________________
પ્ર—શા માટે ?
ઉત્તર—ઘાતિર્મ ક્ષય થયા પછી, કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી મનુષ્યપણામાં રહેલાજ (તીર્થકર) પિતે કૃતાર્થ થયા છતાંપણ ના હિતને માટે મનુષ્ય અને દેવની સભામાં ધર્મને ઊપદેશ કરે છે. - પ્ર—તીર્થકરજ ધર્મ કહે છે, કે, બીજે પણ કહે છે? - ઉ–બીજો પણ કહે છે. જેને વિશિષ્ટજ્ઞાન હેય; અને સારી રીતે પદાર્થોને પરિચ્છેદક હેય; તે ધર્મોપદેશ કરે છે. તે કહે છે – - જેઓ અતિક્રિયજ્ઞાની છે, અથવા શ્રત કેવળી છે, તેઓ ધર્મ કહે છે. એવું શસ્ત્રપરિણા નામના ૧ લા અશ્વચનમાં કહેલ છે, તેથી આ પ્રત્યક્ષ સૂચક–વિશેષણવડે સૂચવ્યું કે,) તે વિશિષ્ટજ્ઞાનીએ આ એકેદ્રિય વિગેરે જાતિઓ બધા પ્રકારે એટલે, સૂમબાદર પર્યાપ્ત-અપર્યાપ્તરૂપે બરેઅરરીતે (શંકારહિત) જાણેલી છે, તેજ સાધુ ધર્મ કહે છે. પણ, એમ ન જાણનારે બીજે (અજાણ) ધર્મ કહેતા નથી. તેજ કહે છે –
“સ ગાભાત્તિ તે તીર્થકર અથવા સામાન્ય કેવળી અથવા અતિશય જ્ઞાની (જાતિસ્મરણ-જ્ઞાનવાળા, અવધિ જ્ઞાની, મન પર્યવ જ્ઞાની) અથવા શ્રત કેવળી હેય તે કહે છે. પ્ર. શું કહે છે, જેનાવડે જીવ વિગેરે પદાર્થો જણાય