________________
સુવર્ણપુરમાં આચાર્ય સુર્યવિજય અને દીક્ષા મહોત્સવ. ૧૬૭
આચારની ઉપાધિઓ વિહારમાં પેલાં નવદીક્ષિત સાધ્વી ચતુરશ્રીને આકરી લાગી. દીક્ષા લીધા પહેલાં તો “આવ બેન બેસે, પધારે” વગેરે માનભરેલા શબ્દો મટાં સાધ્વીના મુખથી સાંભળતાં પણ હવે તેને બદલે કટુ શબ્દનાં બાણ છુટવા લાગ્યાં. “અલી ચતુરથી કયાં ગઈ ? ક્યારની શું કરે છે ? મહારાજને થાક લાગ્યો છે સમજણ નથી પડતી ?” એવી ગુલામગીરી કરાવવાના ઇસારા અને સૂચનાઓ જોડેની સાધ્વીઓ કરવા લાગી. હવે તો દાસી તરીકે તેની પાસેથી કામ લેવા માંડયું. વિહાર કરતાં કરતાં એક મેટું ગામ આવ્યું કે ત્યાં બધા સાધુઓ અને સાધ્વીઓ રોકાયાં અને કસ્તુરવિજય તથા ચતુરશ્રીને તેમની દીક્ષા વખતે પેલી બે પત્રિકાઓ બહાર પડી હતી તેના ડરથી એકદમ ઉતાવળ કરી તેમના સગા સંબંધીઓને ખબર આપ્યા શીવાય વડી દીક્ષા આપી દીધી.
ચતુરશ્રીએ વડી દીક્ષા લીધી એટલે તેના માથે કામને બજે વધી પડજે, અત્યાર સુધી તે તેને માટે બીજી સાધ્વીઓ આહાર પાણી વહોરી લાવતી તેમાંથી તેને આહાર પાણી મળતાં, પણ હવે તો તેનું વહોરી લાવેલું બધાને ઉપયોગમાં આવતું હોવાથી તેના માથે પાણુ તથા ગોચરી વહોરી લાવવાનો બોજો પડે. ઉઘાડા પગે ચાલી વિહાર કરવો અને મુકામ કરતાંની સાથે મોટી સાધ્વીઓ માટે પાલભાઈ–“તે છે ,
૧ ભરી લાવવા, ગોચરી લાવવી, તેમની ભક્તિ ઉઠાવવી, પગ દાબર બેલ કવિ
કાઢવા ઇત્યાદિ ફરજ્યાત કામને બજે આ ચતુરથીના માનવી પડ. દીક્ષામાં તેમને નંબર છેલ્લો હતું તેથી તે દરેકની દાસી, દરેકના ટુંકારા સાંભળવા પડે, દરેકનું કામ કરવું પડે, અને જે વાર લાગે તો મોટાં સાધ્વી મેટા સાદે તાડુકે, રોવરાવે અને ત્રાસ આપે. તેમનાં ગુરૂ કંચનશ્રીનો સ્વભાવ ઘણેજ ઉગ્ર હતો, નવી ચેલી મુકવામાં ઘણાં કુશળ હતાં, તેથી ઘણું બિચારી બારીઓ અને કુમારિકાઓ તેમની દીક્ષાની જાળમાં સપડાતાં હતાં. અત્યાર સુધીમાં એવી ઘણી ઘણી સ્ત્રીઓના ભવ બગાડયા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ઉકાળેલાઈ ગેપાળ