________________
વીરબાળાએ કરેલો આપઘાત.
૩૧૩
ઉઘાડું કરી મેનકા કાને કા૫ બતાવવા લાગી. “પણ આ કાપ કરતાં કાલના હાર જે એક હાર ભેટ તરીકે આપે તે બરાબર મજા આવે.”
પ્રાણલાલ–“સાંભળ્યું જયંતીલાલ ? છે લોભને થેભ? તમારી મેનકાને દસ લાખને હાર ભેટ લેવો છે. મેનકા ! એમ હાર ભેટ ન મળે. તે તે તમારી શેઠાણના ગળામાં શેભે તેવું છે. કેમ કાલે સરખામણી કરતી વખતે ભૂલી ગઈ?”
મેનકા–“શેઠાણીને ભેટ આપે ખરાને ?”
પ્રાણલાલ “તેમને માટે તે આ પ્રાણલાલ પ્રાણ આપવાને તૈયાર છે. પણ તેમની મહેરબાની જોઈએ. મોટા લોકોની મહેરબાની મેળવતાં ઘણું મુશ્કેલી પડે છે. ન કરવાનાં કામ કરવાં પડે છે. હું કેની મારી માગું તેવો નથી, પણ કેમ મેનકા ! કાલે મારી ભૂલ માટે વીરબાળાબેનની કેવી માફી માગી ? જયંતીલાલ ! મેનકા સાક્ષી છે.”
મેનકા–“તે વાત તે ખરી છે. શેઠાણું ઉપર તેમને ઘણેજ ભાવ છે. શેઠાણ તેમનું હૃદય ઓળખી શકતાં નથી એટલોજ વાંધે છે.'
વીરબાળા–“પણુ એ વધે છે. કહેવાય ? બહારથી તે ઓળખી શકીએ પણ અંદરથી શી રીતે ઓળખીએ. તે વિદ્યા તે ધીમે ધીમે તે સારી પેઠે શીખી ગઈ.”
પ્રાણલાલ–“ખરેખર મેનકા તમારા ઘરમાં એક આનંદી રમકડું છે. મને પણ તેના વિના ગમતું નથી. હું થોડા દિવસ પછી મદ્રાસ તરફ ઝવેરાતને માલ વેચવા તથા ત્યાંના પાણીના ધોધ જેવા માટે જવાને છું, ઈચ્છા છે કે મેનકાને સાથે લેતો જાઉં. તે આવે તે મને ઘણીજ રમુજ પડે. કેમ મેનકા આવીશને?”
મેનકા–“હું તે તમારી સાથે જ્યાં કહેશે ત્યાં આવીશ. પણ શેઠ અને શેઠાણીની રજા જોઈએ.”
જયંતીલાલ–સુખેથી મેનકાને લઈ જાઓ. મારી ના નથી.”
પ્રાણલાલ–“આજે વીરબાળાબેન આપણે વાતમાં બરાબર રસ લેતાં નથી. જરા પણ ખુશ મીજાજમાં નથી. માટે આપણે ચાલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com