Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/023187/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમાર મહાકાવ્ય E /> Ne KAN DO RL નામમાં: પૂ. પ્રવર્તક મુનિશ્રી ભાનુચંદ્ન વિજયજી મહારાજ શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ -૧. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ-સદ્ગુરુભ્યો નમ: પાંડવ ચરિત્ર (મહાકાવ્ય) ( મહાભારત ) ગુજરાતી ભાષાંતર : પ્રેરક : પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય યશાભદ્રસુરીશ્વરજી મહારાજ : ભાષાંતર : પ. પૂ. પન્યાસપ્રવર ચંદ્રોદયવિજયજી ગણિવર્ય ના શિષ્ય પ. પૂ. પ્રવર્તક મુનિપ્રવર ભાનુચંદ્રવિજયજી મહારાજ યશેન્દુ પ્રકાશન ૧૯૩૪ ગ્રંથ: ૧૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જસવંતલાલગિરધરલાલ શા | ૧૪૭ તંબલીને ખાંચો, દેશીવાડાની પોળ, અમદાવાદ, પ્રાપ્તિસ્થાનઃ (૧) જૈનપ્રકાશન મંદિર ૩૦૯/૪ ડોશીવાડાની પોળ, ખત્રીની ખડકી, અમદાવાદ વીરસંવત-૨૪૯૪ ઈ. સન. ૧૯૬૭ વિક્રમ સંવત ૨૦૨૪ મૌન એકાદશી (૨) સોમચંદ ડી. શાહ જીવનનિવાસ સામે, પાલીતાણા, સર્વ હક્ક પ્રકાશકના છે. પ્રથમવૃત્તિ (૩) શ્રી મેઘરાજપુસ્તક ભંડાર ગોડીજીની ચાલ, મુંબઈ મૂલ્ય ૮-૦૦ મુક : ગોવિંદભાઈ બી. પટેલ. સજીવટ પ્રિન્ટરી, પથ્થરકુવા, રીલીક રોડ, અમદાવાદ.. Page #4 -------------------------------------------------------------------------- ________________ 84 સમણુ જેએની શીતળ છાયાએ વાણીએ. સ્નેહની લાગણીઓએ સયમ માર્ગોમાં સ્થિર બ્રૂનાન્યે એવા ૫-પૂ-શાંતમૂર્તિ, સમયજ્ઞ, ભવૌદ્ગષિતારક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કર કમલમાં આપના ભાનુ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય-નિવેદન મહાભારત, શબ્દ ભારતવર્ષની તમામ જનતામાં પ્રચલિત છે, પરંતુ “મહાભારત, નું સર્જન કયા નિમિત્તે થયું. તેનું રહસ્ય ભિન્ન ભિન્ન સ્વરૂપે જુદા જુદા ગ્રંથમાં ગુંથાએલ છે. જે ઘણી વખત વાસ્તવિકતાથી દૂર દેખાય છે. જ્યારે જૈનદર્શનમાં પાંડવ ચરિત્ર મહાકાવ્ય લગભગ ૧૧૦૦૦ શ્લોક પ્રમાણમાં છે. જેમાં વાસ્તવિક સ્વરૂપમાં મહાભારત ગુંથાએલું જણાય છે. તેને ગુજરાતી અનુવાદ , ૫. પૂ. શાસનસમ્રા બાલબ્રહ્મચારી, અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર પ. પૂ. સમયજ્ઞ શાંતમૂતિ શાસનપ્રભાવક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. પ્રાકૃતવિદ્વિશારદ શાસ્ત્રવિશારદ પ્રશાંતમૂતિ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ. પૂ. પ્રખર પ્રવચનકાર બાલબ્રહ્મચારી પંન્યાસ પ્રવર ચંદ્રોદયવિજયજી ગણિવર્યના શિષ્ય પ. પૂ. પ્રવર્તક મુનિરાજ ભાનુચંદ્રવિજયજી મહારાજે કરેલ છે. મહાભારતમાં શું સત્ય વસ્તુ સમાયેલ છે. તે આ ગ્રંથના વાંચન દ્વારા વાંચકે પ્રાપ્ત કરીને સત્ય વસ્તુને સમજી શકશે. તેમજ તેમાં રહેલા રહસ્યમાંથી તત્વને બેધ પ્રાપ્ત કરી શકશે. એજ. લી. જસવંતલાલ ગિરધરલાલ શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ આમુખ વિશ્વની શ્રેષ્ઠ કૃતિમાં જેની ગણના છે એવું આ મહાકાવ્ય પાંડવ ચરિત્ર મહાભારતના નામે જગપ્રસિદ્ધ છે આબાલવૃદ્ધ સૌ કઈ જેને મહાભારતના હુલામણું નામે સંબોધે છે, તેની પાછળ એવો ભવ્ય અને ઉદાત્ત ભૂતકાલિન મહાઈતિહાસ છુપાય છે, સમાયેલું છે. મહાભારતની આ મહાકૃતિના મહાન પાત્રોથી કોણ અજાણ્યું છે ? અગર હશે ? ખરેખર ભારતનું સુખ વીરત્વ જગાડવા માટે આ કૃતિએ જે ભાગ ભજવ્યો છે. તેના ગૌરવની ગરિમાનો પડઘો વિશ્વના ચોમેર ખૂણુઓના ઈતિહાસ ઉપર જે રીતે પડ્યો છે. તેનું વર્ણન કલમ દ્વારા આલેખી શકાય તેમ નથી તેમજ કોઈ રીતે કળી શકાય તેમ પણ નથી. ' આ મહાકાવ્યમાં જગતના ગૂઢ રહસ્યોનું વર્ણન જે રીતે કરવામાં આવ્યું છે. તેમજ માનવીના ભાવોની સંકલના જે રીતે વણી લેવામાં આવી છે. તે તો જગતની સર્વાગી રીતે અને સર્વકાલીય તેમજ સર્વદેશીય જનતાના ભૂત-ભવિષ્ય–અને વર્તમાનની એક મહાન ઈતિહાસની સાક્ષીભૂત જાણે ન હોય ? એવી આ અપૂર્વ ઐતિહાસિક મહાકથા છે. 19 : | 1. ખરેખર આ રસઝરણુમાં કયે રસ ખૂટે છે તે શોધવા માટે ખરેખર શીર્ષાસન કરીએ તો પણ મળી શકે તેમ નથી. કોઈ વ્યક્તિ કદાચ બે હાથ વડે મેરૂમહાગિરિને માપવા મથે તો તેને પાર પામી શકે તેમ નથી. તેમ આ મહાકથાના ભાવોને પાર પામ તે અત્યંત દુર્લભ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ અરે! આ મહાકાવ્ય તો જગતમાં અનેકામાં પ્રેરણું કરી. અને અનેક કાવ્યોનું સર્જન થયું. એ એક હકીકત રૂપે જગત સમક્ષ પુરવાર થઈ ચૂક્યું છે. મને કહેવા દો કે જગતના સાર અને અસાર ભાવોને ન્યાય આપતી આ કથાથી અધિક કોઈ કથા જગતમાં વિદ્યમાન હશે કે કેમ ? તે શંકા છે. કદાચ હોય તે જ્ઞાની જાણે! ખરેખર! આ કાવ્યમાં કયા રસની ખામી છે તે ક સાહિત્ય સ્વામિ શોધીને સિદ્ધ કરવાની અભિલાષા રાખી શકે છે? ખરેખર “નવરસનું નવલું ઝરણું" આ તેનું ઉપનામ તેના વાસ્તવિક વ્યુત્પત્તિ સિદ્ધ અર્થનું દ્યોતક બને છે તેમાં કોઈ શંકા નથી, બકે યથાર્થતાને પુરવાર કરે છે, આ કથા અથવા કાવ્ય ત્રાગે કાળને નાનકડો ઇતિહાસ લાગે છે. એટલું જ નહિ પણ છે, આથી વિશેષ હું કાંઈ જ કહી શક્ત નથી, તેમજ લખી પણ શકતો નથી, ખરેખર મહાભારતના પાત્રો તો આમાં કેવળ એક નિમિત્ત માત્ર છે. - યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવંતના વંશમાંથી ઉતરી આવેલ આ વલેણું જગતને એક નવલું નવનીત અપે છે. અને બ્રહ્મચારી ભગવંત શ્રી નેમિનાથ (અરિષ્ટનેમી) ના કાળમાં આ બનેલી ઘટના આપણી કથારૂપે રજુ થાય છે. આશ્ચર્યની વાત તો એ જ છે કે અતુલ બળના ધરનારા ભગવાન નેમિકુમારની બાલક્રીડા, જલક્રીડા, યુદ્ધના મેદાનમાં, લગ્નોત્સવમાંથી પાછા વળવું અને શ્રી ગિરનાર ઉપર સર્વવિરતિ અંગિકાર કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ, અને નિર્વાણના સુંદર પ્રસંગે આ કથામાં ગુંથવામાં આવ્યા છે. વળી અર્જુન અને અભિમન્યુ, દુર્યોધન અને દ્રોણાચાર્ય, દ્રૌપદી, ભીષ્મ અને ભીમ, વિરાટ અને વિદુરજી, અશ્વસ્થામાં અને Page #8 -------------------------------------------------------------------------- ________________ પાંચાલે, આ પાત્રોની કાર્યશીલતા, વિવિધતા, વિચિત્રતા અને સભ્યતાના કારણે જ આ મહાકાવ્યને મહાભારતનું મહાન ખીરૂદ પ્રાપ્ત થયું છે. અને આજ કારણને લીધે જગત ઉપર તેની ધેરી છાયા છવાયેલી છે. તેની ઝાંખી કરાવવા માટે જગપ્રસિદ્ધ લેાકેાક્તિના થોડા નમૂના પણ જાણવા જેવા છે. “ આ મહાભારત પ્રકરણ છે” આ મહાભારત ફાય છે” આ મહાભારત વાત છે” આ રીતે કાઇપણુ મહાન પ્રસંગને અથવા તા કાઈ વસ્તુની મહાનતા અતાવવા માટે આ મહાભારતે મોટા ફાળા આપ્યા છે. અને તેથી જ તેને મહાનતાનું મહાપ્રતીક કહેવામાં આવે છે. 66 ઃઃ અંતમાં સંસારમાં સંસારનું સાચુ દિગ્દર્શન યથાર્થ રીતે કરાવતું અને પ્રાન્ત સંસારને જ મહાભારત રૂપે રજુ કરતું આ મહાકાવ્ય સંસારને પાર કરવા માટે નૌકાના નાવિક એવા આત્માને એક દિવ્ય દિવાદાંડી સમાન પુરવાર થઈને સેાહામણા કાવ્ય તરીકેનુ સ્થાન લઇ ચૂકેલ છે. સર્વે જીવા તેનું પાન કરીને મુક્તિ વધૂની વરમાળાને વા એવી મહેચ્છા સાથે વિરમું છું. —પુનમચંદ કેવળચંદ્ર શાહ પડિત. જગદ્ગુરૂ હીરસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા, ગાડીજી જૈનદેરાસર, પાયધુની, મુંબઈ–૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ સંભાર આ મહાકાવ્યના ભાષાંતર કરવામાં પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેરક બન્યા છે. કારણ કે તેઓશ્રીની પાસે ૨૦૨૩ના ચિત્ર વદ ૭ના બોરીવલી દલતનગર શ્રી મહાનિશીથસૂત્રના યુગમાં પ્રવેશ કર્યો. તેમાં પણ મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજે પણ મારી સાથે સમાન જોગમાં પ્રવેશ કર્યો. વધારે અનુકૂળતા હોવાથી મેં મારો પ્રયત્ન શરૂ કર્યો. તેમાં વળી પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્દ યશોભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તરફથી ઉત્સાહિત કરવામાં આવ્યો. મુનિશ્રી શ્રેયાંસચંદ્રવિજયજી મહારાજ પણ યોગારાધનમાં પણ સાથે જ હતા. તેઓએ પણ સાથ પુરાવ્યો. પરિણામે આ મહાન ગ્રંથને મારી અલ્પબુદ્ધિએ ભાષાંતર કરીને પ્રકાશિત કરવા માટે પ્રેસ મેટર જશવંતલાલ ગિરધરલાલને સુપ્રત કર્યું. આ ગ્રંથમાં મેં કોઈપણ પ્રકારની છૂટછાટ લીધી નથી. જે કાવ્ય જે સ્વરૂપે હતું તેજ સ્વરૂપે સરળ ગુજરાતી ભાષામાં વાચકો સમક્ષ મૂક્યું છે. ક્ષતિ હેય તે વાંચકો જરૂરથી અંગુલી નિર્દેશ કરશે તો બીજી આવૃત્તિમાં જરૂર સુધારે વધારો કરી શકાય. શુભ ભવતુ. માટુંગા, કીંગ સર્કલ, મુંબઈ–૧૯, ૨૦૨૪ મૌન એકાદશી. } –પ્રવર્તક ભાનુચંદ્રવિજય. Page #10 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્ર મહાકાવ્યનું ગુર્જર ભાષાંતર જૈન મહાભારત) સર્ગ ૧ ત્રણે લેકના નાથ, સફેદ કમલની જેવા નેવાલા, કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને આપનાર, શ્રી નાભિરાજાના પુત્ર પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંત અમારું રક્ષણ કરો. જેઓના ચરણકમલની દેદીપ્યમાન કાંતિ ભયંકર પાપરાશિને બાળનારી છે, એવા શ્રી શાંતિનાથ ભગવંત અમારૂ કલ્યાણ કરે. જેઓની દેશના, કામાદિનું ભક્ષણ કરીને પુણ્યરાશિને જન્મ આપે છે, અને મોક્ષ સુખની સંપત્તિ પ્રાપ્ત કરાવે છે, એવા શ્રી નેમિનાથ જીનેશ્વર પ્રભુને હું નમસ્કાર જેઓના શરીરની પ્રભા અવર્ણનીય છે. મસ્તક ઉપર રહેલી ફણાની ઉપર લાલ રંગ રહેલ છે. જે પરવાળાની Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય જેમ ફણાને શેભાયુક્ત બતાવે છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારું રક્ષણ કરે. વાસમાન ઘાતી કર્મોને જીતવાવાળા, મેહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યસમાન, ચરમતીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામિના સાત્વિક ગુણાતિશય ત્રણે લોકમાં અદ્યાપિ વિજય પ્રાપ્ત કરે છે. હવે પાંડુપુત્ર (પાંડવો)ના પવિત્ર ચરિત્રને કહું છું, જે વાંચનાર અને સાંભળનારને હિતેપદેશના રૂપમાં પરિણમે છે. ક્યાં પાંડવોનું ચરિત્ર? કયાં અજ્ઞાન અલ્પ બુદ્ધિ હું ? જેમ પાંગળે માણસ મેરૂ પર્વત ઉપર ચઢવાની ભાવના રાખે છે તેમ મારી અલ્પ બુદ્ધિથી વિશાળ એવું પાંડવચરિત્ર કહેવાની ઈચ્છા કરું છું. પાંડવો પ્રત્યેનું બહુમાન મારા અંતરમાં હોવાથી જ મને તે બહુમાન આ ગ્રંથની રચના કરવામાં સહાયભૂત થશે. ' આ ભરતક્ષેત્રમાં રાજાઓમાં પ્રથમ રાજા અને તીર્થકરમાં, પ્રથમ, અપૂર્વ માહામ્યવાળા, નાભિરાજાના પુત્ર, શ્રી ઋષભદેવ થયા હતા, તેમને સો પુત્ર હતા, જેમાં એકનું નામ “કુરૂરાજા, હતું. તેમના નામથી “કુરુક્ષેત્ર, પ્રસિદ્ધ થયું. કુરૂરાજાને હસ્તિ નામે પુત્ર હતા, જેઓ દાન આપવામાં જ પોતાના જીવનની સફળતા માનતા હતા, તેમના નામથી જ “હસ્તિનાપુર નામે નગર પ્રસિદ્ધ થયું. જ્યાં સ્વચ્છ પાણીથી ભરેલા અને પૂર્ણિમાના ચંદ્રના પ્રતિબિંબથી શેભાને પામેલા અનેક સરોવરે હતા, જ્યાંથી Page #12 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧ ] ગરીબાઈને દેશવટે મળેલ હતો, અધર્મનું નામ નિશાન નહતું, ભય અને અન્યાય શોધવા છતાં પણ દેખાતા નહોતા, એવા હસ્તિનાપુરમાં હસ્તિરાજાના વંશ રૂપી સાગરમાં કૌસ્તુભ મણીની સદશ, દાનાદિ ગુણોથી પ્રશંસાને પામેલા અત્યંત તેજસ્વી લાખે રાજાઓ થઈ ગયા, તે રાજાઓમાં વૈરાગ્યરૂપ ઔષધિઓથી ભાવ રોગોને નિર્મૂળ કરનાર, સનત્કુમાર નામે ચક્રવતિ થયા, ઘણે કાળ વ્યતીત થયા બાદ બાહ્ય અને અત્યંતર શત્રુઓને ભયભીત બનાવીને ભગાડનાર શ્રી શાંતિનાથપ્રભુ, શ્રી કુંથુનાથપ્રભુ, શ્રી અરનાથપ્રભુ, ધર્મચક્રવતિ થયા, તેજ વંશમાં પિતાના પરાક્રમથી બીજા રાજાઓને જીતનાર ચક્રવર્તિ સમાન પ્રભાવશાળી અનન્તવીર્ય નામે રાજા થયા, ત્યારબાદ મહામુશ્કેલીમાં પણ ન જીતી શકાય તેવા ભૂજાબળવાળા શ્રી કૃતવીર્ય નામના દાનેશ્વરી રાજા થયા, ત્યારબાદ ઘણું લાંબા કાળે ઉત્કૃષ્ટ પ્રતાપી અને યમદગ્નિના પુત્ર વીર પરશુરામની સાથે ભયંકર યુદ્ધ કરનાર શ્રી સુભૂમ નામના ચક્રવતિ થયા. તે જ વંશમાં અસંખ્ય રાજાઓ થઈ ગયા બાદ પ્રશાંત અને ગુણના સમૂહથી શોભતા મહાપ્રતાપી “શાન્તનું નામના રાજા થયા, તેઓ અન્યાયરૂપી વૃક્ષના મૂલને. ઉખાડી નાખી, ન્યાયરૂપી વૃક્ષને દયાદિ ગુણોથી સિંચન કરતા, સર્વે રાજાઓને નમસ્કાર કરવા યોગ્ય હતા, તેમના રાજ્યમાં ધર્મ–અર્થ-કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થ સિવાય Page #13 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બીજે કઈ પુરૂષાર્થ નહેાતે, શાન્તનુ રાજા તમામ પ્રકારના વ્યસનથી મુક્ત હતા, તેથી તેઓ પવિત્ર અને વિવેકી ગણાતા હતા, તે પણ તેમને શિકારનું ભયંકર વ્યસન હતું. એકદા અસાધારણ વેગવંત અશ્વ પર આરૂઢ થઈને શિકાર કરવાની ઈચ્છાથી “મૃગવન” નામના વનને વિષે ગયા. ત્યાં તેણે દૂરથી હરણને પ્રેમભરી દષ્ટિથી પિતાની પ્રાણપ્રિયા હરણને નિરખતે જોયે. હરણને જોઈ રાજાએ ધનુષ્ય બાણ તૈયાર કર્યા તેટલામાં હરણ રાજાની દુષ્ટ ભાવના જાણું પોતાની પ્રાણપ્રિયા સહિત જંગલના ઉંડાણમાં ભાગી ગયો. ત્યાં એક ઉદ્યાનના મધ્યભાગમાં આવેલા પ્રાસાદના તલ ભાગમાં બેસી ગયે, શાનનુરાજા, ધનુષ્યબાણ ખભે મૂકી હરણની શોધમાં જંગલના ઉંડાણ. ભાગમાં ગયે, તે ત્યાં એક ઉદ્યાનના મધ્યભાગમાં આવેલા પ્રાસાદને નિરખવા લાગ્યો, એક પછી એક એમ સાતમા માળે શાન્તનુરાજા ગયે, ત્યાં એક લાવણ્યમયી બાળાને જોઈ. બાળાએ રાજાને આવેલા જોઈ તરત જ નમસ્કાર આદિ ઉચિત સત્કાર કર્યો. અને પિતાના પલંગ ઉપર રાજાને બેસાડ્યો. અત્યંત પ્રેમથી રોમાંચિત થયેલી તે બાળા રાજાની સામે બેઠી. રાજાએ તે બાળાને કહ્યું કે હે કલ્યાણું! અત્યંત વિનયવાળી તું કેણ છે? કોની. પુત્રી છે? પ્રાતઃ-કાળની ઉષાની જેમ આટલી બધી પ્રસન્ન કેમ દેખાય છે? રાજાના પૂછવાથી તે બાળાએ વેધક દષ્ટિ પિતાની સખી તરફ નાખી અને સખીએ. રાજાને કહ્યું : Page #14 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૩ ] [પ રત્નપુર નામના નગરમાં વિદ્યાધરામાં ઈન્દ્ર સમાન “જનુ” નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે, પવિત્ર અંગેાવાળી, આ ગંગા' નામની તેમની પુત્રી છે. એક વખત રાજાએ પેાતાના ખેાળામાં બેસાડી ગંગાને પૂછ્યું. હે પુત્રી ! તને કેવા સુંદર ભર્તાર જોઈએ છે, ત્યારે ગંગાએ કહ્યું કે હે પિતાજી! વચનનો અનાદર કરનાર ગમે તેટલા ગુણવંત, રૂપવંત, ભર્તાર હેાય તેા પણ તે શું કામનો ? માટે મને તે મારા વચનનો અનાદર ન કરે તેવા ભર્તાર જોઈએ છે, વિદ્યાધરેન્દ્ર જનુ' એ ઘણા રાજકુમારોને પસંદ કર્યા. પણ કાઈ પણ રાજકુમારે ‘ગંગા’ ની શરત કબૂલી નહી. ગંગા'નું મન હમેશાં ઉદ્વેગમાં રહેવા લાગ્યું. દિન–રાત ધર્મનું શરણું સ્વીકારીને ‘ગ’ગા’ દિવસ વ્યતીત કરવા લાગી, એકાદ ચારણ શ્રમણ પાસે જૈનધમનું રહસ્ય જાણી- જૈનધર્મ પ્રત્યે અનુરાગ જાગ્યા, અને જૈનધર્મનો સ્વીકાર કર્યાં ત્યારથી હે રાજન્ ! અમારી રાજકુમારી આ મહેલમાં રહીને અરિહંત પરમાત્માનું ધ્યાન કરે છે, ધર્મની આરાધના કરે છે. આજે તેની આરાધના ફળી છે. ગઈકાલે જ વિદ્યાધર રાજા ‘જહ્નુ” ની સાથે સત્યવક્તા નૈમિત્તિક આવ્યા હતા, અને કહ્યું હતું કે હૈ કલ્યાણી ! કલ્યાણકારી ધર્મના પ્રભાવથી તારા મનોરથા પૂરા થશે, આવતીકાલે હરણની પાછળ એક પુરૂષ આવશે, જે હસ્તિનાપુર નગરનો રાજા શાન્તનુ હશે, હે રાજન્ ! નૈમિત્તિકના કથન અનુસાર આજ પ્રાતઃકાળથી જ હું મહેલના ઉપરના ભાગમાં આપના આગમનની Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રતીક્ષા કરતી હતી, એટલામાં જ આપશ્રી પધાર્યાં, અને અમારી રાજકુમારીના મનોરથા પૂર્ણ થયા. રાજાએ તે વારે ‘ગંગા’ ને કહ્યું કે હું મૃગલાચને ! તેજ હરણ મારૂ` ખૂબ જ ઉપકારી છે કે જેણે નેત્ર ચન્દ્રિકારૂપ તમારૂ દન કરાખ્યું. જગતમાં લેાકેા લક્ષ્મીને મેળવવા. માટે અનેક ઉપાયા કરે છે, જ્યારે મારી સમક્ષ ઉપસ્થિત લક્ષ્મી પેાતે જ મારી અભિલાષા કરે છે. જેથી તારા. વરાનને માન્ય કરવું, તે મારા હિતમાં છે, જેમકે વૈદ્યનો ઉપયાગ રોગીના હિતમાં જ હાય છે, કે જેથી રોગીનો રોગ મટે છે, હે કમલનયને ! જ્યારે હું તારા વચનનો તિરસ્કાર કરૂ' ત્યારે તેના દંડમાં તારે મારો સથા ત્યાગ કરવા, શાન્તનુ રાજા આ પ્રમાણે વાતચીત કરે છે ત્યાં જ પેાતાની સેના આવી પહોંચી. તેજ વખતે વિદ્યાધરેન્દ્ર ‘રાજા જનુ' પણ પેાતાની પુત્રીની ખબર લેવા માટે આવી પહેાંચ્યા, લજ્જાથી. શરમી ી અનેલી 'ગગા' એ પેાતાની સખી દ્વારા. પિતાજીને બધા સમાચાર પહોંચાડયા, અધિક આનંદિત અનેલા રાજા ‘જનુ' એ ‘ગંગા' તથા શાન્તનુ રાજાને એકબીજા તરફ્ અનુરાગવાળા જાણીને અંનેના લગ્ન કરાવ્યાં. હસ્તમેળાપ સમયે ‘જઠ્યું' રાજાએ સર્વ પ્રકારે ઘણું દાન. પેાતાની પુત્રી તથા જમાઈ ને આપ્યું. ઘેાડાક દિવસ ત્યાં. રોકાઇને શાન્તનુ રાજા. પેાતાની પત્ની ગંગા સહિત. Page #16 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૩ા] [ હસ્તિનાપુર આવ્યા, ત્યાં સંપત્તિને અનુરૂપ અનેક પ્રકારના વૈભવ અને વિલાસને લેાગવતાં ગગા' એ ગર્ભને પારણુ કર્યાં, ગભ ધારણ કરવાથી ગંગા'નું શરીર ભાગીરથી નદીની જેમ તેજસ્વી દેખાવા લાગ્યું, તેજસ્વી ગના પ્રભાવથી તેણી સુમેરૂ પતને દડાની જેમ માનવા લાગી, અને સમુદ્રને પાણીના ખામેચિઆની જેમ માનવા લાગી, ગનું સેવન કરતી ગંગારાણીએ શુમ મુહૂતે સુખપૂર્ણાંક સૌમ્ય અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યા, તે વખતે નગરજનોએ જન્માત્સવ ઉજજ્યેા. રાજાએ પુત્ર જન્માત્સવ પ્રસંગે કારાગારમાંથી કેદીઓને છેડી મૂકયા, યાચકાને દાન આપ્યું, રાજા ગંગાપતિ હાવાથી પુત્રનું નામ ગાંગેય' પાડયું. શિકારમાં આસક્ત એવા શાન્તનુ રાજાને ગંગારાણીએ વિનંતી કરી કે હું પ્રાણેશ ! આપના જેવા પ્રજાનુરાગી, ન્યાયપ્રિય, તેજસ્વી, પરોપકારી, બુદ્ધિમાન રાજા આ ભૂમિતલ ઉપર ખીજા કાણુ છે ? આપ જ સ શ્રેષ્ઠ અને બધા ગુણાથી યુક્ત છે. પરંતુ ચંદ્રમાની અંદર રહેલા કલંક સમાન શિકારનું વ્યસન આપના તમામ સદ્ગુણામાં કલૌંક સમાન છે, જંગલમાં રહેનારા નિરપરાષિ એવા હરણનો શિકાર કરવા તે રાજ્ય ધર્માંની વિરૂદ્ધ છે. અપરાધીને દંડ આપવા અને નિરપરાધીનું પાલન કરવું તે તમામ રાજાઓનો સનાતન ધર્મ છે. હિંસા કરનાર આત્માઓને માટે નરક ઘણી નજદીક છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય માટે આ૫ નિર્દોષ પશુઓની હિંસા ન કરે, આપ શિકારી મટીને ધર્મમય જીવન જીવવા માટે તૈયાર થાવ, આપશ્રી મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરશે એવી મારી અભિલાષા છે. તે વારે રાજાએ કહ્યું કે હે પ્રિયે! તારું કહેવું તદ્દન સત્ય છે. હું પાપવ્યાપારોને જાણું છું. તેના ફળને જાણું છું પરંતુ મને શિકાર એક વ્યસનની જેમ લાગુ પડેલ છે, તે છોડે મુશ્કેલ છે, આજે મને તારી ઈચ્છાનું ઉલ્લંઘન કરવું પડે છે. આ પ્રમાણે કહીને રાજા શાન્તનું શિકાર માટે જંગલના માર્ગે ગયે. પિતાની શરતનો રાજાએ ભંગ કરવાથી “ગંગા” પિતાના પુત્રને લઈ પિતાના પિતાના ઘેર (પિયર) ચાલી ગઈ, અને પુત્રને મેટે કરવા લાગી. મૃગવનમાંથી મૃગયા ખેલીને પિતાના નગરમાં પાછા આવી “રાજા શાન્તનુ” એ આપ્તજનોથી “ગંગા” ને વૃત્તાંત સાંભળી રાજાની આંખમાંથી આંસુઓ ઉભરાઈ આવ્યાં, રાજાને મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. ખરેખર વ્યસન કોને પશ્ચાત્તાપ નથી કરાવતું ? રાજા પિતાના પુત્રનું મંદહાસ્ય મુખનું સ્મરણ કરીને દુઃખી થવા લાગ્યો. પુત્રનો વિરહ કેને દુઃખદાયક નથી? પુત્ર તથા સ્ત્રીના વિરહમાં રાજાએ ગ્રેવીસ વરસ દુઃખદાયક રીતે પસાર કર્યા, “દુઃખનું એસિડ દિવસ તે કહેવત અનુસાર ધીમે ધીમે રાજા દુઃખ ભૂલી ગયો, અને ફરીથી શિકાર કરવામાં લીન બન્યો. એકદા રાજા શિકારના માટે જંગલમાં ભટકી રહ્યો હતો, એટલામાં રાજાની પાસે એક પારધિએ હર્ષથી આવીને Page #18 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૧લા ] [ ૯ કહ્યું કે હું દેવ! અહીંથી એકદમ નજીક નદીના કિનારે એક જગલ છે. તે એકજ જગલમાં આપને કાયમ માટે આનંદ આપે એટલા વિપુલ પ્રમાણમાં પ્રાણીઓ છે, જ્યાં નિર્ભય બનીને ફરતાં અસખ્ય હરણ છે, ભયંકર અવાજ કરવાવાળા ભૂંડ છે, મેાટા મેાટા ચિત્તાએ છે. સૂર્યના તાપથી બચવા માટે પાણીમાં રહેતા સે’કડા જગલી પાડાએ છે. પારધિની વાત સાંભળીને તેને સાથે લઇને શિકારને માટે રાજા તે જંગલમાં ગયા, ચારે તરફ જાળ પાથરવામાં આવી, ઘેાડેસ્વારો આમ તેમ દોડવા લાગ્યા, ચારે તરફ શિકારી કુતરા છેાડવામાં આવ્યા, નકલી હરણ પણ જાળમાં મૂકવામાં આવ્યા, ઘેાડીવારમાં આખા જં ગલમાં ખળભળાટ મચી ગયા, સસલાં, હરણ, વાઘ, ભૂડ ભાગવા લાગ્યા. રાજા તથા અન્ય શિકારી સૈનિકા તરફથી છૂટતાં ખાણને તેાડવા માટે સામે અવાજ કરવા લાગ્યા, કાચમા પાણીમાં સરકી ગયા, શિયાળ મરવા લાગ્યા, તરસ જાતના પ્રાણીએ ભાગવા લાગ્યા, સિંહા પેાતાની કેશવાળી ઊ'ચી કરીને માટી ત્રાડા નાખવા લાગ્યા, રાજા વનનુ ઉલ્લંઘન કરી રહ્યો હતા તે વખતે ક્રૂરથી એક યુવાને રાજાને પડકાર કર્યાં, યુવાને દૂરથી જ શિકાર નહિ કરવાનું જણાવ્યું. અવાજની દિશામાં રાજાએ નજ૨ કરતાં દૂરથી હાથમાં ધનુષ્ય અને અને ખભા ઉપર બાણુના સમૂહને ધારણ કરનારા, વનનું રક્ષણ કરનાર સાક્ષાત્ ધનુવેદ સમાન, હૃષ્ટપુષ્ટ અગવાલા સાક્ષાત્ કામદેવની સમાન, સુંદર અંગવાળે એક યુવક આવતા જોયા, પેાતાની Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સમીપ આવેલા યુવકને રાજાએ કહ્યું કે હે ભદ્ર! વનમાં રહેલા હરણીઆઓને શિકાર કરતાં તું શા માટે મને રોકે છે? તે વારે યુવકે કહ્યું હે મહાભાગ! આપ જંગલના નિરપરાધ ભય વિહુવલ પ્રાણીઓને મારી શકતા નથી. તમારા જેવા સમર્થ મહાનુભાવોએ તે આ પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ. - ભાગંભાગ કરતાં પશુઓ પર બાણ છોડી તેમને શિકાર કરવાની વિદ્યા તે વિદ્વાનોએ શાસ્ત્રોમાં બતાવી છે. જેને મૃગયા કહેવાય છે. માટે મૃગયા તે અનાદિ કાળથી પ્રસિદ્ધ છે. તે બાળક ! તું અહીંથી ચાલ્યા જા ! જે તને ઉભા રહેવું છે. તે મારા હાથની કળાને જે ! તે વારે યુવાને કહ્યું કે મહાભાગ ! હું સમજું છું કે આપ મેટા ધનુર્ધારી છે ? ભાગંભાગ કરતાં પશુઓ ઉપર બાણ છોડી મહાનતા મેળવવી હોય તે આપ બીજા જંગલમાં જઈને લઈ શકે છે. આ પ્રમાણે ના કહેવા છતાં પણ રાજાએ મૃગલાંએને મારવાનું બંધ કર્યું નહિ. ત્યારે તે યુવકે ક્રોધાયમાન થઈને કઠેર શબ્દોથી કહ્યું કે હે વૃદ્ધ શિકારી! આપ આ તિક્ષણ બાણોથી પશુઓને નહીં પણ મને જ પીડા આપી રહ્યા છે, માટે આપ આપના ધર્મ વિરૂદ્ધના કાર્યનું ફલ ચાખે, આ પ્રમાણે કહીને તે યુવકે સુરમ નામની વિદ્યા ભણીને બાણ છોડ્યું, જેનાથી રાજાના રથની ધજા ઉડી ગઈ, મારવામાં સમર્થ હોવા Page #20 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧ ] [૧૧. છતાં દયાળુ યુવકે પ્રસ્થાપનાસ્ત્રથી રાજાના સારથિને ઉંઘાડી દીધો. રાજાએ પણ ક્રોધિત થઈને યુવક ઉપર બાણ. ચલાવ્યું. પરંતુ બળવાન એવા યુવકે વચ્ચે જ બાણ કાપી નાખ્યું. રાજાને ખિન્ન થયેલો જોઈને રાજસૈનિકોએ ચારે તરફથી યુવકને ઘેરી લીધે, તે વખતે મૃગના ટેળામાં ઉભેલા સિંહ સમાન તે બાળક શોભાયમાન લાગતું હતું, પિતાની આજુબાજુ ઉભેલા રાજસૈનિકોને જેઈ યુવાને ચારે તરફ બાણની વર્ષા ચલાવી. તે રાજસિનિકે મૃગલાની જેમ ભાગવા લાગ્યા, રાજા ધનુષ્ય ઉપર બાણ ચઢાવી જ્યાં યુવાન ઉપર છોડવા જાય છે ત્યાં જ યુવાનના બાણથી રાજાના ધનુષ્યની દોરી કપાઈ ગઈ સિંહ સમાન વિજયી યુવાન તરફ આક્રાન્ત થયેલા રાજાની સ્થિતિ વિષાદથી વ્યાકુલ બની ગઈ અને મુખ શ્યામ થઈ ગયું. રાજાની મલીનતા દૂર કરવા માટે ઉત્સુક ન હોય, તેવી રીતે પિતા પુત્રની વચ્ચે ગંગા” આવીને પુત્રને કહેવા લાગી, હે વત્સ! આ તે કેવું તારું અભિમાન છે, કે તું તારા પિતાની સાથે યુદ્ધ કરે છે. આશ્ચર્યચકિત બની તે યુવાને કહ્યું હે માતા ! હું તો વનમાં રહું છું તે. આ મારા પિતા કેવી રીતે ? હે વત્સ ! આ તારા પિતા હસ્તિનાપુરનરેશ રાજા શાન્તનું છે. મારા ના કહેવા છતાં તેઓએ મૃગયા (શિકાર) છોડયો નહી ત્યારે તું બાળક હતો, ત્યારે જ હું તને લઈને પિતાજીના ત્યાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય આવી હતી, પતિ જ્યારે અનુકુળ ના હોય ત્યારે સ્ત્રીઓને માટે પિતાનું ઘર રક્ષણ બને છે, તે વારે યુવકે કહ્યું કે હે માતાજી! જે આ મારા પિતાજી છે, તો પણ હું તેમને પિતા તરીકે માનવા તૈયાર નથી, કારણ કે તેઓ પ્રાણુ હિંસારૂપ કુકર્મોમાં લીન બનેલા છે. નાનપણથી પાળેલા આ પશુઓને હણનાર કોઈપણ હેાય તેને હું દુશમન ગણું છું. આ મારા પિતા હોય કે કેઈપણ હોય. તેમને હું દંડ આપ્યા સિવાય છોડનાર નથી, મારા પ્રાણથી પણ મને અધિક હાલાં આ પશુઓને તે વિના કારણે મારવા ઈચ્છે છે ત્યારે ગંગાએ રાજાની પાસે આવીને કહ્યું કે હે આર્યપુત્ર! આપ આપના પુત્રની સાથે કેમ લડે છે ? તેણીનું વચન સાંભળીને રાજાએ તરત જ બંનેને ઓળખી લીધા, હર્ષથી રોમાંચને અનુભવ રાજવી શાન્તનુ પિતાના રથમાંથી ઉતરીને પુત્રની તરફ ચાલે, સામેથી પુત્ર પણ હર્ષના આંસુઓથી નેત્રોને છલકાવતો પિતાની સન્મુખ આવે, અને પિતાના ચરણમાં પિતાનું મસ્તક મૂક્યું. પિતાએ પુત્રને ઉભે કર્યો અને ભેટી પડયા, પિતા પુત્રને પરસ્પરનો સ્નેહ જોઈ ગંગાને અદ્દભૂત આનંદ થયે. જેનું વર્ણન થઈ શકે તેમ નથી. પિતાના પુણ્યદયથી પુત્રને મેળવી આનંદિત થયેલા રાજવીએ પિતાની પ્રાણપિયા ગંગાને પૂછ્યું કે “આ પુત્ર વનવાસી કેમ થાય ? તેને તે કેવી રીતે મોટો કર્યો ? હે રાજેન્દ્ર હું કહું છું તે આપ સાંભળે.. .. મારા પિતાજીને ત્યાં હું આપણા બાળકને લઈને Page #22 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૯ ] [ ૧૩. ચાલી ગઈ, ‘બાળક' પેાતાની મામીઓના ખેાળામાં ઉછળીને પાંચ વર્ષના થયા, સમાન વયવાળા વિદ્યાધર કુમારે એ આપણા પુત્રના રૂપ અને તેજથી હીન હેાવાથી તિરસ્કાર કર્યાં, ત્યારબાદ તેના મામા પવનવેગે તેને વિદ્યાભ્યાસ કરાવવાના પ્રારભ કર્યાં. જેમ અગસ્ત્ય ઋષિએ સાગર પીધા હતા, તેમ તમારા પુત્રે થોડા વખતમાં વિનય વડે કરીને વિદ્યારૂપી સાગરનું પાન કર્યું. તેણે ધનુવિદ્યામાં પણ પેાતાના ગુરૂ પવનવેગને અસાધારણ . સફળતા પ્રાપ્ત કરીને આશ્ચર્ય પમાડયુ.. શસ્ત્રાસ્ત્રની વિદ્યામાં પારંગત થયા પછી તમામ વિદ્યાધરેન્દ્રોને પણ તરણાંની જેમ માનવા લાગ્યા છે. મારા પિતાજીના ત્યાં તમારી હાંસી થતી હતી, તેથી તેણે તમારી અવહેલના થતી. જોઇ એટલે તેણે ત્યાં ઝઘડા કર્યાં, મને મારા ભાઇએ તરફથી ઠપકા મલશે તેવી બીકથી જ્યાં આપણા લગ્ન થયા હતા, તે મહેલમાં હું... રહેવા ગઈ. હંમેશા જીનેશ્વરદેવની સેવના, પૂજના, ભક્તિ, આરાધના કરતી આનંદથી દિવસે પસાર કરવા લાગી. અવારનવાર પધારતાં ચારણ. લબ્ધિવાળા ચારણશ્રમણેાદ્વારા ધર્મનું શ્રવણ કરતી હતી, પુત્ર પણ ધર્મ શ્રવણ કરતા હતા. તેના અંતરમાં દયાભાવ ઉત્પન્ન થયા, પશુએની શિકારીઓ દ્વારા થતી. દુર્દશા જોઈ ને આપના પુત્રે આંખમાંથી આંસુઓને સારતાં કારૂણ્યભાવથી પશુઓના શિકાર કરવા નહિ અને જો કાઈ કરતા હાય તા રાકવા. તેવી ચારણુશ્રમણુ પાસે પ્રતિજ્ઞા કરી અને આ વનની ચારે તરફ ચૌદ ચેાજન Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય સુધી પશુઓને અભયદાન આપવાની વ્યવસ્થા કરી. પુત્રની બીકથી કાઈપણ શિકારી આ રસ્તેથી નીકળતા નથી. હિંસક પ્રાણીએ આ વનમાં હિંસાથી દૂર છે. • આપના પુત્રના પરાક્રમથી ગભરાયેલા યમરાજ પણ કાઈ જનાવરને અકાલ મૃત્યુ નથી આપતા, આય પુત્ર ! આપે પણ આપના પુત્રની જેમ પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈ એ, હોલ્લાસમાં આવેલા રાજા શાન્તનુએ પેાતાની પત્નીને કહ્યું કે ‘તમારા વચનથી મેં કાયમ માટે પ્રાણીએના શિકાર કરવાના છેાડી દીધા છે,” તમે તથા પુત્ર અને આજથી મારી સાથે રાજધાનીમાં ચાલેા, આજથી હું ભાગ્યશાલી છું. ગંગાએ કહ્યું કે હે પ્રાણેશ ! મારૂ “મન ધર્મીમાં જ રક્ત અનેલુ છે. ધર્મ વિનાના ગયેલા દિવસેાના પશ્ચાત્તાપ થાય છે. માટે આપ મને પ્રભુની સેવના, ઉપાસના કરવા દે. આપ આપના પુત્રને લઈ હસ્તિનાપુર જાએ, અને પ્રજાનું પાલન કરે. લીધેલી પ્રતિજ્ઞાનું પ્રાણની જેમ પાલન કરેા. રાજાને આ પ્રમાણે કહીને ‘ગગા’એ પેાતાના પુત્ર ગાંગેયને કહ્યું કે હે વત્સ ! તું જા અને તારા પિતાજીના મનારથા પુરા કર, તારા જેવા પિતા બીજા કેાઈ પુત્રને હશે કે કેમ ? તે પણ શંકા છે, તારા જેવા પુત્ર પણ બીજે કેાને છે ? માટે બુધ ચંદ્રમાના ચેાગની જેમ તમારા બંનેના યાગ થાવ, ત્યારે ગાંગેયે કહ્યું કે હું માતાજી! હું તમને છેાડીને જવા માટે અસમર્થ છું. આપને જ હું મારા માતાપિતા માનું છું. હું એક દિવસ Page #24 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧ ] [૧૫ પણ આપની સેવાથી દૂર રહેવા તૈયાર નથી, આ પ્રમાણે બોલતે ગાંગેય આંસુઓથી નેત્રને ભીંજવતે માતાના ચરણને પ્રક્ષાલન કરવા લાગે, માતાએ પુત્રને પગમાંથી ઉઠાડીને આંસુ લુછતા લુછતાં કહ્યું કે હું અહીં રહીને પણ તારી જ માતા છું. હું તારી આ કાયરતા, મેહધપણું છેડી દે, હે પુત્ર ! તું તારા પિતાને સહાયક બન, પિતાની વૃદ્ધાવસ્થામાં પુત્ર બધે ભાર વહન કરે છે. તારા પિતાનું વાત્સલ્ય તારા ઉપર એટલું વિશિષ્ટ હશે કે તું મને પણ ભૂલી જઈશ, એ પ્રમાણે અનેક યુક્તિપ્રયુક્તિઓ વડે માતાના સમજાવવાથી ગાંગેય પિતાની સાથે જવા માટે તૈયાર થયો. “ગંગા'ની રજા લઈને રાજા શાન્તનુ પિતાના પુત્ર “ગાંગેય” સહિત ધજાપતાકાથી શણગારેલા હસ્તિનાપુર નગરમાં આવ્યા. પુત્ર અથવા ગ્ય શિષ્યને પિતા કે ગુરૂ ગ્યપદ આપે છે. તેવી રીતે શાન્તનુ રાજાએ પુત્ર ગાંગેયને યુવરાજ પદવીથી વિભૂષિત કર્યો, ગાંગેયે શત્રુઓ ઉપર જીત મેળવીને વિશાળ રાજ્ય ઉપર પિતાને અધિકાર જમાવ્યું. વિનીત પુત્ર દ્વારા ચિંતા રહિત શાન્તનુ રાજા નિર્વિઘ્નપણે ભૂતળ ઉપર ફરવા લાગ્યા. એક વખત યમુના કિનારે શાન્તનુ રાજા ફરતા હતા, તે વખતે નાવમાં બેઠેલી એક કન્યાને જોઈ રાજા કામાતુર બન્ય, તે કન્યાને પરિચય પૂછો, તેણીએ કહ્યું કે કાલિન્દી તીરવાસી ‘નાવિક શ્રેષ્ઠ'ની હું કન્યા છું. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મારા પિતાજીની આજ્ઞાથી હું નાવ ચલાવું છું. રાજા તે નાવિક પુત્રીની માંગણી કરવા તેના પિતાની પાસે ગયા. નાવિકે રાજાનું સ્વાગત કરીને આગમનનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું કે હું આપની પુત્રી સત્યવતીની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખું છું. વિનયથી નમ્રતાપૂર્વક નાવિકે કહ્યું કે પ્રબળ પુણ્યથી જ આપના જેવા મહાન યાચક મારા ઘેર આવે, પરંતુ મારી પુત્રીનું લગ્ન આપની સાથે કરવાની ઇચ્છા નથી, કારણ કે આપના પુત્ર ગાંગેય મહા બલવાન છે. તેની હાજરીમાં સત્યવતીના પુત્રને ગાદી મલવાની નથી, જે સ્રીના પુત્ર રાજ્યગાદી મેળવી શકે તેમ ન હેાય તેવી સ્રીને માટે અંતઃપુર કારાગાર સમાન છે. માટે આપ કૃપા કરીને બીજે કયાંય સ્ત્રીને માટે તપાસ કરે. આપને દરેક જગ્યાએ સ્ત્રીની પ્રાપ્તિ થશે. . રાજા નિરાશ થઈને પાછા ફર્યાં, રાજા મનમાં વિચારે છે કે નાવિકની વાત સાચી છે, કારણ કે તેના દૌહિત્ર રાજા ન અને તેા મને જમાઈ બનાવવામાં તેને લાભ પણ શું ? ગાંગેય સિવાય રાજ્યને કાઈ સંભાળી શકે તેમ નથી. જેમ સૂર્ય સિવાય આકાશને દેદીપ્યમાન બનાવવાની શક્તિ કોઈનામાં નથી. તેવી જ રીતે હું ગાંગેય સિવાય કાઈ ને પણ રાજ્ય આપી શકુ તેમ પણ નથી. સમુદ્રે પણ અમૃત ચન્દ્રમાને જ આપ્યુ છે, મારા અંતરને સત્યવતી ખેંચી રહી છે. હું મંદભાગ્ય અને દુઃખમાં જ સખડી રહ્યો છું. આ પ્રમાણે દુ:ખી હૃદયે રાજા હસ્તિનાપુરમાં આવ્યા, અને મુખ્યમંત્રીને વાત કરી, તે Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ સર્ગ ૧ જ વખતે ગાંગેય રાજ્યના કાર્ય માટે ત્યાં આવ્યો, જુએ છે તે રાજાનું મુખકમલ ચિંતાતુર દેખાય છે. ગાંગેયે પિતાને પૂછયું પણ રાજાએ કાંઈપણ કહેવાની ના પાડી. ગાંગેય મંત્રીની પાસે ગયે, મંત્રી પાસેથી તમામ વાત જાણીને નાવિકના ત્યાં ગયે, નાવિકે ગાંગેયનું સ્વાગત કર્યું. ગાંગેયે નાવિકને કહ્યું કે હે મહાભાગ! તારા મોટા ભાગ્યથી અહીંઆ આવેલા રાજાને તેં પાછા વિદાય કર્યા તે તારા હાથે ઘણું જ અઘટિત કાર્ય થયું છે. નાવિકે કહ્યું કે નરરત્ન ! જે હું રાજાને મારી પુત્રી આપું તે આપ જ તેના દુશ્મન બનશે. સિંહની સામે હરણ કયાં સુધી સુખમાં રહી શકે? તેવી જ રીતે તમારી નજર સામે મારે દોહિત્ર કોઈ દિવસ રાજા નહિ બની શકે, આપ જેની ઉપર પ્રસન્ન થશો, તેને તમામ પ્રકારની સંપત્તિ મળશે. જેની ઉપર આપ કોપાયમાન થશો તેની ઉપર દુનિયાની એક પણ આપત્તિ બાકી નહિ રહી શકે. હે મહાભાગા મેટી નદીઓ સમુદ્રને છેડી કેઈ દિવસ કાદવથી ભરેલા ખાંડાને ભેટતી નથી, તેમ શું આપને છેડી દઈ સજ્યશ્રી મારા દૌહિત્રને મલશે ? પ્રજા તે આપના પ્રત્યે અનુરાગ વાળી છે, મારી પુત્રીનું ભાવીન બગડે એટલા જ માટે મેં રાજાને ના કહી. ગાંગે. કહ્યું કે હે માતામહ ! આ આપને ભ્રમ છે. રાજહંસ અને બગલામાં જેટલો તફાવત છે તેટલે તફાવત કુરૂવંશ અને અન્ય વંશમાં છે. માતા આની ઉપર બદિવસ કા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮] પાંડવ ચરિત્ર મહાકાવ્ય સત્યવતીને માતા ગંગા કરતાં પણ અધિક માનીશ, તેને પુત્ર થશે ત્યારે મારું અહોભાગ્ય માનીશ, તે સમય પણ શ્રેષ્ઠ છે કે જ્યારે ભાઈનું મિલન થાય છે. આપની પુત્રી પુત્રનું સુખ પ્રથમ મારા વડે જ અનુભવશે, ત્યારબાદ પિતાના પુત્ર વડે અનુભવશે, મારે બીજો ભાઈ નહિ હોવાથી પિતાજી ખૂબજ દુઃખી થાય છે. એક રથને જેમ બે પિડાં હોય છે. તેમ રાજ્યલક્ષ્મી સંભાળવા માટે પણ બે પુત્રે જોઈએ. હું મારે હાથ ઉંચો કરીને પ્રતિજ્ઞા કરું છું કે “સત્યવતીને પુત્ર જ રાજા થશે. હું તે તેની ઉપર આવનાર વિદનને દૂર કરીશ, સત્યવતીને પત્ની બનાવી, મારા પિતાને આનંદ થાય છે તે મને પણ રાજ્યત્યાગ કરવામાં આનંદ છે. ગાંગેયની પ્રતિજ્ઞા સાંભળીને વિદ્યાધરોના વિમાનો પણ આકાશમાં થંભી ગયા, સત્યવતીના પિતાએ આશ્ચર્ય પામી ગાંગેયની ખૂબ જ પ્રશંસા કરી. - નાવિકે કહ્યું હે કુમાર! આપને પુત્ર પરાક્રમથી રાજ્યને પડાવી લે, તે પણ મારો દોહીત્ર દુઃખી થઈ જાય, નાવિકના આ પ્રમાણે કહેવાથી ગાંગેયે કહ્યું કે હે માતામહ ! હમણાં જ આપની ચિંતા પણ હું દૂર કરૂં છું. એ પ્રમાણે કહીને ગાંગેય બોલ્યો કે :-- તમે પણ સાંભળો અને આકાશમાં રહેલા સિદ્ધ ગાન્ધર્વ વિદ્યાધર પણ સાંભળે, “હું આજથી બ્રહ્મચર્યવ્રત લઈ રહ્યો છું. જેનું ફલ સ્વર્ગ અને અહીંયા પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૧લા ] [ ૧૯ પ્રસિદ્ધ છે. ચારણશ્રમણોએ મને પ્રથમવ્રત તથા ચતુર્થાં વ્રતના મહિમા ઉત્તમ સ્વરૂપથી સમજાવેલ છે. પ્રાણીઓને અભયદાન આપવારૂપ પ્રથમવ્રતનું મેં પાલન કર્યુ છે. અને હવે બ્રહ્મચર્યનામના ચાથાત્રતને લઈ રહ્યો છુ, નિશ્ચય હું માટે ભાગ્યશાલી છું. અને હવે હું ત્રીજી વ્રત આજન્મ. પિતાજીની સેવાનુ` લઉં છું. એજ વખતે વિદ્યાધરાએ ગાંગેયની ઉપર પુષ્પવૃષ્ટિ કરી, દેવતાએ ગંગા તથા શાન્તનુને ધન્યવાદ આપ્યા, જ્ઞાનીઓને પૂછ્યું કે આવું વ્રત કેાઈ એ લીધું છે કે ? આ બ્રહ્મચર્ય વ્રત ભીષ્મ (મહાન) છે. માટે આજથી જ આ કુમારનું નામ અમે લાક (વિદ્યાધરા) ભીષ્મ રાખીએ છીએ, ત્યારથી લેાકેામાં ગાંગેયનું નામ ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયું. જ્યાં એક સત્વગુણુ હાય છે ત્યાં બીજા ગુણોની જરૂરીઆત પણ કયાં છે ? અહિંસા-બ્રહ્મચર્ય-અને પિતૃભક્તિ એ ત્રણે ગુણો શાન્તનુપુત્રના ત્રણે લેાકમાં પ્રસિદ્ધ છે. ભીષ્મે લીધેલી પ્રતિજ્ઞાનું સ`પૂર્ણ પાલન કરશે. એ પ્રમાણે કહીને વિદ્યાધરા અને દેવતાએ સ્વસ્થાને ગયા, ત્યારે નાવિકે પેાતાની પુત્રીને ખેાલાવી પેાતાના ખેાળામાં બેસાડી ભીષ્મની પ્રશંસા કરી અને ભીષ્મને કહ્યુ કે હું કુમાર ! હું તમને એક નિવેદન કરૂ તે આપ સાંભળેા. યમુના કિનારે હુ ક્રૂરતા હતા, તે વખતે વિશ્રાન્તિને માટે એક ઝાડની છાયામાં બેટા તે જ વખતે તરત જ જન્મેલી એક ખાલિકાના અવાજ આવ્યો ત્યારે મેં જોયું કે કઈ નિય . આત્મા તરતની જન્મેલી બાળકીને મૂકી ગયા હતા, Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મને કાઈ સન્તાન ન નહિ હાવાથી હું તેને લેવા માટે ગયા, મનમાં વિચાર આવ્યેા કે આ આળક ' સુજાત હશે કે કુજાત' ત્યાંજ આકાશવાણી થઈ કે હું નાવિક! આ બાળક રત્નપુરના રત્નાંગ નામના એક રાજાની રત્નવતીરાણીનુ છે. ઈર્ષાથી કેાઈ વિદ્યાધર તેનું અપહરણ કરીને અહીંઆ મૂકી ગયા છે. તેનું લગ્ન હસ્તિનાપુર નરેશ શાંતનુરાજાની સાથે જ થશે. મેં તેને ઘેર લાવી સંતાન વિનાની મારી પત્નીને આપી. અને તેણીનુ નામ સત્યવતી રાખ્યું. મારી પત્નીએ તેનું લાલનપાલન કરીને મેાટી કરેલ છે. મારી પોતાની પુત્રી નથી, આવી દેવાંગના જેવી કન્યાના પિતા તરીકે મારા જેવી સાધારણ વ્યક્તિ કયાંથી હાઈ શકે ? કલ્પલતા તેા મેરૂપર્યંત પર જ થાય, નહિ કે મરૂભૂમિમાં ? આકાશવાણીથી શાંતનુ રાજા તેના પતિ થશે, તે નક્કી હતું. પરંતુ આપની પિતૃભક્તિને જોવા માટે જ મેં આપના પિતાજીને ‘ના' કહી હતી. આ પ્રમાણે કહીને નાવિકે સત્યવતીને ભીષ્મ સાથે જવાનુ કહ્યું. ભીષ્મ માતા સત્યવતીને લઈ હસ્તિનાપુર આવ્યે. રાજાને વિદ્યાધરા દ્વારા આ વાતની પ્રથમ જ ખાર પડી ગઈ હતી એટલે તે ખૂબ જ આનંદમાં હતા, ભીષ્મે આવી સત્યવતી. રાજાને સુપ્રત કરી, રાજાએ ભીષ્મની ખૂબ જ પ્રશંસા કરીને કહ્યું કે પિતાજીના આદેશનું પાલન ફરનાર પુત્ર પણ વિરલ જ હાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સગ - ૧ ] . પરંતુ પિતાની ઈચ્છાથી પિતાજીને પસંદ વસ્તુની સિદ્ધિ કરનાર પુત્ર તું એક જ છે. રાજાએ ભીષ્મની ખૂબ જ પ્રશંસા કરી, અને દીર્ધાયુના આશિર્વાદ આપ્યા, શુભ મુહૂર્ત શાંતનુરાજાએ સત્યવતી સાથે લગ્ન કર્યા. સત્યવતીમાં આસક્ત રાજા શાંતનુ ત્રણ પ્રકારના પુરૂષાર્થમાં “કામ” પુરૂષાર્થની વધારે ઉપાસના કરવા લાગ્યા. સત્યવતીએ બાલસૂર્યની જેમ તેજસ્વી પુત્રને જન્મ આપે. જેનું નામ ચિત્રાંગદ રાખવામાં આવ્યું ત્યારબાદ કેટલાક સમયે વિચિત્રવીર્ય નામના બીજા પુત્રને જન્મ આપ્યું. ભીષ્મ પિતાના બંને નાના ભાઈ એ ઉપર હેત ધરાવતા હતા, બંનેની બાળકીડાઓ જોઈને ખૂબ આનંદ પામતા હતા. રાજા શાંતનુ ધર્મારાધન કરતાં કરતાં સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. ભીમે વિધિપૂર્વક પિતાની ઉત્તરક્રિયા કરી, ખરેખર! ભીષ્મ જેવા પુત્ર પિતાને સુખરૂપ જ હોય છે. ભીમે બાળક ચિત્રાંગદને રાજ્ય ઉપર બેસાડ, મહાન આત્માએ પિતાની લીધેલી પ્રતિજ્ઞાના પાલનમાં કોઈ દિવસ પાછા પડતાં નથી. ગ્રીષ્મઋતુની સમાન ભીમે પિતાના ભાઈને તમામ પ્રકારનું શિક્ષણ આપ્યું. ચિત્રાંગદ શત્રુઓના હૃદયમાં શલ્યની જેમ ખુંચવા લાગ્યો. એક વખત ચિત્રાંગદ એકલે જ યુદ્ધ કરવા માટે નીકળ્યો, નિલાંગદ નામના રાજાએ યુદ્ધમાં ચિત્રાંગદને મારી નાખે. ભીષ્મને ખબર પડી ત્યારે નિલાંગદને મારી ભાઈના મૃત્યુને બદલે લીધે. બધુવત્સલ ભીમે ફરીથી નાના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ભાઈ વિચિત્રવીય ને રાજા મનાવ્યો. ભીષ્મના પ્રભાવથી કેાઈ રાજાએ વિચિત્રવીય તરફ દ્રષ્ટિ પણ કરી નહીં. ભીષ્મે વિચિત્રવીર્યને બધી વિદ્યાઓમાં, તેમાં પણ ધનુર્વિદ્યામાં નિષ્ણાત મનાવ્યો. અહંકારરહિત તથા વિનયવંત હાવાથી ભીષ્મને તેની ઉપર ખૂબ જ પ્રેમ હતા. વિચિત્રવીર્યના પ્રાણિગ્રહણ માટે ભીષ્મે પેાતાના દૂતાને ચેાગ્ય રાજકન્યાની શોધ કરવા માટે ચારે તરફ્ મેાકલ્યા. ઘણા વખત પછી એક દૂતે આવીને કહ્યુ કે હે દેવ ! પૃથ્વી ઉપર કાશીરાજ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેને મંદાકિની નામે રાણી છે. અને અમ-અખિકા-અબાલિકા નામે દેવાંગનાઓને પણ શરમાવે તેવી ત્રણ પુત્રીઓ છે. કાશીરાજે ત્રણેના સ્વયંવર રચ્યા છે. જેમાં રાજાઓને બેસવા માટે દેવવિમાન જેવા મંચ બનાવ્યા છે. દેશિવદેશના રાજાએ તથા રાજપુત્રા આવી રહ્યા છે. તે કન્યાએ આપના લઘુ અધુને માટે યેાગ્ય છે. તે વખતે ભીષ્મે વિચાર કર્યો કે મારા ભાઈ ને આમંત્રણ કેમ નથી? આમ ત્રણ વિના રાજાએ સ્વયંવરમાં નહી જવું જોઈ એ, માટે હું જઈ ને બધુ કરી લઈશ એ પ્રમાણે વિચાર કરીને વેગવત ઘેાડાઓથી સજ્જ થયેલા રથમાં બેસી સ્વયંવર મ`ડપમાં પહેાંચી ગયા, વિમાનમાં બેઠેલા દેવતાઓની જેમ વિવિધ દેશેાના રાજાઓને મંચ ઉપર બેઠેલા જોયા, ભીષ્મે ત્રણે કન્યાઓને જોઈ ને, મનમાં જ સ'કલ્પ કર્યાં, આ કન્યાએ વિચિત્રવીના માટે ચેાગ્ય છે. માટે તેને લઈ જવી, કન્યાની પ્રાપ્તિ માટે દરેક રાજાએ અતરમાં રહેલા ભાવનું મુખ Page #32 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૭] ઉપર પ્રતિબિંબ બતાવવા માંડયું. તે જોઈને ભીષ્મને ખૂબ જ હસવું આવ્યું, જ્યારે ધાત્રી બધા રાજાઓનું વર્ણન કરવા લાગી, ત્યારે ભીમ રથમાંથી ઉતરીને યુદ્ધને માટે તૈયાર થયા, બધા રાજાઓની સામે જ ત્રણે કન્યાઓને રથમાં બેસાડી દીધી, પોતાના ભાઈની સાથે તમારા લગ્ન કરવાના છે તે પ્રમાણે ત્રણે કન્યાઓને ભીમે જણાવી દીધું. ભીમે બધા રાજાઓને યુદ્ધનું આમંત્રણ આપ્યું, ઘણ રાજાએ યુદ્ધનું નામ સાંભળતા ગભરાઈ ગયા, અને ભાગવા લાગ્યા, થોડાક સાહસિક રાજાઓએ કાશીરાજને આગળ કરીને ભીષ્મને કહ્યું કે તમે સ્વયંવરને તોડવાનું પાપ શા માટે કર્યું? આ પાપનું પ્રાયશ્ચિત્ત તમને હમણું જ અમારા ધનુષ્યબાણ આપશે, ત્યારે ભીમે કહ્યું કુંવારી કન્યા અને પૃથ્વી પરાક્રમીના હાથમાં જ હોય છે. તેના અધિકારી પરાક્રમી જ બની શકે છે. વિજયની પ્રાપ્તિ કર્યા સિવાય તમે બધા કન્યાની ઈચ્છા રાખતા હે તે ચરોની જેમ તમે પણ ગુનેગાર છે. અપરાધીએને દંડ આપવા માટે મારી ભૂજાઓ તૈયાર છે. આ પ્રમાણે કહીને ભીષ્મ સુર નામનું બાણ મૂકી બધા રાજાઓના ધ્વજ કાપી નાખ્યા, ભયંકર યુદ્ધ થયું. ચારે તરફથી ભીષ્મ ઘેરાઈ ગયા, કન્યાઓ ચિંતાતુર બની ગઈ, ભીમે ભયંકર યુદ્ધ કર્યું બધા રાજાઓને હરાવી, ત્રણે કન્યાઓને સાથે લઈ હરિજાનાર આવ્યા, વિચિત્રવીર્ય Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્રણે પત્નીએામાં ખૂબ જ આસકત બન્યું કે જેનાથી “કામ” સિવાયના બીજા પુરૂષાર્થ ભુલી ગયે, તેનું શરીર ખૂબ જ દુર્બળ બનવા લાગ્યું, ભીષ્મ તથા સત્યવતીએ ખૂબ જ સમજાવ્યું, ત્યારે વિચિત્રવીર્ય ધર્મ–અર્થ–કામ એ ત્રિવર્ગની ઉપાસના કરવા લાગે, અંબિકાએ ગર્ભ ધારણ કર્યો, શુભ લગ્ન પુત્રને જન્મ આપે, ભીષ્મ તથા સત્યવતીએ મહોત્સવ પૂર્વક પુત્રનું નામ “ધૃતરાષ્ટ્ર રાખ્યું, પૂર્વકર્મના ઉદયે તે જન્માંધ હતો. અંબાલિકાએ પણ એક પુત્રને જન્મ આપ્યો, પાંડુરગવાળો હોવાથી તેનું નામ “પાંડુ રાખવામાં આવ્યું, “અંબા” એ પણ એક પુત્રને જન્મ આપે, તેનું નામ વિદુર રાખવામાં આવ્યું. આ ત્રણે પુત્રના જન્મથી કુરૂવંશ અત્યંત આનંદ પામ્યા, ત્રણેના જન્મથી ચેર, કંજુસ, વ્યભિચારી, ઈત્યાદિ શબ્દોને કઈ ઉચ્ચારી રહ્યો નહોતે, ન્યાયનું એકછત્રરાજ્ય હતું. અન્યાયનું નામ નિશાન પણ નહતું. આધિ-વ્યાધિ-ઉપાધિ-અતિવૃષ્ટિઅનાવૃષ્ટિ-કયાંય દેખાતા પણ નહોતા, દેશ સંપૂર્ણ સમૃદ્ધ હતા. પિતાની સ્ત્રીઓમાં આશકત વિચિત્રવીર્યને રોગ વધતો જ ચાલ્યું. “ક્ષય નામના રોગથી નાની ઉંમરમાં જ વિચિત્રવીર્ય મરણને શરણ થયે. પુત્રરૂપી સૂર્યને અસ્તથી સત્યવતી શેકરૂપી અંધારામાં ડુબી ગઈ અને વિલાપ કરવા લાગી, મૂર્શિત બનીને જમીન ઉપર ઢળી પડી. શીતળ, ઉપચાર દ્વારા Page #34 -------------------------------------------------------------------------- ________________ છાતી માટે કે જાડી થી, ભીમ સર્ગઃ ૧લો ] [૨૫ શુદ્ધિમાં આવી, જોરશોરથી રડવા લાગી, અંબિકા આદિ રાણીઓ પણ છાતી કુટવા લાગી, અને કહેવા લાગી કે હે પ્રિયતમ ! આપ કીડાને માટે કઈ દિવસ અમને મૂકીને એકલા ગયા નથી, તો આજે અમને છોડી આ૫ એકલા કયાં ચાલ્યા ગયા, આપ જવાબ પણ આપતા નથી, ભીમે શાત્વન આપી બધાને શાંત કર્યા, ભાઈની ઉત્તરકિયા કરી કુમારની સુંદર કીડાઓ જેઈને પણ સત્યવતીએ શેકને દૂર કર્યો. નાના કુમારમાં પરસ્પર અધિક સ્નેહની ગાંઠ બંધાતી ગઈ. એકબીજા વિના ક્ષણમાત્ર પણ રહી શકતા નહોતા, ભીષ્મના પ્રતાપથી રાજ્ય સુરક્ષિત હતું. ભીમે ત્રણે કુમારેને શસ્ત્રાસ્ત્ર વિદ્યા શીખવાડી. ત્રણે ભાઈઓમાં વચલા ભાઈ “પાંડુ’ અધિક પ્રભાવશાળી હતા, ધૃતરાષ્ટ્ર પણ પિતાના નાનાભાઈ પાંડુને ગુણથી અધિક માનવા લાગ્યા, એક વખત ભીમે ધૃતરાષ્ટ્રને રાજ્ય સંભાળવાનું કહ્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર કહ્યું કે અમારા ત્રણે ભાઈઓમાં પાંડુ વધારે ગ્ય છે. માટે પાંડુ ને રાજ્યગાદી આપે, ધૃતરાષ્ટ્રના આગ્રહથી શુભમુહૂર્વે પાંડુ રાજ્યાભિષેક થયે, ભીષ્મ તથા ધૃતરાષ્ટ્રની સહાયતાથી પાંડુરાજાએ અલૌકિક વીરતા વડે બીજા રાજાઓને વશ કરી સામ્રાજ્ય વિસ્તારવાળું બનાવ્યું. એક વખત સુબલ રાજાને પુત્ર ગાંધાર દેશાધિપતિ શકુનિ ગાંધારી આદિ પિતાની આઠ બહેનોને સાથે લઈ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય હસ્તિનાપુર આવ્ય, ભીષ્મને કહ્યું કે અમારી આઠેય બહેને ધૃતરાષ્ટ્રની સાથે લગ્ન કરવા ઈચ્છા ધરાવે છે, તેની પ્રાર્થનાનો સ્વીકાર કરે. શુભમુહૂર્ત આઠે કન્યાઓના લગ્ન ધૃતરાષ્ટ્રની સાથે કરવામાં આવ્યા, પાંડુરાજાને યોગ્ય કન્યા કયાં મળશે એવી ચિંતા ભીષ્મના મનમાં રહેતી હતી, * એક વખતે પાંડુ સહિત ભીમે એક મુસાફરને હાથમાં એક સ્ત્રીનું અદ્ભુત ચિત્ર લઈને જ જોયે, ચિત્રગતસ્ત્રીના સૌંદર્યને જોઈ પાંડુ ચિંતા કરવા લાગે, વિચાર કરવા લાગ્યું કે સૌંદર્યકથાને અંત આ ચિત્રમાં જ છે. મનુષ્યલકની સ્ત્રીમાં આટલું સૌંદર્ય ક્યાંય જોવામાં આવ્યું નથી, તે શું આ રતિ હશે? લક્ષ્મી હશે? રહિણી હશે? તેના બંને પગ તે કમળ જેવા છે. જેમાં આંગળીઓ પાંદડી જેવી છે, સૌંદર્ય મકરન્દના જેવું છે, જંઘા તે કમળની નાળ જેવી છે, ઉર રંભાતંભની સમાન છે. નિતંબસ્થલ કામદેવની વિજયભૂમિ છે. અહીં વસેલે કામદેવ ત્રણે જગતને જીતે છે, તેના મુખને રાંદ્રમાની ઉપમા આપવી તે તો ચણેઠીની સાથે સોનાને તેલવા જેવી વાત છે, પાંડુ આ પ્રમાણે મનમાં જ ચિંતા કરી રહ્યા હતા, તે વારે મુસાફરને પિતાના ત્યાં લાવી ભીમે પૂછ્યું કે હે ભદ્ર! દેવાંગનાઓને જીતવાવાળી કઈ સ્ત્રીનું આ ચિત્ર છે. ત્યારે ચિત્રકારે શરૂઆતથી ચિત્રને વૃતાંત્ત કહ્યો. , શ્રીમન્તોથી વિભૂષિત મથુરા નામની એક નગરી છે. યમુનાનદી : હર્ષમાં આવી પિતાના તરંગવડ Page #36 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧ ] [ર મથુરા નગરીને આલિંગન કરે છે. તે નગરીમાં સ્થ” નામના એક તેજસ્વી રાજા રાજ્ય કરે છે. જેના નામથી જ યાદવવંશ જગતમાં પ્રખ્યાત થયેલ છે. તેમને “શૂર નામે સૂર્ય સમાન તેજસ્વી પુત્ર હતું, જેના અભ્યદયથી શત્રુઓ પર્વતની ગુફાઓમાં જઈને ભરાઈ ગયા હતા, “શૂર” રાજાને શૌરિ અને સુવીર, નામના બે પુત્ર થયા, તે બંનેને અનુક્રમે રાજા. તથા યુવરાજપદ આપી “શૂર” રાજા તપસ્યા કરીને સ્વર્ગવાસી થયા, તે બંને ભાઈ રામ લક્ષ્મણની સમાન અત્યંત તેજસ્વી અને પરાક્રમી હતા, પરંતુ તે બંનેમાં હિતશત્રુઓએ કલેશના બીજ વાવ્યાં, શેરીરાજા સુવીરને રાજ્ય આપી. પિતાની ઈચ્છાથી કુશાત દેશમાં જઈને વિચરવા લાગ્યો, ત્યાં તેણે શૌરિપુરનામનું એક નગર વસાવ્યું. જેમાં ઘણા શ્રીમંત આવીને વસવા લાગ્યા, તેથી તે શહેર વૈભવશાળી ગણાતું હતું. - શૌરિરાજાને અન્ધકવૃણિ આદિ અનેક પ્રતાપી પુત્ર થયા, અંધકવૃષ્ણુિને રાજ્યભાર સુપ્રત કરી શૌરિરાજાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તપ તપી મુક્તિએ ગયા, સુવરરાજાને ભેજવૃષ્ણિ આદિ પુત્રો થયા, જેના પ્રતાપને દુશ્મન રાજાઓ જીરવી શકતા નહોતા. સુવીરરાજાએ ભેજવૃષ્ણિને મથુરાનું સામ્રાજ્ય આપી પિતે સિધુ દેશમાં સૌવીરનામનું નગર વસાવ્યું. ભેજવૃષ્ણિને શત્રુઓને અંતકાલ લાવનાર ઉગ્રસેન નામે પુત્ર હતો. . છે. અધકવૃષિણને સુભદ્રા નામની પત્નીથી સમુદ્રવિજ્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય -અક્ષમ્ય-તિમિત-સાગર-હિમવા–અચલ-ધરણ–પૂરણઅભિચંદ્ર-વસુદેવ નામે દશ પુત્રો થયા. તે બધા દશ દશાહ કહેવાતા હતા, ત્યારબાદ સુભદ્રાએ એક પુત્રીને જન્મ આપે, તેનું જન્મલગ્ન જઈને નિમિત્તએ કહેલું કે આ પુત્રી સાર્વભૌમપુત્રને જન્મ આપશે. અન્ધકવૃષ્ણિએ પુત્ર જન્મોત્સવ કરતાં પણ પુત્રીને જન્મોત્સવ ઘણા મોટા આડંબરથી કર્યો, શુભમુહુર્ત માતા-પિતાએ પુત્રીનું નામ “કુસ્તી” તથા “પૃથા” રાખ્યું હતું. યુવાવસ્થાએ પહોંચેલી પુત્રીને જોઈ માતા-પિતાને તેના યોગ્ય “વર”ની ચિંતા થવા લાગી, પિતાના પુત્ર સમુદ્રવિજયને પિતાની ચિંતાની વાત માતાપિતાએ કરી. સમુદ્રવિજયે સ્વયંવરને વિચાર છોડી દઈ, દરેક દેશમાં એગ્ય રાજકુમારની તપાસ કરવા માટે દૂત મોકલવાનો વિચાર કર્યો, અને સમુદ્રવિજયે મને કહ્યું કે હે કરક! દરેક દેશમાં જઈને કુતીને અનુરૂપ “પતિ ની તપાસ કર, કન્યાનું ચિત્ર લઈને દેશદેશ ફરતો હું અહીં આ આવ્યો છું. અને પાંડુરાજાને કન્યાના માટે યોગ્ય જાણી મને ખૂબ જ આનંદ થયે છે. વળી તે કન્યાને એક નાની બેન પણ છે. જેનું નામ માદ્રી છે, ચેઢિરાજ દમઘોષની સાથે તેના વિવાહ નક્કી કર્યા છે. પરંતુ કુન્તી મોટી હેવાથી જ્યાં સુધી તે કન્યાના લગ્ન થાય નહિ ત્યાં સુધી માદ્રીના લગ્ન નહિ થઈ શકે, માટે તે બંને કન્યાઓને સુખી કરવાને ભાર આપના ઉપર છે, ભીમે કુન્તીની Page #38 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૯] [૨૯ સાથે પાંડુના વિવાહની વાતનો સ્વીકાર કરી લીધું. કુન્તીનું ચિત્ર પાંડુના હૃદયને વેધી ગયું. મનમાં કુંતીનું સ્મરણ કરતા “પાંડુ” રાજાએ દિવસો પસાર કરવા માંડ્યા, ભીમે સત્યવતીને પૂછી કાર્ય નિશ્ચય કરવા માટે કરકની. સાથે એક ગ્ય પુરૂષને શૌર્યપુર મોકલ્ય. શૌર્યપુરમાં યાદવેશ્વર પિતાના ખેળામાં “કુંતીને લઈ બેઠા હતા. તે જ વખતે કેરક ત્યાં પહોંચ્યું, નમસ્કાર, આદિ કર્યા બાદ તેણે કહ્યું કે હું અહીંથી હસ્તિનાપુર ગયો હતો, ત્યાં ચકવતિના લક્ષણોથી યુક્ત પાંડુરાજાને યા, તેમને પિતાની સમાન શ્રી ભીષ્મ (ગાંગેય) પિતૃ (દાદા) છે. રોહિણી અને ચંદ્રમાની જેમ કુંતીને માટે તે પાંડુરાજા સર્વથા ગ્ય છે. વળી કરકે ચિત્રપટની વાત પણ કરી અને કહ્યું કે કુંતીની સાથે લગ્નનું નક્કી કરવા માટે તેઓએ પિતાના તરફથી એક એગ્ય પુરૂષને પણ મોકલ્યું છે. રાજાએ કહ્યું કે આવતીકાલે તેને જવાબ આપીશ, સભા વિસર્જન થઈ કેરક પિતાના ઘેર ગયે, કુંતી પિતાના મનમાં જ ખૂબ જ હર્ષિત બની, પ્રાતઃ કાલે કરકને રાજાએ કહ્યું કે પાંડુરંગવાળા પાંડુરાજાને હું મારી કન્યા નહીં આપું, કરકે હસ્તિનાપુરથી આવેલા પાંડુરાજાના માણસને કહ્યું. તે માણસે હસ્તિનાપુર આવી ભીષ્મ તથા પાંડુરાજાને વાત કરી, પાંડુરાજાએ એકાંત લઈ જઈને માણસને પૂછ્યું કે “કુંતી' ને મારા પ્રત્યે કેવા પ્રકારને રાગ છે? તેણે કહ્યું કે કરકે જ્યારે આપની Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વાત કહી, તે વખતે કુંતીને કપિલભાગ રોમાંચિત થયો હિતે, આંખે નિનિમેષ હતી, પ્રેમથી કોરકની વાતે સાંભળતી હતી, તેના શરીરમાં ધ્રુજારી હતી. પાંડુરાજા એકાએક કામદેવના પાંચે બાણથી હણાયા, તેમને કોઈ કામમાં આનંદ નહોતે, તે કયાંય સ્થિરતા અનુભવી શકતા નહોતા, કપૂર, ચંદન આદિ શીતલપદાર્થો પણ દાહક લાગતા હતા, શાંતિ માટે ઉપવનમાં ગયા ત્યાં તેણે એક “ખેરીના ઝાડની સાથે લેખંડના ખેલાથી જડાયેલ અત્યંત દુઃખી અને સુંદર માનવીને જે, લોખંડને ખીલે તેના શરીરમાંથી ખેંચી કાઢ, તે માનવી મૂર્શિત થઈને જમીન ઉપર ઢળી પડે, પાંડુરાજા ચંદનાદિ શીતપચારથી તે માનવીને શુદ્ધિમાં લાવ્યો, ત્યારબાદ પાંડુરાજાએ પૂછ્યું કે હે મહાભાગ! આપ કોણ છો? તમારી આવી સ્થિતિ કેમ થઈ? ત્યારે તેણે કહ્યું કે હે રાજન ! વૈતાઢય પર્વતના આભૂષણરૂપ હેમપુર' નામનું નગર છે. હું તે નગરને રાજા વિશાલાક્ષ નામને વિદ્યાધર છું. હું સ્વેચ્છાવિહાર કરવાની ઈચ્છાથી - જમીન ઉપર આવ્યો, આ વનરાજી જોઈ રહ્યો હતે, મારા શત્રુઓએ આવી મારી આ દશા કરી છે. આપે અમારા પ્રાણની રક્ષા કરી છે. માટે મારી દરેક વસ્તુઓ 'ઉપર આપને અધિકાર છે. આપ આદેશ આપે તે કામ કરવા તૈયાર છું. રાજાએ કુંતી વિષેની પોતાની વાત કહી બતાવી. Page #40 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧ ] વિદ્યારે આનંદથી કહ્યું કે હે રાજેશ્વર ! મારી પાસે વંશપરંપરાથી એક વીંટી ચાલી આવે છે. જે વીંટી મારી આંગળીમાં જ છે. તેને આપ ધારણ કરે, તેના પ્રભાવથી વશીકરણ, અદશ્યપણું, વ્રણ, વિરેપણ, ઝેરનું નિવારણ આદિ તમામ કાર્યો વિના વિદને થઈ શકે છે. અનેક વખત આ વીંટીની પરીક્ષા કરીને આને પ્રભાવ જે છે. આ પ્રમાણે કહી તે વીંટી પાંડુરાજાને આપી, વિશાલાક્ષના ગયા બાદ રાજાએ પોતાની આંગળી ઉપર પહેરી, “કુંતીનું સ્મરણ કરી પાંડુરાજા અદશ્ય થયો, રાજાએ કુંતીને વનમાં વિહાર કરતી જોઈ કુંતી પોતાની ધાવમાતાની સાથે વિશ્વાસપૂર્વક વાત કરી રહી હતી, રાજા પિતે અદશ્ય હતો, કુંતીએ ધાવમાતાને કહ્યું કે હે માતાજી! દિવસ તે જેમ તેમ કરીને પસાર કર્યો, પણ રાત્રી કેમ પસાર થશે ? ચંદન, કપૂર, મુક્તાહાર ઠંડકના બદલે બાળે છે. આ કમળની દાંડીથી પણ કઈ લાભ નથી, કોરકે કહ્યું હતું કે તે રાજા ચંદ્રમાની જેમ શીતલ છે. પરંતુ મને અગ્નિથી પણ અધિક બાળે છે. કામદેવ પણ મને કેમ સતાવે છે? ધાત્રીએ તેણુને ઘણું આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું એ ઉપાય શોધી કાઢું છું કે તું તારી સામે જ તારા પ્રિયને જોઈ શકીશ, આ પ્રમાણે કહેવા છતાં તેના હૃદયમાં દુખ ઓછું થયું નહિ. ત્યારે ધાત્રી નવા પાંદડા લેવા માટે ગઈ, તેને સારે સમય મ માનીને કુંતી આસોપાલવના વૃક્ષની નીચે ગઈ. તેની ડાળીની ફાંસી બનાવીને પોતે પ્રાણત્યાગ કરવાને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વિચાર કરવા લાગી, વનદેવતાઓને કહેવા લાગી કે જન્માંતરમાં પણ મારા પતિ પાંડુરાજા થાય” આ પ્રમાણે કહી જ્યારે તેણીએ પોતાના ગળામાં ફાંસી નાખી એટલામાં જ હાથમાં તલવાર લઈને રાજા દોડી આવ્યો, તેના ગળાને ફાંસે તલવારથી કાપી નાખે, રાજાએ પિતાની ગાદમાં કુંતીને સુવાડીને વસ્ત્રથી હવા નાખી, ચૈતન્ય પ્રાપ્ત કરાવ્યું. રાજાના સ્પર્શથી તેણીનું શરીર રોમાંચિત બની ગયું. કુંતીએ રાજાની તરફ જોયું. તે તેના કંકણોમાં પાંડુનું જ નામ લેવામાં આવ્યું. તેણીને વિશ્વાસ આવ્યો કે આ પોતે જ પાંડુરાજા છે, રાજાએ સ્નેહરાગભરી દ્રષ્ટિથી કુંતીની તરફ જોયું. એટલામાં ધાત્રી ત્યાં આવી પહોંચી. કુંતીને પાંડુરાજાના આતિથ્યની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું. કુંતીએ કહ્યું કે માતાજી ! જે ઉચિત હોય તે આપ જ કરો, ધાત્રીએ તે બંનેના ગાંધર્વ લગ્ન કરાવ્યા, અને પાંડુરાજાને કહ્યું કે યાદવેન્દ્રની આજ્ઞા વિના મેં આપ બંનેના ગાંધર્વ લગ્ન કરાવ્યા છે. માટે હે રાજન ! આપ જરૂરથી આનું દષાન રાખશે. આ પ્રમાણે કહીને ધાત્રી બહાર ચાલી ગઈ ત્યારે તે દંપતી સ્નેહને અનુસાર સ્વચ્છન્દપણે કીડા કરવા લાગ્યા. રાત્રી એક ક્ષણની જેમ પસાર થઈ ગઈ, પ્રાતઃ કાળમાં જ ધાત્રીએ પાંડુરાજાને વિદાય કર્યા, મુદ્રિકાના પ્રભાવથી રાજા પિતાના નગરમાં આવી ગયે, તે વખતે સૂર્યનારાયણ પૂર્વ દિશામાં પોતાની સ્વારી લઈ ને પુરઝડપે. Page #42 -------------------------------------------------------------------------- ________________ સર્ચ ૧લે છે , ૩૩ પ્રકાશને વેરવા લાગ્યા હતા. કુંતીએ ગર્ભ ધારણ કર્યો, ધાત્રીએ તેણીને છુપાવી સખી, ગર્ભના પ્રભાવથી ઈન્દ્રના સામ્રાજ્યને પણ કુંતી તુચ્છ માનવા લાગી, નવ મહિના બાદ તેણીએ પુત્રને જન્મ આપે, તેના લક્ષણે જોઈને બંને જણું ખૂબ જ મેહિત બની ગયા, પરંતુ ઉપાય શું? તે બંને જાએ એક પિટી મંગાવી, મણિકુંડલવિભૂષિત તે પુત્રને તેમાં સુવાડી ગંગામાં તે પેટીને તરતી મૂકાવી દીધી. કુંતી મનમાં ખૂબ જ ખેદ કરવા લાગી. ખરેખર આવા પુત્રરત્નના વિયેગથી તેનું ચિત્ત દુખ અનુભવતું નથી ? એક દિવસ સુભદ્રાએ એકાંતમાં ધાત્રીને કુન્તીના દુઃખને માટે કહ્યું ત્યારે ધાત્રીએ બનેલી તમામ હકીકત કહી સંભળાવી, સુભદ્રાએ રાજાને વાત કરી, રાજાએ કહ્યું કે હવે આ પુત્રી બીજાને આપવી ઉચિત નથી, ત્યારબાદ રાજાએ પિતાના પુત્ર ધરણને કુંતીની સાથે હસ્તિનાપુર મેકલ્યા, ત્યાં જઈને ભીષ્મની આજ્ઞા લઈ ધરણે પાંડુરાજાની સાથે કુંતીના વિધિપૂર્વક લગ્ન કરાવ્યા, હસ્તમેળાપના સમયે એકસો હાથી, એક હજાર ઘેડા, વરરાજાને આપ્યાં, વિવાહકાર્ય પત્યા બાદ રાજાએ પણ ધરણને ખૂબ જ સત્કાર કર્યો, અને ધરણુ પિતાના નગરમાં પાછા આવ્યા. ત્યારબાદ દેવકરાજાની પુત્રી કુમુદ વતીની સાથે વિદુરજીના લગ્ન થયા, રાજ્યવૃદ્ધિનિમિત્ત પાંડુરાજાએ પણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મકરાજની પુત્રી માદ્રીની સાથે પણ લગ્ન કર્યા. ભીમ તથા ધૃતરાષ્ટ્રના પ્રત્યે પાંડુરાજા ખૂબ જ પ્રેમ રાખતા હતા, તે બંને જણ પાંડુના કલ્યાણમાં જ આનંદ માનતા હતા, વસંતઋતુ આવી, કેયાએ મધુરગાન ગાયાં, પાંડુરાજા પિતાની પત્નીઓ સાથે વસંતના ભેગોના ઉપભેગા કરવા લાગ્યા, છએ ઋતુઓમાં આનંદને ઉપભેગ કરતા, કેઈ વખત મહેલમાં, તે કઈ વખત ઉદ્યાનમાં, કોઈ વખત વાપીઓમાં, કોઈ વખત પર્વત ઉપર પણ પિતાની સ્ત્રીઓ સાથે વિલાસ સુખાનુભવ કરતા હતા. પ્રથમ સગ સમાપ્ત: Page #44 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : રજે એક સમય પિતાના પતિમાં અત્યંત પ્રેમ રાખવાવાળી ગાંધારીએ ગર્ભને ધારણ કર્યો, તેના અંતરમાં અભિમાન ઉત્પન્ન થયું. તેના સ્તનમાં સ્થૂલતા આવવા લાગી, શરીર કૃશ થવા લાગ્યું. મનમાં ઉત્સાહ ખૂબ જ આવ્યો, મુખ આનંદથી સુંદર દેખાવા લાગ્યું, સ્તનના ઉપરના ભાગમાં શ્યામતા આવી, ગાંધારી ગર્ભવતી થવાથી ધૃતરાષ્ટ્રની અત્યંત માનીતી બની ગઈ, ગર્ભના પ્રભાવથી તેણીને વિચિત્રદેહદ આવવા લાગ્યા, ઘડામાં જેવા પ્રકારનું પાણી હોય છે તેવા પ્રકારની ગંધ આવે છે. તે રીતે લોકોના ઝઘડામાં લોકોને દુઃખી જોઈને તેને ખૂબ જ આનંદ થતું, જેલમાં રહેલા કેદીઓના પગમાં પડેલી બેડીઓના અવાજથી હર્ષ થવા લાગે, તેણી વિનાકારણે ગુરૂજનોને તિરસ્કાર કરવા લાગી, મદેન્મત્ત હાથી ઉપર બેસી પુરૂષવેશમાં નગરભ્રમણ સ્વછંદપણે કરી, પિતાના અંતરમાં ખૂબ જ હર્ષિત બનીને દેહદ પૂર્ણ કર્યો. ઉદરમાં ગર્ભવૃદ્ધિની સાથે તેનામાં ક્રૂરતા વધતી ચાલી, પૃથા (કુંતી) કરતાં પ્રથમ ગર્ભવતી થવાથી તેણી અભિમાની બનીને તેણીના પ્રત્યે અવિવેકી અને અવિનયી બની ગઈ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ગાંધારીના તિસ્કારથી દુઃખી બનેલી કુંતીએ સંતાન પ્રાપ્તિ માટે ધર્મનું શરણ લીધું. ફળને ઈચ્છતી કુંતી સારા, સુંદર અને જુદી જુદી જાતના ફળેથી વીતરાગની ઉપાસના કરવા લાગી, તેણીએ પ્રાણીઓને અભયદાન અપાવ્યા, વિધિપૂર્વક સ્વામિવાત્સલ્ય કરાવ્યું. કંકણને ગણ માની દાનને જ હાથનું આભૂષણ બનાવ્યું. એક મધ્યરાત્રિએ કુંતીએ સ્વપ્નમાં સમુદ્ર–મેરૂ-સૂર્ય—ચંદ્રલક્ષ્મી એ પાંચ “સ્વપ્ન જોયાં. પ્રાતઃકાળે કુંતીએ એ પાંચે સ્વપ્નનું રાજા સમક્ષ નિવેદન કર્યું. રાજાએ પણ . ગંભીરતા આદિ ગુણોથી ત્રિભુવનને જીતવાવાળો પુત્ર થશે. પુણ્યવૃક્ષના ફળરૂપે કુંતીએ ગર્ભ ધારણ કર્યો, તેના સ્તનની સ્થલતા, ગાલોની સફેદાઈ, આંખનું લાવણ્ય ગર્ભધારણની સાક્ષી પુરતા હતા, ગરીબો પ્રત્યે કુંતીને કારૂણ્યભાવ ઉત્પન્ન થયા. જનધર્મમાં તેની આસક્તિ વધતી ગઈ. , જેમ ધનની ઈચ્છાવાળાને ધનમાં, કામની ઈચ્છાવાળાને કામમાં આસક્તિ વધે છે. તેનાથી અનેકગણી ધર્મમાં - આસક્તિ કુંતીને વધતી ગઈ, ગર્ભના પ્રભાવથી તેણીએ કેદીઓને બંધનમુક્ત કરાવ્યાં, હિંસાએ પિતાના પતિ દ્વારા બંધ કરાવી, જ્યાં પાંડુરાજા જેવો પતિ હય ત્યાં | કુંતીને કઈ વસ્તુ દુર્લભ હોય જ કયાંથી ? - જેષ્ઠા નક્ષત્રમાં ચંદ્રમાને સંગ, વૃશ્ચિકરાશી અને મંગળવારના ગ્રહો ઉસ્થાને બીરાજતા હતા તે સમયે કુંતીએ કવતિ સમાન પુત્રને જન્મ આપ્યું. તે વખતે સફેદાઈ કુંતીને લી ગઈ Page #46 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - 3 [૩૭. તમામ જીવોને સુખાસ્વાદન થયું. અન્તપુરની દાસીઓએ જઈને ભીષ્મ-ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદુર–અંબા–અંબાલિકાઅંબિકાને જઈ પુત્ર જન્મની વધામણી આપી. ઉગતા સૂર્ય સમાન તેજસ્વી, તે બાળકને જન્મ થતાની સાથે જ આકાશવાણી થઈ કે આ બાળક સત્યવાનમાં અગ્રેસર, વીરતા, સ્થિરતા, ગંભીરતા આદિ ગુણોથી યુક્ત, ધર્માનુરાગી, સાર્વભૌમ રાજા થશે, વૃદ્ધાવસ્થામાં વ્રત લઈને મુક્તિએ જશે. પુત્ર જન્મના સમાચાર જાણી રાજ્યકુલમાં ભીમાદિ સર્વેના હૃદલાસની કેઈ સીમા રહી નહીં. રાજાએ આજ્ઞા આપ્યા પહેલાં જ નગરમાં પુત્ર જન્મને ઉત્સવ નગરજને ઉજવવા લાગ્યા, આકાશમાં પણ દુંદુભિના નાદ થયા, આ બાળકના અંગ, લક્ષણ વિગેરે જોઈને ભીષ્માદિએ બાળકનું નામ યુધિષ્ઠિર રાખ્યું. કુંતીને તપ અને ધર્માનુરાગ જાણીને બાળકનું નામ “તપસૂનુ ધર્મન્સૂનું” પણ રાખવામાં આવ્યું. ત્યારબાદ બાળકના વ્યવહાર અનુસાર “અજાતશત્રુઃ” નામ પણ પ્રસિદ્ધ થયું. પુત્રજન્મની ખુશાલીમાં પાંડુરાજાને બીજા રાજાઓ તરફથી ઘણી ભેટ મળી. કુંતીના પિતા તરફથી ભેટ લઈને હર્ષોલ્લાસની વૃદ્ધિ કરતે “કરક' પણ આ , પાંડુરાજાએ કરકને સત્કાર કર્યો, અને સ્નેહપૂર્વક વાત કરી, કુંતીએ પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય નમસ્કાર કરીને કારકને વાત્સલ્યથી પૂછ્યું. મારા આમજના તથા અંવર્ગ આનંદમાં તે છે ને?