________________
૨૮
પ્રકરણ ૫ મું.
રજા લઇ મહારાજને મળી આવે ત્યારે તેને ચેન પડે છે. એવા તેમના પરસ્પર સંબંધ છે.
99
ગરખા બંધ થયા કે શેઠાણીએ લ્હાણી વહેંચવી શરૂ કરી. બીજા બારણેથી પુરૂષો જવા લાગ્યા, પણ કાઈ કાઇ તા પાછા ફરી ધારી ધારીને પેલી ગુલાબી સાડીવાળી તારા તરફ નજર કરી જોતા હતા.
પ્રકરણ ૫ મું.
નદીકિનારો, મેટરમાં સુંદર દૃશ્ય, અને દીક્ષામાં દયાના ખળીદાનના સમાચાર
( દેાહરા).
દયા ધર્મકેા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છેાડીએ જબલગ ધટમે પ્રાન.
અઠ્ઠાઈ મહાત્સવના ખીજા દિવસે સંધ્યાસમયે રસિકલાલ અને માલતી મેટરમાં મેશી ચદ્રકુમારને ત્યાં જઇ પતિપત્નીને સાથે લઇ નદીકિનારે ફરવા ગયાં. રસ્તાની બંને બાજુએ સુંદર ઝાડે આવેલાં હતાં. મેટર ધીમે ધીમે ચાલતી હતી. વસંતરૂતુની મંદમંદ લહુરીએ હૃદયને આલ્હાદ પમાડતી હતી. સરલા અને માલતી જોડે બેઠાં હતાં. તેમની સાડીના છેડાને આપવન લહરીએ વાર વાર ખસેડી નાખતી, તેથી મર્યાદા જાળવવા છેડાને અંકુશમાં રાખવા હાથને વારંવાર તસ્દી આપવી પડતી હતી, જાણે લહરીરૂપ તેમની સખીએ વારવાર હૃદ્યવસ્ત્ર ખસેડી મશ્કરી કરતી હેાય એવા ઘડીભર આભાસ થતા હતા. આવી લહરીઓની મીડી મશ્કરી ચાલી રહી છે તેટલામાં સામેથી ધરમચંદશેઠની મેટર દૂરથી આવતી દૃષ્ટિગાચર થઇ. તે પણ ધીમી ધીમી ચલાવી સૃષ્ટિસૌંદર્યનું અવલેાકન કરતા હોય એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com