________________
સ્વચ્છંદી મેનકા.
રહે
લાવ. બારણું ઉઘાડું હોય તે બંધ કરજે. ભૂલથી ઉઘાડું રહી ન જાય. સાંકળ વાસજે. કેઈ આવશે તે ઉધાડીયું.”
મેનકા પાણું લઈ આવી અને બારણું તપાસી જોયું. “બંધ કરેલું છે' એમ કહી જયંતીલાલની પાસે આવીને બેઠી. બંનેની નજર ક્ષણવાર ભેગી થતાં બંને રોમાંચ થઈ ગયાં. બંને આવા સમયની શોધમાં હતાં. તેની અચાનક પ્રાપ્તિ થવાથી અંદરથી આનંને પ્રકાશ
વાઈ રહે. હવે હદયને ભાવ બહાર પ્રકટ કરવા બંને પોતપોતાની યુક્તિઓ સાધવા લાગ્યાં.
જયંતીલાલે પુછયું “મેનકા! તને કેટલાં વર્ષ થયાં ? મેનકા–“પચીસ વર્ષ થયાં છે.” જયંતીલાલ “કેટલામાં વર્ષે પરણું હતી ?”
મેનકા–“પંદરમા વર્ષે પરણું, અને ઓગણીસમા વર્ષે રાંડી, ચાર વર્ષ પરણેત રહ્યું.”
જયંતીલાલ–“એકે સુવાવડ આવી હતી ?” મેનકા“ના ના, એકે આવી નહોતી.”
જયંતીલાલ–“તેથી જ તારા શરીરને બાંધે સારે જળવાયેલો છે એમ તને નથી લાગતું?”
મેનકા–“તમે કહો છો તેમ મને સૌ વીસ વર્ષની ગણે છે.”
જયંતીલાલ–“તારે તે અહીંની અંદગી ગુજારવી જોઈએ. વગર મહેનતે પૈસાની કોથળી ઠલવનારા ઘણા શોખીન શ્રીમંત અહીં હોય છે. આ પાડેશમાં કોણ રહે છે તેમને તું ઓળખે છે?”
મેનકા–“ઓળખતી તે નથી પણ તેમની રીતભાત સમજી ગઈ છું. મને તે કુટણખાના જેવું લાગે છે, બપોરે પેલાં ફાંકડાં બકુલબાઈ પાસે કેટલાક મળવા આવે છે અને અંદર વાશીને બે ત્રણ કલાક સુધી મેજ કરે છે. બાઈને ડાળ બરાબર વેસ્યા જેવો છે. કઈ વખતે બસંતીલાલ હોય છે અને કોઈ કઈ વખતે ગેરહાજર હેય છે. કઈ કઈ બાઈએ પણ રાત્રે આવે છે અને લહેર ઉઠાવે છે.*
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com