તિ કારકે કહ્યું કે હે દેવી! રાજા અંધકવૃષ્ણુિએ સમુદ્રવિજયને રાજ્યભાર સુપ્રત કરીને પ્રત્રજ્યા ગ્રહણ કરી, ભેાજવૃષ્ણુિના પુત્ર ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરે છે, તે તે આપ પહેલેથી જાણા છે, ત્યારથી મારા સ્વામિ સમુદ્રવિજય પાતાના ભાઈ આને પોતાનાથી પણ અધિક માને છે. અને શૌય પુરનો પ્રજાનુ પાલન કરી રહ્યા છે. પૂર્વાપાત પુણ્યબળથી વસુદેવકુમાર સ્વચ્છંદતા પૂર્વક નગરમાં ફ છે. ભાઈની કૃપાથી આનંદ કરે છે. એક દિવસ સુભદ્ર નામના વિષ્ણુકે પેાતાના પુત્ર કંસ’ને લાવી સેવકરૂપમાં વસુદેવને સમર્પણ કર્યાં, તેણે તમામ પ્રકારની કળાઓથી કુમારની ખૂબ જ સેવા કરી, જેનાથી વસુદેવ તેને ખૂબ જ માનવા લાગ્યા. રાજગૃહ નગરમાં જરાસંઘ નામના રાજા છે. તેની આજ્ઞા ત્રણખ`ડ ભૂમિ ઉપર સ્વચ્છ ઢપણે ક્રીડા કરે છે. તેણે એક દૂત મેકલીને મારા સ્વામિને આજ્ઞા કરી કે સિંહપુર નામના નગરમાં બળવાન સિંહરથ નામના રાજા છે. જે મારી આજ્ઞા માનતા નથી, તેને જીવતા પકડીને મારી સમક્ષ હાજર કરા, આ કાર્યના બદલામાં મારી પુત્રી જીવયશા હું આપને આપીશ. વળી તમને ગમે તેવી એક નગરી આપીશ, દૂતને વિદાય કરી મારા સ્વામિ સિ'હરથ રાજાને પકડવા ચાલ્યા, પરંતુ વસુદેવે પ્રણામ કરીને Page #48 -------------------------------------------------------------------------- ________________ સ : રો] [ ૩૯ કહ્યું કે હું દેવ ! શું સિંહૈં મૃગલાને મારવા માટે જશે? જ્યાં સુધી હું' છું ત્યાં સુધી આપને જવાની શું જરૂરી– આત છે? સૂય અંધકારનો નાશ નથી કરતા ? મારા સ્વામિએ કુમારને સેનાથી સુસજ્જ બનાવી વિદ્યાયગીરી આપી, કુમાર પણ કંસને સાથે લઈ ચાલ્યા, ઘેાડા દિવસના યુદ્ધમાં સિ'હરથ રાજાને બાંધી લાવી વસુદેવે પોતાના મેાટા ભાઈ ને સુપ્રત કર્યો, વિજયોત્સવ કર્યાં, રાજગૃહ નગરમાં જવા માટે રાજા નીકળ્યા. જ્ઞાની કૌટુકીએ એકાંતમાં કહ્યુ કે જરાસંઘે જે કન્યા આપવાનું કહ્યું છે તે ખરાબ લક્ષણવાળી છે. પિતાના કુલના તથા સસરાના કુલનો નાશ કરનારી છે. કૌકિને વિદ્યાય કરી ભાઈ ને કહ્યું કે આ કામ સારૂ' પરિણામ લાવનારૂ નથી. વસુદેવે હાથ જોડીને રાજાને કહ્યુ કે આ કન્યા બીજાને મળે તેના ઉપાય હું જાણું છું. આપ ધ્યાનથી સાંભળે, આપના આદેશથી હું જ્યારે સિહપુર ગયે ત્યારે ગુફામાંથી જેમ સિંહ નીકળે તેવી રીતે નગરમાંથી સિંહરથ રાજા બહાર આવ્યેા. તેણે મારા સનિકાને ત્રાસ આપ્યા, તેના પરાક્રમને જોઈ મારા શરીરમાંથી પરસેવા છૂટી ગયા, એટલામાં કંસ નામના મારા સારથિ રથ ઉપરથી ઉતરી ગયા. તેણે પોતાના બાહુબળથી તેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા, અને મેારની જેમ સિંહુરથ રાજાને પકડી મારી પાસે ફેકયેા. માટે સિ ંહરથ રાજાને પકડનાર કંસ છે. માઢે જીવયશાનું પાણિગ્રહણ કે સની સાથે જ થશે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪] [પાંડવ ચÍિત્ર અહાકાવ્ય શ્રી સમુદ્રવિજયે કહ્યુ કે હે વત્સ ! તમે ઘણા સારા ઉપાય બતાવ્યા છે પરંતુ પહેલાં તા તમે કસને ણિપુત્ર કહેતા હતા, તેા પછી જરાસંધ પેાતાની કન્યા તેને કેવી રીતે આપશે ? આ પ્રમાણે વાતચીત ચાલતી હતી, તે જ વખતે કંસ' ત્યાં આવ્યા, વસુદેવે રાજાને કહ્યું કે આ 'સ' છે. ક`સનુ` ક્ષત્રિયનેજ જોઈને સમુદ્રવિજયે કહ્યું કે આવી અદ્ભુત પ્રતિમા વિણકુકુલમાં સંભવિત નથી. માટે તેના પિતાને પૂછી કુલના નિણૅય કરવા જોઈ એ. રાજાએ સુભદ્રને ખેલાવી પ્રતિજ્ઞાપૂર્વક પૂછ્યું ત્યારે સુભદ્રે કંસની સામે કહ્યું કે એક સમય શૌચના માટે બહાર ગયા હતા, ત્યારે યમુના નદીમાં મેં તરતી એક કાંસાની પેટી દેખી, મેં તે પેટી બહાર કાઢી. તેને ઉઘાડીને જોયું તે અંદર પૂર્ણ ચંદ્રના સમાન મુખવાળા પુત્રને મેં જોયા, તેમાં ઉગ્રસેન નામથી અંકિત એક મણિ મુદ્રિકા હતી. અને એક પત્ર પણ હતા. તેમાં લખ્યુ હતુ` કે ઉગ્રસેનથી પત્ની ધારિણીને ગના પ્રભાવથી પતિનું માંસ ખાવાની ઈચ્છા થઈ, મંત્રીએ ઉપાયથી તેના દોહદ પૂરા કર્યાં, પાષ વદ ચૌદશના ભદ્રામાં તેને જન્મ થયા, દાદાનુસાર તેને પિતાજીને દ્વેષી જાણી કાંસાની પેટીમાં મૂકી માતાએ પતિ કલ્યાણની ભાવનાથી યમુનામાં તે પેટીને વહેતી મૂકાવી દીધી, પુત્રને વાંચી એ ઉગ્રસેનના પુત્ર જાણ્યા છતાં પણ મને તેની Page #50 -------------------------------------------------------------------------- ________________ સમજો [૪ ઉપર પુત્રપ્રેમ ઉત્પન્ન થયા, ઘેર લાવીને મારી પત્નીને આપ્યો, અને તેનું નામ અમેએ ‘કંસ' રાખ્યુ મેટે થવાની સાથે જ જ્યારે બીજા છોકરાઓની સાથે વારવાર ઝઘડા કરવા લાગ્યા. ચારે તરફથી તેની ફરિયાદો આવવા લાગી. ત્યારે તેનાથી કટાળીને મેં તેને કુમાર વસુદેવના સેવક અનાબ્યા, સમુદ્રવિજયે કહ્યું કે આ મારા વંશના ન હાત તા એટલેા બળવાન પણ કયાંથી હાત ? આ પ્રમાણે કહીને ‘કંસ'ને સાથે લઈ ને રાજગૃહ નગર ગયા, જરાસંધને સિ રથરાજાની ભેટ આપી, આ વિરેાચિતકાર્ય કરનાર ‘કસ' છે. જરાસંઘે આનંદપૂર્વક પેાતાની પુત્રી ‘જીવયશા’‘કંસ' ને આપી, સિ ંહરથરાજાને આજ્ઞાનું પાલન કરવાનું જણાવી મુક્ત કર્યાં, જરાસંઘ પાસેથી વિદાયગીરી લઈ ને સમુદ્રવિજયાદ્રિ બધા જ શૌ પુર નગરમાં આવ્યા. જરાસંઘની સહાયતાથી ‘કંસે' મથુરામાં જઈ ને ઉગ્રસેન રાજા ઉપર આક્રમણ કર્યુ. ઉગ્રસેન પણ પેાતાની માટી સેના લઈ ને કસ'ની સામે યુધ્ધે ચઢયા, કાઈક વખત ઉગ્રસેન તેા કેાઈ વખત કંસ'ની જીત થાય. તેવા સંજોગે નિર્માણ થવા લાગ્યા, ઉગ્રસેનના યુદ્ધમાં પરાજય યેા, કંસે તેને લાકડાના પાંજરામાં પૂર્યાં, પણ પુત્રના જ હાથે મારા પરાજય થયા છે એ પ્રમાણે જાણી તેને મનમાં માન હતા, કંસે શૌય પુરથી સુભદ્ર વણિકને એલાવી કૃતજ્ઞતાથી પિતાની સમાન માની તેનો સત્કાર કર્યાં, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય .. આ બાજુ શૌર્યપુરમાં વસુદેવ પર્વતમાં, મહેલમાં, ઉદ્યાનમાં, સ્વેચ્છા વિહાર કરવા લાગ્યા, તે બધી જ સુનયનાઓને નેત્રોજન અને તેણીઓના મનના ચતુરક્ષર (ચારઅક્ષરવાળા) મંત્રાક્ષર સમાન બની ગયા, એક વખત નાગરિકોએ આવી સમુદ્રવિજયને વિનતિ કરી કે અમારી સ્ત્રીઓ વસુદેવમાં એટલી આસક્ત છે કે તે પિતાના પતિને પણ તુચ્છ માને છે. નાગરિકોને વિદાય કરી, સમુદ્રવિજયે વસુદેવને કહ્યું કે વત્સ ! સ્વચ્છન્દ વિહારથી તમે અત્યંત દુર્બલ બની ગયા છે, માટે મહેલમાં જ તમે બધી કલાઓને અભ્યાસ કરો, રાજાની આજ્ઞાને માન્ય કરી વસુદેવ મહેલમાં રહેવા લાગ્યા, એક દિવસ અંતઃપુરમાંથી આવતી દાસીને જોઈ, વસુદેવે તેના હાથમાંથી ચંદનનું પાત્ર ઝુંટવી લીધું, દાસી બેલી કે મહારાણી શિવદેવીએ રાજાના માટે જ પ્રેમથી આ પાત્ર મોકલાવેલ છે. તે તમે કેમ લઈલે છે? તમારા લક્ષણથી જ રાજાએ તમોને મહેલમાં પૂરી રાખ્યા છે, ત્યારે વસુદેવે દાસીને કારણ પૂછ્યું. નાગરિકેની ફરીયાદ સંબંધી બધી વાતો દાસીએ વસુદેવને કહી સંભળાવી, વસુદેવના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. અનિચ્છાએ દિવસ પસાર કર્યો, રાત્રીએ વસુદેવ ચાલી નીકળ્યા, સવારના પ્રવેશ દ્વાર ઉપર રાખની પિટલી તથા એક ચિઠ્ઠી લટકતી પહેરગીએ જઈ પહેરગીએ સમુદ્રવિજ્યને સુપ્રત કરી, રાજાએ ચિઠ્ઠી વાંચી, તેમાં લખ્યું હતું કે જેના માટેને ઠપકે વડીલો પાસે પહોંચ્યું છે, તેવા માનવીને મરવું એ જ ઈચ્છનીય છે, તેના માટે Page #52 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ર ] [૪૩૪ જીવવું એ લજજાસ્પદ છે. માટે વસુદેવે ચિતા તૈયાર કરાવી પિતાની જાતે જ અગ્નિ પ્રવેશ કર્યો છે. તેની આ ભસ્મ છે, પત્ર વાંચતાની સાથે જ સમુદ્રવિજય મૂર્શિત બની ગયા. પિતાના ભાઈના મૃત્યુથી કેને દુઃખ થતું નથી? રાજા ખૂબ જ વિલાપ કરવા લાગ્યા, તેમની પાછળ રાજકુળ રડવા લાગ્યું. માતા સુભદ્રા પુત્રના શેકગ્નિમાં ખૂબ જ દુઃખી થયા, વસુદેવના શાકમાં નગરમાં ગીત, નૃત્ય, વાઘ બધું જ બંધ હતું. શરદ અને વસંતઋતુમાં પણ રાજા ક્રિીડા કરતા નહતા, આ પ્રમાણે ઘણા વર્ષો વહી ગયા બાદ કેઈ નિમિત્તજ્ઞએ આવીને કહ્યું કે વસુદેવ કુશળ છે: જીવિત અવસ્થામાં છે. નિમિત્તજ્ઞના અમૃતતુલ્ય વચને સાંભળી સમુદ્રવિજય રાજા રાજ્યકાર્યમાં પ્રવૃત્ત બન્યા. અરિષ્ટનગરના રૂધિર રાજાએ પિતાની પુત્રી હિણના સ્વયંવરમાં આવવા માટે રાજાને આમંત્રણ આયું, રાજા પણ વિનોદવૃત્તિને પોષવા માટે ત્યાં ગયા, જરાસંઘ આદિ રાજાઓની મધ્યમાં ઉંચા મંચ ઉપર બેઠા, ત્યાં બેઠેલા રાજાઓ રોહિણીને આકર્ષણ કરવા માટે ઘણું પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ કરવા લાગ્યા, તેમાંથી કોઈપણ રાજાને રોહિણુએ પસંદ કર્યા નહીં.. દરેક રાજાઓને અનાદર કરીને તેણી એક ભેરીવાદકની તરફ આકાંક્ષાભાવથી વારંવાર જેવા લાગી, ભેરીવાદકે પણ સ્પષ્ટ અક્ષરોમાં રોહિણીને સંકેત કર્યો કે વરમાળા મારે ગળામાં નાખી તું મારી સાથે લગ્ન કર, તે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪] [પાંડવ ચત્રિ મહાકાવ્ય કુબડાના સ્વરૂપે હતેા તાપણુ રહિણીએ તેના ગળામાં વરમાળા નાખી. ભેરીવાદકના ગળામાં વરમાળા પડતાંની સાથે જ રાજાએએ કાલાહલ મચાવી દીધા, તેને જમાઈ તરીકે સ્વીકાર કરનાર રૂધિર રાજાની ઉપર બીજા રાજાઓએ આક્રમણ કર્યું. રૂધિર રાજા ખૂબ જ શૂરવીરતાથી લડયા છતાં તેમના પરાજય થયા, ત્યારે ભેરીવાદક યુદ્ધ કરવા માટે તૈયાર થયા, તે વખતે વિદ્યાધરાએ અનેક શસ્રો સહિત એક રથ લાવીને ત્યાં મૂકયા, તે ઉપર ચઢીને તેણે પેાતાના યુદ્ધ કૌશલ્યથી બધા રાજાઓને સ્તબ્ધ બનાવી દીધા, જરાસંઘની આજ્ઞાથી સમુદ્રવિજય જ્યારે લડવા માટે તૈયાર થયા, તે તેમના પગ પાસે અક્ષરાથી અંકિત એક આણુ આવીને પડયું. કૌતુકથી રાજાએ બાણુ ઉપાડયું ને વાંચ્યું તે વસુદેવ પાતે જ છે. એમ સમજી રાજાએ પ્રેમથી વસુદેવને આલિંગન કર્યું. પૂછ્યુ કે હે વત્સ ! તે સે વ કયાં વિતાવ્યા ? ત્યારે વસુદેવે કહ્યું કે આપની કૃપાથી રૂપ બદલીને ભૂતલ ઉપર ફરતા હતા, સમુદ્રવિજયના ભાઈ વસુદેવ સમજીને રૂધિર આદિ બધા જ રાજા હર્ષિત થયા, મેાટા ઉત્સવથી રાહિણીની સાથે વસુદેવના લગ્ન થયા, સમુદ્રવિજયે પેાતાની સાથે આવવા માટે વસુદેવને આગ્રહ કર્યાં, પરંતુ વસુદેવે કહ્યુ કે હું ચેાડા વખત પછી આવીશ, કેમકે, મેં સેકડા રાજ Page #54 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ર ] કન્યાઓ તથા વિદ્યાધર કન્યાઓની સાથે લગ્ન કર્યા છે, તે બધાને સાથે લઈ જદીથી આપની સેવામાં હાજર થઈશ, આ પ્રમાણે કહીને વસુદેવ ત્યાંથી ઉત્તરદિશામાં પ્રયાણ કરી ગયા, સમુદ્રવિજયરાજા પણ પોતાના નગરમાં આવી ગયા, ઘણા દિવસો ગયા બાદ એક દિવસ ઉત્તરદિશાથી વિમાનની હારબંધ શ્રેણી આવી. રાજાને કોઈએ વસુદેવના આગમનની વધામણી આપી, રાજાએ વસુદેવને તેની પત્નીઓ સહિત મહામહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યું, કંસ પણ મથુરાથી આવ્યા, અને વસુદેવને તેણે સત્કાર કર્યો. ' ' . રાજાની આજ્ઞા લઈને “કંસ સેવા કરવાની ભાવનાથી વસુદેવને લઈ મથુરા આવ્ય, પિતાના કાકા દેવકની કન્યા દેવકીની સાથે વસુદેવના લગ્ન કરાવ્યાં. તે ઉત્સવના સમયે ભિક્ષાને માટે કંસના ભાઈ અતિમુક્તક મુનિ આવ્યા, કેસની પત્ની જીવયશાએ અત્યંત ઉલ્લાસથી મુનિને આલિંગન કર્યું. મુનિએ તેણીને કહ્યું કે જેના વિવાહેત્સવમાં તું મદમસ્ત બનીને માચે છે, હાલે છે, તેને જ સાતમે ગર્ભ તારા પતિને મારનાર હશે. મુનિના વચન સાંભળતાંની સાથે જ ! જીવ શાને ઉન્માદ'ઉત્તેરી બેથી તેણીએ આવી કંસને કહ્યું. કંસ આ સાંભળીને મુગ્ધ બની ગયી, મૃત્યુ અને આપત્તિની વાત કેને પીડા નથી કરતી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬] [પાંડવ અસ્ત્રિ મહાકાવ્ય મૃત્યુથી ગભરાતાં કંસે વસુદેવને કહ્યું કે મિત્રતાના ચોગે હું આપને એક પ્રાર્થના કરું છું કે દેવકીજીને સાતે બાળકે મને આપશો, ત્યારે દેવકીજીને સમજાવી. વસુદેવે કંસને કહ્યું કે બલભદ્રાદિ મારે તે ઘણા પુત્ર છે. મારા સંતાનોથી તમે સંતાનવાનું થાવ, સ્નેહથી તેનું લાલન પાલન કરજે, ત્યારબાદ જન્મતાં જ દેવકીજીએ એક પછી એક એમ છ સંતાને કંસને આપી દીધા, નગરમાં વાત ફેલાઈ ગઈ કે દેવકીજીના છ સંતાનને કંસે મારી નાખ્યા છે, પુત્રના મૃત્યુ સમાચાર કોને દુઃખ નથી આપતા? આ સમાચાર સાંભળી દેવકીજી તથા વસુદેવ ખૂબ જ દુઃખી થયા, દેવકીજીએ એક મધ્યરાત્રિએ સાત સ્વપ્નથી સૂચિત ઉત્તમ ગર્ભને ધારણ કર્યો. સવારના દેવકીજીએ વસુદેવને સ્વપ્નની વાત કરી, વસુદેવે કહ્યું કે હે દેવી! તમારા ઉદરમાં આવેલ ગર્ભ -ભરતાર્ધપતિ પુત્ર થશે, દેવકીજીએ વસુદેવને કહ્યું કે પુત્રના લાભથી અને કંસની દુષ્ટતાથી મારા મનમાં હર્ષ અને વિષાદ બને છે. તમારા જેવા પતિની પ્રાપ્તિ થયા બાદ ‘પણ મારા પુત્રને કંસ મારી નાખે તે હું પણ મારી - જઈશ, વસુદેવે કહ્યું કે ચિંતા ન કરશે, ગોકુલના રાજા નંદ મારા મિત્ર છે. તે ગુપ્ત રીતે મારા પુત્રનું પાલન કરશે, આ સાંભળીને દેવકીજીને આનંદ થયે, સુખથી - ગર્ભનું પાલન કરવા લાગ્યા, કંસ પણ સપ્તમ ગર્ભની વાત સાંભળીને ખૂબ જ સાવધાની રાખવા લાગ્ય, શ્રાવણ Page #56 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : જે ] [૪૭ વદ આઠમના લેકર લગ્ન, શ્રીવત્સ લાંછનયુક્ત ભરતાર્ધચક્રવર્તિલક્ષણે યુક્ત પુત્રને શ્રી દેવકીજીએ જન્મ આપે. ભરતાર્ધદેવીએ કંસના રક્ષકોને નિદ્રા આપી દીધી, દેવકીજીએ વસુદેવને લાવ્યા, વસુદેવ બાળકને લઈ ગેકુળ તરફ વિદાય થયા, નગરના દરવાજા પાસે પહોંચતા જ વસુદેવને પાંજરામાં પુરાયેલા ઉગ્રસેન રાજવીએ પૂછ્યું કે આ શું લઈને જઈ રહ્યા છે? વસુદેવે કહ્યું કે આપને કાષ્ટ પિંજરમાંથી છોડાવનારને લઈને જાઉં છું. ઉગ્રસેને લાકડાના પિંજરની પ્રશંસા કરતાં કહ્યું કે આ પાંજરાના પ્રભાવથી હું જાગતો હતો, અને મેં આ દશ્ય જોયું. બાળકના પ્રભાવથી વસુદેવ સુખ પૂર્વક યમુના પાર કરીને ગેકુલ પહોંચી ગયા. ભાગ્યને નન્દની પત્ની યશોદાએ એક મનરમ્ય આકૃતિવાળી પુત્રીને જન્મ આપે હતા, પિતાના પુત્રને ત્યાં રાખી, તે કન્યાને પિતાની સાથે લઈને વસુદેવ પિતાના સ્થાનમાં પાછા આવ્યા, નન્દપુત્રીને દેવકીજીની પાસે મૂકી, ત્યારબાદ રક્ષકોની નિદ્રા ઉડી ગઈ. કન્યાને લઈ સેવકોએ કંસને આપી, કંસે તેનું નાક કાપી લઈને બાળકી દેવકીજીને પાછી સુપ્રત કરી. અને અભિમાનથી હસતે “કંસ” પિતાની જાતને ધન્ય માનવા લાગ્યું. અને બોલ્યો કે મેં મૃત્યુ ઉપર વિજ્ય મેળવ્યો છે. મુનિના વચનને મેં ખોટા પાડયાં છે. આ બાજુ બાળક વડે ગોકુળ શેવા લાગ્યું. યશોદા અને નંદ બાલકને જોઈ ખૂબ જ હર્ષોલ્લસિત બન્યા. શ્યામ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય - રંગ હેવાથી દે, તે બાળકનું નામ કૃષ્ણ રાખ્યું. ગોપીઓ અદ્ભુત રૂપથી આશ્ચર્યને અનુભવતી બાળકને ગેદમાં લઈને લાલન પાલન કરવા લાગી. નન્દન વનમાં કલ્પવૃક્ષની સમાન ગોકુલમાં તે બાળક માટે થવા લાગ્યું. તે બાળક ગોકુળની સ્ત્રીઓમાં અત્યંત પ્રિય બની ગયે. તે ગોપીઓ બાળકને દૂધ પીવડાવતી હતી, ઉત્સવના . બહાના નીચે દેવકીજી પણ કઈ કઈ દિવસ ગોકુળમાં જઈને બાળકને દૂધ પીવડાવવા લાગી. સાથે સાથે પોતાની નિંદા અને યશોદાની પ્રશંસા કરવા લાગી. પૂર્વભવના વેરનું સ્મરણ કરીને પુતના, શકુનિ વિદ્યાધરી શ્રીકૃષ્ણને મારી નાખવા ફરતી હતી, પણ કૃષ્ણની અધિષ્ઠાત્રિદેવીએ તેઓને મારી નાખી, કૃણ મોટા થવા લાગ્યા, તેમ તેમ ગેપીઓને ખૂબ જ હેરાન કરવા લાગ્યા. તોપણ ગેપીઓનું પ્રિયપાત્ર કૃષ્ણ હતા. કૃષ્ણ સાત આઠ વર્ષના થયા ત્યારે તેમને યશ અને સૌરભ ચારે દિશાએમાં ફેલાઈ ગયે, કંસની બીકથી વસુદેવે બલભદ્રને કૃષ્ણના રક્ષણ માટે ગોકુળમાં મેકલ્યા, પિતાના ભાઈ છે તેમ કૃષ્ણ ન જાણતા હોવા છતાં તેમના પ્રત્યે અધિક પ્રેમ રાખતા હતા, બળદેવ પાસેથી થોડાક સમયમાં • તમામ પ્રકારની વિદ્યાઓ જાણી લીધી બલભદ્ર, ભાઈ તથા ગુરૂના સ્થાને શ્રીકૃષ્ણના અંતરમાં રમવા લાગ્યા, કૃષ્ણ પિતાના સૌંદર્યથી કામદેવને જીતી લીધું હતું. : કામબાણુથી વિંધાયેલી ગોપીઓએ કામવિજેતા કૃષ્ણને : આશ્રય લીધે, ગોપીઓ શ્રીકૃષ્ણની સાથે રાસ રમવા Page #58 -------------------------------------------------------------------------- ________________ સ : રો] [૪૯ લાગી, કૃષ્ણનું મુખ જોઈને ગેાપીએ આનંદ પામતી હતી. અલભદ્રથી સંપૂર્ણ રક્ષિત કૃષ્ણ સુખપૂર્વક ગેાકુળમાં સમય પસાર કરવા લાગ્યા. આ બાજુ શૌય પુરમાં શિવાદેવીએ કાર્તિકવઃખારશની મધ્યરાત્રિએ ચૌદ સ્વપ્રો જોયા, પ્રાતઃકાળમાં શિવાદેવીએ રાજાએ વાત કરી, તેટલામાં નિમિતજ્ઞ અને ચારણ શ્રમણ આવ્યા, તેઓએ કહ્યુ કે હે રાજન્ ! આવા સ્વમ તીથંકરની માતા જ જુએ છે. માટે આપના પુત્ર ભાવિ તીર્થંકર થશે, રાજા રાણી ખુબ જ આનંદ પામ્યા, નિમિત્તજ્ઞનું બહુમાન કરીને તેઓને વિદાય કર્યાં, ગર્ભના પ્રભાવથી દેશ સમૃદ્ધ થવા લાગ્યા, શ્રાવણ સુદ પાંચમના જ્યારે ચિત્રાનક્ષત્રમાં ચદ્રના ચેાગ પ્રાપ્ત થતા અને લગ્ન સૌમ્ય ગ્રહેાથી દૃષ્ટ હતું તે વખતે શિવાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યા, દિકુમારિકાઓએ સૂતીક કર્યું. ઇંદ્રે મેરૂપર્યંત ઉપર અભિષેક કર્યો, આ પ્રમાણે હું કુંતીદેવી ! આપ્તજનો પાસેથી મેં સાંભળ્યું છે. વળી મે મારી નજરાનજર જોયુ છે કે દેવતાઓએ યાદવેન્દ્રના મહેલાને રત્નાથી ભરી દીધા છે. બધા પ્રાણીઓ સુખી થયા છે. પુત્ર જન્મની ખુશાલીમાં તમામ કેદીઓને મુક્ત કર્યો છે. અમારીપડહની ઘેાષણા કરાવી છે. બાળકનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું છે. તે શુકલપક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા, મથુરામાં વસુદેવે પણ માટે ઉત્સવ કર્યો. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય એક દિવસ કંસ દેવકીજીને જોવા માટે વસુદેવના ઘેર આવ્યા, છિન્નાસિકા બાળકીને જોઈ મુનિવચનને યાદ કરી, તે ખુબ જ ડરી ગયા. પિતાના મહેલમાં આવી એક નિમિત્તજ્ઞને પૂછયું કે મુનિવચન સત્ય થશે કે અસત્ય ? તેણે કહ્યું કે હે રાજન ! મુનિવચન કોઈ દિવસ ખોટાં પડતાં નથી, આપને દુશ્મન અને દેવકીજીને સાતમે પુત્ર જીવિત છે. તે કયાં છે તે હું જાણતો નથી. પરંતુ તેને જાણવાને ઉપાય હું બતાવું છું, તમારી પાસે જે દુષ્ટ અરિષ્ટ નામનો બળદ છે. અને અતિ દુરશીલ અને લેકમાં ઉત્પાત મચાવનાર “કેશી” નામનો જે ઘડે છે. તેઓને તમે મથુરાનગરમાં છેડી દે, જે માનવી તે બંને પશુઓને મારશે તે જ આપને મારનાર હશે. વળી આપના ઘરમાં સારંગ ધનુષ્ય છે તેને જે રચઢાવશે તે શારંગધર (વાસુદેવ) થશે. આપના ચાણુરમલ્લને, તથા પવોત્તર અને ચંપક નામના હાથીઓને મારનારે આપને દુશ્મન અને આપને જ મારશે. યમુના નદીમાં કાલિયનાગનું દમન કરશે તેજ આપના જીવનને અંત લાવનાર હશે. નિમિત્તજ્ઞને વચન સાંભળી કંસ મનમાં અત્યંત દુઃખી થવા લાગ્યો. નિમિત્તજ્ઞને વિદાય કરી મંત્રીની સાથે વિચાર કરીને કેસે આજ્ઞા કરી કે લીલું સારું ઘાસ ખવડાવીને બળદ તથા ઘેડાને યમુના વનરાજીમાં છોડી મૂકે. ચાણુર તથા મૌષ્ટિકને સારા રસાયણે આપે કે તેઓ રૂષ્ટ પુષ્ટ બને કે જેનાથી તેઓ કોઈપણ મલ્લને જીતી શકે, કંસની આજ્ઞાનુસાર મંત્રીએ બંધુ જ કાર્ય કર્યું. કૃષ્ણ ચાંદની Page #60 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૨જો] [ ૫૧ રાતમાં ગેાપીની સાથે રાસક્રીડાઓ વડે, દિવસના ગેાપાલ માળકની સાથે વૃંદાવનમાં ગાયાને ચરાવતાં પાતાના સમય વિતાવે છે. યમુના કિનારે સ્વચ્છન્તપણે ચરતા દુષ્ટ અરિષ્ટ અને કેશી અનુક્રમે ગેાકુળમાં આવ્યા, તે અનેએ ગામવાસીઓમાં ખુબજ ત્રાસ આપ્યા. આખું ગેાકુળ આકુલ વ્યાકુલ અની ગયું. નંદજી પણ ગોકુળમાં દોડતા આવ્યા. કૃષ્ણે તે દુષ્ટ બળદને પડકાર્યાં. યમરાજાના પાડાની જેમ તે બળદ પણુ રાષમાં આવી કૃષ્ણને મારવા માટે દોડચેા. કમળના નાળચાની જેમ-તે બળદની ગરદન શ્રીકૃષ્ણે મરડી નાખી, મુક્કામારીને તેને મારી નાખ્યા, મરતી વખતે બળદે ભયંકર ચીસ નાખી, જાણે કે કંસના મૃત્યુની ચીસ પડી. કૃષ્ણના વિજયથી ગાવાળાએ જયજયનાદ કર્યો એટલામાં જ કેાલાહલ અને ઉત્પાત મચાવતા કેશી પણ ત્યાં આવ્યો, કૃષ્ણે ક્રોધથી તેને કહ્યું કે હું નીચ ! તું મને એળખતા નથી ? અનાથ જેમ ગેાકુળનું તું મંથન કરી રહ્યો છે. આ પ્રમાણેના વચના સાંભળી કેશી પગની ખરી વડે જમીનને ખેાદતા, દાંતને પીસતા, કૃષ્ણની સામે આવ્યેા, કૃષ્ણે યમદંડની જેમ પેાતાના હાથ વડે તેને મુખથી પકડીને જુના કપડાંની જેમ ફાડી નાખ્યા. ગાકુળના બાળકા કૃષ્ણના જયજયકાર મેલાવવા લાગ્યા, કંસના ગુપ્તચરાએ જઈને રાજાને કૃષ્ણની લીલા બતાવી, તે સાંભળીને મુનિના વચના સત્ય માનવા કસ Page #61 -------------------------------------------------------------------------- ________________ પરી [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય તૈયાર થયે, મૃત્યુથી ગભરાયેલ કેસે પિતાના મંત્રી બૃહસ્પતિને બોલાવી કહ્યું કે મારો શત્રુ નંદગોકુલમાં આનંદપૂર્વક રહે છે. માટે તેને પકડવાને ઉપાય વિચારે, મંત્રીએ કહ્યું કે દેવ! શારંગ ધનુષ્યના આપણને માટે એક સુંદર મંડપનું આયોજન કરીએ, તે મહોત્સવમાં બધા રાજાઓને આમંત્રણ આપી બેલાવીએ, પુત્ર પ્રેમી દશાર્ણોને આમંત્રણ આપવું નહિ. અને આપ ઘેષણ કરાવે કે જે કોઈ શારંગ ધનુષ્યનું આરોપણ કરશે, તેને કંસરાજા પિતાની બેન સત્યભામા આપશે, આપને શત્રુ જે ગેપ છે તે ઉત્સવમાં જરૂર આવશે. અને જે આવશે કે તરત જ આપના સૈનિકે તેને પકડી લેશે. કંસે મંત્રીને બધું કામ કરવા માટે આજ્ઞા આપી, મંત્રીએ મંડપનું આયોજન કરાવ્યું. બધા રાજા એકત્ર થયા, આ બધે વૃત્તાંત જાણીને બલદેવના મોટાભાઈ અનાવૃષ્ટિ ચુપચાપ શૌર્યપુરથી નીકળીને મથુરા આવ્યા, રાત્રી રોકુળમાં રહ્યા, રાત્રીના બલરામે બધા સમાચાર કહ્યા, સવારમાં કૃષ્ણને સાથે લઈને જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં તેમને રથ વડના ઝાડની સાથે અથડાયે, જ્યારે રથને આગળ ચલાવવામાં મુશ્કેલી પડી ત્યારે કૃષ્ણ દુર્વાની જેમ વડના ઝાડને ઉખાડીને ફેંકી દીધું. કૃષ્ણના બાહુબલથી પ્રસન્ન થઈને અનાધૃષ્ટિએ કૃષ્ણને આલિંગન કર્યું. મથુરામાં આવી મંડપમાં પ્રવેશ કર્યો. ઉંચા મંચ ઉપર બેઠેલા રાજાઓને જેયા, ધનુષ્યની પાસે સત્યભામાને જોઈ સત્યભામાની દ્રષ્ટિ કૃષ્ણ ઉપર પણ પડી. કલિંગ, બંગ, Page #62 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : રો] " [૫૩ કાશિમર વિગેરે દેશના રાજાઓ ધનુષ્ય પાસે જઈને પાછા વળી ગયા, પિતાના મંચ ઉપર બેસી ગયા, અનાવૃષ્ટિ પણ ધનુષ્યની પાસે ગયા, અને પડી ગયા, સત્યભામાની સખીઓએ તેમની મશ્કરી કરી, કૃષ્ણ ધનુષ્યને ઉઠાવ્યું, બધા રાજાએ આશ્ચર્યથી જોવા લાગ્યા, સત્યભામાં પણ પોતાને ભાગ્યશાળી માનવા લાગી. મથુરાપતિ કંસે પિતાના સિનિકોને કૃષ્ણને પકડવા માટે આદેશ આવે. પરંતુ અનાવૃષ્ટિને આગળ કરી કૃષ્ણ આગળ નીકળી ગયા, કંસના સુભટો પાછળ પાછળ દોડયા, પરંતુ અનાવૃષ્ટિએ રથને ઝડપથી ચલાવીને બલરામની પાસે કૃષ્ણને પહોંચાડયા, પિતે શૌર્યપુર ચાલ્યા ગયા. કંસને સિનિકોએ પાછા આવીને કહ્યું કે અમે પકડવા માટે અશક્તિમાન છીએ, કંસ ગભરાઈ ગયે, પિતાનું મરણ નજીક દેખાવા લાગ્યું. મલ્લયુદ્ધથી કૃષ્ણને મારવા માટે ફરીથી ઉત્સવની તૈયારી કરી, બધા રાજાઓને આમંત્રણ આપી બોલાવ્યા. વસુદેવે આપ્તજને દ્વારા કંસના દુરાચરણને જાણી બલરામને સાવધાન રહેવા જણાવ્યું. સમુદ્રવિજયાદિ મેટાભાઈઓને કંસની દુષ્ટ ભાવના કહી બતાવી, બધા ભાઈઓ મંડપમાં જુદા જુદા મંચ ઉપર આવીને બેઠા, ઈન્દ્રની જેમ કંસ પણ એક ઉંચા મંચ ઉપર બેઠે હતે. ગોકુળમાં થઈને મથુરામાં જતા રાજાઓને જોઈ કુણે બલરામને કહ્યું કે મલ્લયુદ્ધ જેવા માટે આપણે પણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય. મથુરામાં જઈએ, પિતાજીની આજ્ઞા ઉઠાવવાને અત્યારે અવસર છે. આ વિચાર કરી બળરામે યશદાને કહ્યું કે અમે બંને જણ મથુરા જઈએ છીએ, માટે હમણાં અમને સ્નાન કરાવે, યશોદાએ કહ્યું કે હમણાં તમને બંનેને નવડાવવાનો સમય નથી, બલરામે જશોદાને કડવા શબ્દો કહ્યાં અને કૃષ્ણને હાથ પકડીને ન્હાવાને માટે યમુના તરફ પ્રસ્થાન કર્યું. રસ્તામાં કૃષ્ણને દુઃખી જોઈને બલરામે પૂછયું હે વત્સ ! તને શું થયું છે ? તે વારે કૃષ્ણ બોલ્યા હે બંધુ ! તમે મારા સામે જ મારી માતાનું અપમાન કર્યું છે. તમે જ કહે કે પોતાની નજર સામે માતાનું અપમાન કોણ સહન કરી શકે ? બલરામે શ્રીકૃષ્ણને આલિંગન કરતાં કહ્યું કે વત્સ! યાદા તારી માતા નથી, અને નંદ તારા પિતા નથી, દેવકી તારી માતા છે. જે અવારનવાર આવીને તેને સ્તનપાન કરાવતી હતી, વસુદેવ આપણું પિતા છે. જે વિદ્યાધરોથી પૂજિત છે. કુશાર્તપુરના રાજા સમુદ્રવિજય તેમના મોટાભાઈ છે. શું તમે મારા સહેદરભાઈ છે ? કૃષ્ણના પૂછવાથી બલરામે કહ્યું કે હે વત્સ! હું તારો એરમાનભાઈ છું; અત્યંત તેજસ્વી યાદો તારા ભાઈએ છે. તું ભરતાર્ધપતિ બનીશ એમ જ્ઞાનીઓએ કહ્યું છે. જેમ મરૂભૂમિમાં કલ્પવૃક્ષ સંભવિત નથી, તેમ તારો જન્મ ગોકુળવંશમાં સંભવિત નથી, દેવકી તથા વસુદેવે વાત્સલ્યભાવથી તને અહીં જ છુપાવીને રાખે છે. જ્યારે કુણે પૂછયું કે મને ગોકુળમાં છુપાવવાનું કારણ શું છે? Page #64 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : જે ].. .. ત્યારે બલરામે કંસને વૃત્તાંત કહી સંભળા, ભાઈ પાસેથી વાત સાંભળીને કૃષ્ણ અત્યંત ક્રોધિત થઈને સિદ્ધ ગાંધર્વોને સંબંધી બોલ્યા, “જે હું કંસને ન મારૂં તે તેના દ્વારા થયેલી ક્રુર હત્યાનું પાપ મને લાગે, બલરામે કૃષ્ણની પ્રશંસા કરતાં કહ્યું કે વત્સ ! યમુનામાં સ્નાન કરીને મથુરામાં જઈએ, કૃષ્ણ જ્યાં યમુના નદીમાં પ્રવેશ કર્યો ત્યાં જ કાલિય નામના સર્વે કૃષ્ણને કરડવા માટે પ્રયત્ન કર્યો, કિનારે ઉભા રહેલા લેકોએ હાહાકાર મચાવી દીધે, પરંતુ સર્પને કૃષ્ણ અનાયાસે ગળાથી પકડ, કમળની નાળની જેમ હાથમાં પકડીને તેની ઉપર શ્રીકૃષ્ણ બેસી ગયા, કૃષ્ણ દ્વારા કાલિયનાગનું દમન જોઈને લેકે વિસ્મિત થયા, દેવતાઓ પણ આકાશમાં વિમાનને સ્થિર કરીને જોવા લાગ્યા, કૃષ્ણના દમનથી તે સંપે વિષાવિહિન બની ગયો. કૃષ્ણ જ્યારે કિનારે આવી પહોંચ્યા, ત્યારે કિનારે ઊભા રહેલા લોકોએ તેમની પ્રશંસા કરી, અને કૃષ્ણ તથા બલરામ મથુરા ચાલ્યા , ગયા, જ્યારે ગેપની સાથે બલભદ્ર તથા કૃષ્ણ મથુરાના દ્વાર પર આવ્યા, ત્યારે કંસના મહાવતે તેમની ઉપર પદ્મોત્તર અને ચંપક નામના ગે હાથીઓને છોડયા, હસ્તિકલામાં કુશલ એવા કૃષ્ણ પક્વોત્તર હાથીના દાંત ઉખાડી નાખ્યા, મુકાઓ મારી હાથીને યમના દ્વારે પહોંચાડ, બલરામે પણ ચંપકહાથીના કુંભસ્થલને ફાડી નાખી મારી નાખે, ત્યાંથી બને ભાઈએ ઉંચા ધ્વથી વિભૂષિત મલ્લમંડપમાં આવ્યા, જ્યાં કૃષ્ણ મંડપમાં પ્રવેશ કર્યો ત્યાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [પાંડવ ચત્રિ મહાકાવ્ય એકાએક બધાની દ્રષ્ટિ તેમના ઉપર પડી. બધા કહેવા લાગ્યા કે કેશી, અરિષ્ટ, કાલીય વિગેરેને મારનાર આ છે. આ નંદ નંદન છે. એણે જ પોત્તર હાથીને માર્યો છે. બંને ભાઈઓ મંચ ઉપર જઈને બેઠા, બલરામે કૃષ્ણને કહ્યું કે વત્સ ! ઉચે સિંહાસને બેઠેલ અને હાર તથા કુંડલથી વિભૂષિત તારા ભાઈઓને મારનાર “કંસ છે. ત્યારબાદ બલરામે સમુદ્રવિજય-વસુદેવ-અકુર આદિને પરિચય કરાવ્યું. સમુદ્રવિજયે કૃષ્ણને જઈ વસુદેવને કહ્યું વત્સ! આજે આપણા કુલદેવતા પ્રસન્ન છે, જેનાથી મને પુત્ર રત્નના દર્શન થયા, આજસુધી મારી આંખો તેના દર્શન વિના વંચિત રહી. આ બાજુ કંસે સંકેત કર્યો, ચાણુરે કૃષ્ણની તરફ જોઈને કહ્યું. “જે પિતાને શ્રેષ્ઠ ક્ષત્રિય શૂરવીર માને છે. તે મારી સાથે મલ્લયુદ્ધ કરવા માટે તૈયાર થાય, ચારની વાત સાંભળીને કૃષ્ણ મંચ ઉપરથી કુદી પડયા, બેલ્યા કે હું મારી જાતને શ્રેષ્ઠ શુરવીર માનું છું. હું તારે અવશ્ય વિનાશ કરીશ, ચાણુરે કહ્યું હે ગોપાલક ! તું હજી બાળક છે. હજી તારા મુખમાંથી દૂધની ગંધ પણ ગઈ નથી, તું શું મારી સાથે લડવાને છે ? - શ્રીકૃષ્ણે કહ્યું કે મલ્લરાજ ! ટી આત્મપ્રશંસા કરવાની આવશ્યકતા નથી, હવે આપણે બંને યુદ્ધમાં ઉતરીએ, તમે તમારું યુદ્ધ કૌશલ્ય બતાવે. આ પ્રમાણે કહીને કૃષ્ણ પિતાથી જાંગ ઉપર થપાટ લગાવી, બધા Page #66 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ર ] [પ૭ લેઓએ હાહાકાર મચાવ્યો, બંનેનું યુદ્ધ અનુચિત છે તેમ બોલવા લાગ્યા, લેકની વાતો સાંભળી કંસે ક્રોધથી કહ્યું કે આ વાળના છોકરાઓને કોણે લાવ્યા હતા, તેઓ તેમની જાતે જ આવ્યા છે. તો તેમને રોકવાની જરૂર શું છે? કંસની વાત સાંભળી બધાએ મૌન ધારણ કર્યું. ચાર પણ લડવાને તૈયાર થયે, બંનેનું મલ્લયુદ્ધ વિષેનું જ્ઞાન જાણુ બધા રાજાઓ આશ્ચર્ય પામ્યા, કૃષ્ણની કલાથી સમુદ્રવિજ્ય વિગેરે પ્રસન્ન થયા, વાસુદેવના જ્ઞાનથી કંસના મનની સાથે પૃથ્વી પણ કંપાયમાન થવા લાગી. કંસે કૃષ્ણને મારવા માટે દુષ્ટ મૌષ્ટિકને પણ ઈશારો કર્યો, દુરાત્માઓ શું નથી કરી શકતા? કૃષ્ણની તરફ દેડીને જતા મૌષ્ટિકને પણ બલરામે રેકો, અને બોલ્યા કે હમણાં જ હું તારે અભિમાન ઉતારું છું, તે બંનેમાં મુક્કામુક્કી યુદ્ધ ચાલ્યું. ચાણસના પ્રહારથી કૃષ્ણ મૂર્ણિત બન્યા, ત્યારે બધા રાજાઓએ હાહાકાર મચાવ્યું, પરંતુ કંસને ખૂબ જ આનંદ આવ્યો, તેણે મૂર્ણિત કૃષ્ણ ઉપર ફરીથી પ્રહાર કરવા માટે પિતાના મલ્લને ઈશારો કર્યો, એટલામાં બલરામે મૌષ્ટિકને મારી નાંખે. કૃષ્ણ મૂર્શિતાવસ્થામાંથી સચેતન બન્યા, કૃણે પરાક્રમથી ચાણને યમરાજના ઘરને અતિથિ બનાવ્યું, તે વખતે કંસનું મુખ શ્યામ બન્યું. જ્યારે સમુદ્રવિજયાદિનું મુખકમલ સૂર્ય સમાન તેજસ્વી બન્યું. કંસે પોતાના સૈનિકોને કૃષ્ણને પકડવા માટે આજ્ઞા આપી, એટલામાં કૃષ્ણ મંચ ઉપર જઈને કંસના વાળ પકડી Page #67 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર. મહાકાવ્ય: નીચે પછાડે, કંસ ભયભીત બનીને સહાયતાને માટે ચારે તરફ જેવા લાગે, કંસના સૈનિકોએ શોથી, આક્રમણ કર્યું પરંતુ બંને ભાઈઓએ તેમને માર્યા, કૃષ્ણ કંસની છાતી ઉપર લાત મારી, જેનાથી કંસે. પ્રાણ ત્યાગ કર્યો, કોધમાં આવી કૃષ્ણ વાળ પકડી કંસના. મૃતદેહને મંડપની બહાર ફેંકી દીધે. " હર્ષથી કિલકારી કરતાં બધા યાદવ પિતાના નગર જવા માટે નીકળ્યા, અનાવૃષ્ટિ બલરામની સાથે કૃષ્ણને રથ ઉપર બેસાડી, વસુદેવને ઘેર લાવ્યા, કૃષ્ણને આવેલા જોઈને યાદવ ખૂબ જ આનંદ પામ્યા, વસુદેવે વારંવાર આલિંગન કર્યું. કૃષ્ણ સમુદ્રવિજયને પ્રણામ કર્યા. તેમણે કૃષ્ણને આલિંગન કર્યું. સમુદ્રવિજય એકીટસે કૃષ્ણ સામે જેવા લાગ્યા, દેવકીએ આવી જેમાંચિત બની કૃષ્ણને આલિંગન કર્યું. સ્પર્શજનિત સુખને અનુભવ કર્યો, રાજાએ ઉગ્રસેનને મથુરાની ગાદી ઉપર બેસાડયા, ઉગ્રસેને પિતાની કન્યા સત્યભામા કૃષ્ણને આપી. - આ બાજુ પિતાની શો સાથે જીવયશા અત્યંત વિલાપ કરતી કંસના મૃતક પાસે ગઈ, તેની સ્થિતિ જઈને અત્યંત દુઃખી થઈ, મૂર્ણિત બની ગઈ, શુદ્ધિમાં આવી છાતી કૂટવા લાગી, રેવા લાગી, કંસને અગ્નિ સંસ્કાર થયા બાદ પણ તેણએ નિવાં પાજલી પણ આપી નહિ. તેણીએ જોરજોરથી કહ્યું “બલરામ, કૃષ્ણ અને બધા યાદવેની સાથે હું મારા પતિને જલાંજલી આપીશ.'.. Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯ રાજા સમુદ્રવિજયે તેની પ્રતિજ્ઞા સાંભળી જરાસ`ઘની પાસે જવા માટે જીવયશાને કહ્યું. રાજાના વચના સાંભળી જીવયશા ગામ-નગર-ફરતી ફરતી પેાતાના પિતાને ત્યાં રાજગૃહી પહેાંચી,. જીવયશાના રાજગૃહ જવાથી સમુદ્રવિજયે અધા યાદવેાને મેલાવ્યા, ત્યારષદ નિમિત્તજ્ઞને બધાની સામે પૂછ્યુ’: ‘જરાસ’ધને અમારા ઉપર દુશ્મનાવટ છે' તે। અમારે શુ' કરવું જાઈએ, નિમિત્તને કહ્યું કે રાજન્! આપના આ બે પુત્રો અલરામ અને કૃષ્ણમાંથી. કૃષ્ણ અધભરતાધિપતિ થશે. પરંતુ કાલ–ક્ષેત્રના આધાર ઉપર જીવાને ભાગ્યાય થાય છે. માટે આપ બધા પિરવાર. સહિત જલદીથી આ ક્ષેત્ર છેડીને સમુદ્રના પશ્ચિમ કિનારે. જઈને રહેા. જ્યાં સત્યભામા એ પુત્રાને જન્મ આપે. ત્યાં જ નગર વસાવીને રહેજો. રાજાએ નિમિત્તજ્ઞને વિદાય . કરી, યાદવાની સાથે પ્રસ્થાન કર્યું. ગામ-નગર-નદીપર્વતનું ઉલ્લઘન કરતાં કરતાં સમુદ્રના પશ્ચિમ કિનારે. આવ્યા, ત્યાં સેના સહિત રાકાયા, સત્યભામાએ પણ . મરૂભૂમિમાં કલ્પવૃક્ષની જેમ બે પુત્રોને જન્મ આપ્યા,. નિમિત્તજ્ઞાના કહેવાથી કૃષ્ણે લવણ સમુદ્રના અધિષ્ઠાયકને સાધવા માટે અમ તપ કર્યાં, તપના અધિષ્ઠાયકે આવી કૃષ્ણની પાસે વિનીત ભાવથી કા કરવાના આદેશ માંગ્યા. કૃષ્ણે કહ્યું કે પૂર્વની જેમ. વાસુદેવને માટે નગરીનું સ્થાન આપે!, અધિષ્ઠાયક જગ્યા, પોંચજન્યક શંખ-કૌત્તુભમણી આપીને પોતાના સ્થાનમાં ગયા.. પ્રભાવથી un 201]... : Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે અમરાવતીને શરમાવે તેવી - દ્વારકા નગરી એક રાત્રિ દિવસમાં નિર્માણ કરી, મેટા મેટા મહેલ બનાવવામાં આવ્યા, જેમ વાદળ પાણી વરસાવે તેવી રીતે કુબેરની આજ્ઞાથી સાડા ત્રણ દિવસ સુધી રત્નની વૃષ્ટિ થઈ પિતાના ચાકરે દ્વારા ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે નન્દનવન જેવા ઉદ્યાને નિર્માણ કર્યા. સમુદ્રવિજય રાજાએ મહત્સવપૂર્વક કૃષ્ણને ગાદી ઉપર બેસાડ્યા, દેવતાઓની જેમ યાદ આનંદપૂર્વક દ્વારકા નગરીમાં રહેવા લાગ્યા, વનરાજીમાં, વાવડીઓમાં, કીડા પર્વતમાં, સ્વેચ્છાપૂર્વક શ્રીનેમિકુમારની સાથે બલભદ્ર ' તથા કૃષ્ણ કીડા કરવા લાગ્યા, પશ્ચિમ દિશા સૂર્યને - અસ્તને માટે છે, જ્યારે યાદવને અભ્યદય કરવાવાળી પશ્ચિમ દિશા બની, કૃષ્ણના અભ્યદયથી રાજા પ્રસન્ન " હતા. આ પ્રમાણે પિતાના ભાઈઓની અભિવૃદ્ધિ સાંભળીને ' હર્ષોલ્લાસવાળી કુન્તીએ કહ્યું કોરક! તારી વાતથી મને ખૂબ જ આનંદ થયો છે. મારા પુત્રને જન્મત્સવ મહોત્સવ બની ગયે, મારા ભાઈઓ ચિરંજીવ બને તેવા આશીર્વાદ મારા તરફથી કહેજે. કરકને સત્કાર કરી વિદાયગિરિ આપી, યુધિષ્ઠિર માતાના વાત્સલ્યામૃતથી વધવા લાગ્યા, નાના પ્રકારની કીડાઓથી બધાને આનંદ આપતા હતા. બીજે સર્ગ સમાપ્તિ : Page #70 -------------------------------------------------------------------------- ________________ સ : ૩ન્ને ધરૂપી કલ્પવૃક્ષના ફૂલની ઈચ્છાવાળી ‘કુન્તી” એ નાશિકય નામના નગરમાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામિનું સુન્દર જિનાલય બનાવ્યું. સુન્દર નાના પ્રકારના મણિથી વિભૂ ષિત બનાવ્યું. રાત્રીના ઘેરઅંધકારમાં પણ તેજસ્વી મદિર જણાતું હતું. તે જિનાલય અનેક આત્માઓને માટે સમ્યગ્ગદર્શન પ્રાપ્તિના હેતુરૂપ બન્યું. વારંવાર કુન્તી, તે જિનાલયમાં જતીહતી અને ધ પ્રભાવના કરતી હતી.. ધર્મ આરાધનાના પ્રભાવથી‘કુન્તી ગર્ભવતી ખની. વાયુદેવે કલ્પવૃક્ષને લાવી પેાતાના ખેાળામાં મુકયું. આવુ... સ્વપ્ન. રાત્રિના છેલ્લા પ્રહરમાં તેણીએ જોયું, 'કુન્તી' એ. સ્વપ્નની વાત રાજાને કરી. રાજાએ કહ્યું કે પવનના જેવા પ્રચંડ બલવાન પુત્ર તને થશે. આ સાંભળી ‘કુન્તી’ હર્ષોલ્ટસિત મની, ગર્ભના પ્રભાવથી તેણી પ્રભાવશાળી. અની. તેણીને પ તાના ચૂરેચૂરા કરવાની ભાવના જાગી,. ત્યારે તેણીએ પેાતાની ભાવના પૂર્ણ કરવા માટે કપૂરના ચૂરેચૂરા કરી નાખ્યા. પ્રસનિંત વક્રને રહેવા લાગી. ઘણા ઘણા ઉપાયે કરવા છતાં ગાંધારીને ત્રીસ મહિના સુધી પ્રસવ થયા નહીં. તેણી ખૂબ જ ચિંતાતુર. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બની ગઈ વિચાર આવ્યો કે ખરેખર પાપનું પરિણામ છે, તેથી કરીને હજુ હું પુત્રવતી બની નથી, “કુંતી” એ મારી પછી ગર્ભ ધારણ કર્યો, તે પણ તેણીએ પુત્રને જન્મ આપે, વળી ફરીથી પણ ગર્ભવતી બની છે, થોડા વખતમાં પુત્રને જન્મ આપશે, આવી રીતે પુત્ર જન્મ દ્વારા “કુંતી મને આઘાત પહોંચાડી રહી છે. ગાંધારી દુઃખી બનીને જલ્દી પુત્ર જન્મ આપવા માટે પેટને કુટવા લાગી, જેનાથી તેણીના ઉદરમાંથી ભયંકર દુર્ગધ મારતો માંસને લાગે બહાર નીકળી આવ્યું. ગાંધારી માંસપિંડને જોઈને ખૂબ જ દુઃખી થઈ, માંસપિંડને ફેંકી દેવા તૈયાર થઈ, કુલની વૃદ્ધાઓએ ગાંધારીને આ કાર્યથી રેકી, અને ખૂબ જ સમજાવી, ગાંધારીએ કહ્યું કે માતાજી! મેં વિચાર કર્યો હતો કે ભલે હું રાજપત્ની ન બની શકી પણ રાજ્યમાતા અવશ્ય બનીશ, પરંતુ હવે તે આશા પણ નિષ્ફળ થઈ ગઈ છે. કારણ કે મારા પહેલાં કુંતીએ યુધિષ્ઠિરને જન્મ આપે છે. એટલે જ હું પિટ કુરતી હતી, કારણ બુદ્ધિ કર્માનુસારિણી છે. હવે આપ લોકો જેમ કહે તેમ કરવા તૈયાર છું.વૃદ્ધાઓએ કહ્યું કે “કુંતી'ની જેમ તમે પણ ધર્મારાધન કરે, તો તમને પણ યુધિષ્ઠિરના જેવો જ પુત્ર પ્રાપ્ત થશે, તમે ચિંતા કરવી છેડી દો, ત્રીસમહિનાની તે વાત શું? કઈ કઈ પુત્ર તે બાર વર્ષ સુધી માતાના ગર્ભમાં રહે છે. ત્યારબાદ તે વૃદ્ધાઓએ રૂને ઘીથી ભીજાવી તેમાં માંસપિંડને વિંટાળી સુવર્ણ – Page #72 -------------------------------------------------------------------------- ________________ સ : ૩૪] [ ૬૩ કુડીમાં રાખ્યા, જ્યારે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યા, તે જ દિવસે ત્રણ પ્રહર ખાનૢ ‘કુ ંતી'એ પણ પુત્રને જન્મ આપ્યા, પરંતુ એક જ દિવસે જન્મેલા અને બાળકેામાં ગાંધારીનો પુત્ર દુગ્નમાં જન્મ્યા હતા, જ્યારે ‘કુંતી'નો પુત્ર સુલગ્નમાં જન્મેલેા હતેા, પાંડુપુત્રને ઉદ્દેશી આકાશવાણી થઈ કે આ પુત્ર અત્યંત મળવાન, વકાય, અને ભાઈ એ પ્રત્યેની સેવા કરવાવાળા થશે, છેવટે સત્યાગ કરી મુક્તિ સુખને પ્રાપ્ત કરશે, ‘કુ ંતી' પુત્રને જોઈ ખૂબ જ આનંદ પામી, દેવતાઓએ તેનો જન્માત્સવ ઉજજ્યેા, પાંડુરાજાએ એક સાથે અને પુત્રનો જન્મેાત્સવ ઉજજ્ગ્યા, ધૃતરાષ્ટ્રે પેાતાના પુત્રનું નામ ‘દુર્માંધન' પાંડુરાજાએ પેાતાના પુત્રનું નામ ભીમ” રાખ્યું. સ્વપ્ત અનુસાર તેનું બીજું નામ ‘પવનપુત્ર' પણ રાખ્યું. પાંચ પાંચ ધાવમાતાએથી અને પુત્રોનું લાલનપાલન કરવામાં આવતું હતું. સિંહના બચ્ચાની જેમ અને પુત્રા મોટા થવા લાગ્યા, ભીમ ચપળતાથી કેાઈ વખત દુર્યોધનનો પગ પકડીને ખીંચતા હતા, તે કઈ વખત તેના લેાજનને પડાવી લઈ શાંતિથી ખાઈ જતા હતા, જેમ બંને ઝઘડતા હતા તેમ અને એક જ પાત્રમાં જમતા હતા. ઘણા સમય બાદ વાસંતીને હસાવનાર ચંદ્રિકારૂપ રાદનથી વિલેપિત વસંતકાલ આબ્યા, મેગરાની સુગંધથી સુગંધમય વસ ંત કાળ આવ્યો, વસંત આવવાથી કામદેવનું સામ્રાજ્ય જગત ઉપર વ્યાપ્ત બની ગયું. કામદેવ જગતને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તૃણુની જેમ માનવા લાગ્યા, જગતને જીતવાની ઈચ્છાવાળા કામદેવની વિજય યાત્રામાં કાયલાના મીઠા અવાજોએ દુ'દુભિનુ' કામ કર્યું. પાંડુરાજા કીડાવનમાં ગયા, કુન્તી પણ છ માસના ભીમને લઈ વસંતની વનરાજીને જોવા માટે ગઈ, ભીમે ચપલતાથી કેટલીક વનરાજીનેા નાશ કર્યાં, પાંડુરાજા ક્રીડા પર્વત ઉપર ચઢયા, કુન્તી પણુ પતની શાભા જોવા માટે પતિની પાછળ પર્વત ઉપર ગઈ, પર્વત ઉપર તેણીએ ઉદ્યાના, વાપી, સરાવર વિગેરે જોયા, ત્યાં એક અશોકવૃક્ષની છાયામાં તેણીએ વિશ્રાંતિ લીધી, શીતળ વાયુથી ભીમ પણ ઊંઘી ગયા, સ્વચ્છન્દ્વપણે ફરતા રાજા પાંડુએ ચંપક પુષ્પાની માલા બનાવી. તેણીએ રાજાને માળા લઈને આવતા જોયા, રાજાની પાસે જવા માટે કુન્તી ઉઠવા જાય છે ત્યાં જ રાજાએ કુન્તીના ગળામાં માળા પહેરાવી, તે જ વખતે ભીમ ખેાળામાંથી પડી ગયા, ભીમ ગબડતા ગબડત પતની નીચે ખાઈમાં ગયા, લેાકેાએ શેાર ખકાર મચાવ્યેા, કુન્તી રડવા લાગી, ભીમની પાછળ પાછળ ઘણા સેવકે નીચે ઉતરવા લાગ્યા, કુન્તીના આક્રંદથી પહાડના પથ્થર પણ આક્રંદ કરવા લાગ્યા, રાજાની સાથે કુન્તી પણ પહાડ ઉપરથી નીચે આવી, તે વારે તેણીએ પૂછ્યુ પ્રાણેશ! આ શિલાઓને કાણે તેાડી હશે ? રાજાએ કહ્યું કે હુ' જાણતા નથી, ત્યારે તેણીએ કહ્યું કે આ પાપીને ખીજુ કાણુ તાડે ? શિલાએ પેાતાના પાપથી જ તૂટી ગઈ લાગે છે. પર્વત પરથી ઉતરતા લાગેલા શ્રમ, તથા Page #74 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૩ ] પુત્રના શેકથી કુંતી ખૂબ જ શ્રમિત બની ગઈ, એટલામાં રાજાએ દૂરથી હસતા આવતા પિતાના સેવકોને જોયા, રાજાએ પ્રસન્નતાથી અનુમાન કરીને કુંતીને કહ્યું કે આપણે પુત્ર કુશળ છે. તું ખૂબ જ ભાગ્યશાલિની છે, એટલામાં સેવકે આવીને કહ્યું કે હે રાજન ! આપને પુત્ર પિતાની માતાના ખેળામાં જેમ આનંદ પામે છે તેવી જ રીતે આનંદમાં છે. નીચે પડવા છતાં જરા પણ ઈજા થઈ નથી. સેવકની વાત સાંભળી કુન્તી પુત્રને જોવા માટે ચાલી, પાછળ રાજા પણ ગયે, બન્ને જણાએ શિલાની ઉપર સૂતેલા અને આનંદ કરતા પિતાના પુત્રને જે, પુત્રને આ સ્થિતિમાં જઈ, રાજા રાણી આનંદવિભોર બન્યા, તે બંનેને જોઈ બાળક પણ હાથ પગ ઊંચાનીચા કરવા લાગ્યો, કુંતી પુત્રને ગોદમાં લઈ ચુંબન કરવા લાગી, તેણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. રાજાએ કુન્તી પાસેથી પુત્રને લઈ આલિંગન કર્યું. કુંતીએ રાજાને ફરીથી પૂછયું કે હે નાથ ! આ શિલાઓ કેવી રીતે તૂટી ગઈ, રાજાએ કહ્યું કે દેવી ! આના જન્મ સમયે આકાશવાણી થઈ હતી, તેમાં આપણા પુત્રને વજાય કહેલે હતે એટલે વજાના જેવું આપણા પુત્રનું શરીર હોવાથી શિલાઓ ભાંગી ગઈ લાગે છે. રાજાના વચને સાંભળી કુંતી હર્ષથી રોમાંચિત બની. રાજાની પાસેથી ભીમને લઈ વારંવાર આલિંગન કરવા લાગી, વૃદ્ધાઓએ જે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય જગ્યાએ ભીમ પડ હતું, તે જગ્યાને પાણીથી સ્વચ્છ કરી, ચેખાથી તેનું પૂજન કર્યું. ત્યાર બાદ આનંદ પામી કુન્તીની સાથે પાંડુરાજા રાજધાનીમાં પાછા ગયા. એક વખત કુંતીએ રાતના છેલ્લા પ્રહરમાં ઐરાવણ હસ્તી ઉપર બેઠેલા ઈન્દ્રને સ્વપ્નમાં જો, પ્રાતઃકાલમાં કુંતીએ રાજાને સ્વપ્નનું ફલ પૂછ્યું. રાજાએ કહ્યું કે ઈન્દ્રની સમાન કાન્તિવાળે પુત્ર થશે, કુંતીએ પ્રસન્નતાથી ગર્ભ ધારણ કર્યો, પ્રાતઃકાલનું સ્વપ્ન સાચું પડે છે. ગર્ભના પ્રભાવથી સમસ્ત પૃથ્વીને પિતાને વશ કરવાને, ચમરાજને દંડ આપવાને, સૂર્ય ચન્દ્રને પીડા આપવાવાળા રાહુ ઉપર આક્રમણ કરવાને દેહદ ઉત્પન્ન થયે. સમયાનુસાર શુભ મુહૂર્ત કુંતીએ પુત્રને જન્મ આપે, તે જ વખતે આકાશવાણી થઈ કે ભાઈઓની આજ્ઞા શિરોમાન્ય કરશે, અને જગતમાં અદ્વિતીય ધનુર્ધારી થશે, કોઈનાથીયે ન જીતી શકાય તેવ, અને નીતિવંત બનશે. કર્મને ક્ષય કરી મુકિતએ જશે. આકાશમાં પણ તે જ વખતે સંગીતને આરંભ થયે. રંભા, ઉર્વશી, વિગેરે અપ્સરાઓએ નૃત્ય શરૂ કર્યું. પાંડુરાજાએ પણ પુત્ર જન્મને અનુલક્ષી માટે ઉત્સવ કર્યો, રાજાએ પુત્રનું નામ અર્જુન રાખ્યું. વળી સ્વપ્નમાં ઈન્દ્ર દેખાવાથી બીજું નામ “ઈન્દ્રપુત્રી પણ રાખ્યું. - ત્યારબાદ મદ્રરાજની પુત્રી અને પાંડુરાજાની Page #76 -------------------------------------------------------------------------- ________________ I [ ૬૭ સર્ગ : ૩ ] દ્વિતીય ભાર્યાએ પણ શુભ સ્વપ્નથી સૂચિત બે પુત્રોને જન્મ આપે. આકાશવાણી દ્વારા તે બંને ભાઈઓ સ્વજન પરિવારની સેવામાં તત્પર અને મુકિતગામી થશે તેમ જાણવા મળ્યું. પાંડુરાજાએ તેમનું નામ નકુલ અને સહદેવ રાખ્યું હતું. ગાધારી આદિ ધૂતરાષ્ટ્રની આઠે પત્નીઓએ નવ્વાણું પુત્રને જન્મ આપ્યું. જેઓના નામઃ દુશાસન, દુઃસહ, દુશલ, રણ, શાન્ત, સમાય, બિંદ, સર્વસહ, અનુબિંદ, સુભીમ, સુબાહુ, દુuઘર્ષણ, દુર્મર્ષણ, સુગાત્ર, દુષ્કર્ણ, દુઃશ્રવ, વરવંશ, વિકીર્ણ, દીર્ઘદશ, સુલોચન, ઉપચિત્ર, વિચિત્ર, ચારૂચિત્ર, શરાસન, દુર્મદ, દુષ્પગ્રાહ, યુયુત્સુ, વિકટ, ઊર્ણનામ, સુનામ, નંદ, ઉપનંદ, ચિત્રબાણ, ચિત્રકર્મ, સુવર્મ, દુર્વિમેચન, અબાહ, મહાબાહ, શ્રતવાન, પદ્મચન, ભીમબાહુ, ભીમબલ, સુષેણ, પંડિત, શ્રુતાયુધ, સુવીય, દંડધાર, મહોધાર, ચિત્રાયુધ, નિષંગી, પાશ, વૃંદારક, શત્રુંજય, શત્રુસહ, સત્યસંધ, સુદુરસહ, સુદર્શન, ચિત્રસેન, સેનાની, દુષ્પ– રાજય, પરાજિત, કુંડશાયી, વિશાલાક્ષ, જયદહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુવર્ચસ, આદિત્યકેતુ, બહાથી, નિર્બન્ધ, પ્રયાસ, કવચી, રણશીંડ, કુંડધાર, ધનુર્ધર, ઉગ્રરથ, ભીમરથ, શૂરબાહુ, અલેલુષ, અભય, રૌદ્રકર્મ, દઢરથ, અનાવૃષ્ય, કુંડભેદી, વિરાજી, દીર્ઘલેચન, પ્રમથ, પ્રમાથ, દીર્વાલાપ, વીર્યવાન, દીર્ઘબાહ, મહાવક્ષ, સુલક્ષણ, કનક કાંચન, સુધ્વજ, સુભુજ, વિરજ રાખવામાં આવ્યા હતા, તેઓ શસ્ત્રાસ્ત્ર તથા યુદ્ધમાં વિશારદ હતા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બીજે દિવસે ધૃતરાષ્ટ્ર ભીષ્મ આદિ મોટા મોટા સ્વજનેની સામે નિમિત્તાને બોલાવી પૂછ્યું કે આકાશવાણીથી જાણ્યું છે કે યુધિષ્ઠિર પ્રજાપ્રિય રાજા થશે, તે પછી મારે દુર્યોધન રાજા થશે કે નહિ ? તે વસ્તુને તમો જ્ઞાનદ્રષ્ટિથી જોઈને વિચાર કરીને કહો, તે વારે ધૂળની ડમરીથી દશે દિશાઓ ભરાઈ ગઈ, વિજળીના કડાકા થવા લાગ્યા, પૃથ્વી કોપાયમાન થઈ શીયાળ” અપશુકનીયાળ ગર્જના કરવા લાગ્યા, સૂર્યની આજુબાજુ ગોળ કુંડાળું થયું. આ પ્રમાણેની અમંગળ ઘટનાઓને જેઈ નિમિત્તોએ વિદુરજીને કહ્યું કે : “દુર્યોધન રાજાઓને જીતનારે બળવાન રાજા થશે, પરંતુ પિતાના કુળને તથા પ્રજાને નાશ કરવાવાળો થશે. નિમિત્તની વાત સભામાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહી સંભળાવી, કાનને અપ્રિય કડવી વિદુરજીની વાત સાંભળીને ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે કુળનું કલ્યાણ કેવી રીતે થશે? ધૃતરાષ્ટ્રના પૂછવાથી જ્ઞાની વિદુરજીએ ધૃતરાષ્ટ્રને અપ્રિય લાગે તેવા સત્યવચન કહ્યાં કે આપ કુલનું કલ્યાણ ઈચ્છતા હે તે, દુર્યોધનને ત્યાગ કરે, વિદુરજીની વાત સાંભળીને ધૃતરાષ્ટ્ર ચુપ રહ્યા, તે વારે પાંડુરાજા બેલી ઉઠયા, કે દુર્યોધનને માટે ઘણું માનતાએ માન્યા બાદ જન્મેલે છે, પુત્રથી જ જે કુલને નાશ થશે તે પછી કુલનું કલ્યાણ કેણ કરશે ? જે આકાશમાં સૂર્ય અંધકાર ફેલાવશે તે પછી પ્રકાશ આપશે કોણ? ગર્ભના Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ સર્ગ : ૩] આધારે યુધિષ્ઠિરથી તે માટે છે, માટે દુર્યોધન રાજા થશે, તમારો માર્ગ કલ્યાણકારી બને, આ પ્રમાણે કહીને પાંડુરાજાએ બધાને વિદાયગીરી આપી પિતે પણ ઉઠીને મહેલમાં ગયા, દુર્યોધનને દુઃશલ્યા નામે એક બહેન હતી, તેને સિંધુરાજ જયદ્રથની સાથે પરણાવી હતી. ધરાષ્ટ્રના સો પુત્રે મોટા થયા, તેમની ભૂજાઓનું બળ ત્રણેલેકમાં વિખ્યાત થયું. સે ધૃતરાષ્ટ્રના અને પાંચ પાંડુરાજાના મળીને એક પાંચ ભાઈઓ હસ્તિનાપુરમાં સ્વચ્છંદપણે કીડાઓ કરવા લાગ્યા, દરરોજ તે બધાજ ભાઈઓ ધૃતરાષ્ટ્ર, પાંડુ, ભીષ્મ, વિદુર, સત્યવતી, અંબિકા, અંબાલિકા, અંબા, ગાંધારી, કુંતી વિગેરેને ભક્તિભાવથી નમસ્કાર કરતા હતા, બાલ્યકાળથી જ માતાના સંસ્કારોથી સિંચાતા પાંડવો પરમાત હતા, પાંડનું ચિત્ત રાતદિવસ પંચપરમેષ્ઠિમાં જ સ્થિર હતું. બધા કુમારો કઈ વખત ગંગાના રેતાળપટમાં રમતા હતા, કોઈ વખત યમુનાના ઉંડા પાણીમાં ડુબકીઓ મારતા હતા, બધી રમતમાં ભીમ બધાને હરાવતો હતો. ધર્માત્મા યુધિષ્ઠિર બધા ભાઈઓથી નેહ રાખતા હતા, તેમાં પણ દુર્યોધન ઉપર અધિક સ્નેહ હતો, ભાઈઓની ઉપર અગાધ પ્રેમ રાખવા છતાં “ભીમ' દુઃશાસન વિગેરે ધતરાષ્ટ્રના પુત્રને માર્મિક ત્રાસ આપતા હતા, કે કોઈ વખત ભીમ બીજા ભાઈઓને પાણીમાં ડુબાડી દે, કઈ વખત પગ પકડીને ખૂબ જ ઢસડતો હતો, કોઈ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વખત ધૃતરાષ્ટ્રના પુત્રા ઝાડ ઉપર ચઢયા હૈાય ત્યારે ભીમ પગની લાતા વડે ઝાડને હલાવતા, ત્યારે ઝાડના ફળની સાથે તેએ પણ નીચે પડતા હતા, ધૃતરાષ્ટ્ર પુત્રા દુ:ખને ભાગવવાં છતાં ભીમને કાંઈ કરી શકતા નહાતા, તેથી ભીમના પ્રત્યે દુર્યોધનને દ્વેષ વધવા લાગ્યા, ભીમના પરાક્રમથી પેાતાના ભાઈ એની ખિન્નતા જોઈ એક દિવસ દુર્યોધને ભીમને કહ્યું કે તું આ તારા નાના ભાઈ એને કેમ પીડા આપે છે, તને જો તારા બળનું અભિમાન હાય તે તું મારી સાથે રમતા કેમ નથી ? ભીમે કહ્યું કે હે દુર્યોધન ! વનમાં હાથીની રમતમાં ઘણા ઝાડ ઉખડી પડે છે, તેમ હું તે તેએની સાથે પ્રેમથી રમું છું.... તને જો કદાચ અભિમાન હેાય તે તું મારી સાથે લડવા તૈયાર થઈજા, તારૂં બળ કેટલુ છે તે ખતાવ, પ્રમાણે જ્યારે ભીમ અને દુર્યોધન લડવા લાગતા ત્યારે યુધિષ્ઠિર અનેને છેડાવતા, બાકીના કુમારા ઉભા રહીને જોયા કરતા હતા, બ ંનેનું યુદ્ધ-પ્રચંડ અને રાચક થતુ" હતુ કે કેાઈ વખત ભીમના પરાજય થતા તા કેાઈ વખત દુર્યોધનના પરાજય થતા, અંતે થાકીને દુર્ગંધન પરાજિત થતા ત્યારે પાતાનું મુખ મલીન કરતા અને ભાગી જતા હતા. આ યુધિષ્ઠિર ભીમની પાસે આવીને પ્રેમથી તેના શરીર ઉપરથી ધૂળને લૂછી નાખતા, અર્જુન સ્નેહથી ભીમના શરીરને દબાવતા, નકુલ અને સહદેવ તેને પવન નાખતા હતા. Page #80 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૩] [ ૭૧ | દુર્યોધન એકાંતમાં અનેક પ્રકારની ખરાબ કલ્પનાઓ કરતો હતો, જે અધું રાજ્ય લે છે તેને મારવો જોઈએ, તો પછી સંપૂર્ણ રાજ્યને ગ્રહણ કરવાવાળાની તો વાત કયાં કરવી ? કોઈપણ હીસાબે મારે યુધિષ્ઠિરનો વધ કરવો જોઈએ, પરંતુ વિક્રમ નયસંપન્ન રાજાની જેમ આ ભીમ અને અર્જુનથી તેઓ રક્ષાયેલા છે. માટે તેમનો વધ કરે ખૂબ જ મુશ્કેલ છે. યુધિષ્ઠિરના પહેલા ભીમને તથા અર્જુનનો વધ કર જોઈએ, વળી તે બંનેમાં ભીમને વધ કરે હિતાવહ છે. ભીમના મરવાથી યુધિષ્ઠિર અને અર્જુન બંને તાકાતહીન બની જશે, ત્યારબાદ ભીમને મારવા માટે દુર્યોધન તક શોધવા લાગે, બધા કુમારે ગંગા કિનારે રમવા જતા હતા. રાજાએ સુંદર ઘાસનું ઘર બનાવી આપ્યું હતું. ત્યાં જ બપોરના ભજન કરીને બધા સૂઈ જતા હતા. એક દિવસ ભીમ સુંદર ભજન કરીને ગંગાકિનારે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયે, તે તકને લાભ લઈ દુર્યોધને તેને ઝાડના વેલાઓથી બાંધી ગંગાના ઉંડા પાણીમાં નાખ્યો, વેલાઓને તોડી નાખી, ભીમ નાહીને હાથીની જેમ બહાર નીકળી આવ્ય, એક દિવસ ભીમ સૂત હતો ત્યારે દુર્યોધને તેને સર્પદંશ કરાવ્યું, પરંતુ ભીમની ઉપર ઝેરની અસર થઈ નહીં. એક દિવસ દુર્યોધને ભીમને ઝેર આપ્યું. પણ ધર્મપ્રભાવથી તેની ઉપર કાંઈ જ અસર થઈ નહીં. આ બધું થવા છતાં ભીમના મનમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય દુર્યોધન પ્રત્યે જરાપણ દ્વેષ નહેતું, પરંતુ દુર્યોધનાદિ ઘતરાષ્ટ્રના પુત્ર પાંડવોની તેજસ્વિતાથી બળવા લાગ્યા. • ધૃતરાષ્ટ્ર તથા પાંડુના પુત્રોને પરસ્પર દ્વેષ બુદ્ધિવાળા જાણીને વિદુરજીએ ભીષ્માદિને બધી હકીકત જણાવી, કહ્યું કે કાંઈ પંડિતની પાસે આ બધાને ભણાવવા જોઈએ. સર્વ વિદ્યા પરગામી કલાચાર્ય કયાં મલશે ? એ પ્રમાણે ભીષ્મના પૂછવાથી વિદુરજીએ કૃપાચાર્યનું નામ બતાવ્યું. ભીષ્મએ બધા કુમારોને બેલાવી કૃપાચાર્યને સુપ્રત કર્યા, બધા કુમારે ઉત્સાહથી ધનુર્વિદ્યાનું અધ્યયન કરવા લાગ્યા. તે જ નગરમાં વિશ્વકર્મા સમાન સદાચારી અતીરથી નામને સારથી રહેતું હતું, તેને ચન્દ્રમાની અનુરાધા જેવી” રાધા, નામની ધર્મપત્ની હતી. તેઓને દાનેશ્વરી અને શૂરવીર કર્ણ નામે પુત્ર હતા, તે શસ્ત્ર તથા શાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કૃપાચાર્યની પાસે આવ્ય, કુમારની સાથે વિદ્યા પ્રાપ્ત કરવા લાગ્યો, કૃપાચાર્ય દરેક કુમારને સમાન જ્ઞાન આપતા હતા, છતાં કર્ણ અને અર્જુન વધારે હોંશિયાર હતા, એક દિવસ બધા કુમારે નગરની બહાર કીડા કરી રહ્યા હતા, તે વખતે તેમને દડે કુવામાં પડી ગયે, બધા કુમાર તે દડાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા, એટલામાં એક યુવાનની સાથે અત્યંત વૃદ્ધ મુસાફર આવ્ય, તેણે કુમારોને આશ્વાસન આપ્યું અને કુમારની સામે બાણને Page #82 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૩] અભિમંત્રિત કરી કરીને શલાકાઓનું સંધાન કરી, તે દડાને બહાર કાઢયે, તેના આ અદ્ભુત કાર્યથી કુમાર આશ્ચર્ય પામ્યા, તથા હાથ જોડીને વિનંતી કરી કે “આજ સુધી હજારે ધનુર્વિદ્યા પારંગત પંડિતો જોયા, પણ આપને કઈ જગ્યાએ જોયા નથી, માટે અમે આપને પિતા અથવા ગુરૂની સમાન માનીએ છીએ, અમે બધા આપના દાસ છીએ, આપ જેમ કહેશે તેમ અમે કરીશું. