________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ રચનાત્મક કાર્યક્રમ ૧૫૭
nnnnnnnn
તેમનાં હૃદય કાળા પથર કરતાં પણ કઠણ હોય છે. નવપરણિત સ્ત્રીઓના ધણું ઉપાડી જઈ તેમને આડું અવળું સમજાવી ચેલા બનાવી દે છે. બિચારી સ્ત્રીઓ તેમનાં છાજી લે છે. છતાં સાધુને દયા આવતી નથી. યુવાનીથી ખીલતી તરૂણ સ્ત્રીઓને છતા ધણુએ રંડાપ આપે છે. ઘણજ દિલગીરી સાથે કહેવું પડે છે કે સાધુની પક્ષમાં પુરૂષો રહી બિચારી રડતી બાળાને ધક્કા મારી કાઢી મુકે છે. લાચાર છીએ કે ધારાસભામાં ધારા ઘડવાની લગામ સ્ત્રીઓના હાથમાં આવી નથી (હસાહસ). પુરૂષો પોતાના હકો જાળવી રાખે છે. પુરૂષોને પિતાની સ્ત્રી કબજે લેવાનો અધિકાર, સ્ત્રી ઘેર ન આવે તે કેરટે જાય અને કેરટ તેને કબજે સેપે. પરંતુ સ્ત્રીઓના ધણને સાધુ ઉપાડી જાય અને કેરટ સ્ત્રીની દાદ ફરીઆદ સાંભળે નહીં. શું આ તે ન્યાય કે હડહડતો અન્યાય ? (એક અવાજ-અન્યાય) શરમ છે આવા કાયદાઓ ઘડનાર પક્ષપાતી પુરૂષોને ?
હમણાં થોડા દિવસ ઉપર ધારાસભામાં દીક્ષાનો કાયદો ઘડવા કઈ જન બંધુએ દરખાસ્ત કરેલી છે તે માટે ખરેખર તેમને ધન્યવાદ ઘટે છે. દરખાસ્ત રજુ કરતાં તેમણે જે જે દાખલાઓ આપ્યા છે તે વાંચતાં કોઈને પણ આંસુ આવ્યા વિના રહેશે નહીં. જે દાનલાએ આપ્યા તેથી વધારે હૃદયભેદક બનાવો બનેલા છે અને હાલ બને જાય છે. પ્રમુખશ્રી રા. બા. અશ્વિનીકુમાર જેવા બાહોશ વિદ્વાન વકીને આપણી જ્ઞાતિમાં હયાતી ભોગવે અને અમારા જેવી સ્ત્રીઓ ઉપર સાધુએ તેમના ધણું છોકરાં વગેરે ઉપાડી જઈ ત્રાસ વર્તાવે એ થોડું શરમાવા જેવું છે ! (હસાહસ). હું ધારું છું કે આ શબ્દોથી પ્રમુખ મહાશયને ખેટું નહીં લાગે. તેઓ અમારા વડીલ છે. હું જાણું છું કે સ્ત્રીઓના ઉદ્ધાર માટે તેઓ આગેવાની ભર્યો ભાગ લે છે પણ આ તરફ તેમણે નજર ફેરવી હોય એમ જણાતું નથી. મને ખાત્રી છે કે જે પ્રમુખ સાહેબ આ ઉપર ધ્યાન આપશે તે જરૂરી સાધુઓની આવી પ્રવૃત્તિ રમ પડશે. ધારાશાસ્ત્રીઓને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com