________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૨૭
લીલેાથી અંધ એસતા કરે છે કે અમારા અંધશ્રદ્ધાળુ શ્રાવકા હાજી હા કહી તે પ્રમાણે વર્તન ચલાવે છે.
99
કલેકટર—“ ત્યારે તમારા જેવા કેમ વિરૂદ્ધુ પડતા નથી.” અવંતીલાલ— સાહેબ! અમે વિરૂદ્ધ પડીએ છીએ. અમારામાં ધણા આચાર્યાં આવી અયેાગ્ય દીક્ષાની પ્રવૃત્તિથી તદ્દન વિરૂદ્ધ છે. તે કદાપિ પાપનું કામ આદરતા નથી.”
અવંતીલાલ
""
કલેકટર—“ ત્યારે તેા તમારામાં એ ભેદ પડેલા જણાય છે. હા સાહેબ. આવા અયેાગ્ય દીક્ષાના હીમાયતીઓએ ‘દીક્ષારક્ષક' મંડળ સ્થાપી ‘દીક્ષાવાજીંત્ર' પત્ર કાઢેલું છે. તેથી આવા ત્રાસદાયક કૈસે બનવાથી તેમની વિરૂદ્ધ અમારા પક્ષે અયેાગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ' સ્થાપેલા છે. આવા દીક્ષાના હીમાયતી સાધુની પક્ષમાં જો શેઠ ચીમનલાલ જેવા ગૃહસ્થા ન હોય તે હમણાં તેમની પ્રવૃત્તિ બંધ થાય પરંતુ કહેવત છે કે કુહાડીમાં ઝાડના લાકડાના હાથેા મળે તા જ ઝાડનું નિકંદન જાય. દીક્ષાના છઠ્ઠાને નહીં કહેવાય એવા અનર્થાંના ઉપદેશ દેવા પણ ચુકતા નથી. કલેક્ટર—“ એવા તે કેવા અનર્થો ?' અવંતીલાલ—સાહેબ ! તે કહેવામાં અમે અમારા હાથે અમારી જાગ ઉધાડી કરીએ છીએ. તેથી કહેવું ઠીક લાગતું નથી.
99
99
"9
કલેક્ટર્——“ અહીં કહેવામાં શું હરકત છે ! ઉલટ તેથી ફાયદા થશે, સરકારના ધ્યાન ઉપર વાત આવશે તેા સરકાર તેના સખ્ત અંદેોબસ્ત કરશે. માટે તમારા જેવા અનુભવી વિદ્વાન અને પરિપકવ વિચારવાળા ગૃહસ્થે તે સત્ય વસ્તુ જાહેરમાં મુકવી જોઇએ. ”
અવંતીલાલ—“સાહેબ! હમણાંજ ઘેાડા માસ ઉપર આજ આચાર્યશ્રીએ જાહેર વ્યાખ્યાનમાં કહ્યું કે “નવા મુંડેલા ચેલાને કાઈ પકડવા આવે તે તેને સંતાડવા માટે અમે ગમે તે ઉપાયેા લઇ શકીએ. એક છેદ સૂત્રમાં એવા દાખલે! નીકળી આવે છે કે તે ચેલાને સાધ્વીનાં કપડાં
પહેરાવી સાધ્વીના ઉપાશ્રયમાં રાખીએ અને સાધ્વી તેની સેવા કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com