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે આપના વિનયથી હું પ્રસન્ન છું. ‘તમે મને તમારા પંડિતજીના દર્શન કરાવે, તો તમારો મેટો ઉપકાર થશે. કુમાર તે વૃદ્ધ બ્રાહ્મણને લઈને નગરમાં ગયા. પિતાના ઘર તરફ આવતા વૃદ્ધ બ્રાહ્મણને જોઈ કૃપાચાર્ય સામે ગયા, ભક્તિ ભાવથી નમસ્કાર કર્યા, અભ્યાગત બ્રાહ્મણને એવી રીતે ભેટયા કે જાણે બંને એક જ બની ગયા, કૃપાચાર્યે તેમને ખૂબ જ આદર સત્કાર કર્યો, સિંહાસન ઉપર બેસાડયા, અને કૃપાચાર્ય બેલ્યા” સાક્ષાત્ સરસ્તીના અવતાર સમ આપ મારે ત્યાં પધાર્યા છે, જેથી આજ મારું ઘર આપના ચારણકમલથી પવિત્ર થયું છે. આજને દિવસ મંગલકારક છે. સાથે આવેલા યુવકે કૃપાચાર્યને પ્રણામ કર્યા, કૃપાચાર્યે તેનું આશીર્વચનથી અભિવાદન કર્યું. કુમારએ પૂછ્યું કે આપ જેમની ઉપાસના કરે છે તે આ મહાત્મા કોણ છે? કુપાયે કહ્યું કે હે કુમારગણુ! કલાઓના મંદિર સમાન Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આ દ્રોણ” ગુરૂ છે જેઓ ધનુર્વેદનું સંપૂર્ણ જ્ઞાન અને રહસ્ય જાણે છે. આ યુવક તેમને પુત્ર અશ્વત્થામાં પ્રસિદ્ધ છે. કુમારના ગયા બાદ કૃપાચાર્ય શ્રી દ્રોણાચાર્યનું ખૂબ જ અતિથ્ય કર્યું. એકાન્તમાં તેમને વિનંતી કરી. કે આપના જેવા ધનુર્વિદ્યાચાર્ય કોઈ નથી, અને આ કુમાર જેવા પ્રતિભા સંપન્ન શિષ્ય પણ બીજે નથી, માટે આપ તેમને શિક્ષણ આપે. જ્યારે કૃપાચાર્યની વાતને દ્રોણાચાર્યે સ્વીકાર કર્યો ત્યારે કૃપાચાર્ય ભીષ્મની, પાસે ગયા, બધી વાત કરી, ભીમે દ્રોણાચાર્યને બોલાવી સુવર્ણ મુદ્રાઓથી તેમને સત્કાર કર્યો, ધનુર્વિદ્યા કુમારને શિખવવા માટે વિનંતી કરી, ભીમે પિતાના પૌત્રોને બોલાવી દ્રોણાચાર્યને સુપ્રત કર્યા. દ્રોણાચાર્યે બધા કુમારને સમાન રીતે ધનુર્વેદનું શિક્ષણ આપ્યું પરંતુ અજુન બધાથી વધારે હોંશિયાર થયે, અનની ધનુર્વિદ્યા જોઈને કર્ણ પ્રભાવિત થયો, મનમાં જ તેના પ્રત્યે દ્વેષ કરવા લાગે, એક દિવસ દ્રોણાચાર્યે અર્જુનને કહ્યું કે હું તને દુનિયામાં અદ્વિતીય ધનુર્ધારી બનાવીશ, અર્જુનની ઉપર ગુરુની કૃપા તથા તેની ચતુરાઈથી અર્જુન ઉપર દુર્યોધન ખૂબ જ ખિન્ન થ, દ્વેષ રાખવા લાગે, પાંડવો પ્રત્યેને દ્વેષ, કર્ણ પ્રત્યેની મિત્રાચારી, દુર્યોધનની વધતી ચાલી. એક વખત શિક્ષણને માટે રજા હતી, ત્યારે અર્જુન રમવા માટે ધનુષ્યબાણ લઈને પુષ્પકરંડક નામના વનમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ સ: ૩જો ] [ ૭૫ ગયા, ત્યાં તેને તરકસની જેમ મુખમાં ખાણેાથી ભરેલાં કુતરાને જોચે, આ પ્રદેશમાં કાઈ ધનુર્ધારી હશે તેમ. માનીને અર્જુન આગળ વધ્યા, અને શાસ્ત્રાભ્યાસમાં એકચિત્ત અનેલા યુવાનને જોયા, તેની તેજસ્વિતાથી આશ્ચર્ય અનુભવતા અર્જુન તેના પરિચય પૂછવા લાગ્યા, ત્યારે તે યુવાને કહ્યું કે હું' પલ્લીપતિ હિરણ્ય ધનુષને પુત્ર છું. અર્જુનના ગુરુ દ્રોણાચાય મારા પણ ગુરુ છે, આ વાત સાંભળી અર્જુન ખૂબ જ દુ:ખી થયેા, નગરમાં પાછા આવ્યા, અર્જુન ઉદાસ રહેવા લાગ્યા, એક દિવસ દ્રોણાચાયે અર્જુનને દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તેણે બધી હકીકત કહી સભળાવી, અને કહ્યું કે આપ મને કહેતા હતા કે હું તને જગતમાં અદ્વિતીય ધનુર્ધારી અનાવીશ’ પણ આપનું આ વચન મિથ્યા થઈ રહ્યું છે. દ્રોણાચાયે કહ્યુ કે હે વત્સ ! મારે કાઈ એવેા શિષ્ય નથી કે જે તારી બરાબરી કરી શકે. તે પછી તારાથી વધારે તે શીખેલેા કયાંથી હેાય ? દ્રોણાચાર્યને આ પ્રમાણે કહીને અર્જુન તેમને જંગલમાં તે યુવાનની પાસે લઈ ગયા, ત્યાં ઝાડની પાછળ ઉભા રહીને દ્રોણાચાર્યે તે યુવાનના હસ્ત કૌશલ્યને જોયું. ત્યાર બાદ તેની પાસે ગયા, એકલવ્ય, તેમને પગે પડયા, ગુરુએ પૂછ્યું' કે વત્સ ! આ શિક્ષણ તેં કયાં મેળવ્યું ? તેણે દ્રોણાચાર્યનું નામ આપ્યું. જ્યારે દ્રોણાચાયે કહ્યુ` કે તારી વાત ખેાટી છે. ત્યારે તેણે અર્જુનને માટીના બનાવેલા દ્રોણાચાય અતાવ્યા, ચંપાંના ફૂલેાથી પૂછત ગુરુસ્મૃતિ જોઈ ને અર્જુને Page #85 -------------------------------------------------------------------------- ________________ 9] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય નમસ્કાર કર્યો, અને એકલવ્યને પૂછ્યું કે ભાઈ! તમે ગુરૂ દ્રોણાચાર્યને કયાં દેખ્યા હતા ? ત્યારે એકલવ્યે કહ્યું કે એક દિવસ ધનુર્વેધ શિખવાની ઈચ્છાથી મેં ગુરુદેવને વિનંતી કરી, પરંતુ તેમણે મને અગ્ય સમજીને શિક્ષણ આપવાને માટે મારી વિનંતીનો અસ્વિકાર કર્યો, ત્યારે હું ત્યાંથી આવી આ જગ્યાએ તેમની પ્રતિમાને જ ગુરુ માની ધનુર્વિદ્યાને મેં અભ્યાસ શરૂ કર્યો. “એકલવ્યના કહેવાથી બધી વસ્તુસ્થિતિ દ્રોણાચાર્ય સમજી ગયા, અર્જુન પ્રત્યેના વાત્સલ્યભાવથી એકલવ્ય પાસે દ્રોણાચાર્યે ગુરૂદક્ષિણા માંગી, ત્યારે એકલવ્યે કહ્યું કે ગુરૂદક્ષિણામાં મારું મસ્તક આપવા તૈયાર છું; ત્યારે ગુરુએ ડાબા હાથના અંગુઠાની માંગણી કરી, ગુરુવચન સાંભળી આનંદિત એકલવ્યે તરત જ છરીથી અંગુઠે કાપીને ગુરુમહારાજના શરણે સમર્પણ કર્યો, તે વખતે દેવતાઓએ એકલવ્ય ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, દ્રોણાચાર્ય અર્જુનને - સાથે લઈ નગરમાં ગયા, રસ્તામાં અને પૂછ્યું કે આપે શા માટે તેને ધનુર્વિદ્યા ન શિખવાડી ? ત્યારે દ્રોણાચાર્ય કહ્યું કે મારી પ્રતિજ્ઞા અર્જુનને સર્વ શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવાની હતી, ગુરુના વચન સાંભળી અને પ્રત્યુપકાર માટે પિતાના આત્માને તુચ્છ માનવા લાગે. બધા કુમારે ઉત્સાહથી શિક્ષણ ગ્રહણ કરવા લાગ્યા, ભીમ અને દુર્યોધન ગદા યુદ્ધમાં નિષ્ણાત બન્યા, -બધા કુમારે કલામાં પારંગત બન્યાં, એક દિવસ દ્રોણ Page #86 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૩ ] [ ૭૭... ચા તાડના ઝાડ ઉપર મેરનું પીછું મૂકાવીને ધનુર્વિદ્યામાં કુમારની પરીક્ષા લેવાને વિચાર કર્યો, ગુરૂએ કહ્યું કે નિશાન તરફ ધ્યાન રાખે, હું કહું ત્યારે, બાણ ચલાવે, ગુરુની આજ્ઞા સાંભળી કુમારો સાવધાન બની ઊભા રહ્યા, ગુરૂએ એક પછી એક કુમારોને પૂછ્યું કુમારો ! તમે મને, ઝાડને, મેરના પીંછામાં રહેલા ચંદ્રને, તથા પ્રેક્ષકોને જુઓ છો તે ખરા ને? કુમારોએ કહ્યું કે “હા, ગુરૂદેવ ! અમે બધાને જોઈ શકીએ છીએ, દરેકના પ્રત્યુત્તરથી ગુરૂ મહારાજને દુઃખ થયું. ગુરૂએ તે બધાને અગ્ય માન્યા, અર્જુનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું પીંછામાં રહેલા ચન્દ્રમા સિવાય કોઈને જેતે નથી, અર્જુનના શબ્દો સાંભળી ગુરૂ મહારાજને ખૂબ જ આનંદ થયે, અર્જુનને રાધાવેધપરદેશને માટે ગ્ય માન્ય, એક દિવસ કુમારોની સાથે દ્રોણાચાર્ય ગંગામાં સ્નાન કરવા ગયા, નદીમાં પ્રવેશ કરતાની સાથે જ ગ્રાહે (જલચર પ્રાણી) ગુરૂજીને પગ પકડયો, તેમણે બધા કુમારને ગ્રાહ પ્રાણીથી પોતાને છોડાવવા માટે કહ્યું.. બધા કુમારે દ્રોણાચાર્યને મુક્ત કરાવવામાં નિષ્ફળ ગયા, ત્યારે અર્જુને બાંણ મારી ગ્રાહ પ્રાણીને મારી નાખ્યું.. અને ગુરૂને મુક્ત કર્યા, દ્રોણાચાર્યે અર્જુનને પારિતોષિકમાં રાધાવેધપદેશ આપે, અર્જુન ખૂબ જ આનંદિત બન્ય.. કુમારને કળામાં પારંગત જાણી દ્રોણાચાર્ય ભીષ્માદિ. સહિત પાંડુરાજાની પાસે આવ્યા, રાજાએ સત્કાર કર્યો,. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સુંદર આસન પર બેસાડયા. દ્રોણાચાયે કહ્યુ કે મહારાજ! આપના કુમારે કલાનિષ્ણાત અની ગયા છે. આપ તેમની પરીક્ષા કરો, દ્રોણાચાર્યનું અભિનંદન કરીને વિદુરને નગરની બહાર રંગભૂમિ મનાવવાનું કહ્યું. ગુરૂએ વિદુરજીને ર'ગભૂમિ ચેાગ્ય સ્થાન બતાવ્યું. રગભૂમિ નિર્માણ કરવામાં આવી, રાજા તથા પ્રજાના માટે અલગ પ્રેક્ષાગાર પણ બનાવ્યા, અંતઃપુરની સ્ત્રીએ માટે અલગ વેક્રિકાએ મનાવી, રાજાએને માટે ઉંચા ઉંચા મંચ અનાવવામાં આવ્યા, પરીક્ષાના દિવસે કૂતા દ્વારા આમંત્રણ આપેલા રાજાએ આવીને મંચ ઉપર અલંકૃત થયા, ધૃતરાષ્ટ્ર તથા ભીષ્મની સાથે પાંડુરાજા પણ પ્રેક્ષાગારમાં આવ્યા, પેાતાના પુત્રાનું પરાક્રમ જોવા માટે ઉત્સુક કુતી પણ સત્યવતી વિગેરે સાસુની સાથે આવી, કુમારાની શસ્ત્ર પરીક્ષાને જોવા માડે આકાશમાં વિદ્યાધરા પણ પેાતાના વિમાનોને થંભાવી એકત્રિત થયા હતા, ઘેાડી વારમાં શસ્ત્રોથી સુસજ્જિત કુમારોની સાથે દ્રોણાચાય કૃપાચાય વિગેરેએ રંગભૂમિમાં પ્રવેશ કર્યા, યુધિષ્ઠિર, ભીમ, ક, દુર્યોધન, અર્જુન વિગેરેને છેડી બધા કુમારોને પેાતાની કલા બતાવવાને માટે ગુરૂએ આદેશ આપ્યા. હાથી તથા ઘેાડા ઉપર બેઠેલા કુમારીએ ધનુવિદ્યા, ગદ્યાવિદ્યા, વિગેરે કલાએમાં પેાતાની પ્રવિણુતા બતાવી, બધા જ પ્રેક્ષકા આનંદિત થયા, તેઓએ કુમારોની ખૂબ જ પ્રશંસા કરી, રથ ઉપર ચઢીને જ્યારે યુધિષ્ઠિર પાતાની Page #88 -------------------------------------------------------------------------- ________________ સ : ૩] [ કલા ખતાવવા માટે તૈયાર થયા ત્યારે એકાએક કરોડા આંખા તેમની ઉપર એકીટસે જોઇ રહી હતી, લેાકેાના મુખથી યુધિષ્ઠિરની પ્રશ'સા સાંભળી, પાંડુ રાજાની નજર પણ તેમની ઉપર પડી, ત્યાર બાદ ગદાયુદ્ધોને માટે ભીમ દુર્યોધન રંગભૂમિમાં ઉતરી આવ્યા, સૂર્ય-ચંદ્રની જેમ અને જણા રંગભૂમિની પ્રદક્ષિણા કરવા લાગ્યા, તે બંનેને જોઈ દેવતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા, સભાના ઘણા લેાકેા ભીમની તેા ઘણા લેાકેા દુર્ગંધનની પ્રશંસા કરવા લાગ્યા, તે વખતે ભીમ-દુર્ગંધનની પ્રશંસાથી રગભૂમિ શબ્દમય અની ગઈ, ભીમનો નાશ કરવા માટે દુર્યોધનને દ્વેષ આવ્યા, ક્રોધથી તેની આંખેા લાલ બની ગઈ, ભીમે પણ દુર્યોધનના મનોભાવને જાણી લીધા. તેના માથાના · વાળ ઊભા થઈ ગયા, અને એકબીજાની ઉપર પ્રહાર કરી શકયા ન હતા, એટલામાં દ્રોણાચાર્યે અશ્વત્થામાને માકલી અનેને યુદ્ધથી રોકયા, બંને પોતપોતાના સ્થાને જઇને બેઠા. એટલામાં કાલાહલ બંધ કરવા દ્રોણાચાર્યે પ્રેક્ષકાને વિનંતી કરી અને કહ્યું કે જે મને પુત્રથી પણ અધિક વહાલા છે. જે બધી જ શવિદ્યામાં પાર'ગત છે, અરે ! મારા પ્રાણથી પણ અધિકપ્રિય છે. એવા અર્જુનને આપ સર્વે જુએ, સાક્ષાત્ ધનુર્વેદ સમાન લાગતા અર્જુન -પેાતાના સ્થાનેથી ઉડીને રંગમંચ ઉપર આવ્યા, ધૃતરાષ્ટ્ર અને પાંડુરાજા અર્જુનની પ્રશંસા સાંભળી હર્ષિત અન્યા, કુ તીની આંખેામાંથી આનંદાશ્રુ પડવા લાગ્યા, તે વખતે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બધાના સુખ પૂર્ણિમા જેવા અની ગયા, કેવળ ગાંધારીનુ સુખ અમાવાસ્યા જેવુ' બની ગયુ.. અર્જુને જ્યારે હસ્ત કૌશલ્ય બતાવ્યુ, ત્યારે મનુષ્ય તે શુ' પણ દેવતા ક્ષુબ્ધ બની ગયા, ત્યારબાદ અર્જુને રાક, પ્રાસ, ગદા, ખડ્ગ આદિ શસ્રામાં પેાતાની કુશળતા બતાવી, રાધાવેધ, વારૂણ, આગ્નેય વિગેરેના પણ પ્રયાગેા કરી બતાવ્યા, પ્રેક્ષકાએ જ્યારે અર્જુનના જયઘેાષ કર્યો ત્યારે પ્રલયકાળના ભયંકર વરસાદની જેમ ગર્જના કરતા ક રંગભૂમિમાં આવ્યા, બધા જ પ્રેક્ષકે આશ્ચયથી ઉભા થઇ ગયા, તે જ વખતે દ્રોણાચાયની ચારે તરફ પાંચ પાંડવા ઉભા હતા. અશ્વત્થામા સહિત નવાણું ભાઈ એ દુર્યોધનને ઘેરી ઉભા હતા, કણે દ્રોણાચાર્ય તથા કૃપા— ચાને પ્રણામ કર્યા. અર્જુન પ્રત્યે ખેલ્યા, હે પા! તમે બતાવેલ શસ્ત્રાસ્ત્ર કૌશલ્યને શ્રેષ્ઠ ન માનશે, હું જે કરૂ છું તે તમેા જુએ, કહીને કણે પણ અર્જુનથી શ્રેષ્ઠ કલા કૌશલ્ય બતાવ્યું. દુર્યોધને ઉઠીને કણ ને આલિંગન કર્યું. અને તેને જગતનો અદ્વિતીય પરાક્રમી બતાવ્યા, દુર્યોધને કણ ને કહ્યુ` કે આ રાજ્ય, મારે પ્રાણ અને કુરૂકુલલક્ષ્મી, એ બધું જ આપનું છે. તમને જે જોઈ એ તે આપવા માટે હું તૈયાર છું. કણે દુર્યોધનની સાથે મિત્રતાની માંગણી કરી, અર્જુન ક્રોધમાં આવ્યા. તેણે કર્ણને યુદ્ધનુ આમંત્રણ આપ્યું. કર્ણે પણ યુદ્ધનુ આમ ત્રણ સ્વિકાર્યું. તે વખતે થાડા લેાકેા અર્જુનના પક્ષપાતી તથા થાડા લેાકેા કર્ણના પક્ષપાતી બન્યા, Page #90 -------------------------------------------------------------------------- ________________ સ : ૩]" " [ કર્ણની સામે અર્જુનના પક્ષપાતી તથા થોડા લેકે કર્ણના પક્ષપાતી બન્યા, કર્ણની સામે અર્જુન કેણ છે? આ પ્રમાણે દુર્યોધનાદિ માનવા લાગ્યા, જ્યારે ભીમ વિગેરે અર્જુન સામે કહ્યું કેણ છે? તેમ માનવા લાગ્યા, કુંતી પુત્રપ્રેમથી વિહુવલ બનીને જમીન ઉપર મૂર્શિત અવસ્થામાં પડી ગઈ, વિદુરજીએ ચંદનાદિ ઉપચારોથી તેને શાંત કરી, યુદ્ધની ગતિ વિચિત્ર હોય છે. આ પ્રમાણે વિચારતા પાંડુના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ તે જ વખતે કૃપાચાર્યો કર્ણને કહ્યું, કુંતી કુક્ષીરૂપ સરોવરને હંસ, કુરુવંશનું પાણીદાર સુંદર મોતી, પાંડુરૂપ સુમેરૂથી ઉત્પન્ન કલ્પવૃક્ષ સમાન અર્જુનને અમે એળખીએ છીએ, અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે તારા હાથમાં ખણું આવે છે, તે તું પણ તારા માતા, પિતા, કુલ વિગેરેને જણાવ, તલવારની ધારથી પણ તીણ શબ્દ કૃપાચાર્યના સાંભળી દુર્યોધન ઉઠીને બોલ્યો કે કુલ, માતા અથવા પિતાથી શું કામ છે? મનુષ્યનું ગૌરવ તો ગુણથકી અંકાય છે. કર્ણ તે પિતાની વીરતા અને બળથી જ અજુનની સાથે યુદ્ધ કરી શકે છે, જે રાજા નથી તેની સાથે યુદ્ધ અજુન નહી કરે તેમ જે કહેતા હો તો હમણાં જ હું કર્ણને અંગ દેશનો રાજા બનાવું છું. આ પ્રમાણે બેલતા દુર્યોધને પુરોહિતને બેલાવી તીર્થજળ મંગાવી અંગરાજ્ય ઉપર કર્ણને અભિષેક કર્યો, કણે જ્યારે દુર્યોધનને ઉપકારનો બદલો મેળવવા માટે વિનંતી કરી, ત્યારે દુર્યોધને કાયમ, Page #91 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અવિચળ, મિત્રતાની વાત કરી, ત્યારે કણે કહ્યું કે મિત્રતાની તે વાત જ શું? આપ મારા પ્રાણ પણ માંગી શકે છે, દુર્યોધન પ્રેમથી કર્ણને ભેટી પડે. બાદ અંગરાજ કણે ફરીથી યુદ્ધ કરવા માટે અર્જુનને આહુવાન આપ્યું. ' - પિતાના પુત્રને અંગદેશને રાજા બનેલે જાણી અતિથિ સારથિ કર્ણને ભેટવા માટે આવ્ય, કણે દરથી પિતાજીને આવતા જાણી ધનુષ્ય નીચે મૂકી દેડતે પિતાજીના પગે પડયા અને પ્રણામ કર્યા, પિતાજીને દેવ સમાન કેણ નથી માનતું? “અતિથિ સારથિએ હર્ષથી સજળનયને કર્ણને અભિષેક કર્યો, તેને પિતાના પગ પાસેથી ઉઠાડીને ભેટી પડ્યા, તેને મસ્તકે ચુંબન કર્યું તે વખતે ભીમે કર્ણને કહ્યું સારથિપુત્ર! તું અર્જુનથી શું લડવાને હતે? તું તો ધનુષ્ય બાણ છેડી તારા કુલને ઉચિત ચાબૂક ગ્રહણ કર. દુધને શબ્દથી ભીમને ફટકાર્યો, અને કહ્યું કે જે વીર હેાય છે, તેના કુલની ગણત્રી નથી થતી, સમુદ્રને પીવાવાળા અગત્યજીના કુલને તું નથી જાણતો! અહીં પણ કાંઈક રહસ્ય હશે, સારથિના કુલમાં દિવ્ય પ્રકારના અંગ લક્ષણવાળા કર્ણનો જન્મ સંભવિત નથી. તે વખતે અતિથિએ દુર્યોધનને કહ્યું કે આ મારે સગે પુત્ર નથી. આ પુત્રરત્નને મેં જેવી રીતે પ્રાપ્ત કર્યો છે, Page #92 -------------------------------------------------------------------------- ________________ સંગ : ૩ો] Ta તે તમેા સાંભળો, એક દિવસ. સવારના ગંગાના કિનારે ગયા હતા. ત્યાં ગંગામાં તરતી પુણ્ય લક્ષ્મી સમાન એક પેટી જોઇ.પેટી મે લઈ લીધી. ધેર આવીને પત્નીની સામે પેટી ખેાલી ત્યારે અગ્નિ સદેશ ચમકતા કું ડલ સહિત સિંહુ સમાન દેખાવવાળા બાળકને મેં જોયા, તે વખતે મારી પત્નીએ કહ્યું કે આજે રાતના પાછલા પહારે મે સ્વપ્નમાં સૂર્ય નારાયણને જોયા, તેમણે મને કહ્યુ કે આજે તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે, ત્યાર બાદ મારી પત્નીએ પેટીમાંથી બાળકને બહાર કાઢી, પેાતાની ગેાદમાં લીધે, કાનની નીચે હાથ રાખીને સૂઇ જતા હેાવાથી અમે તેનું નામ ‘કણુ” રાખ્યુ. સ્વપ્નમાં સૂર્ય નારાયણથી આપવામાં આવેલ હાવાથી તેનું બીજું નામ સૂર્યપુત્ર પણ રાખ્યું, તેના જન્મ કઈ રાજકુલમાં થયેલેા છે. અતિથિના મુખથી કની વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા, કુંતીએ વિચાર કર્યાં કે ભાગ્યથી પુત્ર જીવિત છે. પોતાના આત્માને ધન્ય માનવા લાગી, સમય આવેથી યુધિષ્ઠિર વિગેરેને કર્યું ના પરિચય આપીશ. દુર્યોધને પેાતાના હાથ ઉંચા કરી ઘાષણા કરી કે મેં આજે કણને અગદેશના રાજા બનાવેલ છે, જે પેાતાના પુરૂષા બતાવવાની ઈચ્છા રાખતા હોય તે કણ ની સાથે લડવા તૈયાર થાય, દુર્યોધનની વાત જાણી પાંડુપુત્રો ક્રોધમાં આવી ગયા, ભયંકર કાલાહલ મચ્યા, દ્રોણાચાર્યે કહ્યુ કે Page #93 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કલા પરીક્ષામાં યુદ્ધ અનુચિત છે. દ્રોણાચાર્યે યુદ્ધને રોકયું. પ્રેક્ષાગારમાંથી કંઈક અર્જુનની, કંઈક કર્ણની, કંઈક દુર્યોધનની પ્રશંસા કરતા પ્રેક્ષકે ઘેર જવા રંગમંડપમાંથી નીકળ્યા, ત્યારબાદ દરરોજ સાથે રહેવા છતાં કુમારે એક બીજાના છિદ્રો જોતા હતા. ત્રીજે સગ સમાપ્ત Page #94 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૪થો એક વખત અવદાત લક્ષ્મીવાળા. વિશાલવક્ષ સ્થલવાળા, શત્રુઓને મુળથી ઉખાડી નાખનાર, પાંડુરાજ સભામાં આવ્યા, શરદ પૂર્ણિમાના ચદ્રમાની જેમ પૂર્ણ કાંતિવાળા, પાંડુરાજા સુમેરૂ શિખર સમાન, સુવર્ણમય સિંહાસન ઉપર બેઠા, તેઓએ રત્નમય બે વલયે, હાર, મુકુટ તથા કુંડલ ધારણ કર્યા હતા, તેમની ચારે તરફ સામન્તો બેઠા હતા, મૂર્તિમંત કામરસથી સર્જન પામેલી અવારાંગનાઓ સભાની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી, ગાંગેય ધૃતરાષ્ટ્ર વિગેરે વડીલ અને રાજાને ગૌરવાન્વિત કરવા માટે સિંહાસન ઉપર બેઠા હતા, બધા શ્રોતાજનના કાનને આનંદ આપવાવાળી સ્તુતિ બેલાતી હતી, મોટા મોટા કવિઓ રાજાની, રાજ્યની, કુરુવંશની પ્રશસ્તિ કરતા કાવ્ય બેલતા હતા, કથાકારો ભરતાદિરાજાઓની પાપને નાશ કરવાવાળી કથાઓ કહેતા હતા, તેટલામાં દ્વારપાળે આવી હાથ જોડીને કહ્યું રાજન ! દ્રપદ રાજાને દત દ્વાર પાસે ઉભે છે, ગાંગેય ધૃતરાષ્ટ્ર વિગેરે વડીલે જાની સંમતિ લઈને રાજાએ દૂતને રાજસભામાં આવતા ટે સંકેત કર્યો. Page #95 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઈનસભાને લજિજત કરનાર પાંડુરાજાની સભામાં દૂતે પ્રવેશ કર્યો, વિનયપૂર્વક રાજાને નમસ્કાર કરી, એક આસન ઉપર હૂત બેઠે, માથું નમાવીને કહ્યું કે દેવ! રાજા દ્રુપદે મને આપની પાસે મોકલાવેલ છે. તેમને પ્રાણથી પણ અધિક પ્રિય દ્રૌપદી નામે એક પુત્રી છે. તે પિતાની પુત્રીને જેમ તેમ અને ગમે તે જગ્યાએ આપવાની ઈચ્છા રાખતા નથી, તેઓએ જાહેર કર્યું છે કે જે વીરપુરૂપ રાધાવેધ કરશે, તેને જ મારી કન્યા આપીશ, સમસ્ત વિશ્વને આનંદ આપનાર ધનુર્વેદ વિશારદ આપને પુત્ર છે, માટે અદ્વિતીય ધનુર્ધારી આપના પુત્રોની સાથે આપ જરૂરથી સ્વયંવર ભૂમિને શોભાવવા પધારશે, ગાંગેયાદિની સાથે વિચાર કરીને પાંડુરાજાએ દૂતની વિનંતીને સ્વિકાર કર્યો, રત્ન, કુંડલ, કેયૂર, કંકણ વિગેરે અલંકારોથી તેને સત્કાર કરી, આનંદપૂર્વક દૂતને પાંડુરાજાએ વિદાય આપી. - સેના સહિત ભૂમંડલને કંપાયમાન કરતા પિતાના પુત્ર સાથે પાંડુરાજાએ કપિલ્યપુર જવા માટે પ્રસ્થાન કર્યું. મદ ઝરતા, ગર્જનાથી મયૂરને નચાવતા હાથી ઉપર રાજા સ્વાર થયા હતા, રાજાએ પ્રસ્થાન સમયોચિત રેશમી વસ્ત્ર તથા છત્રને ધારણ કરેલું હતું. યુધિષ્ઠિરાદિ. પાંચ પાંડ તથા દુર્યોધન વિગેરે સે કૌર વાહન પર આરૂઢ થઈને, રાજાની સાથે ચાલ્યા, ગંગા ભગીરથીની જેમ ચતુરંગી સેના રાજાની પાછળ ચાલવા લાગી, સેનાઓને કલરવ, પર્વતની ગુફાઓને ભેદી આકાશમાં રાપ્ત થયે, સ્વયંવર જેવાની ઈચ્છાવાળી દવાઓ Page #96 -------------------------------------------------------------------------- ________________ સાથે ] [09 3 આગળ ચાલતી હતી, સામતાથી પરિવરેલા રાજા ઈંદ્રની જેમ ચાણતા હતા, પાલખીમાં બેઠેલી કુ તી અને માદ્રીથી રાજા ગંગા અને પાતી સહિત શંકરની જેમ શેશભાયમાન લાગતા હતા, અન્તઃપુરની સ્ત્રીઓ સહિત ધૃતરાષ્ટ્ર વિગેરેથી દેદીપ્યમાન લાગતા હતા, જ્યારે સેના નગરની બહાર આવી ત્યારે ગંગાનદીના કિનારે વસતા પ્રજાજને એ સ્નેહભાવથી રાજાનું આતિથ્ય ક્ર'. રસ્તામાં રથ, હાથી, ઘેાડા વિગેરે લઈને સામે આવેલા સામતાને રાજાએ સ્નેહભરી દ્રષ્ટિથી આન દ્વિત કર્યા, મનેાહર નદી, પતા, સાવર વિગેરેને પાર કરતી સેનાએ ઘણા માર્ગ કાપી નાખ્યા. પાંડુરાજા જ્યારે કાંપિલ્યનગરની સીમાએ આવ્યા, ત્યારે દ્રુપદરાજાએ પાંડુરાજાનું સ્વાગત કર્યું. દ્રુપદરાજાએ મણિમયભૂમિમાં દેવવિમાનાને લજ્જિત કરનાર વિશાલકાય મર્ચાને અનાવ્યા હતા. . સ્વયંવરની અદ્દભુત રચના જોઇને વિશ્વકર્માએ પેાતે જ તે શિલ્પીઓના શિલ્પ બનાવવાના વિચાર કર્યા હતા, નાનારત્નમય. એક પછી એક મંચ જોનારને મનમાં થતુ કે શું દ્રુપદે કુબેરના ભંડારમાં લૂંટ કરીને આ બધું નિર્માણ કર્યું હશે ? આ પ્રકારની બ્રાંતિ, જોનારને થયા વિના રહેતી જ નહી. સ્ત્રય વરની શેલા જોઈ ને દેવતાઓને સ્વર્ગના વૈભવમાંથી રસ ઉડી ગયા.... j Page #97 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય .. જંબુદ્ધિની મધ્યમાં જેમ મેરૂ પર્વત છે, તેવી રીતે પરાજાએ સ્વયંવર મંડપની, મધ્યમાં એક રત્નમય સ્તંભ નિર્માણ કર્યો હતો. તેના ઉપરના ભાગમાં બંને તરફ ફરતા નક્ષત્રચકોની જેમ અદ્વિતીય શોભાયમાન ચાર ચાર રત્નચક્ર ફરતા હતા, તે ચક્રોની ઉપર નીચા મુખવાળી “રત્ન પાંચાલી નામે પુતલી ફરતી હતી, જે પુતલીનું પ્રતિબિંબ નીચે પડતું હતું, સ્તંભની નીચે વસારથી નિર્મિત દેવતાઈ અધિષ્ઠિત ધનુષ્ય રાજાએ મૂકાવ્યું હતું. નિમિત્તજ્ઞોના કહેવાથી, ઉચ્ચસ્થાને પૂર્ણ શુભગ્રહોથી દૃષ્ટ, શુભલગ્નમાં રાજાએ સાંજના પ્રત્યેક રાજાની પાસે દૂતને મોકલાવી સવારના સ્વયંવર મંડપમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. તે વખતે સૂર્ય દ્રૌપદીને વિભૂષિત કરવા માટે રત્નસાર લાવવા માટે રત્નાકર (સમુદ્ર) માં પ્રવેશ કર્યો, (અસ્ત થય) અમે બહુ દૂર રહેવાવાળી દ્રૌપદીને સ્વયંવર નહી જોઈ શકીએ, એ શેકમાં દિશાએના મુખ શ્યામ થઈ ગયા, (સૂર્યાસ્ત થઈ જવાથી અંધકાર ફેલાય) દ્રૌપદીને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા રાજાઓની કળાઓ (ચેષ્ટાઓ) જેવા માટે કલાનિધિ ચંદ્રમાએ અંબરમાં પ્રવેશ કર્યો, દ્રૌપદીના નેત્રની ઉપમા હું જ છું; તેના વર્ષમાં સરેવરમાં કમલ ખિલખિલાટ હસવા લાગ્યા, દ્રૌપદીને મેળવવાની સ્પર્ધામાં રાજયના હૃદયમાં કામદેવે એક સાથે આપણું માર્યા.. . . . Page #98 -------------------------------------------------------------------------- ________________ * * સગર જશે... ... T૯ . કેટલાક રાજાએ પોતાના મિને કહેવા લાગ્યા. હે મિત્ર! દ્રૌપદી મારા મેળામાં જ રમે છે, એમ માની લે. કેટલાક રાજાએ બાલવા લાગ્યા કે હે મિત્ર! મારા ગળામાં રહેલે હાર, અગ્નિની જેમ બળે છે, ચંદ્રમા સૂર્યની જેમ સંતાપ આપે છે, ચાંદની અંધકાર જેવી ભાસે છે, કમળ તે રીસામણુના પાંદડાની જેમ જ મને લાગે છે, એક ઘડી પ્રહર જેવી, પ્રહર રાતના જે, રાત્રિ વર્ષ સમાન લાગે છે, મિત્રે પૂછયું કે આમ કેમ? ત્યારે કહ્યું કે હે મિત્ર! કઈ બીજા દ્વિપમાં સૂર્ય બીજાને સ્વયંવર જોવા ગયે છે, નહિતર સૂર્ય વહેલે ઉગે કેમ નહિ ? આ પ્રમાણે દ્રૌપદીને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા રાજઓની એક રાત્રી કરેડે પ્રહરવાળી બની ગઈ હતી. પાંડુરાજા પિતાના પુત્રની વીરતાને જાણી-સમજીનિરાંતે ઊંઘી ગયા હતા, પાંડવોના સુંદર સ્વરૂપને જોઈ દ્રુપદરાજા વારંવાર વિચારતો કે “સ્વયંવર ન રચ્યું હોત તે દ્રૌપદી માટે મનમાન્ય ભર મેળવી શકાત” આ વિચારમાં અટવાઈ ગયા, સ્વયંવર માટે પોતે કરેલી પ્રતિજ્ઞાની નિંદા કરી, રાત્રી આવા વિચારોમાં પસાર થઈ ગઈ પોતાના પતિદેવ સૂર્યનું આગમન જણાવતી પૂર્વદિશાએ વિવિધરંગી સાથિઓ અંબરમાં પૂર્યા, અને પૂર્વદિશા લાલરંગવાળી સેહામણી બની શેવા લાગી, આકાશમંડલમાં કાંતિહીન બનીને રહેવું ઠીક નથી, તેમ વિચારી ચંદ્ર દેશાંતર માટે ચાલી ગયે, સૂર્યએ પોતાનું Page #99 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સામ્રાજય આકાશમાં જમાવી દીધું. અને પ્રચંડ પ્રકાશથી જગતને ઝળહળતું બનાવી દીધું. . . મનહર વેશભૂષા પરિધાન કરી રાજાઓને સમૂહ. મંચ ઉપર આવીને બેસવા લાગે, કલ્પવૃક્ષના અંકુરાની સમાન પ્રશંસાને યોગ્ય બાહુબળવાળા કુમારેને આગળ કરીને પાંડુરાજા પણ સ્વયંવરમાં આવ્યા, નિલકાન્ત મણિમય સુંદર સિંહાસન ઉપર જઈને પાંડુરાજા બેઠા, મૂર્તિમાન, ન્યાયી, ઉત્સાહી, તેજસ્વી, કીતિશાળી અને કામદેવને જીતવાવાળા તે કુમારને જોઈ રાજાઓના મનમાં પિતપિતાના રાજ્યની પણ શંકા થઈ આવી, તે બધા કુમારમાં વિશેષ કરીને સાક્ષાત્ ધનુર્વેદ નિષ્ણાત મૂર્તિમાન, વીરરસથી ભરપૂરઅર્જુનને જોઈ રાજાઓ પિતાના સ્વરૂપને પણ ભૂલી ગયા, સુકાયેલા ઝાડના સમૂહમાં જેમ કલ્પવૃક્ષ શેભે છે, તેમ રાજાઓમાં પાંડુરાજા શોભવા લાગ્યા. - નિત્યયૌવના દ્રૌપદીને સ્વયંવર સ્થાનમાં લાવવાને માટે દાસીઓએ સુંદર રીતે શણગારી હતી, અલતાના રસથી કમળની પાંખડીની જેમ શેભતી હતી, તેણીનું શરીર રત્નમય અલંકારોથી દેદીપ્યમાન લાગતું હતું. જ્યારે સ્ત્રીઓના કમળ અવાજથી મિશ્રિત માંગલિક વાદ્યો વાગવા લાગ્યા, ભાટચારણે રાજાની સ્તુતિ કરતા હતા, તે વખતે માણસોથી ઉઠાવવામાં આવેલી પાલખીમાં બેસીને રાજપુત્રી દ્રૌપદી સ્વયંવરભૂમિમાં આવી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ [ મષા રાજાઓ ને રાજકુમારેાની દૃષ્ટિ એક સાથે. દ્રૌપદી ઉપર પડી. તે લેાકેાએ પોતાના મનને જ ધૃત બનાવી. દ્રૌપદી પાસે મેાકલ્યું. રાજપુત્રીને જોઈ પાતાના મિત્રો ઉપર પણ રાજાએ ક્રોધ કરવા લાગ્યા, દ્રૌપદીને જોઈ. રાજાએ કલ્પના કરવા લાગ્યા કે આને બનાવવાવાળી વિધાતાએ તે હદ કરી છે. ગૌરી અને લક્ષ્મી પણ આની સામે શ્યામ દેખાય છે. આની રચના કરનાર કોઇ નિવન વિધાતા હશે. શું કમળમાં રહેવાવાળી લક્ષ્મી આની તુલના. કરી શકે તેમ છે ? તે જાણવા માટે કેાઈ એ કમલ તરફ દ્રષ્ટિ કરી, કદાચ દ્રૌપદી મારા સિવાય બીજાના હાથમાં જાય તે હુ તેની પાસેથી પડાવી લઈશ, એમ વિચારી. કાઈ એક દેશના રાજાએ પેાતાના ખભા તથા ભૂજા તરફ નજર નાંખી, અરે ! મારી ચારે તરફ કામદેવના ખાણા કેમ પડયા’ છે? આવા વિચારમાં કાઈ રાજા પેાતાની મુગલમાં જોવા લાગ્યા, આ પ્રમાણે રાજાએ પેાતપેાતાના. મનમાં વિવિધ પ્રકારના ભાવા ભાવતા હતા, તે જ વખતે દ્રૌપદીએ પાતાની સ્વભાવ સરલ દૃષ્ટિ રાજાઓની તરફ ફરી, મનેાહર આકૃતિવાળા પાંચે પાંડવાને જોઈ તેણી ખૂબ જ આન ંદિત બની, પરંતુ રાજા દ્રુપદની રાધાવેધની પ્રતિજ્ઞા મનમાં આવવાથી તેણીને ખૂબ જ દુ:ખ થયું. ત્યારબાદ રંભાની જેમ સુવર્ણમય રાધાવેધના સ્તંભની નીચે ગઈ, પ્રતિબિંબ પડવાથી એક નહિ પણ અનેક દ્રૌપદી દેખાવા લાગી. સ: ચા . h Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨ ] [ પાંડવ ચરિત્ર 'મહાકાવ્ય તે જ વખતે કાલાહલને શાંત કરી હાથ ઉંચા કરી દ્રુપદ રાજાના પુત્ર અને દ્રૌપદીના ભાઈ દ્યુમ્ન રાજાઓ તરફ હાથ ઉંચા કરીને ખેલ્યા કે–સૂર્ય-સિ હઁગાન્ધવા -વિદ્યાધરા અને પૃથ્વી પર રહેલા તમામ મનુષ્યની સાક્ષીએ કહુ' છું કે અમારા કુલના અલ કારરૂપ દેવતા એથી સેવાયેલ આ ધનુષ્યને ઉઠાવી જે રાજા રાધાવેધ કરશે, તેમને તેમની વીરતાના પુરસ્કારરૂપમાં હું અદ્ભુત સૌભાગ્યશાલિની મારી વ્હેન આપીશ. ત્યારબાદ ધનુષ્યારાપણુ માટે ઉઠતા રાજાના પરિચય દ્વારપાલ દ્રૌપદીને આપવા લાગ્યા, હે દેવી ! આપની આશામાં આ ધ્રુમદંત' રાજવી ખૂબ જ પરાક્રમી છે, તેમની ભૂજાઓમાં વીરવલય શેાલે છે. પરંતુ સામેથી છીક થઈ છે. એટલે પેાતાના આસને પાછા બેસી જાય છે. હે સુનયને ! આ મથુરાપતિ ‘ધર' નામના રાજા છે. જલક્રીડામાં તેમની સ્રીએના નેત્રનું' કાજલ ધાવાઈ જવાથી યમુના નદીના પાણી કાળા થઈ ગયા છે. ગાવ નપ તની ગુફાએ તેનુ ક્રીડા સ્થાન છે. કયા કારણથી તેઓ મંચ ઉપરથી ઉતરીને પાછા બેસી ગયા ? હે મૃગનયને ! આસન ઉપરથી ઉડનાર આ વિરાટ રાજા છે. લક્ષ્મીએ તેમના ઘરમાં કાયમને માટે વિશ્રામ લીધેા છે. તેમના હાથના સ્પર્શ થતાં જ ધનુષ્ય એકદમ આણ્ણા છેાડવા તૈયાર થાય છે. અને તેમની પ્રતિભ Page #102 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪], " . [૯૩૩ જન્મ આપે છે. આ રાજ ઘણુ દૂરથી આવેલા છે. પણું ચિત્રામણમાં ચિન્નેલા માનવચિત્રની જેમ કયા કારણથી સ્થિર બની ગયા છે ? દેવી ! દુશ્મનોના હૈયામાં કાંટાની જેમ ખૂંચતા આનન્દીપુરના રાજા “શલ્ય છે, તેમની તલવાર જોઈને શત્રુઓના કપાળમાંથી પરસેવો છૂટે છે, પરંતુ સ્તંભની ચમકતી જ્યોતિમાં તેમની આંખ એટલી બધી પ્રભાવિત થઈ ગઈ છે કે તેઓ ધનુષ્ય પણ જોઈ શકતા નથી? | દેવી ! જરાસંઘ પુત્ર સહદેવકુમાર છે. અગ્નિથી. પ્રદિપની જેમ, ઈન્દ્રથી જયંતની જેમ, આ મહાતેજસ્વી જરાસંઘથી ઉત્પન્ન થયેલ છે, પરંતુ ધનુષ્યની પાસે જઈને પણ ઉઠાવવા માટે કેમ કચવાટ કરે છે, તેની ખબર પડતી નથી ? : કૃશાંગિ ! જુઓને આ ચેદીશ્વર શિશુપાલ ઊઠે છે. બાણને વરસાદ વરસાવતા તેમણે રૂક્મણિહરણના સમયે કૃષ્ણનાં મનમાં પણ શંકા ઉત્પન્ન કરી હતી, પરંતુ ધનુષ્યને ઉપાડવામાં અશક્ત બનવાથી રાજાએ તેમની મશ્કરી કરી રહ્યા છે. | દેવી! જુઓ આ અંગદેશના રાજા કર્ણ આવી રહ્યા છે. ધનુર્વેદના પૂર્ણ જ્ઞાતા છે, યુદ્ધમાં ધનુષ્યમાંથી બાણ તો પછી છૂટે છે પણ શત્રુએ તેમને જોઈને જ મૃત્યુ શરણ થાય છે. તેમના યુદ્ધને દેવતાઓ પણ એકીટસે . Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ન જોયા કરે છે, પ્રતિહારીની વાત સાંભળી દ્રૌપદીએ મનમાં વિચાર કર્યો કે હમણાં આના જેવો બીજો કોઈ ધનુર્ધારી નથી, અદ્વિતીય અને અદ્ભુત છે. પુત્રની સમાન તેની રચના કરીને વિધાતા શું મને ઠગવા માટે આવી છે? હું કુલદેવતાઓને પ્રાર્થના કરું છું કે મારું મન પાંડુપુત્રો સિવાય ક્યાંય જાય નહી, કર્ણએ ઘણું મુશ્કેલીએ ધનુષ્ય ' ઉપાડ્યું, પણ રાધાવેધ ન કરી શકે, રાધાપુત્ર હોવાથી રાધાવેધ કરે પણ કેવી રીતે ? પ્રદ્યુમ્ન, શાંબ વિગેરે પરાક્રમી કુમારની સાથે - અત્યાર સુધી કે ઈપણ કારણથી કૃષ્ણ ઉદાસિન ભાવે બેઠા છે, જેઓએ યમરાજને કંસ” નું ભોજન કરાવ્યું. ચાર આદિને માર્યા, કંસની સ્ત્રીઓને વૈધવ્યપણું પ્રાપ્ત કરાવ્યું. જેમના શત્રુઓની સ્ત્રીઓ આંખમાંથી આંસુ વહાવતી પિતાના મૃત પતિદેવને તિલાંજલી આપી રહી છે, એવા કૃષ્ણ પિતે ઉઠતા નથી પણ પોતાના પુત્રોને રોકી રહ્યા છે. જુઓ! ધૃતરાષ્ટ્રને પુત્ર દુર્યોધન પિતાની માતા ગાન્ધારીના માંચની સાથે ઉભે થઈ રહ્યો છે. કુરૂવંશ જેના ખભારૂપી પહાડનું આલંબન લઈને સંપત્તિ રૂપ - લતાઓને વધારી રહ્યું છે. જેનું નામ સાંભળી શત્રુઓ - નમ્ર બની જાય છે. સામે આવતા જ નથી, પરંતુ અહીં તે દુર્યોધન ધનુષ્યને બીજા પ્રકારને નમસ્કાર કરી રહ્યો છે, બીજા પણ દુઃશાસન વિગેરે નવાણું ધૃતરાષ્ટ્રના Page #104 -------------------------------------------------------------------------- ________________ સર્ગ જો] પુત્રો ખિન્નવદને બેઠા હતા, આ ભાગદત્ત, અશ્વત્થામા, ભૂરિશ્રવા, શલ, જયદ્રથ” “મહાસેન, ચારૂદેણું વિગેરે બલવાને મનમાં જ વિચાર કરીને ઉઠવાની હિંમત પણ નહોતા કરતા. * દેવી ! જુઓ, કૃષ્ણના સંકેતથી મનમાં આનંદ પામતા પાંચે પાંડુ પુત્રો ધનુષ્યની તરફ ચાલ્યા, જેમાં પાંચે ઇંદ્રિઓથી શરીર શેભે છે, તેમ પાંડુરાજા પિતાના પાંચ પુત્રોથી શોભે છે, સૂર્ય-ચંદ્રની જેમ જેમાં શાંત અને વીરરસ બને છે, તેવા અજાતશત્રુની સ્તુતિ પણ કોણ કરી શકે ? યુદ્ધમાં યમરાજાની જેમ શત્રુઓની સામે નકુલ અને સહદેવ કેવા શેભે છે? સિંહની ગર્જના જેવી રીતે હાથીઓને ભય પમાડે છે તેવી જ રીતે “ભીમ અને અર્જુનનું નામ પણ ભય પમાડે છે, જે ભીમ લાકડાના દંડાની જેમ હાથીઓની સાથે ક્રીડા કરે છે. અર્જુનનું બાણ શત્રુઓના પ્રાણ હરે છે. ધનુષ્યમાંથી બાણને છૂટયા પહેલાં જ ભયના માર્યા દુમનના પ્રાણ ચાલ્યા જાય છે. શત્રુઓના હૃદયને અર્જુનનું બાણ ફાડી નાખે છે. પરંતુ શત્રુરાજાની સ્ત્રીના વક્ષ–સ્થળ ઉપરથી સુવર્ણના, રત્નોના, હાર પણ પડી જાય છે. આવા પાંડુ પુત્રોને જોઈ ને આનંદ ન થાય? આ પ્રમાણે જ્યારે દાસી બોલી રહી હતી, એટલામાં અર્જુન સ્તંભની પાસે આવ્યું, તે વખતે અર્જુનની ઉપર બધાની દૃષ્ટિ પડી, અને ધનુષ્યને પ્રદક્ષિણ તથા પ્રણામ કરીને મોટા "ભાઈની આજ્ઞાથી સીધું ઉપર ઉઠાવ્યું. Page #105 -------------------------------------------------------------------------- ________________ હદ ] [પાંડવ ચરિ મહાકાવ્ય ભીમે અભિમાનથી કહ્યું કે અર્જુનના આ અભૂત કાર્યથી જે વીર, પરાક્રમી રાજાને માથાને દુખાવો ઉત્પન્ન થયે હશે, તેની ચિકિત્સા કરવા માટે મારી આ ગદા તૈયાર છે. રાજાઓના અભિમાનને અને જે રીતે નમાવ્યા હતા, તેવી જ રીતે ધનુષ્યને નમાવ્યું. તે વખતે મિત્રોના મુખકમલ કાંતિમાન બન્યા, પરંતુ દુશમનના મુખકમલ શ્યામલ થઈ ગયા, કુતીના અંતરમાં જેટલી પ્રસન્નતા આવી તેનાથી વધારે ખિન્નતા ગાન્ધારીના અંતરમાં આવી, યુધિષ્ઠિર આદિની આંખે આનંદથી ભરાઈ ગઈ જ્યારે દુર્યોધન વિગેરેની આંખે રેષથી ભરાઈ ગઈ, દ્રોણાચાર્યે પાંડુ, ધૃતરાષ્ટ્ર, અને ભીષ્મને કહ્યું કે હવે આપ સર્વે અર્જુનની ધનુર્વિદ્યાને સાવધાનીથી જુઓ, અને તેલથી ભરેલા કુંડમાં ચક્રોના આરાને પ્રતિબિંબિત થતા જોયા, તેનું લક્ષ્ય બિંદુ સાંધી “રત્ન પાંચાલી, (રાધા)ની જમણી આંખને વેધ કરી નાખે. તે વખતે સ્વયંવર મંડપમાં રહેલા રાજાઓએ જયઘોષ કર્યો. જેનાથી જગત શબ્દમય બની ગયું. દેવતાઓએ અર્જુનની ઉપર પારિજાત વિગેરે પુષ્પની વૃષ્ટિ કરી, વાજીંત્રો વાગવા લાગ્યા, પણ ધનુષ્ય ટંકારના અવાજમાં સાંભળી શકાયા નહિ, તે વખતે પાંડુરાજા તથા કુન્તીને માટે આખું જગત આનંદમય, સંપત્તિમય, અને યશમય બની ગયું. આનંદથી માં Page #106 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૪ ] [૯૭ ચિત થયેલી પ્રોપદીએ કટાક્ષથી પાંચે પાંડવોને જોયા, મદ, ઉત્સુકતા, હર્ષમયતા, વિગેરે અનેક ભાવથી મનને આનંદ મનાવતી, દ્રૌપદીને મનથી પાંચે પાડાને માળો પહેરાવવાની ભાવના હતી, પણ લકેપવાદથી ડરીને દાસી દ્વારા કેવલ અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી, પરંતુ દિવ્ય પ્રભાવથી પાંચે પાંડેના ગળામાં વરમાળા જોઇ, તે જ વખતે આકાશવાણી થઈ કે શાબાશ! શાબાશ! દ્રૌપદી ! તે જે કાંઈ કર્યું છે, તે બરાબર અને સારું જ કર્યું છે, તને ડરવાની જરૂર નથી. - કુતીના મનમાં ખુબ જ આનંદ થયે, અર્જુનની સફળતાથી પાંડુના મનમાં આશ્ચર્ય થયું. અર્જુન મનમાં જ આનંદ પામે, અને વિચારમાં પડે કે યુધિષ્ઠિરે. અને ભીમને લગ્ન થયા નથી, તો પછી હું પ્રથમ લગ્ન કેમ કરૂં? ' - પાંચ પાંડવોને એક કન્યા કેવી રીતે આપીશ! આપવાથી જગતમાં મારી અપકીતિ થશે, દ્રૌપદીએ પાંચેના ગળામાં વરમાળા પહેરાવી છે આવી આકાશવાણી કેમ થઈ! આ પ્રમાણે જ્યારે કુપદરાજા ચિંતા કરતા હતા, એટલામાં આકાશ માર્ગેથી ચારણ મુનિ સભામાં આવ્યા. દ્રુપદ કૃષ્ણ વિગેરે બધા રાજાઓએ તેમને નમસ્કાર કર્યો, મુનિને સનમર્ય સિંહાસન ઊપર બેસાડ્યા, બધા રાજાઓએ પંરાગ નમસ્કાર કર્યા. ( 9 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮] . [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ચારણ મુનિએ દેશના આપી, દેશનાના અંતે કૃષ્ણ મુનીશ્વરને પૂછયું કે દ્રૌપદીને પાંચ પતિ કેમ! મુનીશ્વરે કહ્યું કે પૂર્વજન્મના નિયાણાથી દ્રૌપદી પાંચ પતિને વરી છે, તેમાં કાંઈ વિચાર કરવાને નથી. પ્રાચીન સમયમાં ચંપાપુરીમાં સમદેવ, સમભૂતિ, સેમદત્ત નામના ત્રણ સહેદર ભાઈઓ હતા, તેઓ ત્રણેને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી, યક્ષશ્રી, નામની પત્નીઓ હતી, પરસ્પર પ્રેમ હોવાથી તેઓએ નક્કી કર્યું કે આપણે બધાએ દરેકને ઘેર એકેક દિવસ સાથે જ જમવું. એક દિવસ નાગશ્રીના ત્યાં બધાને જમવાને વાર હતા, તેણે અનેક પ્રકારના રસવાળી રસોઈ બનાવી હતી, રાઈ બનાવ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે કડવી તુંબડીનું ભજન અનેક પ્રકારના દ્રવ્યોથી મિશ્રિત બની ગયું છે, તેમાં દ્રવ્ય વ્યય પણ ઘણે થયેલ છે. પરંતુ ફેંકી દેવું તે ઠીક નથી, આ પ્રમાણે વિચારીને કંજુસાઈથી તેને એકાંતમાં છુપાવી દીધું. બીજી તમામ વસ્તુઓથી પિતાના પતિ તથા દિયરને જમાડયા, તે લેકે જમીને બહાર ગયા, તે જ દિવસે નગરમાં સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં શ્રીમાન ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ પર્ધાયા હતા, માસોપવાસના પારણે તેમના એક શિષ્ય ધર્મરૂચિ અણગાર આહાર લેવા માટે મધ્યાહુને નાગશ્રીના ઘેર આવ્યા, નાગશ્રીએ મુનિને કડવી તુંબડીનું શાક વહેરાવ્યું, મુનીશ્વરે માન્યું કે અપૂર્વ વસ્તુ મલી છે. તેમ જાણ સ્થાનમાં આવી મુનીશ્વરે Page #108 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ] ગુરૂજીને આહાર બતાવ્યું, ગુરૂજીએ પણ તેની ગંધ સુંધીને વાત્સલ્યભાવથી કહ્યું કે વત્સ ! જે તું આ ખાઈશ તે હમણાં જ મરી જઈશ, માટે જલ્દીથી બહાર વિશુદ્ધભૂમિમાં જઈને તેને પરઠવી દે, ગુરૂની આજ્ઞાથી મુનિ નગરની બહાર ગયા, પાત્રમાંથી એક ટીપું નીચે પડયું. તેના તરફ આકર્ષાઈને આવેલી કીડીઓને મરતી જોઈ મુનિરાજને ખૂબ જ દુઃખ થયું. વિચારવા લાગ્યા કે એક બિંદુમાં આટલા જીવોની હિંસા થાય છે તે બધું પરઠવવામાં આવે તે કેટલી હિંસા થાય? આ બધાને પ્રાણવિયેગ થાય તેના કરતાં મારે એકલાએ જ પ્રાણ ત્યાગ કરે ઈચ્છનીય છે. આ પ્રમાણે વિચારીને આત્મિક ભાવના ભાવતાં તે મુનિ તે શાક ખાઈ ગયા, સમાધિ મૃત્યુ પામીને મુનિને આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયે. ધર્મરૂચિ અણગાર કેમ આવ્યા નહી? આ પ્રમાણે વિચારતા ગુરૂ મહારાજે બીજા મુનિઓને તપાસ કરવા મેકલ્યા, તે મુનિઓએ ધર્મરૂચિ અણગારને મૃત્યુ પામેલા જોઈને રજોહરણ વિગેરે લઈ લીધું અને ગુરૂમહારાજને આપ્યું. અને બધી વાત કરી, અતીંદ્રિય જ્ઞાનના ઉપયોગથી આચાર્ય મહારાજે ધર્મરૂચિ અણગારના મૃત્યુના કારણને જાણી બધાને નાગશ્રીને વૃત્તાંત કહ્યો. લોકોએ સોમદેવ બ્રાહ્મણને નાગશ્રીના આચરણની વાત કરી, તે લોકોએ તેણીની નિંદા કરી ઘર બહાર કાઢી મૂકી, બધાથી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ધિક્કાર પામેલી નાગશ્રી બધી જગ્યાએ ભમવા લાગી, અનેક પ્રકારના સેલ જાતના રોગો તેણીને થયા, આ જ ભવમાં સાક્ષાત્ નરકનું દુઃખ ભેગવી, ભૂખ અને તરસથી પીડાતી મરીને છઠ્ઠી નરકે ગઈ ત્યાંથી મત્સ્ય નીમાં ઉત્પન્ન થઈ સાતમી નરકે ગઈ, આ પ્રમાણે દરેક નારકીમાં બે બે ભવ કરીને પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ, ત્યારબાદ કર્મની લઘુતાથી ચંપાપુરીમાં સાગરદત્ત શ્રેષ્ઠિની સુભદ્રા નામની ભાર્યાની કુક્ષીથી સુકુમારિકા નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ તે જ નગરમાં જિનદત્ત શ્રેષ્ઠિની ભદ્રા નામની ભાર્યાની કુક્ષીથી “સાગર” નામે પુત્ર થયો, એક દિવસ જિનદત્ત, સાગરદત્તના ત્યાં આવ્યો હતો. તેણે સુકુમારિકાને જોઈ અને વિચાર્યું કે આ કન્યા મારા પુત્રને માટે ગ્ય છે. જિનદત્ત ઘેર ગયે, પિતાના ભાઈઓ સાથે વાતચીત કરી, બધાને સાથે લઈ “સાગરદત્ત શ્રેષ્ઠિને ત્યાં આવ્યું, અને સુકુમારિકાની માંગણી કરી, સાગરદત્ત કહ્યું કે મને આ પુત્રી અત્યંત વહાલી છે, તેના વિના હું જીવી શકું તેમ નથી, જે તમારે પુત્ર ઘર જમાઈ બનીને અહીંઆ રહેવાની ઈચ્છાને સ્વિકાર કરે તે હું કન્યા આપું. જિનદત્તે કહ્યું કે હું મારા પુત્રને પૂછીને વાત જણાવીશ, ઘેર આવીને પુત્રને પૂછયું. પુત્રે મૌન ધારણ કર્યું, મૌનથી શેઠે અનુમતિ જાણીને સાગરત્તાને હા”ની વાત કરી, શુભ મુહૂર્ત વિવાહમહત્સવ ઉજવાયે. રાત્રીના જ્યારે સાગર પલંગ ઉપર સૂવા માટે ગયો તે સુકુમારિકાના પૂર્વ કર્મના ઉદયે કરીને “સાગર” ને અગ્નિ Page #110 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] [ ૧ કરતાં પણ ભયંકર સ્પર્શને અનુભવ થશે, ઘણા સમય પછી સુકુમારિકા ઉંઘી ગઈ એટલે સાગર ત્યાંથી ભાગી છૂટયે, નિદ્રામાંથી જાગ્રત બનેલી સુકુમારિકા પિતાના પતિને નહિ જેવાથી ખૂબ જ કલ્પાંત કરવા લાગી, સવારના તે બંનેને દાતણ માટે દાસીને મોકલી ત્યારે સુકુમારિકાને પલંગમાં રડતી જોઈને, દાસીએ સુભદ્રાને વાત કરી, સુભદ્રાએ પોતાના પતિને વાત કરી, સાગરદત્ત જિનદત્તને વાત કરી, તેણે પિતાના પુત્રને પૂછ્યું. પુત્રે પિતાજીને કહ્યું કે પિતાજી! અગ્નિમાં બળી મરવું સારું છે, પરંતુ તેની પાસે જવું વધારે દુઃખદ છે. જમાઈની વાત સાગરદત્તે ભીંતની પાછળ સાંભળી, સાગરદત્ત નિરાશ થઈને ઘેર આવે, સુકુમારિકાને કહ્યું પુત્રી ! તે કોઈપણ કારણથી વિરક્ત છે માટે તું ચિંતા કરીશ નહીં, હું તારા બીજા લગ્ન કરાવી આપીશ, એક દિવસ તેણે ઝરૂખામાંથી એક ભિક્ષકને જે, તેને બેલાવીને સ્નાન કરાવી, ચંદન વિગેરેનું વિલેપન કરાવી, સુંદર વસ્ત્રો પહેરાવી કહ્યું કે હું તને મારી પુત્રી આપું છું, મારી લક્ષ્મી તને આપું છું, તું તેની સાથે તારૂં જીવન આનંદપૂર્વક આ ભવનમાં જ પુરૂં કરજે, પરંતુ રાત્રિના જ્યારે તેની પાસે સૂતે ત્યારે ભિક્ષુકનું શરીર બળવા લાગ્યું. તે ભિક્ષુક ઉઠીને પિતાને વેશ લઈને ત્યાંથી ભાગી છૂટયે, રડતી સુકુમારિકાને જોઈ તેના પિતાએ તેણીને ખૂબ જ સમજાવી, હે પુત્રી ! આ પૂર્વકર્મના પાપને ઉદય છે. તું દાન આપવાની પ્રવૃત્તિ શરૂ કર, અને આ ઘરમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય રહે. તેણીએ દાનધર્મ સ્વીકાર્યો, એક દિવસ તેણીના ઘેર સાધ્વીજી આવ્યાં, તેમના મુખથી ધર્મશ્રવણ કરીને સંસારથી વિરક્ત બની તેણીએ વ્રત ગ્રહણ કર્યું. ચતુર્થ ભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરીને સાધ્વીઓની સાથે વિહાર કરતી હતી, એક દિવસ તેણીએ સાધ્વીજીને કહ્યું કે હું આતાપના લેવાની ઈચ્છા રાખું છું. પરંતુ સાધ્વીજીએ આચાર વિરૂદ્ધની વાત કહીને, આતાપનાને નિષેધ કર્યો, સાધ્વીજીના વચનને નહી માનતી તેણીએ આતાપનાનું સેવન કર્યું. એટલામાં પાંચ પુરૂષો સાથે સેવાતી દેવદત્તા નામની વેશ્યાને જોઈ તેણીએ તે જ વખતે નિયાણું કર્યું કે આ તપસ્યાના પ્રભાવથી હું પાંચ પુરૂષની પત્ની બનું. ત્યારબાદ દેહશુદ્ધિ સ્નાનાદિ કરવા લાગી, જ્યારે તેને રોકવામાં આવી ત્યારે તેણે પિતાનું અપમાન સમજીને સમુદાયમાંથી નીકળી ગઈ, જુદા જુદા સ્થાનમાં જઈને સ્વચ્છન્દતાપૂર્વક વ્રતારાધન કરવા લાગી, આઠ મહિનાની સંખના કરીને, મરી નવ પલ્યોપમના આયુષ્યવાળી, સૌધર્મેદ્રની દેવી બની, ત્યાંથી ચવીને દ્રૌપદી બની, પૂર્વભવના નિયાણાથી તેણીને પાંચ પતિ થયા છે. તો તેમાં કાંઈ જ આશ્ચર્ય નથી. આ પ્રમાણે કહીને ચારણમુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા, પાંડે તથા બીજા રાજાઓ આ વાત સાંભળીને આનંદિત બન્યા. - ત્યારબાદ પાંડુ તથા દ્રુપદ રાજાએ મેટા મહત્સવપૂર્વક પાંચ પાંડવોની સાથે દ્રૌપદીને લગ્ન કર્યા, હસ્ત Page #112 -------------------------------------------------------------------------- ________________ ૠગ થા [૧૩ મેલાપના સમયે, દ્રુપદરાનએ પાતાની સ્ત્રી સિવાય તમામ આપી દીધું. દ્રૌપદીને લઈ પાંડવા રથમાં બેસી પેાતાના સ્થાને આવ્યા, કૃષ્ણ વિગેરે આસન રાજાઓની સાથે પત્ની સહિત પુત્રોની સાથે પાંડુરાજા હસ્તિનાપુર આવ્યા, ઘણા દિવસેા પછી કૃષ્ણ સિવાય બીજા રાજાઓને વિદાયગિરિ આપી, કૃષ્ણની સાથે પાંડવે અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા, એક દિવસ કૃષ્ણ એકાંતમાં પાંડવાને કાંઈક કહેવા માટે તૈયાર થયા, એટલામાં આકાશમાર્ગે થી નારદજી આવ્યા, અભ્યુત્થાન આસન વિગેરેથી સત્કાર કર્યાં, પ્રસન્ન થયેલા નારદજીએ પાંડવાને ઉપદેશ આપ્યા. 1 આપના વિવાહ મંગલથી મને બ્રહ્માનંદ કરતાં પણ વિશિષ્ઠ આનંદ થયા છે. પર`તુ પાંચે ભાઈ એને એક જ સ્ત્રીની વાતથી મને દુઃખ થયું છે. ભાઈમાં વિરોધ થવાના કારણામાં સ્રીને પરમ કારણ માનવામાં આવ્યું છે. સ્ત્રી કુટુંબ સંહારક તરીકે કારણભૂત છે. આપને હું એક પ્રાચીન કથા કહુ છું. ભરતક્ષેત્રના અલંકારરૂપ રત્નપુર નામનું નગર છે, તેમાં શ્રીષેણુ નામે ન્યાયી રાજા થયા, તેમને અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે પત્નીઓ હતી, અભિનંદ્વિતાને ઈન્સુષેણુ, ખિદુષણ નામના બે પુત્રા થયા, એ મને શસ્રશાસ્ત્ર વિદ્યાએ શિખ્યા, યુવાન અવસ્થાએ રાજાએ મનેના લગ્ન કરાવ્યા, એક વખત અનંગસેના નામની અત્યંત સુંદર વેશ્યા નગરમાં આવી, ખંને રાજવી– Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] [પાંડવ ચરિત્ર મહાકાય પુત્રે તે વેયામાં આસક્ત બન્યા, એક હાથણીમાં આસા જેમ બંને હાથીઓ લડે છે, તેવી રીતે બંને ભાઈઓ લડવા લાગ્યા, રાજાએ બંનેને ખૂબ જ સમજાવ્યા, તમે બંને ભાઈઓ વેશ્યાના કારણે શા માટે લડે છે? જગતમાં વેશ્યા માટે કઈ લડયું નથી. આ તે કુલમાં કલંકરૂપ કાર્ય તો કરી રહ્યા છે, ખૂબ જ સમજાવ્યા છતાં તે બંને ભાઈઓ સમજ્યા નહી. ત્યારે રાજાએ ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કર્યો, ત્યારબાદ બંને રાણીઓ પણ તે રીતે જ મરી, તે બંને ભાઈઓ પણ લડતાં લડતાં મરી ગયા, આ રીતે એક સ્ત્રીની ખાતર આખા કુટુંબને નાશ થયે, માટે અનિષ્ટની આશંકાથી હું આવ્યું , તમો લેકે સમય નક્કી કરે, જ્યારે દ્રૌપદી એકના ઘરમાં હોય ત્યારે બીજાએ જવું નહીં, ભૂલથી પણ કઈ જઈ પહોંચે તે જનારે બાર વર્ષ સુધી પ્રાયશ્ચિત તરીકે વનવાસમાં રહેવું, કૃષ્ણ પણ નારદજીની વાતનું અનુમોદન કર્યું. નારદજી આશીર્વાદ આપીને ગયા, કૃષ્ણ પણ પાંડવોની રજ લઈને દ્વારકા ગયા. .. ચેાથો સગે સમાપ્ત : Page #114 -------------------------------------------------------------------------- ________________ સ : પમા ત્યારબાદ નારદજીએ આપેલા નિયમનુ પાંડવા પાલન કરવા લાગ્યા, પરસ્પરના પ્રેમમાં અનહદ વૃદ્ધિ થઈ, પાંચેના મન એક હુંતા, જેનાથી પાંડવા ‘મહામના’ કહેવાતા હતા, પાંચે પાંડવેા શરીરથી જુદા હતા પણ તેમના મન એક હતા, આત્મા એક હતા, નહિતર પાંચે પાંડવાની એક પત્ની પતિવ્રતા કેમ સંભવી શકે ? પાંચે પાંડવામાં સમાન ભાવ રાખવાવાળી પાંચાલી' તેમની અત્યત પ્રિયતમા અની ગઇ, શંકરની પાસેથી સમુદ્રને ભેટવાવાળી ગંગા પશુ પતિવ્રતા રહી નહીં, પરંતુ પાંચ પતિને આશ્રય કરવાવાળી પાંચાલી પતિવ્રતા જ હતી, પાંચાલીએ પાંચ પતિથી લેાકપાલ સમાન પાંચ પુત્રાને જન્મ આપ્યા, તેઓના નામ જુદા જુદા હતા. છતાં પણ પાંચાલીપુત્ર હાવાથી તેઓ બધા ‘પાંચાલ' નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. પાંડવાના ભ્રાતૃસ્નેહને તથા દ્રૌપદીનુ પતિવ્રતાપણું જોવાની ઈચ્છાથી જગત ઉપર શરઋતુના પ્રવેશ થયા, કિરણના સંપર્ક થી શ્રાકાશમાં અષિક સ્વચ્છતા આવી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ગઈ, વાદળના આવરણોથી આકાશ મુક્ત અને સ્વચ્છ હતું. અંધકારરૂપ દુશમનને નાશ કરવામાં સમર્થ “ચંદ્ર દિશાઓમાં ફેંકાયેલા અક્ષતની સમાન નક્ષત્રોથી શોભતે. હતે, પિતાના પિતા વર્ષાકાલના વિરહને સહન કરી શકવાથી ખેતરે પીળારંગથી શુભતા હતા, (પાકથી ભરપુર હતા) વિજ્યની ઈચ્છાવાળા રાજાઓની સેનાના ઘોડાના પગથી ઉડેલી ધૂળથી આકાશમાં મલીનતા દેખાતી હતી, ખીલેલા કમળોથી જલાશય સ્વચ્છ હતા, શરદ– ઋતુના આગમનથી દિશાઓ હસતી હતી, હંસોથી તલાવ શોભતા હતા, સપ્તઋદની સુગંધ વડે વનરાજ મહેકતી હતી. એક દિવસ રાત્રિના પાછલા પ્રહરમાં બહાર ચરવા નીકળેલી ગાયની ચોરોએ ચોરી કરી, ચરોના બાણથી ઘાયલ થયેલા ગોવાળેએ આવી રાજાના મહેલના દ્વાર પાસે પિકાર કર્યો, કાનમાં ખીલા વાગવાથી જેમ દુઃખ થાય છે, તેમ ગોવાળના વચન સાંભળી અર્જુનની ઉંઘ ઉડી ગઈગોવાની વાત સાંભળી કોધથી અર્જુન ધમધમી ઉઠ, પ્રજાના સુખની ખાતર પ્રાણને ભેચ્છાવર કરવાની તત્પરતા ધરાવનાર અને આનંદપૂર્વક ગોવાળેની સાથે જવા માટે ધનુષ્યબાણ લેવા દ્રૌપદીના ભવનમાં પ્રવેશ કર્યો, તે વખતે યુધિષ્ઠિર-દ્રૌપદીની સાથે ક્રિીડા કરી રહ્યા હતા, ધનુષ્યબાણ લઈને અને એને પીછે પકડે, યુદ્ધમાં ચેરને જીતી લઈ ગાયોને લઈ પાછો આવ્યો, Page #116 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : પમ] [૧૦૭ ગોવાળોએ તથા નગરજનેએ અર્જુનને અભિનંદન આપ્યા, ગેવાળે પિતાની ગાયે લઈને પિતાના ઘેર ગયા. અર્જુનના કહેવાથી કઈ માણસે આવી કુંતી, યુધિષ્ઠિર વિગેરે કુટુંબ સહિત રાજાને કહ્યું કે દેવ ! અજુનની ભુજાના બળથી નાગરિકેના જીવનનું રક્ષણ થયું છે. આપની કીર્તિ સુગંધમય બનાવી છે, નગરના દ્વાર પાસે આંબાના ઝાડની નીચે અર્જુન બિરાજમાન છે. તેઓએ કહેવડાવ્યું છે કે મેં પ્રજાકાર્ય માટે મુનિ નારદજીની આપેલી પ્રતિજ્ઞાને તેડી છે. માટે હું બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરવા માટે જાઉં છું. આપ સર્વે મને આજ્ઞા આપશે, આપના ચરણની કૃપાથી મારી યાત્રા નિર્વિધને પૂર્ણ થશે. | સમાચાર સાંભળી દુઃખી થયેલા રાજા સપરિવાર અર્જુનની પાસે ગયા, નિસાસો નાખતાં રાજાએ અર્જુનને હાથ પકડી કહ્યું કે વત્સ ! યૌવનાવસ્થામાં તીર્થયાત્રા કરવાને તારે મને રથ કેવો? કુરુવંશી રાજા પુત્રને રાજગાદી સુપ્રત કરીને વનવાસી બને છે. માટે આ કાર્ય મારે કરવાનું છે. વળી તારી ભૂજાઓના બળરૂપ અગ્નિથી, મારે પ્રતાપાગ્નિ શત્રુઓને બાળે છે. તારે જવાનું નથી. અહીં રહીને મારી આંખને આનંદ આપ, એટલામાં રડતી કુંતી’ બેલી વત્સ! તું તારા પિતાજીના વચનને અંગીકાર કર, વડીલના વચનનું પાલન પણ મેટું પ્રાયશ્ચિત છે. મને રડતી મૂકીને તું કયાં જઈશ? કેવી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય રીતે જઈશ ? તારા વિના મારા એક દિવસ વર્ષ જેવડા મેાટા હશે, દહીં, દૂધ, ઘી વિગેરેથી દૃષ્ટ પુષ્ટ બનેલું આ તારૂં શરીર વનના ફળ ફૂલોથી કેવી રીતે સારૂ રહેશે ? છત્રથી રાકવામાં આવેલા સૂર્યના તાપને તું રસ્તામાં છત્ર વગર કેવી રીતે સહન કરી શકીશ, તને ખૂબ જ ત્રાસ થશે, તારામાં અનુરાગવાળી ચંદ્રમુખી દ્રૌપદી તારા વિના કેવી રીતે રહેશે ? માતા આ પ્રમાણે ખેલતી હતી તે જ વખતે અધિક શાક, વ્યથા અનુભવતા યુધિષ્ઠિર ખેલ્યા હે વત્સ ! માતાપિતા તારા વિયાગને સહન નહિ કરી શકે, અમે પણ તારા વિયેાગને સહન કરવામાં અસમ છીએ, માટે તેમનુ અપમાન કરવું તે ઉચિત નથી, વિડિàાના વચનને તિરસ્કાર કરનારની કાઈપણ ક્રિયા સફળ થતી નથી, મુનિએ આપેલી પ્રતિજ્ઞાને તે શુ ભંગ કર્યાં છે ? આપત્તિના સમયમાં સાધુને પણ મર્યાદાત્યાગ દોષ નથી. નાગરિકાને તે ગાયા આપીને પ્રાયશ્ચિત્ત નથી કયું? હું તેા તને કઈ દિવસ મારાથી જુદો માનતા જ નથી, તે પછી પ્રતિજ્ઞા ભંગની વાત જ કયાં રહી ? યુધિષ્ઠિરના વયનેાને સાંભળી ભીમ પણ એલ્યા ભાઇ ? તારા વિરહની આશકાથી મારૂ હૃદય તૂટી પડે છે. મને પણ સાથે લેતા જા, નકુલ અને સહદેવ પણ ખેલવા લાગ્યા કે ભાઈ ! તમે વનમાં ચાલ્યા જશે તા અમે લેાકેા કાની સાથે અનેક પ્રકારની કીડાઓ વડે આનંદનો અનુભવ કરીશું ? Page #118 -------------------------------------------------------------------------- ________________ સ : મા] [ ૧૦ બુદ્ધિમાન અર્જુને મહા મુશ્કેલીએ ધય ધારણ કરીને કહ્યુ કે સાધારણ મનુષ્યની જેમ આપ લેાકેામાં આ પ્રકારની કાયરતા કયાંથી આવી ગઈ ? મારી પ્રતિજ્ઞા તાડવામાં જ આપની અપકીતિ છે, માટે તમેા બધા મને વનમાં જવાની અનુજ્ઞા આપેા. આમ કરવાથી મુનિના વચન તેમજ મારી પ્રતિજ્ઞાની સફલતા છે, આ પ્રમાણે તે અંધાની વિદાય લઈ ને અર્જુને ચાલવાની તૈયારી કરી, ત્યારે બધાના મૂખ ઉપર ગ્લાનિ છવાઈ ગઈ, પાછળ ચાલતા નકુલ અને સહદેવને અર્જુન ભેટી પડયા, તેમને પાછા જવાના આગ્રહ કરીને પાછા માકલ્યા, પ્રયાણ. કરતી વખતે રડવું તે અમંગળનુ કારણ છે, તેમ સમજી દ્રૌપદીએ ખિન્નવદને અર્જુનની પાસે આવીને કહ્યુ' નાથ ! પુરૂષોની બુદ્ધિ પાસે સ્ત્રીઓની બુદ્ધિ કાંઈ જ વિસાતમાં નથી, છતાં પણ હું કહું છું કે આપે આ કાર્ય ઠીક નથી કર્યું. મારા મનની પ્રસન્નતાને આપ સાથે જ લઈ જાઓ છે, આપના દર્શનની અભિલાષામાં મારે દિવસે જેમ તેમ કરીને પસાર કરવાના છે, તમારા માર્ગ કલ્યાણકારી થાઓ, કુલદેવતા આપનુ રક્ષણ કરા, જંગલમાં આપ એકલા ફરતાં ખૂબ જ સાવચેતી રાખશે. કારણ કે પાપીઓનુ ચિત્ત સજનાની ઉપર પણ મલીનજ હાય છે. ફરતા ફરતા દરેક સ્થાનમાં નવા નવા લેાકેાને જોઈ, પ્રીતિ, લક્ષ્મી તથા નવી નવી વિદ્યાએને પ્રાપ્ત કરશે, અનેક દેશમાં પરિભ્રમણ કરતાં આપ એવુ કાઈ કાય ન કરતા કે જેનાથી અમેા બધા દુઃખી થઈ એ, અનેક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૧] [ પાંડવ ચરિત્ર મહાકાય તીર્થોમાં જવાથી પવિત્ર બનીને આપ જ્યારે પાછા પધા-રશે ત્યારે આપની ચરણરજથી હું પણ પવિત્ર બનીશ, આપની પુણ્ય ક્રિયામાં કઈ જાતની હરકત ન આવે માટે હું આપની સાથે આવતી નથી. પ્રેમથી વિવલ બનેલી દ્રૌપદીને જોઈ અને પ્રેમભરી દ્રષ્ટિ કરી, આશ્વાસન આપી, અર્જુને ધનુષ્ય લઈને ચાલવા માંડયું. જ્યાં સુધી અર્જુન દષ્ટિ મર્યાદાની બહાર -ન ગયે, ત્યાં સુધી સજળ નયને દ્રૌપદી તેને નિરખતી ઉભી હતી, અર્જુન પણ તેણીને પાછુ વળી વારંવાર જેતે હતું, અનેક નગર, પર્વત તથા વિશ્રાંતિ ગૃહને જોતો જેતે અર્જુન સાગર જેવા મેટા મહા સરોવર પાસે આવ્યા, અને સ્નાન કરી, શ્રી જિનેશ્વર દેવની પૂજા કરી, સુંદર ફલેનું ભજન કર્યું, ભ્રમરેના અવાજથી -સંગીતમય વાતાવરણમાં ફૂલની શિયા બનાવીને સૂતો, દિવસને મધ્યાહન ભાગ અને ત્યાંજ વિતાવ્યો, અનેક આ જગ્યાએ પરિભ્રમણ કરતે અર્જુન એક મોટા જંગલમાં પ્રવે, જ્યાં સિંહની ગર્જનાથી દિશાઓ ગાજતી હતી. મૃગલાઓની પાછળ પાછળ વાઘ દેડતા હતા, સૂઅર સામસામા લડતા હતા, પરંતુ અર્જુનના હૃદયમાં - જરાપણ બીક ન હતી. વનમાં નિર્ભય બનીને ફરતા અને પૃથ્વીના નમસ્તક અલંકાર સમાન સુમેરૂ પર્વતને જે, પર્વતના નીચેના ભાગમાં વહેતા ઝરણાના અવાજથી મધુર વાતા Page #120 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ પમ ] [૧૧૧ વરણ હતું. મેટા મેટા વૃક્ષે આનંદદાયક હતા, વિવાધને વિદ્યા સિદ્ધિ કરવાને માટે તે પર્વતમાં અનેક ગુફાઓ હતી, કિન્નરીઓના ગીતમાં મુગ્ધ બનેલા મૃગલાઓ શાંતચિત્ત નત મસ્તકે બેઠા હતા, પુષ્પોથી લચી પડેલા વૃક્ષને જોઈ અર્જુનની આંખેએ શિતળતા અનુભવી, અર્જુન કુતુહલતાથી તે પર્વત ઉપર ચઢ, ત્યાં અને ઈન્દ્રનીલ મણિમય દ્વારવાળા, પધરાગ મણિમય પગથીઆવાળા, ચન્દ્રકાન્ત મણિથીયુક્ત એક જિનમંદિરને જોયું. તે ઉદ્યાનના કુંડમાં સ્નાન કરીને, સુંદર સુગંધિત કમલોને લઈ દેવતાઓએ વૃષ્ટિ કરેલા પુષ્પોથી શોભતા તે મંદિરમાં અર્જુને પ્રવેશ કર્યો, તે મંદિરમાં શ્રી યુગાદિદેવની ત્રણ પ્રદક્ષિણા કરીને રોમાંચિત બનીને અને પ્રભુ પૂજા કરી, મનમાં ખૂબ જ આનંદિત બનીને બે હે નાભિકુલચન્દ્ર! જગતનાં દુઃખ રૂપ તાપમાં આપ વર્ષાકાલ સમા છે, ભગવાન આદિનાથ! આપના ચરણકમલની સેવા, મારી ભવ પીડાને દૂર કરી, ભવપાર કરે, આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને ચારે તરફ મંદિરની શેભા જેતા અર્જુનના હર્ષોલ્લાસમાં વૃદ્ધિ થતી ગઈ. પર્વતની શેભા જેતે અર્જુન તે પર્વતના બીજા કશિખર ઉપર ગયે, ત્યારે દયાનીય દશાવાળી એક રડતી ચી, પિતાના પતિને આપઘાત કરતાં રેકતી હતી, દશ્ય -જોઈને અર્જુન તેની પાસે જઈને પૂછવા લાગ્યો કે હે - ભદ્ર! તમને વિનવતી અત્યંત દુઃખી એવી આ કલ્યાણીનું Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અપમાન શા માટે કરે છે? આપની આકૃતિ-પ્રતિભા જેતા આપને કેઈપણ પ્રકારનું દુઃખ હેય તેમ માનવામાં આવતું નથી, છતાં આપને કાંઈ દુઃખ હોય તે મને જણ, તે વારે તે યુવાને હાથ જોડીને કહ્યું કે મારે વૃત્તાંત ઘણે લાંબે છે, હું કોને કહું ? આપ જરૂર વિશ્વાસ કરવા ગ્ય છે, આપનાથી કઈ વસ્તુ છુપાવવી તે અયોગ્ય છે, તો પણ મારા વૃત્તાંત કહીને આપને હું દુઃખી કરવા તૈયાર નથી, અને ફરીથી કહ્યું કે કુરુવંશમાં ઉત્પન્ન થનાર કેઈપણ કુરૂવંશી, બીજાના દુઃખને દૂર કરવામાં હંમેશાં તયાર જ હોય છે. માટે આપ આપનું વૃત્તાંત કહો. ' અર્જુનના સંતોષ આપનારા વચને સાંભળી તે યુવકે કહ્યું કે વૈતાઢ્ય પર્વતના દક્ષિણભાગમાં રત્નપુર નામે નગર છે. તે નગરમાં શત્રુઓના બળને ભાંગી નાખવાવાળા વિદ્યાધરેન્દ્ર ‘ચંદ્રાવતંસ, નામના રાજા હતા, તેને અત્યંત પતિવ્રતા સૌભાગ્યશાલિની સાક્ષાત્ લક્ષ્મીના અવતાર સમાન “કનકસુંદરી” નામે પત્ની હતી, તેઓને અત્યંત વત્સલ “મણિચૂડ' નામે પુત્ર તથા આનંદ આપવાવાળી “પ્રભાવતી' નામે પુત્રી હતી, યૌવનાવસ્થાવાળા મણિચૂડના લગ્ન લાવણ્યમયી “ચંદ્રાનનાની સાથે થયા હતા, સર્વકલાં પારંગત પ્રભાવતીના લગ્ન હિરણ્યપુરના હેમાંગદ રાજાની સાથે થયા હતા, મણિચંડ કુમારને તેને પિતાએ કુલકમાગત બધી વિદ્યાઓ આપી, વિદ્યાઓની Page #122 -------------------------------------------------------------------------- ________________ સ : પા] [ ૧૧૩ સિદ્ધિ થાય તે પહેલાં પિતાજીનું અવસાન થયું. મણિચૂડ શુભ મુહૂર્તે પેાતાના પિતાની ગાદી ઉપર બેસવાનેા હતે તે પહેલાં જ તેના કુટુખી વિદ્યુતવેગે માટી સેના સહિત ચઢાઈ કરીને રાજ્ય પડાવી લીધું. મણિચૂડને નગરની બહાર કાઢી મૂકયા, જીવવું નકામું છે. સમજીને હું મરવાની ઈચ્છાથી એકલા નીકળ્યા, ત્યારે મારી ચંદ્રાનના પણ પેાતાના પિતાના ઘેર ન જતાં, મારી પાછળ પાછળ આવી કારણ કે કુળવાન સ્રીઓના ધમ છે કે ‘જ્યાં પતિ ત્યાં સતિ' પગે ચાલતાં અમે સુમેરૂ પત ઉપર આવ્યા, ત્યાં અમે સંસારરૂપ મરૂભૂમિમાં કલ્પવૃક્ષ, વૃષભધ્વજ શ્રીયુગાદિદેવ તીર્થંકરના દર્શન કર્યાં, હું. નાભિનંદનના દનરૂપ પુણ્યનું ભાથુ લઈને સ્વર્ગના મુસાફર બનવાની ભાવનાવાળા છુ. મારી સ્રી ચંદ્રાનના મને રોકી રહી છે. મારી પહેલાં મરવાની ભાવના રાખે છે. આપને મારી નમ્ર વિનંતિ છે કે આપ મારી સ્ત્રીને સમજાવેા, અને મને આ પુણ્યભૂમિમાં પ્રાણ ત્યાગ કરવા દે, કે જેથી મારી સદ્ગતિ થાય. અર્જુને ક્રોધમાં આવીને કહ્યુ` કે જ્યારે હું તારા સહાયક છું; તેા પછી તને મરવાની શુ' આવશ્યકતા છે ? હું મારા દિવ્ય માણેાથી તારા વૈરીને મારી, તને તારી સંપત્તિ પાછી અપાવીશ, આ સૌભાગ્યશાલિની તારી સાથે આનંદ કરે, મણિચૂડે કહ્યું કે ભાઈ ! આપની પ્રતિભા જોઈને મને ખાત્રી છે કે આપના માટે આ કાર્ય અત્યંત Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સહેલું છે. પરંતુ આપ વિદ્યા વિના આકાશમાં વિચરતા વિદ્યાધરને જીતી નહી શકે. માટે આપ વિધિપૂર્વક મારી વિદ્યાને સ્વીકાર કરે, જ્યારે તે વિદ્યાઓને આપ સિદ્ધ કરશે, તે જ તેને આપ જીતી શકશે, અર્જુનની ઈચ્છા વિદ્યાઓ શિખવાની નહોતી, તે પણ “મણિચૂડે, આગ્રહથી બધી વિદ્યાઓ આપી, અને અર્જુન બધી વિદ્યાઓની સાધના કરવા માટે તૈયાર થયે, સ્નાન કરીને તે જ પર્વતની ગુફામાં તેણે પિતાનું આસન જમાવ્યું. મણિચૂડકુમાર પિતાની સ્ત્રીને દૂર રાખી ઉત્તરસાધક બન્ય, અર્જુન ધ્યાનસ્થ અવસ્થામાં, છ મહિના સુધી જપ કરવાને માટે પદ્માસન લગાવીને બેઠે, જ્યાં સુધી જાપ ચાલતા હતા, ત્યાં સુધી અનેક પ્રકારના વિદને રાક્ષસ નાખતા હતા, માંસના ટુકડાઓ અર્જુન ઉપર નાખતા, લેહી અને મદિરાનું પાન કરીને અટ્ટહાસ્ય કરતા, વળી મરેલા કલેવરના પેટ ફાડી તેના આંતરડાની માળા બનાવી ગળામાં નાખતા, હાથીનું રૂપ ધારણ કરી દંતશૂળથી અર્જુનને પીડા કરવા જતા હતા, તે વળી સિંહનું રૂપ ધારણ કરી ગર્જનાઓ કરતા અર્જુનને બીવડાવવા લાગ્યા, વળી અર્જુનની પાસે જઈને કહેતા કે પાંડુરાજાએ આપને બોલાવવા માટે અમને મોકલ્યા છે. રાક્ષસો કહેતા કે આપના વિરહમાં કુન્તી, હૃદયફાટ રડી રહી છે. તે કઈ રાક્ષસ એમ પણ બેલતા હતા કે હે નિર્દય ! તારા વિના દ્રૌપદી ખૂબ જ દુઃખી છે. પરંતુ અર્જુન પોતાના નિયમમાંથી ચલિત થયે નહિ. જ્યારે છ મહિનાને જાપ પૂરે થયે, Page #124 -------------------------------------------------------------------------- ________________ સ ઃ પમા ] [૧૧૫ ત્યારે અર્જુનની સામે એક દેવાંગના આવી, તેણીએ કહ્યું" મહારાજ ! આપ આ બાજુ દષ્ટિપાત કરી, આઠ દેવાંગનાએ આપની રાહ જુએ છે. તે દેવીએ કહ્યું કે આપના અદ્ભુત તપથી, જાપથી અમે આપની ઉપર પ્રસન્ન છીએ, અમે આપનું શું કાર્ય કરીએ ? અર્જુને કહ્યું કે હે ભગવતી ! તમે આ કુમાર મણિચૂડની ઉપર ઉપકાર કરા, દેવીએ એટલી કે અમારા નિયમ છે કે જે અમારી આરાધના કરે છે, તેમનુ જ અમે કાર્ય કરીએ છીએ, જો તમે તેની ઉપર ઉપકાર કરવાની ભાવના રાખેા છે, તેા તેની એક વખતની આરાધનાથી અમે તેની ઉપર પ્રસન્ન થઈશુ. અર્જુને દેવીઓના આદેશ માન્યા. દેવીએ અદૃશ્ય થઈ ગઈ, એટલામાં અર્જુનની સામે જયજયકાર કરતી એક દેવાંગના આવી, તેણીએ કહ્યું કે હું કુંતેય ! આપ પ્રસન્નતાથી મારી તરફ જુએ, અર્જુને તે દેવાંગના તરફ જોઈને કહ્યું કે ‘હું આપનું સ્મરણ કરૂં ત્યારે આપ હાજર થો. આ પ્રમાણે કહીને દેવીને વિદાયગીરી આપી, આ બધુ' દૃશ્ય જોઈ ને મિણચૂડ ઉત્સાહી બન્યા, અર્જુનના આદેશાનુસાર વિદ્યા સાધનમાં સ્થિર થયા, અર્જુન ઉત્તરસાધક બન્યા, મણિચૂડે થાડા દિવસેામાં બધી વિદ્યાઓની સાધના કરી. ઘુઘરીના ઝણકારથી દશે દિશાઓને ગજાવતા, સુવર્ણ કાંતિમય સેંકડો ધજાઓથી વિભૂષિત, વિદ્યુત સમાન કિરણાને ફેલાવતા, એ મણિમય વિમાને આકાશથી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઉતર્યાં, તે વિમાનેામાંથી ઉતરીને ખેચાએ અર્જુન અને મણિચૂડને વારંવાર નમસ્કાર કર્યો, તે લેાકેાએ દિવ્ય ચૂથી તેના શરીરને માલીશ કરી, ગરમ સુગંધિત પાણીથી સ્નાન કરાવી, ચંદન વિગેરેને લેપ કરી, અનેને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા, માણેકના હાર, કુંડલ, બાજુબંધ, મુગટ, વલય વિગેરેથી વિભૂષિત કર્યા, વિદ્યાધરીએએ મયુરછત્ર તેની ઉપર મૂકયું, વિણા વેણુલય અનુસારી સંગીત કર્યું. વિદ્યાધરાએ તેમની સ્તુતિ કરી, ભેરીના સંકારથી, હાથી અને ઘેાડાની ગર્જનાઓથી, આકાશમાગે ચન્દ્રાનાને સાથે લઈ બંને જલ્દીથી વિજયા પત ઉપર આવ્યા, ત્યાંથી આગળ વધી દ્વૈતાઢય પર્વતના, શિખર ઉપર રત્નપુર નગરના દ્વાર પાસે આવ્યા, બેલવામાં કુશળ એવા દૂતને અર્જુને વિદ્યુતવેગની પાસે મેાકલ્યા, તે જઈ ને વિદ્યુતવેગને કહ્યુ કે પાંડવામાં મધ્યમ એવા અર્જુને આપને કહેવડાવ્યુ` છે કે તમેા તેમના મિત્ર ચંદ્રાવત’સના પુત્ર ‘મણિચૂડને