________________
૯૨
પ્રકરણ ૧૩ મું.
પ્રમુખ—-“ સાધુએ આવા ધણીને દીક્ષા ન આપવી જોઈએ. વસંતરાય—— આપ નામદારને પણ લાગ્યું કે આવા ધણીને દીક્ષા નહીં આપવી જોઈએ, છતાં સાધુઓ હઠવાદ કરી છુપી રીતે દીક્ષા આપી આવા દયાજનક બનાવા ઉભા કરે છે. તેમને અટાવવાનું અમારી પાસે કાંઇ પણ કાયદાનું સાધન નહીં હોવાથી તે બાબત કાયદાના ખરડો રજી કરવા દરખાસ્ત લાવેલા છું.
23
પ્રમુખ-– ખીન્ન દાખલા છે
""
..
વસંતલાલ——“ હા, નામદાર ! ખીજા ઘણા છે પણ હું મુદ્દાનાજ હવે એક બે જી કરૂં છું.
(૬) એક દાખલેો હસવા જેવા છે. એક ગૃહસ્થ જરા બુદ્ધિમાં મેાળા હતા અને સ્ત્રી ચાલાક હતી. બૈરીની પ્રકૃતિ જાણ્યા શીવાય તે ભાઈ એ ચેાથા વ્રતની બાધા લીધી. ચેાથા વ્રતની બાધા એટલે બ્રહ્મચર્ય એ પ્રથમ હું સમજાવી ગયા છું. આ પ્રમાણે ભાઇએ બાધા લીધી એટલે આપણે માનીનેજ ચાલવું પડશે કે બાઇને પણ તે ખાધા થઇ ચુકી. (હસાહસ). આ બાધા આપ્યા પછી સાધુએ તેને દીક્ષાનો બાધ આપ્યા. ’ પ્રમુખ—“ સાધુ પાત્રતા જોતા હશેને ?”
.
re
"
વસંતલાલ—“ ત્યાંજ મેઢા વાંધા છે. દીક્ષાની પાત્રતા જેવાતી નથી. કેટલાક સાધુ બસ ખાવા બેઠા જપે જે આવે તે ખપે એ પ્રમાણે ચેલા મુંડવાની પ્રવૃત્તિ લઇને બેઠા છે. ઉપાશ્રયમાં આવી તેમની ગુલામગીરી કરતાં આવડશે કે કેમ એટલીજ પાત્રતા જુએ છે. ”
પ્રમુખ- પછી.
..
વસંતલાલ––“ એ ગૃહસ્થ સાધુના ઉપદેશથી દીક્ષા લેવાને તૈયાર થયા અને બૈરી આગળ પેાતાના વિચાર એક રાત્રે જણાવ્યા. બૈરીએ જવાબ આપ્યા. તમે દીક્ષા લેશેા એટલે હું શું કરીશ ?’ ધણી કહે “જેમ મને સુઝતું હું કરૂં છું' તેમ તને સુઝતું તું કર.' આ શબ્દો સાંભળી બૈરી ત્યાંથી ઉઠી પાતાની પેટીમાંથી દરદાગીના પૈસા ટકા કપડાં વીગેરે લઈ નીચે ઉતરી અને પડાશમાં એક રાખેલા ચારની સાથે નીકળી ગઈ તે ગઈ. (હસાહસ). આટલાથી શેઠને સતાષ ન થયો, તેમણે વર્તમાનપત્રમાં નોટીસ છપાવી કે મારી બૈરી તેના ચારને લઈને નાશી ગઇ છે માટે હવે તેના ભરણપાષણના મારા ઉપર હક નથી. (ખુબ હસાહસ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com