Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टोका पद १७ स० ८ सलैश्याहारादिनिरूपणम्
टीका-अथ सलेश्यपदविशेषणविशिष्टानां चतुर्विंशतिदण्डकपदवाच्यानामाहारादिकं प्ररूपयितुमाह-'सलेस्सा णं भंते ! नेरइया सव्वे समाहारा, समसरीरा, समुरसासनिस्सासा, सव्वे वि पुच्छा' हे भदन्त ! सलेश्या:-लेश्याविशिष्टाः खलु नैरयिकाः सर्वे किं समाहाराःसमानाहारवन्तः ? किं समशरीराः-तुल्यशरीरवन्तः ? किं समोच्छ्वासनिःश्वासाः भवन्ति ? इत्यादिरीत्या सर्वेऽपि-किं समकर्माणः, समवर्णाः, समवेदनाः, समायुष्काश्च भवन्ति ? इति पृच्छा, भगवानाह-'गोयमा' हे गौतम ! 'एवं जहा ओहिगमभो तहा सलेस्सागमो वि निरवसेसो भाणियव्वो जाव वेमाणिया' एवम्-पूर्वोक्तरीत्या यथा औधिका-जीव समुच्चय:सामान्यतो विशेषणरहित इत्यर्थः, गमक:-अभिलापः प्रतिपादितस्तथा सलेश्यागमकोऽपिलेश्यापदविशिष्टाभिलापोऽपि निरवशेष:-अखिलो भणितव्यः, यावद्-असुरकुमारादिभवन.
(पण्णवणाए भगवईए लेस्साए पढमो उद्देसओ समत्तो) प्रज्ञापना भगवती में लेश्या अध्ययन का प्रथम उद्देशक समाप्त ।
टीकार्थ-अब 'सलेश्य' विशेषण से विशिष्ट चौवीसों दण्डकों के जीवों के आहार आदि की प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! क्या सभी सलेश्य अर्थात् लेश्यावाले नारक समान आहारवाले, समान शरीरवाले और समान उच्छ्वास-निःश्वासयाले होते हैं ? इसी प्रकार क्या सभी समान कर्मवाले, समान वर्गवाले, समान वेदनावाले और समान आयुष्यवाले होते हैं? __भगवान्-हे गौतम ! जैसे सामान्य-समुच्चय नारक जीवों का गम कहा है, उसी प्रकार सब सलेश्य नारकों का कथन भी समझलेना चाहिए । इसी प्रकार सलेश्य असुरकुमार आदि भवनवासियों, पृथ्वीकायिक आदि एकेन्द्रियों, विकलेन्द्रियों, पंचेन्द्रिय तिर्यंचों, मनुष्यों, वानव्यन्तरों, ज्योतिष्कों और वैमा.
(पण्णवणाए भगवईए लेसाए पढमो उद्देस भो सम्मत्तो) પ્રજ્ઞાપના ભગવતીમાં લેશ્યા અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ટીકાથ-હવે “સલેશ્યા’ વિશેષણથી વિશિષ્ટ ગ્રેવીસ દંડકના આહાર આદિની પ્રરૂપણ કરાય છે–શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું સલેશ્ય અર્થાત્ વેશ્યાવાળા નારક સમાન આહારવાળા, સમાન શરીરવાળા, અને સમાન ઉશ્વાસ-નિઃશ્વસવાળા હોય છે? એન પ્રકારે શું બધા સમાન કર્મવાળા, સમાન વર્ણવાળા, સમાન વેદનાવાળા અને સમ આયુષ્યવાળા હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જે સામાન્ય સમુરચય નારક જીને ગમ કહ્યો છે, પ્રકારે બધી સલેશ્યાવાળા નારકનું કથન પણ સમજી લેવું જોઈએ. એજ પ્રકારે ર અસુરકુમાર આદિ ભવન વાસિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિલેન્દ્રિ, પં તિર્યો , મનુષ્ય, વાનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકનું કથન પણ સમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