તેની રાજ્યલક્ષ્મી સુપ્રત કરો, નહિતર મારૂં. બાણુ પ્રથમ આપના મસ્તકને અને પછીથી મિત્રની સપત્તિને પ્રાપ્ત કરશે. દૂતની વાત સાંભળી વિદ્યુતવેગે કહ્યું કે અરે ! જમીન ઉપર રહેવાવાળા અર્જુન નામના કીડા કાણુ છે ? હું તેા ઝાડને અર્જુન માનું છું. જો તે કદાચ આવેલ હાય તા તેને કાપવાને માટે મારી તલવાર તૈયાર છે. મણિચૂડને ખાળવાની ઈચ્છાવાળી મારી શૂરવીરતારૂપી અગ્નિમાં પ્રથમ કાષ્ટ હું. અર્જુનને જ મનાવીશ, હું ક્રૂત ! તું જઈ ને જલ્દીથી અર્જુનને કહેજે Page #126 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : પ ] ' [૧૧૭ કે હું આવું છું; તું યુદ્ધને માટે તૈયારી કરીને જલદીથી આવી જજે. દૂતને વિદાય કર્યો. પિતાની ભૂજાબલના અભિમાની વિદ્યુતવેગે સેનાને તૈયાર કરી, તે આવી અર્જુનને સમાચાર આપ્યા, મૃગને મારવા માટે સિંહને તયારી કરવાની હતી જ નથી, એવી રીતે અર્જુન પણ સાધારણ સેના તૈયાર કરી યુદ્ધ કરવા ચાલ્ય, જેવી રીતે વાદળોથી સૂર્ય ઘેરાઈ જાય છે તેવી રીતે વિદ્યુતવેગની સેનાએ અર્જુનને ચારે તરફથી ઘેરી લીધો, અને સૂર્યના કિરણોની જેમ મોટી સંખ્યામાં બાણોને વરસાદ વરસાવ્યું, ક્રોધથી લાલ આંખેવાળ તે વિદ્યારે પણ બાણોને વરસાદ અર્જુન ઉપર વરસાવ્યો, અર્જુનનું પ્રચંડ ભૂજાઅલ જોઈને વિદ્યાધર વિસ્મિત બન્ય, પિતાનું કર્તવ્ય ભૂલી ગયે, મણિચૂડની ઈચ્છા યુદ્ધભૂમિમાં જવાની હતી પણ તેને અવસર પ્રાપ્ત થયે જ નહીં. સંવર્તવાયુની સામે દીપક ટકી શકતો નથી, તેવી રીતે વિદ્યુતવેગ પિતાના પ્રાણ બચાવવા ભાગી છૂટે, વિદ્યુતવેગની સેના અર્જુનને શરણે ગઈ, મણિચૂડને લઈને અને નગરમાં પ્રવેશ કર્યો, નગરજનેએ હર્ષોત્સવ કર્યો, મણિર્ડને રાજગાદી ઉપર બેસાડી, અર્જુને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, મણિચૂડ પિતાની સંપત્તિ મળવાથી ખૂબ જ આનંદિત અન્ય, મણિર્ડ ઉત્તમ પ્રકારે અર્જુનની ભક્તિ કરવા લાગે, એકદિવસ તીર્થદર્શન કરવાની ઈચ્છાથી, અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [પાંડવ ચરિત્ર મહાકર્માના મણિચૂડની વિદાય લીધી, મણિચૂડને ખૂબ જ દુ:ખ થયું. એકબીજાને ખૂબ જ ભેટયા. ધર્મવૃદ્ધિની ભાવનાથી વિમાનમાં બેસી વિશુદ્ધ ચિત્તવાળા અર્જુન અષ્ટાપદ્મ ગયા, ત્યાં તેણે ભરત ચક્રવતિ ના બનાવેલ ભગવંત આદિનાથના પ્રાસાદ જોયા, કમલથી સુશોભિત સ્વચ્છ જલથી ભરેલી વાવડીમાં સ્નાન કરી, સુવર્ણ મય કમળ તથા દિવ્ય વ્રુક્ષેાના ફૂલાને ચુંટી, દિવ્ય વસ્ત્રો પરિધાન કરી, ભગવાન ઋષભદેવના મંદિરમાં પ્રવેશ કર્યાં, ત્રણ પ્રદક્ષિણા કરીને વિશુદ્ધમનથી દેવાધિદેવની પૂજા કરી, વિદ્યાધરાએ મૃગ, ભેરી, નગારૂ વિગેરે વાદ્યોને વગાડયાં, અર્જુન એલ્યેા હે ભગવન્ ! દુઃખાગ્નિમાં બળતા આ સંસારમાં આપ અમૃત વરસાવનારા પુષ્કરાવના મેધ જેવા છે, આપના દર્શનથી આજે મારા નયનાએ નિર્વાણ પ્રાપ્ત કરેલ છે, મેાક્ષસુખની પ્રાપ્તિ કરાવનાર આપનું દર્શન ભાગ્યશાલિ કરી શકે છે, સ્વામિન્! મારા પૂર્વજન્મના ભાગ્યથી જ આપનું દર્શન મને થયું છે, આપના દનનું જે ફળ છે, તેનુ વર્ણીન પણ મારાથી થઈ શકે તેમ નથી, આ પ્રમાણે સ્તુતિ કરીને અર્જુને પંચાંગ નમસ્કાર કર્યો, ત્યારબાદ બીજા તેવીસ તીથ કર પ્રભુની સ્તુતિ, ભક્તિ, નમસ્કાર કર્યાં, પ્રાસાદની ભવ્યતા જોઈને અર્જુને ભરતચક્રવર્તિની સપત્તિની પ્રશસા કરી. ત્યારબાદ અર્જુને સાક્ષાત ધમ અને વિશ્વમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ સ: પમા [ ૧૧૯ અજ્ઞાનતાના અંધકાર દૂર કરવા માટેના તેનેમય જ્ઞાનદીપથી ઝળહળતા ચારણમુનિને એકાંત સ્થાનમાં જોયા, તેમને વંદન કરી આનથી તેમની પાસે બેસી ભવસાગર પાર થવા માટે નૌકા સમાન ધમ દેશનાનું શ્રવણ કર્યું. ત્યારબાદ ચારણમુનિએ અર્જુનને ધર્મના પ્રભાવ ખતાન્યેા, કહ્યુ કે પૂર્વ જન્મમાં તે કરેલી ધર્મારાધનાથી જ આ ભવમાં તુ' અદ્વિતીય શૂરવીર બન્યા છે. તારી શૂરવીરતાથી તું બધાને નિય બનાવી આ ભવમાં જ મુક્તિએ જઇશ, કાનને અમૃત સમાન મુનિના પ્રિયવચન સાંભળી આનંદ સાગરમાં મગ્ન બનેલા અર્જુન મુનિને વંદન કરી આકાશમાર્ગે ગયા, મેાક્ષલક્ષ્મીના સકેતને પ્રાપ્ત કરી અને સમ્મેતશિખર વિગેરે તીર્થોની યાત્રા કરી, જેએનું દર્શન સ થા પાપને મુક્ત કરાવનાર છે. આવા તીથંકર પ્રભુને વંદના, સ્પના, આરાધના કરવામાં અર્જુન એકચિત્ત બન્યા. તીથ યાત્રામાં બાર વર્ષો વીતાવી હર્ષોલ્લસિત અને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યુ. આકાશમાર્ગે જતા આનંદ મિશ્રિત એક વિચિત્ર અવાજ સાંભળ્યે, અર્જુને તે તરફ દ્રષ્ટિપાત કર્યા, તેા શાકમગ્ન લેાકેાથી ભરપુર એક જ ગલ જોયું. પેાતાના કેસર નામના ખેચરને મેાકલાવી તપાસ કરાવી, ખેરારે તપાસ કરી પાછા આવીને કહ્યું 1: સ્વામિન્! ઇંદ્રપુરી સમાન હિરણ્યપુર નામે નગર છે. શત્રુઓને માટે રેગની જેમ પીડાકારી હેમાંગદ નામના એક રાજા છે. સતિ શિક્ષમણી, સુવર્ણમય કાંતિવાળી, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રભાવતી નામે તેને રાણું છે. આજે રાતના પાછલા પ્રહરમાં ચંદ્રશાળામાં સૂતી હતી ત્યાંથી તેનું કેઈએ હરણ કર્યું છે. “આર્યપુત્ર, આર્યપુત્ર એ પ્રમાણે કરૂણતાથી પ્રભાવતીને અવાજ સાંભળી રાજા જાગી ગયે, ક્રોધથી પ્રભાવતીને ઉપાડી જનારની પાછળ રાજા દેડ, ખૂબ જ દૂર નીકળી ગયેલા રાજાએ ચોરને જ નહીં, પ્રભાવતીને માથાના વાળમાં નાંખેલી પુષ્પમાળામાંથી ફૂલે વિખરાઈને પડેલા જોયા, તેના આધારે રાજા અહીં આવીને રેકાઈ ગયા છે, પરંતુ દુર્ભાગ્યથી પુષ્પમાળા પણ અદશ્ય થઈ ગઈ છે. રાજાને શોકાતુર સ્થિતિમાં જોઈને સેના આમતેમ પ્રભાવતીની તપાસ કરે છે. અત્યંત દુઃખદ કેસરની વાત સાંભળી, અને મનમાં કાંઈક વિચાર કરીને કહ્યું કે હિરણ્યપુરના રાજા હેમાંગદની પત્ની તે મણિચૂડની બહેન થતી હશે, ખેચરે કહ્યું હા, ત્યારે અર્જુન બે કે તે મારી પણ બહેન છે. આના સિવાય બીજું કોઈપણ હોય તે પણ મારે બચાવવું જોઈએ, મારૂં કર્તવ્ય છે. ફરજ છે, કેસર! તું જઈને કહે કે પાંડુપુત્ર અને આપની પત્નીને શોધી લાવી અવશ્ય આપને સુપ્રત કરશે, તમે એમજ માનજે કે તમારે શત્રુ મરી ગયો, આપ થોડો વખત અહીં જ રોકાઈ જશે. વિયોગ સંતપ્ત હેમાંગદની પાસે જઈને ખેચરે બધી વાત કરી, વિદ્યાબલથી પ્રભાવતીની સ્થિતિ જાણીને અર્જુન Page #130 -------------------------------------------------------------------------- ________________ સ ઃ પમા] વાત [૧૧ ખૂબ જ ક્રોધાયમાન થયા. આકાશમાગે અન ક્ષણવારમાં ત્યાં પહોંચ્યા, હેમાંગઢ રાજવી ત્યાં જ રાકાઈ ગયા. થાડા ઘેાડેસ્વારા રાજાની પાસે આવીને ખેલ્યા રાજન્! આપ ખૂબ જ ભાગ્યશાળી છે, બહાર આવીને જુઓ, પ્રભાવતી દેવી ફુલાને વીણી રહ્યા છે. તેમના વચનથી ષિત રાજા જલદીથી બહાર આવીને પ્રભાવતીને ફુલ વીણતી જોઇ રાજાના અંતરમાં અવનીય આનંઢ થયા, તેની પાસે જઈ રાજા જ્યાં પ્રણયાલાપ કરે છે, ત્યાં જ એક ભયંકર સાપે પ્રભાવતીને ડંખ માર્યો, આ – પુત્ર, આ પુત્ર, મને સાપે ડંખ માર્યા છે. આ પ્રમાણે ખેલતી પ્રભાવતી મૂર્છા પામી, રાજાએ તરત જ ઝેર ઉતારનારા વૈદ્યો ખેલાવ્યા, વૈદ્યોએ આવીને ઉપચાર શરૂ કર્યા ત્યાં જ પ્રભાવતી મૃત્યુ પામી, દીપકના મુઝાવાથી જેમ 'ધકાર છવાઈ જાય છે તેમ રાજાના શાક ખૂબ જ વધી ગયા, રાજા પણ મૂતિ બની જમીન ઉપર ઢળી પડચેા, કેળના પાનથી હવા નાખતા સૈનિકા રાજાને શુદ્ધિમાં લાવ્યા, પ્રિયતમાને ખેાળામાં લઈ ને જંગલના જીવાને રડાવે તેવા ભયંકર વિલાપ રાજા કરવા માંડયા હૈ વિધાતા ! જો તને હેમાંગઢ ઉપર ક્રોધ છે, તે પહેલાં હેમાંગઢને કેમ મારતી નથી ? મને લાગે છે કે પ્રભાવતીની નજર સામે મને મારી નાખવાની તારામાં તાકાત જ નથી! માટે જ તે પહેલા મારી પ્રિયાને મારી નાખી છે. ધ્રુવિ! જાગ, તે કઈ દિવસ માા અનાદર ક Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય નથી, મેં તારે કાંઈ અપરાધ કર્યો નથી, તે પછી તે શા માટે બેલતી નથી? આટલે રોષ શા માટે? તારે કેઈ દેષ નથી, આ તો મારા ભાગ્યને દોષ છે. રાજાએ મરવાનો નિશ્ચય કર્યો, રડતા મંત્રીઓએ રાજાને શાંત પાડવા ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ રાજાએ તેમની અવજ્ઞા કરીને પોતાના માટે ચિતા બનાવી, ત્યારબાદ સમસ્ત સેનાએ મરવા માટે ચિતાઓ તૈયાર કરી, પ્રભાવતીને ખેાળામાં લઈ રાજા ચિતામાં બેઠે, તે જ વખતે બીજી ચિતાઓમાં પણ બીજાઓએ પ્રવેશ કર્યો, જ્યાં અગ્નિ, સળગાવવામાં આવે છે. ત્યાં જ આકાશ માર્ગે અર્જુન પ્રભાવતીને લઈ વિમાન દ્વારા આવી પહોંચ્યું, અને ચિતાઓને જોઈ લેકેને ચિતાની પ્રદક્ષિણા ફરતા જોયા. અને પ્રભાવતીને કહ્યું કે દેવિ! આપણે મોડા આવ્યા હોત તો શું થાત? તારા વિરહમાં રાજા પિતાના પ્રાણને તરણ સરખે માને છે. રાજાના પ્રાણ લેવા માટે કોઈ દુષ્ટ દેવતા અથવા દૈત્ય સર્પનું રૂપ ધારણ કરીને આવ્યો હશે, દુઃખિત પ્રભાવતી રડવા લાગી, વિધાતાએ પ્રભાવતીની રચના શા માટે કરી હશે? કૃતજ્ઞ મારા પ્રિયપતિએ મારા વિરહમાં પિતાના પ્રાણ છોડયા છે, તો તેમની સાથે જ મારે પણ પ્રાણ ત્યાગ કરે છે. અર્જુન પણ ચિંતાતુર બન્યું. તેણે વિચાર્યું કે રાજા મરશે તે પ્રભાવતી પણ મરી જશે, તે પછી મારે પણ જીવીને શું કામ છે? આ પ્રમાણે વિચાર કરી અને તરત જ Page #132 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : પ ] [૧ર૩ રાજાની ચિતા પાસે આવી અભિમંત્રિત જલ ચિતા ઉપર છાંટયું, વિદ્યાધરોએ પણ પાણી છાંટયું. ચિતાની અગ્નિ શાંત થઈ ગઈ, માયાવી પ્રભાવતી પણ અદશ્ય થઈ ગઈ રાજા હર્ષ અને કમાશ્ચર્યથી એકાએક ચિતામાંથી બહાર આવ્યો, પિતાની સામે - ઉભેલી પ્રભાવતીને જોઈ પિતે અમૃત સરોવરમાં મગ્ન બન્ય, રાજાએ અર્જુનને આલિંગન કર્યું. અને પ્રભાવતીને વૃત્તાંત પૂછે, કેસર નામના બેચરે રાજાને વાત કરી. કારણ કે સજજન માણસે કદાપિ આત્મ પ્રશંસા કરતા નથી. રાજન! આપને અર્જુનને સંદેશે કહીને હું તેમની પાસે ચાલ્યા ગયે, મનથી પણ અધિકગતિવાળા વિમાન પર બેસીને, અર્જુન એક ક્ષણમાં જ હેમકૂટ પર્વત ઉપર ગયા ત્યાં લાખો વૃક્ષોની છાયામાં અત્યંત અંધકારમય એક ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં “પ્રિયે! મનુષ્યરૂપ કીડા ઉપર તારે અનુરાગ કે? તું મને તારો સ્વામિ બનાવી બ્રહ્માનું કલંક ભૂંસી નાખ.. પ્રિયે! મારી સાથે લગ્ન કરીને વૈડૂર્યપૂરનું સામ્રાજ્ય ભગવ” આ પ્રમાણે પ્રભાવતીને ખુશ કરવાની ઈચ્છાવાળા મેઘનાદ નામના વિદ્યાધરને અર્જુને જે, પ્રભાવતીએ તેને શબ્દબાણથી કહ્યું કે પાપ! મારા પતિની સામે ઈન્દ્ર, પણ તુચ્છ છે, તું મારા ભાઈ મણિચૂડને નથી જાણતો. કે? તું મને ઉઠાવી લાવી લજજીત કેમ નથી થતું? જે તું મારો સ્પર્શ કરીશ તે બળીને ભસ્મ થઈ જઈશ, શું તે મારા વિલાઈ પાંડવ અર્જુનનું નામ પણ નથી સાંભળ્યું ? Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તે વારે મેઘનાદે કહ્યું કે પ્રિયે! મારી સામે તું હેમાંગર, મણિર્ડ અથવા અર્જુનની વાત કરીશ જ નહી. તું મને તારે દાસ બનાવવાની કૃપા કર, પછી જોઉ છું. કે મને કોણ રોકે છે? તે વારે અને ત્યાં પહોંચે, અને બે કે હે નીચ ! વિદ્યાધર કુલકલંક! આ પતિવ્રતાને તારા શ્વાસોશ્વાસથી અપવિત્ર કેમ બનાવે છે. અરે! આનું હરણ કરતી વખતે તારૂં શરીર બળી કેમ ન ગયું? તું આને છેડી દે! તું ભાગી જા ! નહિતર અર્જુનની તલવાર આ પાપનું તને પ્રાયશ્ચિત્ત આપશે, અર્જુનની વાત સાંભળીને પ્રભાવતીના મનમાં આનંદ થયે, તેણીએ કહ્યું કે મારા પુણ્યથી જ આપ અહીં આવી પહોંચ્યા છે, કુલદેવતા તમારા શરીરમાં પ્રવેશ કરીને આપને વિજય અપાવે, પ્રભાવતી આ પ્રમાણે બેલી રહી હતી, એટલામાં અને મેઘનાદને કહ્યું કે હે નીચ! પાપી! તું શસ્ત્રને ધારણ કર, નહીતર આ તલવાર તને મૃત્યુને શરણ કરાવશે, મેઘનાદે કહ્યું કે હે માનવકીડા ! મારી તલવાર તારે સ્પર્શ કરવામાં લજા અનુભવે છે, અરે! નીચ! મારી પાસેથી આવી અદ્દભૂત અંગનાને કોણ લઈ જનાર છે. સિંહના પંજામાંથી મૃગલીને કણ છેડાવી શકનાર છે? અને કહ્યું કે વાણીમાં વિકાસ અને વીરતા બધાને હેાય છે, પણ ભૂજામાં શૂરવીરતા કયાં છે? એ નીચ વિદ્યાધર! કુરુવંશી કદાપિ પ્રથમ પ્રહાર કરતા નથીમાટે તું પ્રથમ પ્રહાર કરવા તૈયાર થા, અર્જુનના વચન સાંભળી ક્રોધિત થયેલા વિદ્યારે પ્રથમ પ્રહાર કર્યો, તેના પ્રહારથી અર્જુન Page #134 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : પમ] [૧રપ ઘાયલ થયે, અને તેને દુર્જય માળે, ત્યાર બાદ અને પિતાની તલવારને જોરથી મેઘનાદ ઉપર ઘા કર્યો, કે તે મૂચ્છિત બનીને જમીન ઉપર ઢળી પડયે, કેળના પાંદડા વડે હવા નાખી શુદ્ધિમાં લાવી તેને કહ્યું કે વિદ્યાધરાધીશ! તમે તમારી ભૂજાઓનું આલંબન લઈને ફરીથી મારી ઉપર પ્રહાર કરશે, અર્જુનની વાત સાંભળી ભયભીત બનેલો વિદ્યાધર અજુનની સામે નગ્ન બનીને ઉભે રહ્યો અને બોલ્યા હે નરવીર! આપ મારા અપરાધની ક્ષમા કરે, પાંડવ ત્રણેલેકમાં નિર્બળનું રક્ષણ કરવામાં કુશલ છે. ચારણે દ્વારા મેં તમારા પરાકની યશગાથાએનું શ્રવણ કર્યું હતું. પરંતુ આજે મને તે વાતનો સાક્ષાત્કાર થયે છે. સિંહની સામે હાથી ઉભું રહી શકતો નથી, તે મારા જેવા મૃગલાની તાકાત કેટલી? ધર્મ, ન્યાય, પરોપકાર, સદાચાર આપના સહાયક છે એટલે હું આપની પાસે મારો પરાજય સ્વિકારી લઉં છું. આપે પ્રભાવતી ઉપર ઉપકાર કર્યો છે. પરંતુ આપ જલદીથી તે વનમાં નહી જાઓ તો આપની મહેનત નિષ્ફળ જશે, કારણ કે મેં વિદ્યાબળથી રસ્તામાં એક માયાવી પ્રભાવતી બનાવીને છેડી દીધી છે. જેનાથી તે બધા મૃત્યુને શરણે થશે, માટે આપ આ વિશાલાક્ષીને લઈ અહીંથી ત્યાં જલદીથી પહોંચી જાવ ને તે બધાને બચાવે. હવે હું કઈ દિવસ મારૂં મૂખ નહિ બતાવું, એમ કહી વિદ્યાધર પિતાના માર્ગે ગયે, અર્જુન પણ પ્રભાવતીને લઈ આ વનમાં આવ્યા, અને પ્રભાવતીના હસ્ત સ્પર્શથી મંત્રેલું પાણી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય છાંટવાથી ચિતાએ શાંત થઈ. આનદથી રામાંચિત બનેલા હેમાંગઢ રાજાએ અર્જુનને કહ્યું કે જેમ સૂર્યનો જન્મ જગતને પ્રકાશ આપવા માટે છે, તેમ આપના જેવા મહાનુભાવાનો જન્મ કેવળ પરાકારના માટે જ છે. આપે કરાડા જીવાને બચાવી, મેાટુ' પુણ્ય ઉપાર્જન કરેલુ છે, ઘણી વખત મેં આપની વીરતાની વાતે સાંભળી હતી, પરંતુ આજે મેં તેનો સાક્ષાત્કાર કર્યો છે. મારી પાસે બહુમૂલ્ય કેાઈ વસ્તુ નથી, કે જેના વડે હું આપના ઉપકારનો બદલેા આપી શકું, આપ મને આપનો સેવક અનાવવાની કૃપા કરશે, આ પ્રમાણે વિનયપૂર્વક નમસ્કાર કરીને હેમાંગદ રાજા અર્જુનને પેાતાની સાથે લઈ હિરણ્યપુર નગરમાં આબ્યા, ત્યાં નાગરીકાએ' આ પ્રભાવતીને લાવી બધાને મચાવનાર છે, તે પ્રમાણે વાત કરતાં અર્જુન તરફ ષ્ટિ રાખીને તેની પ્રશંસા કરતા હતા, પ્રભાવતી સહિત રાજાએ અર્જુનને રાજમહેલમાં લાવી સિ`હાસન ઉપર બિરાજમાન કરીને કહ્યુ કે અમારા પ્રાણ, લક્ષ્મી, રાજ્ય, વિગેરે આપવુ જ છે, આપ યથેચ્છ તેના ઉપયાગ કરી, અને અમને કૃતાર્થ કરે, તે વારે અર્જુને કહ્યું કે અસાધારણ સૌજન્યપૂર્ણ આપને મેળવી મે સ્વર્ગીય સુખનો અનુભવ કર્યો છે. રાજાની સાથે વાતે ચાલતી હતી એટલામાં આકાશમાર્ગેથી મણિચૂડ વિદ્યાધર પણ ત્યાં આવી પહોંચ્યા, વિધિપૂર્વક નમસ્કાર કરીને મણિચૂડે કહ્યું કે પ્રભાવતી Page #136 -------------------------------------------------------------------------- ________________ સ : પમે ] [ ૧૨૭ સબધી વાતા કરતા ખેચરી આપની યશ કીર્તિને ગાતા જતા હતા, તે વાતા સાંભળીને હુ' અહીંઆ આવ્યે હું; આપે મને રાજ્ય અપાવી અને પ્રભાવતીને છોડાવી દેવાદાર બનાવ્યેા છે. અર્જુને કહ્યું કે પરસ્પરની એકતામાં કયાંય ભે હાય તા જ દેવાદારપણું યાદ આવે છે, તમારી સાથે કાઈ ભેદભાવ નથી તેા પછી આપને દેવાદારપણુ' કેમ યાદ આવે છે, અને તેઓના ત્યાં રહી ઘણા દિવસ સુખપૂર્વક વ્યતીત કર્યો. એક દિવસ હસ્તિનાપુરથી આવેલા પૂર્વ પરિચિત તે અર્જુનને વિનંતિ કરી કે તે દ્વારા આપ અહીં છે, તે હકીકત પાંડુરાજાએ જાણી મને આપની પાસે મેાકલાવેલ છે, વૃદ્ધાવસ્થાએ પહેાંચેલા પાંડુરાજા ધર્માચરણની ઈચ્છાથી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવાની ભાવના રાખીને આપની આવવાની રાહ જોઈને બેઠા છે, કુંતી પણ દરરોજ આપના આગમનની રાહ જોઈ ને શોકાતુર સ્થિતિમાં રહે છે. દૂતના વચન સાંભળી કહ્યું કે તમેા આગળ જાએ, હું શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ભગવંત આદિનાથના દર્શન કરીને જલ્દીથી હસ્તિનાપુર આવું છું; હેમાંગદ અને મણિચૂડને સાથે લઈ અર્જુન આકાશમાર્ગે શત્રુ જય આવ્યા, પરમભક્તિથી આદિનાથ પ્રભુની સેવના, પૂજના કરી, કૃષ્ણને મલવાની ભાવનાથી દ્વારિકા આવ્યા,શ્રીકૃષ્ણે અર્જુનનો સત્કાર કયા, પેાતાની મ્હેન સુભદ્રાની સાથે અર્જુનના લગ્ન કર્યા, કન્યાદાનમાં ખૂબ જ ધન આપ્યું. માતાપિતાને મલવા માટે ઉત્કંઠાવાળા હેાવા છતાં કૃષ્ણના આગ્રહથી ઘેાડાદિવસ અર્જુન દ્વારિકામાં રહ્યા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] | [પાંડવ ચરિત્ર મહાકાવ્ય - હસ્તિનાપુર જવાની તીવ્ર ઈચ્છાવાળા અને કૃષ્ણની રજા લઈ સુભદ્રા, હેમાંગદ અને મણિર્ડ સહિત વિમાનમાર્ગે પ્રયાણ કર્યું. હસ્તિનાપુર નજીક આવ્યું ત્યારે ખેચરોએ પાંડુરાજાને અર્જુનના આગમનની વાત કરી, જેમ સિદ્ધરસ વડે તાંબુ સેનામાં પરિવર્તન થાય છે, તેવી રીતે પાંડુરાજા પુત્ર વિયેગના દુઃખમાંથી મુક્ત બની આનંદવિભેર બન્યા, “કુંતી', યુધિષ્ઠિર વિગેરેના મનમાં અત્યંત આનંદ થયે, રાજાએ ઉત્સવના માટે આજ્ઞા કરી, પાંડુરાજા પુત્રને લેવા માટે નગરની બહાર આવ્યા, એટલામાં હેમાંગ, મણિર્ડની સાથે અર્જુન વિમાનમાંથી ઉતર્યો, અને રાજા પાંડુ વિગેરે સ્વજન પરિવારને વિમાનમાં બેસાડ્યા, તે વખતે ખેચરોએ, કિન્નરીઓએ હસ્તિનાપુરને સ્વર્ગમય બનાવી દીધું, નાગરિકેથી સત્કાર પામતે અર્જુન વિમાનમાંથી ઉતરીને રાજમહેલમાં આવ્યું, ત્યાં માતા કુંતીએ અવતારણ મંગલ કર્યું, ત્યારબાદ અર્જુન પાંડુરાજાના મહેલમાં ગયે, ત્યાં રાજાની સાથે ઘણો સમય પ્રાસંગિક વાતો કરી. અર્જુનના બંને પ્રિય મિત્રોને સુંદર નિવાસસ્થાન આપ્યા, રાજાને નમસ્કાર કરી, તે બંને પિતાના નિવાસસ્થાનમાં ગયા, ત્યારે અર્જુન પણ પિતાજીને નમસ્કાર કરી પિતાના મહેલમાં ગયે, મંત્રી, નગરજનો, સામો તરફથી મળેલા ઉપહારને પ્રેમથી અને સ્વિકાર કર્યો, ત્યારબાદ બધાને વિદાય કરી અર્જુન દ્રૌપદીના ઘેર આવ્યું, તે વખતે બંનેના આનંદની કલ્પના કવિઓ પણ કરી શકે તેમ Page #138 -------------------------------------------------------------------------- ________________ સ : પમા [ ૧૨૯ નહેતા, દ્રૌપદીએ કટાક્ષેા તથા નીલકમલ દ્વારા અર્જુનને અર્ધ્ય આપ્યું. અર્જુને પણ તે જ રીતે દ્રોપદીને અધ્ય આપ્યુ. કે જેનાથી પ્રવાસનો શ્રમ અને મારવનો સમય પણ ભૂલાઈ ગયા, અર્જુને દ્રૌપદીની સાથે પ્રેમની વાતા કરતા સુખપૂર્વક દ્રૌપદીના મહેલમાં જ રાત્રી પસાર કરી, એક દિવસ રાજાએ અર્જુનને એકાંતમાં ખેાલાવી, પેાતાની વૃદ્ધાવસ્થાનું વર્ણન કરી, યુધિષ્ડિરનો રાજ્યાભિષેક કરવાની વાત કરી, રાજાએ કહ્યું કે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુરજી વિગેરે યુધિષ્ઠિરને યેાગ્ય માને છે. અર્જુને રાજાની વાતનું સમર્થન કર્યું. રાજાએ કૃષ્ણ વિગેરે રાજાઓને આમંત્રણ આપીને મેલાવ્યા, હસ્તિનાપુરની ચારે તરફ રાજાએના નિવાસસ્થાનો શેાલવા લાગ્યા, તારણ તથા અનેક પ્રકારની રાનાએથી નગર અલકાપુરી જેવું રમણીય લાગતું હતુ., યુધિષ્ઠિરના રાજ્યાભિષેકને માટે શિલ્પીઓએ માØિકયમય વિમાન બનાવ્યું. બ્રાહ્મણીએ આરતી ઉતારી, રાજાએ યુધિષ્ઠિરને ભદ્રપીઠ ઉપર બેસાડયા, પુરાહિતાએ મત્રોચ્ચાર કર્યાં, એ રીતે રાજાએ તી જલથી યુધિષ્ઠિરનૌ અભિષેક કર્યો, સ્ત્રીઓએ યુધિષ્ઠિરની ઉપર આશીર્વાદ વરસાવ્યા, કવિ—ભાટ— ચારણા ખીરૂ દાવિલ ગાવા લાગ્યા, યુધિષ્ઠિરે યાચકાને પુષ્કળ દાન આપી ધનાઢચ અનાવ્યા, શત્રુઓને કારાગારામાંથી મુક્ત કર્યા; રાજ્યમાં અ’ મારી પડહુ'ની ઘેાષણા કરાવી, રાજાએ તરફથી માંગલિક ઉપહારો વડે યુધિષ્ઠિરનો સત્કાર કરાયે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય " અભિષેક થયા બાદ યુધિષ્ઠિરને પ્રસાધનોથી સજાવટ કરનાર માણસોએ અનેક પ્રકારના વસ્ત્રાલંકાર, આભૂષણ, ચંદન વિગેરેથી સાક્ષાત્ ઈંદ્રની જેમ સુશોભિત બનાવ્યા, અર્જુનની આજ્ઞાથી મણિચૂડ વિદ્યારે દિવ્યસભાનું નિર્માણ કર્યું. તે રત્નમય દિવ્યસભામાં યુધિષ્ઠિર પધાર્યા, લોકોને કદાપિ અંધકારને ખ્યાલ ન આવે તેટલા માટે સ્ફટિકની દિવાલે બનાવવામાં આવી હતી, દેવસભાની જેમ મણિમય તે સભા શેભતી હતી, યુધિષ્ઠિર સૌધર્મેદ્રની જેમ શેભતા હતા. ત્યારબાદ નગરજનોએ, મંત્રીઓએ, સામંત વિગેરેએ રાજાને દિવ્યવસ્તુઓનું ભેટશું કર્યું. હસ્તિનાપુરના રાજા તરીકે યુધિષ્ઠિરની જાહેરાત થઈ ભાઈ ઉપરના પ્રેમથી, વડીલેની ઈચ્છાથી દુર્યોધનને ઈન્દ્રપ્રસ્થને રાજા બનાવ્યા, ધૃતરાષ્ટ્રના બીજા પુત્રોને અલગ અલગ દેશના અધિકારી બનાવ્યા, ત્યારબાદ રાજાએ બધા રાજાઓનો વિધિપૂર્વક સત્કાર કરીને પિતપિતાના દેશમાં વિદાય કર્યા, આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર, ઇંદ્ર સમાન તેજસ્વી, પ્રતિપક્ષી રાજાઓથી પૂજાતા, પિતાના યશને દિશાઓમાં ફેલાવતા પિતાના ભાઈઓની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા. પાંચમે સર્ગ સંપૂર્ણ Page #140 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : છો યુધિષ્ઠિરના રાજ્યાભિષેક બાદ પાંડુરાજા સંસાર ત્યાગ કરી. મોક્ષપ્રાપ્તિના હેતુરૂપ ચારિત્રધર્મ અંગિકાર કરવાની ભાવના રાખતા હતા, પરંતુ પુત્રના આગ્રહથી તેઓ ચારિત્ર લઈ શકયા નહિ, દુર્યોધન પોતાની જાતને પિતાને સેવક માનતો હતો. ધૃતરાષ્ટ્ર વિગેરેને ઈન્દ્રપ્રસ્થ લઈ ગયે, યુધિષ્ઠિરના ગુણેથી આકર્ષાઈને ભીષ્મ, વિદુર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વિગેરે હસ્તિનાપુરમાં જ રહ્યા, દીપક વડે અગ્નિ તેજોમય દેખાય છે તેવી રીતે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા બાદ પાંડુરાજાની રાજ્યલક્ષ્મી તેજોમય દેખાવા લાગી, વસંતઋતુમાં વનરાજી ખીલી ઊઠે છે તેમ યુધિષ્ઠિરની નીતિથી, ન્યાયથી, રાજ્યલક્ષ્મી ઊઠી હતી, ગ્રિષ્મઋતુમાં સમુદ્ર જેમ ઉછળે છે, તેમ યુધિષ્ઠિરમાં ધર્મવૃદ્ધિ થવા લાગી, યુધિષ્ઠિરની તેજેસ્વિતા, ભૂજાભળ, શૂરવીરતા આદિ ગુણોથી શત્રુઓ પણ પ્રભાવિત થયા, ચશની સર્વત્ર વૃદ્ધિ થઈ, પ્રજાજને અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરતા હતા. જ્યારે યુધિષ્ઠિરને દિગ્વિજય કરવાની ભાવના થઈ ત્યારે ચારે ભાઈઓએ પ્રણામ કરીને કહ્યું કે, કિરણથી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અંધકારને નાશ થતો હોય તે સૂર્યને જવાની જરૂરિઆત રહેતી નથી, તેવી રીતે તમારા ભાઈએ યુદ્ધમાં અજય દ્ધા હોવાથી આપને યુદ્ધ ખેલવાની જરૂર નથી, અમે પ્રસ્થાન કરીશું. ભાઈઓના વચન સાંભળી યુધિષ્ઠિરે ચારે દિશામાં ચારે ભાઈઓને મેકલ્યા, રાજાની આજ્ઞા માનીને ચારે ભાઈઓએ પિતાની સાથે ચતુરંગી સેના લીધી. કુંતી-માદ્રિ વિગેરેએ મંગળ ઉપચાર કર્યા, ભીમ પૂર્વ દિશામાં, અર્જુન દક્ષિણમાં, નકુલ પશ્ચિમમાં, સહદેવ ઉત્તર દિશામાં ગયા, ચારે સેનાઓના ભારથી પૃથ્વી ડોલવા લાગી, આકાશ ધૂળથી વ્યાપ્ત બની ગયું. શત્રુઓની સ્ત્રીઓના રૂદનથી નદીઓ છટકાવા લાગી, સૈનિકના અવાજથી પર્વતની ગુફાઓ, અને શત્રુઓના હૃદય ફાટવા લાગ્યા, ઘેડાની ખરીઓથી, હાથીના પગમાંથી જમીન ખેડેલા જેવી બની ગઈ પૃથ્વી પાંડની કીર્તિરૂપ બીજને વાવવા ગ્ય બની ગઈ ભીમે પૂર્વ દિશામાં જઈને કામરૂપ, અંગ, સુહમ, વંગ ઉત્કલ, કલિંગ, વિગેરે દેશને જીતી લીધા, પિતાને ધ્વજ ફરકાવ્ય, ગંગાસાગર સંગમ ઉપર યથંભ રેપીને પાંચાલ વિગેરે જીતીને સેના સહિત ભીમ હસ્તિનાપુર આવી ગયે. બાણથી પિતાની કીતિની વૃદ્ધિ કરતો અને દક્ષિણ દિશામાં આગળ વધતું હતું, તેણે મહારાષ્ટ્ર, કર્ણાટક, તૈલંગ વિગેરે દેશોને જીતી લીધા, વળી કેરલ, વિદર્ભ, દ્રાવિડ વિગેરેને જીતી મલયાચલના પાછળના ભાગમાં ગયે, અર્જુનને હાથી પણ ઘાસ Page #142 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : છઠ્ઠો ] [ ૧૩૩ પાંદડા ખાવાનું ભૂલી ગયે, કારણ કે લવીંગ, એલચી, અને સેપારીથી લચી પડેલા ખેતરેથી ભરપુર પ્રદેશ જીતી લીધું હતું તેથી તેને હાથી લવીંગ, એલચી, સોપારી વિગેરે ઝાડના પાંદડાઓનો ખોરાક ખાતો હતો, સેતુબંધ રામેશ્વરમાં જયસ્થંભ રોપીને લાટ, કંકણ અને કુંતલ વિગેરે દેશે પર વિજય પ્રાપ્ત કરીને અર્જુન હસ્તિનાપુર પાછા આવ્યા. પિતાના યશરૂપી પુષ્પોની વાસથી ભૂમંડલને સુગંધિત બનાવતા નકુલે પશ્ચિમ દિશામાં પ્રવેશ કર્યો, સમુદ્ર અને સરસ્વતીના સંગમક્ષેત્ર પ્રભાસમાં જઈને શ્રીચંદ્રપ્રભ સ્વામિના દર્શન કરીને પાપથી મુક્ત થયે, ત્યાં વિજયસ્તંભ રોપીને દ્વારિકાના પ્રજાજને દ્વારા ગવાતા શ્રીકૃષ્ણના ગુણોને સાંભળતો કચ્છ દેશ ગયે, ત્યાંના ચારણો નકુળની યશોગાથા ગાવા લાગ્યા, પશ્ચિમ સમુદ્રના કિનારે થતી ખજુરને સ્વાદ ચાખી આનંદિત બનેલા નકુલના સૈનિકે થડા દિવસ ત્યાં રોકાઈ ગયા, ત્યારબાદ ચવન, શક, પંજાબ, સિંધ વિગેરે દેશો જીતી નકુલ હસ્તિનાપુર આવ્યો. ઇંદ્રની સમાન પરાક્રમી સહદેવ ઉત્તરદિશામાં ગયો હતો, પરાક્રમી સહદેવે કેબેજને જીતી લઈ, તે રાજા પાસેથી ભેટણમાં ઉત્તમ ઘેડાઓને પ્રાપ્ત કરી, નેપાળ ગયે, ત્યાંના રાજાએ કસ્તુરી મૃગ તથા કસ્તુરીની ભેટ આપી પિતાનું રાજ્ય ખંડીઆ રાજા તરીકે ટકાવી રાખ્યું. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કામિરને જીતી લઈ ત્યાંના સૌધર્મમય ધામે જોઈ, હિમાલય ઉપર ચઢીને પહાડી વસાહત જીતી લીધી ત્યાં વિજયસ્થંભે રેપ્યા, ત્યાંથી નીકળી હૂણ દેશને જીતી સહદેવ હસ્તિનાપુર પાછો આવ્યો. આ પ્રમાણે ચારે દિશાઓમાંથી લક્ષ્મીને લાવી જ્યારે હસ્તિનાપુર પાસે ચારે ભાઈઓ આવ્યા, ત્યારે મોટી સેના સહિત યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું. શરીરમાં પાંચ ઈન્દ્રિય સમાયેલ છે. પાંચ ભૂત જેવી રીતે સમાયેલા છે. તેવી રીતે પાંચે ભાઈઓમાં તે હસ્તિનાપુર નગરી સમાઈ ગઈ, અને શોભાયમાન દેખાવા લાગી, ચારે ભાઈઓએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા, રાજાએ ચારે ભાઈ એને આલિંગન કર્યું. અપાર આનંદ અનુભવ્યું, તોરણે વિગેરેથી શોભાયમાન હસ્તિનાપુરમાં હાથી ઉપર પાંચે ભાઈઓએ બેસી નગરમાં પ્રવેશ કર્યો. રાજમહેલના પ્રાંગણમાં રાજાને સિંહાસન ઉપર બેસાડી તેમના ચરણ કમલમાં ચારે ભાઈઓએ પિતાના મસ્તક મૂક્યાં. (નમસ્કાર કર્યા, ચારે દિશામાંથી લાવેલી વસ્તુઓ ચારે ભાઈઓએ રાજાની સમક્ષ મૂકી જે સંપત્તિથી રાજાએ કૂબેરને પણ જીતી લીધું. તે ઉત્સવ પ્રસંગે અર્જુન પત્ની સુભદ્રાએ પુત્ર રત્નને જન્મ આપે, રાજાએ યાચકને દાન આપી ખુશ કર્યા, પુત્રનું નામ અભિમન્યુ રાખ્યું, ધર્મફલની ઈચ્છાથી રાજાએ શ્રદ્ધા જલથી ધર્મને સિંચવા માંડયે, સાતે Page #144 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : છઠ્ઠો ] " [૧૩૫ ક્ષેત્રમાં ધનવ્યય કરવા લાગ્યો, અને ધર્મરૂપી વહાણમાં લક્ષમીને સુરક્ષિત બનાવી. - રાજા યુધિષ્ઠિરે પાંચમા ચકવતિ અને સલમા તીર્થકર ભગવંત શાંતિનાથ સ્વામિનું અનેક રત્નોથી મંડિત જિનાલય, દેવભુવનને લજજત બનાવે તેવું બનાવ્યું. સુવર્ણ માણેકથી શેભતું તે જિનાલય જોઈ લેકે સુમેરૂ પર્વતની શોભાને પણ ભૂલી ગયા, સ્ફટિક રત્નમય, પગથીઆ બનાવ્યા, આ જિનમંદિરની તુલના કરી શકે તેવું બીજું કોઈ જિનમંદિર ભૂમંડળ ઉપર ન હોતું. જગતમાં અદ્દભૂત જ્ઞાનાદિ અતિશયરૂપી લક્ષ્મીવંત ભગવાન શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા તથા ધ્વજારોપણ નિમિત્તે રાજા યુધિષ્ઠિરે દૂતોને મોકલી રાજાઓને આમંત્ર ત્રણ આપ્યા, નકુલને મેકલી કૃષ્ણને આમંત્રિત કર્યા, પોતાના ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવતાં રાજાએ સહદેવને મેકલી પરિવાર સહિત દુર્યોધનને બેલાવ્યો, રાજા યુધિષ્ઠિરની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે બધા રાજાઓ પિતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ રાજાને આપવા માટે લેતા આવ્યા હતા. પૂર્વ દેશના રાજાઓ, હાથી, દક્ષિણ દેશના રાજાઓ વૈર્યરત્ન, પશ્ચિમ દેશના રાજાઓ કૌશેય વસ્ત્રો, સેનાના આભૂષણે, ઉત્તર દેશના રાજાઓ ઉત્તમ પ્રકારતા ઘડાઓ લાવ્યા હતા, તે રાજાને ભેટમાં આપી દીધા. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય - શ્રી શાંતિનાથ ભગવાનના ધ્વજારે પણ દિવસે યુધિષ્ઠરે બધાં રાજાઓને મંદિરમાં એકત્ર કર્યા, બધા રાજાઓની સાથે મોટા ઉત્સવથી તીર્થજલ લાવવામાં આવ્યું. રક્ષામંત્ર વિગેરે સંસ્કાર ક્રિયાથી દેદિપ્યમાન રાજગોએ ઈન્દ્ર સંબંધી ક્રિયાઓ કરી, થોડા રાજાઓ કલાહટાને શાંત કરવા માટે બધી દિશાઓમાં દ્વારપાળ તરીકે ઉભા રહ્યા, થેડા રાજાઓ વેદિકાનું રક્ષણ કરવા સુતરની જાડી દેરી લઈને ઉભા હતા, છેડા રાજાઓ સુવર્ણ કળશમાં પાણી ભરવા લાગ્યા, થડા રાજાએ દિવ્ય ઔષધિઓ પાણીમાં મિશ્રિત કરવા લાગ્યા, છેડા રાજાએ ઉંચા સ્વરથી સ્નાત્રના સૂત્રે બેલવા લાગ્યા. ચોસઠ રાજાઓએ અઢાર વખત સુવર્ણમય ધ્વજદંડને અભિષેક કર્યો, ડાક રાજાઓએ કપુર અને અગરૂના ધૂપની યોજના કરી, થોડાક રાજાએ ચંદનના તિલક બધાને કરતા હતા, થોડાક રાજાએ સ્નાત્રમાં વચ્ચે વચ્ચે પુષ્પોની માળા ચઢાવતા હતા, થોડાક રાજાઓ નંદાવર્તનું રક્ષણ કરતા હતા, થોડાક રાજા દર્પણ, તે થોડાક રાજાઓ ચામર લઈને ઉભા હતા, થોડાક રાજાઓ દહીં, ઘીના પાત્રો લઈને ઉભા હતા, છેડા રાજાઓ દાડમ વિગેરે ફળોને લઈ ઉભા હતા, આ પ્રમાણુ જ્યારે જુદા જુદા રાજાઓ જુદી જુદી ક્રિયાઓમાં હતા ત્યારે શુભલો, ગ્રહ અનુકૂળ થયા ત્યારે રાજા યુધિષ્ઠિરે શ્રી શાંતિનાથ જિનમંદિરની ઉપર શ્રી બુદ્ધિસાગરા ચાર્યની સાન્નિધ્યમાં વિધિપૂર્વક ધ્વજારોપણ કર્યું. આ Page #146 -------------------------------------------------------------------------- ________________ [૧૩૭ સર્ગઃ છઠ્ઠા ] પ્રમાણે ખુબ જ ઉત્સાહથી દશ દિવસને ઓચ્છવ પૂર્ણ થયા બાદ રાજાએ “સંઘપૂજા કરી. ભેટના રૂપમાં આવેલી - તમામ વસ્તુઓથી સત્કાર કરી રાજા યુધિષ્ઠિરે બધા રાજાઓને વિદાયગિરિ આપી. સમુદ્રવિજય રાજાના સમાચાર આવવાથી શ્રી કૃષ્ણની વિધિ પૂર્વક સ્વાગતા કરીને વિદાયગિરિ આપી, બંધુ પ્રેમથી રાજાએ દુર્યોધનને ઘણા દિવસો સુધી અહીં રાખે, પાંડની સમૃદ્ધિ જોઈને દુર્યોધનને ખુબ જ અદેખાઈ આવતી હતી, તો પણ તે મામા શકુનીની સાથે ખુબ જ ગંભીરતાથી રહેવા લાગ્યો અને પાંડવોની સાથે ઉદ્યાનમાં, પર્વતમાં અનેક પ્રકારની કીડાઓ કરવા લાગે. એક દિવસ દિવ્ય રાજ્યસભા ભરવામાં આવી, ત્યારે દુર્યોધને પણ સભામાં પ્રવેશ કર્યો, નવિન સ્ફટિકમય ફરસબંધ જમીનને પાણી સમજી પિતાને કપડાને ઉંચા કરતા દુર્યોધનને જોઈ નોકર હસવા લાગ્યા, જમીન સમજીને જ્યારે ચાલતો હતો ત્યારે તે પાણીમાં સરકી પડયો, કપડાં ભીંજાઈ ગયા, પોતે કમલ લેવા જવાને દેખાવ કરવા લાગે ત્યારે ભીમ હસી પડે, યુધિષ્ઠિરે બીજા કપડાં મંગાવી આપ્યા, અને કપડાં બદલવાનું કહ્યું. હૈયામાં કોધથી ભભૂકતા દુર્યોધને કપડાં બદલી નાખ્યા, ઉંચી જમીનને નીચી સમજીને ચાલતાં ચાલતાં તે પડી ગયે, તે જોઈને અર્જુન હસવા લાગ્યું, ખુલ્લા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય દ્વારને પણ રત્નાના ચળકાટથી અંધ સમજી જ્યારે દુર્યોધનને પાછા વળતા જોયા ત્યારે નકુળ અને સહદેવ હસી પડયા, દુર્યોધનના અંતરમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી. સ્નેહપૂર્ણાંક સત્કાર કરી દુર્યોધનને જ્યારે વિદ્યાયગિરિ આપી ત્યારે અભિમાની દુર્યોધન, મામા શકુનીની સાથે ઈન્દ્રપ્રસ્થના નાગે ચાલ્યા, અત્યંત ઉદાસિન બનીને નિસાસા નાખતા દુર્ગંધન વાતીતમાં પણ ઉત્તર આપતા નહાતા ત્યારે મામા ‘સૌબલે હાથ પકડીને દુર્યોધનને કહ્યું. વત્સ ! તારૂ' મુખ કેમ મિલન છે ? ત્યારે દુર્યોધને કહ્યું કે મામા! આ જગતમાં જીવવા જેવું શું છે ? મામાએ કહ્યું, આમ કેમ લે છે ? મામા ! જીવતર નકામુ છે કારણ કે મારા દુશ્મન કેટલેા સમૃદ્ધ બની ગયા છે. દુર્યોધન ખેલ્યા. નાના પ્રકારના રત્નોથી જેની રાજ્યસભા ઈન્દ્રની સમાને પણ જીતી ગયેલ છે. પૃથ્વીના તમામ રાજાએ યુધિષ્ઠરને નમસ્કાર કરે છે. ધ્વજાદંડારાપણું મહાત્સવમાં તમે જોયું ને ? બધા રાજાએ તેના સેવક બનીને ઉભા હતા. આ પ્રમાણે તેની સમૃદ્ધિ જોઈ ને મારૂ હૃદય લાકડાની જેમ મળી રહ્યું છે. પણ કાઈ સારા સહાયક મને મલતા નથી, હું યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મી, સપત્તિ, વૈભવને જોઈ શકતા નથી, હું તે અહીંજ ગળે ફાંસી નાખી. મરી જે વાન ભાવના રાખું છું, તમે જઈને મારા પિતાજીને Page #148 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ છો] [૧૩૯૯ બધા સમાચાર આપશે, આ પ્રમાણે કહીને દુર્યોધન. શાંત બનીને બેઠે શકુનીએ કહ્યું ધાર્તરાષ્ટ્ર! આ આપનું કહેવું બરાબર નથી, સજન તે સ્વજનના અભ્યદયમાં આનંદ માને છે. પાંડવોના રાજ્ય કરતાં આપનું રાજ્ય નાનું નથી, ભાગ્યથી યુધિષ્ઠિરની સંપત્તિ વધી ગઈ છે. આપે આનંદ માનવે જોઈએ પણ દુઃખ તે ન જ થવું જોઈએ. યુધિષ્ઠિરે બીજા રાજાઓને પિતાને વશ કર્યા છે તે આપના માટે હર્ષની વાત નથી ? તમને સહાયક કેઈ નથી તે વાત બેટી છે. કારણ કે આપના ભાઈ પણ પ્રબળ પરાક્રમી છે. દુઃશાસન તે યુદ્ધમાં ઈન્દ્રને પણ જીતી શકે તેમ છે. એટલું જ નહી પણ દુશમનના. હદયને ફાડી નાખનાર “કર્ણ આપના પ્રત્યેના ઉપકારથી. ખેંચાઈને પોતાના પ્રાણ આપવા તૈયાર છે. તમારા ભાઈઓની સાથે હું પણ આપને સાથ આવવા તૈયાર છું.. દુર્યોધને કહ્યું કે પાંડવોને જીતવાથી સંપૂર્ણ પૃથ્વી જીતાઈ ગઈ એમ માનું છું. સૌબલે ફરીથી કહ્યું કે આપની. માન્યતા બરાબર નથી કેમકે ઈન્દ્ર પણ યુદ્ધમાં પાંડવોને. જીતવામાં અસમર્થ છે. યુધિષ્ઠિરની શૂરવીરતાથી વીરપુરૂષે પણ કાયસ બની જાય છે. તે પછી યુદ્ધમાં યુધિષ્ઠિરની પાસે આવી પણ કેણ શકે? ભીમનું નામ સાંભળી ગજાસુર જેવા હાથી પણ ભાગી જાય છે, શત્રુઓની છાતીને બાણ વડે ફાડી નાખનાર અર્જુનની સાથે લડવા માટે કેણુ તૈયાર Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય છે, દેખાવમાં યમુના સમાન, ક્રુરતામાં યમરાજ જેવા તલવારને ધારણ કરનાર નકુલ, સહદેવને કેણ જીતી શકે તેમ છે? કૃષ્ણ વિગેરે પણ તેમના સહાયક છે. માટે શસ્ત્રાસ્ત્રના યુદ્ધમાં તેમને કોઈ જીતી શકે તેમ નથી, પરંતુ તેમને જીતવાનો એક ઉપાય છે. - સૌબલની વાત સાંભળી દુર્યોધનનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું, ક ઉપાય છે? આપ જલ્દીથી કહે. સૌબલે કહ્યું શ્રીમાન્ દેવતાઓની જેમ મને પણ જુગાર સિદ્ધવિદ્યા છે, હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર જુગાર રમવામાં ખુબ જ આસકત છે, તેઓને જે જુગાર રમવા માટે બેલાવવામાં આવશે તે તેઓ એકક્ષણને પણ વિલંબ કર્યા સિવાય આવશે. વળી તેઓને મારા જેવું રમતા પણ આવડતું નથી માટે કોઈપણ કારણ નિમિત્તે તેઓને અહીં બોલાવવાની આપ કે શિષ કરે, તેમની તમામ લક્ષમી જુગારમાં જીતી લઈ આપના હાથમાં મૂકી દઈશ, પરંતુ આપ આપના પિતાજીને આ વાત કહે, દુર્યોધને કહ્યું કે હું પિતાજીને નહી કહી શકું. તમે જ તેમને કહો. આ પ્રમાણે રસ્તામાં વિચાર કરીને શકુની અને દુર્યોધન બંને ઈન્દ્રપ્રસ્થ પહેચા, નગરમાં પ્રવેશ કરતાં જ પતરાષ્ટ્રને પ્રણામ કરીને તેઓની પાસે બેઠા, દુર્યોધનને લાંબા ધાસોશ્વાસ લેતે સાંભળી પતરાખે પૂછયું કે વત્સ! તને આજે શું થયું છે. આ પ્રમાણે લાંબા શ્વાસોશ્વાસ Page #150 -------------------------------------------------------------------------- ________________ સ : છઠ્ઠો ].. [ ૧૪૧ કેમ ચાલે છે? શું ત્યાં કેાઈ એ તારૂં' અપમાન કર્યુ છે? તારૂ' અપમાન કરીને અગ્નિમાં બળી મરવાની ઇચ્છા કાણ કરનાર છે ? ફણીધરના ણિ લેવાની ઇચ્છા કાણુ ધરાવે છે ? શકુનીએ કહ્યું કે રાજન્ ! આપના પુત્રના તિરસ્કાર ર્મેન્દ્ર પણ કરી શકે તેમ નથી. પરંતુ આપના પુત્રના અંતરમાં ખીજું દુઃખ છે. જેનાથી તે દુઃખી છે. રાજાએ ફરીથી કહ્યું કે હે વત્સ ! મને તારા દુઃખની કલ્પના પણ આવતી નથી કે તને દુઃખ કયા પ્રકારનુ છે? તારા ભાઇએ, મિત્રા વિગેરે તારા વનાને ગુરૂવાનની જેમ જ માને છે. તારી આજ્ઞાએ બધા રાજાઓના મુગટમાં મણિનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તારૂં' નગર પણ કુબેર નગરને જીતવાવાળું વલવશાલી છે, અપ્સરાએને જીતવાવાળી તારા અંતઃપુરમાં સ્ત્રીએ છે. દિગ્ગોથી પણ મદાન્મત્ત હાથી, હરણની ગતિ કરતા પણ ઝડપી ઘેાડાએ મેાજુદ છે. દેવવિમાનથી પણ નિર્માંળ તારા મહેલ છે. તેા પછી તને શાની ચિંતા છે? મને કાંઈ જ સમજણુ પડતી નથી, જે કંઈ દુઃખ હેાય તે તુ મને કહે. દુર્યોધને કહ્યું પિતાજી ! આપના ચરણાની કૃપાથી મારી પાસે ઉત્તમ લક્ષ્મી છે, તેા પણ હું મારા માટે તે લક્ષ્મીને તરણાંની જેમ માનું છું; કેમકે યુધિષ્ઠિરની ઝગમગતી. લક્ષ્મીને જોઈને મારાં મનમાં શાંતિ નથી, જ્યાં સુધી સાગર જોયા નથી ત્યાં સુધી ની સુંદર લાગે છે, જ્યાં સુધી સૂર્યના ઉદય ન થયેા હેાય ત્યાં સુધી જ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય -દીપક પ્રકાશ આપે છે, પાંડેની સંપત્તિની સામે મારી સંપત્તિની કઈ કિંમત નથી, હું કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ દરરોજ ચિંતાથી ક્ષીણ થતું જાઉં છું. મારા વિરોધી પાંડે સૂર્યની જેમ પિતાને પ્રતાપ વધારતા જાય છે. હું તે એક નિર્લજજ સમુદ્રની પ્રશંસા કરૂં છું; જે સમુદ્ર પિતાના દુશમન ગ્રિષ્મઋતુની સામે ઉન્નત થઈને ગજે છે, નાના રત્નોથી દેદીપ્યમાન યુધિષ્ઠિરની સભાને જોઈ ઇન્દ્ર પણ તેમની સ્પર્ધા કરે છે, જેગી જેવી રીતે બધા જ દેવોને છોડી દઈ, બ્રહ્મની ઉપાસના કરે છે, તેવી રીતે બધા રાજાઓ પણ યુધિષ્ઠિરની ઉપાસના કરે છે, રાજા યુધિષ્ઠિરના દર્શન માટે ઉત્સુક રહે છે. રાજાઓ તરફથી ભેટનાં સ્વરૂપમાં મળેલા હાથી, ઘોડા, રત્નથી યુધિષ્ઠિરના રાજમહેલના આંગણાની અધિકતર ભા વધી ગઈ છે, પિતાજી ! યુધિષ્ઠિરની સંપત્તિ જોઈને મારું હૃદય ફાટી જાય છે. દુર્યોધનની વાત સાંભળીને ક્રોધથી ધમધમતા ધરાન્ટે કહ્યું કે વત્સ! તને શા માટે આટલે બધે રેષ યુધિષ્ઠિર પ્રત્યે છે? સજજનેની લક્ષ્મી જેઈને બધા આનંદ પામે છે; જેમ સૂર્યના ઉદયથી કમલ વિકસિત બને છે, તેમ યુધિષ્ઠિરની લક્ષ્મીને તારી માની તું શા માટે આનંદ નથી માનતે? પિતાના આત્મજનના અભ્યદયથી પિતાને આનંદ થ જોઈએ, ચંદ્રના ઉદયથી સમુદ્રને આનંદ નથી થતો? વત્સ ! હર્ષના સમયમાં તને Page #152 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ છઠ્ઠો] [૧૪૩ શોક નહિ કર જોઈએ, દુર્યોધનને ધૃતરાષ્ટ્ર સમજાવતા હતા, ત્યારે દુર્યોધને કહ્યું કે પિતાજી ! પાંડની સંપત્તિ મને પીડા નથી આપતી તેથી વધારે પીડા તો મને તેમનાં મંત્રીઓએ કરેલી મશ્કરી આપે છે. જેનાથી મને માર્મિક પીડા થાય છે. મામાજી બનેલી હકીકત આપને કહેશે. ત્યારબાદ “સૌબલે પાંડવોએ જે રીતે દુર્યોધનને ઉપહાસ કર્યો હતો, તે બધું ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું. તે વારે દુર્યોધને કહ્યું કે પિતાજી! દ્રૌપદી સહિત તેમની સંપૂર્ણ લકમી જયાં સુધી હું લઈશ નહિ, ત્યાં સુધી હું જીવિત રહી શકું તેમ નથી, નિવૃત્ત થઈને જીવવું તે શું જીવતર છે? વાદળોથી ઘેરાયેલા ચંદ્રમાને ઉદય તે શું ઉદય છે? ભાગ્યવશાત્ લંગડા બનીને સિંહના વનમાં મરવું સારું છે, પરંતુ હાથિએથી તિરસ્કાર થવું ઠીક નથી. આ પ્રમાણે શ્યામમૂખ, ખિન્નવદને, ઈર્ષ્યાળુ, દુર્યોધન કહેતા હતા ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું કે વત્સ! પાંડવોની સાથે યુદ્ધ કરવાની વાત કરવાથી આપણી કીર્તિને કલંક લાગશે, તારા ભાઈઓની સાથે યુદ્ધ કરીને કુળને કલંકિત શા માટે કરે છે? વળી કે કહેશે કે “વૃદ્ધ ધૃતરાષ્ટ્ર પિતાના પુત્રને યુદ્ધ કરતે રોક્યો નહી” આ પ્રમાણે લેકે મારી નિંદા કરશે, લોકેના અપવાદમાંથી તું મને બચાવી લે? તારા સલાહકારોની સલાહ અને સહાયતાથી અભિમાની બનીશ નહી. પાંડે તે લાખે શુરવીરને પણ યુદ્ધમાં પરાજય આપવાવાળા છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય * આ પ્રમાણે ધૃતરાષ્ટ્રના કહેવાથી શકુનિ બલ્ય હે રાજન! લોકોમાં આપણી અપકીતિ ન થાય તેમ જ યુદ્ધ વિના જ પાંડેની લક્ષ્મી લઈ લેવાને ઉપાય હું જાણું હું છું, તકીડા સર્વ સિદ્ધ છું; યુધિષ્ઠિરને તે સિદ્ધ નથી, પણ ઘુતકીડા રમવાને તેમને ખૂબ જ શેખ છે. માટે જે આપની આજ્ઞા હોય તે જુગારમાં પાંડવની લક્ષ્મી જીતી લઉં, દુર્યોધને કહ્યું હે તાત ! તમે મામાજીની વાતને માનો, રાજાએ કહ્યું કે હું હસ્તિનાપુરથી વિદુરજીને બોલાવી તેને નિશ્ચય કરીશ, દુઃખી દુર્યોધને કહ્યું કે પિતાજી ! તેઓ આપને જુગાર માટેની વિચારણા આપશે નહિ, મારૂં મૃત્યુ થશે, રાજેન્દ્ર ! મારા મરવાથી આપ સુખી થજો, બંને જણ મલીને પૃથ્વીનું રાજ્ય કરજે, ધૃતરાષ્ટ્ર તરફના પ્રેમથી દુર્યોધનનું મુખ પિતાના બંને હાથે ઉંચુ કર્યું. અને મસ્તકે હાથ ફેરવ્ય, રીસાયેલા દુર્યોધનને કહ્યું પુત્ર ! તારી સંપત્તિ ઈન્દ્રની સંપત્તિથી અધિક છે. તું ચિંતા કરીશ નહિ, યુધિષ્ઠિરના જેવી જ રાજ્યસભા હું તારા માટે નવી નિર્માણ કરાવું છું, જેનાથી તારૂં મન સદાકાળને માટે આનંદિત રહેશે. પુત્રને આ પ્રમાણે શાન્તવન આપી પતરાષ્ટ્ર મોટા મોટા શિલ્પીઓને બોલાવી, સભા બનાવવાનો આદેશ આવે, તે શિલ્પીઓએ હજારો મણિતંભથી વિભૂતિ એ દ્વારવાળી યુધિષ્ઠિરની સભા જેવી જ સભા બનાવી, રાજાએ માણસ મોકલી, વિદુરજીને હસ્તિનાપુરથી Page #154 -------------------------------------------------------------------------- ________________ સ : છો [૧૪ લાવ્યા, વિદુરજી આવ્યા અને નમસ્કાર કરીને બેઠા, ધરાષ્ટ્ર વિદુરજીને દુર્યોધન અને શકુનીની વાત કરી, વિદુરજીએ કહ્યું કે આપની વાતો અને વિચારણા સાંભળી મારા આંતરડા કપાઈ જાય છે; ખરેખર! આ દુર્યોધન, કુળમાં દાવાનલ તરીકે ઉત્પન્ન થયેલ છે, વિદ્વાન નેના વરાને નિષ્ફળ જતા જ નથી, શું આપ નથી જાણતા કે વિષવૃક્ષની જેમ નલકુબેરને પણ જુગાર અનર્થકારી બન્યો હતો. . . . . . . કોશલદેશમાં કુબેરને જીતવાવાળા શ્રીમંતોથી અલકા નગરીને પણ તિરસ્કૃત કરનાર “કેશલા નામે એક નગરી છે, તે નગરમાં અત્યંત યશસ્વી, પ્રબલ પરાક્રમી, “નિષધ નામે એક રાજા હતા, તેમને શત્રુઓનું મર્દન કરનાર, નલ-કુબેર નામના બે પુત્રો હતા, એક દિવસ દ્વારપાલે આવી નમસ્કાર કરીને હાથ જોડી રાજાને કહ્યું કે રાજન! વિદર્ભ દેશથી એક દંત આવ્યો છે. રાજાની આજ્ઞાથી દૂતે પ્રણામ કર્યા, વિનયથી કહ્યું કે વિદર્ભ દેશમાં પૃથ્વીના કુંડળ સમાન એક કુંડિનપુર નામનું નગર છે. તેમાં દેવ સમાન ભીમરથ નામના એક રાજા છે. જગત રૂપી નેત્ર પુષ્પને આનંદ આપવાવાળી કૌમુદી સમાન અત્યંત રૂપવંત દમયંતી નામની એક કન્યા છે. મનથી જનધર્મનું પાલન કરવાવાળી તે કન્યા અત્યંત પાપભીરુ છે. તેને અનુરૂપ પતિ મેળવવા માટે રાજાએ સ્વયંવરની રચના કરી છે. : ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] | [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય બધા રાજાઓની પાસે તેને મોકવવામાં આવ્યા છે અને સ્વયંવરમાં પધારવાની વિનંતી કરવામાં આવી છે. માટે આપશ્રી બંને કુમારની સાથે સ્વયંવરમાં પધારી ભીમભૂપાલને અવશ્ય આનંદિત કરશે, રાજાએ દૂતના આમંત્રણને સ્વિકાર કરી, વિદર્ભ જવા માટે સેનાને આજ્ઞા આપી, અને વિદર્ભ જવા માટે પ્રયાણ કર્યું. વિદર્ભરાજે ઉત્સાહથી તેનું સ્વાગત કર્યું. નિષધરાજે છ ખંડ પૃથ્વીના શોભારૂપ કુંડિનપુર નગરમાં પ્રવેશ કર્યો, નલરાજાની અપૂર્વ સુંદરતાને જોઈ વિદર્ભના લોકો બીજા રાજાઓને તુચ્છ માનવા લાગ્યા, ભીમરથ રાજાની આજ્ઞાથી નિષધરાજની સેનાએ નગરની નજીકમાં પડાવ નાખ્યો, ઉન્નત વેશ પરિધાન કરી, સ્વયંવર મંડપના મંચ ઉપર રાજાઓ આવીને બેઠા, કોશલાધિપતિ નિષધ રાજા પણ બંને કુમારોની સાથે માણિકયમય મંચ ઉપર આવીને બેઠા, મંચ પૂર્વાચલ ઉપર નલના બેસવાથી નક્ષત્રોની સમાન ક્ષત્રિઓની કાંતિ ઝાંખી દેખાવા લાગી. વર્ય મણિમય અલંકારોથી શોભાયમાન માધવી સદશ, મૂર્તિમંત લક્ષમીસમાન, દમયંતીએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. હર્ષિત દાસીઓએ તેણીને જયનાદ કર્યો, સ્વયંવર મંડપ ગાજી ઊઠશે, રતિ, શચિ, લમી, પાર્વતી વિગેરેના રૂપને જીતવાવાળી દમયંતીને બ્રહ્માજીએ બનાવી અપયશ પ્રાપ્ત કર્યો છે, કારણ કે કામદેવ, ઇદ્ર, વિષ્ણુ, શિવ વિગેરેથી પણ અદ્ભુત સુંદર યુવાન દમ Page #156 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૦૬] [૧૪૭, ચંતીને એગ્ય મલ મુશ્કેલ છે, કારણ કે એમ લાગે છે કે બ્રહ્માજીએ આ કેઈ યુવાન નિર્માણ કર્યો જ નથી. શૃંગારરસથી ભરપુર દમયંતીની તરફ બધા રાજએની અભિલાષા વધવા લાગી, નવયૌવના દમયંતીને જોઈ નલરાજાને પણ વિચાર આવ્યો કે પાર્વતીને જોઈ શંકર તેના પ્રત્યે શા માટે આકર્ષિત બન્યા? દાસીએ નામ લઈને દમયંતીને બધા રાજાઓને પરિચય આપે, દેવી ! આ ઘણા ગુણવંત મગધેશ્વર છે, લાવણ્યથી કામદેવને જીતવાવાળા આ અંગરાજ છે, શત્રુઓના સપ્તાંગને લેપ કરવાવાળા આ “બંગ'નરેશ છે, શત્રુ રમણિઓના શૃંગારને નષ્ટ કરવાવાળા કલિંગરાજ છે, શત્રુઓની સ્ત્રીઓના કંકણને નાશ કરનારા આ “કુંકણેશ્વર છે, આ “લાટ’ નાયક છે. આ “હૂણાધિપતિ છે. આ કંબોજાધિપતિ છે, જેમ ભમરી નગોડના ઝાડ તરફ દ્રષ્ટિ પણ કરતી નથી, તેવી રીતે દમયંતીએ પણ તે રાજાએ તરફ દ્રષ્ટિ પણ કરી નહી, ત્યારે ફરીથી દાસીએ દમયંતીને કહ્યું કે દેવી ! જુઓ આ વિવેક-વિક્રમ-ન્યાયનિધાન, નિષધા નગરીના તિલકરૂપ નિષધરાજા છે, તેમની આગળ નલ-કુબેર નામના તેઓના બે પુત્રો છે, દમયંતીની નજર નલરાજા ઉપર પડી. નલરાજાની સુંદરતા જોઈ તેણીને અત્યંત આશ્ચર્ય અને આનંદ થયે, તેણીએ વિચાર્યું કે આતો કામદેવ પોતે જ લાગે છે, “ના, ના”, કામદેવ તે હત્યારે છે, કારણ કે અનેક વિરહિણી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સ્ત્રીઓને રીબાવીને મારનાર છે. એ પાપી કામદેવ આવી કમળમૂતિ હોઈ શકે જ નહીં. આ પ્રમાણે વિચારતી દમયંતીએ નલરાજાના ગળામાં વરમાળા નાખી, ભીમનિષધ બંને રાજવીએ સ્વજન પ્રીતિરૂપીગંગા, તથા શત્રુઓની અપ્રીતિરૂપ જમુનાના મિલનથી તે સભા સુરત, જ પ્રયાગરૂપ બની ગઈ. કેશલેશ્વર, કુંડિનેશ્વર બંનેએ પિતાના મને અનુસાર નવ-દમયંતીના લગ્ન કર્યા. - આજથી મારા પ્રાણ પણ આપના જ પ્રાણ છે. તે બતાવવા માટે નળ-દમયંતીએ પિતાના જમણા હાથ એકબીજાની ઉપર મૂક્યા, બંનેના “મન એક થયા, અગ્નિ પ્રદક્ષિણ વખતે હસ્તમેળાપમાં ભીમરાજાએ નલરાજાને હાથી-ઘડા–રત્ન વિગેરે ઘણું આપ્યું. કેશલાધિપતિ પુત્રવધૂ સહિત પુત્રને લઈ કોશલામાં આવવા નીકળ્યા, તેમની પાછળ ભીમ પણ ચાલે. - થોડે દૂર ગયા બાદ કેશલરાજાએ આગ્રહથી કુંડિનનરેશને પાછા વળવા માટે જણાવ્યું. તે વખતે ભીમરાજાએ દમયંતીને ઉપદેશ આપે કે વત્સ ! સંકટમાં પણ તું તારા પતિનું અનુકરણ કરજે, સ્ત્રીઓને માટે પતિ દેવતુલ્ય માનવામાં આવે છે, માથું નમાવીને દમયંતીએ પિતાના ઉપદેશને ગ્રહણ કર્યો, નલરાજાની સાથે રથ ઉપર બેઠી, દમયંતીના શરીર સ્પર્શના લેભથી નલરાજાએ સારથિને કહી, પથ્થરવાળી ભૂમિમાં રથ હાંકવા માટે સૂચના કરી, પરસ્પર પ્રેમમય વાત કરતાં કરતાં Page #158 -------------------------------------------------------------------------- ________________ [૧૪૯ બંને આગળ વધ્યા, સંધ્યાએ પિતાનું સામ્રાજ્ય આકાશમાં જમાવ્યું, આકાશે ધીમે ધીમે શ્યામલ રંગ ધારણ કર્યો, તેપણું સારથિને રથ આગળ હાંકવાની નલરાજાએ સૂચના કરી, રાસ્તામાં ચાલતાં બંનેએ કાનને પ્રિય લાગે તે ભ્રમરનો અવાજ સાંભળ્યો, દમયંતીએ નલરાજાએ કહ્યું કે નાથ ! વૃક્ષ જોવામાં આવતું નથી તે પછી ભમરાએને ગુંજારવ કયાંથી ? નલે કહ્યું પ્રિયે ! અંધકાર હાવાથી કંઈ ખબર પડતી નથી, કે ભમરાઓને અવાજ કયાંથી આવે છે, આ સાંભળીને દમયંતીએ પિતાના કપાળને સ્પર્શ કર્યો, તે જ વખતે સૂર્યસમાન તેજસ્વી તિલક દમયંતીને કપાળમાં ચમકી ઉઠયું. નલરાજાએ આશ્ચર્યથી પૂછ્યું સુંદરી ! આ શું ! તેણીએ કહ્યું સ્વામિન ! આ તિલક સહસાજ છે. તે તિલકના પ્રકાશમાં દંપતિએ પ્રતિમા ધારણ કરેલ એક મુનિને જોયા, કપાળની ખણુજને દૂર કરવા માટે એક હાથી લાકડાનું ઠુંઠું સમજીને મુનિને કપાળ ઘસતે હતે, મદઝરતા હાથીના કુંભસ્થળ ઉપર ભમરા ગુંજન કરતા હતા, ભમરાઓએ મુનિને ડંખ માર્યા છતાં મુનિરાજ ધ્યાનમાંથી ચલિત થયા નહતા, આ પ્રમાણે વિચારતા દંપતિએ ભક્તિભાવથી હાથીને દૂર કાઢી મુનિને વંદન કર્યા, વિશિષ્ટજ્ઞાની મુનિએ ધર્મદેશના આપીને કહ્યું કે દમયંતીએ પૂર્વભવમાં વીસ તીર્થંકર નામને વિશિષ્ટ પ્રકારને તપ કરીને રત્નમય તિલક તીર્થકરોને ચઢાવ્યા હતાં, તેથી તપના પ્રભાવથી તેને આ ભવમાં કપાળમાં શાશ્વત તિલકની Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રાપ્તિ થઈ છે. કુમાર ! તમે પણ પૂર્વજન્મમાં જૈનધર્મનું પાલન, આરાધન, કયુ છે, તેના પ્રભાવથી આ જન્મમાં પણ જિનધર્મનું પાલન કરીને આપ અને ભવસાગરને પાર કરશેા, આ પ્રમાણે અમૃતમય દેશનાનું શ્રવણુ કરી મુનિને વંદન કરી રથમાં બેસી અને પતિ પત્નીએ પ્રયાણ કર્યું. કૈાશલા નગરી નીનજીકમાં આવેલા ઉદ્યાનમાં વિશ્રાંતિ કરવા માટે બંને ખેડા, નલરાજાએ દમયંતીને કહ્યું કે દેવી ! આપણી લક્ષ્મીથી અમરાવતીને જીતવાવાળી તમારા શ્વસુરની રાજધાની કાશલાપુરીને જુએ, આ બાજુ ક્રીડા સરાવર છે. આ તરફ ક્રીડા પંત છે. આ બાજુ હરિયાળા વનની શ્રેણી છે. આ બાજુ વાવ છે. આ પ્રમાણે નવ દંપતીને લઈ મેાટા ઉત્સાહથી ઇંદ્ર સમાન પ્રતાપી નિષધરાજાએ કાશલા નગરીમાં પ્રવેશ કર્યાં, કાશલા નગરીમાં અનેક સુંદર જિનમદિરાને જોઈ અને નલ જેવા પતિને પ્રાપ્ત કરી દમયંતીએ પેાતાના પુણ્યાયની પ્રશ'સા કરી. નલરાજાની સાથે અનેક પ્રકારની સ્વચ્છન્દુ ક્રીડા કરતી દમયંતીએ દિવસને પ્રહરની જેમ અને રાત્રિને ક્ષણની જેમ પસાર કરી, તે બંનેએ ઘણા દિવસે સુખ પૂર્વક વિલાસામાં પસાર કર્યો. એક દિવસ નલરાજાને રાજા, તથા કુબેરને યુવરાજ પદ્મ આપી, રાજાએ પ્રત્રજ્યા ગ્રહણ કરી, નલરાજાના રાજ્યમાં પ્રજાસપત્તિવાન મની, શત્રુએ દીનમુખે Page #160 -------------------------------------------------------------------------- ________________ સંગ : છંદો ] [ ૧૫૧ નલરાજાની આજ્ઞાનો સ્વિકાર કરવા લાગ્યા, નલરાજાએ પેાતાના ભાહુબળથી તેમ જ સેનાની મદદથી ભરતા જીતી લીધા, ત્યારબાદ બધા રાજાઓએ નલરાજાને ભરતા પતિ તરીકે અભિષેક કર્યો. ખરાબ ચિત્તવાળા કુબેર નલરાજાનું રાજ્ય લેવાની ઈચ્છાથી શિયાળ જેમ સિંહની ભૂલેા શેાધે છે. તેમ નલરાજાની ભૂલે કુબેર શેાધવા લાગ્યા, નલ પેાતાના ભાઇ પ્રત્યેના પ્રેમથી દરરાજ કુબેરની સાથે જુગાર રમતા હતા, જુગારમાં હેાંશિયાર નલરાજાના પાસા એક દિવસ અવળા પડવા લાગ્યા, કુબેર નલરાજાની ગેાટીઓને વાર વાર મારવા લાગ્યા, નગર, ગામ, ખેતર વિગેરે હારી જવાથી નલરાજા કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ ક્ષીણ થવા લાગ્યા. નલની સ્થિતિ જાણીને પ્રજાજના દુઃખી થઈ ગયા, જ્યારે કુબેર ખૂબ જ આનંદમાં હતા, લેાકેામાં હાહાકાર વ્યાપિ ગયા, કાલાહુલ સાંભળીને ભયભીત બનેલી દમયંતી નલની પાસે આવી કહેવા લાગી સ્વામિન્! જુગાર તે કેવળ આનને માટે છે. તે પછી આમ કેમ? આપના જેવા ઉત્તમ પુરૂષો આવા ભયંકર વ્યસન સમુદ્રમાં પડયા તે પછી. મ બુદ્ધિવાળા માનવીઓનાં તા શુ હાલ થાય ? તેમને કાણુ જુગાર છેાડાવશે ? વળી જો' પાસા અવળા પડે છે, તેા આપ જુગારને કેમ છેડી દેતા. નથી ? આપ પેાતે જ નાનાભાઈ કુબેરને જ રાજા બનાવા તે જ વધારે શ્રેયસ્કર છે. જુગારમાં આપ રાજ્ય હારી જશે તેા ખૂબ Page #161 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિબંડ સહાકાવ્ય ખી થશે, પરંતુ સંભીરવેદી હાથી જેમ અંકુશને માનતું નથી, તેમ દમયંતીની વાત પણ નલરાજાએ માની નહીં. દમયંતીના કહેવાથી આપ્તજનોએ જુગારની રમત છોડી દેવા નલરાજાને ખૂબ જ સમજાવ્યા, પરંતુ માન્યું નહિ, ભાગ્ય જ્યારે પલટાઈ જવાનું હોય છે. ત્યારે માનવીની બુદ્ધિ પણ વિપરીત આવે છે. પ્રાતકાળમાં તારાઓ સહિત ચંદ્રિકા હારી જાય છે તેમ નલરાજા અંતઃપુરની અન્ય સ્ત્રીઓ સહિત દમયંતીને પણ હારી ગયા, વસંતઋતુ પૂર્ણ થાય છે ત્યારે ચંપાનું ઝાડ કુલ રહિત બની જાય છે તેમ રાજા પણ પિતાના અલંકારોથી રહિત બની ગયા, નલરાજાની લક્ષ્મી પ્રાપ્ત કરીને કુબેર ખૂબ જ અભિમાની બને, નલરાજા રાજ્યપદથી ભ્રષ્ટ થવાથી પ્રજા અત્યંત દુઃખી થઈ આ કુબેરે નલરાજાને કહ્યું કે મારા રાજ્યની હદમાંથી ચાલ્યા જાવ, તે વખતે પિતાજીએ તેમને રાજ્ય આપ્યું હતું. હવે જુગારથી મને રાજ્ય મહ્યું છે, કુબેર ! તું ગર્વ ન કરીશ, લક્ષ્મી તે પરાક્રમીને જ મળે છે. આ પ્રમાણે કહી ફક્ત એક વસ્ત્રને લઈ નલરાજાએ ચાલવા માડ્યું. “મેં તને જીતી લીધી છે, તું મારી પાછળ મારા અંતઃપુરમાં ચાલ ! આ પ્રમાણે નળની પાછળ જવાવાળી દમયંતીને કુબેરે કહ્યું. ત્યારે નાગરિકોએ કહ્યું કે રાજન! આપ. મહારાણી દમયંતીને કેમ રોકે છે? સિંહણને પતિ બનવાની ઈમિ જે મૃગ રાખ હેય તે માટે Page #162 -------------------------------------------------------------------------- ________________ સા | । . અથશ્ય મૃત્યુ થાય છે. તેમ તમારા ભાઈની પત્ની મહા સતી દમયંતીને પ્રણામ કરી રથમાં અેસાડીને પતિની સાથે વનમાં મેકલે. આ પ્રમાણે નાગરિકાના કહેવાથી કુબેરે નમસ્કાર કરી દમયંતીને બેસવા માટે રથ અર્પણ કર્યાં, મને તારા રથની શું જરૂર છે? આ પ્રમાણે કહીને નલરાજાએ કુબેરને રથના માટે ‘ના’કહી. પેાતાની પ્રિયતમા ક્રમયંતીને આગળ કરી, અતિ ધીર સ્વભાવવાળા નલરાજા રાજમહાલયમાંથી નીકળ્યા, ત્યારે તેઓના સેવકવર્ગ જોરશેારથી રડવા લાગ્યા હે શંગાર ચેષ્ટા કરતા મૃગલાંએ ? ક્રીડા કરતી મેના ? નાચતા મેરલાએ ? આંગણામાં રમતા કબુતરા ? એ પેાપટો ? વાવડીનાં હંસા ? મને મારા પ્રિય પતિની સાથે જવાની આજ્ઞા આપે. આ પ્રમાણે હૃદયને દ્રવિત કરતી દમયંતી ખેલવા લાગી, નગરની સ્ત્રીઓની આંખમાંથી આંસુએ વહેવડાવતી ખેલવા લાગી કે નલરાજાને આવી ખરાબ દશામાં મૂકનાર વિધાતાને ધિક્કાર છે. અરે ! વિધાતાના સ્વભાવ જ એવ છે. ચંદ્રમાની હાલત કૃષ્ણપક્ષમાં કેવી થાય છે ? તેા પછી નલરાજાની દયા કયાંથી રાખે ? હું વિધાતા ! તને આ પ્રમાણે કરવાની ઇચ્છા હતી, તેા પછી શા માટે નલરાજાને ભરતા પતિ બનાવીને ભાગ સુખે! આપ્યાં જે મહાસતીએ સૂર્યના કિરણાના પણ સ્પર્શ કર્યાં નથી, તે દમયંતી સૂર્યના પ્રચંડ તાપને કેવી રીતે સહન કરી શકશે ? કુબેરને પણ ધિક્કાર છે. મહાસતીને દુઃખ આપી પેાતે પેાતાની સંપત્તિ પણ ક્યાં સ્થિર રાખી શકવાને • Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય છે? પિતાના પુત્ર કરતાં પણ કુબેરને પણ અધિક સાચવ્યું તે જ દીયર આવી રીતે ભાઈ ભેજાઈને જંગલની વાટે કાઢે છે તે તે પણ કયાંથી સુખી થવાનું છે? આ પ્રમાણે નગરજનો બોલવા લાગ્યા. તે વખતે દમયંતીના ચરણસ્પર્શથી પિતાને પવિત્ર માનતી પૃથ્વી નાગરિકો દ્વારા ઉડતી ધૂળને લઈ આકાશમાં ચાલી ગઈ નગરજને, નગર શ્રેષ્ઠિઓ, મંત્રીઓ વિગેરે તરફથી લાવવામાં આવેલા વાહનને અસ્વિકાર કરીને નલરાજા દમયંતીની સાથે નગરની બહાર આવ્યું, પાછળ પાછળ આવતા મંત્રીઓને સમજાવી નાગરિકની સાથે નલરાજાએ પાછા વિદાય કર્યા, દમયંતીના મુખની પ્રસન્નતા જોઈ નગરની સ્ત્રીઓ પણ દમયંતીના સતીત્વની પ્રશંસા કરતી નગરમાં આવી, નગરમાં નલ દમયંતીના જવાથી શોકમય નિરવ શાંતિ હતી. જાણે કે નગરની લક્ષ્મીએ નગરમાંથી વિદાય લીધી, દમયંતીને છત્ર નીચે બેસવાથી જેટલી શાંતિ નહતી, તેનાથી અધિક શાંતિ તડકામાં તેની ઉપર નલરાજાએ રાખેલા ઉત્તરીય વસ્ત્રથી હતી, રાજા રસ્તામાં થાકેલી દમયંતીને વસ્ત્ર વડે પવન નાંખી શાંતિ આપતા હતા, કઈ કઈ વખત રસ્તામાં થાકથી ખિન્ન થયેલી દમયંતીના પગ દબાવી નલરાજા આગળ ચાલવાને માટે વિનંતિ કરતા હતા, કોઈ વખત તૃષાતુર દમયંતીને સરોવરમાંથી કમલપત્રમાં ઠંડુ પાણી લાવીને નલરાજા પીવડાવતા હતા, આ પ્રમાણે પરસ્પર આનંદને Page #164 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ છો] : [ જપ્ત અનુભવ કરતા કેઈ લતામંડપમાં રાત્રી પસાર કરતા હતા. : એક દિવસ ભયંકર સર્પ, વીછીં વિગેરે જેથી વ્યાપ્ત ગાઢ જંગલમાં નવ દમયંતીએ પ્રવેશ કર્યો, સૂર્ય પણ તેમની પરિસ્થિતિ નહિ જોઈ શકવાથી ક્રોધાયમાન (લાલ) બનીને અસ્તાચલ ચાલી ગયે, જગલમાં ચારે તરફ રજનીનું ભયંકર સામ્રાજ્ય છવાઈ ગયું. એક સુંદર, નદી જેઈને ત્યાં બંને ગયા, હાથપગ ધોઈને રાજારાણીએ પાણી પીધું, લતામંડપમાં સુંદર શિલા ઉપર આશે-- પાલવના પાંદડાની શૈયા બનાવી તેના ઉપર દમયંતીને પાંદડાનાં ડીંટા વાગે નહી. તેટલા માટે પિતાનું વસ્ત્ર પાથર્યું. ત્યારબાદ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરીને પરસ્પર, વાતચીત કરતાં બંને નિંદ્રાદેવીને આધિન થયા. ત્યારબાદ દમયંતીના દુર્ભાગ્યથી નલરાજાને વિચાર આવ્યો કે “જ્યાં સુધી જવાનું છે તેમાં અંશમાત્ર પણ પહોંચાયું નથી, સમુદ્રને પાર કરનારો એક બિન્દુ જેટલા પાણીને પાર કરી શકે છે, દમયંતીને સાથે લઈને કેમ કરી જ્યાં જવું ત્યાં કયારે અને કેમ પહોંચાશે ? રસ્તામાં સ્વછન્દતાથી ચાલવામાં દમયંતી બાધક બની રહી છે, માટે તેણીને અહીં સૂતી મૂકીને ચાલ્યા જાઉં, તેણી પણ સવાર થતા પોતાના પિતાને ઘેર અથવા તે કુબેરના ઘેર જતી રહેશે, આ પ્રમાણે વિચારી દમયંતીના શરીર નીચે રહેલા પોતાના હાથને ખબર ન પડે તેવી રીતે ધીમેથી ખેંચી લીધે, તેણીને જગાડ્યા સિવાય Page #165 -------------------------------------------------------------------------- ________________ "ng] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય નવરાછા ધીમે ધીમે બોલવા લાગે, હે પ્રિયે ! આ ચાંડાલને તું છોડી દે, મારા જેવા પાપીના શરીરને સ્પર્શ તને થશે તે તને પણ પાપ લાગશે, જેના વિશ્વાસે તું ઉધે છે. તે તને મધ્યજંગલમાં સૂતેલી મૂકીને ચાલ્ય જાય છે. મુગ્ધ? તે બ્રમથી કલ્પવૃક્ષ માનીને મારે આશ્રય કર્યો છે. પણ હું તે ખરેખર વિષવૃક્ષ સમાન છું; માટે તું તારા કર્મના ફળને ભગવ, વિધાતાને પણ “ધિક્કાર છે કે જેણે માનસરોવરની હંસલીને કાગડાની સાથે સંબંધ જોડી આયે, ત્યારબાદ જે હાથ હસ્તમેળાપમાં દમયંતીના હાથની ઉપર હતા, તે જ હાથ વડે અર્ધ વસ્ત્ર ફાડી નાંખ્યું. ફરીથી નલરાજા બે પ્રિયે! મેં તારે ઘણે અપરાધ કર્યો છે, છતાં તે મને છેડે નથી, પરંતુ દુરાત્મા નલરાજા આજે તને