________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ–લગ્નમાં વિM.
૨૫૩
:
~-~-~-~-~-~~-
-
~
~~-
~
મેનેજરે ફરી મહારાજને કહ્યું “મહારાજ ! ક્યારના અમે ટી. થઈએ છીએ અને આપ સીધો જવાબ આપતા નથી. તેમના માણસને લીધા શીવાય અમે ખસવાના નથી. આપનો હઠવાદ સરકાર પાસે નહીં ચાલે.”
આચાર્ય–“બેલા લાલભાઈ શેઠને ?”
મેનેજરે બેઠેલામાંથી એક ભક્તને લાલભાઈને બોલાવવાને મેકલ્ય. લાલભાઈ સમજતા હતા કે મેનેજરે સમાધાન કર્યું હશે એમ વિચાર કરી જરા સુઈ જવાની તૈયારી કરતા હતા એવામાં તે માણસ આવ્યો અને તમામ હેવાલ કહી સંભળાવ્યો. લાલભાઇના પેટમાં ફાળ પડી. ઉજાગરાથી આંખો બળતી હતી, થાક લાગે. હતે, છતાં ઉઠીને આચાર્ય પાસે જવું પડયું.
લાલભુવનમાં જઈ આચાર્યને લાલભાઈ શેઠ કહેવા લાગ્યા, “કેમ મહારાજ સાહેબ ?” મહારાજે જવાબ આપે “તમારા મેનેજર ક્યાં આ બધાં પાપને લઈને મારી પાસે આવ્યા?”
લાલભાઈ–તે તેમના દર જવાનું કહ્યું હતું.”
મેનેજર—“ તે તેમના ઘેરે માલમાં જતા હતા પણ તેમણે સાફ ના પાડી અને મેટરમાંથી મુસ્કે મારી ઉતરવાની તૈયારી કરતાં હતાં. અમારે મહારાજ પાસે જવું છે એવી હઠ લેવાથી હું પેલા ઉપાશ્રયમાં મહારાજ હશે એમ સમજી ત્યાં ગયો અને ત્યાંથી ખબર પડી કે લાલભુવનમાં છે તેથી અમે બધાં અહીં આવ્યાં.”
લાલભાઇ– “લઈ જાઓ તેમના ઘેર, અહીં શું છે ?”
આ શબ્દની સાથે ત્રણે બાઇઓ ખૂબ ગાળો દેવા માંડી અને બેડલવા લાગી “અમે તે અહી લોહી છાંટીશું પણ અમારા માણસો લીધા વગર જવાનાં નથી, સમજ્યા શેઠ ! મોટા તે તમે તમારા ઘરના ! અમારાં માણસ આમ કાંઈ ઉપાડી જવાય નહીં.”
ડેશી-“આપને તમારા છોકરાને દીક્ષા ? શું કરવા તેને પરણાવ્યો ? તમારો શ્રીમંતને છોકરે વહાલો અને અમારે ગરીબને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com