Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 416
________________ (૩૯) તૈયાર છે ! સુધારા વધારા સાથેની બીજી આવૃત્તિ. કાવ્યસરિતા. રચનાર–મહાસુખભાઈ ચુનીલાલ કીંમત રૂ. ૨-૦-૦ પહેજ રૂ. ૧-૪-૦. આ ગ્રંથમાં કાવ્યોને સૃષ્ટિસંદર્યતરંગ, નીતિતરંગ, વૈરાગ્યતરંગ, અને કાવ્યવિનોદતરંગ એ રીતે ચાર વિભાગમાં ગોઠવ્યાં છે. સૃષ્ટિસંદર્યતરંગમાં કુદરતના દેખાવનાં કાવ્યને અલંકારોથી અલંકૃત કરી છેવટના ભાગમાં કુદરત દુનિયાને કે બોધ આપે છે તેને સારાંશ બતાવ્યો છે. નીતિતરંગમાં સ્ત્રી અને પુરૂષને તેમજ નાના અને મેટાને બોધદાયક થઈ પડે તેવા તમામ નીતિના વિષયનાં કાવ્યો છે. વૈરાગ્યતરંગમાં ભક્તિ, વિરક્તભાવ અને ખિન્ન થયેલા હદયના ઉદગારનાં પદ, ભજન, ગઝલ વિગેરે કાવ્યો દાખલ કરેલાં છે. કાવ્યવિનોદતરંગમાં પિંગળ, પ્રબંધચિત્ર, સમસ્યા, અલંકાર, નાયિકા લક્ષણ, રસ વીગેરે એવાં કાવ્યજ્ઞાન સંબંધી કાવ્યોનો સમાવેશ છે. વાંચનારની સરળતાની ખાતર ફુટનેટમાં અર્થ સાથે ટીકા આપી છે. આ પુસ્તક વડોદરા રાજ્યના કેળવણુ ખાતાએ શાળાઓ અને ઇનામ માટે મંજુર કર્યું છે. એકંદર પૃષ્ટ ૪૦૦ નું દળદાર સુમિત પાછા પૂંઠાનું પુસ્તક છે. નિશાળમાં ભણતા વિદ્યાર્થીઓને તેમજ પુસ્તકશાભાઓને અને સામાન્ય રીતે દરેક સ્ત્રી પુરૂષને દરેક રીતે આ પુસ્તક અતિ ઉપયોગી છે. આ પુસ્તક નીચેના ઠેકાવી રોકડી કીંમતે અગર ટપાલ મારફત વેલ્યુએબલથી મળશે. મહાસુખભાઈ ચુનીલાલ મુનસનગર ગુજરાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418