Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal
View full book text
________________
~
~~
~
~
~~~
~~~~~~~~~
જેનપારિભાષિક શબ્દોના અર્થ.
૩૯૩
manan ખમાસણ = ઢીંચણ જમીન પર મુકી માથું નીચું નમાવી હાથ જોડી
વંદના કરવી તે. ગોચરી = ભીક્ષા, આહારપાનું.
શાળ = મહાવીર ભગવાન વિરૂદ્ધ પ્રવૃત્તિ ચલાવનાર સાધુ. ચોથુંવત = બ્રહ્મચર્ય. સાધુ અને શ્રાવકેને પાળવાનાં વ્રતમાં ચોથું
વ્રત બ્રહ્મચર્યનું છે તે પરથી. થો આરો = સુખી સમય. જૈનદષ્ટિએ સમયના મુખ્ય છ આરા-ભાગ
બનાવ્યા છે. તેમાં પહેલો આ તદન સુખી, પછી ઉત્તરોત્તર છટ્ટે તદન દુઃખી. હાલ પાંચમો આરે ચાલે છે તેની અપેક્ષાએ ચેાથે આરે વધારે સુખી ગણવામાં આવે છે. (મહાવીર
ભગવાનનો સમય). ચાવીશી = ચોવીશ તીર્થકરે. છ કાયને કુટ = પૃથ્વી, વનસ્પતી, વાયુ, અપ, તેજ અને ત્રસ એ છ
જાતિના છાને કુટવા તે, અથોત ખાંડવું, દળવું, રાંધવું,
લીંપવું, ખેદવું, વિગેરે હિંસાના કામને સમૂહ. છ વિગય = દુધ, તેલ, ગોળ, ઘી, દહી, તથા કઢાઈમાં તળેલા પદાર્થ. જનશાસન = જૈન હકુમત. જૈન સંપ્રદાય. જીલ્લાની જગે =(પ્રાકૃત-ચંડિલ. સંસ્કૃત-સ્પંડિલ) દિશા જંગલ
જવાની જગે. દલે જવું = દિશા જંગલ જવું. (સાધુસાધ્વી માટે આ શબ્દ વપરાય છે). તર્પણું = સાધુસાધ્વી પાસે પ્રવાહી પદાર્થ વહેરવાનું પાત્ર હોય છે તે. તીર્થકર = જૈનેના ચોવીસ દેવો. ધર્મલાભ = સાધુસાધ્વીને વંદન કરતાં, તેમજ તેઓ ઘરમાં આવતાં
તેમને આહારપાણી ઉપકરણ વગેરેની ચીજ આપતાં “ધર્મ લાભ” એ શબ્દ બોલે છે. અર્થાત તેને બદલો ધર્મને લાભ થાઓ. પત્ર લખવામાં જૈને જેમ જયજીનેન્દ્ર, પ્રણામ, જુહાર
વીગેરે શબ્દ લખે છે તેમ સાધુસાધ્વી “ધર્મલાભ” લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
પક અર્થાત તક પ્રકાશ

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418