વગર અપરાધે છોડી જાય છે. પ્રિયે ! હું માનું છું કે મારી આ ભૂલને તું માફ કરીશ, તારા હૃદયમાં મારી ભૂલને યાદ કરીશ નહી. કારણ કે કાજળનો રંગ ચંદ્રમાને લાગી શકતો નથી. પ્રિયે! હું તને મારા આ આપત્તિકાળમાં દુઃખી કરવા તૈયાર નથી. માટે જ તને છેડી જાઉં છું; તું સતિવ્રતથી પવિત્ર છે. માટે તેને કોઈ ઉપદ્રવ નડશે નહિ, પિતાના અથવા શ્વસુરના ઘરમાં તેજી આમન્યા સચવાશે, આ પ્રમાણે કહીને પિતાની આંગળી છેદી તેમાંથી નીકળતા લેહી વડે વસ્ત્ર ઉપર લખ્યું.. - આ વડના ઝાડથી જમણા હાથને જે રસ્તો છે તે વિદર્ભ દેશ. જય છે. અને આ વિસેલ કેસુડામાં Page #166 -------------------------------------------------------------------------- ________________ સર્ગ કા છો ] [૧૭જાડેથી દક્ષિણ તરફના રસ્તે કેશલાપુરી જાય છે. દેવી ? તું તારી ઈચ્છાથી બેમાંથી કોઈપણ જગ્યાએ જજે, હું મારૂં મુખ તને કયાંય બતાવવા એગ્ય નથી. ' '' આ પ્રમાણે લખીને સજળનયને નલરાજાએ ચાલવા માંડયું. વચ્ચે વચ્ચે પાછું વાળીને સૂતેલી દમયંતીને જોતા હતું અને આંખમાંથી આંસુ વહાવતો હતો, થોડે જઈને રાજા પાછો આવ્ય, દમયંતીના મુખને જોઈ વિધાતાને ધિક્કારતે બેલતો હતો કે આવી સુંદર દમયંતીને બનાવી આવી ગરીબ અવસ્થામાં શા માટે મૂકી? મુખ માણસ પણ બેરડી વાવીને કાપતો નથી. તે પછી ઈચ્છિત ફળને આપવાવાળી કલ્પલતાને કોણુ કાપે? હે વિધાતા ! કમલમાં રહેલી તું “જડ અને નિષ્ઠુર છે તું જ ચંદ્રમાને રાહુથી પીડા અપાવે છે. તે વખતે નલરાજા કહેવા લાગ્યો કે હે વનદેવતા! આપ કો મારી પ્રાણપ્રિયાના તરફ નિર્દય નહી બનતા, આપ લેકે જરૂરથી ધ્યાન આપશે, કે તેને કેઈ ઉપદ્રવ ન થાવ, અને સવારના તેણીને સ્વજનના ઘેર જવાનો રસ્તો મલી જાય, આ પ્રમાણે કહી નલદેવે ચાલવા માંડયું. જ્યાં સુધી દમયંતી દેખાતી હતી, ત્યાં સુધી પાછું વળીને જોતો જોતો નલરાજ એક ઝાડમાં ભરાઈ ગયે, મનમાં નિશ્ચય કર્યો કે સૂર્યોદય થયા પછી હું જંગલમાં ચાલ્યા જઈશ, અને દમયંતી પિતાની ઈચ્છા, મુજબના માર્ગે ચાલી જશે, આ પ્રમાણે વિચારતાં આખી રાત ચાલી ગઈ, અંધકાર ચાલ્યા ગયે, અને ભૂમંડલને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રકાશિત કરવા માટે સૂર્યો પિતાના પગલાં ઉદયાચલે માંડયા હતા, નળના હૈયામાં સંપૂર્ણ અંધકાર હતો, હજુ સૂર્યોદય થયે નહોતો, નલરાજાએ જંગલની વાટ પકડી, આગળ જતાં ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં જતા જોયા, નજદીક જવાથી તેમાંથી નીકળતી ભયંકર જવાળાઓ જોઈ, નલના અંતરમાં શોકાગ્નિ હતો તે પ્રમાણે વનમાં દાવાનળ હતું, આગમાં બળતા અને કરૂણ આકંદ કરતા પશુપક્ષીઓને સાંભળ્યાં, નલરાજાએ મનુષ્યની બોલી સાંભળી હે ઈક્વાકુ! -નલભૂપાલ ? મહાત્મન ! મને દાવાનલથી બળ બચાવે. આ શબ્દો સાંભળી નલરાજા આગળ ગયે, ત્યાં સર્પને જે. નલરાજાએ પૂછ્યું કે તમે મારું નામ કુંલ વિગેરે કયાંથી જાણે છે? વળી મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલે છે ? તેણે કહ્યું કે હું પૂર્વજન્મમાં મનુષ્ય હતો, તે સંસ્કારથી મનુષ્યની ભાષા બોલું છું રાજન ! મને વિશુદ્ધ અવધિજ્ઞાન થયેલ છે, એટલે સંપૂર્ણ જગતને હાથમાં રહેલા બારની જેમ જાણું છું માટે આપ મારૂં અગ્નિથી રક્ષણ કરે, હું પણ મારાથી બનતું આપનું રક્ષણ કરીશ, સર્પના કહેવાથી દયાળુ નળરાજાએ પોતાનું વસ્ત્ર ઝાડ ઉપર ફેકયું, તેના આલંબનથી સાપ નીચે ઉતરીને નલરાજાના હાથ ઉપર કરડે, રાજાને ખૂબ જ દુઃખ થયું. કહ્યું કે હે સાપ ! આ તે પ્રત્યુપકાર છેને? અરે ! તારી જાતને સ્વભાવ છે કે તેને દૂધ પિવડાવે છે તેને જ તું કરડે છે. આ પ્રમાણે નલરાજા બેલતા હતા તેટલામાં તેના ઝેરના પ્રભાવથી શરીર કુબડુ બની ગયું, Page #168 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી] [ ૧૫૯ પેાતાને કુખડા જોઈ જીવવાની ઈચ્છા છેડી દઈ વ્રત લેવાની નલરાજાને ભાવના થઈ. સ ઃ જડે એટલામાં નલરાજાએ સપના સ્થાન ઉપર એક દિવ્યઆકૃતિવાળા દેવને જોયા, દેવ મેલ્યા હું ભૂપાલ ! તમે શા માટે ચિંતા કરી છે? હું તો તમારૂં રક્ષણ કરવાવાળે! તમારા પિતા નિષધ છું, હું સંયમ ગ્રહણ કરી, અતિ કઠિન તપશ્ચર્યાપૂર્વક અનશન કરી, શરીરને છેડી બ્રહ્માદેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છું; અવિધજ્ઞાનથી તમારી વિપત્તિને જાણી હું અહીં આવ્યે છું; અને આ બધી માયાજાળ મે' રચી છે. તને પ્રાપ્ત થયેલું કુબડાપણુ' તારા હિતને માટે છે. આ સ્વરૂપમાં તને કાઈ એળખી શકશે નહિ. માટે તને તારા શત્રુઓ વિઘ્નકર્તા નહી બની શકે, હમણાં વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા રાખીશ નહીં. તને હજુ ભરતાના ઉપભાગ કરવાના બાકી છે વત્સ ! જ્યારે પ્રત્રજ્યાને સમય આવશે. ત્યારે તને હું સુચન કરીશ. તું આ શ્રીફળ તથા કરડીઆને ગ્રહણ કર, તેને સારી રીતે સાચવજે, જ્યારે તને ત્તારૂ રૂપ ધારણ કરવાની ઈચ્છા થાય, ત્યારે આ શ્રીફળને ફાડી તેમાંથી વ્યિવસ્રને કાઢીને ધારણ કરજે. આ કર'ડીઆમાંથી હાર વગેરે આભૂષણાને પણ કાઢજે, વસ આભૂષણાને ધારણ કરવાથી તને તારૂં' અસલ સ્વરૂપ પ્રાપ્ત થશે, આ પ્રમાણે કહીને બંને વસ્તુઓ નલરાજાને આપી તે દેવે કહ્યું કે વત્સ ! તું જંગલમાં કેમ ભટકે છે ? તને જ્યાં જવુ' હાય ત્યાં પહાંચાડી દઉં. Page #169 -------------------------------------------------------------------------- ________________ • ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ? ? નલરાજાએ કહ્યું કે તાત! આ મને સુસુમારપુર પહોંચાડી દો, આ પ્રમાણે કહેતાંની સાથે જ નલરાજાને સુસુમારપુરના દ્વાર પાસે દેવે મૂકે, રાજા પ્રસન્નતાથી નગર તરફ ચાલ્યા, નલરાજાએ આગળ ચાલતાં ચાલતાં નગરમાં કે લાહલ સાંભળે, “ભાગો, ભાગો” એ પ્રમાણે ઘેડેસ્વારેનો અવાજ સાંભળી “આ શું હશે? એમ વિચારતો નલરાજા આગળ ચાલ્યો, તે તેણે મહાવતને પછાડ, મઠ, અટ્ટાલિકા, શાલા, મંદિર આદિને તેડતા સાક્ષાત્ યમરાજ જેવા પ્રાંડકાય હાથીને જે, ઘણા ઉપાયો કરવા છતાં હાથી વશ થયે નહી. ત્યારે દધિપણું રાજાએ ઉદ્ઘેષણ કરાવી કે જે કઈ આ હાથીને વશ કરશે તેને મારી તમામ લક્ષ્મી આપી દઈશ. રાજાની ઉદ્દઘાષણ સાંભળી નલરાજા હાથીની તરફ ઝડપી દોડવા લાગ્યા, લેકે એ કુબડાને દેડો રે, પરંતુ સિંહની જેમ તે કુબડે આગળ વળે, કુબડાએ મોટા પથ્થરને ટુકડે તેના ઉપર ફેંકીને કહ્યું કે હે માતંગ! તું સ્ત્રી, બાલક વિગેરેને ઉપદ્રવ કરી રહ્યો છે. તે તું માતંગ જ (ચાંડાળ) છે. તું મારી સામે આવી જાય તે તને ખબર પડશે કે તારી તાકાત કેટલી છે. હાથી નલરાજાના શબ્દો સાંભળી કોધમાં અંધ બની નલની તરફ દે , નલરાજા કદીક દોડત, તે વળી ચકરડી ફેરવત, ઘડીકમાં ઢેફાં ફેંકતો, વળી કઠોર વચનેથી તેને ફટકારતે, વળી પુંછડી પકડીને તેને ચકની જેમ ફેરવતે, • કે, આ Page #170 -------------------------------------------------------------------------- ________________ સ : છઠો ] [ ૧૬૧ નલરાજા હાથીને ત્રાસ આપતેા હતેા, હાથી ત્રાસી ગયે તે વખતે લેાકેાએ નાદ કર્યાં, જેના શબ્દના અવાજ ગગનને ભેઢી ગયા, રાષે ભરાયેલ હાથી નલરાજાની પાછળ દોડવા લાગ્યા, ત્યારે પાતાનું ઉત્તરીયવ તેના ઉપર નલરાજાએ ફૂંકયુ. હાથીએ જ્યાં પેાતાનું માથું નમાવ્યું ત્યાં રાજા હાથી ઉપર ચઢી ગયા, તેની ગરદન ઉપર અને પગને લખડાવી અંકુશેાના પ્રહારથી હાથીને શાંત કરી, ધીમે ધીમે તેને હસ્તિશાળામાં લાવી આલાનસ્તંભે મધ્યા. શું કોઈ દેવ માયાવી કુબ્જ બનીને જમીન ઉપર આવ્યેા છે? કે જેણે આ અલમસ્ત હાથીને શાંત કર્યાં છે. તે પ્રમાણે મનમાં આશ્ચય પામતા રાજા કુબડાની પાસે આવી નગરદ્વાર ઉપર ચઢીને કુબડાને રત્નમાળા પહેરાવી, લેાકેા કુબડાની બહાદુરીનું વર્ણન કરતા જયનાદ પાકારવા લાગ્યા, હાથીને ખાંધ્યા પછી જનતાના ચિત્તમાં શાંતિ થઈ, તે કુબડા વિલાસપૂર્વક નીચે ઉતરીને એક મિત્રની જેમ દધિપણુ રાજાની પાસે જઈને બેઠા, રાજાએ પણ સંતુષ્ઠ થઈ ને અલંકારા તથા દિવ્ય વસ્ત્રો આપી મેટા ગૌરવપૂર્વક પેાતાની પાસે બેસાડયા, એક દિવસ રાજાએ તેને પૂછ્યું' કે આ પ્રકારના હાથીનું શિક્ષણ કયાંથી મેળવ્યું ? તમારૂ' કુળ કયું છે ? આપ કયાંના રહેવાવાળા છે ? તમે કેાણુ છે ? વિગેરે પૂછવાથી કુબડાએ કહ્યુ કે મારી જન્મભૂમિ કાશલાનગરી છે, મારા સ્વજનપરિવાર અધેા ત્યાં જ રહે છે, હું નલરાજાના હુડક નામના રસાઈ એ છું. નલરાજાએ પ્રેમથી મને બધી કલાઓ t ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય શીખવી છે. સૂર્યપાક રસોઈ નલરાજા તથા મારા સિવાય કઈ જાણતું નથી. પોતાના ભાઈ કુબેરની સાથે જુગારમાં પિતાનું રાજ્ય હારી ગયા. પિતાની પત્ની દમયંતીની સાથે વનમાં ચાલ્યા ગયા, વનમાં નલરાજાનું મૃત્યુ થવાથી હું આપની પાસે આવી ગયો છું; દધિ પર્ણરાજા નલરાજાના મૃત્યુની વાત સાંભળી રડવા લાગ્યા, અને તેમની મરણો - ત્તર ક્રિયા કરી, એક દિવસ રાજા દધિપર્ણને સૂર્યપાક રસવતી જમવાની ઈચ્છા થઈ, તેમણે હંડિકને ચોખા વિગેરે બધી વસ્તુઓ આપી સૂર્યપાક રસોઈ બનાવવા માટે કહ્યું. હુંડિકે વાસણને તડકામાં મૂકી “વૈવસ્વતિ વિદ્યાનું સ્મરણ કરીને સુંદર રસવતી રસોઈ તૈયાર કરી, સપરિવાર રાજાએ સૂર્યપાક રસાઈ જમીને ખૂબ જ આનંદ અનુભવ્યું, હુંડિકને વસ્ત્ર, અંલકાર વિગેરેની નવાજેશ કરી, એક લાખ સોનામહોર આપી, તથા પાંચસો ગામ ભેટ આપ્યા, પરંતુ હુંડિકે પાંચસો ગામ લેવાની “ના” કહી. એક દિવસ રાજાએ ખુશ થઈને હુંડિકને કોઈપણ માંગવાનું કહ્યું. તેણે કહ્યું કે આપ આપના રાજ્યમાં, જુગાર, શિકાર, દારૂ આ ત્રણે વસ્તુઓને નિષેધ કરાવે, રાજાએ ત્રણે વસ્તુઓના નિષેધને માટે ઉદ્ઘેષણ કરાવી, ત્યારબાદ રાજમહેલમાં રહેતા હંડિકે ઘણા વર્ષો વ્યતિત કર્યા. એક દિવસ સવરના કિનારે વૃક્ષની છાયામાં બેઠેલા કુબડાની પાસે એક બ્રાહ્મણ આવીને બેઠે, તેણે નલરાજાના Page #172 -------------------------------------------------------------------------- ________________ સિર્ગ : છો] [૧૬૩ તમામ અંગે જોઈ, તેની જ સામે નિંદા કરવા લાગ્યું. આ જગતમાં નિર્દય-નિર્લજજ-નિક સત્ત્વશાળી દુરાત્માએમાં સર્વથી પહેલો નલરાજા છે. જેણે પિતાની સૂતેલી પત્ની દમયંતીને ભરજંગલમાં મધ્યરાત્રિએ નિદ્રાવસ્થામાં છોડી દીધી છે. ખરેખર તે વખતે નલરાજા ભસ્મ કેમ ન થઈ ગયે? તે બ્રાહ્મણની વાતો સાંભળી નલરાજાની આંખમાંથી આંસુઓ પડવા લાગ્યા, નલરાજાએ તે બ્રાહ્મણને પૂછયું કે આપ કોણ છે? અને કયાંથી આવે છે ? દુષ્ટ નલરાજાને વૃત્તાંત આપે કયાંથી સાંભળે છે, વળી નલરાજાએ પૂછયું કે દમયંતીને છોડી દીધાની વાત તો જુની છે. ત્યારબાદ વિરહિણી દમયંતીએ શું કહ્યું? બ્રાહ્મણે કહ્યું કે દમયંતીને છેડી દઈ નલરાજાના ગયા બાદ રાત્રિના છેલ્લા પ્રહરમાં તેણુએ સ્વપ્ન જોયું. જાણે પોતે પાંદડાથી સુશોભિત, મંજરીઓથી વિભૂષિત, ભ્રમરોથી ગુંજીત, ફળોથી ભરપુર, આંબાના ઝાડ ઉપર ફલા લેવાની ઈચ્છાથી ચઢી, એક હાથીએ આવીને તે ઝાડને ઉખાડી નાંખ્યું, હું ઝાડ ઉપરથી નીચે પડી ગઈ, સ્વમ પુરૂં થયું. જાગીને જોયું ત્યારે પિતાના પ્રિયપતિ નલરાજાને જોયા નહીં. ત્યારે ભયથી વિદ્ગલ બનીને તેણી ચારે તરફ જેવા લાગી, પતિ નહી મલવાથી તેણીએ વિચાર્યું કે આજે મારું ભાગ્ય પ્રતિકુલ છે. ત્યારે તો મારા પતિએ મને સર્ષથી ભરેલા જંગલમાં એકલી મૂકી દીધી, શું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તેઓ મારા માટે પાણી લેવા ગયા હશે? શું કોઈ વિદ્યાધરીએ કે વનદેવતાએ તેમનું હરણ કર્યું હશે ? મારા પતિ વિના કારણે મને મૂકીને જાય નહિ, તેણીએ ચારે તરફ જોયું ત્યારે ક્યાંય પણ નલરાજાને જોયા નહીં ત્યારે તેણે જોર જોરથી રડવા લાગી, અત્યંત વિલાપ કરતી દમયંતીએ મનમાં વિચાર્યું કે સ્વપ્નના આધારે મને મારા પતિને મેળાપ નહી થાય, મારા પતિએ મને જંગલમાં છોડી દઈ જે કાર્ય કર્યું છે તેવું કાર્ય કોઈપણ વિવેકી આત્મા નહી કરે, પરંતુ તેમને કોઈ દેષ નથી, મારા જ કર્મોને દોષ છે. નહિતર તેમને આવા પ્રકારની બુદ્ધિ આવે જ નહીં. આ પ્રમાણે બલીને દમયંતી એવી રીતે રડવા લાગી કે જંગલના ધાપદ અને વૃક્ષો પણ અવાજ સાથે રડવા લાગ્યા. ત્યારબાદ વસ્ત્રના અંતભાગ ઉપર લખેલા અક્ષરો વાંચા, વાંચવાથી તેણીના અંતરમાં આનંદ થયે, કે હજુ સુધી હું મારા પતિના ચિત્તમાં કેતકીના પુષ્પની ભ્રમરી બનીને રહી છું. તેઓએ પિતાના જ હાથે લખીને મને જવાને આદેશ આપ્યું છે. વડના ઝાડથી જમણીબાજુએ જતા રસ્તે પિતાજીના ઘેર જ જાઉં છું. પતિના વિરહમાં પિતા જ હૃદયની પીડાનું હરણ કરવાવાળા હોય છે. પતિ વિના શ્વસુરના ઘરમાં રહેવા માટે સાધ્વી સ્ત્રીઓને માટે પગલે પગલે મુશ્કેલીઓ ઉભી થાય છે. આ પ્રમાણે વિચારીને દમયંતી ભયવિવલ બનીને Page #174 -------------------------------------------------------------------------- ________________ સ : છઠ્ઠો [ ૧૬૫ ચારે તરફ ખેતી પિતાના ઘર તરફના રસ્તે ચાલી, મેલાં વસ્ત્રોથી અંગને શેાભાવતી, છુટા વાળવાળી, પતિ વિરહથી પીડાયેલી, દરિદ્ર સ્ત્રીની સમાન, દમયતી મા માં જલ્દી જલ્દી ચાલવા લાગી, વિષવિદ્યાથી સર્પોની જેમ, સિંહને જોઇ હાથીની જેમ, અગ્નિ જ્વાલા સમાન દમયતીને જોઇ ઉપદ્રવ કરનારા જીવા ભાગવા લાગ્યા, થાડે દૂર ગયા બાદ તેણીએ એક મેાટા સાને જતા જોયા. દમય ́તી તે સાના ભેગી થઈને નિશ્ચિત મને ચાલવા લાગી, પણું જંગલમાં જતા તે સાને ચારાએ ઘેરી લીધેા, મેાટા સાને ચારેએ લુંટવા માંડયા, તે વખતે દમય તીએ પેાતાના ચારિત્ર મળના પ્રભાવથી જોરથી હુંકાર' કર્યાં કે જેથી ચેારા ભાગી ગયા, સાથ પતિએ દમયંતીને કુલદેવતા માની ભક્તિભાવથી નમસ્કાર કર્યાં, પૂછ્યું કે ‘આપ એકલા આ નિર્જન વનમાં કેમ ફરો છે’ ? દમય ́તીએ બાંધવસમાન તે સા પતિને નલરાજાની વ્રુત ક્રીડાથી માંડીને જંગલમાં પેાતાના ત્યાગ કર્યા, ત્યાં સુધીની વાત કહી સંભળાવી, પેાતાનું રક્ષણ કરનાર અને નલપત્ની દમયંતીને સાવા પેાતાના તંબુમાં લઇ ગયા, સ્નાન, ભેાજન વિગેરેથી સાથે પતિએ દેવતાની જેમ દમયંતીની આરાધના કરી. વર્ષાઋતુના આગમનના શુભ સંદેશા મયૂરાગે પેાતાના ટહુકારથી જગતને આપ્યા, જંગલમાં ચારે તર નાચતા મયૂરા ટહુકાર કરતા હતા, આકાશ નાર Page #175 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વાદળોથી છવાઈ ગયું. કાળા ડિબાંગ વાદળો પરસ્પર અથડાઈ મોટા અવાજ કરતા હતા, જાણે કે અંબરમાં તુમુલ યુદ્ધના રણશીંગા ફુકાયા, સૂર્યની હાજરીમાં પણ ભયંકર અંધારું હતું, પુષ્પરાવર્તન વરસાદની જેમ આકાશમાંથી મોટી ધારે વાદળાઓ વરસવા લાગ્યા, રસ્તામાં કાદવ થઈ જવાથી ગાડાઓને ચલાવી શકાય તેવી સ્થિતિ રહી નહતી, સાર્થને અહીં ઘણે વખત રેકાઈ જવું પડશે, તેમ વિચારી દમયંતી કોઈને કહ્યા વિના ત્યાંથી છૂટી પડીને ચાલવા લાગી, તેણીએ રસ્તામાં ભયંકર યમરાજ સદશ એક રાક્ષસ જોયે; ભયથી રાંચલ આંખવાળી દમયંતીને પૂછ્યું કે તું કયાં જાય છે? આજે તને ખાઈ, હું મારી ભૂખને શાંત કરીશ, તેણીએ શાંત ભાવથી કહ્યું કે પહેલાં મારી વાત સાંભળે, પછી તમારી ઈચ્છા મુજબ કરજે, પરમાહેતી હોવાથી મને મૃત્યુને જરાપણ ભય નથી, પુણ્યવાનને મૃત્યુને ભય પણ શા માટે જોઈએ? પરંતુ પરમેષ્ઠિ નમસ્કારથી પવિત્ર મનવાળી હું પરસ્ત્રી છું. મને અડતાં જ તું ભસ્મ થઈ જઈશ, દમયંતીના વચનને સાંભળી તે રાક્ષસ બે હે મહાસતી! હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું; દમયંતી બેલી હે રાક્ષસ ! ખરેખર તું મારા ઉપર પ્રસન્ન હોય તે મને કહે કે મારા પતિને મેળાપ કયારે થશે, અને કયાં થશે? જ્ઞાનને ઉપગ મૂકી રાક્ષસે કહ્યું કે જે દિવસે તારે ત્યાગ કર્યો છે ત્યારથી બાર વર્ષે તારા પિતાના ત્યાં જ તારા પતિને મેળાપ થશે, જે તમારી Page #176 -------------------------------------------------------------------------- ________________ સુગે છો] [ ૧૬૭ આજ્ઞા હોય તે હું તમને તમારા પિતાજીને ત્યાં મૂકી જા, દમયતીએ કહ્યું' કે પતિ સમાગમની વાત કરીને તમે મારી ઉપર મહાન ઉપકાર કર્યાં છે. પરપુરૂષની સાથે હું કયાંય જતી નથી, માટે હવે આપ પ્રસ્થાન કરે, તથા ધર્મ ધ્યાનમાં ચિત્તને સ્થિર કરા, ત્યારે તે રાક્ષસે સૂર્યના કિરણેાની સમાન પ્રકાશિત મણિ કુંડળથી યુક્ત પેાતાનુ સ્વરૂપ અતાવીને પ્રસ્થાન કર્યું. ખાર વર્ષ વિત્યા પછી પતિનો સમાગમ થશે એમ જાણીને પતિવ્રતા ક્રમયતીએ અભિગ્રહ લીધા કે પતિ દન કર્યાં સિવાય લાલવસ્ત્ર, પાન, પુષ્પમાળા વિગેરે ગ્રહણ કરીશ નહી, આગળ ચાલતી દમય'તીએ મનને પ્રસન્ન કરનારી, નાના ફળેાથી યુક્ત વૃક્ષાવાળી, એક પતમાં કૃત્રિમ ગુફા જોઈ, ત્યાં વર્ષાકાલ વ્યતિત કરવાને માટેના નિર્ણય કર્યો, અને માટીની શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવીને સ્થાપના કરી, રાત દિવસ શ્રી શાંતિનાથ ભગવાનની આરાધના, ચતુર્થાંભત્ત, છઠ્ઠું, અર્જુમ, વિગેરે કરતી દમયતી પરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતી તેણી સમયવ્યતિત કરવા લાગી. આ બાજુ દમયંતીને નહિ જોવાથી તેની તપાસ કરતા સા`પતિ અહી આવી પહેાંચ્યા, ગુફામાં કુશલિની જિનપૂજા કરતી દમયંતીને જોઈ અત્યંત ખુશી થયા, નમસ્કાર કરીને તે દમયંતીની પાસે બેઠા, તેણીએ પૂજાની પૂર્ણાહૂતી થયા બાદ સા પતિનું સ્વાગત કર્યુ., કુશળતા પૂછી, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારે સાર્થપતિએ પૂછયું કે આપ કયા દેવની પૂજા કરે છે? તેણીએ કહ્યું કે સલમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનનું નામ બતાવ્યું. તે બંનેને વાર્તાલાપ સાંભળીને નજીકના આશ્રમમાં રહેતા તાપસો પણ ત્યાં આવ્યા, તે તાપસની સામે દમયંતીએ સાર્થપતિને અહિંસા પ્રધાન જિન ધર્મનો ઉપદેશ આપે, સાર્થપતિએ પણ વિશુદ્ધ ભાવથી કર્મોને તેડનાર દમયંતીને ગુરૂપદે સ્થાપીને જિનધર્મને અંગિકાર કર્યો, એટલામાં એકાએક વરસાદ આ, તાપસ આકુળ-વ્યાકુળ બની ગયા, દમયંતીએ તે લેકેને શાંત્વન આપ્યું. અને બોલી કે “જે મેં વિશુદ્ધ ભાવથી આરંતુધર્મનું પાલન કર્યું હોય તે આ વરસાદ બંધ થઈ જાય, તરત જ વરસાદ બંધ થઈ ગયે, તે તાપસો દેવી સ્વરૂપ દમયંતીને માનવા લાગ્યા, દયારહિત ધર્મને છોડી, તેઓએ દયામય એવા જિનધર્મને અંગીકાર કર્યો. - સાર્થપતિએ ત્યાં એક સુંદર નગર વસાવીને તે નગરના મધ્યભાગમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર જિનાલય બંધાવ્યું. પાંચસે તાપસે બેધ પામેલા હોવાથી તે નગરનું નામ તાપસપુર પાડવામાં આવ્યું. ઘણા વ્યવહારીઆઓએ બીજાં નગરથી આવી અત્રે વસવાટ કર્યો, નગરજને, તાપસે, સાર્થપતિ વિગેરે આનંદપૂર્વક જૈનધર્મનું આરાધન કરતા રહેવા લાગ્યા. . એક વખત મધ્યરાત્રિને વિષે દમયંતીએ “ પર્વતના Page #178 -------------------------------------------------------------------------- ________________ સર્ગ કે છો] [૧૬૯ શિખર ઉપર સૂર્યમંડળની કાંતિને જીતનારે વિચિત્ર પ્રકાશ જોયે, પક્ષીઓની જેમ સૂર-અસૂર અને વિદ્યાધરેને સમૂહ ભૂમંડલ ઉપર આવી રહ્યો હતો. તેમના કેલાહલથી બધા તાપસ તથા નાગરિકે જાગી ગયા, ત્યારે સાર્થપતિ, દમયંતી તથા બધા તાપસે પણ પર્વતના શિખર ઉપર ચઢયા, નવીન કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા શ્રીકેસરીસિંહ સાધુનો મહિમા કરતાં દેવ અને વિદ્યાધરને જોયા, આનંદિત બનીને નમસ્કાર કરીને કેવળીની આગળ દમયંતી, સાર્થવાહ તથા નાગરિક બેઠા, તે જ વખતે શ્રીયશોભદ્ર સૂરીશ્વરજી કેવળીને નમસ્કાર કરીને તેમની પાસે બેઠા, દેવ-મનુષ્ય વિગેરે પિતાના ઉચિત આસને બેડા, કેવળી ભગવંતે કર્મના મર્મને છેદવાવાળી દેશના આપી, આ સંસારમાં જીવન-યૌવન-લક્ષ્મી વિગેરે બધું જ નશ્વર છે. અનિત્ય છે. છેવટે દુઃખને આપનાર છે, તેમાં આસક્ત મુઢલોકો પોતાના મનુષ્ય જન્મને વ્યર્થ બનાવે છે. મનુષ્યરૂપી કલ્પવૃક્ષનું ફળ શાશ્વત મેક્ષસુખ છે, નશ્વર સુખના મૃગજળને છેડી, મેક્ષ સુખના માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. દેશનાના અંતે કેવળી ભગવંતે કહ્યું કે પરમાર્હતી દમયંતીએ ધર્મનું સ્વરૂપ જે કહ્યું છે તે જ યથાર્થ છે. આ બાબતમાં સંદેહ નથી, ચોરોનો નાશ, વરસાદને રેક વિગેરે તેના પ્રભાવને તમે શું નથી જાણતા ? ધર્મના પ્રભાવથી તો તેણે નિર્ભય બનીને આવા ઘેર જંગલમાં રહી શકે છે. મુનિની દેશનાથી સ વેગ પામીને વિમલમતિ નામના કુલપતિએ એ મતની યાચના કરી, કેવળીએ કહ્યું કે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મારા ગુરૂમહારાજ શ્રીયશોભદ્રસૂરિ તમને દીક્ષા આપશે, ત્યારે કુલપતિએ કહ્યું કે ભગવન! આપે કેવી રીતે અને કેમ દીક્ષા લીધી? - કેવલીમુનિએ કહ્યું કે કેશલા નગરીમાં નલરાજા નામના રાજા થયા, આ દમયંતી તેમની પતિવ્રતા સ્ત્રી છે. તેમને કુબેર નામને ભાઈ છે. જે નલરાજાના રાજ્ય ઉપર શાસન કરે છે. હું કુબેરનો પુત્ર સિંહકેશરી છું. શૃંગાપુરીશ કેસરીની પુત્રી બંધુમતીની સાથે લગ્ન કરી નગરમાં આવતો હતો, આ પર્વતની ઉપર આવીને મારા ભાગ્યના બળે શ્રી યશોભદ્રસૂરિ મહારાજને વંદના કરી. દેશના સાંભળી ત્યારબાદ મેં તેમને પૂછ્યું કે ભગવાન ! મારું આયુષ્ય કેટલું છે? ત્યારે તેઓએ પાંચદિવસનું આયુષ્ય બતાવ્યું. મૃત્યુની બીકથી અત્યંત દુઃખી થયે ત્યારે તેઓએ કહ્યું કે વત્સ ! ગભરાઈશ નહીં. એક દિવસનું ચારિત્ર પણ જન્મ મરણના ભયને દૂર કરે છે. તેઓના વચન ગ્રહણ કરીને પ્રિયા બંધુમતીને છોડી મેં તેઓની પાસે સંયમ અંગિકાર કર્યો, તેઓના આદેશથી પહાડના શિખર ઉપર ચઢી, ઘાતી કર્મોનો ક્ષય કરી, કાલોક પ્રકાશ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, આ પ્રમાણે કહીને કેવળી ભગવંત સિંહકેશરી અઘાતી કર્મોનો ક્ષય કરી પરમપદને પામ્યા, દેવતાઓએ તેમના શરીરને પુણ્ય ક્ષેત્રમાં લઈ જઈ અગ્નિસંસ્કાર કર્યો, ત્યારબાદ કુલપતિએ શ્રીયશોભદ્રસૂરિજીની પાસે સંયમ અંગિકાર કર્યો Page #180 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : છો ] . [૧૭ દમયંતીએ જ્યારે રીક્ષાની વિનંતી કરી ત્યારે ગુરૂએ કહ્યું કે વત્સ! તું હજુ ભેગેને ભેગવીશ, માટે તારે હમણાં દીક્ષા લેવી નથી, તારા ભેગાવલી કર્મ બાકી છે.. પૂર્વભવમાં નલરાજા મમ્મણભૂપતિ હતા, તું તેમની પ્રિય પત્ની વીરમતી હતી, કીડાને માટે મૃગયા વનમાં જતા હતા, ત્યારે તમે બંનેએ સાર્થની સાથે આવતા એક મુનિને સામે આવતા જોયા, અપશુકન થયા સમજીને મુનિને સિપાઈ પાસે પકડાવી તમે બંને ઘેર પાછા આવ્યા, ત્યારબાદ કોઈ કારણથી મુનિને બોલાવી આપ ક્યાંથી. આવો છે? અને કયાં જવાના છે? આ પ્રમાણે પૂછવાથી મુનિની અમૃતમય વાણી સાંભળી તેમની પૂજા કરીને તેમને વિદાયગીરી આપી. તે વખતે મુનિને બારાડી રોકવાથી ઉપાર્જન કરેલું કર્મ આ ભવમાં તમને બંનેને ઉદયમાં આવ્યું છે. અને બારવર્ષનો વિયેગા થયે છે. બાર વર્ષ વિત્યાબાદ પતિની સાથે પહેલાની જેમ ભેગોને હે દમયંતી ! તું ભેગવીશ, પ્રાતઃકાળમાં યશોભદ્રસૂરિજી પર્વત ઉપરથી ઉતરી તાપસપુરમાં પધાર્યા, શાંતિનાથ ભગવંતની પ્રતિષ્ઠા કરાવી, પિતાની દેશનાથી અનેક આત્માઓને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવી. આ પ્રમાણે ગુફામાં જિનારાધના કરતી દમયંતીએ સાત વર્ષ વીતાવ્યા. , ' ' એક દિવસ કેઇ મુસાફરે આવી દમયંતીને કહ્યું કે અહીંથી થોડે ટૂર મેં તારા પતિને જોયા છે. હું સાર્થની Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય સાથે જવાની ઉતાવળમાં છું, એમ કહી તે મુસાફર જલ્દીથી ચાલ્યા કે, તેને શબ્દ સાંભળીને દમયંતી ગુફામાંથી નીકળીને હે ભદ્ર ! હે ભદ્ર! તમે શું કહ્યું? તમે મારા પતિને કયાં જોયા હતા? આ પ્રમાણે લતી દમયંતી તેની પાછળ દોડતી ગઈ તેણી વનમાં પડી ગઈ, એટલામાં તે મુસાફર અદશ્ય થઈ ગયે, અને દમયંતી ત્યાંથી પાછી વળી, પરંતુ દમયંતી ગુફાને રસ્તે ભૂલી ગઈ, તેણી વિલાપ કરવા લાગી, હે દેવ! આ શું થયું? તે મુસાફર પણ મલ્યા નહીં. અને ગુફાને રસ્તો પણ ભૂલી ગઈ, તેણી જંગલમાં ભટકવા લાગી, એટલામાં એક રાક્ષસીએ આવીને કહ્યું કે હું તને ખાઈ જઈશ, તેણીએ ભયભીત બનીને કહ્યું કે જે મારું મન મારા પતિ નલરાજા સિવાય અન્ય પુરૂષને સ્પર્શ પણ ન કરી ગયું હોય, તીર્થકર સિવાય મેં બીજાને દેવ ન માન્યા હેય, જૈનતત્વમાં મારી અટલ શ્રદ્ધા હોય, તો આ રાક્ષસી હતાશ થઈ જાય, તેણીના વચન સાંભળી રાક્ષસી ભયભીત બનીને ત્યાંથી ચાલી ગઈ, દમયંતી આગળ ચાલી, પાણીની તરસ લાગવાથી તેણી એક નદી કિનારે ગઈ, તો ત્યાં તેણીએ પાણી જોયું નહી, તેણીએ કહ્યું કે મારું મન સમ્યકત્વ સૌરભથી સુરભિત હોય તે તેના પ્રભાવથી આ નદીમાં અમૃત સમાન પાણી આવી જાય, આ કહેતાની સાથે જ નદી પાણીથી છલકાઈ ગઈ, તેણીએ સ્નાન કરીને પિતાના શારીરિક શ્રમને દૂર કર્યો, આગળ ચાલતાં થાકી ગઈ અને વડના ઝાડ નીચે * * * . . ; * Page #182 -------------------------------------------------------------------------- ________________ સ ઃ છો [ ૧૭૩: બેઠી હતી, એટલામાં સાની સાથે નીકળેલા ચેાડા મુસાફાએ તેને જોઈ અને પૂછ્યુ કે તમે કાણુ છે? વડના ઝાડ નીચે કેમ બેઠા છે ? શું તમે વડદેવંતા છે? તેણીએ કહ્યું કે હું દેવતા નથી પણ મનુષ્યરૂપી એક સ્ત્રી છું; હું' મારા પિતાજીને ત્યાં જઈ રહી હતી. પરંતુ રસ્તા ભૂલી ગઈ છું; માટે તમે મને તાપસપુરનો રસ્તા બતાવેા, તે લેાકેાએ કહ્યું કે હમણાં સૂર્યાસ્ત થવા આવ્યા. છે, માટે હમણાં તાપસપુરનો રસ્તા અમે નહી બતાવી. શકીએ, પરંતુ આપને વસ્તિ સ્થાનમાં લઈ જઈ એ, મુસાફરોની સાથે દમયંતી ધનદેવ સા વાહની પાસે આવી, મુસાફરોએ સાથ વાહને હકીકત જણાવી, સાથ વાહે કહ્યુ કે તુ મારી પુત્રી છે” હવે તને કેાઈપણ પ્રકારની ખીક કે ભય નથી, આ પ્રમાણે કહીને તેને હર્ષોંલ્લાસિત બનાવી. પ્રાતઃકાળમાં દમયંતીને અદ્ભુત વાહન ઉપર બેસાડી સાપતિ ત્યાંર્થી સાથે સહિત નીકળ્યા, તેણીને અચલપુરના દ્વાર પાસે મૂકી દીધી, થાકેલી દમયંતી એક વાવમાં ગઈ, જલપાન વિગેરે કરીને બહાર આવી, ચારે તરફ જોતી ખેલવા લાગી શું કરૂ ? કયાં જા* ? આ પ્રમાણે વિચારતી તેણી વાવના એટલા ઉપર ખેડી. તે નગરમાં ઋતુપણ નામનો રાજા રાજ્ય કરતા હતા, તેને ચંદ્રયશા નામની રાણી હતી, રાણીની દાસીએ પાણી લેવા માટે વાવમાં આવી હતી, દમયંતીનું સ્વરૂપ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય જોઈને મનમાં ક્ષોભ પામેલી દાસીઓએ મહેલમાં આવી રાણીને વાત કરી, રાણીએ દમયંતીને બોલાવવા માટે -દાસીને મોકલી, તેઓએ આવી તેણીને કહ્યું કે ચંદ્રયશા રાણી આપને પુત્રી પ્રેમથી બોલાવે છે, માટે આપ ચાલે, -દાસીઓના વચન સાંભળી તેમની સાથે દમયંતી ગઈ, રાણી રાંદ્રયશાની સગી બહેન પુષ્પદંતીની પુત્રી દમયંતી થતી હતી, પરંતુ બાલ્યકાળમાં જ એક બીજાને જોયેલા હોવાથી એકબીજાને ઓળખી શક્યા નહોતા, પરંતુ તેણીને જોઈ રાણીને પ્રેમ ઉભરાય, પરસ્પર એકબીજાને ભેટી પડ્યા, અને કહ્યું કે તું મારી પુત્રી ચંદ્રાવતીની પ્રિય બહેન છે, તમે બંને બહેનો મારી લક્ષ્મીનો ઉપયોગ કરશે, પરંતુ તું મને તારો પરિરાય આપ ! દમયંતીએ સાર્થના પ્રવાસિઓને જે કહ્યું હતું તેમ જ કહ્યું. ગરીબ, અનાથ વિગેરેને માટે નગરની બહાર રાંદ્રયશાદેવી તરફથી દાનશાળા ચાલતી હતી, તેણીએ રાણીને કહ્યું કે હું દાનશાળામાં બેસીને દરરોજ દાન આપવાનું કાર્ય કરીશ, દમયંતીની વાતને રાણએ સ્વિકાર કર્યો, ભેજનાથને રૂપમાં પોતાના પતિ નલરાજા કદાચ કોઈ દિવસ જોવા મળશે, તેમ માની યાચકને દાન આપી ખુશ કરતી હતી. બીજે દિવસે દમયંતીએ રાજપુરૂષોથી બાંધીને લઈ જવાતા એક ચોરને જે, દમયંતીને જોઈ ભારે દિનના અને ખીન્નતાથી બે હે દેવી! મારું રક્ષણ કરે, મને બચા, તેણીએ તે રાજસેવકને પૂછ્યું કે આ Page #184 -------------------------------------------------------------------------- ________________ સ : છો] [ ૧૭૫ માણસે શું કર્યું. છે ? ત્યારે તેઓએ કહ્યું કે ચંદ્રાયતીની રત્ન પેટીની ચેારી કરી છે. તેથી તેને અમે વધ સ્થાને લઈ જઈ એ છીએ, તેણીએ ચારને છેડી દેવા માટે રાજસેવકને કહ્યુ', પરતુ તેઓએ ચારને છેડયા નહી. ત્યારે તેણીએ મંત્ર એાલીને ચારની ઉપર પાણી છાંટયું. ચારના અંધન તૂટી ગયા, ચાર જ્યારે બંધનથી છૂટી ગયા, ત્યારે નારિકાએ હર્ષથી કાલાહલ મચાવી દીધા, તે સાંભળી રાજા પણ ત્યાં આવ્યેા, ચમત્કારને જોઈ પ્રસન્ન થયેલા રાજાએ કહ્યુ` કે અપરાધીને દંડ નહી આપવામાં આવે તેા બધી જગ્યાએ અરાજકતા ફેલાઈ જશે, અને હું પાપી કહેવાઈશ, માટે તું તેને છેડાવીશ નહી. ત્યારે તેણીએ કહ્યું કે હું તાત ! મારા દેખતાં જ જો તેનો ઘાત થાય તે જિનધર્મનું પાલન કરવાવાળી મારી દયાળુવૃત્તિ જ કયાં રહી ! રાજાએ ક્રમય'તીના આગ્રહથી ચારને છેડયા, જગતમાં મહાસતી દરેકને પૂજય હાય છે. તે ચારે દમય’તીને નમસ્કાર કરીને કહ્યું' કે દેવી ! નવા જન્મ આપનાર આપ મારી માતા છે!, આ પ્રમાણે કહીને ચાર પેાતાના સ્થાને ગયા, અને દરરોજ આવી દમયંતીના રારણકમલમાં પેાતાનું મસ્તક નમાવવા લાગ્યા. એક દિવસ જ્યારે તેણીએ ચારનો પિરરાય પૂછ્યા તા તેણે કહ્યું કે તપાસપુરના સ્વામિ વસંત સા વાહનો હું પિંગલ નામનો નોકર છું; એક દિવસ તેમના ઘરમાંથી રત્નોની ચારી કરીને ભાગી છૂટયા પણ રસ્તામાં ચારેએ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મને લુંટી લીધે, અહીં આવી રાજાને નોકર બન્ય, બીજે દિવસે રાજભવનમાં ફરતા હતા તે વખતે મેં રત્નની પેટી જઈ તેની ચોરી કરીને ભાગ્યે, પરંતુ રાજ્યના હાંશિયાર સેવકએ મને પકડી લીધે, રાજાની પાસે લઈ ગયા, દેહાંતદંડની શિક્ષા થઈ, તેઓ જ્યારે મને વધ સ્તંભ લઈ જતા હતા, ત્યારે આપે મને બચાવ્યા, માટે દેવી ! હવે હું આપના ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈશ ? વળી આપ જ્યારે તાપસપુરથી ચાલી ગયા ત્યારે સાર્થવાહને ખૂબ જ દુઃખ થયું અને સાત દિવસ સુધી ભજન પણ લીધું નહિ, જ્યારે પૂ. યશોભદ્રસૂરિજી મહારાજને ઉપદેશ સાંભળે ત્યારે તેમણે સાત દિવસ પછી ભેજન લીધું. એકદિવસ સાર્થવાહ, સુવર્ણરત્ન વિગેરે લઈને કેશલાનગરીમાં જઈને કુબેરરાજાના દર્શનાર્થે ગયે, રાજાને સેનું તથા રત્ન ભેટ આપ્યા, રાજાએ ખૂશ થઈને તેને છત્ર, રામર સહિત તાપસપુરને રાજા બનાવ્યા, અને તેનું નામ “વસંતશ્રી શેખર રાખ્યું. હમણું તે સાર્થવાહ. તે નગર ઉપર પોતાનું રાજ્ય ચલાવે છે. દમયંતીએ કહ્યું કે વત્સ! ચેરીના પાપથી મુક્ત થવા માટે તું ચારિત્ર અંગિકાર કર, ત્યારે પિંગલે ચારિત્ર ગ્રહણ કરવાની “હા” કહી, એકદિવસ નગરમાં બે મુનિએ પધાર્યા, તેમને શુદ્ધ આહાર અને પાણીથી સત્કાર કરીને કહ્યું કે જે પિંગલમાં યોગ્યતા હોય તે આપ તેને ચારિત્ર આપે, મુનિઓને યેગ્યતા લાગી અને પિંગલની Page #186 -------------------------------------------------------------------------- ________________ સર્ગ છ3 [૧૭છે વિનંતિનો સ્વિકાર કરી તેને પ્રત્રજ્યા આપી, તેને સાથે લઈને વિહાર કર્યો. . એક દિવસ હરિમિત્ર નામના પૂર્વ પરિચિત બ્રાહ્મણ રાજાને મલી ચંદ્રયશા રાણીની પાસે ગયે, રાણીએ વિદર્ભરાજ તથા પોતાની બહેન પુષ્પદંતીની કુશળતા પૂછી, તેણે કહ્યું કે બધા આનંદમાં છે. પરંતુ નલદમયંતીની તેમને ખૂબ જ ચિંતા જ છે, આશ્ચર્યચક્તિ રાણીએ નલરાજાના સમાચાર પૂછયા, ત્યારે તેણે કુબેરની સાથે જુગારથી માંડીને વનમાં દમયંતીના ત્યાગ સુધીની વાતો કહી સંભળાવી, ત્યારબાદ તેણીના કેઈ સમાચાર નથી, તેણીના સમાચાર સાંભળી રાજા ભીમ તથા પુષ્પદંતી રાણુ બધા મૂચ્છિત બની ગયા, મૂચ્છ ઉતર્યા પછી ભીમરાજાએ પુત્રી તથા જમાઈને શોધવા માટે મને મોકલ્યા છે. દરેક જંગલ, દરેક ગામ, નગરમાં ફરતાં ફરતાં મને દમયંતી જોવામાં આવી નથી. એટલે હું આ ભૂમિમાં આવ્યો છું. તે બ્રાહ્મણની વાત સાંભળી ચંદ્રયશા રેવા લાગી, તેણીએ નલરાજાની નિંદા અને દમયંતીની પ્રશંસા કરી, એક દિવસ તે બ્રાહ્મણ જ્યારે ભેજન લેવા દાનશાળામાં ગયો, ત્યારે તેણે ત્યાં દમયંતીને જોઈ, ખૂબ જ રાજી થયો, તેને પગે લાગ્યું, અને કહ્યું કે દેવી ! બધે ફરતાં ફરતાં આજ મેં આપને જોયા છે. ત્યાંથી તે બ્રાહ્મણ ચંદ્રયશા દેવીની પાસે આવ્ય, રાણીને વધામણી આપી, સાંભળીને રાણી દાનશાળામાં આવી, ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય દમયંતીને ભેટી પડી, અને બોલી વત્સ! માસી તે માતા જ કહેવાય છે, તે પછી તે તારો પરિચય કેમ આ નહિ? તે નલરાજાને છેડી દીધો છે કે તેને નલરાજાએ છેડી દીધી છે? મને લાગે છે કે નલરાજાને તે નહિ છોડેડ્યા હોય, બેટા ! તારા કપાળના તિલકનું શું થયું ? દમયંતીએ પાણીથી પિતાને મુખને તથા હાથને ધોઈ નાખ્યા, કે તરત જ તેણીના ભાલપ્રદેશનું તિલક દેદીપ્યમાન થયું. રાણીએ દમયંતીને ઘેર લઈ જઈ પિતાના હાથે સ્નાન કરાવી દિવ્ય વસ્ત્રો પહેરાવી પ્રેમપચારથી તેણીને આનંદમગ્ન બનાવી, તેણીને હાથ પકડી રાણી રાજાની પાસે લઈ ગઈ, રાજાએ જ્યારે પૂછયું ત્યારે દમયંતીએ જુગારથી માંડી બધી વાત કરી, તે જ વખતે સૂર્ય અસ્તાચલે ગયે, પરંતુ સભામાં અપૂર્વ પ્રકાશ હતા, બધા આશ્ચર્યમાં પડયા, ચંદ્રયશાએ હસતાં હસતાં રાજાને દમયંતીના તિલકની વાત કરી, પિતા સદશ રાજાએ તેણીના કપાળને હાથથી ઢાંકી દીધું. ત્યારે ચારે તરફ અંધકાર ફેલાઈ ગયે, રાજાએ હાથ ઉઠાવી લીધે, અને પ્રકાશ ફેલાયે. તે સમયે આકાશથી ઉતરતા એક દેવે આવીને દમયંતીને પ્રણામ કર્યા અને બોલ્યા દેવી ! આપે જે પિંગલ નામના ચોરને છોડાવી ઉપદેશ આપી, ચારિત્ર અપાવ્યું હતું, તે વિહાર કરીને તાપસપુર નગરમાં ગયા, ત્યાં સમાધિપૂર્વક શરીરને ત્યાગ કરી સૌધર્મ દેવલેકમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ સ : છઠ્ઠો [ AvE દેવ બન્યા છે. તમે મને પ્રતિબેષ ન આપ્યા હાત તે હું આજે નરકમાં ભટકતા હૈાત, આ બધા આપનો ઉપકાર છે. આ પ્રમાણે કહીને સાત ક્રોડ સાનેયાની વૃષ્ટિ કરીને તે ચાલ્યા ગયા, રાજાએ પણ જિનધના ફળન સાક્ષાત્કાર કરીને ધર્મની પ્રશંસા કરી. એકદિવસ હરિમિત્રે રાજાને કહ્યું કે અમને જવાની આજ્ઞા આપે, કારણકે દમયંતીના માતાપિતા તેના વિયેાગમાં તરફડે છે, રાજાએ રાદ્રયશાને વાત કરી, સેના સહિત દમયંતી તથા હૅરિમિત્રને કુડિનપુરનગરમાં ભીમરથરાજા પાસે મેાકલ્યા. દમયંતીનું આગમન જાણી ભીમરાજા સામે ગયા, *મ્ય’તી દૂરથી પિતાને જોઈ રથમાંથી ઉતરી ગઇ, દોડતી પિતાજીને ચરણે પડી. માતાને જોઈ ભેટી પડી, જોરથી રડવા લાગી, ભીમરાજાના પૂછવાથી તમામ હકીકત કહી સંભળાવી, રાજાએ આશ્વાસન આપ્યું, હે વત્સે! તું અહીં આ શાંતિથી રહે અને ધર્મારાધન કર, હું નલરાજાને શેાધવા માટે પ્રયત્ન કરૂ છું. ત્યારબાદ હરિમિત્ર બ્રાહ્મણને રાજાએ પાંચસેા ગામ ભેટ આપ્યા, અને કહ્યુ` કે નલરાજાને શેાધી લાવે તે તેમના આવ્યા બાદ મારૂ અર્ધું. રાજ્ય તમને આપીશ. એક વખત દધિપણુ રાજાના દૂત સુસુમારપુરથી કુંડિનપુરમાં આળ્યે, એક દિવસ વાતચીતમાં ભીમરાજાને કહ્યું કે મારા સ્વામિની પાસે નલરાજાના રસાઇએ આળ્યે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય છે. તે સૂ પાક રસાઈનું વિધાન જાણે છે. કહે છે કે આ વિદ્યા નલરાજાએ જ શિખવાડી છે. કેાઈના મુખથી આ વાત જાણી દમય'તીએ પિતાને કહ્યુ` કે નલરાજા સિવાય સૂર્ય પાક રસાઈ કાઈ બનાવી શકતું નથી, માટે આપ કાઈને મેાકલાવી તપાસ કરાવા કે તેનું સ્વરૂપ કેવુ છે. મને લાગે છે કે પેાતાના ખરા સ્વરૂપને છુપાવી નલરાજા રસાઈ આના સ્વરૂપે રહેલ છે. એક વિશ્વાસુ બ્રાહ્મણને શિખામણ આપી, તપાસ કરવા માટે મેકક્લ્યા, સુસુમારપુર આવી તે બ્રાહ્મણ રસાઈઆનું સ્વરૂપ જોઈ ને ચિંતા કરવા લાગ્યા, ને વિચાયું કે કાચના ટુકડામાં રત્નના ભાસ દમયંતીને કેમ થયા હશે ? કેમકે કયાં દેવ સ્વરૂપ નલરાજા અને કયાં કુખડા ? તાપણુ કુખડાની સામે નલરાજાની તેણે નિંદા કરી, તથા દમય'તીની પ્રશ'સા કરવા પૂર્વક વાતા કરી, બ્રાહ્મણે કુખડાને કહ્યું' કે હવે હું મારા નગરમાં જાઉં છું. દમય'તીને તારૂ' સ્વરૂપ કહીશ, દમયંતીનું સ્મરણ કરી કુબડા રડવા લાગ્યા. બ્રાહ્મણને કુશળતા પૂછી અને કહ્યું કે તમે દમયંતીની કથા કહેવામાં મેાટા પુણ્યશાલી છે, આપ મારા નિવાસ સ્થાને પધારા, કાંઈ પુરસ્કાર ગ્રહણ કરી, આ પ્રમાણે કહી ‘કુડા' તે બ્રાહ્મણને પેાતાના ઘેર લઈ આવ્યા, સૂપાક રસાઈ બનાવીને ભાજન કરાખ્યું. રાજા દ્રષિપણું પાસેથી પત્ર, સેાના મહેાર, આભરણ વિગેરે અપાવીને કુબડાએ બ્રાહ્મણને વિદ્યાયગિરિ આપી. Page #190 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : છો.] [ ૧૪૧ ત્યાંથી નીકળીને બ્રાહ્મણ કુંલિનપુર આવ્યો, દુખી હાલતે તેણે બધી વાત દમયંતી તથા રાજાને કહી, કુબડાનું સ્વરૂપ, સૂર્યપાક રસોઈની વાતે, મળેલી સેના મહારે, અલંકાર વિગેરે બતાવ્યું. હાથીને શાંત કર્યાની વાત તથા રાજાની પ્રસન્નતાની વાત કહી બતાવી, ત્યારે દમયંતીએ કહ્યું પિતાજી! નક્કી તેઓ આ૫ના જમાઈ છે. સૂર્યપાક રસાઈ, ગજવિદ્યા, ઉદારતા વિગેરે ત્રણે ગુણે તેમના સિવાય બીજાની પાસે નથી. માટે આપ કોઈપણ નિમિત્તે તેમને અહીંઆ બેલા કે જેથી હું તેમને અવશ્ય ઓળખી શકું. રાજાએ કહ્યું વત્સ! તારા બીજા સ્વયંવરના બહાને દધિપણું રાજાને આમંત્રિત કરૂં છું; જે તે કુબડે નલરાજા હશે તો જરૂરથી રાજાની સાથે આવશે, માટે નજદીકને દિવસ નક્કી કરીને રાજાને આમંત્રણ મોકલાવું છું. જે તારા નિમિત્તે એટલા જ સમયમાં રાજા દધિપર્ણને રથમાં લઈ કુબડે આવે તો જાણવું કે તે જ કુબડે નલરાજા છે. કારણ કે નલરાજા સિવાય બીજો કોઈપણ ઘેડાના હૃદયને જાણતા નથી, આ પ્રમાણે વિચાર કરી, ભીમરાજાએ વિચક્ષણ દૂતને દધિપર્ણરાજા પાસે મેક. - દૂત ચુંસુમારપુરમાં આવ્યું, કુબડાની સામે દધિપર્ણરાજાને ભીમરાજાનો સંદેશ કહ્યો કે નલરાજાને પત્તા લાગતો નથી માટે ચિત્ર સુદ પાંચમના સવારના દમયંતીનો બીજે સ્વયંવર થશે, માટે આપ કેઈપણ પ્રકારે સ્વયંવરમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] [ પાંડવ ચરિત્ર મહાકા અવશ્ય પધારશેા, આ પ્રમાણે કહીને દૂત વિદાય થયા, દૂતના ગયા પછી કુખડાએ મનમાં વિચાર કર્યો કે આ માટુ' આશ્ચય છે, કે દમય'તી ખીજા લગ્ન કરશે. ખરેખર ! કામદેવ બળવાન છે. માટે આમ મની પણ શકે છે. પરંતુ મારા જીવતા દમયંતીની સાથે લગ્ન કાણુ કરનાર છે? શું જીવતા સિ'હની કેશવાળી કેાઈ ખે'ચી શકે છે ? નાગની ફણાનો મિણુ કાણુ લેવા તૈયાર થાય ? કુબડાએ રાજાને કહ્યું કે આપ ઉદાસી કેમ છે ? હું જ્યાં સુધી આપની પાસે છું ત્યાં સુધી આપ શુ` નથી કરી શકવાના ? હજુ તા છ પ્રહર બાકી છે. આપની ઈચ્છા દમય તીને જોવાની હાય તા એક રથ તૈયાર કરાવી આપેા, પ્રાતઃ કાળ સુધીમાં હું આપને કુંડનપુર પહેાંચાડી દઈશ, રાજાએ કુખડાની વાત માનીને તૈયારી કરી, રથના સારથિ તરીકે કુખડાએ દધિપણું રાજાને સૂર્યોદય પહેલાં કુંડનપુર પહેાંચાડયા. દધિપણુ રાજા આનંદિત અન્યા, તે રાત્રિને વિષે દમય`તી જોયેલા સ્વપ્નની વાત પિતાજીને કહેતી હતી, કે શાસન દેવીએ મને કાશલાનગરીનુ` ઉપવન ખતાવ્યું. તેના કહેવાથી હું ફળ અને પુષ્પાથી ભરપુર આંબાના ઝાડ ઉપર રાઢી, તેણીએ મને વિકસિત કમળ મારા હાથમાં આપ્યું. કેાઈ પક્ષી તે વૃક્ષ ઉપરથી નીચે પડયું. ત્યારે ભીમરાજાએ કહ્યું કે વત્સે! તને તારા પતિનો તત્કાળ સમાગમ થશે. વળી કુબેર સામ્રાજ્ય ઉપરથી પડશે, એટલામાં ‘મગલ નામના માણસે દૃષિપણું રાજાના આગમનની વાત કરી, રાજાએ દધિપણું રાજાનુ સ્વાગત કર્યું. કહ્યું કે આપનો - Page #192 -------------------------------------------------------------------------- ________________ સગ: છ ] કુબડ રસેઈઓ સૂર્યપાક રઈને જાણે છે. એવું મેં સાંભળ્યું છે. આપ તેને બતાવે, અમારે તેને જેવો છે. દધિપર્ણરાજાની આજ્ઞાથી કુબડાએ સૂર્યપાક રઈ બનાવીને સપરિવાર ભીમરાજાને ભોજન કરાવ્યું. દધિપણું રાજાના કહેવાથી તેના સ્વાદની પરીક્ષા કરવા માટે દમયંતીએ પણ રસોઈનું આસ્વાદન કર્યું. રસોઈને સ્વાદ ચાખીને હર્ષિત. બનેલી દમયંતીએ કહ્યું કે આ કુન્જ હોય કે ખંજ હોય, પરંતુ “નલરાજા પોતે જ છે. ઘણું સમય પહેલાં એક વિશિષ્ટ જ્ઞાનીએ કહ્યું હતું કે નલરાજા સિવાય બીજું કઈ સૂર્યપાક રસોઈ બનાવી શકતું નથી. બીજી. પરીક્ષા એ છે કે નલરાજાના સ્પર્શથી મારા શરીરમાં રોમાંચ આવી જશે, રાજાએ કુજને બોલાવી દમયંતીના શરીરને સ્પર્શ કરવા માટે કહ્યું. જ્યાં તેણે શરીરને સ્પર્શ કર્યો ત્યાં દમયંતીના આખા શરીરમાં રોમાંચ ઉદ્ભવ્ય, તેણી કુબડાને એક ખંડમાં લઈ ગઈ, નલિરાજાને પ્રેમમય શબ્દોથી તેણીએ કહ્યું દમયંતીના શબ્દોથી કુબડાનું મન પીગળી ગયું. તેણે પિતાની પાસેના કરંડીઆમાંથી આભૂષણે કાઢી, નાળીએર ફાડીને દિવ્ય વસ્ત્રો કાઢી ધારણ કર્યા, પિતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ભીમરાજાએ નલને પોતાના સિંહાસન ઉપર બેસાડી બધું જ સમર્પણ કર્યું. દધિપણું રાજવીએ પણ નલરાજાની ક્ષમાયાચના કરી, સાર્થેશ ધનદેવ પણ ભેટયું લઈને રાજાના દર્શને આવ્યા. દમયંતીએ પણ દૂત Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય એકલી ઋતુપર્ણરાજા, ચંદ્રયશા, ચંદ્રવતી, તથા વસંતશ્રી શેખરને લાવ્યા, તે લેકે આનંદથી રહેવા લાગ્યા. દમયંતીથી પ્રતિબોધ પામીને ચારિત્ર અંગિકાર કરી, સમાધિ મરણથી સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયેલ એક દેવે આવીને દમયંતીની પ્રશંસા કરી, તથા સાત કોડ સેનિયાની વૃષ્ટિ કરીને સૌધર્મ દેવલેકમાં ચાલે ગયે. વસંતશ્રી શેખર, દધિપણું, ઋતુપર્ણ, ભીમ વિગેરે રાજાઓએ નલરાજાને રાજ્યાભિષેક કર્યો, અને નલરાજાની આજ્ઞાથી પિતાની સેનાઓ લાવી નલરાજાને આપી, ત્યાંથી પ્રસ્થાન કરીને કોશલા નગરીના ઉદ્યાનમાં આવી દૂતને મેકલી કુબેરને ઘુત (જુગાર)ને માટે આહવાન કર્યું. એક ક્ષણમાં કુબેરને જીતી પિતાનું સામ્રાજ્ય લઈ લીધું. દયા લાવીને ફરીથી કુબેરને યુવરાજપદે સ્થા, લેકોનલરાજાની પ્રશંસા કરવા લાગ્યા, અને કુબેરની નિંદા કરવા લાગ્યા, ભરતાર્ધના રાજાઓએ આવી નલરાજાને ભેટનું ધર્યા, નલરાજાએ હજારો વર્ષ સુધી રાજ્ય લમી જોગવી. - યથાસમયે નિષધ દેવે આવીને નલરાજાને પ્રવજ્યા લેવા માટે કહ્યું, નલરાજાએ પોતાના પુત્ર “પુષ્કલને રાજ્ય સુપ્રત કરી દમયંતી સાથે શ્રીજિનસેનાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. અંતે અનશન લઈ સમાધિપૂર્વક મૃત્યુ પામી, નલરાજા કુબેર નામે દેવ થયા, અને દમયંતી તેમની પ્રિયા બની, Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે વિચાર 2 પ્રિવી સર્ગઃ ૦૬] [૧ હે ધૃતરાષ્ટ્ર! આ પ્રમાણે મેં આપને નલકુબેરની કથા કહી. હવે આપ સારી રીતે વિચાર કરજે, કુબેર જુગારથી જીતીને પણ પોતાના રાજ્યને સ્થિર ને બનાવી શકે. તેમાં તેની ખુબ જ નિંદા થઈ, એવી રીતે આપના પુત્રની પણ લેકમાં નિંદા થશે. જુગારમાં જીતેલી લક્ષ્મી સ્થિર બની શકતી નથી, આપનો પુત્ર જુગારમાં કદાચ જીતી જશે. પરંતુ જીતેલી પૃથ્વી પણ પાંડે નહીં આપે તે તમે શું કરવાના છે? જે યુદ્ધ થશે તો ભીમ અજુન આપના પુત્રોને મારી નાખશે, માટે આપ કોઈ પણ ઉપાયથી પુત્રોને સમજાવી જુગાર રમતા અટકાવે, આ પ્રમાણે વિદુરજીના કહેવા છતાં પણ જેમ કમલ ઉપર પાણી ટકી શકતું નથી તેવી રીતે ધૃતરાષ્ટ્રના હૃદયને કાંઈજ અસર થઈ નહી. - જ્યાં સુધી હૃદયમાં હજાલ રહે છે, ત્યાં સુધી આર્યજનના વચનોની અસર થતી નથી, પૃતરાષ્ટ્રના સ્વરૂપથી અત્યંત દુઃખી થઈને વિદુરજી ઉઠી પિતાના સ્થાનમાં ચાલ્યા ગયા. સભા બતાવવાના બહાને યુધિષ્ઠિરને બોલાવવા માટે દુર્યોધને જયદ્રથને હસ્તિનાપુર મોકલ્યો. તેણે મહસ્તિનાપુર પહોંચીને યુધિષ્ઠિરને કહ્યું કે દુર્યોધને કહેવડાવેલ છે કે બધા ભાઈઓમાં આપ અમારું જીવન છે, માટે આપ અત્રે પધારીને મારી નવિન નિર્માણ થયેલી દિવ્ય સભાને જોશે તો મને અનહદ આનંદ થશે. Page #195 -------------------------------------------------------------------------- ________________ 14 ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય જયદ્રથના વચન સાંભળી દ્રુપદપુત્રીની સાથે યુધિષ્ઠિર ઈન્દ્રપ્રસ્થ ચાલ્યા, ચારે ભાઈ એ રસ્તામાં મલી ગયા, ઈન્દ્રપ્રસ્થમાં દુર્યોધને ઉચિત સ્વાગત કર્યું.... સેનાની સાથે હર્ષિત થયેલા યુધિષ્ઠિરે નગરમાં પ્રવેશ કર્યો;. ભાઈ સહિત યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા, આ દુર્યોધનના સ્વાગતથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિર દુર્યોધનની કપટકલાને સમજી શકયા નહી. ઇન્દ્રપ્રસ્થમાં પાંડવાને વિલંબ થવાથી સ્નેહના કારણે ભીષ્મ દ્રોણુ-વિગેરે વૃદ્ધો પણ ઈન્દ્રપ્રસ્થ પધાર્યાં. દુર્યોધને ખુબ જ પ્રેમથી શાભાયુક્ત તમામ વસ્તુઆથી પરિપૂર્ણ પેાતાની સભા અતાવી, તેમાં જ્યાં ત્યાં વૃદ્ધ લેાકેા પાશા રમતા હતા, દુર્યોધનની સાથે ફરતા યુધિષ્ઠિરને તે વૃદ્ધ લેાકેાએ કહ્યુ કે આપ લેાકેા જુગાર નહિ રમે. દુર્યોધને કહ્યું કે ભુવનતિલક ! એમની વાત માનીને આપણે પણ દ્યુત ક્રીડા રમીયે, યુધિષ્ઠિરે સ્વિકાર કર્યાં, બન્નેજણ રમવા બેઠા, કાંટાવાળા ઝાડથી જેમ વિષ વૃક્ષ ઘેરાયેલું હાય છે. તેમ શકુની વિગેરેથી ઘેરાઈને બેઠેલા દુર્યોધન શાભવા લાગ્યા, આ રમતજ છે, તેમ સમજીને પ્રથમ ફળ વિગેરે મૂકીને દાવ રમવા લાગ્યા. ત્યારબાદ અંગુઠી વિગેરે દાવમાં મૂકવા લાગ્યા, આ પ્રમાણે જુગાર રમત ખની ગઈ, તે વખતે બધા ખાવાપીવાનું ભૂલી ગયા, કાક વખત દુર્યોધન તે કાઇ વખત યુધિષ્ઠિરની જીત થતી હતી. Page #196 -------------------------------------------------------------------------- ________________ [ tas સંગ' ': 'છઠ્ઠો ] ત્યારબાદ શકની વિગેરેએ કપટથી ભરેલા જુગાર રમવાની શરૂઆત કરી, યુધિષ્ઠિર મુગટ, મણિ, ખાજીઅધ સહિત પેાતાના આભૂષણા હારી ગયા, કણું વિગેરે અત્યંત પ્રસન્ન થયા, ઘુવડ તા સૂની સ્પૃહા કરે છે. ને? આટલું હારવાથી શું ? એમ સમજીને પાંડવાના મનમાં જરાપણું દુ:ખ નહેાતું ? અનુક્રમે યુધિષ્ઠિર ખજાનો, રત્નો વિગેરે બધું હારી ગયા, ભીષ્મ વિગેરેએ યુધિષ્ઠિરને કહ્યું કે આ રમત ફક્ત મનોરંજન માટે છે. તો પછી હાર જીતની વાત કેવી ? જુગાર રમવાનો તમે બંધ કરેા, પરંતુ યુધિષ્ઠિરે ભીષ્મપિતામહની વાતને માન્ય કરી નહી. જ્યારે ભાગ્ય ક્રે છે ત્યારે સજ્જનાની બુદ્ધિ પણ મલીન બની જાય છે, ત્યારબાદ યુધિષ્ઠિરે આકર, પુર, ગ્રામ વિગેરે આખા રાજ્યને દાવમાં મૂકયા.. લેાકેાએ હાહાકાર મચાવ્યો, મર્યાદા અહારનો જુગાર રમવેા, અને મેટા દાવ મૂકવા તે ઠીક નથી. કણે કહ્યું કે ભૂમિ ગ્રહણ કરવાની મર્યાદા બાર વર્ષની રાખવી.. કની વાત સાંભળી લેાકેાએ અનુમતિ આપી, ફરીથી યુધિષ્ઠિર અને દુર્યોધન જુગાર રમવા બેઠા, કપટથી ભરેલા જુગારમાં ભૂમિ યુધિષ્ઠિર હારી ગયા, ત્યારે ચારે ભાઈ એને દાવમાં મૂકયા, અને કહ્યું કે ‘ને હું હારીશ તા મારા ચારે ભાઈએ નોકરની જેમ દુર્યોધનની સેવા. કરશે, લેાકેાએ હાહાકાર મચાવ્યેા, અને દુર્યોધન, ક, શકુનિ તથા ધૃતરાષ્ટ્રના પુત્રોની નિંદા કરી, ચારે ભાઈઆના હારી જવાથી યુધિષ્ઠિરે પાતાની જાતને દાવ ઉપર !... : Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મૂકી, ચારે તરફ કેલાહલ વધી ગયે, પિતે પણ હારી ગયા. ત્યારે પિતે વિચાર કરવા લાગ્યા, કે હવે દાવમાં -શું મૂકવું? એટલામાં સ્વજનની જેમ પ્રેમ બતાવીને શકુનીએ કહ્યું કે આપને દાવ છે, માટે દાવ ઉપર પાંચાલીને મૂકી તમે છૂટી જાવ, યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવ ઉપર મૂકી. તે વખતે દુર્યોધનના પક્ષપાતી પણ રહેવા લાગ્યા, ગુણવંતના ગુણ દરેકને પ્રિય હોય છે. ઘુત વિદ્યાની રચના કરનારને ધિક્કાર છે. કે જેનાથી મેટા મેટા મહાત્માઓ પણ ખલાસ થઈ ગયા, લોક વિચાર કરવા લાગ્યા કે દ્રૌપદીને પતિવ્રતથી કદાચિત યુધિષ્ઠિર જીતી જશે. . એટલામાં પાસા રમતા શકુની હું જીતી ગયે, હું જીતી ગયે, એમ મોટેથી બુમ પાડવા લાગ્ય, સભામાં બેઠેલા પ્રેક્ષકે ધંભિત ચિત્ર જેવા બની ગયા, કૌર ચેરોની જેમ અન્યાયપાજીત લમીને ઉપભોગ કરવા તૈયાર થયા. દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસન હારેલા પાંડવોના વસે ખીંચવા માટે તૈયાર થયે, એટલામાં પાંડવોએ પિતે જ પિતાના વસ્ત્રો ઉતારીને આપી દીધા ફક્ત લજજા ઢાંકવા માટેનું એક જ વસ્ત્ર પહેરી રાખ્યું. નીચું મુખ કરીને પાંચ ભાઈઓ બેસી ગયા. ત્યારબાદ દુર્યોધને કહ્યું કે પાંચ પતિવાળી વ્યભિચારિણી દ્રૌપદીને પણ અહીં લઈ આવે, દુઃશાસન હસતે દ્રૌપદી પાસે ગયે, બેલે કે Page #198 -------------------------------------------------------------------------- ________________ સ: છો] [૧૮૯ સારા પતિ જુગારમાં તેને હારી ગયા છે. માટે રાજા દુર્યો. અને પ્રેમથી તને બોલાવે છે. જે તે સીધી રીતે નહિ. આવે તે હું તને પકડીને લઈ જઈશ, દ્રૌપદીએ કહ્યું કે આજે હું રજસ્વલા છું, એક વસ્ત્રી છું. માટે સભામાં કેવી રીતે આવી શકું? વળી હું પૂછું છું કે રાજા પતે હારી ગયા બાદ મને દાવ ઉપર મૂકી છે કે પહેલાં મૂકી હતી? જે પિતે હારી ગયા પછી મને દાવ ઉપર મૂકી હોય તે તે વ્યાજબી નથી. કારણ કે જ્યાં રાજા પિતે જ પરતંત્ર બની ગયા હોય તે પછી મને દાવમાં મૂકવાનો તેમને કેઈ અધિકાર નથી. પ્રાતઃકાળમાં સૂર્યથી, પરાજિત થયેલે રજનીનાથ (ચંદ્રમા) રજનીનાથ રહે તે જ નથી. દ્રૌપદીના પૂછવાથી દુઃશાસને કહ્યું કે વાચાલિ! તું આવે છે કે નહી ? આ પ્રમાણે બેસીને તેણીના વાળ, પકડીને ખેંચી. દ્રૌપદી બોલી કે રે પાપી ! નીચ !. ઘુંઘટથી આચ્છાદિત મારા મુખને આજ સુધી કોઈએ જોયું નથી, તે પણ તું મને આ તરફ ગુરુજનોની, સામે કેમ લઈ જાય છે? આ પ્રમાણે રડતી દ્રૌપદીને ખેંચીને દુઃશાસન દ્રિોપદીને સભામાં લાવ્યા, તે વખતે બધા સજજને દ્રોપદિીની દશા જોઈને લેકો યુધિષ્ઠિરની જ્ઞાન-ધર્મ–ન્યાયશાન્તિ વિગેરેની અવહેલના કરવા લાગ્યા. તે વખતના લોકેના નેત્રજલથી નવી વર્ષાઋતુને પ્રારંભ થયે, તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય વખતે પાંચાલીએ એક પછી એક પાંચે પાંડ તરફ દ્રષ્ટિ કરી, પણ પાંડે તો પૃથ્વીમાં જવાના હોય તેમ તેમની દ્રષ્ટિ જમીન તરફ હતી. * ભીષ્મ વિગેરેએ લજિજત બનીને વસ્ત્રથી પિતાના મુખને ઢાંકી દીધું. તે વખતે દ્રૌપદીની ઉપર સાનુરાગ દ્રિષ્ટિ નાખી દુર્યોધને કહ્યું કે કૃશદરિ! તારા ઉપર મારે અનુરાગ ઘણા વખતથી હતો પરંતુ પાંડેની સાથે તારા લગ્ન થવાથી તેમાં વિદન આવી ગયું. હમણાં પણ તું જલદીથી આવીને મારી જંઘા ઉપર બેસી જા, એમ બોલી દુર્યોધને પિતાની જંઘા બતાવી. દ્રૌપદીએ કહ્યું એ કુરુવંશસમુદ્ર કાલકૂટ વિષધર ! આવા વિચારોથી તું ભસ્મ કેમ નથી થઈ જત? વૃક્ષના પિલાણમાં રહેલી અગ્નિ વૃક્ષને બાળી ભસ્મીભૂત કરી નાખે છે. જે મારા સ્વામિ બળવાન હોય તો આ બંનેના જીવનનો અંત કરી નાખે. - કણે કહ્યું કે જે સંપૂર્ણ રાજ્ય હારી ગયા છે. તેઓ પિતાની સ્ત્રીને પણ હારી ગયા છે. એક વસ્ત્રાને સભામાં લાવવી તે ખરાબ કાર્ય નથી, કારણ કે જગતમાં કોઈપણ સ્ત્રીને એક જ પતિ હોય છે. જ્યારે દ્રિૌપદી તે અનેક પતિની વલ્લભા હોવાથી અવશ્ય વ્યભિચારિણી છે. માટે તેણીને વસ્ત્ર રહિત જ લાવવી જોઈએ, કર્ણના વચન સાંભળી પ્રેક્ષકોને કોલ આવ્યો, તો પણ દુર્યોધનના ભયથી બધા ચુપ થઈ ગયા, દુર્યોધને Page #200 -------------------------------------------------------------------------- ________________ સર્ગ = છ ]. [ ૧૯ ક્રોધમાં આવીને દુઃશાસનને કહ્યું કે સભ્યના મૌનથી નિશ્ચય થયું છે કે તેણીને મેં જીતી લીધી છે. માટે પિતાની જાતને સતી માનતી દ્રૌપદીના વસ્ત્રને ખેંચી લઈ, જીર્ણ વસ્ત્રને પહેરાવી દાસી બનાવ, દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસને દ્રૌપદીના નિતંબ સ્થળ પાસેથી વસ્ત્રને સ્વચ્છન્દતાથી ખેંચ્યું. દ્રૌપદીના વિલાપથી સભામાં બેઠેલા બધાજ રેવા લાગ્યા, અધિષ્ઠાયક દેવતાના પ્રભાવથી તેવું જ બીજું કપડું શરીર ઉપર આવતું હતું. અને દુઃશાસન ખેંચતો હતો. આ પ્રમાણે ખેંચતાં ખેંચતા કપડાના ઢગલા થયા, લોકો હસવા લાગ્યા. દુઃશાસન ખૂબ જ થાકી ગયો અને કલાન્ત બનીને બેસી ગયો. છે. ત્યારબાદ કોધમાં ધમધમતા અને લાલ આંખવાળા ભીમે સભામાં ચારે તરફ દ્રષ્ટિ કરીને પ્રતિજ્ઞા કરી, દ્રૌપદીને ખેંચીને સભામાં લાવનાર, તેના વસ્ત્રને ખેંચનાર, દુઃશાસનના હાથને શરીરથી જુદા કરી, તેના લેહીથી પૃથ્વીને લાલ બનાવીશ અને જે દુર્યોધને દ્રૌપદીને જંઘા બતાવી છે. તેની જંઘાના ગદાથી ચૂરેચૂરા કરી નાખીશ, જે આ કાર્ય હું નહી કરૂં તો પાંડુપુત્ર ભીમ નહિ. જીવન પર્યત હું મારા ક્ષત્રિયના કર્તવ્ય છેડી દઈશ, જ્યારે ભીમે પ્રતિજ્ઞાની ઘોષણા કરી ત્યારે સંપૂર્ણ સભા અત્યંત ક્ષુબ્ધ બની ગઈ. આ સભાની વચમાં જ ઉઠીને વિદુરજીએ કહ્યું કે જ્યારે દુર્યોધનનો જન્મ થયે હતું ત્યારે મેં કહ્યું કે આ પુત્ર કુરૂકુલને ધુમકેતુ છે. તેને જેવું કાર્ય ચંડાલ પણ નહી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કરે, તે પછી ભીમ દ્રૌપદીના અપમાનને કેમ સહન કરી શકે. આ ભીમ પૃથ્વીને દુઃશાસન-દ્રોણ-કર્ણ-દુર્યોધનભીષ્મ-ધૃતરાષ્ટ્ર વિગેરેથી રહિત બનાવશે, માટે આ ક્રૂર કર્મ કરવાવાળા દુર્યોધનને મારી નાખ જોઈએ, અથવા જો એમ કરવામાં ન આવે તે આ પાપીને આ કાર્યથી રેક જોઈએ. પાંડે દ્રૌપદીને લઈ વનમાં જાય, વિદુરજીની વાતો સાંભળી ધૃતરાષ્ટ્ર કહ્યું કે એ નીચ દુર્યોધન ! આ કાર્યથી તું અટકી જા, નહિતર મારી તલવારથી તારૂં મસ્તક ઉડાવી દઈશ, પિતાના વચનને સાંભળી તથા ભીમાદિના મનને દુઃખી જોઈ દુર્યોધને કહ્યું કે આપની વાત માનું છું. પરંતુ આપ લેકે પણ મારી વાતને સાંભળીને માન્ય કરશે, પાંડ બારવર્ષ સુધી વનમાં રહે. અને એક વર્ષ ગુપ્ત વાસ કરે, જે તેઓ પકડાઈ જાય તે બીજા બારવર્ષ વનમાં જાય, અને તેમનું રાજ્ય હું ભેગવું. પાંડેએ વડીલેના આદેશથી દુર્યોધનની વાત માની લીધી. ધૃતરાષ્ટ્ર-દ્રોણ-ભીમ વિગેરેના વચનોથી દુર્યોધને પાંડવોના વસ્ત્રો આપી દીધા, તેઓની સાથે વનમાં જવાની દ્રૌપદીને અનુમતિ આપી, દ્રૌપદી સહિત પાંડે ઈન્દ્રપ્રસ્થથી ચાલ્યા, સ્નેહથી મેહિત બનેલા અને શેકથી મલિન મુખવાળા ભીષ્મ વિગેરે પણ પગપાળા પાંડવોની પાછળ ચાલ્યા, આંખમાંથી આંસુ સારતા લોકોએ રસ્તામાં દ્રૌપદી સહિત પાંડેને જતા જોયા, અખંડ તેજસ્વી પાંડે પિતાની રાજ્ય લક્ષ્મીને હારી જતાં માતાપિતાને મલવા માટે - ફરીથી હસ્તિનાપુર આવ્યા. છો સર્ગ સંપૂર્ણ Page #202 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૭મો ત્યારબાદ વચનની કિંમતવાળા યુધિષ્ઠિરે વનવાસને માટે હસ્તિનાપુરથી પ્રસ્થાન કર્યું. ભીમ વિગેરે ભાઈઓ પણ પિતતાના શસ્ત્રાસ્ત્ર લઈને તેમની સાથે ચાલ્યા, પુત્ર વાત્સલ્યના નેહમાં ડેબેલા પાંડુ, અને ભીષ્મ પણ રડતા રડતા પાછળ ચાલવા લાગ્યા, સત્યવતી વિગેરે માતાઓ પણ બધી સામગ્રીઓને સાથે લઈ ચાલવા લાગી, રડતી દ્રૌપદી પણ કુન્તીની પાછળ રાલી, નગરના લોકોએ પણ ઘરબાર છોડીને યુધિષ્ઠિરનું અનુકરણ કર્યું. શેકાશિમાં ડુબેલા નાગરિકોની સાથે પુર્ણિમાના રાંદ્રમા જેવા યુધિષ્ઠિર નગરમાંથી નીકળતી વખતે સાક્ષાત્ ધર્મરાજા જેવા લાગતા હતા, વિશાલ રાજમાર્ગ પણ લેકેના ધસારાથી સાંકડે થઈ ગયો હતો, પુરજનો ચાલતાં ચાલતાં પરસ્પર અનેક વાતો કરતા હતા. પહેલાં નલરાજાએ પિતાના સામ્રાજ્યને જુગારમાં ગુમાવ્યું હતું. હાય! હાય! હમણાં યુધિષ્ઠિરે પણ તેજ પ્રમાણે કર્યું છે. દુર્યોધનને ધિક્કાર છે, જેણે કપટ જુગારથી પાંડવોની આવી સ્થિતિ કરી, ભીમ અને અર્જુનની ૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય હાજરીમાં દુર્યોધનનું રાજ્ય કયાં સુધી સ્થિર રહી શકશે? દ્રૌપદીના પ્રત્યે દુર્યોધને કરેલો અનુચિત વહેવાર જીભથી બેલવામાં આવે કે મનમાં વિચારવામાં આવે તે ભયંકર પાપ છે. તેનું ફળ તેને મળવાનું છે. પાંડવેના પ્રત્યે અનુરાગી લેકે આ પ્રમાણે બેલવા લાગ્યા. મહાત્માઓના તરફ કેઈને પક્ષપાત હેતેજ નથી. ત્યારબાદ આકાશમાંથી આવતા કુર ભયંકર રાક્ષસે અસાવધાન દ્રૌપદીને ડરાવી, લાલ આંખેવાળ, અત્યંત શ્યામવર્ણવાળે, સાપના જેવી ચપળ જીભવાળા તે રાક્ષસને જોઈ દ્રૌપદીએ ચીસ પાડી, દ્રૌપદી રડવા બેઠી, દ્રૌપદીને અવાજ સાંભળી કોધે ભરાયેલ ભીમ તેની તરફ દેડ, કહ્યું કે નીચ ! તું તારા દુષ્કર્મનું ફળ ભોગવ, એમ કહી ભીમે ગદાન ઘા મારી રાક્ષસને મારી નાખે, આવી રીતે દુર્યોધનના વધારંભમાં જ ભીમે કિર નામના રાક્ષસને મારી મુહૂર્ત કર્યું. કિર વૃત્તાંતને નહિ જાણતાં રાજા યુધિષ્ઠિર લતાઓથી મનેહર કામ્યક નામના વનમાં આવ્યા. કુકમ દુર્યોધનની ઉપર ક્રોધ આવવાથી ભગવાન સૂર્ય અગ્નિની સમાન તાપ આપવા લાગ્યા, માતા પિતા વિગેરે બધા પગપાળા ચાલવાથી અત્યંત દુઃખી થયા, હે રાજન ! પાંચ રાત અહીં વિશ્રાંતિ કરીએ. આ પ્રમાણે ભીમના કહેવાથી રાજાએ બધાને વિશ્રામ કરવા માટે આદેશ આપે, ખેરાક વિના ગરમીથી અત્યંત Page #204 -------------------------------------------------------------------------- ________________ સ : મા] [ ૧૯૫ વ્યાકુલ અનીને લેાકેા સૂઇ ગયા. વનવાસમાં પણ આશ્રિજ્ઞાની આજીવિકાની ચિંતા યુધિષ્ઠિરને થવા લાગી. રાજાને દુઃખી જોઇ, પેાતાની વિદ્યાનું સ્મરણ કરી, વિદ્યાઅળે સુંદર રસવતી તૈયાર કરીને કુંતીની આજ્ઞાથી દ્રૌપદીએ બધાને ભેાજન કરાવ્યું. પોતાના ભાઈ એના વિનયથી યુધિષ્ઠિર રાજ્ય સુખને ભૂલી ગયા, અને આનંદપૂર્વક તે દિવસને વિતાવ્યેા. બીજે દિવસે પેાતાની આજ્ઞાથી દ્રૌપદીને મળવાન ભાઈ ધૃષ્ટદ્યુમ્ન આવ્યો. યુધિષ્ઠિર વિગેરેને નમસ્કાર કરીને તેણે પોતાની બ્ડેન દ્રૌપદીને કહ્યું કે તારૂ મુખ આટલું બધું શ્યામ અને મલીન કેમ છે ? હસ્તિનાપુરના ચરસ્તુતા પાસેથી તમારા પ્રવાસની વાતા સાંભળી પિતાજીએ મને અહી' મેાકલાવેલ છે. હમણાં પણ હું.. મારા પરાક્રમથી જગતને દુર્યોધનથી મુક્ત કરી શકું છું, પરંતુ રાજા યુધિષ્ઠિરની આજ્ઞા નથી, માટે જ્યાં સુધી પાંડવ વનમાં છે ત્યાં સુધી તું મારી સાથે પિતાજીના ઘેર ચાલ, દ્રૌપદીએ કહ્યુ` કે રાજાએ ‘ના' કીધી એટલે જ ભીમ’ અને અર્જુને દુર્યોધનને છેડી દીધા, પાંડવેાના રારણથી પવિત્ર એવા વનમાં મને સારૂ' લાગે છે, માટે હું' તેા તેમની સાથે જ રહીશ, તમે ખાળકને તમારી સાથે લઈ જાવ, દ્રૌપદીના કહેવાથી અને રાજાની આજ્ઞાથી આળકાને લઇ ધૃષ્ટદ્યુમ્ન પેાતાના ઘેર ગયા. એક દિવસ મદમત્ત હાથીઓની સેના લઈ ને પ્રેમથી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ પાંડવ ચરિત્ર મહાફાવ્ય -કૃષ્ણ યુધિષ્ઠિરની પાસે આવ્યા, પાંડવાએ તેમને પ્રણામ કર્યા, શ્રી કૃષ્ણે પણ કુંતીને પ્રણામ કર્યાં, સુંદર આસન -ઉપર બેઠેલા કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે મેં એવુ સાંભળ્યું છે કે દુર્યોધન કવિન્દ્રએ દુરદર પ્રબંધ કર્યાં હતા, દુર્યોધન રાજાના જુગારમાં શકુની અને કણ મુખ્ય ઉત્તરસાધકનું કામ કરતા હતા, પરંતુ આ બધુ... મારી નજર સમક્ષ અન્યું નથી. તમારી બીકથી અર્જુન અને ભીમે દુર્યોધનને છેડી દીધા છે. હમણાં પણ તમારી પ્રતિજ્ઞા અમને ખાધક અને છે, તેણે દ્રૌપદીના વાળ ખેચ્યા, તેનાથી મારા પણ ક્રોધાગ્નિ ગાન્ધારીના પુત્રોને ખાળી નાખવા તૈયાર થયા હતા, સતીના તિરસ્કારનું ફળ તેને અવશ્ય ભાગવવું જ પડશે. આટલુ કહીને કૃષ્ણ અટકી ગયા, યુધિષ્ઠિર ઓલ્યા કે તમારા ક્રોધની સામે ઇન્દ્રનું પરાક્રમ પણ બ્ય છે, તે પછી મનુષ્ય એવા દુર્યોધનની શું તાકાત 'છે? પરંતુ અસત્યનું આચરણ કરવાથી લેાકેામાં આપણી નિંદા થશે, વળી અપયશ પ્રાપ્ત થશે, ભીમ અને અર્જુ - 'નને મેં રોકી રાખ્યા હતા, આ પ્રમાણે કૃષ્ણને શાંત પાડી ન્યાય અને સત્ત્વશાળી યુધિષ્ઠિર ભાઈ એની સાથે ભીષ્મની પાસે ગયા, અને તેમને કહ્યું કે આપ તે અમારા વડીલાના પણ વડીલ છે, માટે અમને એવી શિખામણ આપે કે જેથી અમેા દુઃખને મહાસાગર પાર કરી શકીએ. યુધિષ્ઠિરની પ્રશંસા કરતાં ભીષ્મે .. Page #206 -------------------------------------------------------------------------- ________________ છે અને કયા ને જ જુગાર રે તમે સિવાય સર્ગ : છમ ] - [ ૧૯૭ કહ્યું કે મને તો એમ લાગે છે કે તમે મિત્રામિત્રની પરીક્ષા કરવા માટે જ જુગાર રમ્યા છે. નહિતર કયાં તમે અને કયાં જુગાર? જગતને જીતવાની તમામ કલાઓથી યુક્ત જેના ભાઈઓ છે. તે શું જુગારમાં હારી જાય ખરા કે? આ તો ભવિતવ્યતા છે. તમારી દ્રષ્ટિ તે દરેકની ઉપર સરખી છે, તો પછી મને છોડી વનમાં કેમ જાઓ છે. શું શંકરજી પિતાના મસ્તકમાં રહેલા ચંદ્રને છોડી જાય છે ખરા કે ? માટે તમે પણ મને સાથે લઈ જવાને વિચાર કરે, યુધિષ્ઠિરે તેમના ચરઘણોમાં પોતાના મસ્તકને મૂકી સાથે આવવાની ના કહી ત્યારે તેઓએ કહ્યું કે તમે દાન, ઔચિત્ય, સત્પાત્ર, પુણ્ય, પ્રભુત્વ, આ પાંચ લક્ષમીકારી ગુણોનું પાલન કરજે, તથા કામ, ક્રોધ, લોભ, મેહ, માત્સર્ય, પ્રકૃતિ, ચોગ્યકમ, નય, ધર્મ, પ્રતાપમાં વિમુખતા, અજ્ઞાન, અસત્ય, લંચ સમસ્ત વ્યસન એ રાજ્યનું હરણ કરનાર પંદર ચોરોથી બરાબર સાવધાન રહેશે, એકલા જુગારે તમારા રાજ્યને નાશ કર્યો છે. માટે ઉપરના પંદરને ત્યાગ કરી. બાર વર્ષ પછી કુશળતા પૂર્વક રાજ્યને ગ્રહણ કરજે, આ પ્રમાણે ઉપદેશ આપી, ભીષ્મ હસ્તિનાપુર પાછા ગયા, ત્યારબાદ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યની પાસે યુધિષ્ઠિર આવ્યા, વનમાં સાથે આવવાની ભાવનાવાળા તે બંનેને મધુર વરાનથી આશ્વાસન આપી યુધિષ્ઠિરે તેમને વિદાય કર્યા. પતરાષ્ટ્રની પાસે આવી તેમના ચરણે ઉપર મસ્તક Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મૂકીને કહ્યું કે આપ દુર્યોધનને મારો સંદેશ કહેજો કે પ્રજાનું પાલન એવી રીતે કરજો કે જેનાથી પૂર્વજોની કીતિ ઉજજવલ બને, યુધિષ્ઠિરને વિનય અને દુર્યોધનના અવિનયને યાદ કરતા લજિજત બનેલા ધૃતરાષ્ટ્ર નગરમાં પાછા આવ્યા. માતા સત્યવતી વિગેરે રડતા હતા, તેમને યુધિષ્ઠિરે પ્રણામ કરીને વિદાય કર્યા, નગરજનેને પાછા વળવા માટે જણાવ્યું. પરંતુ તે લોકોએ કહ્યું કે જ્યાં આપના ચરણકમલ હશે ત્યાં જ અમારૂં નગર છે. તેમના આગ્રહથી યુધિષ્ઠિરે પિતાની સાથે આવવાની અનુમતિ આપી, ત્યાર બાદ વિદુરજીની પાસે આવીને કહ્યું કે પુત્રવિયેગમાં દુઃખ અનુભવતા માતાપિતાને સાથે લઈને જાઉં કે મૂકીને જાઉં? હું આ વિષેને નિશ્ચય કરી શકતો નથી. માટે આપ આપને વિચાર જણાવશો, વિદુરજીએ કહ્યું કે દુર્યોધન ખૂબ જ શ્રેષી છે. તમે આખા કુટુંબને સાથે લઈને જવાને વિચાર કરતા જ નહીં. માટે પાંડુરાજા તટસ્થ ભાવે અહીં રહે, વળી કુન્તી તમારા વિના રહી શકશે નહીં. તેથી તેને સાથે લઈ જાવ, વિદુરજીના વિચાર અનુસાર યુધિષ્ઠિરે પાંડુરાજાને વિદુરજીની સાથે મોકલ્યા, તે વખતે કુંતીના અંતરમાં હર્ષ અને વિષાદ બંને પરાકાષ્ઠાએ હતા. વિદુરજીએ યુધિષ્ઠિરને ઉપદેશ તથા આશીર્વાદ આપી, કુંતીને પ્રણામ કરી, રાજા પાંડુની સાથે નગર તરફ પ્રસ્થાન કર્યું. Page #208 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૭મ ] [૧૯ જતી વખતે પાંડુ રાજાએ રડતાં રડતાં યુધિષ્ઠિરને કહ્યું કે વત્સ! તમે સહકુટુંબ જંગલમાં કેવી રીતે ભ્રમણ કરશે, તમારા વિના હું કેમ રહીશ? ચન્દ્ર વિનાના સમુદ્રના જેવી મારી હાલત છે. પરંતુ તારૂં વચન મિથ્યા ન થાય તેટલા માટે જ નગર તરફ જાઉં છું. કુશળતાથી પાછા આવી તારૂં મુખ દર્શન કરાવજે, પાંડુરાજાએ પિતાની આંગળી ઉપરથી વિદનહર રત્નમય વિંટી કાઢીને યુધિષ્ઠિરની આંગળીમાં પહેરાવી દીધી, તેની પ્રાપ્તિ અને પ્રભાવ કહી સંભળાવ્યા, કુંતીને કહ્યું કે દેવી ! પુત્રોની ઉપર ધ્યાન રાખજે, આ પ્રમાણે કહીને વિદુરજીની સાથે પાંડુરાજા નગર તરફ ચાલ્યા. માતાજી! દિવસ રાત તમે પિતાજીની સેવા કરજે, એમ કહી યુધિષ્ઠિરે માદ્રીને પાંડુરાજાની સાથે જવા કહ્યું. માદ્રીએ પણ નકુળ, સહદેવને કહ્યું કે તનમનથી ભાઈઓની સેવા કરજે, કહીને પાંડુની સાથે માદ્રીએ ગમન કર્યું. ત્યારબાદ નાગરિકોને સાથે લઈને યુધિષ્ઠિર જ્યારે આગળ ચાલ્યા, ત્યારે કૃષ્ણ તે બધાને પગપાળા ચાલવાને માટે “ના” કહી, કૃષ્ણનું કહેવું માનીને હાથી-ઘોડા–રથ વિગેરે વાહનોમાં આરૂઢ થઈને બધા જ નાસિક નગરમાં આવ્યા, ત્યાં માતા કુંતી દ્વારા બનાવાયેલી ચંદ્રપ્રભા પ્રભુની માણેકની પ્રતિમાજીની પાંડેએ સુંદર વિકસિત પુષ્પ વડે પૂજા કરી, આનંદ અનુભવ્ય, શ્રીકૃષ્ણ પણ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રભુભક્તિ કરી, કુન્તી અને શ્રીકૃષ્ણ સુંદર સ્તોત્રોથી ઘણીવાર સુધી પ્રભુની સ્તુતિ કરી, મહેલમાં આવી, લોકેની સાથે ભજન કર્યું. ત્યાં જિન પ્રભાવનાથી પાપને દૂર કરતા તે લેકેએ આનંદથી ઘણા દિવસો પસાર કર્યા. એક દિવસ કૃષ્ણની પાસે બેઠેલા યુધિષ્ઠિરને દુર્યોધનના પુરોહિત પુરાચને આવી કહ્યું કે દુર્યોધન મારા મુખ દ્વારા આદરપૂર્વક વિનંતિ કરાવે છે કે આર્ય! આપ આર્યોમાં શ્રેષ્ઠ છે, હું અનાર્યોમાં શિરોમણી છું; આપ સજજનેના મુગટમણિ છે, હું દુર્જનમાં અગ્રગણ્ય છું; આપ સુબુદ્ધિ છે, હું દુબુદ્ધિ છું; આપ કૃતજ્ઞ છે, હું કૃતન છું; માટે જુગારમાં જે ઉચિત અનુચિત વાતો થઈ છે, તેને આપ ક્ષમા કરે, આપ હસ્તિનાપુર પાછા પધારો, હું આપની આજ્ઞાને સ્વીકાર કરું છું; વળી વચન ભંગની બીકથી હસ્તિનાપુર આવવાની આપની ઈચ્છા ન હોય તો આપ બધા વારણાવતમાં સુખપૂર્વક રહે, હું આપને આજ્ઞાધારી બનીને રહીશ. - આ પ્રમાણે પુરોચનના વચને સાંભળીને શ્રી કૃષ્ણ અનુમતિ આપી, યુધિષ્ઠિરે કહ્યું કે દુર્યોધનનું કહ્યું હું માનું છું ત્યારબાદ પુરોચનની સાથે કૃષ્ણ સહિત બધા જે જનસમુદાયે વાહનમાં બેસી વારણાવતમાં પ્રવેશ કર્યો, સુંદર મહેલમાં રહેવા લાગ્યા, દુર્યોધન અનેક પ્રકારની વસ્તુઓ મોકલી તેઓ બધાને આનંદપૂર્વક Page #210 -------------------------------------------------------------------------- ________________ સર્ગ કે ઉમે [૨૦૬ રાખવા લાગે, પાંડવે પણ વારંણાવતમાં સુખ પૂર્વક રહેવા લાગ્યા, કે જેથી પિતે પિતાના ઘરને પણ ભૂલી ગયા, કુન્તીએ ગરીબોને દાન આપવાની શરૂઆત કરી, દ્રૌપદી પતિને સુખી જોઈ આનંદમાં રહેતી હતી, પાંડને સુખી જોઈ કૃષ્ણ પણ દ્વારકા ગયા, માતાને મલવાની ભાવનાવાળી, સુભદ્રાને અભિમન્યુની સાથે અને દ્વારકા મોકલાવી આપી, યુધિષ્ઠિરે નાગરિકોને હસ્તિનાપુર મોકલી દીધા. એક દિવસ વિદુરજીએ મોકલાવેલ “પ્રિયંવદ, નામને દૂત આવ્ય, તેણે ભીમ અર્જુન સહિત રાજાને એકાન્તમાં કહ્યું કે રાજન ! વિદુરજીએ કહેવડાવ્યું છે કે અહીં આવ્યા બાદ હું અને ધૃતરાષ્ટ્ર સાથે રહીએ છીએ, પુરોચન દ્વારા જાણવા મળ્યું કે પાંડવોના જીવતા હું રાજ્ય નહીં કરી શકું, માટે શણ વિગેરે જલીથી સળગી જાય તેવી વસ્તુઓને તેણે મહેલ તૈયાર કરાવ્યું છે. તેમાં આદરપૂર્વક પાંડવોને રાખવાના છે, અને કૃષ્ણ ચતુર્દશીએ તે મહેલને આગ લગાડી પાંડને મારી નાખવા, આ પ્રમાણે દુર્યોધને વિચાર કરે છે. માટે દરેક કૃષ્ણ ચૌદશના તમે બધા સાવધ રહેજો. પ્રિયંવદરના વચન સાંભળી કોધિત ભાઈઓની સાથે યુધિષ્ઠિરે મહેલની તપાસ કરી, દુર્યોધનના કપટની ખબર પડી, માતા–ભાઈઓ તથા દ્રૌપદીની સલાહ લીધી, ભીમે કહ્યું કે હવે વિલંબ કરવાની જરૂરિયાત નથી, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય આપ આજ્ઞા આપે, હું શત્રુની છાતી ફાડી નાખીને તરત જ પાછો આવું છું; અને ભીમના મતનું અનુકરણ કર્યું. બંને ભાઈઓને ક્રોધાયમાન જાણીને યુધિષ્ઠિરે નીતિના વચને દ્વારા શાંત પાડયા, અને કહ્યું કે આપણે અહીંયાથી સુરંગ ખોદાવવી, અને જ્યાં સુધી સુરંગ. તૈયાર ન થાય ત્યાં સુધી સાવધાનીથી અહીંયા રહેવું. જ્યારે આગ લગાડશે ત્યારે સુરંગ દ્વારા બહાર નીકળી જઈશું. લોકો તે એમ જ માનશે કે પાંડ આગમાં બળીને મરી ગયા, વળી લોકો પણ આપણી શોધખોળ કરતા મટી જશે, દુર્યોધન પણ સમજશે કે મારી પ્રપંચ લીલામાં પાંડે બળી ગયા, તેથી તે ખૂબ જ આનંદમાં, રહેશે, આપણે આગ લાગે ત્યારે તિવનમાં નીકળી જઈએ, તેવી સુરંગ તૈયાર કરાવવી જોઈએ, માટે સુરંગ ખોદવાવાળાની શોધખોળ કરવી જોઈએ. યુધિષ્ઠિરના આ પ્રમાણેના વચને સાંભળી પ્રિયંવદ છે, મારી સાથે આપના કાકા વિદુરજીએ આ “શુકન” નામના સુરંગ ખોદવાવાળાને મોકલાવેલ છે. યુધિષ્ઠિરે વિદુરજીના વિશ્વાસ માનીને “શુકનને સુરંગ ખોદવાની આજ્ઞા આપી. દિવસે નગરની બહાર કામ કરતો “શુકન” રાત્રીના યુધિષ્ઠિરના નિવાસ સ્થાનમાં આવી ધીમે ધીમે સુરંગ ખોદતે હતે. ભીમની પથારી નીચે સુરંગનું દ્વાર બનાવી તેણે પિતાનું કાર્ય પૂર્ણ કર્યું. અને રાજાને વાત કરી, હવે પાંડે સતત સાવધાની પૂર્વક રહેવા લાગ્યા, દરરોજ ભીમ ઘોડા ઉપર બેસીને નગરની ચારે તરફ જોયા કરતો હતો Page #212 -------------------------------------------------------------------------- ________________ [૨૦૩: સ : ૭મે ] કુન્તી-દ્રૌપદી-નકુલ તથા સહદેવને યુધિષ્ઠિર સુરંગમાં લઈ જઈ બતાવતા હતા, પાંચે ભાઈ એ રાત્રિના અગાસી. ઉપર બેસીને નક્ષત્રોથી માર્ગના નિશ્ચય કરતા હતા, કુન્તી પુત્રોના કલ્યાણને માટે સુંદર ભાજનથી ગરીમ. અને અનાથેાને સાષ કરતી હતી, શ્રી શાંતિનાથ ભગવંતની પૂજાભક્તિ કરતી હતી, પંચ પરમેષ્ઠિના જાપમાં પેાતાનું સ`સ્વ માનતી હતી, યુધિષ્ઠિરને ભાઈએની સાથે નિશ્ચિતતાથી રહેતા જોઈને પુરાચન મનમાં આનંદ પામતા હતા, તે પેાતાના મનારથાની ફળશ્રુતિની કલ્પનાએમાં રાચતા હતા. એક કૃષ્ણચતુર્દશીના દિવસે પાંચ પુત્રો, એક પુત્રવધૂ સહિત એક વૃદ્ધા આવી. તે વૃદ્ધાને પેાતાની બહેન માની પાંચ પુત્રો તથા પુત્રવધૂ સહિત તે વૃદ્ધાને સુંદર ભાજન કરાવ્યું. મુસાફરીના થાકથી દુ:ખી થયેલી તે વૃદ્ધા પુત્રો તથા પુત્રવધૂ સહિત ત્યાં જ સૂઈ ગઈ, દુનિમિત્તોથી ભીમે તે રાતને ભયંકર માની કુટુંબ સહિત યુધિષ્ઠિરને સુરંગમાં મેાકલ્યા, પાતે દ્વાર ઉપર ઊભે રહ્યો, પુરારાન મકાનને આગ ચાંપવા માટે આવ્યેા, ભીમે પુરાચનની કાર્યવાહી નજર સમક્ષ જોઈ ને તેના વાળ પકડી મુક્કા મારી તેને મારી નાખ્યા, મહેલને સળગતા જોઇ ભીમ સુર`ગ દ્વારા પેાતાના ભાઇએને આવી મલ્યા,, પાતાલના જેવી તે સુરંગમાંથી બહાર નીકળી પગપાળા ચાલવા લાગ્યા, ‘જાણે કે પુરોચન બળી ગયા, આ કહેવા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અશ્ચિને પ્રકાશ સુરંગમાં પાછળ પાછળ આવતો હતો લેકેના મુખથી પુરેચન અને દુર્યોધનની નિંદા સાંભળતા પાંડે આગળ વધતા હતા, એટલામાં પ્રકાશ અદશ્ય થઈ ગયે. અંધકારનું સામ્રાજ્ય પથરાઈ ગયું. કુંતી અને દ્રૌપદીને ત્રાસ ન થાય તેવી રીતે બધા ભાઈઓએ ધીમે ધીમે ચાલવા માંડયું, માતા અને પત્નીને પગપાળા ચાલતા જોઈને યુધિષ્ઠિર વિચાર કરવા લાગ્યા કે જેઓએ કઈ દિવસ દુઃખને અનુભવ કર્યો નથી, તે માતાને હું દુઃખી કરી રહ્યો છું. પાંડવેની પત્ની દ્રૌપદી એક ગરીબ સ્ત્રીની જેમ કેવી રીતે ચાલી રહી છે? પાંડવેની નજર સમક્ષ "દાભના અંકુશ દ્રૌપદીના પગમાં વાગતાં હતા, તેમાંથી લોહી વહેતું હતું. જગતમાં એક સ્વામિવાળી સ્ત્રી પણ સુખને અનુભવ કરે છે, પરંતુ પાંચ પતિ હોવા છતાં પણ દ્રૌપદી દુઃખને અનુભવ કરી રહી છે. યુધિષ્ઠિર આ પ્રમાણે મનમાં જ ચિંતન કરી રહ્યા હતા, ત્યાં કુન્તી અને દ્રોપદી થાકી જવાથી પડી ગયા, પાંડની આ સ્થિતિ નિર્માણ કરાવનાર વિધાતાને ધિક્કાર છે, કુન્તી અને દ્રૌપદીના દુઃખથી રાજાને અત્યંત દુઃખી જોઈ ભીમે કહ્યું કે હું તમારી સાથે છું. પછી તમે શા માટે આટલા બધા દુઃખી થાવ છે? આ પ્રમાણે કહીને પિતાના ડાબા-જમણા ખભા ઉપર માતાને તથા દ્રૌપદીને લઈ જંગલનાં ઝાડને તોડી નાખીને ચાલવા લાગ્યું. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૭મે ] [ પ ત્યારબાદ, ભાઈએ થાકી જવાથી તેમને પીઠ ઉપર લઈ તે સમુદ્રમાં નાવની જેમ ભીમ આગળ ચાલવા. લાગ્યા, ચાલતાં ચાલતાં રાત્રિ પૂર્ણ થઈ, સૂર્યોદય થયા, પક્ષીએ કીલરવા કરવા કરવા લાગ્યા, સૂના કિરણાએ ભૂમ’ડલને સ્પર્શ કર્યાં, વનના એક ભાગમાં વિશ્રાંતિને માટે રોકાઈ ગયા, યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે આવા દુ:ખના સમયે તું તારી વિદ્યાનું સ્મરણ કર! અર્જુને વિદ્યાનુ સ્મરણ કર્યું. એટલામાં ત્યાં સુંદર સરાવર જોવામાં આવ્યું. ચારે તરફ ફળફૂલથી વૃક્ષ શેાલતા હતા. અર્જુને બધાને ફળફુલને આહાર કરાવ્યો. અને પેાતે પણ કર્યાં. વિશ્રાંતિ ખાદ આગળ ચાલતા બધા તરસથી વ્યાકુલ થઈ ગયા, ત્યારે ભીમ દૂરના કાઈ સાવરમાંથી પાણી લઈ આવ્યા, બધાને પાણી પીવડાવી શાન્ત કર્યાં, આગળ ચાલતાં એક ભયંકર વન આવ્યુ. જેની ભૂમિ ત્રાસ આપવાવાળી હતી, જંગલનાં વૃક્ષા રૌદ્ર આકૃતિવાળા હતા, પશુએ પણ અત્યંત ક્રૂર હતા, વનમાં પ્રવેશ કરતાં જ સૂર્યના અસ્ત થઇ ગયા. .. દંશે દિશાઓમાં રજનીએ પેાતાનુ રૌદ્ર સામ્રાજ્ય ધારણ કર્યું હતું. જંગલી જનાવરાની ચીસા સંભળાતી હતી, એવા ભયાનક જંગલમાં સત્રિ વ્યતિત કરવાના વિચાર કરીને આસે પાલવના ઝાડના નીચે ભીમે પથારી કરી, તે પથારી ઉપર પરમેષ્ઠિનું ધ્યાન ધરતા તે બધા સૂઈ ગયા. ' - Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ભીમ ભાઈઓની રજા લઈને પાણી લેવા માટે ગયે. બે ગાઉ દૂર ગયા પછી સારસ પક્ષીના અવાજથી - સરેવળની ભાળ મળી, કમળના પાંદડામાં પાણી લઈને - જ્યારે ભીમ આવ્યું, ત્યારે બધા જ ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હતા, સહકુટુંબ રાજાને આ અવસ્થામાં જોઈ ભીમ શેકથી વિદ્ગલ બની વિલાપ કરવા લાગ્યું. તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. જે રાજા પહેલા સુંદર મશરૂના પલંગ ઉપર સૂતા તે યુધિષ્ઠિર આજે જંગલની ઉંચી નીચી જમીન પર સૂતા છે. જેમની શૈયા પાસે બન્દીલક સંગીતના આલાપ પૂર્વક ગીત ગાતા હતા, તે યુધિષ્ઠિરની પાસે આજે શિયાળવાં બેસી રહ્યા છે. જેના અંગ ઉપર ચંદનના વિલેપન થતા હતા. આજે તેના શરીર ઉપર ધૂળનું વિલેપન છે. જેમના ચરણોમાં મોટા મેટા રાજાઓ નમતા હતા, આજે તે રાણેને શિયાળવાં સુંઘે છે. જે અર્જુન આકાશમાં વિમાન દ્વારા ફરતે હતા, તે જ અર્જુન એક ગરીબની જેમ જંગલમાં રખડે છે. હંમેશા સુખમય જીવનને વિતાવનારા નકુલ અને સહદેવ આજે એક દરિદ્ર મુસાફરની જેમ સૂઈ રહ્યા છે. હાય ! પાંડેની માતા, પાંડુરાજાની પત્ની કુનની ભૂમિ ઉપર સૂઈ રહી છે. આ દ્રૌપદી કેવી રીતે દુઃખને સહન કરે છે. જેના પાંચ પતિ વિદ્યમાન છે. હા દેવ! આજે ભીમ જીવતા હોવા છતાં પણ દ્રૌપદી ભૂમિ ઉપર સૂતી છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૭મે ] [૨૦૭ ભીમ આ પ્રમાણે ચિંતવન કરે છે, એટલામાં જેરજોરથી વિલાપ કરતી ભયંકર આકારવાળી પીળી આંખવાળી એક યુવતીને આવતી જોઈ, જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ તે યુવતીએ પિતાનું સુંદર સ્વરૂપ બતાવ્યું. નજીક આવી ત્યારે ભીમે પૂછયું કે તું કોણ છે? તેણીએ કહ્યું કે હે સુભગ ! એક હિડંબ નામને રાક્ષસ છે. જેના નામ ઉપરથી આ જંગલનું નામ હિડંબવન પડેલું છે. આ રસ્તેથી મનુષ્ય જઈ શકતો નથી, કદારા જે કેઈપણ માણસ આ રસ્તેથી જવા માટે તૈયાર થાય તે રાક્ષસ તેને મારી નાખી ખાઈ જાય છે. હું તે રાક્ષસની બહેન હિડંબા છું. અવિવાહિતા છું. ભાઇના ઘરમાં રહું છું. કુલકમથી આવેલી તમામ વિદ્યાઓ જાણું છું; હમણું મારા ભાઈએ મને કહ્યું છે કે બહેન! કયાંકથી મનુષ્યના માંસની ગંધ આવે છે. તો તું જઈને તપાસ કર, અહીં આવી મેં તે લોકોને સૂતેલા જોયા, વળી કામદેવ જેવા આપને પણ જોયા, આપને જોઈ હું કામદેવથી પીડાઈ ગઈ છું. તમને જોઈ મારા ભાઈના આદેશને ભૂલી ગઈ છું. મારી આપને પ્રાર્થના છે કે રાક્ષસના આવતા પહેલાં તમે મારી સાથે લગ્ન કરી, મને આપની સહચરી બનાવે. ભીમ બેભે હે ભદ્રે ! તારા જેવી સ્ત્રી પુદયથી જ પ્રાપ્ત થાય છે પરંતુ તું જુએ છે કે મારા ચારે ભાઈએ સૂઈ રહ્યા છે. આ વૃદ્ધા મારી માતા છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આ કોમલાંગી સુખથી સૂઈ રહી છે તે અમારા પાચેની પત્ની છે. એક પત્નીથી અમે બધા ખુબ જ સુખી છીએ. માટે અમે બીજી પ્રેયસીની ઈચ્છા રાખતા નથી. તેં તારા ભાઈથી બચવા માટે સહાયતા કરવાનો લાભ આપે છે તે તે વીર પુરુષ માટે લજજા સ્વરૂપ છે. વળી હું મોટાભાઈના આશ્રમમાં છું. ભીમ દ્વારા હિડં. બાને ના કહેવામાં આવ્યાથી તેણીએ કહ્યું કે આપ મને આપની સહચરી બનાવવાની ઈચ્છા રાખતા નથી, તો પણ હું આપને જીવનભર મારા જીવિતેશ (પતિ) માનીશ, જ્યારે આપની ઈચ્છા થાય ત્યારે આપ મને આપની સહચરી બનાવશે, પરંતુ આપ આ “ચાક્ષુસી” વિદ્યાને સ્વિકાર કરે. જેને બળથી અંધારી રાતમાં પણ આપ પ્રકાશને અનુભવ કરી શકશે, આ પ્રકારે કહીને તેણીએ ભીમને વિદ્યા આપી દીધી, જેનાથી ભીમને ચારે તરફ અજવાળું દેખાવા લાગ્યું. " એટલામાં ભયંકર અવાજ અને અટ્ટહાસ્ય કરતા ને ત્રાસ વર્તાવતો હિડંબ, રાક્ષસ ત્યાં આવીને પિતાની બહેન નને શબ્દોથી ફટકારી, હે પાપિન ! તું મને ભૂખે મૂકીને અહીં આવી કામૂક બની છે? પહેલાં તને મારી નાખી પછીથી તેરા કામને મારીશ, આ પ્રમાણે કહીને હિડંબાને મારવા માંડી. ભીમે તેને કહ્યું કે હે નીચ ! તું નિરપરાધિની તારી બહેનને કેમ મારે છે? હું મારી સામે સ્ત્રી હત્યાને સહન નહીં કરી શકું. “ઉડ શસને Page #218 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ને ] [૨૯ ધારણું કર, પાંડવે નિશસ્ત્રની ઉપર પ્રહાર કરતા નથી. ભીમની વાત સાંભળી ક્રોધથી હિડંબ સક્ષસ એક વૃક્ષ ઉઠાવીને ભીમની ઉપર દેડ ભીમે પણ નિર્ભયતાથી એક વૃક્ષને શસ્ત્રનું સાધન બનાવી, ભાઈઓની જાગી જવાની બીકથી ધીરે ધીરે યુદ્ધ કર્યું. બંને પરસ્પર પ્રહાર કરવા લાગ્યા, બંને મૂર્ણિત બની ગયા, રાક્ષસે ભાનમાં આવી, જેરથી ગર્જના કરી, જેનાથી યુધિષ્ઠિર વિગેરે ઉંઘમાંથી જાગી ઉઠયા, કુન્તીએ પિતાની સામે ઊભેલી હિડંબાને જોઈ પૂછયું વત્સ! તું કોણ છે. તે સત્ય કહે? ત્યારે તેણીએ કહ્યું કે આપને પુત્ર રાક્ષસથી લડે છે અને રાક્ષસના પ્રહારથી મૂર્ણિત બની જમીન ઉપર પડેલું છે. તેણીના વચનને સાંભળી યુધિષ્ઠિર વિગેરે બધી પાંડવો ભીમની પાસે પહોંચી ગયા, ભીમને જોઈ તે બધા વિલાપ કરવા લાગ્યા. , , અને વસ્ત્રના છેડાથી ભીમને હવા નાંખવા માંડી, ભીમ શુદ્ધિમાં આવ્યું, રાક્ષસની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, યુધિષ્ઠિરે કહ્યું કે વત્સ! અર્જુનને લડવા જવા દે, તું શા માટે કષ્ટ કરે છે? ભીમે કહ્યું કે હમણાં મારી ભૂજામાં બળ છે, વળી આપની કૃપાદ્રષ્ટિ છે. તે પછી આ રાક્ષસથી મને ડરવાની જરૂર નથી. સૂર્યની સામે અંધકાર શું કરી શકવાને છે? તમારા જોતજોતામાં હું આ રાક્ષસને મૃગલાની જેમ મારી નાખીશ, આ પ્રમાણે બેલ ભીમ રાક્ષસની તરફ દો. બંને જણે બાહું ૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય યુદ્ધ કરવા લાગ્યા, હારજીતને નિર્ણય થઈ શકતો ન હિતે, યુધિષ્ઠિરે મનમાં નિશ્ચય કર્યો કે આજે ભીમ બચી શશે નહિ. તેથી તેઓએ અર્જુનને તૈયાર થવા માટે કહ્યું. એટલામાં ભીમે પશુની જેમ તે રાક્ષસને મારી નાખે, કુન્તી આનંદિત બનીને વસ્ત્રથી ભીમને હવા નાખવા લાગી, યુધિષ્ઠિરે ભીમના અંગ ઉપરથી ધૂળ ખંખેરી નાંખી, એકાન્ત સ્થાનમાં રોમાંચિત બનીને દ્રૌપદી અને ભીમ આનંદથી વાત કરવા લાગ્યા, હિડંબાએ શુશ્રષા અને બહુમાનથી કુન્તી અને દ્રૌપદીને પ્રેમ સંપાદન કર્યો. - પ્રાતઃકાળ થતાં હિડંબા સહિત બધા આગળ ચાલવા લાગ્યા, ભયંકર જંગલમાં પ્રવાસ કરતાં એક દિવસ પાણીની તરસથી કુંતી બેભાન બની ગયા, ભીમ અને અર્જુન બંને ભાઈઓ પાણીને લેવા દેડયા, યુધિષ્ઠિર માતાની કારૂણ્ય સ્થિતિ જોઈ ચિંતાતુર બની રડવા લાગ્યા, તેઓ ભાગ્યની નિંદા કરી રહ્યા હતા, એટલામાં નિરાશ બનીને બંને ભાઈઓ પાણી વિના પાછા આવ્યા, વિવલ બની નેત્રજલથી માતાને સિંચવા લાગ્યા, બધા ભાઈઓ નિરાશ બનીને માતાને મુખને જોઈ રહ્યા હતા એટલામાં હિડંબાએ કમલપત્રમાં પાણી લાવીને આપ્યું. આનંદથી બધા ભાઈઓની આંખમાં આંસુ આવી ગયા, ત્યારથી બધા પાંડેએ હિડંબાને આત્મિય સ્વરૂપે જોવા માંડી, રસ્તામાં માતાના પગને દબાવતા, યુધિષ્ઠિર ભાઈઓની સાથે આગળ વધ્યા. Page #220 -------------------------------------------------------------------------- ________________ સિગ ૭] [૨૧૧ . એક વખત જંગલની રમણિયતાને જેતી એક વાઘને જોઈ ગભરાઈ ભાગી નીકળી, વાઘ તેની પાછળ પડે, જ્યારે તે દેડી શકી નહી ત્યારે તેણીએ એક લીટી દેરીને કહ્યું કે “જે મારા પ્રાણનાથે સત્ય રેખાનું ઉલ્લંઘન ન કર્યું હોય તે તું પણ આ રેખાનું ઉલ્લંઘન કરીશ નહી, આ શ્રવણ કરીને તે વાઘ ત્યાં જ થંભી ગયો, મહાન આત્માઓનો પ્રભાવ અદ્દભૂત હોય છે. દ્રૌપદી રસ્તો ભૂલી ગઈ, તેણે સાથીદારેથી છૂટી પડેલી હરિણીની જેમ શૂન્ય વનમાં ફરવા લાગી, એટલામાં એક સાપ તેને ડંખ મારવાની તૈયારી કરતું હતું, તે વખતે દ્રિૌપદીએ તેને કહ્યું કે સર્પ ! જે મેં પાંચે પતિને મનવન–અને કાયાથી સેવ્યા હોય તો તું વઘમાંથી હઠીજા, દ્રૌપદીના વચન સાંભળી સર્ષ ચાલ્યો ગયો, અને સૂર્ય પણ અસ્તાચલે પહોંચી ગયે. ચારે તરફ ઘનઘોર અંધકાર હતો, દ્રૌપદીના અંતરમાં શેક ઉભરાતે હતે, હે દેવ ! રાત્રી કેવી રીતે પસાર કરીશ ! આ પ્રમાણે વિચારતી હતી એટલામાં હાથ જોડીને નમસ્કાર કરતી, હિડંબાને આવતી જોઈ, તેણીએ કહ્યું હે આયે ! તમારા માટે પાંડે ખુબજ દુઃખી થઈ ગયા છે. તેઓએ પ્રાણત્યાગ કરવાને નિશ્ચય કર્યો છે, જીવનની સ્પૃહા નહી કરતી કુન્તી પણ તેમની સાથે મરવા તૈયાર થઈ છે. તેઓની વ્યથિત દશા જોઈ હું આપને ખેળતી જંગલમાં ફરતી ફરતી અહીં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આવી છું; આ પ્રમાણે કહીને હિંડખાએ આકાશ માર્ગે દ્રૌપદી સહિત ઉડીને પાંડવેને દ્રૌપદીની ભેટ આપી, હિંડખાની સહાયતાથી પાંડવા નદીઓ, પહાડા, જગàાને વટાવી આનદપૂર્વક રહેવા લાગ્યા. પાતાના ઉપર હિડંબાનું ઘણું ઋણ છે તેમ માની દ્રૌપદી તથા કુંતીએ હિડંબાને કહ્યું કે ભદ્રે ! તારા ઘણા ઉપકારી છે. આ અવસ્થામાં અમે તારા ઉપર શું ઉપકાર કરી શકીએ ? તેા પણ તું તારી મનપસંદ વસ્તુની માંગણી કર, કે તે વસ્તુ અમે તને આપીને મનમાં સ ંતાષ પામીએ. હિડ બાએ કુ તીને કહ્યું કે હું રાક્ષસી છું જ્યારે આપ પાંડવાના માતા છે, મારાથી આપના ઉપર શું ઉપકાર થઈ શકવાના છે. માતાજી ! દરિદ્ર માણસ ચક્રવતિ ઉપર ઉપકાર કરી શકવાના નથી, તા પણ. મારા મનના મનોરથ આપને બતાવું છું કે દેખતાંની સાથે જ આપના પુત્ર ભીમની સાથે મનથી હું વરી ચૂકેલી છું. જેથી આપ એવુ કાર્ય કરે કે તેઓ મારા સ્વિકાર કરે, અને હુંમેશને માટે હું આપની દાસી બનીને રહું. તેની વિનંતિ સાંભળીને કુંતીએ દ્રૌપદી તરફ દ્રષ્ટિ કરી, પ્રત્યુપકારની ભાવનાવાળી દ્રૌપદીએ પ્રસન્નતાથી કહ્યું કે મારા પ્રાણથી પણ અધિક તેનું પ્રિય કરવાની ઈચ્છા રાખું છું. ત્યારબાદ તેના કહેવાથી ભીમે હિડ’ખાની સાથે લગ્ન કર્યાં, તેણીએ વિદ્યાથી Page #222 -------------------------------------------------------------------------- ________________ સ : ૭મે ] [ ૧૩ સુંદર જાનનુ નિર્માણ કર્યું. તેમાં એક મહેલની રચના કરી, ભીમની સાથે આનંદ કરવા લાગી, નદીએના કાતરામાં, તાના શિખર ઉપર, ભીમને લઈ જઈ સુખપૂ આનંદ કરવા લાગી, અનુક્રમે હિડંબા ગર્ભ વતી થઈ. દરરાજ મુસાફરી કરતા પાંડવા પરિવાર સહિત જ‘ગલમાં આવેલી એકાકા નગરીમાં આવ્યા, ત્યાં તેઓએ સુવણ કમલ ઉપર બિરાજમાન ઉત્તમ ધર્મની દેશના આપતા મૂર્તિમાન સૂર્ય સમાન, ચારિત્ર ગુણથી દેદીપ્યમાન, એક વિશિષ્ઠ જ્ઞાની મુનિરાજના દર્શન કર્યાં, સુનીશ્વરના દર્શન થતાંની સાથે થાક ઉતરી ગયા, માપને દૂર કરવાની ભાવનાવાળા તે લેાકેા મુનિને વંદન કરવા માટે ગયા, આનંદાશ્રુને વહાવતા યુધિષ્ઠિર મુનિની સ્તુતિ કરીને ભાઇઓની સાથે બેડા, ગરીબ મુસાફ્ાના વેશમાં મનેાહર રૂપવંત પાંડવાને જોઈ સભામાં બેઠેલા લેાકેા આશ્ચય અનુભવવા લાગ્યા, ત્યારબાદ પાંડવાની તરફ દ્રષ્ટિ કરીને મુનિરાજે દેશનાનો પ્રારંભ કર્યો, ધ બધા પુરૂષાર્થોમાં ચૂડામણિ સમાન છે. તેમાં પણ યા સ કલ્યાણકારિણી છે, મુનિનો ઉપદેશ સાંભળી હિડ– આએ નિરપરાધ ત્રસજીવેાની હિંસા કરવાના ત્યાગ કચેર્યા. દેશનાની અંતે કુંતીએ વિનયથી હાથ જોડીને સુનીશ્વરને પૂછ્યું કે મારા પુત્રો અનેક પ્રકારની દુઃખી સ્થિતિમાંથી કયારે પાર ઉતરશે ? Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] [પાંડવ ચરિત્ર મહાવ્ય હાથમાં રાખેલા એરની જેમ ત્રણે લાકને જોવાવાળા મુનિએ કહ્યું કે મહાભાગ્યશાલિની ! તારા પુત્રો ભેગ અને મુક્તિ બંનેને પ્રાપ્ત કરનારા છે, તારા મેટે પુત્ર થોડા દિવસેામાં પેાતાનું રાજ્ય પ્રાપ્ત કરીને દુષ્ટોનો સ'હાર કરશે, ધર્મ પ્રભાવના કરશે, સંયમા– રાધનાથી આઠે કર્મના ક્ષય કરી, સિદ્ધિ ગતિને મેળવશે, અમૃતમય મુનિવરની વાણી સાંભળી બધાને પરમાનન્દ્વ પ્રાપ્ત થયા. જ્ઞાનસુધાકર સમુદ્ર સમાન મુનિના વિહાર કરી ગયા પછી, ધર્માનુરાગિણી હિડંબાને યુધિષ્ઠિરે કહ્યુ કે શુભે ! તારા મહાન ઉપકારથી અમે બધા ભય કર જંગલને વટાવી ગયા છીએ, અમે લેકે હમણાં ઘેાડા દિવસ આ નગરમાં રહીશું, માટે તું થાડા દિવસ તારાભાઈની સંપત્તિને કૃતાર્થ કર, મારા ભાઇના નિધાનરૂપ ગ તું વધારે ધ્યાન રાખજે, પાત્રની પાસે રાખેલી સંપત્તિ વધતી જાય છે. જ્યારે અમે તારૂ સ્મરણ કરીએ ત્યારે તું અવશ્ય આવી જજે, મેાટા માણસે પેાતાની પ્રતિનામાં અચલ હોય છે. તેણી યુધિષ્ઠિરના વચનેાનો સ્વિકાર કરી વનમાં ગઈ, અને વીતરાગની પૂજામાં લયલીન બનીને રહેવા લાગી. પાંડવા બ્રાહ્મણવેશ પરિધાન કરી, એકચકા નગરીમાં આવ્યા, નગરમાં પ્રવેશ કરતી વખતે તેઓને દેવશર્મા નામના બ્રાહ્મણે જોયા, અને નમસ્કાર કરવા ચેાગ્ય જાણીને Page #224 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧પ તેઓને પિતાના ઘેર લાવ્યો, એનું ઉચિત સ્વાગત કર્યું. ઍક્ષિષ્ઠિરને કહ્યું કે હે ભૂમિદેવ! આપને એક વિનંતિ છે કે મારા ઘરને, મારી સૌજન્યશાલિની પત્નીને, આ પુત્રને, આ કન્યાને, આપ પોતાના માનીને આ ઘરમાં રહેજે, અને અમારા નગરને પવિત્ર બનાવે, લોકોને સમજાશે કે પૃથ્વી બહુ રત્નથી ભરપુર છે બ્રાહ્મણની વિનંતિથી અને કુટુંબની સંમતિથી યુધિષ્ઠિરે તેના ઘરમાં નિવાસ કર્યો, બહારથી બ્રાહ્મણવેશમાં રહેતા અને અંતરથી પરમહંતુ પાંડવો બ્રાહ્મણના ઘેર દિવસ વિતાવવા લાગ્યા, કુંતી-દ્રૌપદી અનવરત જિનપૂજા કરવા લાગ્યા, દેવશર્માની સાવિત્રી નામની પત્નીએ પોતાના વિનયથી કુંતીના મનને વશ કરી લીધું. કુંતીન્દ્રૌપદીની સમાન તેને ગણવા લાગી, એ પ્રમાણે આનંદથી એક દિવસની જેમ ઘણા મહીનાએ પાંડેએ વીતાવ્યા. એક દિવસ જ્યારે ભીમ ઘરમાં હતો અને બીજા ચારે ભાઈઓ નગરમાં ફરવા ગયા હતા, તે વખતે દેવશર્માના કુટુંબને કરૂણુસ્વર સાંભળીને કુંતી ખૂબ જ દુઃખી થયા, તેમણે જઈને દેવશર્માને કહ્યું કે વત્સ! તારી ઉપર શું દુખ આવી પડયું છે? દેવશર્માએ કુંતીને દુઃખદ કથા કહી સંભળાવી, કે આ નગરીમાં ભયંકર ઉપદ્રવ થયો હતો, લોકોએ આકાશમાં એક મોટી શિલા જોઈ, અત્યંત ઘોર અંધકારથી લેકે વ્યાકુલ બન્યા, કપાંતકાળના પવનનાના ભાઈની જેમ વૃક્ષને ઉખાડી ' , '• • Page #225 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય નાખનાર ભયંકર પવન ફૂટ, બધા લેકે પિતાના કુલદેવતાને મનાવવા લાગ્યા, નગરની વૃદ્ધાએ અનેક પ્રકારની માનતા માનવા લાગી, નિમિત્ત નિમિત્તને, જ્યોતિષિઓ ગ્રહને, શકુન જાણવાવાળા શકુનને જેવા લાગ્યા, રાજા સહિત નાગરિકે હાથ જોડીને, ધૂપ કરીને આકાશ તરફ જોવા લાગ્યા કે “આપ યક્ષ હો” “રાક્ષસ હૈ” અમે લેકે આપની આજ્ઞાને સ્વિકાર કરવા તૈયાર છીએ, આપ અમારી ઉપર પ્રસન્ન થાવ, કાળરાત્રિની જેમ ભયંકર શ્યામ, પીળી આંખેવાળ, પીળા વાળવાળો, કોઈને જે, બીકના માર્યા નાગરિકોએ કહ્યું કે મહાભાગ ! આપ “દેવ” કે “દાનવ” જે છે તે બેલે, આપે આ નગરને વિનાશ કરવાનો વિચાર શા માટે કર્યો છે? નિર્દોષ માનવીઓને સતાવવા તે સારું નથી, ત્યારે આકાશમાં શિલાની નીચે રહેલા તેણે કહ્યું કે હું “બક નામને વિદ્યાધરાધીશ છું; રત્નશૈલ નામના પર્વત ઉપર મેં રાક્ષસી વિદ્યાની સાધના કરી છે, મારી વિદ્યાની પરીક્ષા કરવા માટે મેં આ નગરીને સંહાર કરવાને આરંભ કર્યો છે. હવે તમે લેકે બચવાના નથી, માટે પિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે, તેના વચનને સાંભળી ફરીથી નગરજનેએ કહ્યું કે “શખ માટે કઈ ચંદનને સળગાવતું નથી, એવી રીતે આપની વિદ્યાની પરીક્ષા કરવા માટે અમારી નસરીને નાશ કરે નહીં. આ આપની વિદ્યાને ઉપયોગ જગતના કલ્યાણ મટે કરો, ત્યારે તે નિર્દયે કહ્યું કે સાંસના લેભી રાક્ષસ માંસ Page #226 -------------------------------------------------------------------------- ________________ સંકેલી લે એક મંદિર બાબાનો બલિ સર્ગ મે) | [ w વિના શત થતા નથી, તેથી તમે લોકે નગરની પાસે “ભરવ વનમાં એક મંદિર બનાવે, અને દરરોજ એક માણસને મોકલી આપે, તે તમારી ઉપર કેઈ ઉપદ્રવ નહી થાય, આમ કહીને જ્યારે રાક્ષસ બેલતે બંધ થયો ત્યારે લોકોએ તેના વચનનો સ્વિકાર કર્યો. ત્યારબાદ ઇન્દ્રજાલિકની જેમ તે રાક્ષસે પોતાની માયાજાળ સંકેલી લીધી, ત્યારે લેકેએ ભેગા થઈને બકીની પ્રતિમા સહિત એક મંદિર બંધાવ્યું. માતાજી! ત્યારથી દરરોજ એક મનુષ્ય અને અઢીશેર ચોખાનો બલિ દરરોજ જુદા જુદા ઘેરથી મોકલવામાં આવે છે. આજે રાજાની આજ્ઞાથી મને જંગલમાં જવાનું છે. એટલે નિરાશ બનીને કુટુંબ રડે છે, આશ્રયવૃક્ષને નાશ થવાથી પક્ષીઓ દીનતા ધારણ કરી રડવા લાગે છે. માતાજી! બીજું દુઃખ એ છે કે આ બ્રાહ્મણી કહે છે કે “આપના વિના મારૂં જીવન નકામું છે તેથી તે રાક્ષસની પાસે હું જઈશ, સ્ત્રીઓનું કર્તવ્ય છે કે સ્વામિના સંકટને દૂર કરવું જોઈએ, મેં આપની પાસેથી તમામ પ્રકારના ભેગ જોગવી લીધા છે. બે સંતાનોના મુખપણ જોઈ લીધા છે. હવે મને મૃત્યુની બીક પણ નથી, એટલું નહિ, પુત્રી પણ અમને બંનેને રોકી રહી છે. અને પોતે જવા ઈચ્છે છે. તમે બંને જણા મને જવાની આજ્ઞા આપે એટલા માટે હે કુંતી ! મને તે લોકો જવા દેતા નથી. હું તેઓને જવા દેવા તૈયાર નથી, રાજાને આદેશ સર્વથા માન્ય છે. તેથી હું શું કરું તે મને સમજાતું નથી. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બ્રાહ્મણ આ પ્રમાણે બેસી રહ્યો હતે એટલામાં એક લાકડીની સામે જે તે તેને પાંચ વર્ષનો પુત્ર ત્યાં આવ્ય, તેણે કહ્યું કે માતાજી! પિતાજી! તમે શા માટે રડે છે, હું આ લાકડીથી તે બક રાક્ષસને જઈ મારી નાખીશ, આ પ્રમાણે વારંવાર બોલતા તે બાળકે માતા પિતાની આંખના આંસુ લુંછી નાખ્યા, બાળક જેમ જેમ આંસુઓ લુંછતો હતો, તેમ તેમ તેઓની આંખે– માંથી આંસુઓ વધારે આવવા લાગ્યા. - કુંતીએ તે બાળકના વચનોને શુકનરૂપ માનીને તે બ્રાહ્મણને કહ્યું કે આપ આ વેશનો ત્યાગ કરે. અને કુટુંબને ખુશ કરે, મારા પાંચ પુત્ર મહાન શૂરવીર છે. તેમાંથી કોઈ એક જઈને તે રાક્ષસને મારી નાખશે, કુંતીના વચનોને સાંભળી તે બ્રાહ્મણ હસતા હસતા બોલ્યા કે માતાજી ! તમે તે રાક્ષસના પરાક્રમને જાણતા નથી, હું ત્યાં જઈશ, આપના પરાક્રમી પુત્રને ત્યાં જવાની અને મૃત્યુ સ્વિકારવાની જરૂરીઆત નથી. બ્રાહ્મણ બકરાક્ષસના પરાક્રમો માતા કુંતીને સંભળાવતા હતા, ત્યાં ભીમે આવી કહ્યું કે આપના દુઃખથી મારા માતા ખૂબ જ દુઃખી છે. માટે આપ અહીં જ રહે, અને માતા હૃદયમાં થયેલા દુઃખને દૂર કરવા માટે હું જાઉં છું. " 'દેવશર્માએ કહ્યું કે મહાભાગ! હું જીવવાની અપેક્ષાથી આપને મૃત્યુના મુખમાં મેકલવા તૈયાર Page #228 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ભો] [૨૧૯ નથી, આપની કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ઇંદ્ર-- નીલમણિને ભાંગી નાખી, કાચનું રક્ષણ કોણ કરે? લાખે વૃક્ષમાં કલ્પવૃક્ષ જવલ્લે જ મળે છે. તેમ મારા જેવા લાખું માનવીઓમાં આપના જેવા વીર, સત્વશાળી પણ કઈક જ હોય છે, મારા મૃત્યુથી પાંચ જણ દુઃખી થશે ત્યારે આપના મૃત્યુથી પૃથ્વી દુઃખિત થશે, આપની ભૂજાઓ જોઈ મને કેવળીભગવંતની વાત યાદ આવે છે. એકવખત આ નગરમાં કેવળી ભગવંત પધાર્યા હતા, નગરના લેકે વંદન કરવા ગયા, તેમની ધર્મમયી દેશનાનું શ્રવણ કરી નાગરિકોએ પ્રશ્ન પૂછે કે ભગવન ! આ. નગરમાંથી રાક્ષસને ઉપદ્રવ કયારે દૂર થશે ? મુનીશ્વરે. કહ્યું કે જુગારમાં હારેલા પાંડવો વનવાસમાં ફરતા ફરતા જ્યારે અહીં આવશે ત્યારે આ ઉપદ્રવ શાંત થશે, આ પ્રમાણે કહીને કેવળી ભગવંત વિહાર કરી ગયા. ' જેમ ચંદ્રમાના ઉદયથી ઉદધિ ઉછાળા મારે છે. તેમ કેવળી ભગવંતના વચનથી નાગરિકોને હદયે-- મંગ ઉછળવા લાગ્યું, “પાંડવ, પાંડવ” શબ્દ લેકે માં અતિપ્રિય થઈ પડયો, તે પછી પાંડના મુખદર્શનની વાત જ કંયાં? પાંડવો આ નગરમાં આવે એટલા માટે: લાખે માનતાઓ લોકોએ માની છે. ઉપહાર લઈને લેકે હસ્તિનાપુરના રસ્તે ગયા હતા, પરંતુ તે રસ્તેથી આવતા એક મુસાફરે કહ્યું કે દુર્યોધનની પ્રેરણાથી Page #229 -------------------------------------------------------------------------- ________________ રર૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય -વારણાવતમાં પાંચ પાંડેને બાળી મૂકવામાં આવ્યા છે. આ પ્રમાણે મુસાફરની વાત જાણી લકે રડવા લાગ્યા, માતાપિતાના મૃત્યુથી એટલે શેક થતું નથી, તેનાથી અધિક શેક લેકે કરવા લાગ્યા, નિરાશ બનેલા લેકે -ત્યારથી રાક્ષસની પૂજા કરવા લાગ્યા, માટે હું કુલદેવતાની પૂજા અને પ્રણામ કરી જલ્દીથી જાઉં છું; આપ લેકો મને આજ્ઞા આપે, આમ કહીને સહકુટુંબ તે બ્રાહ્મણ કુલદેવતાને પ્રણામ કરવા ગયે, તેના ગયા બાદ કુંતીએ ભીમને કહ્યું વત્સ! મેં એક પણ બ્રાહ્મણને અભયદાન આપ્યું નથી. જગતમાં તેઓ ધન્ય છે કે જે સર્વે જીવને અભયદાન આપે છે. જે આત્મા ઉપકારીનું દુઃખ દૂર નથી કરી શકતે તેનું જીવન નકામું છે. માટે તું બલિ ' લઈને જા, અને કેવળી ભગવંતના વચનોને યથાર્થ બનાવ, માતાની આજ્ઞા પ્રાપ્ત કરીને ભીમ બોઘાનમાં ગયે, ઉદ્યાનની શોભા જોતાં ભીમે એક માણસને જે કહ્યું, કે ભદ્ર! આ પ્રાસાદ કરે છે? તું કેણ છે? રાક્ષસને ભેગે મનુષ્ય કયાં હોય છે? તેણે કહ્યું કે -નાગરિકોએ બકરાક્ષસને આ પ્રાસાદ બનાવ્યો છે. હું નાગરિકો દ્વારા પ્રાસાદને સાચવવા માટે નિયુક્ત થયેલ છું; બલિ પુરૂષ આ “વધશિલામાં હોય છે. હે મહાત્મન ! એક વાત હું આપને પૂછું છું કે આપના જેવો વીર પુરૂષ ત્રણેલેકમાં કેઈ નહી હોય, તમારા મુખ ઉપર -ગ્લાનિ નથી, વધનો વેષ નથી, તમારા ગળામાં લિંબાળીની -માળા નથી. આમ કેમ? એટલામાં એકાએક કેલાહલ Page #230 -------------------------------------------------------------------------- ________________ મગ ૭મે [ ૨૨૧ થા, તેણે ભીમને કહ્યુ` કે મકરાક્ષસ આવી રહ્યો છે.. હું હવે સામેથી હટી જાઉં છુ; આ પ્રમાણે કહી તે સંતાઈ ગયા, રાક્ષસ દૂર હતા એટલામાં ભીમ તે વધ શિલામાં ચાલ્યેા ગયે. અનેક પિશાચાની સાથે જ્યારે તે રાક્ષસ આવ્યેા,. ત્યારે સુખેથી સૂતેલા ભીમને જોયા, રાક્ષસે વિચાર કર્યો કે આજે કાઈ મેાટા શરીરવાળા મનુષ્ય આવેલા છે કે જે શિલાતલમાં પણ સમાતા નથી, આજે તે કેવળ મારૂં નહી. પણ આપણા બધાનુ પેટ ભરાશે, આમ. વિચારીને તે નિચે ભીમના પુષ્ટ શરીરમાં દાંત ભર્યાં,. પથ્થરમાં ભાલે મારવાથી જેમ ભાલેા છુટ્ટા થઈ જાય છે તેમ ભીમના શરીરમાં મારેલાં દાત બુઠ્ઠા થઈ ગયા, તેના નખ પણ તૂટવા લાગ્યા, ત્યારે અનુચરાને ખેલાવી રાક્ષસે કહ્યુ' કે આજ સુધી આવે મનુષ્ય મેં જોયા. નથી, માટે આને ઉપાડી આપણા પર્વત ઉપર લઈ લેા, ત્યાં તલવારથી તેના ટુકડા કરી આપણે બધા ઉજાણી કરીશું. તે લાકે ભીમને ઉંચકી પર્વત પર લઈ ગયા, રસ્તામાં ભીમના વજનથી ઘણા અનુચરા પડી ગયા અને મૂખમાંથી લાહી નીકળવા માંડયું. થોડા અનુચરા જમીન ઉપર બેભાન અનીને ઢળી પણ પડયા. આ આંજી દેવશર્મા · કુટુંબ સહિત બધા દેવાને પ્રણામ કરી પાતાના ઘેર ગયા, દૂરથી જ મલિની ગાડી નહીં ખેતાં દોડતા દોડતા જગલમાં ગયા, ત્યાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય -તેણે એક ગદા, તથા શિલાની પાસે પગલાનાં ચિહેને જોઈ નજીક રહેલા પહેરગીરને પૂછયું કે રાક્ષસ આવેલે લાગે છે, પરંતુ કેમ દેખાતું નથી ? તેને કહ્યું કે તમારી પહેલાં એક હષ્ટપુષ્ટ શરીરવાળે મનુષ્ય આવ્યું હતું. અને શિલામાં સૂઈ ગયું હતું, રાક્ષસ આવીને તેને પહાડ ઉપર લઈ ગયો છે. ભૂખ્યા રાક્ષસે તેને શરીરના ટુકડા કરી ખાઈ ગયા છે. તમને વધના વેશમાં જોઈ મને એમ લાગે છે કે તમારા બદલામાં આવીને કિઈ પુણ્યવાન આત્માએ પ્રાણ છોડયા છે. પહેરગીરના વચને સાંભળી બ્રાહ્મણ વજ તાડિતની જેમ અત્યંત Fરવા લાગે, હે પોપકાર પ્રવિણ! હે અદ્ભુત સાહસિક? મને કણ બનાવી, વિશ્વનું રક્ષણ કરવામાં સમર્થ એવા આપના આત્માથી આપે રાક્ષસને કેમ આનંદિત કર્યો, આપે તૃણમણિના બદલે ચિંતામણિને -ત્યાગ કર્યો, વિલાપ કરતે તે બ્રાહ્મણ કુંતીની પાસે જઈને કહેવા લાગે, કે માતાજી! આપના પુત્રને મારી ખાતર રાક્ષસે મારી નાખે. દ્રૌપદી-યુધિષ્ઠિર વિગેરેની સાથે કુંતી પણ રોતી રોતી આવી, દેવશર્માની સાથે વનમાં બધા એક ઝાડની નીચે એકત્ર થયા. શેકથી રેતા બ્રાહ્મણે યુધિષ્ઠિરને કહ્યું કે તમારા ભાઈએ વિચિત્ર કાર્ય કર્યું છે. મને તે દુઃખ થાય છે કે હું કુલદેવીને પ્રણામ કરવા શા માટે ગયો ? તેજ વખતે આપના ભાઈ જંગલમાં જઈને રાક્ષસના મુખમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ સ : છમે ] [૨૨૩ પડયા, સુધિષ્ઠિરે બ્રાહ્મણને આશ્વાસન આપ્યુ કે તમે રા'તા કરતા નહિ. રાક્ષસ મારા ભાઈ ને કાંઈપણ કરી શકે તેમ નથી. ભીમના ભૂજાશમાં પકડાઈ ને આજે તે ખક રાક્ષસ બગલાની જેમજ માર્યા જશે. યુધિષ્ઠિર આ પ્રમાણે ખેાલી રહ્યા હતા, એટલામાં ત્યાં આકાશથી એક વિશાલ માથું પડયું. ચિન્હાથી તે મસ્તક ભીમનુ જ છે તેમ નિણૅય કરી, ખંધા ખુબજ રડવા લાગ્યા, સુધિષ્ઠિર વિલાપ કરતા ખેલ્યા કે હું વીરરત્ન ! મેાટા મેાટા રાક્ષસેાને મારી નાખનાર તારી આ સ્થિતિ મક રાક્ષસે કેવી રીતે કરી ? અર્જુન ભલે અક રાક્ષસને મારીને બદલે લેશે, પણ તારા વિના અમે કેવી રીતે જીવીશું. આ પ્રમાણે વિલાપ કરતા યુધિષ્ઠિરે કુંતીને મૂતિ જોયા, પુત્રોથી ઉપગાર દ્વારા કુંતી શુદ્ધિમાં આવી, અને વિલાપ કરવા લાગી, હું વત્સ ! મુનિઓએ તને વકાય કહ્યા હતા, તેા પછી કમળની નાળની જેમ રાક્ષસે તારા માથાના વધ કેવી રીતે કર્યો ? કુંતી ત મસ્તકને લઇ વિજ્ઞાપ કરવા લાગી, ત્યારે યુધિષ્ઠિર વિગેરેએ મરી જવાનો નિ ય કર્યાં, દ્રૌપદીએ ચિતા બનાવી, તે બ્રાહ્મણ પણ વિપત્તિએમાં પેાતાનું નિમિત્ત જાણીને મરવા માટે તૈયાર થઈ ગયા. એટલામાં તે લેાકેાએ પર્યંતની ગુઢ્ઢામાં વિચિત્ર પ્રકારનો કીલકીલાટ સાંભળ્યેા, તે સાંભળી યુધિષ્ઠિરે નિશ્ચય કર્યાં કે ભીમને મારી રાક્ષસ અમને મારવા માટે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] [પાંડવ અસ્ત્રિ મહાકાવ્ય આવી રહ્યો છે. યુધિષ્ઠિરે અમને આદેશ આપ્યો કે તે રાક્ષસને મારી નાખી ભીમના મૃત્યુને બદલે લે ત્યારે પણ દ્રૌપદી ચિતાની પાસે જ ઉભી હતી. દેવશર્માએ ફસી બનાવી મારવાનો નિશ્ચય કર્યો, એટલામાં કીકીઆરી કરતો ભીમ બધાની સામે આવીને ઉભે. - ભીમને દેખતાંની સાથે બધા આનંદમાં આવી ગયા, યુધિષ્ઠિરે કહ્યું કે પાંચ પાંડવો અય છે. આવી આકાશવાણી નિષ્ફળ કેમ જાય, તમે પાંચે ભાઈઓ મુક્તિએ જવાના છે, તેવા કેવળીના વચનો બેટા હોય જ નહી. એટલામાં ભીમે આવી યુધિષ્ઠિર તથા કુંતીને પ્રણામ કર્યા, અને ત્રણે ભાઈઓને ભેટી પડયે, ભીમે ચારે તરફ દ્રૌપદીને જોવા માટે આંખે ફેરવી, ચિતાની પાસે દ્રૌપદીને જોઈ ત્યાં જઈને ભીમે પિતાના બંને હાથ વડે તેની આંખ બંધ કરી, દ્રૌપદીને રાક્ષસની શંકા આવવાથી ક્રોધમાં આવી ગઈ ત્યારે ભીમે હાથ લઈ લીધા. તેણે કહ્યું કે પ્રિયે? તારી સામે રાક્ષસ નથી પણ રાક્ષસઘાતી ભીમ છે, દ્રૌપદીએ બંને આંખેથી ઘિડિભર સ્થિર રહીને ભીમને નિશ્ચય કર્યો, પરસ્પર મલ્યા. - ભીમે અનેક પ્રકારના વાજિંત્રોની સાથે એકચકા ગિરીના રાજાને આવતા જોયા. ત્યાંથી ઉઠીને ભીમ ચુધિષ્ઠિરની પાસે જઈને બેઠો, દ્રૌપદી પણ કુંતીની પાસે આવી બેસી ગઈ, એકચકા નગરીના રાજાએ Page #234 -------------------------------------------------------------------------- ________________ સર્ચ ક ]. [ રપ યુધિષ્ઠિર વિગેરે પાંડવેને વધામણી આપી, બધા આનંદ મનાવવા લાગ્યા, રાજાએ યુધિષ્ઠિરને કહ્યું કે જ્યારથી આપ આ નગરમાં આવ્યા છે, ત્યારથી નાગરિકોને અસ્પૃદય થયો છે. આપે બકરાક્ષસનો વધ કરી, નગરજનને અભયદાન આપ્યું છે. ત્યારે યુધિષ્ઠિરે ભીમને બતાવ્યો, અને કહ્યું કે આ મારા નાનભાઈ બકરાક્ષસને વિનાશકારી છે. તમામ નાગરિકોની નજર ભીમ ઉપર પડી, જ્યારે લોકોએ ભીમને પૂછયું કે કેવી રીતે રાક્ષસની સાથે લડાઈ થઈ, તે વખતે પ્રત્યુત્તર નહીં આપતાં ભીમે મૌન ધારણ કર્યું. મહાન આત્માઓ પિતાની પ્રશંસા કદાપિ પોતે કરતા નથી. એટલામાં આકાશથી એક યુવાન અને એક વૃદ્ધ એમ બે પુરૂષે ઉતરી યુધિષ્ઠિરની પાસે આવ્યા. વૃદ્ધ વિસ્મિત થઈને યુધિષ્ઠિરને કહ્યું કે હું બકરાક્ષસને દબુદ્ધિ નામને મહામંત્રી છું. અને આ મહાબલ નામે તેમને પુત્ર છે. હમણાં તે લંકામાં હતું, ત્યાંથી આવીને તેણે પૂછયું કે મારા પિતાને કોણે માર્યા? મેં કહ્યું કે એક વિશાલકાય મનુષ્યરૂપમાં આવ્યું હતું, વધશિલામાં તેને જોઈ સ્વામિ પર્વત ઉપર લાવ્યા હતા, સૂર્યહાસ તલવાર ખેંચીને બકરાક્ષસ તેને કાપવા જાય છે, ત્યાં તો તે ઊઠ, બંનેનું ભયંકર યુદ્ધ થયું. કેણ હારશે કે જીતશે તેને નિશ્ચય થઈ શકે તેમ નહોતે, પરંતુ છેવટે તે બળવાન મનુષ્ય સ્વામિને મૂર્શિત કર્યા, ૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ રવ૬ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય એટલામાં સુમાત્ર નામના અનુચરે મનુષ્યનું મસ્તક બનાવી નીચે નાખ્યું. તે માણસે બકરાક્ષસને મારી નાખ્યા, ત્યાર આદ મહાબલકુમારે પિતાના વૈરીને મારવાનો નિર્ણય કર્યો, પરંતુ દેવીએ નિષેધ કર્યો, હે કુમાર ! તમે જઈને મહાપુરૂષ પાંડવોની પાસે વાત કરે, તમારે વિનય ગુણ તેમને બતાવે. તેમને પિતા તુલ્ય માને. તે તને પુત્રતુલ્ય માનશે, એ પ્રમાણે દેવીની આજ્ઞાથી અમે અહીં આવ્યા છીએ. ભીમે તે રાક્ષસોને કહ્યું કે તમે લોકો મનુષ્ય વધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરે, બકપુત્રે મનુષ્યને નહિ મારવાનો નિયમ લીધે, રાજા યુધિષ્ઠિરે “બકના સામ્રાજ્ય ઉપર તેના પુત્રને અભિષિકત કર્યો, એકચકા નગરીના રાજાના આમંત્રણથી સબાન્ધવ રાજા યુધિષ્ઠિરે મહાબલના વિમાનમાં બેસીને સુસજિજત તે નગરમાં પ્રવેશ કર્યો, નગરની સ્ત્રીઓ ખૂબ જ અનુરાગથી ભીમની તરફ જેવા લાગી, ત્યાંના રાજાએ વિનયપૂર્વક આગ્રહથી પાંડવોને પિતાના રાજભવનમાં લાવી ખૂબ જ સ્વાગત કર્યું. પાંચ છ દિવસ ત્યાં રહીને યુધિષ્ઠિરે મહાબલને સત્કાર કરી તેના પિતાની રાજધાનીમાં મોકલી દીધો, તે પ્રમાણે આનંદથી પાંડેએ એક દિવસની જેમ અનેક મહીનાઓ વિતાવ્યા. સાતમે સર્ગ સમાપ્ત: " Page #236 -------------------------------------------------------------------------- ________________ સ : ૮મા એકદિવસ મનમાં શંકા લાવીને યુધિષ્ઠિરે એકાંતમાં ભાઈ એની સાથે વિચાર કર્યાં કે મકરાક્ષસને ભીમે મારી નાખ્યા છે. તેથી આપણે અહિયાં છીએ તે વાત બધાને ખબર પડી ગઈ છે. વળી દુર્યોધનને જો ખખર પડી ગઈ તેા રાજ્યના લાભથી તે અવશ્ય ઉપદ્રવ કરશે. માટે આપણે કાઈ ને કીધા વિના રાત્રિના અહિથી રાાલી નીકળીએ. જે માણસ અવસર એળખીને ચાલે છે તે કોઇ દિવસ દુ:ખી થતા નથી. ભાઈ એની સાથે એકમત થઈને રાત્રિના કુંતી તથા દ્રૌપદીની સાથે પાંડવા એકરાકા નગરીથી નીકળી ગયા. જંગલના રસ્તામાં તે લેાકેાને ભીમનું મુખ્ય આલખન હતું. ભીમે માતાને ખભા ઉપર બેસવાનો આગ્રહ કર્યાં. પરંતુ પુત્ર વાત્સલ્યવાળી કુંતીએ જ્યારે સ્વિકાર નહિ કર્યો ત્યારે પગપાળા ચાલતી માતાને જોઇ ભીમને ખુખ જ દુઃખ થવા લાગ્યું. રાત્રિના સમયે રસ્તા ખતાવનાર ભીમ બધાનો દીપક મનીને ચાલતા હતા. વળી ભીમને ચાક્ષુસીવિદ્યા દ્વીપકનુ કામ કરતી હતી. ઘણા પંથ કાપ્યા પછી કુ'તી તથા દ્રૌપદીને થાકેલા જાણી ભીમે આગ્રહથી ડાબા ખભા ઉપર કુંતીને અને જમણા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ખભા ઉપર દ્રૌપદીને બેસાડી ભીમની સહાયતાથી તે અધા રાતદિવસ ચાલતા ચાલતા ઘણા દૂર નીકળી ગયા.. ધૂળથી ભરેલા, મેલા વસ્ત્રવાળા યુધિષ્ઠિર સપરિવાર દ્વૈતવનમાં આવ્યા. તે વન ચક્રવાક, કાયલ, બપૈયાના અવાજોથી મનોહર પણ હતુ. તેા જ ંગલ વાઘ, શિયાળ, સાપ વિગેરેથી પણ ભરેલુ હતુ. જંગલ કયાંક કયાંક ૨'પા, પુન્નાગ, નાગકેસર વિગેરે સુગંધિત પુષ્પાથી સુગંધિત પણ હતું. જંગલમાં કાઇ કાઈ જુના ઝાડના કાતરામાં ઉંદરા રમત રમતા હૈાવાથી ભયંકર પણ હતું. એકખાજી મનોરમ્ય આશ્રમ હતા તે બીજી તરફ શિકા– રીઓનું ટોળું પણ હતું. તે વનમાં પાંડવા રહેવા લાગ્યા. વનનો વેષ ધારણ કર્યાં હેાવા છતાં પણ અત્યંત શૈાભાયમાન તેએ લાગતા હતા. ભીમ દરરોજ જુદી જુદી જાતના ફળે! લાવી બધાને ખવડાવતા હતા. સહદેવ સ્નેહથી કામળ વલ્કલ લાવીને કુટુંબને આપતા હતા. નકુળ ખાખરાના સુંદર પાંદડાઓથી ઝુંપડી અનાવી. કુટુંબની ભક્તિ કરતા હતા. અર્જુન ઉપદ્રવ કરનારને મારવા માટે દિનરાત ધનુષ્યમાણ તૈયાર કરીને ચાકી. કરતા હતા. કુતી પુત્રાના કલ્યાણને માટે જિનેશ્વરનુ સ્મરણ કરતી હતી. પાંડવેા પણ પાંચ પરમેષ્ઠિના ધ્યાનમાં લયલીન બનીને રહેતા હતા. દ્રૌપદી ઘરના કામકાજમાં તત્પર બની ગઈ હતી. પાંડવા સપરિવાર આનંદમાં હતા. પાંડવા દ્રૌપદીને નવીન પ્રકારના પુષ્પોથી શણગારતા હતા.. Page #238 -------------------------------------------------------------------------- ________________ સ ૮ ] જેનાથી તેનું સાક્ષાત્ ઋતુઓની લક્ષ્મી દેખાતી હતી. હાથીના કુંભસ્થળમાંથી નીકળેલા મોતીઓ પાંડવોને ભીલે આપતા હતા. તેને હાર બનાવી ભીમ-દ્રૌપદીને પહેરાવતો હતો. દ્રૌપદી અને કુંતીને આનંદિત જોઈને પાંડ આનંદ માનવા લાગ્યા. વળી પાંડ અને કુંતીની અનુકુળતા સાચવવાની દ્રૌપદી સતત કાળજી કરતી હતી. ભાઈઓની સેવાથી સંતુષ્ઠ યુધિષ્ઠિર હસ્તિનાપુર કરતાં જંગલને મંગલ માનવા લાગ્યા. યુધિષ્ઠિરની સેવા કરવાનો હા મેળવી ચારે ભાઈએ પિતાના જીવનને કૃતાર્થ માનવા લાગ્યા. એકદિવસ સવારના યુધિષ્ઠિર ત્રાસન પર બેઠા હતા. ભીમ તેમના પગ દબાવતો હતો. કુંતી રાજાની પાસે બેસીને કાંઈક બેલતી હતી અને દ્રૌપદી આદરપૂર્વક સાંભળી રહી હતી. નકુલ અને સહદેવ છત્રચામર લઈને રાજાની પાછળ ઉતા હતા. એટલામાં અને હાથમાં ધનુષ્યબાણ સહિત એક મુસાફરને આવતા જોયે. મુસાફરને નજીક આવ્યા બાદ અર્જુને ઓળખ્યો અને યુધિષ્ઠિરને પ્રિયંવદના આગમનના સમાચાર આપ્યા. પ્રિયંવદે આવી રાજાને નમસ્કાર કર્યા. રાજાએ પ્રેમથી તેને આલિંગન કર્યું. સહદેવે આસન આપ્યું. તે ઉપર તે બેઠે. રાજાએ પૂછયું વત્સ ! પિતાજી આનંદમાં છે ને ?" હંમેશાં અમારા કલ્યાણમાં આનંદમાં આનંદ માનતા વિદુરજી કુશળ છેને? પૂજ્ય દાદાજી, આચાર્ય ગુરૂદ્રોણું Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તથા પુત્રપ્રેમી તરાષ્ટ્ર સુખી છે ને? બધી માતાએ આનંદમાં છેને? દુર્યોધનના મનોરથ પુરા થયા ને ? વારણાવર્તામાં આગ લગાડયા બાદ શું શું થયું? અમે અહિંઆ છીએ એ વાતની તને કેવી રીતે ખબર પડી ? પ્રિયંવદ ! તું બધી હકીકત મને કહી સંભળાવ ! હે દેવ! આપના વિના લકે મનથી દુઃખી છે. અને શરીરથી સુખી છે. તે મહેલમાં આગ લગાડયા પછી પાંડેને બાળી નાખવામાં આવ્યા છે. અમારા જીવનને ધિકાર છે એમ કે એ હાહાકાર મચાવ્ય. શોકાતુર લકોએ પિતાને અશ્રુજલથી તે આગને બુઝાવી નાખી. આ આગથી મારું કાંઈ બળતું નથી એ પ્રમાણે વિસાર કરીને હું તે મનમાં ખૂબ જ રાજી હતા. નાગરિક તમારા જેવા આકારવાળા બળેલા સાત જણને ત્યાંથી નગરમાં લાવ્યા. લોકો બોલવા લાગ્યા કે આ યુધિષ્ઠિર. છે. મરી ગયા પછી પણ જેનું મુખ પૂર્ણિમાના રાંદ્રમાની શેભાને જીતે છે. સ્થૂળ શરીરવાળા આ ભીમ છે. આ લાંબા હાથવાળા અર્જુન છે. સૌમ્ય આકૃતિવાળા સહદેવ અને નકુળ છે. આ જગન્માતા કુંતી છે. આ એજ દ્રૌપદી છે જે પાંચ પતિવાળી હોવા છતાં મહા સતી કહેવાય છે. આ પ્રમાણે આપના જ શરીર છે. તેમ માની લેકે રડવા લાગ્યા, જેના આકંદથી વૃક્ષે પણ રડવા લાગ્યા. આપના ગુણે પ્રત્યે અનુરાગ હોવાથી તે લોકોને રડતા જોઈ હું મનમાં વિચારતો હતો કે પાંડવો તે Page #240 -------------------------------------------------------------------------- ________________ સઃ બે ]. [૨૩૧ સુરંગ દ્વારા કયાંય નીકળી ગયા છે, આ લકે બેટે વિલાપ કરી રહ્યા છે. * ત્યારબાદ કુતુહલ દ્રષ્ટિથી મેં ત્યાં જઈને જોયું તે તે મૃતકો આપના જેવા જ હતા. જોઈને હું ચિંતામાં પડે. મને લાગ્યું કે ધુમાડાના ફેલાવાથી સુરંગદ્વારને નહિ જોઈ શકવાથી મારા સ્વામિ પાંડ બળી ગયા તા. ગયા નહિ હોય ને! અથવા જંગલના દુઃખનું સ્મરણ કરીને પોતે જાતે જ બળી તો ગયા નહિ હોય ને? કારણ કે ભવિતવ્યતા અનુસાર પણ બુદ્ધિ પણ બદલાઈ જાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ આપના મૃતકને જોઈ મેં નિશ્ચય કર્યો અને હું પણું રડવા લાગ્યું. ત્યાંથી હસ્તિનાપુર જઈને જ્યારે મેં આપના મૃત્યુના સમાચાર આપ્યાં તો એક દુર્યોધન સિવાય સંપૂર્ણ નગરને મેં દુઃખી જોયું. જ્યારે એકાંતમાં રાજાપાંડુ તથા વિદુરજીએ મને પૂછ્યું ત્યારે મેં નજરે જોએલી તમામ હકીકત કહી સંભળાવી. તેઓ સાંભળીને તરત જ બેભાન થઈ ગયા. મારા ઉપચારથી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે વિલાપ કરવા લાગ્યા કે વત્સ! તમને દુષ્ટ અગ્નિએ કેવી રીતે બાળી નાખ્યા? અમારી શિખામણ પણ તમે. ભુલી ગયા ! ત્યારબાદ વિદુરજીએ પાંડુરાજાને ખૂબ જ સમજાવ્યા અને કહ્યું કે આર્ય ! આપ શેકને છેડી દે અને ધીરજને ધારણ કરે. એક જ વખતમાં દુષ્ટના બધા જ મનોરથ પૂરા કેવી રીતે થવાના છે! પ્રિયંવદા Page #241 -------------------------------------------------------------------------- ________________ ર્રકર ] [પાંડવ ચરિત્ર મહાકાવ્યું પણ કદાચ ભ્રમમાં પડી ગયા લાગે છે. થાડા દિવસમાં અધી જ ખબર પડી જશે. મહાન આત્માઓની સ'પત્તિ અને વિપત્તિ છુપી રહી શકતી નથી. વિદુરજીના વચનો સાંભળી રાજા ઉપસ્થી શેક નિવૃત્ત લાગતા હતા પરંતુ મનથી શોકમગ્ન રહેતા હતા. માલતી લતાઓ દાવાનળને સહન કરી શકતી નથી તેવી રીતે સત્યવતી વિગેરે માતાએ પાંડવાના શેકથી મરી ગઇ. વિદુરજીના આશ્વાસન વચનોથી રાજા હજી સુધી જીવતા છતાં મૃતક સમાન છે. દેવ ! બકરાક્ષસને મારવાથી આપની કીર્તિ ગંગાની જેમ ભૂમિને પવિત્ર કરતી હસ્તિનાપુર પહાંચી ગઈ. આપની સુકીર્તિ એ એક વખતે શત્રુએના મુખ કાળા અનાવી દૃીધા અને મિત્રોના મુખ પુર્ણિમા સમાન ખીલી ઉઠયા. પાંડુરાજાએ શેાકરૂપ કાદવ દૂર ફેંકયા અને તે કાદવ દુર્યોધનના મુખ ઉપર જઈને શેકના રૂપમાં પરિણમ્યા. હમણાં દુર્યોધનને ન તા પ્રિયાની પાસે, ન પલંગ પર, ન વનમાં, કે ન ભવનમાં, ન જમીન ઉપર કે ન પાણીમાં કયાંય આન આવતા નથી. ત્યારબાદ શનીએ આવી દુર્યોધનને પૂછ્યું કે મહારાજ ! આપને એકાએક આ આધિવ્યાધિ કયાંથી પ્રાપ્ત થઈ છે. દુર્યો અને કહ્યું કે મામા! મારા પ્રયાસોને નિષ્ફળ બનાવી પાંડવા હજુ સુધી જીવત છે... જ્યારે ભાગ્ય પ્રતિકુળ હાથ છે. ત્યારે મનુષ્યાના પ્રયત્ન નિષ્ફળ જાય છે ! Page #242 -------------------------------------------------------------------------- ________________ સઃ મે] [૨૩૩ જુઓને મામા કેરને પ્રગ, લાક્ષાગૃહ દાહ, વિગેરે તમામ પ્રયોગ કેવી રીતે નિષ્ફળ ગયા હશે? હિડંબ, અક, કિર્મોર વિગેરેને મારવાથી પાંડવોની કીર્તિ ત્રણે લેકમાં નૃત્ય કરવા લાગી છે. આ વ્યાધિ મને સતાવી રહી છે. તમે આ વ્યાધિને પ્રતિકાર જલદીથી દૂર કરવાને માગ બતાવે ! | દુર્યોધનના મનદુઃખને દૂર કરતા શકુનીએ કહ્યું કે રાજન! આપ પાંડવોને મારવાની ઈચ્છા રાખે છે તે તમે માની લે છે કે તેઓ યમરાજાના મહેમાન બની જ ગયા, જ્યાં આગીઓ અને ક્યાં સૂર્ય. બંનેની તુલના. કોણ કરી શકે? એવી રીતે જ્યાં તમે? અને ક્યાં પાંડવે? આપે બાહુબળથી જે સામ્રાજ્યની પ્રાપ્તિ કરી છે. તેને સોમે ભાગ પણ પાંડ પાસે ક્યાં હતું, જે અભિમાની રાજાએ યુધિષ્ઠિરની આજ્ઞામાં આવ્યા ન હતા તે રાજાઓએ પણ આપની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કર્યો છે. તમારા ત્યાં અનુપમ હાથી ઘોડા રથ તથા પાયદળ છે. તમારી સેનાની બરાબરી કરી શકે તેવી સેના જગતમાં કેની છે? અંધકારને દૂર કરનાર કિરણે સૂર્ય સિવાય કોની પાસે હોય છે ? તમારી લક્ષ્મીની સફળતા ત્યારે જ માની શકાય કે જ્યારે પાંડવે તે લક્ષ્મીને જુએ. કારણ કે મિત્ર અને શત્રુ બંનેથી દેખાએલી સંપત્તિ જ સંપત્તિ કહેવાય છે. આપ કુળને જેવાના અહભે દ્વૈત વનમાં જાવ. આપની સંપત્તિ જોઈને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પાંડવા દુ:ખી થશે. શત્રુની સ`પત્તિ જોઇને દુઃખમાં પડેલા સ્વમાની આત્માએ મૃત્યુની ઈચ્છા રાખે છે. ત્યાં જવાથી આપની સપત્તિને જોઈ ક્રોધાયમાન બનીને યુધિષ્ઠિરની આજ્ઞાનું ઉલ્લઘન કરી ભીમ અને અર્જુન શસ્ત્રોને ધારણ કરશે તેા આ પૃથ્વી પાંડવરહિત બની જવાની જ છે કારણ કે તમારી ચતુરંગી સેનાને કાણુ, રોકી શકે તેમ છે ? શકુનીના આ વિચારને ક તથા દુઃશાસને અનુમેદન આપ્યું. શકુનીની વાત માનીને દુષ્ટાત્મા દુર્યોધન સેના સહિત અહિં આપની પાસે આવશે. “ તમે બધા ખુબજ સાવચેત બનીને રહેજો” આ સંદેશો લઈ ને હું અહી આવ્યે છું. જ્યારે મેં વિદુરજીને પૂછ્યું કે પાંડવા કયાં હશે તે તેમણે મને મ્યું કે એકાકા નગરીથી આવેલા ગુપ્તચરો દ્વારા જાણવામાં આવ્યું છે કે અક રાક્ષસને મારી ત્યાંના નાગરિકાને અભયદાન આપી પાંડવેા દ્વૈતવનમાં ગયા છે. તે તાએ જ્યારે પાંડવાની પ્રશંસા કરી ત્યારે દુર્યોધનનુ મુખ અત્યંત શ્યામ ખની ગયું હતું. અને તે ગુપ્તચાની સાથે સાથે સભાનું વિસર્જન કર્યું. જ્યારે મનુષ્યના મનમાં દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે તેને કાંઇ જ ગમતું નથી માટે તુ દ્વૈતવનમાં જા. આ પ્રમાણે વિદુરજીના કહેવાથી એકચક્રાનગરી થઈને અહિ આવ્યા છું. ત્યારબાદ આનંદ પામતા ભીમે પ્રિયંવદને પૂછ્યું કે દુર્યોધન કેવી રીતે રાજ્યનું પાલન કરે છે ભીષ્મ દ્રોણુ વિગેરે સ્નેહથી દુર્યોધનનુ અનુકરણ કરે Page #244 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૮મે] [ છે! પ્રિયંવદે કહ્યુ કે દુર્યોધન રાજા થયા ખાદ કુર્ દેશમાં ચારી અનીતિનું નામ નિશાન નથી. તમામ પ્રકારની સ`પત્તિઓથી કુરૂદેશ ભરપુર છે. દુર્યોધનને ધર્મ, અર્થ, કામ પરસ્પર બાધક બનતા નથી. આપના મૃત્યુના સમાચારથી નિરાશ અનેલા ભીષ્મ વિગેરેને દુર્યોધને એકદમ પેાતાના વશવિત બનાવી લીધા છે. વળી તેણે દાન વિનયથી તે લેાકેાને એટલેા સતાષ આપ્યા છે કે તે લેાકેા પાતાના પ્રાણના ભાગે પણ દુર્યોધનનું હિત કરવા તૈયાર છે. દુર્યોધન પેાતાને છ ખ’ડના સ્વામી માને છે તે પણ તમારા ભય તેને સતાવે છે. વાતચીતના પ્રસંગમાં કોઈપણ પ્રકારે ભીમ અર્જુનનું નામ સાંભળવામાં' આવે છે તે તરત જ બીકના માર્યાં નિસાસા નાખે છે. સ્વપ્નમાં ભીમ અર્જુનને જોઈ ગભરાઈ ઉઠે છે અને ભાનુમતી પણ ગભરાઈ ઉઠે છે. પ્રિયવદના વચને સાંભળી યુધિષ્ઠિરે તેને કહ્યું કે તું મારા શબ્દો અનુસાર પિતાજી ત્યા કાકા વિદુરજીને કહેજે કે તમારી આજ્ઞાનું અમે સંપૂર્ણ પાલન કરીએ. છીએ. વળી આપ સર્વેને અમે ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ. આપના આશીર્વાદથી અમારા શત્રુએ હજી. સુધી પોતાની દુષ્ટતામાં સફળ બન્યા નથી. આપ સ્નેહવશાત્ કાઇપણુ પ્રકારની શંકા કરતા નહી. આ પ્રમાણે, કહીને કળાથી સત્કાર કરી યુધિષ્ઠિરે પ્રિયંવદને વિદાય કર્યાં. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય દુર્યોધનની પ્રપ્તતાથી અતિશય ફોધાયમાન બનીને સ્ત્રીમર્યાદાને છેડી દ્રૌપદી બોલી. કપટથી રાજ્યલક્રમને જીતી લઈ, વનવાસ મેકલ્યા, તે પણ શત્રુ સંતોષ પામતો નથી, વનમાં પણ અમને મારવા તૈયાર થયે છે દેવી ! કુંતી ! તમારે આવી વાત કરવી નહિ જોઈએ. અરે ! પાંડુરાજાના આ પુત્રે કેવા વીર છે કે જેમના સામે પોતાની સ્ત્રીના માથાના વાળ પકડીને ખેંચવામાં આવે છે. આર્યપુત્ર ! તમે તે ઠીક જ ધર્મ પુત્ર છે એટલે જ શત્રુદ્વારા તિરસ્કાર થવા છતાં આપ ક્ષમાવંત છે. ધન્ય છે આપની ક્ષમાને? કુરુવંશી હોવા છતાં પણ શત્રુને પરાભવ આ પ્રકારે સહન કરી શકે છે તે પછી માણસાઈ નિમૅલ બનીને કયાં જશે. તમને વનમાં દુઃખનો અનુભવ થતો નથી એટલે આપના ભાઈઓને થતા દુઃખથી આપના મનમાં જરા પણ દુઃખ નથી? રેશમી વસ્ત્રોને ધારણ કરવાવાળા ભાઈઓ આજે વલ્કલ વસ્ત્ર ધારણ કરીને ફરે છે. તે પણ આપને લજજા નથી આવતી ? હાથી ઉપર બેસીને ફરવાવાળા "ભાઈએ આજે પગપાળા ચાલે છે તે જોઈને આપને દુઃખ નથી થતું? વનમાં દુઃખને સહન કરતાં કુંતા–માતાને જોઈ તમને કોઈ નથી આવતો? પ્રતિજ્ઞા ભંગની બીકથી આપ લડવાની ઈચ્છા ન રાખતા હે તે અહિં આવતા શત્રુને મારવા માટે ભીમ તથા અર્જુનને આપ આજ્ઞા આપે, ભીમ અને અર્જુને પણ દ્રૌપદીના વચને Page #246 -------------------------------------------------------------------------- ________________ સ : ૮મે [ ૨૩૭ નોને અનુષાદન આપ્યું. