Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 380
________________ જગજીવનદાસને થયેલું સાધ્વીમાતાનું સ્મરણ. ૩૬૩ દીક્ષા લીધા પહેલાં દીક્ષામાં એવા માહ બતાવે છે કે આના જેવી ઘણી ભાળી બાળાઓ સપડાય છે, પછી પસ્તાવા થાય છે. અમારા સારા નસીબે હાસ્પીટલમાં મેળાપ થયે!, નહીં તે। દવાખાનામાંથી છુટીને ઉપાશ્રયમાં પાછી ગુલામગીરી કરતી હોત. ” ,, આ સાંભળી જગજીવનદાસને સાધ્વી થયેલી પેાતાની માતાનું સ્મરણ થયું અને ઉંડા વિચારમાં પડી ગયા. એક પણ સામેા પ્રશ્ન નહીં પુછતાં સ્તબ્ધ મુખે શાંત રહ્યા. આ દેખી રતિલાલે પુછ્યું “ ચતુરાના હેવાલ સાંભળી કેમ તમે વિચારમાં પડી ઉદાસ થયેલા લાગે છે ? જગજીવનદાસે ધીમે રહી જવાબ આપ્યા “ મારી મા પણ સાધ્વી થયેલી છે. તે વાતને સાત આઠ વરસ થઈ ગયાં, હું તે વખતે તાકાની હતા, મને માતાના સ્નેહની દરકાર નહાતી. તે મારી માતા મને અત્યારે સાંભરી આવી. જની ગયા પછી મને તે કાઈ કાઇ વખત ત્યાં સાંભરી આવતી પણ આપણા હીંદુસંસાર પ્રમાણે તેમની મતે અહીં ધણીજ ખાટ લાગે છે. જો હું તે વખતે તાક્ાની ન હાત તા સંસારથી કંટાળી તે દીક્ષા ન લેત. ઘંટી દળીને મને મેટા કરેલા તે હું જાણું છું. અત્યારે જો તે હાત તા તેને કેટલા બધા આનંદ થાત અને મને કેટલી બધી રાહત મળત? અહીં જુદું મકાન લેવું છે તે માટે વિચાર કરૂં છું. તે હાય તા ઘર માંડતાં કેટલી વાર ? ઉમિલા એન કહે છે તે પ્રમાણે જો તે કાઈ ક્લેશી સાધ્વીના ક્દામાં ફસાઇ ગઈ હશે તેા દુઃખી થતી હશે. સંસારમાં આવવાની ઇચ્છા થતી હાય પણ સંસારમાં આવીને શું કરે ? ભાઇ રતિલાલ ! આ પ્રમાણે સ્મરણુ ચવાથી તેના વિચારમાં પડી ગયા છું. તેમને મળવાનું મન થઇ આવ્યું છે. પણ હિન્દુસ્થાનમાં ક્યાં તેમના પત્તા લાગે? મને તેા સાધુ સાધ્વીઓનું કે સંસારવ્યવહારનું કાંઇજ ભાન નથી. સારા નસીબે શેઠ રાજબિહારીાલે હાથ પકડયા અને તેમની કૃપાથી સુખી થયા. મારા ચંદ્રાવતી દેશમાં તે મને કાઇ આળખતુંજ નહીં હાય એટલે મારી માને કેવી રીતે મળી શકું તેના વિચારમાં પડયા છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418