________________
૧૦૪
પ્રકરણ ૧૫ મું.
પુછવા લાગ્યા મહારાજ ! સાચું મેલો. સાચું ખેલશે તે તમને જરા પણ હરકત થવાની નથી. ખેાલે તમારૂં નામ શું? કલ્યાણ——“મારૂં નામ કલ્યાણ.
""
ફેાજદાર—“ સાધુ થયા પછી શું નામ રાખ્યું છે? ” કલ્યાણ— સાહેબ ! મને “કલ્યાણવિજય” કહે છે પણ હું તે નામથી ખેલતા નથી.
""
""
ફેાજદાર—“ તમે ક્યારે દીક્ષા લીધી ? ”
યાદ કરી કલ્યાણે જવાબ આપ્યો “સાહેબ ચાર દિવસ થયા.’ ફેાજદાર કેાની પાસે લીધી ?”
"L
99
જોડે ઉભેલા સાધુને બતાવી કલ્યાણે જવાબ આપ્યા મહારાજે મને આ કપડાં પહેરાવ્યાં છે. ફોજદાર—“ આ કપડાં ક્યાં પહેરાવ્યાં ?
99
r
""
કલ્યાણ—“ સાહેબ! ત્રીજે માળે જ્યાં અમે બેઠા હતા ત્યાં. ફોજદાર~~ તમારાં માબાપ છે ? કલ્યાણ— હા. સાહેબ. ફેાજદાર—“ નામ શું?”
"C
""
કલ્યાણ બાપનું નામ ભગવતીદાસ, માનું નામ જમના. ફેાજદાર—“ તમારૂં ગામ કયું ?
99
""
"6
"
rr
કલ્યાણ—“ અમારૂં ગામ અમરાપુર.
ફેાજદાર—“ તમે તમારા માબાપથી ક્યારે છુટા પડચા ? ” કલ્યાણ—“ ત્રણ ચાર વરસ થયાં હશે. ફેાજદાર—“ તે પછી માબાપને મળ્યા છે! ?
99
આ
""
""
કલ્યાણ—“ તે પછી ખીલકુલ મને મળવા દીધા નથી. હું મળવાની વાત કરૂં ત્યારે ના પાડે. ''
.
ફેાજદાર—“ તમે અહીં શી રીતે આવ્યા ?
સાહેબ ! મારા બાપ મને અહીં પાઠશાળામાં ભણવા તથા રહેવાનું કહી ચાલતા થયા. હું ગરીબ હતા એટલે હું રહ્યા.
"
એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com