________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૭
..
. ....... ......
.......
.......
.
......~~-~~-
~~~-~~-~
- .
-
-
આવી અંદર
નક! આ તારી છે. મારી તે
જ
છે. આપણે તો તેમનું મન પારખવું જોઈએ. ભૂલની તો હંમેશાં માફીજ હેય. લકે પણ કહે છે કે દિલ સાફ તે ભૂલ માફ..
વીરબાળા જરા ઉભી રહી “મને ક્યાં રીસ ચડી છે? વાત કરવામાં આટલી બધી છુટ લો તે મને નથી ગમતું. માટે હું તો હવે સુઈ જાઉં છું' એમ ઈ છેડાઈ વીરબાળા પોતાના ખરા સ્વરૂપમાં આવી અંદર ચાલી ગઈ અને બારણું બંધ કરી સુઈ ગઈ.
પ્રાણલાલ “મેનકા ! આ તે તાલ બગડ્યો. તેજમાં જઈ નહીં. છે તે ભળી પણ ચાલાક અને જબરી છે. મારી તે મરજી થઈ હતી કે પરાણે કામ સાધી લઉં અને તેજ માટે બત્તીઓ બંધ કરી હતી. અડપલું પણ કર્યું છતાં પૂરેપૂરી હીંમત ચાલી નહીં.”
મેનકાબાબુ સાહેબ! બળાત્કાર ન કર્યો તે ઠીક કર્યું. એમ કરવાથી હમેશની રમુજ બગડી જાય. તેને તો મોહપાશમાં જ ફસાવવી જોઈએ. રોજ કરતાં આજે તેમણે વધારે છૂટ લીધી છે એમ મારે કહેવું પડશે. એ પ્રમાણે આપણે તેમને વધારે છુટ લેતા કરે અને પછી લાગ જોઈ કામ સાધે. મને લાગે છે કે શેઠથી ડરતાં હશે.”
પ્રાણલાલ–“ના ના, તેમ ન હોય. શેઠ તે આપણુ યુક્તિમાં સામેલ છે. તેમણે તે મને બળાત્કારથી પણ કામ લેવા કહ્યું છે.”
- મેનકા–“હવે કાલ ઉપર રાખે. આપણે અંદર જઈ જયંતીલાલની સલાહ અ ને નિરાશ થઈ પિતાના હાલમાં જઈ મેનકા બાજુના એરગની જયંતીલાલને બેલાવી લાવી.
જયંતીલાલ તેમને જે કહેવા લાગ્યો “કેમ બેડો પારને?”
પ્રાણલાલ-“પ્રયત્ન કર્યો પણ તે ચીડાઈ. શરૂઆતમાં ખૂબ રંગ ઉપર આવી અને તેને લાભ લેવા જતાં બાજી બગડી.”
જયંતીલાલ “એમ કે? ચિંતા નહીં, શું બગડી ગયું ? હું પણ તેને પાણી છાંટતે રહીશ. આવતી કાલે પાછા આવો.”
પ્રાણલાલ–“જરૂર કાલે આવીશ, કાલે તે બેડો પાર કરી દઇશ. બસંતીલાલના બુલબુલને ભૂલાવે તેવું તારું બુલબુલ છે. હું તેના ભપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com