________________
જયંતીલાલ અને વીરબાળાને ન ગૃહસ્થાશ્રમ.
૧૯૫
“હેય તે શું બગડી ગયું ? ધણી ધણીઆણું રાજી કયા કરે મીઆ કાછ ? બંનેને પાલવતું હશે, એટલે આંખ આડા કાન કરી ચલાવતા હશે. તેમાં બસંતીલાલનું શું બગડી ગયું? તેમના ગ્રાહકે બે ઘડી આવી શેત્રજ રમતા હશે, મેજ મારતા હશે અને ખીસું ખાલી કરતા હશે. પિસા વગર ઘેડીજ કાંઈ બકુલ પેસવા દે
એવી છે? આવી બુલબુલ જેવી બકુલને મેળવવા માટે તે ઘણું પ્રિીમંતે ફાંફાં મારે છે અને દલાલને દલાલી આપે છે.”
આના પણ દલાલ હશે કે ?”
“અરે ઘણએ. આ કનકનગર કાંઈ મુંબઈથી ઉતરે તેમ નથી. દરેક જાતના ધંધા. જુગારના ધંધા, વ્યભિચારના ધંધા, લુચ્ચાઈના ધંધા, દરેક જાતના ધંધાદારીઓ અને તેના દલાલો તૈયાર છે. ધંધામાં ઉતરનાર જોઈએ, દુનિઆ ઝુકતી હે ઝુકાનેવાલા ચઈએ.”
“ આ ધંધાની અને દલીલોની મને આજજ ખબર પડી.”
ભોગ માત્ર અમારા પુરૂષના છે કે કોઈ અમારે ધડે કરે નહીં. સ્ત્રીઓને તે મજા છે, અને તેમાં વળી તારા જેવી ફાંકડીને તો ઘણીજ મજા. જરાક આંખને ઇસારે થયો કે શ્રીમંતે આવીને પગે પડે. મુનિવરે ચળી ગયા તે સામાન્ય માણસ શા હિસાબમાં ? અમે મહા મહેનતે સે રૂપીઆ એક માસમાં પેદા કરીએ અને તમે ધારે તે તેટલી કમાણું એક દિવસમાં કરી લો. તમારા ઉપર ફીદા થનાર જે આશક તેવી તમારી કમાણી!”
“ ત્યારે તે તમારા કહેવા ઉપરથી મને લાગે છે કે આ બકુલ બાઈ તે ધંધે કરતાં હશે.”
એ તો બધું ચાલે.” “ત્યારે આ બસંતીલાલ દલાલી જેવું કામ કરતા હશેને ?'
“ના ના દલાલી શાની ? એ તે બધા પોતપોતાની ખુશીના સેદા થાય અને બક્ષીસ મળે.”
ત્યારે આ જે બીજાં બૈરાં આવતાં હશે તે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com