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે તમારી વાતા ક્ષત્રિયાચિત જરૂર છે. તે પણ મારા કહેવાથી. ઘેાડાક વર્ષો સુધી શત્રુ ગમે તેટલા અપરાધ કરે છતાં તમે લેાકેા તેને ક્ષમા આપો. વનવાસનો સમય પૂર્ણ થતાંની સાથે જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ચાર સમુદ્રની સમાન મારા ચાર ભાઈ આને કાણુ રાકી. શકશે. તે વખતે યુદ્ધમાં ભીમ ખાડુંમળ વડે દુઃશાસન સહિત દુર્યોધન, દ્રૌપદીના માથાના વાળ ખેં'ચવાનુ` મુલ્ય ચુકવશે. માટે આપણે બધા તાત્કાલીક આ સ્થાનને છેડી સ્વર્ગ સમાન અનેક પ્રકારના ફળાની સુગંધિથી સુવાસિત ગધમાદન પર્યંત ઉપર જઈએ. ભીમ વિગેરેએ યુધિ ષ્ઠિરની આજ્ઞા માની લીધી અને માતા-ભાઈ દ્રૌપદીની સાથે યુધિષ્ઠિર ચૂંથાધિપ હસ્તિની જેમ ચાલ્યા. અનેક તીર્થોની યાત્રા કરતા, ચારણ મુનિઓને નમસ્કાર કરતા,. નાના પ્રકારના આશ્ચર્ધાને જોતા પૂર્વોત્તર દિશાએ ચાલ્યા, અનુક્રમે નદી પતવાળી ભૂમિને ઓળંગતા તે બધા ગંધમાદન પર્વત ઉપર આવ્યા. અનેક પ્રકારના સુંદર ફળેાથી શે।ભતા અનેક ઝરણાથી ગુજારવ કરતા તે પત ઉપર પાંડવાએ સ્થિર થવાનો વિચાર કર્યાં. બધી જ ઋતુએમાં મનોહર લાગતી. ત્યાંની વનરાજી જોઈ ને પાંડવા શત્રુઓના પરાભવને પણ ભૂલી ગયા. ધાર્મિક ક્રિયાઓમાં દિનરાત લયલીન અનેલા કુંતી પણ હસ્તિનાપુરના સામ્રાજ્યને પણ ભૂલી ગયા. Page #247 -------------------------------------------------------------------------- ________________ ર૩૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય એક દિવસ અને યુધિષ્ઠિરને કહ્યું કે અહીં -નજદીકમાં જ ઇંદ્રકીલપર્વત છે. જ્યાં શચિની સાથે ઈંદ્ર -દરરોજ કીડા કરે છે, એટલે જ તે પહાડનું નામ ઇંદ્રકિલ પડ્યું છે. વળી ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિઓથી તે પહાડ શીતળતા અને ગરમી પ્રાપ્ત કરે છે. તે પહાડની ગુફામાં જઈને હું પૂર્વારાધિત વિદ્યાઓનું પુનરાવર્તન કરૂં. યુધિષ્ઠિરના આદેશથી અર્જુન જ્યારે બધાને પ્રણામ કરી જવા લાગે ત્યારે યુધિષ્ઠિરને પાંડુરાજાએ આપેલી વીંટી અર્જુનની આંગળીમાં યુધિષ્ઠિરે પહેરાવી. અને ત્યાં જઈને મણિમય એક જિનમંદિરને જોયું. તે મંદિરના જમણા ભાગમાં ચંદ્રકાંત મણિમય પગથીઆવાળી, કમળથી સુશોભિત એક વાવ જોઈ. તેમાં સ્નાન કરી વિકસિત કમળના ફુલે લઈને મંદિરમાં જઈ આદિ જિનેશ્વરની પૂજા કરી, અનેક પ્રકારના સ્તોત્ર વડે સ્તુતિ કરી. અને અઠમતપની આરાધના કરી. તીર્થસ્થળમાં કરેલે તપ ઈષ્ટફળની સિદ્ધિ આપે છે. - તે મંદિરની નજીકમાં પવિત્ર ભૂમિ ઉપર બેસીને અને પિતાની વિદ્યાઓની આવૃત્તિ કરી. અર્જુનની સામે દેવતાઓ પ્રગટ થયા. અને કાર્યનો આદેશ માગે. તે વારે અને કહ્યું કે જ્યારે હું આપનું સ્મરણ કરૂં ત્યારે આપ પ્રગટ થજે. શત્રુઓનો વિનાશ કરવા માટે હું તમારું જરૂર સ્મરણ કરીશ. આ પ્રમાણે કહી અને તે દેવતાઓનો સત્કાર કરીને વિદાય કર્યા. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧ બાણ લેવા અજુન એક શિકી સર્ગઃ ૮મે ] [૨૩૯ છે તે દેવતાઓના ગયા બાદ પર્વતની શેભાને જોવાની ઈચ્છાથી ફરતા ફરતા અને બાણથી વિંધાએલા એક ભૂંડને પિતાની તરફ આવતો જોયો. આ કુર જનાવર મને મારવાની ઈચ્છાથી આવી રહ્યું છે એ પ્રમાણે વિચાર કરીને અને તેની ઉપર બાણ છોડયું. બાણ લેવા માટે જ્યારે ભૂંડની પાસે અજુન આવ્યું ત્યારે દૂરથી આવતા એક શિકારીને જે. હાથમાં ધનુષ્યબાણ સહિત તે શિકારી ભૂંડની પાસે આવ્યો. તેની સામે અને જ્યારે સુવર્ણ પંછવાળું પિતાનું બાણ લેવા માંડયું ત્યારે તે શિકારીએ કહ્યું કે હે સૌમ્ય ? આપની પ્રતિભા તે રાજવંશી છે તો પછી આપ મારું બાણ કેમ ચેરી રહ્યા છે ? સજજન માણસે પ્રાણના ભોગે પણ આવું ચોરીનું કાર્ય કરતા નથી. ભીખ માંગવી સારી છે પણ ચોરીની લક્ષ્મી અતિ ખરાબ વસ્તુ છે તો પછી આપ મારા બાણની ચોરી શા માટે કરે છે ? કુરૂવંશરૂપી ચંદ્રમાં સમાન આપને મારવા માટે આવતા ભૂંડરૂપી રાહને મેં બુધની માફક રેકેલ છે. તો પ્રત્યુપકારમાં આપ આ શું કરી રહ્યા છે ? મેં તે આપની સાથે મિત્રતાની આશા રાખીને આ ભૂંડને મેં માર્યો હતો પણ મિત્રતાની વાત તે દૂર રહી પરંતુ આપ તો મારા શત્રુ બની ગયા છે. આપના જેવા મહાન આત્માઓ ઉન્માર્ગનો સ્વિકાર કરશે તે ન્યાયમાર્ગે કોણ ચાલશે ? તે પણ આપને બાણ લેવાની ઈચ્છા છે તે મારા જીવતા આપની ઈચ્છા પૂર્ણ થશે નહિ. Page #249 -------------------------------------------------------------------------- ________________ .] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આ પ્રમાણે, કહીને કિરાત જ્યારે ખેલતા અધ થયા ત્યારે અર્જુને તેને કહ્યુ. કે તમે। આટલું બધુ જુઠ્ઠું' શા માટે એલેા છે ? હુ તે મારૂ ખણુ લઈ રહ્યો છું. તેા પછી ખેતુ' શા માટે એલેા છે ? દુર્જન અને ઝેર અને સગા ભાઈ આ છે પણ તે એમાં મેાટુ કાણુ ? તે હું નથી જાણતા, હવે હું' મારૂં' ખાણ લેવા જઇ રહ્યો છું. જેનામાં શક્તિ હેાય તે મને રશકે. હુતા મારી શુરવીરતાની સામે દેવેન્દ્ર, નરેન્દ્ર તથા વિદ્યાધરેન્દ્રને પણ કાંઈ વિસાતમાં ગણતા નથી તેાપછી તારાથી કાણુ ગભરાય છે ? અર્જુનના વચનો સાંભળી કિરાતે (શિકારી) ક્રોધમાં આવી અર્જુન ઉપર ખાણાનો વરસાદ વરસાવ્યેા. અર્જુને પણ આણેાનો મારા શરૂ કર્યાં, જ્યારે કિરાતના સાથીદારા ભાગવા લાગ્યા ત્યારે કિરાતે પાતાનું કૌશલ્ય બતાવવા માંડયું. તે વખતે તે બંનેના યુદ્ધને જોવા માટે વિદ્યાધરે આકાશમાં શાભતા હતા. અર્જુનના માણુ અર્ધો રસ્તે જ કિરાત કાપી નાખતા હતા ત્યારે અર્જુને તેની ઉપર આગ્નેય ખાણનો પ્રયાગ કર્યાં. તેના સૈનિકે સહિત પહાડ મળવા લાગ્યા ત્યારે કિરાતે વરૂણાસ્રનો પ્રયોગ કર્યો. શસ્ત્રાસ્ત્રથી જીતવુ મુશ્કેલ છે તેમ સમજીને અર્જુને ખાયુદ્ધ કરવા માટે કરાતને કહ્યું ત્યારે અને આયુદ્ધ કરવા લાગ્યા. ખાડુંયુદ્ધ કરતા તે બંને હાથી Page #250 -------------------------------------------------------------------------- ________________ સિંગ મેં ] : [ ર૪૧ જેવા દેખાતા હતા. આકાશમાંથી દેવતાઓ યુદ્ધ જેવા લાગ્યા. અને એકાએક કિરાતનો પગ પકડી લીધો અને આકાશમાં ચારે તરફ ભમાવીને જ્યાં પથ્થરની શિલા ઉપર પછાડવા જાય છે ત્યાં એક દિવ્ય પુરૂષને જે. અર્જુન આશ્ચર્ય પામ્યું. તે દિવ્ય પુરૂષે કહ્યું કે મેં તમારી વીરતાની પરીક્ષા કરવાને માટે આ માયા કરી હતી. તમારી વીરતાથી હું ખુશી થયે છું. તમારે જે જોઈએ તે માગી લે ! હું વિશાલાક્ષ પુત્ર ચંદ્રશેખર નામે વિદ્યાધર છું. મેં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ સિદ્ધ કરેલી છે. હું મારા મિત્રના કાર્યને માટે આપની પાસે - આવ્યો છું. વરદાનની વાત પછીથી કરીશું. પહેલાં તમે “તમારું કાર્ય બતાવે ત્યારે તેણે કહ્યું કે – " આ વૈતાઢય પર્વત ઉપર રથનુપુર નામે એક નગર છે. ત્યાં નેમી રાજાના વંશમાં વિદ્યુ—ભ નામના એક રાજા થયા. તેમને પ્રબળ પરાક્રમી બે પુત્રો થયા. મોટાનું નામ ઇંદ્ર. નાનાનું નામ વિદ્યુમ્માલી. વિધુત્વભરાજાએ ઇંદ્રને રાજા બનાવી તથા વિદ્યુમ્ભાલીને યુવરાજપદે સ્થાપી પ્રવજ્યા ગ્રહણ કરી. ઈન્દ્રરાજા ફક્ત નામથી જ ઈન્દ્ર નહોતા પણ સંપતિ અને વૈભવથી પણ ઈદ્ર હતા. યુવરાજ અત્યંત અવિનયી બની ગયો. તેણે પ્રજાની સંપત્તિઓ તથા સ્ત્રીઓના અપહરણ કરીને ખુબ જ દુઃખી કર્યા. નાગરિકોએ રાજાને વિનંતી કરી. રાજાએ એકાંતમાં નાનાભાઈને ખુબજ સમજાવ્યું. પરંતુ ૧૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય તે શિખામણ દ્વેષમાં પરિણમી, ત્યારબાદ તે દુષ્ટ પિતાની નગરીને છોડી બહાર રહેવા લાગ્યો અને મોટાભાઈ ઈન્દ્રને નાશ કરવાની ઈચ્છા કરવા લાગ્યું. સુવર્ણપુરનિવાસી ખરદુષણનો “નિવાતકવચ' નામને રાક્ષસ તેને મિત્ર છે. તે રાક્ષસ ખુબ જ બળવાન છે. યમરાજથી પણ ડરતે નથી, એટલે કે તેને કાલકેતુ કહે છે, એક સાથે તાળવું તથા હાથ બંને વિંધાય તો જ તેનું મૃત્યુ થાય એમ છે એટલે કે તેને “તલતાળું” પણ કહે છે. તેની સહાયતાથી વિદ્યુમ્માલી પિતાના મોટાભાઈ ઈન્દ્રને ત્રાસ આપે છે તેના ભયથી દુઃખી બનીને ઈદ્ર નગરના દરવાજા બંધ કરાવીને નગરમાં રહે છે..... ઈન્દ્ર રાજ્યમાં ઉપદ્રવ થતો જોઈ એકબંધુ નામના નમિત્તિકને પૂછયું કે આ મારો શત્રુ કેવી રીતે માર્યો જશે? આપ કૃપા કરીને બતાવશે. તે નિમિત્તશે વિચાર કરીને જણાવ્યું કે આપના શત્રુને ફક્ત અર્જુન મારી શકે તેમ છે. કેમકે આ જગતમાં અર્જુન સમાન ધનુર્ધારી બીજો કોઈ નથી. તે હમણાં ઈન્દ્રકલ પર્વત ઉપર વિદ્યાઓની આવૃત્તિ કરી રહેલ છે. આપ તેને વિનંતી કરો. નિમિત્તજ્ઞના વચન સાંભળી છે કે મને કહ્યું કે મિત્ર? તું જઈને અર્જુનને લઈ આવે જેથી શત્રુને મારી નાખે. બીજી વાત અને નની સાથે જુનો પણ સંબંધ છે. પહેલાં પાંડુરાજાએ “વિશાલાક્ષને મુક્ત કર્યા હતા એ માટે પાર્થ ? હું મારાં મિત્રના કાર્ય માટે અહિં આવ્યો છું. માટે આપ ચાલે. અને ઇન્દ્રને પિતાનું રાજ્ય સુરક્ષિત બનાવીને Page #252 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૮મે _'[ ૨૪૩ આપો. આપના હાથની આંગળીમાં જે વીંટી ચમકે છે તે વીંટી વિશાલાક્ષ તથા પાંડુરાજાના પ્રેમની નિશાની છે. આ પ્રમાણે કહીને જ્યારે ચંદ્રશેખરે મૌન ધારણ કર્યું ત્યારે અને મોટાભાઈની સમાન તેને આલિંગન કર્યું અને કહ્યું કે યુધિષ્ઠિરની આજ્ઞાસમાન હું આપની આજ્ઞા માનવાને માટે તૈયાર છું. આ વીંટીની વાત હું જાણું છું. અહિં આવતાં પહેલાં આર્ય યુધિષ્ઠિરે મારી આંગળીમાં આ વીંટી પહેરાવી દીધી હતી. વિશાલાક્ષ તથા પાંડુરાજાને પ્રેમ તેમના સંતાનમાં પણ વધે. આ પ્રમાણે કહીને અર્જુન જ્યારે શાંત થયે ત્યારે ચંદ્રશેખરે અર્જુનને પિતાના 9 ઉપર બેસાડ. આકાશમાર્ગે સુખપૂર્વક જતા રચંદ્રશેખરે અર્જુનને કહ્યું કે ભરતભૂમિની સીમાના અંતરૂપ આ વૈતાઢયપર્વત છે. એમ કહી વૈિતાઢયપર્વત બતાવ્યું. જે પર્વત ઉપર વિદ્યાધરીઓ તમારા યશને ગીતના સ્વરૂપમાં ગાય છે. આપણે ખૂબ જ ઝડપથી દક્ષિણશ્રેણીમાં આવી પહોંચ્યા છીએ. અર્જુન ! આ રસ્તો રથનપુર જાય છે. જ્યાં ઈન્દ્ર આપના દર્શનને માટે ઉત્સુક બનીને ઉભે છે અને આ રસ્તો શત્રુનગર સુવર્ણપુર જાય છે. જ્યાં તલતાળુ લડવા માટે તૈયાર થઈને ઉભે છે. અને કહ્યું કે હમણાં મારું મન શત્રુવિનાશના કાર્યમાં લીન બન્યું છે. માટે પહેલાં શત્રુનગર ચાલે. તેનું હે જોયા સિવાય હું ઈન્દ્રનું મુખ જોઈશ નહિ. માટે ચંદ્રશેખર ! જ્યાં શત્રુ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય છે ત્યાં જ રથને લઈ ચાલે. એટલે હું જાણું શકું કે શત્રુ કેટલા છે? ચંદ્રશેખરે કહ્યું કે ત્યાં એકલા જઈને શું કરશે માટે પહેલાં રથનપુર ચાલીએ. પછી સેના લઈને શત્રુઓને વિનાશ કરવા સુવર્ણપુર જઈએ. અને કહ્યું કે સેનાની શું જરુરીઆત છે? શું સિંહ કોઈની સહાયતાથી હાથીના કુંભસ્થળને ફાડે છે? અર્જુનના આગ્રહથી ચંદ્રશેખરે રથને સુવર્ણ પુર તરફ ચલાવ્યું. અનેક પ્રકારના શસ્ત્રોથી સુસજ્જિત તે રાક્ષસ અર્જુનને આવતા જોઈ પરસ્પર વાત કરવા લાગ્યા કે આ રથ ઈન્દ્રને આવી રહ્યો છે. આ રથમાં બેસી રાંદ્રશેખર અર્જુનને લાવી રહ્યો છે. નમિત્તિકે અજુનથી આપનું મૃત્યુ બતાવેલ છે, માટે અસ્ત્રોથી, શસ્ત્રોથી તથા કપટજાળથી શત્રુને જલ્દી મારી નાખે. આ પ્રમાણે વિચારીને ગરૂડની ઉપર સર્પોની જેમ અર્જુન ઉપર તે રાક્ષસો તુટી પડયા. ચારે તરફ યુદ્ધના વાજા વાગવા લાગ્યાં. તેમણે બાણોથી અર્જુનને ઘેરી લીધા. અર્જુને પિતાના બાણોથી તેમના બાણ કાપી નાખ્યા. રાક્ષાએ જુદા જુદા પ્રકારે યુદ્ધ કર્યું તે સર્વ પ્રકારે અને તેઓનો પ્રતિકાર કર્યો. તે વખતના યુદ્ધને જોઈ બેચર પણ ક્ષોભ પામી ગયા. ઈન્દ્રને પિતાની રાજ્યલક્ષી પ્રાપ્ત કરાવવામાં ઉત્સુક અને રથમાંથી ઉતરીને રવૈયાની. જેમ યુદ્ધભૂમિને લેવી નાખી. અર્જુનની મધુર અવસ્થા અને શત્રુઓ પ્રત્યેના ઉત્કૃષ્ટ પુરૂષાર્થને જેઈ ચંદ્રશેખર Page #254 -------------------------------------------------------------------------- ________________ સર્ગ મ ] [૨૪૫ ખુશી થયે. રાક્ષસેના બને છેદતો અર્જુન એકને બદલે હજારે અર્જુન સમાન દેખાવા લાગે. અર્જુનના બાણથી જ્યારે શત્રુઓને નાશ થયે નહિ. અને તે બધા એક સમુહ બનીને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે અને ઉત્સુકતાથી ચંદ્રશેખરને પિતાનો રથ પાછો હઠાવવા માટે કહ્યું ત્યારે ચંદ્રશેખરે કહ્યું કે કૌન્તય ! ઈદ્રને આ રથ પાછળ હઠ નથી, હું માનું છું કે શત્રુઓનું ભાગ્ય પ્રબળ છે. માટે આપ યુદ્ધમાંથી રથને પાછો હઠાવવાની ઈચ્છા ખે છે ! અર્જુને કહ્યું કે વખત ન લગાડે હું હાથ જોડીને કહું છું કે રથને જલ્દીથી પીછે હઠા. અર્જુનની વાત સાંભળી દુઃખી બનેલા રાંદ્રશેખરે રથને પાછો હઠાવ્યું. અર્જુનને પાછો હઠત જોઈને શત્રુએએ ગર્જના કરી. અને દ્રોણાચાર્ય પાસેથી આપવામાં આવેલ મંત્રનું સ્મરણ કરીને તે લોકોના પ્રાણ લેનાર બાણોને છોડયા. વજથી જેમ પર્વત તૂટી પડે છે. તેમ અજુનના બાણેથી બધા શત્રુઓ એક સાથે મરી ગયા. અજુનના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ ચંદ્રશેખરે અર્જુનની પ્રશંસા કરી. સારથિએ આકાશમાર્ગથી નજીક આવતા ઈન્દ્રને જોઈ અર્જુનને કહ્યું કે ઈન્દ્ર આવી રહ્યા છે. રથમાં બેઠા બેઠા જ અને ઈન્દ્રને અભિવાદન કર્યું. ઈન્ડે પિતાનું વિમાન નીચે ઉતારી અર્જુનને બેસા. નેહપૂર્વક અજુનને ભેટી પડયા. અને અર્ધા આસને બેસાડી ઈન્દ્ર Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૪૬] [[ પાંડવ ચરિત્ર મ્હાકાવ્ય હાથ જોડીને કહ્યું કે તમારા ઉપકારનું વર્ણન હું કરી શકું તેમ નથી. પરંતુ એટલું તે જરૂર કહું છું કે આ મારું રાજ્ય અને મારા પ્રાણ આપના ચરણમાં છે. આપ થનુપુર પધારે. ત્યાંના પ્રજાજનોને ખૂબ જ આનંદ થશે. અને સિદ્ધફૂટ જવાની ઈચ્છા જણાવી. ત્યાંથી તેઓ સિદ્ધફૂટ આવ્યા. ત્યાં શાશ્વતત થકરભગવાન વર્ધમાન સ્વામીને વંદના કરી, સ્નાન કરીને પૂજા કરી. અર્જુન અત્યંત હર્ષિત થયે. ત્યારબાદ તેઓ સુંદર સુશોભિત બનાવેલ રથનુપુર નગરમાં આવ્યા. મહેલમાં પ્રવેશ કરતી વખતે ઈન્દ્રાણીએ પ્રવેશમંગળ આચાર કર્યો. ઈન્દ્ર અર્જુનને સિંહાસન ઉપર બેસાડી સંગીતનૃત્ય વિગેરેના કાર્યક્રમ બધા સાંભળવા તથા જેવા લાગ્યા. ઈદ્ર અર્જુનને ખેચરભ્રો, કિરિટ તથા કવચ આપી પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. ઈન્દ્ર ઘોષણા કરાવી કે અર્જુન મારો સહુથી મોટો પુત્ર છે. અર્જુનને પિતાના નગરમાં રહી રાજ્યલક્ષ્મીના ઉપભેગને માટે ઈન્ડે કહ્યું, અને આજ્ઞા માનીને ઈન્દ્રના પુત્રોની સાથે આનંદપૂર્વક નગરમાં વિહરવા લાગે. નગરની સ્ત્રીઓ અર્જુનના પ્રત્યે અત્યંત કામાતુર બની. પરંતુ સ્વદારા સંતોષવ્રતને અનુસરનાર અને તેમના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. એકદા ચિત્રાંગદ, વિચિત્રવીર્ય, ચિત્રસેન વિગેરે વિદ્યાધરે અર્જુનને જેવા માટે ત્યાં આવ્યા. અને તે લોકોને ધનુર્વેદ વિગેરેનું Page #256 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ] [૪૭ શિક્ષણ આપ્યું. થોડા વખતમાં તે બધા પારંગત થઈ ગયા, તે લેકે ગુરૂદક્ષિણમાં પિતાનું સર્વસ્વ આપવા તૈયાર થયા પરંતુ અર્જુને ના કહી. તે લેકએ સમય આવે ગુરૂદક્ષિણામાં પિતાના પ્રાણ આપવાનો સંકલ્પ કર્યો, ચિત્રાંગદે ગીતોથી અર્જુનની સેવા કરી. અર્જુનની પણ બધા કરતાં અધિકપ્રીતિ ચિત્રાંગદ ઉપર થઈ. તે લેકેએ અર્જુનની સાથે ત્યાંથી પ્રયાણ કરવાનો નિશ્ચય કર્યો. ઇન્દ્રના વાત્સલ્યથી તથા શિષ્યની ભક્તિથી અર્જુને સુખપૂર્વક ઘણું દિવસે પસાર કર્યા. ભાઈઓને મળવાની ઈચ્છાથી અને ઈન્દ્રની રજા માંગી. ઈન્ડે દિવ્યરથ, વિમાન તથા ચંદ્રચૂડ સારથિ આપીને અશ્રુભીની આંખે અર્જુનને વિદાયગિરિ આપી, વિમાનમાં બેસી ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરની સાથે અને ત્યાંથી પ્રયાણ કર્યું. ઇન્દ્ર પણ અર્જુનની સાથે જવા માટે તૈિયાર થયા પણ બળજબરીથી તેમને પાછા વાળ્યા, ચિત્રાંગદ અને અર્જુન એક વિમાનમાં બેસીને અનેક પ્રકારની વાર્તાઓ કરતાં આકાશમાર્ગે ચાલ્યા, બધા વિદ્યાધરોની સાથે સમેતશિખર વિગેરે તીર્થોની યાત્રા કરીને અર્જુન ગંધમાદન પર્વત પર આવ્યા. એક ખેચરે આગળ જઈને અર્જુનના આગમનની વાત કરી. કુંતી દ્રૌપદી સહીત બધા જ પાંડ અર્જુનને જોવા માટે અધીરા થઈ ગયા હતા. વિદ્યાધરોની સાથે આવી અને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય માતાના ચરણામાં મસ્તક નમાવ્યું, ત્યારબાદ યુધિષ્ઠિર અને ભીમને નમસ્કાર કર્યો. નકુલ અને સહદેવે અર્જુનને પ્રણામ કર્યા. અર્જુને બધાને પરિચય કરાવ્યેા. વિદ્યાધરાએ . યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. “ તમે બધા સમય આવેથી જરૂર પધારશે। ” આ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે વિદ્યાધરાને વિદાય કર્યો. વિનયી અને ભાઇએને પૂછ્યુ કે મારી ગેરહાજરીમાં આપ સર્વેએ કેવી રીતે સમય વિતાવ્યેા. યુધિષ્ઠિરે કહ્યું કે તીર્થોને નમસ્કાર તથા દરેક જગાએ તારી કીતિકથાએને સાંભળી અમે સમય વ્યતિત કર્યો છે, કામવ્યાપારમાં નિપુણ દ્રૌપદીએ અર્જુનની સાથે વિષયજનિત સુખનું સેવન કર્યુ. એક વખત પવનથી ઉડીને એક વિલક્ષણ કમલ દ્રૌપદીના ખેાળામાં આવીને પડયુ’. દ્રૌપદીએ ભીમની પાસે આ પ્રકારના બીજા કમળની માંગણી કરી. ભાઇની આજ્ઞા લઇને ભીમ કમળ લેવા માટે નીકળ્યા. તેણે ની પહાડ વગેરે દુમ રસ્તાએ પાર કર્યાં છતાં પણ તે કમળવાળું સરેાવર મળ્યુ નહિ. અહિ આં યુધિષ્ઠિર વિગેરેને અનિષ્ટસૂરાક અપશુકન થવા લાગ્યા. ભાઈએને યુધિષ્ઠિરે કહ્યું કે આપણે પણ ભીમની પાસે જઈ એ. એમ કહી યુધિષ્ઠિરે ભાઈ આની સાથે જે માગે ભીમ ગયા હતા તે રસ્તે પ્રયાણ કર્યુ રસ્તામાં ભયંકર નદી આવી, યુધિષ્ઠિરે કહ્યું કે ભીમ સિવાય નદી પાર કાણુ કરાવશે? તે બધાને ચિંતાતુર Page #258 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૮ ] | [ ર૪૯જોઈને અર્જુને કહ્યું કે આજ્ઞા આપે તે વિદ્યાઓને ઉપયોગ કરૂં. યુધિષ્ઠિરે કહ્યું કે સામાન્ય કાર્ય માટે વિદ્યાઓનો ઉપયોગ કરે તે ઉચિત નથી. યુધિષ્ઠિરે હિડંબાનું સ્મરણ કર્યું. એટલામાં યુધિષ્ઠિરે સહકુટુંબ સાથે ભીમને જે. યુધિષ્ઠિરે બાળક સહિત આવેલી હિડંબાને પૂછયું કે વત્સ! ભીમની આકૃતિવાળે આ બાળક કોણ છે? તેણીએ કહ્યું કે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે એકાકા નગરીથી આપની આજ્ઞા અનુસાર હું વનમાં ગઈ હતી. ઘેર ગયા બાદ પુત્રને જન્મ થયે. જન્મ પછી તિષિઓએ કહ્યું કે આ બાળક તેના પિતાના શત્રુઓને ઉછેદ કરશે. સંબંધીઓએ તેનું નામ ઘટોત્કરી રાખ્યું છે. ઘેડી કલાઓ શીખે છે. બાકીની કલાઓ હવે શીખશે. પાંડવોએ પ્રેમથી તે બાળકને આલિંગન કર્યું. ત્યારબાદ તેણીએ કુંતીન્દ્રૌપદીની સાથે સ્નેહપૂર્વક વાતો કરી. ત્યારબાદ વિલક્ષણ કમળવાળા સરોવરને જોઈ યુધિષ્ઠિરે હિડંબાને પોતાના સ્થાનમાં જવા માટે કહ્યું. ભીમે સરોવરમાં પ્રવેશ કર્યો, તેમાંથી કમળના ફુલે લઈને દ્રૌપદીને આપ્યા. કુલની પ્રાપ્તિથી દ્રૌપદીને આનંદ થયે. પણ જમણી આંખના ફરકવાથી તેનું મન ખૂબ જ દુઃખી થયું. યુધિષ્ઠિર પુનાગવૃક્ષની નીચે માતાની સેવા કરતા હતા. બીજા ત્રણ ભાઈઓ વનરાજી જતા હતા. ભીમ સરવમાંથી કમળે લાવીને કિનારે ઊભેલી દ્રૌપદીને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૫૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આપતું હતું અને દ્રૌપદી લેતી હતી. ભીમ તરતાં તરતાં સરોવરની વચમાં પહોંચી ગયા અને ડુબકી મારીને સંતાઈ ગયા, ભીમ તો પાણીમાં ઘણા સમય સુધી ડુબકી મારીને પડી રહેતો હતો. પણ અત્યારે અધિક સમય થવાથી પાંડ ઉદાસીન બન્યા, એટલામાં દ્રૌપદી રવા લાગી. કુંતીએ જોરથી કહ્યું અન! અર્જુન ! કેઈગ્રાહે (ગુંડે) ભીમને પકડયો છે. કુંતીના વચન સાંભળી અને પાણીમાં ડુબકી મારી, તે પણ ડુબી ગયો. એ પ્રમાણે નકુલ અને સહદેવ પણ ડુબી ગયાં. હાય ! વિધાતાએ આ શું કર્યું. આ પ્રમાણે ચિંતા કરતા યુધિષ્ઠિર કુંતીની સાથે દ્રૌપદીની પાસે આવ્યા. યુધિષ્ઠિરે કહ્યું કે માતાજી! મારા ભાઈ એ એકાએક કેમ ડુબી ગયા છે? મારા ભાઈ એ તો સમુદ્રને તરી જવાવાળા હતા. મને એમ લાગે છે કે કોઈ શત્રુએ તેમને રોકી રાખ્યા છે માટે હું જાઉં છું અને શત્રુઓની પાસેથી મારા ભાઈઓને છોડાવી લાવું છું. કુંતીએ પણ કહ્યું કે વત્સ! તમે જઈને ભાઈઓને છોડાવી લાવે. અમારી પાસે પંચપરમેષ્ઠિનું સાધન છે, તમે અમારી ચિંતા કરશે નહિ. વત્સ! પરમેષ્ઠિ નમસ્કાર કરીને જાઓ અને વિજયી બનીને ભાઈઓની સાથે અહિંઆ સુખરૂપ પાછા આવે. જ્યાં સુધી સૂર્યાસ્ત નહિ થાય ત્યાં સુધી તારા વિના અમે જીવતા રહી શકીશુ. છે. ત્યારબાદ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરીને યુધિ Page #260 -------------------------------------------------------------------------- ________________ સગ : ભે] હિરે સરેવરમાં પ્રવેશ કર્યો. પરંતુ તેઓ જલમાં જ રહી ગયા. ધીમે ધીમે સૂર્ય અસ્તાચળે પહોંચી ગયે.. પાંડવે વિના માતા તથા પત્નીનું મુખ દુઃખથી મલીન થઈ ગયું. તે બંને મૂચ્છિત બની ગઈ. જ્યારે દ્રૌપદી અત્યંત વિલાપ કરવા લાગી, ત્યારે કુંતીએ તેને આધા-- સન આપવા માંડયું. અને કહ્યું કે કેવળી ભગવંતે કહ્યું છે કે તારા પુત્રે ફરીથી રાજ્ય કરશે.” મને લાગે છે કે મારા પુત્રો કેઈપણ આપત્તિમાં આવી ગયા છે,. માટે આપણે તેમના રક્ષણ માટે ધ્યાનમાં બેસી જઈએ.. કુંતીએ કહ્યું , કે જે તીર્થકર મારા દેવ હાય અને. સુસાધુ મારા ગુરૂ હોય તે દેવતાઓ મારા પુત્રોના વિદને દૂર કરે. દ્રૌપદીએ પણ કહ્યું કે જે મન વચન. અને કાયાથી મેં મારા શિયળનું રક્ષણ કર્યું હોય તે. દેવતાઓ મારા પતિદેવેનું રક્ષણ કરે. આ પ્રમાણે કહીને બંને જણા કાર્યોત્સર્ગમાં પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરવા લાગ્યા. . તેઓનું ધ્યાન જોઈને વૃક્ષો તથા ધાપદ પણ. સ્થિર બની ગયા. ધ્યાન અને તપના માહાસ્યથી રાક્ષસાએ પણ પ્રાણીઓને સંહાર છોડી દીધું. રાત્રિ વિતિ ગઈ. અંધકારની સાથે તેઓના દુષ્કર્મ પણ નષ્ટ થઈ. ગયા અને પુણ્યપ્રકાશ પ્રગટ થયે. કુંતી અને દ્રૌપદીના. ધ્યાનની અડગતા જેવાને માટે સૂર્ય ઉદયાચલે આવી . . Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારબાદ એક પ્રહર દિવસ વ્યતિત થયા પછી આકાશમાંથી એક સુંદર વિમાન આવ્યું, તેમાંથી પાંડવિએ ઉતરીને હાથ જોડીને માતાને નમસ્કાર કર્યા. દિવ્યમૂર્તિધારી એક મનુષ્ય હાથ જોડીને કુંતીને કહ્યું કે કુંતી ! આપને ધર્મ ફળે છે. આપના પુત્રો આપના ચરણમાં મસ્તક મુકીને ઉભા છે. કાર્યોત્સર્ગને છેડી કુંતીએ પુત્રના અંગને સ્પર્શ કર્યો. કુંતીએ દ્રૌપદીને ' હાથ પકડી કાઉસગ્ગ છોડાવ્યા. કુંતી પ્રસન્ન થઈ અને નાગકેશરના ઝાડ પાસે સપરિવાર જઈને બેઠી. કુંતીએ તે દેવ સ્વરૂપ મનુષ્યને પુત્રની વાત પુછી, તેણે આનંદથી બધે વૃત્તાંત કહ્યો. હમણાં કોઈ મહષિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ' હતી. ત્યાં ઉત્સવ કરવા માટે ઈન્દ્ર આ રસ્તેથી જતો હતે; અહિંયા આવ્યા પછી તેમનું વિમાન થંભિત થઈ ગયું. વિમાન થંભી જવાથી તેમને ખુબજ આશ્ચર્ય થયું. આપ બંનેને કાઉસગ્નમાં લીન બનેલા જોઈ ઈન્દ્ર મને કહ્યું કે પુત્ર તથા પતિના વિયેગથી દુઃખી બનીને આ બંને કાઉસગ્નમાં બેઠા છે એટલે મારા વિમાનની ગતિ રેકાઈ ગઈ છે. "ગમેજિન ! આમાં એક પાંડવોની માતા છે. બીજી પાંડેની પત્ની છે, આ બંનેનું માહાભ્ય “જગતમાં પ્રસિદ્ધ છે. માટે તમે જઈને પાંડવોને છોડાવે, જેથી તેમના મનોરથ પૂર્ણ થાય, આ નાગરાજનું સરોવર છે. તેમાં કઈ પ્રવેશ કરી શકતા નથી. ભીમે Page #262 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ ] . . [૨૫૩. - પ્રવેશ કર્યો ને સર્પોએ પકડી લીધા છે. ત્યારબાદ એક . પછી એણે ચારે ભાઈઓને નાગપાશથી બાંધી નાગપતિની, સામે હાજર કર્યા, માટે સેનાપતિ! તમે જઈ પાંડવોને - છોડાવે. પાંડવોને પરિચય જાણીને નાગરાજ પણ પિતાના સેવકોની કાર્યવાહી ઉપર પશ્ચાતાપ કરશે. ઈન્દ્રની આજ્ઞાથી હું નાગરાજની સામે હાજર થ, પાંડનું નામ લેતાંની સાથે જ નાગપતિએ પોતે જઈને નાગપાશ છોડી નાંખે, પિતાના આસનની સમાન આસન ઉપર આપના પુત્રોને બેસાડી નાગપતિએ કહ્યું કે આપ મારી ઉપર ક્રોધ કરશે નહિ, નાગપતિએ એક મણિમાળ આપી, અને દ્રૌપદીને માટે કર્ણભૂષણ તરીકે બે લીલા કમળ આપ્યા, ત્યારબાદ તમારા પુત્રોની પ્રશંસા કરી, નાગરાજે પાતાલમાં રહેવા માટે પાંચે ભાઈઓને આગ્રહ કર્યો, પરંતુ પાંડવોએ માતા તથા પત્નીની ચિંતાથી તેમના આગ્રહને માન્ય કર્યો નહિ, નાગરાજે આપના પુત્રોને વિદાયગિરિ આપીને કહ્યું કે અર્જુન અને કર્ણનું યુદ્ધ જ્યારે થશે, ત્યારે શંખચૂડ વિગેરે અર્જુનની સેવા કરશે. ત્યારબાદ આપના પુત્રો, ત્યાંથી નીકળ્યા કુંતી ! આપના તપથી પ્રસન્ન થયેલા ઈન્દ્રની આજ્ઞાથી મેં આપના પાંચ પુત્રે આપને સુપ્રત. કર્યા છે, હવે આપને જ્યાં જવાની ઈચ્છા હોય તે મને કહે, કુંતીએ તે દેવને ફરીથી તતવનમાં મૂકી જવા માટે કહ્યું તેઓને તવનમાં મુકી કુંતીની રજા લઈ Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૩૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય નગમેષિ દેવ ચાલ્યા ગયે, યુધિષ્ઠિર પાંચ વર્ષ પછી ફરીથી મૈતવનમાં આવ્યા, મણિમાળા યુધિષ્ઠિરે પહેરી અને લીલા કમલ દ્રૌપદીને પહેરાવ્યા. માતા તથા પત્ની સહિત ભાઈઓની સાથે યુધિષ્ઠિર આનંદપૂર્વક તવનમાં રહેવા લાગ્યા. આઠમે સર્ગ સંપૂર્ણ : Page #264 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : મો પાંડવે તવનમાં અનેક પ્રકારે ધર્મારાધન દ્વારા પુપાર્જન કરી રહ્યા હતા, એક દિવસ દુર્યોધનની સ્ત્રી ભાનુમતી ત્યાં આવી પહોંચી, દૂરથી જોઈ દ્રૌપદી તેણીને લેવા માટે ગઈ, અત્યંત દુઃખી હાલતમાં આવેલી ભાનુમતીએ કુંતી અને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા, ભીમ વિગેરેની સાથે ઉચિત વહેવાર કર્યો, દ્રૌપદીએ બેસવા માટે આસન આપ્યું. આસન ઉપર બેસીને ભાનુમતી રાજાની સામે પોતાની સાડીના પાલવને બે હાથે પકડીને ઓળો ધરી, મુખ નીચુ કરીને બેઠી, તેણી બોલવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ નયને ઉપર આંસુએના તોરણ બંધાતા હતા, ગળુ રંધાતું હતું, તેથી તે બોલી શકતી નહોતી, સતત રડવાથી મુક્તામણિ કણઆની જેમ અશ્રુબિંદુઓથી ખેળો ભરાઈ ગયું હતું, યુધિષ્ઠિરે પૂછ્યું વત્સ! તારી ઉપર શું દુઃખ આવી પડયું છે? તેણે જોરથી રડવા લાગી, જ્યારે કુંતીએ તેણીને ખૂબ જ આશ્વાસન આપ્યું, ત્યારે તે ધીરે ધીરે શાંત થઈ દ્રૌપદીએ વલ્કલથી તેણીના આંસુ લુછી નાખ્યા, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય યુધિષ્ઠિરે કહ્યું કે વત્સ! મારી સામે ખોળે કેમ પાથર્યો છે, ત્યારે તેણીએ કહ્યું કે-- દેવ! તમારી પાસે મારા પતિની ભીક્ષા માગવા માટે મેં ખોળો પાથર્યો છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે દુર્યોધન ઉપર વિપત્તિ આવી છે કે શું? ત્યારે તેણીએ કહ્યું કે દેવ ! ગોકુળોને જોવા માટે આપના ભાઈ દ્વતવનની ભૂમિમાં આવ્યા હતા, તેમણે રહેવા માટે સ્થાન મેળવવા લોકોને કહ્યું ત્યારે લોકોએ કહ્યું કે દેવ ! નંદનવન સમાન આ સુંદર વન છે, તેની અંદર દેવભવન સમાન મહેલ પણ છે. પરંતુ ત્યાંના રક્ષકે કેઈને પ્રવેશ કરવા દેતા નથી, ત્યારે આપના ભાઈએ કહ્યું કે જે કઈ રોકે તેને મારી નાખો, ત્યારે સૈનિકોએ તે વનરક્ષકને પકડી તે ભૂમિ ઉપર અધિકાર જમાવી તમારા ભાઈ તે મહેલમાં રહેવા લાગ્યા, તે મહેલની આજુબાજુમાં કહ્યું, દુઃશાસન વિગેરે ચંદ્રની ફરતા જેમ ગ્રહે રહે છે તેમ રહેવા લાગ્યા. ત્યારબાદ નંદનવનમાં ઈન્દ્રની સમાન વૃક્ષની શ્રેણીઓથી મનરમ્ય તે વનમાં આપના ભાઈ સ્વેચ્છાએ વિહાર કરવા લાગ્યા, કમલિની વનને હાથી જેવી રીતે ખેદાનમેદાન કરી નાખે છે તેવી રીતે તે સનિકે પણ - કવચ, કવચ' તરકસ, તરકસ,ધનુષ્ય, ધનુષ્ય બોલવા લાગ્યા, હાથી ઘોડા ઉપર સ્વાર થઈને વિદ્યાધરની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા, તેઓએ વિદ્યાધરને પડકાર કરી, તેઓની ઉપર અને મારો ચલાવ્યું, જ્યારે વિદ્યાએ Page #266 -------------------------------------------------------------------------- ________________ રેકી એ હ. મહાસ સર્ગઃ ૯ો] [૫૭ બાણને વરસાદ વરસાવ્યું ત્યારે અમારી સેનાનું નામ નિશાન રહ્યું નહીં.' ત્યારબાદ સેમદત્ત, કલિંગેશ, ભગદત્ત, જ્યદ્રથ, વિશલ્ય, ભૂરિશ્રવા, ચિત્રસેન, બૃહકલ, સુશર્મા, કૃતવર્મા તથા બીજા પણ રાજાઓએ વિદ્યાધરોથી યુદ્ધ કર્યું. - વિદ્યાધરોએ હાસ્ત્રને પ્રયોગ કર્યો, જેનાથી બધા રાજાઓએ મોહિત થઈને પિતાના અસ્ત્રોને હાથમાંથી નીચે ફેંકી દીધા, તે રાજાઓનો પરાજય સાંભળી ઉત્ત બનેલે કર્ણ લડવા માટે તૈયાર થયે, વિદ્યાધરાધીશે કહ્યું કે હે કર્ણ ! તું ગાંડીવધારી, અર્જુનની સાથે સ્પર્ધા કરે છે. તે હું આજે તારું પરાક્રમ જેવા તૈયાર છું. ત્યારબાદ કર્ણના શસસંધાનને જોઈ વિદ્યાધરાધીશ થેલીવાર સુધી આશ્ચર્ય અનુભવવા લાગ્યા. પરંતુ વિદ્યાધરાધીશે પિતાનું કૌશલ્ય બતાવી કર્ણને આશ્ચર્યચકિત કરી નાખ્યો. તે બંનેનું મહાયુદ્ધ જોવાલાયક હતું. ત્યારબાદ વિદ્યાધરાધીશના બાણથી ઘાયલ થએલે કર્ણ યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયો. કર્ણના ભાગવાથી આપના ભાઈઓએ બધા ભાઈઓ તથા મામાની સાથે વિદ્યાધરોને યુદ્ધનું આહ્વાન કર્યું. વિદ્યાધરોએ હસીને કહ્યું કે હે દુર્યોધન ! આ તારું કેવું અભિમાન છે? જેનાથી તે મારા ઉદ્યાન અને મહેલ ઉપર તારે અધિકાર જમાવ્યો છે, તારા આ મદની દવા મારા બાણથી હમણાં કરૂં છું, ત્યારબાદ તમારા ભાઈએ કહ્યું ૧૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કે નીચ વિદ્યાધર આ પ્રમાણે બલવાથી શું ? જેનામાં શક્તિ છે તેનું રાજ્ય છે, તે વાતને તું નથી જાણતું ? હમણાં તે મેં તારૂં ઉદ્યાન અને મહેલ લીધાં છે, તમે અહિં ઉભા રહેશે તે તમારું જીવન પણ લઈ લઈશ. આ પ્રમાણે કહીને તમારા ભાઈએ તે વિદ્યાધર ઉપર બાણોને પ્રહાર શરૂ કર્યો. તમારી કુલ મર્યાદા છે કે વિદ્યાધરોની ઉપેક્ષા નહિ કરવી જોઈએ, તે વિદ્યાધર પણ તમામ પ્રકારના શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગે. તમારા ભાઈના બાણોના પ્રહારથી વિદ્યાધરની સેના ભયભીત બનીને ભાગી ગઈ. જ્યારે તે વિદ્યાધરાધીશ એકલે રહ્યો ત્યારે બંધુ સહિત તમારા ભાઈ એ તેની ઉપર આક્રમણ કર્યું. ત્યારપછી વિદ્યાધરની બીજી સેના આવી ગઈ અને તમારા ભાઈઓને ચારે તરફથી ઘેરી લઈને પકડી લીધા, અને એક જ સાંકળમાં બધાને બાંધ્યા, પાયદળની સાથે આપના બધા ભાઈઓને લઈને વિદ્યાધરેન્દ્ર પિતાના મહેલમાં ચાલ્યા ગયે, રાજાઓની સાથે તે લક્ષ્મીને 'ઉપભોગ કરતો આનંદમાં રહે છે. જ્યારે તમારા ભાઈ ઓને તેણે તડકામાં ઊભા રાખ્યા છે. પતિ અને મારા દિયરોની દશા જોઈને હું યુદ્ધ સ્થળમાં ગઈ અને દુખી બનેલા તે રાજાઓને પૂછયું કે તમારી વીરતા કયાં ચાલી ગઈ, બીજની તે શું વાત કરવી? ખુદ કણે મૌન ધારણ કર્યું, આ સમાચાર જાણીને ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય પણ ધરાષ્ટ્રની ઉપર રાજ્યભાર Page #268 -------------------------------------------------------------------------- ________________ A કરીને જલ્દીથી ત્યારે તને ચે. સર્ગઃ ] [ ૨૫૯ સુપ્રત કરીને જલ્દીથી અહિ આવી ગયા, તેમના પગે પકડીને હું રેવા લાગી. ત્યારે ભીમે મને કહ્યું કે વત્સ! તું રડીશ નહિ, આ પ્રમાણે ભવિતવ્યતાનો વેગ હશે નહિતર મારા ના કહેવા છતાં પણ દુર્યોધન અહિં શા માટે આવે ? હમણાં પણ તારા પતિને કઈ છોડાવી શકે તેમ નથી, તું યુધિષ્ઠિરની પાસે જા. તે દુર્યોધનના અપકારોને ભૂલી જઈ અવશ્ય ઉપકાર કરશે, તેમની વાત સાંભળીને હું સીધી અહિં આવી છું, હવે તે વિદ્યાધર પણ પિતાના નગરમાં જવાના છે, હવે આપને જેમ ઠીક લાગે તેમ કરે, આ નુકસાન તે આપને જ થવાનું છે. ભાનુમતીના વચનોને સાંભળી ભીમે ધીરેથી દ્રૌપદીને કહ્યું કે તારા વાળ ખેંચવાનું ફળ તેના ભાગ્યથી દુર્યોધનને મળી ગયું છે. હજુપણ રાજા તેના પ્રત્યે લાગણી બતાવે નહિ તો અમારું કાર્ય સફળ બની જાય, પ્રિય વદની વાતોને રાજા કેમ ભૂલી જાય છે ? ત્યારબાદ યુધિષ્ઠિરે ભાનુમતીને કહ્યું કે વત્સ! મારા ભાઈની ઉપર આ કેવી આપત્તિ આવી ગઈ? મારા ભાઈને અવશ્ય છોડાવીશ, તે બંધનમાં હોવાથી મને ખુબ જ દુઃખ થાય છે. આ પ્રમાણે ભાનુમતીને આશ્વાસન આપી ભીમ અને દ્રૌપદીની સામે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે કોઈ પાપી વિદ્યાધરે દુર્યોધનને બાંધી રાખે છે માટે વત્સ! તું જઈને દુર્યોધનને છોડાવી દે. ભીમે કહ્યું રાજન ! આપ દુર્યોધને કરેલા અપકારને કેમ ભુલી ગયા ! ભાગ્યથી - t , . - *, , : * * * Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આપણું ભલું થાય છે તેને પણ આપ થવા દેતા નથી. ઝેર પાણીમાં ફેંકવું, જુગાર, વાળ ખેંચવા, આ બનાવેાને આપ એકી સાથે ભુલી ગયા ! સજ્જન યુધિષ્ઠિરે ભીમને સમજાવીને કહ્યુ કે ભાઇઓને આપત્તિના સમયમાં બચાવવા તે આપણું કાર્ય છે. પુરૂષા પેાતાના આત્મિયજનોના સ‘કટને સહન નથી કરી શકતા. સૂર્ય પણ પગલેપગલે કમળની પણ વિપત્તિને મૈં કરે છે. પેાતાના કુળનું રક્ષણ પણ કુલીનોને માટે આવશ્યક છે, જ્યાં સુધી વેરભાવ છે ત્યાં સુધી. તે ‘સા’ ભાઈ છે જ્યારે આપણે પાંચ ભાઈ છીએ, પરંતુ બીજાની સાથે વિરોધમાં આપણે એકસાને પાંરા ભાઈ એ છીએ. માટે અર્જુને જૂઈ દુર્યોધન વિગેરેને છેડાવી દેવા જોઈ એ. ભાઇએ ઉપર ઉપકાર કરવાનો ફરીથી આવા અવસર પ્રાપ્ત નહિ થાય. ભાઇની આજ્ઞા મેળવી અને ઈન્દ્રનુ સ્મરણ કર્યુ. સ્મરણ કરતાંની સાથે ઇંદ્રે પેાતાની વૈમાનીકી સેના સહિત ચંદ્રશેખરને મેકલી આપ્યા. મેટાઓને પ્રણામ કરી વિમાનમાં બેસી વિદ્યાધરાને સાથે લઈ અર્જુને પ્રસ્થાન કર્યું. અર્જુનના નિકાએ દૂરથી ચાન્દ્રાથી અલંકૃત વિમાનોને ઉપર જતાં જોયા. તેઓની વચમાં દુર્યોધનને અંધન અવસ્થામાં જોઈ ને અર્જુન દોડયા. અર્જુનના સૈનિકાએ તે વિદ્યાધરાને પડકાર્યો અને કહ્યું કે ઉભા રહેા, ઉભા રહેા. દુર્યોધનનો ભાઈ તમારી પાછળ આવી રહ્યો છે Page #270 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ સર્ગ : ૯ ] . તેના વચનો વિદ્યાધરોને ઝેરની સમાન અને દુર્યોધનને અમૃત સમાન લાગ્યા. ત્યારબાદ બંને સેનાઓનું ભયંકર યુદ્ધ થયું. અને જ્યારે દુર્યોધનને જે ત્યારે તે ખુબ જ લજજાળું બની ગયે, તે પોતાના ભાગ્યની પાસે મૃત્યુની માંગણી કરવા લાગ્યો. દુર્યોધન જ્યારે મનમાં મૃત્યુની માંગણી કરતો હતો ત્યારે વિદ્યારે અર્જુનને જે. યુદ્ધને રોકી દુર્યોધનની સામે તે વિદ્યાધર અર્જુનના પગે પડે. અને તેને આલિંગન કર્યું. નીચે આસન ઉપર બેઠેલા તે વિદ્યાધરને દુર્યોધનની સામે અને જોરથી પૂછ્યું કે ચિત્રાંગદ! આ શું વાત છે ? કુમાર! આપની વિદાય લઈને જ્યારે હું મારા નગરમાં જતો હતો ત્યારે રસ્તામાં નારદજી મળ્યા. તેમને મેં પ્રણામ કર્યા. તેઓએ મને પૂછ્યું, કે ચિત્રાંગદ! આજે ઘણા દિવસ પછી મળે. અને મને મળવાને માટે તારૂ મન આટલું ઉત્કંઠ કેમ છે? મેં તેમને કહ્યું કે ભગવાન ! આદિનાથ પ્રભુની પૂજા કરવાના માટે હું ઈન્દ્રકીલપર્વત ઉપર ગયો હતો ત્યાં કિરાતવિજયથી ફેલાએલી અર્જુનની ગુણગાથાઓને સાંભળી તેમના દર્શન કરવાને માટે રથનુપુર નગરમાં ગમે ત્યાં તેમને જોઈ મારા ભાઈઓને ભુલી ગયે. તેઓએ મને ધનુર્વિદ્યા શીખવાડી, એ પ્રમાણે સેંકડો વિદ્યાધર તેમના શિષ્ય બની ગયા. તેમના શિષ્યમાં મારા ઉપર તેમને અધિક પ્રેમ હતે. હમણાં તેઓ પોતાના ભાઈઓને મળવા ગયા Page #271 -------------------------------------------------------------------------- ________________ સદર ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને હું તેમની આજ્ઞા લઈને મારા નગરમાં જઈ રહ્યો છું. નારદજી હસતાં હસતાં મને કહ્યું કે ચિત્રાંગદ! બંધુઓ સહિત તારા ગુરૂને મારવા માટે દુર્યોધન જઈ રહ્યો છે. હમણું તેને પ્રતિકાર નહિ કરે તે પછીથી તારે શેક કરવો પડશે એટલામાં મારા અનુચરોએ આવી મને કહ્યું કે દુર્યોધને આપના કીડાવનને નષ્ટ કરી નાંખ્યું છે, ક્રોધથી મેં તેની સાથે યુદ્ધ કરી તેને પકડી બાંધી રાખે છે. - અર્જુને કહ્યું કે ચિત્રાંગદ ! ભાનુમતીના વિલાપથી દુઃખી થઈને રાજાએ દુર્યોધનને છોડાવાને આદેશ આપ્યો છે, તે બંનેની વાતો સાંભળી દુર્યોધન ખુબ જ દુઃખી થયો. ચિત્રાંગદ પાસેથી દુર્યોધનને છોડાવી ચિત્રાંગદની સાથે અર્જુન યુધિષ્ઠિરની પાસે આવ્ય, વિમાનમાંથી ઉતરીને બધાએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. દુર્યોધન યુધિષ્ઠિરને પ્રણામ કરવાની ઈચ્છા રાખતા હતા પણ વિદ્યાધર, દુર્યોધનને ખેંચી યુધિષ્ઠિરની પાસે લઈ આવ્યું. રાજાએ પ્રેમથી દુર્યોધનને આલિંગન કરીને કહ્યું કે ચિંતા કરવાની વાત નથી. શું તેજસ્વીઓને પણ બંધન નથી હોતા ? સૂર્યરાંદ્રને પણ રાહુનું ગ્રહણ હોય છે. રાજાએ સત્કાર કરીને ભાઈઓ સહિત દુર્યોધનને વિદાય કર્યો. દુર્યોધન મનમાં દુઃખી થતું હતું, રાજાએ ચિત્રાંગદ તથા ચંદ્રશેખરને સત્કાર કરીને વિદાયગીરી આપી. ત્યારબાદ પિતાના ભાઈઓની સાથે યુધિષ્ઠિર સુખપૂર્વક રહેવા લાગ્યા. Page #272 -------------------------------------------------------------------------- ________________ સ ઃ મા ] [૨૬૩ એકદિવસ સેના સહિત દ્વૈતવનમાંથી જતા જયદ્રથ પાંડવાને જોયા, તેણે આવી કુ તીને પ્રણામ કર્યાં. જમાઈ સમજીને કુંતીએ આદરમાનથી જયદ્રથને થાડા દિવસ રહેવાને માટે કહ્યું. અર્જુને માતાની આજ્ઞાથી વિદ્યાનો ઉપયાગ કરી જયદ્રથનો સુંદર રસવતીથી સત્કાર કર્યાં. એકદિવસ બધા પાંડવા બહાર ગયા હતા, એટલામાં એકાન્ત જોઈને રાવણે જેમ સીતાજીનું હરણ કયું હતું, તેવી રીતે જયદ્રથે દ્રૌપદીનું હરણ કર્યું, દુરાત્માનો સત્કાર ગમે તેટલેા કરવામાં આવે તે પણ તે પેાતાનો સ્વભાવ છેાડતા નથી, અમૃત પીવડાવવા છતાં સાપ કરડવાની ટેવ છેાડતા નથી, પાંચે પાંડવાના નામ દઈને દ્રૌપદી જોરથી રડવા લાગી, રડવાનો અવાજ સાંભળી નજીકમાં રહેલા ભીમ અને અર્જુન દોડયા. કુંતીએ બંને ભાઈ એને કહ્યું કે દુઃશલ્યાને વૈધવ્ય પ્રાપ્ત. ન થાય એટલા માટે જયદ્રથને મારતા નહિ, તે મન્નેને આવતા જોઇને જયદ્રથ યુદ્ધને માટે તૈયાર થઇ ગયા, ભીમે ગદાથી તેના હાથીને મારી નાખ્યા, સેના ભાગી ગઇ, અર્જુને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ચારની જેમ જયદ્રથને આંધી લીધા, ભીમે અર્જુનના ખાણમાંથી ભાલા લઈ ને જયદ્રથના મસ્તકને પાંચ વાળ રાખીને મુડી નાખ્યુ, દ્રૌપદીને છાડાવી ભીમે તેને કહ્યુ. કે નીચ ! માતાની આજ્ઞાથી તને જીવતા છેાડુ છુ”, લજ્જાને ધારણ કરતા જયદ્રથે કહ્યું કે વૃકૈાદર! આ પાંચ શિખાએ તમારા 3 Y Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૬૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પાચે માટે ધૂમકેતુ બનશે. આ પ્રમાણે કહીને જયદ્રથ ચાલ્યા ગયે, અને ભીમ અર્જુન પણ દ્રૌપદીને લઈ યુધિષ્ઠિરની પાસે આવ્યા. - એક દિવસ પાંડવોની પાસે નારદજી આવ્યા, પાંડેએ ભક્તિભાવથી તેમને પ્રણામ કર્યા. ભીમે નારદજીને પૂછ્યું કે આપ હમણાં કયાંથી પધારો છે? ખુશી થઈને નારદજીએ કહ્યું કે અહિંથી ગયા બાદ દુર્યોધને શું કર્યું છે તે કહેવા માટે હું હમણું અહિં આવ્યો છું. ભીમે હસીને કહ્યું કે મુનિરાજ ! દુર્યોધન અહિંથી કેવી રીતે ગે? અને ત્યાં જઈને તેણે શું કર્યું? નારદજીએ કહ્યું કે દુઃશાસનના ખભે હાથ રાખીને દુર્યોધન જ્યારે અહિંથી ગયા ત્યારે રસ્તામાં ભાઈઓના શરીરમાં સાંકળની શંખલાઓના ઘા જોઈ ખુબ જ દુ:ખી થયે. અર્ધા રસ્તે એક ઝાડ નીચે દુઃશાસને દુર્યોધનને બેસાડયે એટલામાં કર્ણ પણ ત્યાં આવ્યું, અને દુર્યોધનને ખુબ જ આશ્વાસન આપતા કહેવા લાગ્યું કે ચિત્રાંગદના પંજામાંથી છુટવું તે સામાન્ય બાબત નથી. દુર્યોધને કહ્યું કે સુતપુત્ર! તને તે જન્મથી જ અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ છે. માટે તારા માટે નવી કોઈ વાત નથી પરંતુ જીવનમાં પ્રથમવાર અપમાનિત થવાથી મને તે જીવવું પણ નકામું થઈ પડ્યું છે. વળી તેણે કહ્યું કે ચિત્રાંગદના બંધન કરતાં પણ અર્જુન દ્વારા થયેલા છુટકારાનું દુઃખ મને વધારે છે. કણે કહ્યું કે આટલા માટે દુખી થવાની Page #274 -------------------------------------------------------------------------- ________________ સ : મા] [ ૨૬૫ જરૂર નથી. પાંડવા તેા આપના રાજ્યમાં વસે છે. સ્વામિનુ રક્ષણ કરવુ એ તે સેવકની ફરજ છે, માટે આપ તે દુઃખને ભુલી જાવ. એટલામાં શિમીરના બધા રાજાએ પણ ત્યાં આવી ગયાં. અને તેઓએ નગરમાં દુર્યોધનના પ્રવેશ કરાવ્યેા. ત્યાર બાદ ઉદાસ બનીને દુર્ગંધને ઘણા દિવસે વ્યતિત કર્યો. એક દિવસ ઉત્સાહમાં આવી મંત્રિએ દ્વારા દુર્ગંધને હસ્તિનાપુરમાં ઘાષણા કરાવી કે જે શુરવીર શસ્રશસ્ત્રથી, મંત્રતંત્રથી સાત દિવસની અંદર મારા શત્રુ પાંડવેાને મારશે તેને રાજા દુર્ગંધન હાથીએ સહિત મનેારમ્ય અધું રાજ્ય આપશે, એટલામાં પુરોચનના સહેાદરભાઈ કુર સુરેાચન દુર્યોધનની પાસે આવ્યે અને પેાતાની શક્તિના પરિરાય આપ્યા, અને કહ્યું કે મેં પહેલાં કૃત્યા રાક્ષસની આરાધના કરી હતી. ક્રોધિત અનીને તે નૃત્યા રાક્ષસી છ ખ`ડ પૃથ્વીના નાશ કરવાની તાકાત ધરાવે છે તેા પાંડવાની તેા વાત જ શું કરવી ? દુર્યોધન તેની ઉપર ખુબ જ પ્રસન્ન થયા. તે સુરેારાન કૃત્યાની આરાધના કરવા પેાતાના ઘેર ગયા તે નૃત્યા ભંયકર છે. તેનેા પ્રભાવ ત્રણે લેાકમાં વિખ્યાત છે. અને સુરેારાને પણ વિદ્યાએની સાધના કરી છે. માટે આપ લેાકેાને સાવચેત કરવા માટે હું અહિંયા આવ્યેા છે. આપ સર્વે સાવધાન થઇને રહેજે. આ પ્રમાણે કહીને નારદજી ાલ્યા ગયા, ત્યારે ભીમે મેાટાભાઇને કહ્યુ કે મૃત્યાને આવવા દો ! મારી ગદાથી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય હું તેના ચૂરેચુરા કરી નાખીશ. યુધિષ્ઠિરે કહ્યું કે તે વાત તા ઠીક છે પરંતુ કૃત્યા આવશે ત્યારે તું તેને મારીશ ને ? રાક્ષસજાતિ ભયંકર ખરાબ અને નીચ હેાય છે. અનેક પ્રકારના કપટા કરવાવાળી જાત છે, માટે જે કહું છું તે તમે બધા સાવચેતીથી સાંભળે, વિપત્તિએ કર્મોથી આવે છે? માટે કર્માનું નિર્મૂલન કરવાને માટે આપણે ધર્મારાધના કરવી જોઇએ. યુધિષ્ઠિરના ઉપદેશને માની બધા ધર્મારાધન કરવામાં લીન બન્યા. સાત દિવસને માટે તેઓએ અશન, સ્વાદિમ, ખાદિમ, વગેરે ત્રણે પ્રકારના ઉત્તમ આહારના ત્યાગ કર્યાં. ઝુંપડીની બહાર નિર્જન ભૂમિમાં તે બધાએ પચ્ પરમેષ્ઠિનું ધ્યાન પૂર્વક સ્મરણ ચાલુ કર્યું, ઉત્કટિકા, ગાદોહાસને બેસીને ઇન્દ્રિઓનુ' દમન કરવા પૂર્વક તેઓએ કર્મોના ક્ષયાપશમ કર્યાં. એ પ્રમાણે તેમના છ દિવસ વ્યતિત થયા. એક દિવસ પાંડવાએ ચારે તરફ ધૂળ ઉડાડતા હાથી ઘેાડાને આવતા જોયા, હાથમાં વેણુલતાને ધારણ કરેલ ક્રુર દેખાવવાળાઓએ ઝુપડીના દ્વાર ઉપર આવીને કહ્યુ કે વનેચરગણુ ! તમે લેાકેા જલ્દીથી આ સ્થાનને છોડી બીજે ચાલ્યા જાઓ, અહિં`આ ધર્માવત'સ રાજાના નિવાસ થશે, ભીમે ક્રોધમાં આવી તેને કહ્યુ કે અમેાને અહીંથી જવાનું કહેનાર કાણુ છે? કાની ઉપર કાલચક્ર ફરી રહ્યું છે? આ પ્રમાણે કહેતા - ભીમે ગળે હાથ Page #276 -------------------------------------------------------------------------- ________________ સ ઃ મે] [ ૨૬ ભીડાવીને તેને બહાર કાઢી મૂકયા. ત્યારબાદ તે લેાકેાએ સેનાની સાથે આવી પાંડવાને ચારે તરફથી ઘેરી લીધા. પાંડવાએ પણ શસ્ત્રાશસ્ત્ર ધારણ કર્યા, ઘેાડીવારમાં તેમની સેના ભાગી નીકળી. પાંડવા જ્યારે લડવાને માટે ગયા હતા ત્યારે. પાછળથી રાજચિન્હાથી યુક્ત એક પુરૂષે ઝુંપડીમાં પ્રવેશ કર્યાં, કુન્તીદ્રૌપદી તેમને જોઈ ને ગભરાઈ ગઈ, પાંડવા નહિ હાવાથી ભયભીત બનેલ અન્ને જણાં આંખેા બધ કરીને હૃદયમાં જિનેશ્વરનું સ્મરણ કરવા લાગ્યા. તે રાજાએ બલાત્કારથી દ્રૌપદીને પકડીને ઘેાડા ઉપર બેસાડી દીધી અને પાતે બીજા ઘેાડા ઉપર એસી દ્રૌપદીને લઇને ચાલ્યા, દ્રૌપદીનું કરૂણ આક્રંદ પાંડવાએ સાંભળી સેનાને છેડી. પાંડવા પેાતાની સ્ત્રીનું હરણ કરનાર તે રાજાની તરફ દોડયા, તે રાજા જલ્દીથી સેનામાં ભળી ગયા. અર્જુને તેની ઉપર ખાણને મારા ચલાવ્યેા, તેણે ચાબુકથી દ્રૌપદીને મારવા માંડી, એટલામાં ભાગ્યવશાત્ પાંડવાને અતિશય તરસ લાગી, યુધિષ્ઠિર અત્યંત કલાન્ત અની ગયા, તેમણે ભાઈ એને કહ્યુ` કે મને ખુબ જ તરસ લાગી છે, અહિંથી ઘેાડે દૂર એક સરાવર દેખાય છે, ત્યાંથી પાણી લાવી આપેા, ત્યાં સુધી તે રાજાપણુ આપણને જોઈ વિલંબ કરશે, પાણી પીધા પછી હું શત્રુઓને મારી પ્રિયાને લઈ આવીશ, આ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે નકુલ. અને સહદેવને પાણી લાવવા માટે સરાવરે મેકલ્યા, ત્યાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય જઈ ને તે અન્ને જણાએ પાણી પીધુ' અને કમળપત્રમાં લઈ ને આવતા તે અન્ને મુચ્છિત થઈ ને પડી ગયા, આવી સ્થિતિ જ્યારે ભીમ તથા અર્જુનની થઈ ત્યારે યુધિષ્ઠિર પેાતે ગયા, ત્યાં જઈને જુએ છે તે તે બધાને બેભાન અવસ્થામાં જેયા અને બધાનુ નામ લઈ ને વિલાપ કરવા લાગ્યા, એટલામાં એક ભીલે આવી યુધિષ્ઠિરને કહ્યુ` કે હે કાયર પુરૂષ! કાઈ તમારી સ્ત્રીને ચાબુકથી મારી રહેલ છે, તેણી આય પુત્ર! આ પુત્ર! કહીને ખેલાવી રહી છે. સરાવરના પવનનો સ્પર્શ થતાંની સાથે તારા ભાઇ સ્વસ્થતા મેળવશે માટે તું શત્રને મારી તારી પત્નીને અચાવી લે, કારણ કે સ્ત્રીનું રક્ષણ નહિ કરનાર પુરૂષને માટે માઢું કલંક છે. તેના વચનથી યુધિષ્ઠિરને ઘણા ક્રોધ આવ્યા, પાણી પીને દોડતા યુધિષ્ઠિર ભાઈની પાસે પડી ગયા, તેમની મુર્છા એટલી બધી ખરાબ હતી કે જ્યેામવિહારીઓએ પણ તેમનું મૃત્યુ થયાનો નિશ્ચય કર્યો. તેમને મુતિ જોઇને જંગલી પ્રાણીઓએ પણુ ખાવા ...પીવાનુ છેાડી દીધુ, ઘેાડીવારમાં રચારે ભાઈ એની આંખા ખૂલી ગઈ અને શુદ્ધિમાં આવ્યા. તે લેાકેાએ કમલિની પત્રમાં પાણીને લઈ રત્નમાળાથી પવિત્ર બનાવી તે પાણી છાંટતી દ્રૌપદીને જોઈ, વસ્રના છેડાથી હવા નાખતી અને અશ્રુજલથી સીરતી કુન્તી માતાને જોઈ, તે લેાકેાએ દ્રૌપદીએ પૂછ્યું કે જેણે તારૂ અપહરણ કર્યું હતું. તે રાા કયાં ગયા ? દ્રૌપદીએ Page #278 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : 1. [૨૬૯ બધાની સમક્ષ તે રાજાને કહ્યું કે જ્યારે આપ પાણી પીવા માટે સરોવર આવ્યા ત્યાર બાદ તે રાજા કે તેની સેના જોવામાં આવી નથી. જંગલમાં ફક્ત હું એકલી હતી અને ગભરાતી જંગલમાં ભટકતી હતી, એટલામાં હાથમાં પાંચ છ બાણ તથા એક જીર્ણ ધનુષ્યને ધારણ કરેલ એક ભીલે આવી મને કહ્યું કે ભદ્ર! તું આ નિર્જન વનમાં એકલી કેમ ફરે છે ? ભદ્રકર આકૃતિવાળા તારા પતિ અહિંઆ છે, તેણે આપ લોકોની પાસે મને તથા કુતીમાતાને લાવી મુકયા, અમે બંને જણે તમને મૂચ્છિત જોઈને વિલાપ કર્યો. એટલામાં કિલકારી શબ્દ, સાંભળવામાં આવ્યું. ત્યાર બાદ ભયંકર દાંતવાળી, પીળી આંખો, પીળા વાળવાળી, અત્યંત કાળા રંગવાળી, ભયંકર શબ્દથી કાનના પડદાને ચીરતી આકાશ માર્ગેથી આવતી એક રાહસીને અમે બન્ને જણાએ જોઈ, તે ભીલ પણ અમને બન્નેને ભયભીત જોઈ રાક્ષસીના ભયથી આજુબાજુમાં છુપાઈ ગયે, અમે બન્નેએ નિશ્ચય કર્યો કે આ તે કૃત્યા રાક્ષસી છે, તે રાક્ષસેશ્વરીએ આવી આપ લોકોને મરેલા જોઈ દુઃખી બનીને બીજી રાક્ષસીને કહ્યું પીંગલે! તે દુષ્ટ બ્રાહ્મણે તો મરેલા પાંડેને મારવા માટે મને મોકલી છે, તું જઈને બરાબર જેઇલે કે એ લેકે વાસ્તવિક મરેલા છે. કે કપટથી મરેલા દેખાય છે? સ્વામિનીના વચનને માની જ્યારે તે પીંગલા આપ લોકોને ઉલટા Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨99 ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સુલટા કરીને જોઈ રહી હતી ત્યારે ભલે કહ્યું કે પીંગલે! તારે મૃતકને સ્પર્શ કરે ઠીક નથી, આ લેકે તે સરેવરમાં ઝેર પીને મરી ગયા છે, આ પાંડવો જે જીવતા હેત તે શત્રુઓને અવશ્ય તેઓએ નાશ કર્યો હોત, પીંગલાએ રાક્ષસીને કહ્યું કે આપણને ઠગનાર તે બ્રાહ્મણને જઈને મારી નાખે નહિતર મંત્ર પ્રયોગ નિષ્ફળ જશે, પીંગલાના વરાને સાંભળી તે રાક્ષસી આકાશ માર્ગે પાછી ચાલી ગઈ. તેણીના ગયા બાદ માતાજીની સાથે આપની પાસે આવી અને જોરથી રડવા લાગી, એટલામાં તે ભીલે આવીને કહ્યું કે રાજાના ગળામાંથી રત્નમાળા કાઢી પાણીમાં નાખી તે પાણીને તેમને છંટકાવ કરે, તેને કહેવા મુજબ મેં આપ લોકેની ઉપર પાણીને છંટકાવ કર્યો, એટલામો મારે મરથ ફળીભૂત થયે, યુધિષ્ઠિરે પૂછયું કે તે પરમે પકારી ભીલ ક્યાં છે? દ્રૌપદીએ કહ્યું કે અહિં જ હશે. રાજાએ ચારે તરફ જોયું તે ભીલ પણ ન હતો અને સરવર પણ નહેતું, રાજાએ ઝુંપડાની પાસે ભાઈઓ સહિત તપસ્યા કરતા ફક્ત પિતાને જ જોયા. ત્યારબાદ યુધિષ્ઠિરે પિતાની આગળ એક સુવર્ણ કાંતિવાળા મણિમય તાતંક પહેરેલ એક દિવ્ય પુરૂષને જે, યુધિષ્ઠિરને વિસ્મિત બનેલા જોઈને તે દિવ્યપુરૂ કહ્યું કે રાજન ! આપ સાવધાનીથી સાંભળો ! આપે જે ધર્મની આરાધના કરી છે તે જ ધર્મનો આ બધા ચમત્કાર Page #280 -------------------------------------------------------------------------- ________________ સ ઃ મે] | ૨૦૧ છે, હુ' સૌધમ વાસી ઈન્દ્રના પ્રિયધર્માવત'સ નામના દેવ છું, મે‘ અવધિજ્ઞાનથી જોયું કે આપ લેાકેા ધર્મારાધનમાં સ્થિર હાવા છતાં પણ આપની ઉપર કૃત્યા રાક્ષસીને ઉપસ આવવાનો છે, તે ઉપસને દૂર કરવા માટે હું અહિં આવ્યા છુ', મે' માયા વડે સેના બનાવી હતી, મેં આપની પત્નીનું હરણ કર્યું હતું, ચાબુક મારવાના બહાને મેં મંદારમાલાથી દ્રૌપદીની પૂજા કરી છે, સરોવરના પાણીને મેં ઝેરમચ અનાવ્યું હતું, ત્યાદાદ ભીલ પણ હું જ બન્યા હતા, હવે આપના દુષ્કર્મ પુરા થયા છે નિકાચિત કર્મોમાં પણ તપ પેાતાના પ્રભાવ બતાવે છે, હવે આપ મને આજ્ઞા આપે, આ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યા ગયા, એટલામાં સૂર્ય અસ્ત થઇ ગયા, દુર્ગંધનના દ્વેષને, બ્રાહ્મણની કુરતા, કૃત્યાની તીવ્રતા, દેવનુ સૌજન્ય એ બધી બાબતે ઉપર ચિ'તન કરતાં રાત્રી વીતી ગઇ, પ્રાતઃકાળે પારણા માટે દ્રૌપદીએ સુંદર રસવતી તૈયાર કરી, પાંચે ભાઈ પાત– પેાતાના આસન પર બેઠા, માતાએ તે લેાકેાને ખાવાનું પીરસ્યું, તે વખતે તે ભાઇઓએ વિચાર કર્યો કે કાઈ તપસ્વી પાત્ર મળે તા આપણે આપણી જાતને ભાગ્યશાળી માનીએ. જગતમાં તેએ ધન્ય છે કે જેમના ત્યાં આવા સમયમાં તપામય પાત્ર આવી મળે છે. તે લેાક મનમાં વિચારી રહ્યા હતા, એટલામાં સુરતાચાર્યના અત્યંત સંયમી મુનિ આવી પહેાંચ્યા, આવીને પાંડવેાની સામે ચલાભ કહીને ઉભા રહ્યા, તેમને માસ ક્ષમણુનું પારણું હતુ', મુનિને જોઈ તે લેાકેાએ વિચાર કર્યો કે ભગવન્! Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય આજનો દિવસ અમારે માટે ભાગ્યશાળી છે, આજે અમારા પુએ અમેને ફળ આપ્યું છે. અમારા આંગણે સાક્ષાત કલ્પવૃક્ષ આવીને ઉભું છે, આપે આપના ચરણોથી આ ઝુંપડીને પાવન કરી છે માટે આપ શુદ્ધ આહારને ગ્રહણ કરે, અમારી ઉપર કૃપા કરે, ભાગ્યયોગે આપનાં દર્શનથી નિર્ધન પણ નિધિને પ્રાપ્ત કરે છે, શુદ્ધ આહાર જાણીને મુનિએ ગ્રહણ કર્યો. ને તે વખતે દેવતાઓએ દુંદુભિના નાદ ગજાવ્યા, વસુધારા આકાશમાંથી વરસી,સુગંધિજલની વૃષ્ટિ થઈ. આકાશમાંથી એક દેવતાએ પાંડવોને કહ્યું કે આ દાનના પ્રભાવથી આપની પાસે ધનવૃષ્ટિ થઈ છે. આપલેકે નવીન વેષભૂષાથી અને નવીન કાર્યથી તેરમું વર્ષ ગુપ્ત રીતિથી વિરાટનગરમાં પસાર કરો. આ પ્રમાણે કરીને તે દેવતા અદશ્યથઈ ગયે. મુનિ પણ ચાલ્યા ગયા. પાંડેએ પ્રથમ પુણ્યમય ત્યારબાદ શરીર રક્ષા માટે અન્નમય પારણું કર્યું. ધનવૃષ્ટિથી યાચકોને ખુશ કર્યા. સજજને તથા વાદળાઓની સંપત્તિ સર્વના માટે કલ્યાણકારી બને છે. નવમા સર્ગ સંપૂર્ણ Page #282 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૦મો - ત્યારબાદ દેવતાના વચનને ગ્રહણ કરી પાંડવ ગુપ્ત વેશમાં તવનથી વિરાટનગર તરફ ચાલ્યા. પાંડે સાક્ષાત્ નીતિરૂપી માતાને આગળ કરીને સાક્ષાત્ લક્ષ્મી સમાન દ્રૌપદીની સાથે શુભતા હતા. પર્વત–નગર-ગામ-વિશ્રાંતિગૃહ વિગેરે મને હર ભૂમિને પસાર કરતા તે બધા ધીમે ધીમે વિરાટનગરના બહારના ભાગમાં આવ્યા, ઉદ્યાનસરેવર–પુષ્કરિણીની રમણીયતાને જોતા તે પાંડવોએ હાથપગ ધોઈને પાણી પીને થાકને દૂર કર્યો, સરોવરના કિનારે નવપલ્લવથી ભતા આંબાના ઝાડની નીચે વિશ્રાંતિ લેવા બેઠા. શત્રુઓથી પરાજિત થએલા યુધિષ્ઠિર પરાભવના વિચારમાં હૃદયમાં ખૂબ જ દુઃખી થતા હતા. તેઓએ ભાઈઓને કહ્યું કે વત્સ! મારાથી તમને કેટલું બધું દુ:ખ સહન કરવું પડયું છે તેમાં પણ હવે ગુપ્ત રીતે વિરાટરાજાની સેવામાં રહીને તેરમું વર્ષ વિતાવવું પડશે, તમને વધારે કહેવાની જરૂરીઆત નથી. રાજાની સેવા ૧૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૭૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તલવારની ધાર જેવી હોય છે, સત્યવાદી સેવક રાજાને હંમેશાં પ્રિય હોય છે, માટે આપણામાંથી જેઓને જે કામ સારી રીતે આવડતું હોય તે કામને લઈ રાજાની પાસે જાય, કોઈ ખાસ જરૂરીઆત હોય તે ગુપ્ત રીતે બેલાવવા માટે જય, જયન્ત, વિજય, જયસેન, જયદુબલ, આ પ્રમાણે આપણા નામથી પરસ્પર બેલાવવા. મોટાભાઈની આજ્ઞાને સ્વિકાર કરી અદ્વિતીય ધનુર્ધારી અજુને પિતાના શસ્ત્રોને ભયંકર પ્રેતવનમાં સમીવૃક્ષ ઉપર મૂકયા, ત્યારબાદ પાંચ પાંડેએ વિરાટરાજાના નગરમાં પ્રવેશ કર્યો. બાર અંગે તિલક, હાથમાં દર્ભ અને જનોઈ ધારણ કરીને સફેદ વસ્ત્રધારી યુધિષ્ઠિરે રાજ્યસભામાં જઈને દ્વારપાલને કહ્યું કે રાજાને નિવેદન કરે કે એક બ્રાહ્મણ આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે, દ્વારપાલે રાજાને કહ્યું ત્યારે રાજાએ સત્કાર પૂર્વક બ્રાહ્વણને રાજ્યસભામાં પ્રવેશ કરાવ્યું, યુધિષ્ઠિરને આવતા જોઈ રાજાએ મનમાં વિચાર કર્યો કે સાક્ષાતધર્મને પૃથ્વી ઉપર અવતાર લીધે લાગે છે, આજસુધી કેઈ બ્રાહ્મણની આકૃતિ મેં આવી જઈ નથી, આખી પૃથ્વી ઉપર રાજ્ય કરવા યોગ્ય તેમની પ્રતિભા અને શરીર દેખાય છે, રાજાએ મસ્તક નમાવીને બ્રાહ્મણને પ્રણામ કર્યા, બ્રાહ્મણે આશિર્વાદ આપ્યા. ત્યારબાદ રાજાએ ખુબ પ્રેમથી તેમને ઉંચા આસને બેસાડયા, રાજાએ તેમને પૂછયું હે ભૂદેવ! આપ કયાંથી પધારે છે? અને આ ભુવનને પવિત્ર કરનાર આપ કેણ છે? ત્યારબાદ યુધિષ્ઠિરે કહ્યું Page #284 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૦] [૨૭૫ કે હું કંક નામે બ્રાહ્મણ છું, તથા રાજા યુધિષ્ઠિરનો પ્રિય પુરોહિત છું, યુધિષ્ઠિરની સભામાં હું જુગાર રમવામાં કુશળ હતું, હું જ્યારે બહાર ગામ ગયે હતું તે વખતે દુર્યોધને તેઓને પોતાના નગરમાં બેલાવી જુગાર રમાડી તેમને હરાવી તેમનું રાજ્ય પડાવી લીધું, ત્યારથી પાંડવો વનવાસી થયા. ફરીથી તેઓ રાજા બનશે તેવી આશામાં મેં આટલા વર્ષો પસાર કર્યા, દુર્યોધન કપટી છે તેમ સમજીને તેની પાસે હું ગયે નહિ, હમણાં પાંડવ કયાં છે તે ખબર પણ મળતી નથી માટે ધર્મ, ન્યાય, સદાચાર, વિવેક, વિનય વિગેરે ગુણોથી અલંકૃત આપના આશ્રયે આવ્યો છું. રાજાએ કહ્યું કે કંક! આપના જેવા મિત્ર પણ ભાગ્ય ગેજ મળે છે. માટે આપશ્રી અહી સુખપૂર્વક રહે, યુધિષ્ઠિર ખૂબ જ પુણ્યવાન હતા કે જેમને તમે મિત્રરૂપે મળ્યા હતા. રાજ્યલક્ષ્મી સહેલાઈથી મળી શકે છે, પણ સજજન મિત્ર મળવા દુર્લભ છે. આ પ્રમાણે કહી હાથજોડી સુવર્ણથી સત્કાર કરીને વિરાટ રાજાએ બ્રાહ્મણ પુરોહિતના વેશમાં રહેલા યુધિષ્ઠિરને સભામાં નિયમિત આવવા માટે સભાજન બનાવ્યા. શરીર શેભાથી સંપન્ન, હાથમાં ચમ તથા કડછ લઈને પહાડ સમા પડછંદ કાયાવાળે “ભીમ” રાજભવનની પાસેથી જઈ રહ્યો હતો, રાજાએ દૂરથી હુષ્ટપુષ્ટ શરીરવાળા, વિચિત્ર સ્વરૂપવાળા, ભીમને દ્વારપાળ દ્વારા બેલા, રાજાના પૂછવાથી ભીમે કહ્યું કે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય હું યુધિષ્ઠિર રાજાને “વલ્લવ' નામે રસેઈઓ છું. વળી ભીમે કહ્યું કે હું ફક્ત રઈશાળાને અધ્યક્ષ નહિ પરંતુ ત્યાંના બધા મલેમાં પણ શ્રેષ્ઠ હતું, પરંતુ તેઓના રાજ્યની નાશ થવાથી દુઃખી થઈને આમતેમ ફરતે ફરતો આપને ત્યાં આવ્યો છું. રાજાએ સુવર્ણથી સત્કાર કરી ભીમને પાકશાલાધ્યક્ષ બનાવ્યું. કંચુક પહેરીને વાળ બાંધી બંને કાનમાં કુંડળને પહેરી આંખમાં અંજનને આંજી બીજી રીતે પણ સ્ત્રીને વેષ ધારણ કરીને અને રાજ મહાલયમાં પ્રવેશ કર્યો. લેકે તેને આશ્ચર્યથી જેવા લાગ્યા. ઝરૂખામાં ઉભા રહેલા રાજાએ અર્જુનનું સ્વરૂપ જોઈને ખુશી થઈ દ્વારપાલ દ્વારા તેને બોલાવ્યો. કહ્યું કે ભદ્ર! તું સ્ત્રી છે તે સ્ત્રીનું લક્ષણ સ્તન કેમ નથી? અથવા પુરૂષ છે તે સ્ત્રીવેશ શા માટે ? તારી આકૃતિ સ્ત્રી પુરૂષની આકૃતિ કરતાં જુદી છે, અહિં આવીને તારૂં સ્થાન કયાં છે? અને કહ્યું કે હું સ્ત્રી પણ નથી અને પુરૂષ પણ નથી. મારું નામ હે રાજન્ “બહટ છે અને હું નપુંસક છું. હું સ્ત્રી વેષમાં પૃથ્વી ઉપર ફરું છું, એક સમયે હું યુધિષ્ઠિરને ત્યાં રાજ્યભૂષણ નાટયાચાર્ય હતે. હું સંગીત શાસ્ત્રમાં રહસ્યજ્ઞ વિદ્વાન છું. રાજાએ સુવર્ણથી સત્કાર કરી પિતાની પુત્રી ઉત્તરાને શિક્ષણ આપવા માટે અર્જુનને નિયુક્ત કર્યો, અભ્યાસને માટે રાજાએ એક નવીન નાટયશાળા બનાવી. Page #286 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ ] . [૨૭ બીજે દિવસે સૂર્યના ઘોડા જેવા તેજસ્વી ઘોડા ઉપર બેસીને હાથમાં ચાબુક રાખીને ફરતા હુષ્ટપુષ્ટ ખભાવાળા નકુળને રાજાએ જે. દ્વારપાલ દ્વારા રાજાએ તેને બોલાવ્યું. રાજાના પૂછવાથી નકુલે કહ્યું કે હું રાજા યુધિષ્ઠિરને તંત્રિપાલ નામને અશ્વસેનાધીશ હતે. હું અશ્વશાસ્ત્રને જ્ઞાતા છું. માટે હું ઘોડાના લક્ષણ, ચિકિત્સા, દેશ, દેડાવવાના કમને જાણું છું. રાજાએ કહ્યું કે આકૃતિથી તમારું જ્ઞાન દેખાય છે. ઘડાના ભીંજાવાથી જ ઘડામાં પાણી કેટલું છે તેની ખબર પડે છે. આ પ્રમાણે કહીને નકુળને ઘોડેસ્વારી કરવા જણાવ્યું, રાજાએ પરીક્ષા કરીને નકુળને અશ્વશાળાને મુખ્ય સંરક્ષક બનાવ્યો. એક દિવસ ગાયન સમૂહમાં (ગોકુળમાં) ફરતા રાજાએ વસ્ત્રના ટુકડાથી માથાને બાંધી હાથમાં એક લાંબી લાઠી રાખીને લાંબા હાથવાળા, સશક્ત શરીરવાળા સહદેવને જે. રાજાએ બેલાવીને કહ્યું કે ભદ્ર! તું કોણ છે? કયાંથી આવેલ છે ? સહદેવે કહ્યું કે હું રાજ યુધિષ્ઠિરને ત્યાં ગ્રથિક નામ ગપાળાધિશ હતો. હું ગાયના ગર્ભાધાનને કાળ પણ જાણું છું. લક્ષણ, ચિકિત્સા વિગેરેની તો વાત જ શું કરવી? સહદેવના વચનને સાંભળી રાજાએ તેને પિતાને કુલાધિપતિ બનાવ્યું. ત્યારબાદ રૂપલાવણ્ય સૌભાગ્યાદિથી રતિને વિસ્મિત ફરવાવાળી વિચિત્ર પ્રકારની વેષભૂષા ધારણ કરનારી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય દ્રૌપદીએ મહારાણી સુદેષ્ણાના મહેલમાં પ્રવેશ કર્યાં. ત્યાંની દાસીઓએ તેને જોઈ, આશ્ચર્યચકિત બનીને દાસીએ જઈને સુદેષ્ણાને કહ્યું, રાણીએ પણ કૌતુકથી દાસીએ દ્વારા દ્રૌપદીને લાવી સુંદર આસન પર તેને બેસાડી આદરપૂર્વક માન આપતી રાણીએ કહ્યું કે ભદ્રે! તુ આટલી બધી સુંદર છે કે તારા પગ ભૂમિ ઉપર રાખવા ચેાગ્ય નથી તે પછી પગપાળા ફરવું તે તારા માટે ચાગ્ય નથી, માટે સત્ય કહે કે કયા રાજાની તુ' પત્ની છે ? અને પગે ચાલીને તું અહિં...