________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણું
૧૪૭
પડી ગયા છે, અને દિલગીરી સાથે કહેવું પડે છે કે આપણા પક્ષમાંથી ઘણા લોકો ખસતા જાય છે, કારણ સમજાતું નથી.”
આચાર્ય–“કારણું ઉઘાડું છે. કેઈને ધર્મ વહાલો નથી. આચાર્યોના શબ્દો ઉપર શ્રદ્ધા નથી. દરેકને જમાના પ્રમાણે ચાલવું અને જુની વાતને મારી નાખવી છે. આ તેનું કારણ. વળી આવા લેકેને સુધરેલા આચાર્યો ટેકે આપે, ગૃહસ્થાશ્રમ ચલાવવા તેઓ ઉપદેશ કરે, વર્ધમાન વિદ્યાલય” જેવી સંસ્થાઓ સ્થપાય તેને મદદ કરવા આચાર્યો ભાગ લે, વ્યાયામ શાળાઓ ઉઘડે, કસરત શાળાઓ સ્થપાય, સુવાવડખાનાં નીકળે, આ કારણથી તેમને પક્ષ વધે એમાં શું નવાઈ ? પણ તેથી શું? આપણે ચેડા હઈશું, પણ ચુસ્ત જૈનધર્મ અને પરાસ્તિક હુઈશું તે છેવટે આપણોજ જય છે. મહાવીરના પલમા અરે ! જેની હતા, અને ગોશાળાના પક્ષમાં સાડા
. તેથી શું થયું ? છેવટે મહાવીરનોજ જય થયા અને દ્વિતી - નામ અમર રહેલું છે. ગોશાળાનું નામ
કે લાલભાઈ! તમારા જેવા પુણ્યશાળી શાસનપ્રેમી, ધર્મના આ જેમાં રત્ન સમાન, જ્ઞાનના ઉદ્ધારક, અનાથના નાથ, ધર્મને 'મે પ્રાણ પાથરનાર, લાઓ બલકે કરે પિસા સાધુ સાધ્વીના બચાવ માટે ખર્ચનાર જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી જૈનધર્મ જરા પણ નીચો પડવાનો નથી.”
લાલભાઈ–“સાહેબ! એ બધો આપને પ્રતાપ છે.”
આચાર્ય-“લક્ષ્મી શા કામની છે ? વૈભવ શા કામને છે? જુઓ વૈષ્ણની ભક્તિ ! તેમના ધર્મગુરૂઓ માટે કેટલું બધું કરે છે? કેવી શ્રદ્ધા રાખે છે? “પડ કુવામાં” કહેતાંની સાથે કુવામાં પડવા ભક્ત તૈયાર થાય છે, તેમની ભક્તિ જેવી ભકિત જનોમાં હોત તો સમાજને ઉદ્ધાર કયાર થઇ ગયો હોત, સવારે વ્યાખ્યાને વાંચવા પણ અમારે તસ્દી લેવી ન પડત, શ્રદ્ધા હોય તે વ્યાખ્યાનનો સાર ગળે ઉતરે પણ અત્યારે તે તર્કવાદીઓ ભેગા થયા છે, કાંઈ કહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અગીઆર અને સ જેના હતા, આજ ય છે. મ થયો અને તે સર્વાનુમતે અને તેથી શું થયાળાના પક્ષમાં
થ અને શ્વિનીકુમાર ૬ હાલભાઈ! તમારા જેવી કે નિશાન રહે અને એ