________________
૨૭૬
પ્રકરણ ૨૮ મું.
--------
-
--
---
-
--
-
--
" એમ વાત
કા તો
છે પણ આ
અને
. . જયંતીલાલ–“ત્યારે મરછ હોય તે અરધા ભાગે પેઢી ઉઘાડિએ.” એમ વાતમાં ને વાતમાં ખભા ઉપર હાથ જરા નીચે ગતિમાન થવા લાગે. મેનકા તેને હૃદયપૂર્વક સત્કાર કરતી ચાલી. ... મેનકા–“તમે કહે છે તે કબુલ છે પણ આ કામ માટે એટલી ભલામણ છે કે જે જે ગ્રાહકે લાવે તે સારા શ્રીમંત અને ખાનદાન લાવજે. તોફાની કે તાલંબાજ લાવશે નહીં. વળી આપણા ઠાઠમાં વધારે કરવું પડશે. બસંતીલાલના દીવાનખાનાને ઠાઠ હું જોઈ આવી છું. જે વખતે તે બરાબર કપડાં પહેરી પલંગ ઉપર બેસે છે તે વખતે ગમે તે પણ અંજાઈ જાય ! અસર જેવી લાગે છે.”
આ શબ્દો સાંભળી જયંતીલાલ મગરૂરી સાથે બે “મેનકા! તે તે દેખાવ પૂરતી બે ઘડીની અપ્સરા, પણ તું તે કાયમની ખરેખરી અસર છે તેની તને ક્યાં ખબર છે ? તું જો તો ખરી, તને પણ તેનાથી વધારે શણગારીશ. મારી પાસે એક પલકું છે તે તું જે ” એમ કહી એકદમ કબાટ ઉઘાડી તેમાંથી પોલકું કાઢી તેના ખેાળામાં. નાખ્યું. મેનકા હાથમાં લઈ બરાબર જે કહેવા લાગી “બહુજ સરસ છે. બકુલના પલકા કરતાં પણ ચડે તેવું છે.” * જયંતીલાલ “ ના ના, એમ બેલીને મારે તારે અભિપ્રાય જોઈતું નથી. પહેરી જે, બરાબર ફીટ થાય છે ?”
બહું પહેરી જોઉં છું, ચેળી ઉપર ન ફાવે, તેથી તે કાઢી નાંખીને પહેરું છું” એમ કહી મેનકા ચોળી કાઢી નાખી ચાલાકીથી પિાલક પહેરવા લાગી. બટણ પાછળ હોવાથી તે ભરાવવામાં અડચણ પડી કે તે બોલી “મને તે આ બટણ ભરાવવાં ફાવતાં નથી.”
અરે! તેમાં શું બગડી ગયું ? હું ભરાવું” એમ કહી મેનકાને તતા આગળ ઉભી રાખી જયંતીલાલ પાછળથી બટણ ભરાવવા લાગ્યો. જેમ જેમ ભરાવતો ગયો તેમ તેમ મેનકાના અવયે આકવિક બનતા ગયા. સામે તક હોવાથી બંને જોઈ શક્તાં હતાં. સાત
બટણ ભરાવવામાં અરધો કલાક થયા. “દરજીએ ગાજ ઘણાંજ નાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com