આં શા માટે આવી છે ? ત્યારે પાંડુરાજાની પુત્રવધૂ દ્રૌપદીએ કહ્યુ` કે કહ્યું કે હું માલિની નામે સૈરન્ધ્રીની દાસી છું. રાજપત્ની નથી. દ્રૌપદી તથા સત્યભામાની સાથે પણ હુ રહેલી છુ, તે અને મને ખુબ ચાહતી હતી. વિરાટરાજાની પત્નીએ ફરીથી દ્રૌપદીને કહ્યુ` સૈર'પ્રિ ! તું જે કહીશ તે ટુ' કરીશ. પરંતુ રાજા કદાચ તને જોઈ જશે ‘તેા' મનથી પણ તે મારી ઇચ્છા રાખશે નહિ, દ્રૌપદીએ કહ્યું કે તમારે શંકા કરવાનું કારણ નથી. મારા પાંચ પતિ ગંધવ છે, ગુપ્ત રીતે રહે છે. જો કોઈ ખરાબ દ્રષ્ટિથી મને જુએ છે તા તરત જ મારા પતિ તેને મારી નાખે છે. તેઓ વિદ્યાબળથી દરેક જગાએ ફરતા જ રહે છે, તેએની સામે રાજા પણ કાઈ કરી શકે તેમ નથી, દ્રૌપદીની વાત સાંભળી રાણી સુદેષ્ડાએ કહ્યું માલિની ! મારી લક્ષ્મી તારી છે. તું તારી ઇચ્છા અનુસાર તેના ઉપભાગ કરી શકે છે. આ પ્રમાણે કહીને રાણીએ રેશમીવસ્ર તે Page #288 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧ ] . - [ તથા સુવર્ણમય આભુષણે પહેરાવીને પિતાની પાસે રાખી લીધી અને ધીમે ધીમે રાણીની અત્યંત પ્રિય બની ગઈ. - પાંડેએ પણ પિતાના કામથી રાજાને ખુબ જ પ્રેમ સંપાદન કર્યો, રાતના પાંડવો કોઈ મકાનમાં રાખ– વિામાં આવેલ કુંતી પાસે જતા હતા, તેમની સેવા કરતા હતા, કામના કરતાં પણ વધારે પુરસ્કાર રાજા તરફથી મળતો હતો. વિરાટરાજાના નગરમાં પાંડવોને તેરમા વર્ષના અગિયાર માસ વ્યતિત થઈ ગયા. ત્યારબાદ રાણી સુદૃષ્ણાનો સહેદરભાઈ કીચક સિપ્રીના તરફ અતિશય કામી બન્યું. તેણે એક હૃતિને સમજાવી સરંધીની પાસે મોકલી. દૂતિએ દ્રૌપદીની પાસે આવીને કહ્યું કે આપનું પતિવ્રતાવ્રત જગતમાં પ્રસિદ્ધ છે. હું આપની પાસે એટલા માટે આવી છું કે આપ મહારાણીના ભાઈ કીરાકને તો જાણતા હશે ? આજે તેમનું શરીર કઈ કારણવશાત્ ખુબ જ અસ્વસ્થ છે. ઉપાયે કરવા છતાં પણ તેમને ઠીક નથી, કદાચિત્ આપના હાથને સ્પર્શ થવાથી તેમનું સ્વાથ્ય સુધરી જાય, કારણ કે સતી સ્ત્રીઓના સ્પર્શથી તમામ પ્રકારના દુઃખ અને દર્દ મટી જાય છે. માટે આપ જલ્દીથી ત્યાં જઈને તમારા સ્પર્શથી તેના દુઃખને મટાડવાની કોશિષ કરો, કેમકે તમારા જેવી સતી સ્ત્રીઓ મહાપ્રભાવિક હોય છે. ઉપરથી સુંદર અને અંદરથી વિષમય ભાવનાવાળી દુતીને વચનો Page #289 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ અત્રિ મહાકાવ્ય સાંભળી દ્રૌપદીને ખુબ જ ફાધ થયે, તેણીએ કહ્યું કે નીચ દૂતી ! તારી વાત હું સમજું છું, કીચક મરવા માટે જ મારા હાથને સ્પર્શ ઈચ્છી રહ્યો છે, શું સિંહણના સ્પર્શથી શિઆળ જીવતું રહી શકે છે? મારા પતિને કીચકની વાતની માહિતી મળી જશે તો કીચક જીવતે પણ નહિ રહી શકે. આ પ્રમાણે કહીને જ્યારે દ્રોપદીએ તે દૂતીને ધક્કા મારીને બહાર કાઢી ત્યારે ઉદાસ બનીને કીચકની પાસે આવી બધી વાત કહી સંભળાવી. જ્યારે શામ, દામ વિગેરે અનેક ઉપાયથી પણ દ્રૌપદી માની નહિ ત્યારે તે દુષ્ટ કીચકે એક દિવસ એકાન્તમાં બળજબરીથી તેને હાથ પકડ, ક્રોધથી દ્રૌપદીનું મુખ લાલઘુમ જેવું થઈ ગયું. તેની નિંદા કરતી દ્રૌપદી ભાગી ગઈ. ચાલી જતી દ્રૌપદીને કીચકે પાછળથી લાત મારી. રડતી દ્રૌપદી સીધી રાજસભામાં ગઈ, તેણીએ રાજાને કહ્યું કે હવે હું કેનું શરણ ગ્રહણ કરૂં? રાજન! જ્યારે તમારા જ સંબંધી આ પ્રમાણે અન્યાય કરે છે તે સાધારણ લોકે તે કાંઈપણ કરવું હોય તે કરી શકે છે. સત્યવાદી અતિશય પરાક્રમી પાંચ ગાંધર્વ જેના પતિ છે. મને અનાથ માની મારી પીઠમાં કીચકે પગનો પ્રહાર કર્યો છે, મારા પતિ અહિઆ નથી, જે તેઓ હોત તે માટે સ્પર્શ કરનાર કીચકને મારી નાખે હેત. ક્રોધથી કીચકને મારવાને માટે ભીમ ઉઠવા લાગ્યું. તે જ વખતે યુધિષ્ઠિરે ઈશારે કરીને અટકાવ્ય સંબંધી Page #290 -------------------------------------------------------------------------- ________________ સ્ર ૧૦ ] . [ ૨૧ હેવાથી, કીચકની બાબતમાં વિરાટરાજા કશું બેલી શકતા નથી ત્યારે અપરિચિતની જેમ સભામાંથી ઊઠીને યુધિષ્ઠિરે સૈરંધિને કહ્યું કે જો તારે પતિ બળવાન છે તો પછી કીચકના અવિનયને સહન નહિ કરી શકે માટે સરંદ્ધિ! તું તારા સ્થાનમાં જ. કીચક અવશ્ય આ પાપના ફળને ભેગવશે, યુધિષ્ઠિરની વાત સાંભળી દ્રૌપદી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. કીચકના ખરાબ વ્યવહાર પ્રત્યે ધ્યાન નહિ આપતા રાજાએ સભાનું વિસર્જન કર્યું. તે રાતના ધીમેથી રસોઈ ઘરમાં જઈ ભીમના પગને અંગુઠો દબાવી ભીમને જગાડો. ભીમે કહ્યું દેવી! તું શા માટે રડે છે? શા માટે ગભરાએલી દેખાય છે ? લાંબા શ્વાસોશ્વાસ શા માટે? દ્રૌપદીએ કહ્યું નાથ ! શું તમે જાણતા નથી કે નીચ કીચકે મારા પ્રત્યે કેવો અવિનય કર્યો છે ? શું હજુપણ તમે બધા તમારી જાતને જીવંત માને છે? જ્યારે આપની સામે જ મારી આવી દુર્દશા થઈ રહી છે, મને તો લાગે છે કે લક્ષ્મીની સાથે શૂરવીરતા પણ આપની ચાલી ગઈ છે. પક્ષી પણ પિતાની સ્ત્રીને પરાભવ સહન નથી કરી શકતા તો પછી માનવીઓની વાત શું કરવી ? દ્રૌપદીના વચન સાંભળી ભીમે કહ્યું કે રાજાએ જે સંકેતથી મને રોક ન હોત તો તે દુરાત્માને મારી નાખ્યો હોત. - જે આવતી કાલે તે દુષ્ટને હું યમરાજને દાસ નહિ બનાવું તે તું મને પુરૂષ માનીશ નહિ, તે દુષ્ટ ફરીથી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કાલે તારી પાસે આવશે. તુ' તેને અર્જુનની નાટયશાળામાં આવવા માટેના સંકેત કરજે. હું તારા વેશ પહેરીને પહેલેથી જ ત્યાં પહોંચી જઈશ, અને આલિંગનના મહાના નીચે તેને દબાવીને મારી નાખીશ. આ પ્રમાણે કહીને ભીમે તેને વિદાય કરી અને તેણી પેાતાને સ્થાને ચાલી ગઈ. બીજે દિવસે અત્યંત સુંદર વેષને ધારણ કરી દ્રૌપદી કીચકની પ્રતીક્ષા કરતી રાજભવનના પાસે ઉભી હતી. જાણે કે દ્રૌપદીને લાત મારવાથી લાગેલું જે પાપ તેનાથી બધાએલા હેાય તેવી રીતે તેણીને જોઈ કીચક એક ડગલુ પણ આગળ વધી શકયા નહિ. દ્રૌપદીએ પેાતાની પ્રેમભરી દૃષ્ટિ કીચક ઉપર નાખી જેથી કીચકે ધીમે ધીમે તેની પાસે આવી વિનતી કરી. દ્રૌપદીએ તેના વચનને માની લઈ કહ્યું કે અધી રાતે હું નાટયશાળામાં હાઇશ. તમે ત્યાં અવશ્ય આવજો, આ પ્રમાણે કીચકને કહી દ્રૌપદી અંતઃપુરમાં ચાલી ગઇ. કીચક આનદિત બનીને રાજા પાસે ગયા. કીચકની ઉપર આવનાર આપત્તિને નહિ જોઈ શકવાની સ્થિતિમાં સૂર્ય પણ અસ્તારાળે ગયા. ભૂમ`ડળ ઉપર કાળમીંઢ જેવી રાત્રીનુ' સામ્રાજ્ય હતું. કીચકના અંતરમાં ખુબ જ આનંદ્ર ઉભરાતા હતા. ભીમે માલિનીને વેષ ધારણ કરી અંધકારમાં નાટય ગૃહમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના સુગધી દ્રવ્યેાથી શરીરને સુગંધિત બનાવી Page #292 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૦મો ] - [ ૨૮ કચક પણ ત્યાં આવી પહોંચ્યું. કીચકે દ્વાર પર આંગળીના ટકેરા મારી પિતાના આગમનનું સૂચન કર્યું. ભીમે અંદરથી હું હું કરીને જવાબ આપ્યો. કીચકે પ્રવેશ કરીને સૈધિ વેષધારી ભીમને કહ્યું કે પ્રિયે! હિમ જેવા શીતળ બાહુથી મને આલિંગન કરીને મારા અંગમાં શીતળતા નિર્માણ કર. આ પ્રમાણે બોલીને કીચક બાહુ પાશમાં જકડાયે. ભીમે ખૂબ જ મજબુત રીતે આલિંગ ગન કર્યું કે તે કીચક મરી ગયે. ભીમે માંસપિંડ સમાન તે શરીરને ઝરૂખામાંથી નાટયગૃહની બહાર રસ્તા ઉપર ફેંકી દીધું અને ભીમ શત્રુને બદલે લઈ હર્ષોલ્લાસિત બની રસોઈ ઘરમાં જઈને સૂઈ રહ્યો. જ પ્રાતઃકાલે લેકના મુખથી કીચકના મૃત્યુના સમાચાર જાણું વ્યાકુળ બનીને કીચકના એક ભાઈએ દેડીને ત્યાં આવ્યા. જમીન ઉપર પડેલા કીચકના મૃત શરીરને જઈ તે બધા જોરશોરથી રડવા લાગ્યા. તે લોકોએ ભાઈને મારનારની ખુબ શેધ કરી પણ તે શેધી શક્યા નહિ. ત્યારે તે લેકએ નક્કી કર્યું કે પ્રથમ માલિની ઉપર ભાઈને રાગ હતો માટે નિશ્ચય માલિની તેમના મૃત્યુની કારણ છે. તેના પતિ કયાંય દેખાતા જ નથી, માટે ભાઈની સાથે તેને પણ ચિતામાં બાળી નાખી આપણે ક્રોધ શાંત કરો. : આ પ્રમાણે વિચાર કરીને માલિનીને કીચકની સાથે અગ્નિમાં બાળવા માટે તે લેકેએ આવી તેણીને હાથ. પકડ. જ્યારે તે લોકો બળજબરીથી ખેંચીને લઈ જતાં Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] [પાંડવ ચઢિ મહાકાવ્ય હતા, તે વખતે માલિની, જય, વિજય, જયંત, જયસેન, જયેબલનું નામ દઈને પાર પાડવા લાગી કે તમે જ્યાં છે ત્યાંથી મારું રક્ષણ કરે, દ્રૌપદીને અવાજ સાંભળી ભીમ કોધિત બનીને રસોઈ ઘરમાંથી બહાર આવ્યું. અને તે લોકોને કહ્યું કે તમે તેણુને ખેંચીને કેમ લઈ જાવ છો? શું તેને બચાવવાવાળું કઈ જ નથી? તે લેકેએ કહ્યું કે વલ્લવ! મારા ભાઈના મૃત્યુમાં માલિની નિમિત્ત બનેલી છે. માટે આ વ્યભિચારિણીને ચિતામાં ફેંકી અમે હમારા ક્રોધને શાંત કરીશું. ભીમે કહ્યું કે તમારા ભાઈ કીચકે પરસ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા કરવાથી પિતે કરેલા અન્યાયનું ફળ તેને મળ્યું છે. સ્ત્રી હત્યાના પાપથી પણ તમે ડરતા નથી? શા માટે બીજે અન્યાય કરે છે? શું તમને તેનું ફળ મળશે નહિ? ભીમના વચનને સાંભળી કોધમાં આવી તે લોકોએ કહ્યું કે અમે લેક તેને ચિતામાં ફેંકીએ છીએ. જેની ભૂજામાં તાકાત હોય તે તેને બચાવે. ભીમે બાજુમાંથી વૃક્ષને ઉપાડી કીચકના સે ભાઈઓને મારી નાખ્યા. વલ્લવે સુદેષ્ણાના અન્યાયી સો ભાઈઓને મારી નાખ્યા, આ વાત લેકમાં ફેલાઈ ગઈ. માલિનીને પિતાના સ્થાનમાં મોકલી ભીમ નિર્ભયતાએ રસોઈ ઘરમાં ચાલ્યો ગયો. ભાઈઓના મરવાથી ફોધિત થઈને સુદેણાએ રાજાને કહ્યું કે આર્યપુત્ર! આપને મહેલ ભયંકર છે. નિશ્ચય વલ્લવે જ કીચકને પણ માર્યો લાગે છે. માટે Page #294 -------------------------------------------------------------------------- ________________ મગ ૮ ૧૦માં [ ૨૮૨ આપ સૈનાની સહાયતાથી વલ્લવને મારી નાખશે નહિ તા હું ગળામાં ફ્રાંસા નાખી મરી જઈશ. રાજાએ રાણીને સમજાવીને કહ્યું કે દેવી! આ વલ્લવ ખુબ જ બળવાન દેખાય છે. તેની સાથે વિરોધ કરવાથી તે સેનાને પણ મારી નાખશે. તેને મારી નાખવાના ઉપાય મે' શેાધી કાઢયા છે. હસ્તિનાપુરથી દુર્ગંધનના મહામલ્લ વૃષકર અહિં આન્યા છે. તે તેના અભિમાનને સહન નહિ કરી શકે. તે અવશ્ય તેને મારી નાખશે. આ પ્રમાણે કામળ વચનાથી રાણીને સમજાવી અંતઃપુરમાં મેાકલી આપી. અધા મલ્લાના તિરસ્કાર કરતા વૃષકરને એક દિવસ ભીમે રાજાની સામે પડકાર્યાં. રાજાએ તે બન્નેની પરીક્ષા કરવા માટે એક મેાટા વિશાલ અખાડા તૈયાર કરાખ્યું. તેની ચારે તરફ દેવ વિમાનની સમાન ઉંચા ઉંચા માંચ અનાવ્યા. એક મણિમય મંચ ઉપર રાજા પેાતે બેઠા. રાજાના આદેશથી બધા સામન્ત, મહંત, મંચ ઉપર આવીને બેઠા પરંતુ ભીમના વિજયમાં જરાપણ શંકા નહિ હેાવા છતાં પણ યુધિષ્ઠિર વગેરે પાંડવ પણ ત્યાં આવી ગયા. આખા શરીરને ચ'દનથી વિલેપન કરેલા સહ્યાદ્રિ વિધ્યાચળ સમાન મને પડછંડ પહાડ સમાન દેખાતા તે મલ્લેાએ અખાડામાં પ્રવેશ કર્યાં. લેાકેા તા રાજાની નિંદા કરવા લાગ્યા કે રાજાએ જાણી બુઝીને કીચકના મઢલા લેવા માટે આ બન્નેને લડાવ્યા છે. નહિતર વર્ષોંકરની ખરાખરી કરી શકે તેવા વલ્લવ નથી જ્યારે તે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય બનેએ તાલ ઠક્યા ત્યારે તેના અવાજથી સંપૂર્ણ જગતની શ્રવણેન્દ્રિય નષ્ટ થઈ ગઈ. ભીમ તે તેને મારવામાં સમર્થ હર્તા છતાં પણ લેકેની આંખોને આનંદ આપવાના હેતુથી જાણી બુઝીને સમય પસાર કરવા લાગ્યું. વિંધ્યાચળની ભૂમિમાં બે મદમસ્ત હાથીઓની જેમ બન્નેને એક વખત જય અને પરાજય થયો. ભીમે બંધનમાં લાવી -વૃષÍરને દબાવી જ્યારે મારી નાખે ત્યારે લોકો આનંદથી જયનાદ બોલવા લાગ્યા. રાજાએ સુદૃષ્ણાને કહ્યું દેવી ! આ સહાયક બીજે કઈ નહિ મળે માટે આપ તેની ઉપરથી રેષ કાઢી નાખો. આ પ્રમાણે કહીને રાજાએ રાણુને શાન્ત પમાડી. ગુપ્તચર દ્વારા જ્યારે દુર્યોધનને ખબર પડી કે વિરાટરાજાના શૂર્પકારે વૃષકરને મારી નાખે છે ત્યારે તેણે કર્ણ દુઃશાસન દ્રોણ ભીષ્મ શકુની વિગેરેની સાથે મંત્રણ કરી, દુર્યોધનને કહ્યું કે પાંડવોને મારવાને માટે કૃત્યા રાક્ષસીને પ્રયાગ કર્યો, તેને ઉલટાને સુચન ઉપર પ્રાગ થયે. તેરમા વર્ષે ગુપ્ત રહેવાની પ્રતિજ્ઞાવાળા પાંડેની શોધ કરવા માટે વૃષકરને મેકલ્ય. તે પણ મરણને શરણ થ. ભીમ શિવાય બીજો કોઈ વૃષકર્પરને જીતવાવાળ જગતમાં નથી માટે વૃષકર્પરને મારવાવાળે ભીમ પિતે જ છે, કેમકે જગતમાં નિયમ છે કે શ્રેષ્મ, શ્વાસ, શરદી શિવાય ક્ષયરોગ થાય જ નહિ, માટે અમે લોકો Page #296 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧ ] [૨૮૭ સેનાઓની સાથે બે તરફથી પસાર કરીને વિરાટરાજાના ગેધનને લુંટી લઈએ. એક તરફ આક્રમણ કરવાથી વિરાટરાજા સેનાને લઈ લડવા આવશે, તેજ વખતે બીજી તરફથી આક્રમણ કરવાથી પાંડવો જે ત્યાં હશે તો છુપા રહેશે નહિ. જે પાંડવો આવશે તો મારી સેના તરત જ તેમને મારી નાખશે. આ પ્રમાણે વિચારીને દુર્યોધને ચતુરંગી સેના સહિત પ્રસ્થાન કર્યું. તે જ વખતે અન્યાચને જોવા માટે અસમર્થ એવો સૂર્ય પણ અસ્તાચળે પહોંચી ગયો. - દુર્યોધનની સેનાઓથી ઉડતી ધૂળ વડે નદીએના નીર ખરાબ થઈ ગયા. પ્રતિકુળ પવન ચાલતો હતે. શીઆળવાં વિચિત્ર અવાજ કરવા લાગ્યા. - જ્યારે દ્રોણ કર્ણ વિગેરેની સાથે દુર્યોધન વિરાટ નગરની પાસે આવી પહોંચ્યો, ત્યારે વિરાટરાજા સેના લઈને દુર્યોધનની સામે લડવા આવી પહોંચ્યા, તેજ વખતે ગોવાળોએ આવીને પિકાર કર્યો કે દુર્યોધનને સહાયક સુશર્મા રાજા ગાનું હરણ કરીને દક્ષિણ તરફ લઈ જાય છે. માટે આપ લોકો ગાયનું રક્ષણ કરવા માટે દે. ગાયનું રક્ષણ સૌથી પ્રથમ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને વિરાટરાજા સેના લઈને દક્ષિણ દિશામાં ચાલ્યા. અર્જુન સિવાય ચાર પાંડે પણ વિરાટરાજાની સાથે ચાલ્યા. સહદેવે શમીવૃક્ષ ઉપરથી શાને લાવી ભાઈઓને આપ્યા, જ્યારે વિરાટરાજા ચાલ્યા ત્યારે તેમની સેના દ્વારા ઉડતી ધૂળથી ચારે દિશાઓ અંધકાર સમાન Page #297 -------------------------------------------------------------------------- ________________ ૮૮] [ પાંડવ ચરિત્ર મહાકા દેખાવા લાગે. વિરાટરાજાના આગલી હરોળના સૈનિકેએ સુશર્માને પડકાર કર્યો, તે પણ વિરાટ સેનાની સામે લડવા તૈયાર થઈ ગયે. - નાના પ્રકારના શસ્ત્રશસ્ત્રો વડે બને સેનાઓમાં ઘણીવાર સુધી યુદ્ધ ચાલ્યા બાદ જ્યારે વિરાટરાજાની સેનાએ પીછે હઠ કરી ત્યારે વિરાટ રાજા આગળ વધ્યા અને સુશર્માની સાથે લડવા લાગ્યા. તેઓ બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું, જ્યારે બન્નેની પાસે શસ્ત્રાશસ્ત્ર ખુટી ગયા ત્યારે બન્ને જણા રથમાંથી ઉતરી મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. સુશર્માએ વિરાટરાજાને પકડી પિતાના રથમાં બેસાડે. યુધિષ્ઠિરે વિરાટરાજાની પરિસ્થિતિ જોઈને ભીમને કહ્યું કે વિરાટરાજાની સહાયતાથી આપણે તેરમું વર્ષ વિતાવ્યું છે, માટે તેમની ઉપેક્ષા કરવી ઠીક નથી, યુધિષ્ઠિરની આજ્ઞા મેળવી ભીમ સુશર્માની તરફ દો. પહાડ સમાન પિતાના ભાઈ સહિત ભીમને આવતે જોઈ સુશર્માની સેના ચારે તરફ ભાગવા લાગી, ભીમે ગદા મારીને સુશર્માના રથને તોડી નાખે, અને મૃત્યુની બીકથી સુશર્મા પિતાના મુખમાં આંગળી નાખીને ઉભે રહ્યો, એટલે ભીમે તેને જીવતો છોડી દીધું. ભીમે વિરાટરાજાને બંધને છેડી નાખી પિતાના રથ ઉપર બેસાડી દીધા. રાજા વિરાટે પાંડેની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે જે આજે વલ્લવ ને હેત તે ક્રર સુશર્મા મારું નામ પણ રહેવા દેતા નહિ. આ પ્રમાણે કહીને Page #298 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૦મે - * [૨૮૯ આનંદાશ્રુ વહાવતા વિરાટ રાજાએ કંક, વલ્લવ, તંત્રિપાલ, ગ્રથિક નામથી પ્રસિદ્ધ પાંડવોને વિનય ભાવથી કહ્યું કે આજથી મારું રાજ્ય, જીવન આ બધું આપનું જ છે. આપ લેકની સહાયતાથી મેં દુઃખને સમુદ્ર પાર કર્યો છે. વિરાટ રાજાએ જ્યારે પાંડવોની પ્રશંસા કરી ત્યારે લજિજત બનીને પાંડવોએ તેમને કહ્યું કે આ બધા પ્રભાવ આપને જ છે કે જેનાથી અમેએ શત્રુઓની ઉપર જીત મેળવી છે, આ પ્રમાણે કહીને પાંડવે ગાયોને હાંકી સેના સહિત રાજાને સાથે લઈને નગરની તરફ ચાલ્યા. નગરમાં આવીને રાજમંદિરમાં પ્રવેશ કર્યો, કંક વિગેરેને બહાર ઉભા રાખી રાજા જ્યારે અંતઃપુરમાં ગમે ત્યારે સુદેષ્ણના મુખાવિંદ ઉપર અત્યંત દુઃખ જોઈ રાજાએ પૂછયું કે તારૂં ચંદ્રમુખ કેમ મલિન દેખાય છે? મારા પ્રાણથી પણ અધિક પ્રિય ઉત્તરકુમાર કયાં છે? રાણી – એ કહ્યું કે આપના ગયા પછી ગોવાળોએ પિકાર કર્યો. જ્યારે કુમારે પૂછયું ત્યારે તે લેકેએ કહ્યું કે ઉત્તરદિશામાં ભીષ્મ, દ્રોણ, કર્ણ વિગેરેની સાથે દુર્યોધન રાજા પોતે જ ગાયને લઈ જાય છે. તે સાંભળી કુમાર કોધમાં આવી ગયો. તેણે કહ્યું કે જેમ અગત્યમુનિએ બલિ મુકુંદ સહિત સમુદ્રનું પાન કર્યું હતું તેમ મારી સામે દ્રોણ, કર્ણ વિગેરેની સાથે દુર્યોધન કોણ છે ? પરંતુ ચતુર સારથિ વિના યુદ્ધમાં જીત મેળવી શકાતી નથી. ગમે તેટલે પ્રબળ અગ્નિ હોય છતાં પવન વિના તે અગ્નિ ૧૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કાંઈ જ બાળી શકતું નથી એટલામાં માલિનીએ કહ્યું કે આપની બહેનને સંગિતનું શિક્ષણ જે આપે છે તે વ્યક્તિ ઉત્તમ જાતિને સારથિ છે. મેં તેને ઘણી વખત રથ હાંકત જે છે. તે નપુંસક છે તેમ જાણીને તે શંકાશીલ હોવા છતાં પણ આપના પુત્રે તેને બેલાવી તેને પિતાનો સારથિ બનાવ્યું. નાના શસ્ત્રોથી સુસજિજત બનીને રથમાં આરૂઢ થઈને આપને પુત્ર શત્રુઓની સાથે લડવાને માટે એકલો(સેનાવગર)ગ છે. સુષ્ણના વચનને સાંભળી પુત્રને એકલે યુદ્ધમાં ગએલે જાણી વિરાટરાજા ખુબ જ ચિંતાતુર બની ગયા. તેઓએ કહ્યું કે કયાં દુર્યોધનની ચતુરંગી સેના અને કયાં એકલે મારે પુત્ર? તે લોકેના યુદ્ધ યજ્ઞમાં મારે પુત્ર પ્રથમ આહુતિના રૂપમાં હશે. આ પ્રમાણે રાજા જ્યારે ચિંતાતુર હતા ત્યારે માલિનીએ કહ્યું કે ગરૂડની પાસે રહેનારને સાપની બીક હતી નથી, તેવી જ રીતે જેને બ્રહનટની સહાયતા છે તેને ચિંતા કરવાની જરૂર નથી, માલિનીએ બૃહન્નટની કરેલી પ્રશંસાથી રાજ ક્રોધાયમાન બનીને કાંઈક કહેવા તૈયાર થયા એટલામાં રાજભવનમાં રહેવાવાળા લોકોએ રાજાને ઉત્તરકુમારના આગમનની વાત કરી. પ્રસન્ન બનીને રાજાએ પુત્રની સામે જવાની ઈચ્છા દર્શાવી, ત્યાં જ ઉત્તરકુમાર આવીને રાજાના ચરણમાં પ. રાજાએ પુત્રને ઉઠાડી ગાઢ આલિંગન કરીને યુદ્ધમાં વિજયને Page #300 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૦ ] [ ૨૯૧ વૃત્તાંત પૂછે, ત્યારે હાથ જોડીને બધાની સમક્ષ કુમારે કહ્યું કે જે યુદ્ધમાં બનાવટી સ્ત્રી વેષધારી આ બહનટ હોય ત્યાં યુદ્ધમાં જીતની શંકા હોય જ કયાંથી? કુમાર પાસેથી બુહનટની પ્રશંસા સાંભળીને આશ્ચર્ય અનુભવતા રાજાએ વિશિષ્ટ પ્રકારે યુદ્ધને વૃત્તાંત પૂછો. કુમારે કહ્યું કે બીજે સારથિ નહિ મળવાથી મેં બૃહન્મટને સારથિ બનાવ્યું. જ્યારે અમે આગળ વધ્યા ત્યારે સમુદ્ર સમાન દુર્યોધનની સેનાને જોઈ, ત્યાર બાદ આ ભીષ્મ, દ્રોણ, કર્ણ, શકુની, દુર્યોધન વિગેરે છે. તેની ઓળખાણ મને બૃહન્નટે આપી, આ પ્રમાણે તેઓને ઓળખીને તેમ જ જેઈને કુળની મર્યાદા છેડીને મને ત્યાંથી ભાગી છુટવાની ઈચ્છા થઈ, મેં બૃહન્નટને રથ પાછો વાળવા માટે કહ્યું પરંતુ તેણે મને રેકીને કહ્યું કે કુમાર ! વિરાટપુત્ર એવા આપને માટે આ ઉચિત નથી. શત્રુસેનાને જોઈ ભાગવાવાળે વીર લોકોમાં કલંકિત બને છે. ભાગવું તેના કરતાં મરવું વધારે સારું છે. તમારે યુદ્ધ ન કરવું હોય તે પણ તમે અહિંથી ભાગશે નહિ. હું તે શત્રુઓની સાથે લડવામાં સમર્થ છું, માટે આપ અહિં રહે, જ્યાં સુધી આ શત્રુઓને હું મારતો રહું, ત્યાં સુધી તમે મારા સારથિ બને. ત્યારે હું સારથિ બન્ય. અને બૃહન્ન, યુદ્ધ કરવાને તૈયાર થયે. - ત્યારબાદ સ્ત્રી વેષને ત્યાગ કરી હાથમાં ધનુષ્ય લીધું, ત્યારે તેની દિવ્ય પ્રતિભા જોઈને હું વિચારવા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય લાગ્યા કે આ કાઇ વિદ્યાધર છે કે સાક્ષાત્ ધનુવે છે ? શુ' સાક્ષાત્ વીરરસ છે? આ પ્રમાણે ઘણા સમય સુધી હું બૃહન્નને જોતા જ રહ્યો, જ્યારે તેના ધનુષના ટ'કાર સાંભળી દુશ્મના કાલાહલ કરવા લાગ્યા કે આ અર્જુન છે. આ અર્જુન છે. આ પ્રમાણે વાતા કરતા તે લેાકેાએ કહ્યુ કે અર્જુનના ખાણેાને જુએ, ત્યારે મેં મનમાં વિચાર કર્યો કે જે જગતમાં મેાટા ધનુર્ધારી તરીકે પ્રસિદ્ધ છે એવા પાંડવ અર્જુન તે નહિ હાયને ? ત્યાં જ મને વિચાર આવ્યા કે જેમ સૂર્ય સમુદ્રમાં જઈને પેાતાની રાત્રી પસાર કરે છે તેમ નટના રૂપને ધારણ કરી કદાચ અર્જુન પેાતાના ખરાબ સમય પસાર કરતા હશે. ખરેખર જો અર્જુન હાય તા તેના સારથિ બનવામાં મને શત્રુઓનો ડર શા માટે હાવા જોઈ એ ? આ પ્રમાણે વિચારીને નિર્ભ્રાય બનીને હ' સારથિ અની રથને દોડાવવા લાગ્યા, દીપકની સમાન જ્યાં ત્યાં તેના રથ દોડતા હતા ત્યાં ત્યાંથી અંધકારની જેમ દુશ્મના ભાગી છૂટતા હતા. એક તરફ અર્જુન એકલા હતા બીજી તરફ લાખાની સંખ્યામાં શત્રુએની સેના હતી. પરંતુ સૂર્યની સામે તારાગણની કાંઈ કિંમત નથી તેમ બૃહન્નટની સામે તે લેાકેા ટકી શકયા નહિ. અર્જુનના માણેાથી એક સાથે હજારાને મૃત્યુ પામતા મે જોયા. જેટલી સંખ્યામાં શત્રુઓ હતા તેટલી સંખ્યામાં મને અર્જુન દરેકની સાથે લડતા જોવામાં આવતા હતા. Page #302 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૦ ] [ ૨૪ - તે વખતે યુદ્ધમાં લેહીની નદીઓ વહેવા લાગી. વીરપુરૂના ધડ અને મસ્તકે જ્યાં ત્યાં રખડતા હતા. ત્યારબાદ અર્જુનના બાણોથી વ્યાકુળ બનીને ભીષ્મ, દ્રોણ રણભૂમિમાંથી હટી ગયા. બીજા મહારથીઓએ પણ રણભૂમિમાંથી પોતાના રથ પાછા ફેરવ્યા. ત્યારબાદ કર્ણને યુદ્ધમાંથી નિયુક્ત કરીને દુર્યોધન લુંટારાની જેમ ગાયોને લઈ હસ્તિનાપુરના માર્ગે ચાલ્ય. કર્ણ-અર્જુનનું યુદ્ધ શરૂ થયું. વિજયલક્ષ્મીએ કોઈને તત્કાળ પસંદ કર્યા નહિ. લેકે તે બન્નેનું યુદ્ધ જેવા લાગ્યા. બંને જણા સામસામા એકબીજાના બાણેને કાપી નાખતા હતા. એટલામાં અને કોધમાં આવી બમણા જોરથી બાણોને પ્રાગ કર્યો. અર્જુનના બાણથી કર્ણને ઘવાયેલ જોઈને તેના સારથિએ કહ્યું કે આપના મિત્ર દુર્યોધન ગાયને લઈ ઘણું દૂર નીકળી ગયા છે. હવે આપને લડવાની જરૂર નથી. આ પ્રમાણે કહીને સારથિએ રથને રણભૂમિથી પાછો ફેરવ્યું. કર્ણને ભાગતો જોઈને રથને આગળ ચલાવવા માટે મને ઉત્સાહિત કરતા અર્જુને કહ્યું કે દુષ્ટ દુર્યોધન મારી નજર સામે ગાયોને લઈ જાય છે. આ પ્રમાણે કહીને દુષ્ટ દુર્યોધનને પીછે કર્યો. અર્જુનને જોઈ દુર્યોધનની સેના ભાગવા લાગી. ગાયોને છોડી દઈ અર્જુનની સાથે દુર્યોધન લડવા લાગે. અને દયાથી સામાન્ય પ્રકારના બાણ ચલાવ્યા. જ્યારે દુર્યોધને અર્જુનને મારી નાખવા માટે આ ફેંકવા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] | [પાંડવ ચરિત્ર મહાકાવ્ય માંડયા પરંતુ તે બાણેથી અર્જુનને કાંઈ થયું નહિ. અને દુર્યોધનના રથની ધજા કાપી નાખી તે પણ દુર્યોધનને અભિમાન ઓછે નહિ થવાથી અને વિદ્યાનું સ્મરણ કરીને સન્ય સહિત દુર્યોધનને મેહનાસ્ત્રથી ભૂમિ ઉપર સુવાડી દીધું. પછી અને મારા વડે તેઓના વસ્ત્રનું હરણ કરાવ્યું. જ્યારે તે લેકે વસ્ત્ર રહિત બની ગયા ત્યારે અને એક એવા બાણને પ્રવેગ કર્યો કે જેનાથી તે લોકો શુદ્ધિમાં આવ્યા અને લજજાળુ બનીને ભાગી છુટયા. અને નાગરિકેને ગાયે અર્પણ કરી. તેઓએ મને સોગંદ આપીને કહ્યું કે તમે રાજાને મારા વિષયમાં કઈ વાત કરશે જ નહિ, તમે એમ કહે છે કે દુર્યોધનની સેનાને જીતી ગાય હું લાવ્યો છું. પરંતુ મેં આપને બધી સાચી વાત કરી છે, અને કહ્યા મુજબ મેં વાત કરી હતી તે આપ સત્ય કયાંથી માનવાના હતા ? ત્યારબાદ અજુન સ્ત્રીને વેશ પહેરીને નાટયશાળામાં ચાલ્યા ગયા છે. ઉત્તરકુમારના વચને શ્રવણ કરી રાજા ખુબ જ આનંદિત થયો. રાજાએ દ્વારપાલ મોક્લાવી નાટયશાળામાંથી મૂર્તિ માન પરાક્રમી અર્જુનને બેલા. અર્જુનને આવતા જોઈ હર્ષથી રોમાંચિત બનેલા રાજાએ સ્વાગત કર્યું. રાજાએ અર્જુનને આલિંગન કરી સ્ત્રી વેશને કઢાવી નાખી રેશમી વચ્ચે પહેરાવી રત્નાલંકારથી વિભૂષિત કરી ઉંચા આસન ઉપર બેસાડો. રાજાએ કહ્યું કે આજને દિવસ શ્રેષ્ઠ Page #304 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૦મા] [૨૫ છે. તેમાં પણ વિશેષ કરીને હમણાંનુ મુહૂત પણ શ્રેષ્ટ છે. કારણ કે આપ અર્જુનનારૂપે પ્રગટ થયા છે, જેના ઘરને આપે આપના ચરણકમળથી પવિત્ર કર્યા છે. તેથી જગતમાં હું અધિક પુણ્યવાન છું. આપની કૃપાથી આ નગર શત્રુરહિત બન્યું છે. મારી પુત્રી ઉત્તરા પણ ભાગ્યશાલિની છે. જેને આપ શિક્ષક રૂપે મલ્યા છે. મારા પુત્રનું રક્ષણ કરવાથી આપ મારા જીવનના પણ જીવન છે એટલું જ નહિ પણ ક'ક, વલ્લવ, ત'ત્રિપાલ, ગ્રંથિક એ બધાના પણ ઉપકાર હું ભુલી શકું તેમ નથી. કેમકે તેઓએ સુશર્માની સાથે યુદ્ધમાં મારા જીવનને તથા યશને તેઓએ બચાવ્યા છે. અર્જુને હસતાં હસતાં કહ્યુ' કે પાંડવાના સ્વભાવ છે કે સહુ કાઈના દુઃખમાં ભાગ લેવા. ત્યારે રાજાએ હસીને પૂછ્યું' કે શું કહેા છે? તમે ! અર્જુન એલ્યે કે જેને તમે કઇંક કહેા છે. તે રાજા યુધિષ્ઠિર છે. અને વલ્લવ એ જ આ વૃકૈાદર (ભીમ) છે. તંત્રિપાળ નકુળ અને ગ્રંથિક સહદેવ છે. અને રાણી સુદેષ્ણાને જે આનંદ આપવાવાળી સૈર’શ્રી માલિની છે. તે દ્રુપદન’દિની દ્રૌપદી છે. અર્જુનના વચના સાંભળી વિરાટેન્દ્રને આનંદ પરિસીમા એળગી ગયા. ત્યારબાદ અર્જુનની સાથે જઈ વિરાટરાજાએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યાં. રેશમીવસ્રો અલકારાથી વિભૂષિત કરી યુધિષ્ઠિરને તથા સુવર્ણ મય સિ’હાસન પર Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બેસાડયા. હાથ જોડીને વિરાટેન્ડે કહ્યું કે મેં આપને કઈ દિવસ અનુચિત વચને કહ્યા હોય તે આપ મને ક્ષમા કરજે. વળી વિરાટે કહ્યું કે આપ આપના રાજવંશી વેષમાં પધાર્યા હતા તે પણ હું આપની સેવા કરત. અને આપને કેઈ ઓળખી પણ શકત નહિ. પરંતુ મારૂં ભાગ્ય નહિ હોય. તેથી જ અહિં આપ રહ્યા છતાં પણ આપની ઓળખાણ ન કરી શકે તેમજ આપની સેવા પણ ન કરી શકે. હવે આપ આ રાજ્યલક્ષ્મીને સ્વિકાર કરીને મારા ઉપર કૃપા કરો. આપના ચારે પરાકેમી ભાઈઓ તથા અમારી બધાની સહાયતાથી આપના માટે હસ્તિનાપુરનું રાજ્ય પણ દૂર નથી. આપના ઉપકારનો બદલે શું આપીને સંતોષ માનું? અને મારી પુત્રીને શિક્ષણ આપ્યું છે. માટે આપની આજ્ઞા હોય તે મારી તે પુત્રી ઉપહારના સ્વરૂપે અર્જુનને સમર્પણ કરૂં. યુધિષ્ઠિરે જ્યારે અર્જુનના મુખ સામે જોયું ત્યારે અને કહ્યું કે ઉત્તરા તો મારી પુત્રીની બરાબર છે. માટે વિરાટેન્દ્ર જે પાંડની સાથે સાજન્યની ભાવના રાખતા હોય તે અભિમન્યુના વિવાહ ઉત્તરાની સાથે કરે. અર્જુનના વચન સાંભળી વિરાટરાજા ખુબ જ આનંદ પામ્યા. યુધિષ્ઠિરે સુભદ્રા, અભિમન્યુ અને કૃષ્ણને બોલાવવા માટે એક દૂત દ્વારિકા મોકલી પાંચ પાંચાલેની સાથે દ્રુપદરાજાને લાવવા માટે બીજા એક દૂતને કાંપિલ્યપુર Page #306 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૦મા ] [ ૨૯૭ એકબ્જેા. દૂતના વચનથી પાંડવાને સુખરૂપ જાણી કૃષ્ણ તથા દ્રુપદરાજા ખુબ જ આનંદિત બન્યા. તે અને જણા પાતપાતાની સેના લઇને વિરાટનગર આવ્યા. સેના સહિત પાંડવા તથા વિરાટરાજાએ કૃષ્ણ તથા દ્રુપદંનું સ્વાગત કર્યું. વિરાટરાજાના કહેવાથી કૃષ્ણ અને દ્રુપદરાજાએ પેાતાના લશ્કરને ઉદ્યાનમાં તબુએ નાખી રાખ્યું. સુભદ્રા અભિમન્યુ તથા પાંચપાંચાલેએ આવી કુન્તામાતાને પ્રણામ કર્યાં. પાંચાલાએ માતા દ્રૌપદીને નમસ્કાર કરી પાંડવાને નમસ્કાર કર્યાં. ઘણા દિવસેા પછી સુભદ્રા તથા દ્રૌપદી એકમીજાને મળ્યા. તેના આનંદમાં પરસ્પર અંને જણ ભેટયા. અભિમન્યુએ પણ દ્રૌપદીને નમસ્કાર કરી પાંડવાને નમસ્કાર કર્યા. કુટુંબસહિત કૃષ્ણની અના કરીને યુધિષ્ઠિર કૃષ્ણના નિવાસસ્થાને ઘણા દિવસે ખાદ મિલન થવાથી કૃષ્ણ અને પાંડવા ખુબ જ આનંદ કરવા લાગ્યા, પાંડવ તથા વિરાટ રાજાએ વિવાહિક કાનુ આયેાજન કર્યું. યાદવ સ્ત્રીએએ માંગલિક ગીતા ગાવાની શરૂઆત કરી. વિવાહ સંબ'ધી કામમાં એતપ્રેાત બનેલી વિરાટનગરની સ્ત્રીએ આનંદ વિભારમાં મહાલવા લાગી. માંગલિક વાજા વાગવા લાગ્યાં. દ્રુપદ, કૃષ્ણ તથા પાંડવાથી પિરવરેલા અભિમન્યુ હાથી ઉપર બેસીને લગ્ન કરવા માટે ચાલ્યેા. નગરમાં અનેક પ્રકારના તારણા તથા કેળના પાંદડાનો શણગાર કરવામાં આવ્યા હતા. વિરાટ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય રાજાના મહેલમાં પ્રવેશ કરી અભિમન્યુએ ચારીના માયરામાં ઉત્તરા સાથે હસ્તમેળાપ કરીને ઉત્તરા તથા અભિમન્યુએ અગ્નિની પ્રદક્ષિણા કરી. હસ્તમેલાપના સમયે વિરાટરાજાએ અભિમન્યુને હાથી, ઘેાડા, રત્ન વગેરે આપ્યું. એકખીજાના સ્થાનમાં આવવા જવાથી યાદવસ્ત્રીએ તથા વિરાટનગરની સ્રીઓએ નગરજનોને આનદ કરાવ્યેા. દસમા સસંપૂર્ણ : Page #308 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૧મા વિરાટનગરમાં અભિમન્યુની સાથે ઉત્તરાના લગ્ન થયા પછી કૃષ્ણે ખૂબ જ આગ્રહપૂર્વક સબાન્ધવ યુધિષ્ઠિરને પરિવાર સહિત દ્વારકા લઇ ગયા. રસ્તામાં સ્નેહથી એક જ રથમાં બેઠેલી દ્રૌપદી અને સત્યભામા વાતે કરવા લાગી. સત્યભામાએ હસીને દ્રૌપદીને કહ્યુ કે મને એક વાતનું ખૂબ જ આશ્ચય થાય છે. માટે હું આપને પુછું છું. અમે લેાકેા એક પતિની પણ પૂરેપૂરી સેવા કરી શકતા નથી તેા પછી આપ પાંચ પતિની પ્રકૃતિને અનુકુળ કેવી રીતે રહી શકે છેા. ? દ્રૌપદીએ કહ્યુ` સખી ! હુ· પતિને અનુકુળ થવાના મંત્ર કહું છું. હું મન વચન અને કાયાથી પતિમાં જ લીન રહી છે. તેમને જે ગમે છે. તેજ કરૂ છું. હું દરરાજ તેમના જમ્યા પછી જ જમું છું. તેમના સૂતા પછી સૂઈ રહું છું. તેમના ઉઠતા પહેલાં ઉઠું છું. તેઓ જ્યારે બહારથી આવે છે ત્યારે તેમની સામે જઇને તેમનુ' સ્વાગત કરૂ' છું. હુ' જાતે જ તેમના શરીરની શુશ્રુષા કરૂ છું. પરિવારની તરફ સ`તાનના જેમ જ પ્રેમ રાખુ` છું. પાંચે તરફ એક સરખા પ્રેમ રાખુ છુ. એટલા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય માટે જ મારા પાંચ પતિ મને પિતાના પ્રાણથી પણ અધિક માને છે. આ પ્રમાણે બન્નેની વાત ચાલતી હતી. ત્યાં દ્વારકા નગરી આવી પહોંચ્યાં. શ્રીસમુદ્રવિજ્યાદિ દશે દિશાએ હર્ષોલ્લાસિત બનીને કુન્તીને પ્રણામ કર્યા. આનંદાશને વહાવતાં પાંડેએ મામાને પ્રણામ કર્યા. ત્યાર બાદ દશાએ કહ્યું કે પહેલાં તીર્થયાત્રાના પ્રસંગે જ્યારે અર્જુન અહિં આવ્યા હતા ત્યારે અમે તેને સુભદ્રા આપી હતી. અત્યારે અમે તમે ચારે જણને લક્ષમીવતી, વેગવતી, વિજયા, રતિ એ ચાર કન્યાઓ આપીએ છીએ. એ પ્રમાણે કહીને પાંડવોને પિતાની ચાર કન્યાઓ આપી. ચારે નાના ભાઈઓ સહિત, યુધિષ્ઠિરનું સ્વાગત કર્યું અને દ્વારામતીની શોભા બતાવી. પાંડના પુત્રે પાંચાલ વિગેરે પ્રદ્યુમ્ન વિગેરે કુમારની સાથે નગરના 'ઉદ્યાનમાં અનેક પ્રકારની કીડાઓ કરવા લાગ્યા. કૃષ્ણને ભીમ અને દ્રૌપદીએ વિલાપ કરતાં કરતાં દુર્યોધનના અપરાધોનું વર્ણન કર્યું. કોધમાં આવેલા કૃષ્ણ મહારાજાએ બલવામાં ચતુર એવા દ્રુપદ રાજાના પુરોહિતને દુર્યોધનની પાસે મેકલ્યા. તે દૂત ઉચિત પરિવાર સહિત હસ્તિનાપુર પહોંચ્યા. સેવા માટે આવેલા નાના રાજાઓથી શોભાયમાન દુર્યોધનની સભામાં દૂતે પ્રવેશ કર્યો. દ્રોણચાર્ય, અશ્વત્થામા, ભીષ્મ, શલ્ય, જયદ્રથ, કૃપાચાર્ય, કૃતવર્મા ભગદત્ત, કર્ણ, વિકર્ણ, સુશર્મા, શકુની, ભૂરિશ્રવા, શિશુપાલ, દુઃશાસન, વિગેરે ભાઈઓ તથા લક્ષ્મણ વિગેરે પુત્રેથી તે સભા શેભતી હતી Page #310 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૧મો ] [૩૦૬ દૂતે હાથ જોડી દુર્યોધનને કહ્યું કે હે રાજન ! કૃષ્ણ, રાજાએ મને આપની પાસે મેકલાવેલ છે. પિતાની કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં સમર્થ એવા પાંડેએ વિરાટનગરમાં ગુપ્તવેશે તેરમું વર્ષ પસાર કર્યું છે. જ્યારે આપ લેકે ગાયોને લેવા માટે વિરાટનગર ગયા હતા. ત્યારે પાંડવે તમારી સામે પ્રગટ થયા હતા. વિરાટરાજાએ પ્રાણથી પણ અધિક માનીને તેમની સેવા કરી છે. દ્રપદ વિગેરે રાજાઓએ તેમની આજ્ઞા સ્વિકારી છે. વિરાટરાજાની પુત્રી ઉત્તરાની સાથે અભિમન્યુના લગ્ન પ્રસંગે પણ હું ત્યાં હાજર હતા. ત્યાં પાંચાલ વિગેરે પાંડવોના પુત્ર તથા બીજા મિત્રગણ પણ હાજર હતા. પરંતુ ભાઈઓ સહિત આ૫ના મુખ કમળને નહિ જેવાથી યુધિષ્ઠિરના ચિત્તમાં આનંદ નહોતો. તો પણ ભાગ્યદેવીનો દોષ છે કે તેર વર્ષ સંપૂર્ણ થવા છતાં આપે તેમને બોલાવ્યા નહિ, તેઓ પણ આમંત્રણ વિના હસ્તિનાપુર આવવા માટે તૈયાર નહિ હોવા છતાં પણ હું તેઓને આગ્રહથી હસ્તિનાપુર લઈ આવ્યો છું. હજુપણ સમય છે કે આપ આપના ભાઈને બોલાવવા માટે જાઓ. ભાઈઓએ પરસ્પર વિરોધ કરવો તે ઉચિત નથી. જે આપ પિતે જ તેમને નહિ લાવો તો પણ યુધિષ્ઠિર પિતાના પરાક્રમી ભાઈ એના બળથી પોતાને રાજ્યભાગ લેવાના જ છે. અથવા આપ તેઓને નહિ બોલાવો તો પણ પાંડવો અહિ આવીને કદાચિત્ આપનું રાજ્ય પણ પડાવી લેશે. તે વખતે કાં તે આપ યુદ્ધમાં મરી જશે અથવા રાજ્ય છોડીને તેમની Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય - જેમ વનવાસમાં રહેવું પડશે. વળી તેઓને મારા જેવા ઘણું સહાયકે છે. મેટાઓની સહાયતાથી નાના પણું વિજયને પ્રાપ્ત કરી શકે છે. વાદળથી પ્રતિબંધિત પાણી પણ દુર્લભ નથી, સમુદ્રમાં રત્નોને દુષ્કાળ નથી. જેવી રીતે ગાંડો માણસ સૂર્યનો વિરોધ કરે છે તેવી રીતે આપ તેમને નહિ બોલાવીને વિરોધ વધારી રહ્યા છે. દૂતના વચને સાંભળી અત્યંત ક્રોધાયમાન થઈને દુર્યોધન બોલ્યા હે બ્રાહ્મણ ! તમારા વચને બોરની જેમ ઉપરથી કમળ દેખાય છે પરંતુ અંદરથી કઠેર છે. મારા બાહુબળના આધારે રહેલી પૃથ્વીને કણ ઉપાડી શકનાર છે. હાથીના મુખમાં ગએલા ઘાસને કોણ બહાર કાઢી શકે? મારી સામે કૃષ્ણ કોણ છે? અરે પાંડવની તાકાત શું છે? સૂર્યની સામે ચંદ્રમા અને તારાગણની કિંમત શું છે? જ્યારે યુદ્ધમાં મારા બાણથી દુઃખી થઈને શીઆળની જેમ બૂમ મારતો ભાગશે ત્યારે જ કૃષ્ણને સમજાશે કે દુર્યોધનની તાકાત કેટલી છે? દુર્યોધનના કઠેર વચન સાંભળી કોપાયમાન થએલા દૂતે કહ્યું કે સૂર્યની સાથે પતંગીયાને સંઘર્ષ સંભવી શકતા નથી તેવી રીતે કૃષ્ણની સાથે આપને સંઘર્ષ અસંભવિત છે. જે કૃષ્ણ બાલ્યાવસ્થામાં અરિષ્ટ, કેશી, ચાણની આહુતિ આપી પિતાના પ્રતાપગ્નિમાં કંસની પણ પૂર્ણાહુતિ આપી. અરે રાજન ! કૃષ્ણની વાત છેડી દે. યુદ્ધમાં પાંડને પણ કોણ જીતી શકે તેમ છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૧ ] [ ૩૦૩ યુધિષ્ઠિરને ક્રોધાગ્નિ શત્રુઓની સ્ત્રીઓના આંસુઓથી પણ બુઝાવાને નથી હે રાજન ! કિમૅર હિડંબ, બક, કીચક, વૃષકર્પર વિગેરેને મારનાર ભીમને પણ આપે આપના મનમાં કંઈ વિચાર કર્યો લાગતો નથી. વિરાટનગરમાંથી ગાયોનું હરણ કરનાર સુશર્માની દુર્દશાથી આપ ચિંતાતુર કેમ બનતા નથી ? વળી અર્જુનના બાણુ વડે શત્રુઓની કીર્તિરૂપ કૌમુદીવન મલિન બની ગયું છે. જે અને વિપક્ષને જીતી ઈન્દ્રને ફરીથી રાજ્ય સુપ્રત કર્યું છે. ભાનુમતી જ્યારે રડવા લાગી ત્યારે મોટાભાઈની આજ્ઞાથી અને આપને ગંધર્વથી છેડાવ્યા હતા, વિરાટનગરમાં ગાયના હરણ વખતે જે અને આપના વસ્ત્રોનું હરણ કર્યું હતું તે અર્જુનની પણ બીક નથી લાગતી ! નકુળ અને સહદેવ બંને ભાઈઓ પણ શત્રએના પ્રાણ લેવાવાળા છે. આ પ્રમાણે ચારે ભાઈએ નિશ્ચયથી તમારા પ્રાણ સહિત રાજ્યને લેવાના છે. આ પ્રમાણે દૂતના વચનોને સાંભળી દુર્યોધને ક્રોધથી કહ્યું કે નીચ બ્રાહ્મણ ! તું દૂત છે એટલે તારે વધ થઈ શકે તેમ નથી. માટે તેને જેમ ઠીક લાગે તેમ તું બોલી શકે છે. પરંતુ જે તારી જીભમાં તાકાત છે તો તું જઈને તેઓને કહેજે કે કૃષ્ણ સહિત પાંડે કુરૂક્ષેત્રના મેદાનમાં આવે. આ પ્રમાણે કહીને દુર્યોધને ધક્કા મારી તે દૂતને કાઢી મૂક્ય, દૂતને ધક્કો મારતા દુર્યોધનને જોઈ વિદુરજી વિગેરેએ માની લીધું કે હવે ભીમ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તે દ્વારકામાં આવી પાંડે સહિત કૃષ્ણને જોઈ વિનય પૂર્વક કૃષ્ણને કહ્યું કે દેવ! દૂર્યોધન એટલે બધા ગર્વિષ્ઠ છે કે તેના પ્રત્યે ચારની નીતિ (શામ દામ દંડ ભેદ) માં શામથી સમજે તેમ નથી. ઉલટું તેનાથી તે વધારે ઉદંડ બને તેમ છે કેમકે ઘીથી અગ્નિ વધારે પ્રજવલિત બને છે. દુર્યોધનના શરણુ બધા રાજાઓ પૂજે છે. વળી ઈન્દ્રની લહમીને પિતે તરણું સમાન માને છે. સન્માન અને દાનાદિ ગુણો વડે રાજાઓને એટલા બધા ખુશ કર્યા છે કે જેથી તે રાજાઓ દુર્યોધનના માટે પિતાના પ્રાણોને પણ આપવા તૈયાર છે. ભીષ્મ દ્રોણ વિગેરેને પણ પિતાના તરફ આકર્ષ્યા છે કે સમાન સંબંધ હોવા છતાં પણ તે બધા દુર્યોધનને વિજ્ય ઈચ્છી રહ્યા છે. પિતાની ચતુરંગી સેનાના બળથી ઈન્દ્રને પણ જીતી લેવાની ઈચ્છા રાખે છે. દિનરાત તેની સેના તૈયારી કરી રહી છે. તેને સૈનિકે બેલી રહ્યા છે કે હું કૃષ્ણને, હું અજુનને, હું ભીમને, હું નકુલને, હું સહદેવને, હું યુધિષ્ઠિરને મારીશ. પૂરોહિત દૂતના વચન સાંભળી કૃષ્ણ કહ્યું કે હું તે પહેલેથી જ જાણતો હતો કે દુર્યોધન દંડથી સમજે તેમ છે. પરંતુ લોકાપવાદથી બચવા માટે જ મેં શામને ઉપયોગ કર્યો હતે. દુર્યોધનની આપેલી રાજ્ય લક્ષ્મી લેવામાં પણ મશ્કરી થવાની હતી. ભીમ અર્જુન નકુલ સહદેવ ચારે ભાઈઓએ પણ કહ્યું કે દુર્યોધને અમારું રાજ્ય પાછું આપવાની ના કહી તેજ સારૂ થયું છે નહિતર Page #314 -------------------------------------------------------------------------- ________________ ટાર્ગ : ૧૧ ] [૩૦૫ અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થાત નહિ. યુધિષ્ઠિરે પણ કહ્યું કે ભાઈઓને વધ કરવા માટે મારૂ મન ના કહે છે. પરંતુ હવે યુદ્ધ કર્યા સિવાય બીજે કઈ માર્ગ નથી. હવે તમે બધા યુદ્ધની તૈયારી કરે. યુધિષ્ઠિર અને કૃષ્ણના આદેશથી, પાંડવ પક્ષમાં રહેલા રાજાઓએ પિતાની સેનાઓને તૈયાર થવાની આજ્ઞા કરી. એક દિવસ તરાષ્ટનો સારથિ સંય દૂત બનીને યુધિષ્ઠિરની પાસે આવ્યો. તેણે સુંદર શબ્દ વડે યુધિષ્ઠિરને કહ્યું કે ધૃતરાષ્ટ્ર કહેવડાવ્યું છે કે આપ એક જ એવા આત્મા છે કે જેમાં વિવેક, ધર્મન્યાય, વિનય વિગેરેનો ખજાનો છે માટે વત્સ! હું હાથ જોડીને કહું છું કે દુર્યોધનને ખૂબ જ સમજાવ્યો પણ મારી મહેનત નિષ્ફળ ગઈ છે. તે મારૂં બીલકુલ સાંભળવા તૈયાર નથી માટે તમોને મારી પ્રાર્થના છે કે ભાઈઓમાં વિગ્રહ ન થાય તેવું કાર્ય કરે. ' * સંજયના વચનને સાંભળી યુધિષ્ઠિર હસવા લાગ્યા. અને બેલ્યા કે આર્ય સંજય! કાકાએ જે વાત કરી છે” તે સુંદર પરિણામ લાવનારી અને ન્યાયથી ભરેલી છે. પરંતુ જ્યાં સુધી શત્રુને પરાભવ ન થાય ત્યાં સુધી જ ક્ષમા અલંકારરૂપ હોય છે. પરંતુ શત્રુઓ દ્વારા પિતાને પરાભવ થવાને હેાય ત્યાં પરાક્રમ અલંકાર ગણાય છે. હું મારા ભાઈઓને મારી નાખવાની ઈચ્છા રાખતો નંથી તે જ રીતે હું મારા રાજ્યને પણ છોડવા તૈયાર નથી' ૨૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ zot] [પાંડવ ચરિત્ર મહાકાવ્યુ અથવા શાંતિનો માર્ગ પકડીને હું મારા રાજ્યના ત્યાગ કરૂ' તાપણુ મારા ચારે ભાઈ આ રાજ્યને છેાડવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં તે જ પાતાના માર્ગ નક્કી કરીને જણાવે. ત્યારબાદ ભીમે કહ્યું કે દુર્ગંધન અમારૂ રાજ્ય પાછું આપવા તૈયાર થાય તે પણ અમે સંધિ કરવા તૈયાર નથી. ઘણા દિવસેા પછી રણેાત્સવ પ્રાપ્ત થયા છે. તમે તેમાં શત્રુએના ધડને નાચતા જોશે. દુર્યોધનની જાંધ તાડીશ અને દુઃશાસનની ભુજાને કાપી નાખી મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ, અર્જુને પણ કહ્યું કે યુદ્ધ કરવાના જ છીએ. જે યુદ્ધ ન કરીએ તે મારા ખાણાનું શું થશે ? નકુળ અને સહદેવે પણ એ જ પ્રમાણે યુદ્ધનુ સમન કર્યું. આ પ્રકારે પેાતાના વિચારા મતાવી પાંડવાએ સંજયને વિદાય કર્યાં, સંજયે હસ્તિનાપુર આવી એકાંતમાં દુર્યોધન વિગેરેની સામે ધૃતરાષ્ટ્રને કહ્યુ કે આપ તે રાજ્ય આપ્યા વિના સંધિ કરવાની ઈચ્છા રાખેા છે પણ પાંડવા રાજ્ય ગ્રહણ કરીને પણ સંધિ કરવા તૈયાર નથી. દ્રૌપદીના કેશાકષ ણુથી ક્રોધિત બનીને તે આપના પુત્રોના પ્રાણ સહિત રાજ્યલક્ષ્મી લેવાની ઈચ્છા રાખે છે. હું કુરૂરાજ ! પાંડવા જંગલમાં જઈને ખળહીન બની ગયા છે તેમ માનીને તેમનુ અપમાન કરવું ઠીક નથી. જેમ વરસાદની પછીથી સૂર્યનું તેજ અધિક તીવ્ર બને છે તેમ Page #316 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૧] [૩૦૭ તેઓ પહેલાં કરતાં અધિક તેજસ્વી દેખાય છે. માટે હું આપને કહું છું કે આપ તેમનું રાજ્ય તેમને સુપ્રત કરી દો નહિતર આપના કુટુંબનું કલ્યાણ નથી. સંજયના વચનોથી અતિશય ક્રોધાયમાન બનેલા દુર્યોધને કહ્યું કે નિશ્ચય આ સંજય શત્રુઓને પક્ષપાતી બની ગયું છે. એટલા માટે તે તેમના પરાક્રમને બતાવી આપણને ડરાવે છે. સંજય એટલું પણ નથી જાણતા કે પાંચે પાંડવો મારા અસ્ત્રરૂપ રાક્ષસને પહેલે કાળીઓ બની જવાના છે. મારી પાસેથી રાજ્યલક્ષ્મી કોની તાકાત છે કે ખેંચી શકે? સિંહના દાંતમાંથી માંસને કોણ ખેંચી શકે છે? મેં બધા રાજાઓને મારા વશમાં રાખ્યા છે જ્યારે પાંડવોના પક્ષમાં કેવળ વિરાટેન્દ્ર, દ્રુપદ અને કૃષ્ણ છે, આ પ્રમાણે હોવા છતાં પણ અમારી નિંદા કરવાવાળા સંજયની જીભ કેમ બળી જતી નથી? - ત્યારબાદ કર્ણ, દુઃશાસન વિગેરે દુર્યોધનની વાતનું સમર્થન કર્યું. સંજયને આ પ્રમાણે ઠપકો આપી દુર્યોધન ચાલ્યા ગયા ત્યારે વિદુરજી આદિએ મનમાં વિચાર કર્યો કે હવે જલ્દીથી કુળનો વિનાશ થવાને છે. ત્યારબાદ દુર્યોધને કુરુક્ષેત્રને માટે પિતાની સેનાઓને તૈયાર કરી, હસ્તિનાપુરના નગરજને કુરૂકુલવિનાશની શંકાથી મનમાં બહુ જ દુઃખી થયા. બીજે દિવસે ધૃતરાષ્ટ્ર, વિદુરજીને બેલાવી એકાંતમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પૂછ્યું કે કુલનું કલ્યાણ કેવી રીતે થાય? વિદુરજીએ કહ્યું કે આપ તો આ અનર્થનું કારણ છે, કારણ કે જન્મતાની સાથે જ દુર્યોધનને છોડી દેવાનું હતું. તે વખતે મારી વાતો આપને સારી લાગતી હતી તે હવે હું આપને શું કહું? જે પિતાના આંગણામાં ઉત્પન્ન થએલ વિષવૃક્ષને કાપી નાખતા નથી ત્યારે તે મેટું થયા બાદ અનેકના પ્રાણ હરે છે. ઘરમાં જ્યારે આગ લાગવાની શરૂઆત થાય છે ત્યારે બુઝાવતા નથી અને જ્યારે આખા ઘરને આગ ઘેરી લે છે ત્યારે બુઝાવવા તૈયારી કરવાથી તે આગ બુઝે ખરી કે ? માટે રાજન ! તમે લેભને છોડી ધર્મને વિચાર કરો. તમારા પુત્રને દુરાગ્રહથી દૂર કરે નહિતર આખે વંશ મૃત્યુને મહેમાન બનશે. * શુદ્ધબુદ્ધિ વિદુરજીની ધૃતરાષ્ટ્ર ખુબ જ પ્રશંસા કરી અને કહ્યું કે તમારા વિના આવા હિતકર વચન મને કોણ કહેશે ? તમારી વાણું કડવી હોવા છતાં સારું પરિણામ આપવાવાળી છે, હું શું કરું? મેં દુર્યોધનને ઘણે સમજાવ્યું પરંતુ તે દુર્ભાગ્યવશે કશું સાંભળતા નથી. માટે આપણે બંને તેની પાસે જઈને એકવાર તેને સમજાવવાનો પ્રયાસ કરીએ. કોઈપણ સંજોગોમાં આંવનારી આફત બચી જાય તે કુરુવંશનું કલ્યાણ થાય. '' આ પ્રમાણે વિચારીને બંને જણા દુર્યોધનની પાસે ગયા, ખુબ પ્રેમથી દુર્યોધનને સમજાવતા કહેવા લાગ્યા Page #318 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૧ * કે વત્સ ! જે ન્યાયમાર્ગને ચૂકી જાય છે તે માનવ જીવતા હોવા છતાં પણ મરેલા સમાન માનવામાં આવે છે. ત્યાર બાદ સ્વજન પણ તેને છોડી જાય છે. જ્યારે સ્વજને તેને છોડી દે છે ત્યારે તે મનુષ્ય તુચ્છ બની જાય છે, લકોને અનુરાગ જેના પર હોય છે તેની પાસે લક્ષ્મી જાય છે. માટે હજુપણ હે દુર્યોધન ! તું ન્યાયમાર્ગને નહિ સ્વિકારે તે લક્ષ્મી તને છોડી યુધિષ્ઠિરની પાસે ચાલી જશે, અથવા તું કર્ણ, ભીષ્મ, દ્રોણ વિગેરે ધનુર્ધારીએના બળ ઉપર પાંડવોથી લડવાની ઈચ્છા રાખતો હોય તે તે પણ ઠીક નથી, કેમકે ગંધર્વરાજની સાથે અથવા વિરાટરાજાની સાથે લડાઈમાં તે તેમનું પરાક્રમ જેએલું છે. વળી યુધિષ્ઠિરની આજ્ઞાથી અને તને ગંધર્વરાજના બંધનમાંથી મુક્ત ન કર્યો હોત તે તું કેવી રીતે છુટી શકવાને હતું, તને યાદ હશે કે વિરાટનગરમાં દયાથી અને તારી કીતિને લઈ લીધી અને તેને જીવતે જવા દીધે માટે વત્સ ! દ્વેષ છેડીને પાંડની ભૂમિ તેઓને આપી કુરૂવંશનું રક્ષણ કર. તે બંનેના વચનોને સાંભળી પિતાના બાહુબળનું અભિમાન કરતો દુર્યોધન બલ્ય કે પિતાજી ! તમે લેકે ક્ષત્રિય ધર્મને જાણતા નથી. હાથમાં આવેલું રાજ્ય ક્ષત્રિય થઈને કણ મુકવા તૈયાર થાય છે? વળી છેડી દેવાથી લેકમાં કીતિને લાંછન લાગે છે, ન્યાય પણ તે જ ન્યાય છે કે જે તેજસ્વીઓને માન્ય હોય. તમે લોકો Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ગભરાવ નહિ. પાંડવે તે હમણાં જ મારા પ્રતાપગ્નિમાં બળીને ભસ્મીભૂત થવાના છે. તમે મારી પાસે નકામી વાતે કરી મારા મનને દુઃખી શા માટે કરો છો? આ પ્રકારે દુર્યોધનના વચન સાંભળી દુઃખી બનેલા ધૃતરાષ્ટ્ર અને વિદુરજી અને ત્યાંથી નીકળીને પિતપિતાના સ્થાને ગયા. ત્યારબાદ કુલક્ષયની બીકથી વિદુરજીનું ચિત્ત વિરક્ત બની ગયું, તેઓએ સંપત્તિની, વિષયસુખની ખુબ નિંદા કરી, તેઓએ યુદ્ધમાં કુરુવંશના ભાઈઓને મરતા જોવા નહિ ઠીક લાગવાથી પ્રવજ્યા લેવાને વિચાર કર્યો. આ પ્રમાણે મનમાં વિચારતા વિદુરજીએ સાંભળ્યું કે ઉદ્યાનમાં વિશિષ્ઠજ્ઞાની વિશ્વકીર્તિમુનિ આવ્યા છે ત્યાં જઈને મુનિને વંદન કરી તેમની સામે વિદુરજી બેઠા. ત્યારબાદ મુનિએ અમૃતમય દેશના આપી કહ્યું કે મેં જ્ઞાન દ્વારા આપના મનને સંસારથી વિરક્ત સમજી ઘણા દૂરથી અહિં વિહાર કરીને આવવાને વિચાર કર્યો છે. માટે તમે તમારી ઈચ્છનીય વસ્તુને પ્રાપ્ત કરે. આ ભવિતવ્યતા રોકી શકાય તેમ નથી, પરંતુ આપના કુળનો વિનાશ નિશ્ચિત થવાનું જ છે. વિદુરજીએ ઉડી મુનીશ્વરની સ્તુતિ કરી અને વ્રત આપવા માટે આગ્રહ કર્યો. મુનીશ્વરે વ્રત આપવા માટે વિદુરજીની વિનંતીનો સ્વિકાર કર્યો, ત્યારબાદ મુનીશ્વરને Page #320 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૧] [૩૧૧ પ્રણામ કરી વિદુરજી નગરમાં આવ્યા. બંને ભાઈઓની સંમતિ લઈ વિદુરજી મુનીશ્વરની પાસે આવ્યાં અને સર્વ સાવઘત્યાગરૂપ સર્વવિરતિ વ્રત ગ્રહણ કર્યું અને મુનીશ્વરની સાથે વિહાર કરી ગયા. બીજે દિવસે થોડાક સામતને સાથે લઈને કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા. રાજાએ તેમનું સ્વાગત કર્યું. મોટા સમારંભ સહિત શ્રીકૃષ્ણ નગરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ રાજ્યભવનમાં લાવીને દિવ્ય આસન પર રાજાએ તેમને બેસાડ્યા. તે સભામાં ધૃતરાષ્ટ્ર સહિત ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન, દુઃશાસન વિગેરેની વચમાં બેઠેલા કૃષ્ણ ચંદ્રમાની જેમ શેવા લાગ્યા. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર વિનયપૂર્વક કૃષ્ણને કહ્યું કે તમારા આગમનથી મારૂં ભવન તે પવિત્ર બની ગયું છે પણ તમારા વચનેથી મારા કાનને પવિત્ર બનાવો. ધૃતરાષ્ટ્રના વચનોને સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું કે રાજન! આપને સંદેશ લઈને સંજય દ્વારકા આવ્યું હતું. તેની વાત સાંભળીને યુધિષ્ઠિરે સંધિનો સ્વીકાર કર્યો હતો. પરંતુ બીજા રાજાઓ સહિત ભીમ, અર્જુન, નકુળ અને સહદેવે સંધિ કરવાની ના કહી ત્યારે કેઈપણ જાતની વાતચીત કર્યા સિવાય સંય યુદ્ધને આદેશ લઈને હસ્તિનાપુર આવ્યા. યુધિષ્ઠિરે બધી વાત મને કહી ત્યારબાદ તે ચારે ભાઈઓને પૂછયા સિવાય હું અહિં Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] . [પાંડવ ચરિ મહારાજ આવ્યા છે. જો તમે બધા મને તમારે આક્તજન માનતા હે તે મારી વાત સાંભળે. મદમસ્ત માણસને સજજનની શિખામણ અસર કરતી નથી. લક્ષ્મીના મદમાં આખે હોવા છતાં પણ લેક અંધ બને છે. કાન લેવા છતાં પણ બહેરા છે. કારણ કે દુષ્ટલક્ષ્મી હિતેપદેશને સાંભળવા દેતી જ નથી, એટલા માટે જ દુર્યોધન અભિમાન છેડીને સાંભળવા ઈચ્છતા હોય તે હું કાંઈક કહું છું. જ્યારે રાષ્ટ્ર કહ્યું કે ગોવિંદ! તમે શાંતિપૂર્વક જે કંઈ કહેવું હોય તે કહે, ત્યારે ગરૂડધ્વજે (કૃષ્ણ) કહ્યું કે તમે પાંડને રાજ્યને ટુકડે આપવા માટે પણ તૈયાર નથી, પરંતુ તે લેકે તમારા પ્રાણ સહિત રાજ્ય લેવાની ઈચ્છા ધરાવે છે. અથવા પાંડને મારી તમે સામ્રાજ્ય લેવાની તૈયારી કરી છે તો પણ સ્વજન વિના સુખ કયાં છે? યુધિષ્ઠિર બધી જ રીતે સમર્થ છે કેમ કે ચારેભાઈએ યુધિષ્ઠિરને સંપૂર્ણ સહાયક છે. પરંતુ હું આપને કહું છું કે આપ ફક્ત પાંચ ગામ તેમને આપે. કુશસ્થળ, વૃષસ્થળ, માકંદી, વારણાવત, ચારભાઈએના માટે ચાર તથા યુધિષ્ઠિરને માટે તમને જે ઠીક લાગે તે એક ગામ આપો, આટલું આપવાથી હું તેમને સમજાવીશ, અને સંધિ થઈ જશે, કુલને નાશ થતો બચાવવા માટે સજજન પુરૂષે ડામાં પણ શાંતિ માને છે અથવા આપ આટલું પણ નહિ આપે તો યુદ્ધ અનિવાર્ય થવાનું છે. . આ પ્રમાણે કૃષ્ણના કહેવાથી દુર્યોધન ક્રોધમાં આવીને બે કે શેવિંદ ! મેં પાંડવોને જીવતા સમા Page #322 -------------------------------------------------------------------------- ________________ સર : ૧૧મા [ ૩૧૭ તે જ ઘણું છે, હવે જે એકપણ ગામની વાત કરશે તા તેઓને મારી નાખીશ, અથવા તેમને પરાક્રમના ગવ હાય તા તેમને સાથે લઈને કુરૂક્ષેત્રના મેદાને આવે, મારૂ સૈન્ય તેમનું સ્વાગત કરશે. આ પ્રમાણે કહીને કની સાથે ઉઠીને દુર્યોધન સભાની બહાર જઈ ને કૃષ્ણને કેદ કરવાના નિશ્ચય કરી સભામાં આવીને બેઠા. સાત્યકીએ દુર્યોધન અને કની વાતા સાંભળી લીધી હેાવાથી કૃષ્ણને સ...કેત કર્યાં, કૃષ્ણે ક્રોધાયમાન થઈને મેલ્યા કે, દુષ્ટ લેાકેા ઉપકારીને પણ અપકાર કરવાની ઇચ્છા રાખે છે. તમને બચાવવા માટે હું અહિં સુધી દોડીને આવ્યા છું. અને તેજ મને કેદ કરવાની ઇચ્છા ધરાવે છે. શિઆળવાના આક્રમણથી સિંહને શું થવાનુ છે ? તમાને મારી નાખવા જોઈએ, પણ દયાભાવ અંતરમાં ભરેલા હાવાથી તમને કઈ જ કરતા નથી. વળી પાંડવેાની પ્રતિજ્ઞા નિષ્ફળ ન જાય એટલા માટે જ તમને છેાડી દઉં છું. દુર્યોધન અવશ્ય કુરૂક્ષેત્રમાં પાંડવાના બહુપરાક્રમને જોશે. હવે તેા પાંડવેા આવી જ ગયા છે, કારણ કે વીરપુરૂષાને માટે યુદ્ધ ઉત્સવ છે. આ પ્રમાણે કહીને કૃષ્ણ બહાર નીકળી ગયા. તેમને શાંત પાડવા માટે ભીષ્મ, ધતરાષ્ટ્ર તેમની પાછળ ચાલ્યા. તેઓએ કૃષ્ણને કહ્યું કે મહાત્મા પુરૂષો દુનના વચનોં શ્રવણ કરી ક્રોધાયમાન થતા જ નથી, માટે માપ સ્ફુર્યોધનની ઉપર ક્રોધ કરતા નહિ. તમારી સામે કઈ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય યુદ્ધ કરવાની તાકાત ધરાવતું નથી. તે પછી પાંડેની તો વાત જ શું કરવી? પાડો તે તમારી સહાયતા વિના પણ વિજય પ્રાપ્ત કરી શકે છે માટે પાંડે તમને સહાયતા માટે આમંત્રણ કરે તે પણ આપ યુદ્ધમાં આવતા નહિ. તેમના વચને સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું કે પાંડે સમર્થ છે માટે હું યુદ્ધમાં શસ્ત્રાસ્ત્ર ગ્રહણ નહિ કરું. પરંતુ અર્જુનના રથને સારથિ બનીને આવીશ એટલે આપના વચનનું પાલન થશે. આ પ્રમાણે કહીને કૃષ્ણ તે બધાને વિદાય કરી કર્ણને હાથ પકડી રથમાં બેસાડી બને ચાલ્યા. પાંડુને મળવા વિદુરજીના ઘેર જતાં શ્રી કૃષ્ણ રસ્તામાં કર્ણને કહ્યું કે તમારા બળથી જ દુર્યોધન મદમત્ત બન્યું છે. ઈન્દ્ર વજથી જ ઈન્દ્ર કહેવાય છે. દુર્યોધન દુરાત્મા છે, તેને મિત્ર બનાવ્યું છે તે ઠીક નથી. તમારી તે યુધિષ્ઠિરની સાથે મિત્રતા હોવી જોઈએ. બીજી વાત એ છે કે એકાંતમાં કુંતીએ મને કહ્યું છે કે તેઓએ તારે ત્યાગ કર્યો ત્યારે જ તું રાધાને પુત્ર બન્યા છે. માટે આપ તો પાંડવોના સહેદર બંધું છે માટે તમારે પાંડવ પક્ષમાં રહીને યુદ્ધ કરવું જોઈએ. કણે કહ્યું કે દુર્યોધનની સાથે મિત્રતા સારી નથી પરંતુ દુર્યોધને મને રાજા બનાવેલ છે. માટે હું દુર્યોધનના માટે જ મારું આ શરીર યુદ્ધમાં છેડીશ. તમારી સહાયતાથી યુધિષ્ઠિર જીતી જવાના છે, વળી જે હું Page #324 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૧ ] [૩૧૫ દુર્યોધનને છોડીશ તે નિરાશ થઈ જશે, માટે મને યુધિષ્ઠિરના પક્ષમાં આવવા માટે આગ્રહ કરશે નહિ. પરંતુ આપ માતાને કહેશે કે હું અર્જુન સિવાય ચારે પાંડવોને નહિ મારૂં. આ યુદ્ધમાં હું મરીશ અથવા અર્જુનને મારીશ. તેને તે બેમાંથી એકના મૃત્યુ બાદ પણ પાંચ પુત્રો રહેવાના છે. ત્યારબાદ કર્ણને વિદાય કરી પિતે પાંડુરાજા પાસે આવી પિતાના આગમનનું પ્રયોજન તથા દુર્યોધનની નિર્લજજતા વિગેરે કહ્યું, પાંડુરાજાએ કહ્યું કે પાંડવોને કહેજે કે તમે લેકે કાતરનું કામ નહિ કરતા, વિરોધીઓ સંબંધી હોય તો પણ તેમને વિનાશ કરે આવશ્યક છે, ફરીથી કૃષ્ણને કહ્યું કે તમારી સહાયતાથી પાંડે અવશ્ય વિજય પ્રાપ્ત કરશે. કૃણે કહ્યું કે રાજન ! આપના પુત્રોને જ વિજય થવાને છે તેમાં કોઈ શંકા નથી, તમારા પુત્રની ક્ષમાએ શત્રુઓને બચાવી લીધા છે. મારી સાથે તમે પણ દ્વારકા ચાલો, કારણ કે આપના વિયાગથી પાંડવો દુઃખી થાય છે. પાંડુરાજાએ કહ્યું કે જ્યારે તેઓ વિજય પ્રાપ્ત કરશે ત્યારે જ હું તેમનું મુખ જોઈશ માટે તમે દ્વારકા જાઓ, શ્રીકૃષ્ણ દ્વારકામાં આવી યુધિષ્ઠિરને બધી વાતો કહી, કૃષ્ણના વચનો સાંભળી પાંડ આનંદમાં આવી ગયા, અને સેનાની તૈયારી કરવા લાગ્યા. અગીઆરમ સર્ગ સંપૂર્ણ Page #325 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧ . એક દિવસ જરાસંઘને સમક નામને દૂત દ્વારકા નગરીમાં આવ્યા, ચારે તરફ ખાઈની જેમ સમુદ્રથી. વીંટળાએલી સુવર્ણમય મહેલથી સુશોભિત દ્વારકાનગરીને જોઈ તેણે ઇંદ્રની નગરી અમરાવતીને પણ તૃણ સમાન તુચ્છ માની હતી, બજારમાં મેટા મેટા સુવર્ણ અને રત્નના ઢગલા જોઈને તેણે વિચાર કર્યો કે સમુદ્રને રત્નાકરની ઉપમા લોકોએ બેટી આપી છે. ખરેખર! રત્નાકર તે દ્વારકાનગરી જ છે. ત્યારબાદ અક્ષમ્ય આદિ ભાઈઓથી નેમિ, મહાનેમિ, કૃષ્ણ વિગેરે પુત્રોથી પરિ વરેલા, રાજાઓના મુકુટમણિઓથી, ચમકતી વેશ્યાએથી ઢળાતા ચામરોથી સુશોભિત રત્ન સિંહાસન ઉપર બેઠેલા બીજા ઈંદ્રની સમાન સભામાં સમુદ્રવિજય રાજાને જોયા. જરાસંઘરૂપ સૂર્યના મૂર્તિમંત પ્રતાપ જે તે દૂત રાજાની આગળ જઈને બેઠે, યાદવવંશમાં કૌસ્તુભમણિની સમાન રાજા સમુદ્રવિજયને કહ્યું કે રાજન ! અખંડ કીર્તિશાળી જગતના અદ્વિતીય પરાક્રમી મગધેશ્વર જરાસંઘે કહ્યું છે કે ગાયનું દુધ પીને હષ્ટપુષ્ટ આપના બને કુમારેએ ઘણી નિર્દયતાથી મારા જમાઈ કંસરાજાનો Page #326 -------------------------------------------------------------------------- ________________ િ ૧૨] [ ૩૧ વધ કર્યો છે, તેનાથી મારા અંતરમાં યદુવંશને સંહાર કરવા માટે ક્રોધાગ્નિ પ્રગટ થયું છે, મારી પુત્રી જીવયશાના આંસુઓએ ઘીને ઘડાનું કામ કર્યું છે જ્યારે હું પોતે યુદ્ધ કસ્વા માટે આવતો હતો ત્યારે મારા પુત્ર કાલકુમારે કહ્યું કે સિંહની ગર્જનાથી મૃગલાઓ મરી જાય છે, પણ સિંહ ભાગતો નથી, માટે મારા જીવતાં આપને યુદ્ધમાં જવું ઉચિત નથી, વસંતઋતુના આગમનથી શિશિરઋતુનો પત્તો પણ લાગતો નથી તેવી રીતે મારા પુત્રનું આગમન જાણીને તમે ભાગી છુટયા હતા, તમારી પાછળ પાછળ તે આવ્યા ત્યારે કેટલાય દિવસો પછી તેઓ આવીને કહ્યું કે પાછળ પાછળ ફરતા કુમારે મનુષ્યોથી રહિત એક શિબિર જોઈ, તેની પાસે ભીષણ વાળાઓથી સળગતી અનેક ચિતાઓ જોઈ, યાદવેનું નામ લઈને કરૂણ સ્વરે રડતી એક દુઃખિત વૃદ્ધાને જોઈ, કાલકુમારે તે વૃદ્ધાને પૂછ્યું કે ભદ્ર! તું કેમ રડે છે ? રડતી વૃદ્ધાએ જુદી જુદી ચિતાએ બતાવતાં કહ્યું કે મહાભાગ સાંભળ! કાલકુમારના ભયથી આ ચિતામાં સમુદ્રવિજય, આ ચિતામાં વસુદેવ, આ ચિતામાં બળરામ તથા કૃષ્ણ તથા આ ચિતાઓમાં બીજા યાદવો બળે છે. હું કૃષ્ણની, બહેન છું, હું પણ આ ચિતામાં પ્રવેશ કરવાની છું. ક્યારે કહ્યું કે મેં મારા પિતાજીની સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે શત્રુ ગમે ત્યાં જશે ત્યાંથી હું તેને ખેંચી લાવીશ માટે હું ચિતામાં પ્રવેશ કરીને તેઓને ખેંચી લાવીશ. આ પ્રમાણે વિચારી તે અવિચારી કુમારે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮]. [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ક્રોધમાં આવીને મૃત્યુને વિચાર કર્યા સિવાય કોના રિકવા છતાં પણ બળરામ તથા શ્રીકૃષ્ણની ચિતામાં પ્રવેશ કર્યો અને એક ક્ષણવારમાં બળીને ભસ્મીભૂત થઈ ગયે. આપની બીકથી પણ શેક વિહવળ સેના પણ ચિતામાં પ્રવેશ કરીને બળી ગઈ. આ સાંભળી હું પણ તત્કાળ અત્યંત દુઃખી થયે, પરંતુ શત્રુઓ પણ બળી ગયા. આ વિચારીને હું પણ શાંત થયે. ત્યારબાદ મારી પુત્રી જીવયશા પતિને, ભાઈને અને તમને બધાને જલાંજલી આપી શત્રુઓને બદલે લઈને શાંતિપૂર્વક રહેવા લાગી. ઘણું દિવસે બાદ રત્નકંબળ વિગેરે વસ્તુઓને લઈને વેપારી અમારા નગરમાં આવ્યા. તેણે જીવયશાને રત્નકંબળ વિગેરે બતાવીને કિંમત કહી. જીવયશાએ કિંમત ઓછી કરવાને કહ્યું ત્યારે તે વેપારીએ કહ્યું કે રાજપુત્રી ! દ્વારકામાં કે મેં કહી તેનાથી આઠ ઘણી કિંમત આપીને લેવા માટે આગ્રહ રાખે છે. માટે પ્રતિવાસુદેવની આ નગરી કરતાં તે ફક્ત રાજાની નગરી સર્વ શ્રેષ્ઠ છે. તેની વાત સાંભળી છવયશાએ પૂછ્યું કે જેનું તમે વર્ણન કરે છે તે નગરી ક્યાં છે? વેપારીએ કહ્યું કે દેવિ ! લવણસમુદ્રના કિનારે દેએ નિર્માણ કરેલી દ્વારકા નામની નગરી છે. નગરીમાંથી રત્નોને લેવા માટે રત્નાકર દરરોજ તેની સેવામાં રહે છે. ઈન્દ્રના અભિમાનને -તેડનાર સમુદ્રવિજય નામના રાજા છે. તેમના નાનાભાઈનું નામ વસુદેવ છે. જેઓના ગુણે પ્રત્યે વિદ્યાધરી સ્ત્રીઓ Page #328 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૨] [૩૧૯ આકર્ષાઈને રહેલી છે. તેમને અનેક પુત્ર છે. તેમાં બળરામ તથા કૃષ્ણ અને સૂર્યચંદ્રની સમાન તેજસ્વી છે. કૃષ્ણ કેશી, ચાણુર, કંસ વિગેરેને યમરાજાના અતિથિ બનાવ્યા છે. કૃષ્ણને તમામ પ્રકારનો રાજ્યભાર સુપ્રત કરીને સમુદ્રવિજય નિવૃત્ત જીવન ગાળે છે. ઈન્દ્રની લક્ષ્મીને જીતનાર યાદ જે નગરીમાં રહે છે તે દ્વારકાનગરીને આપ જાણતા નથી ? વેપારીના અતિ દુઃખદાયક વચન સાંભળીને જીવયશા નિસાસા નાખતી બેલી “હાય ! તે પાપીઓ હજુ પણ જીવે છે.” આ પ્રમાણે બેલતી અને રડતી સીધી રાજ્ય સભામાં આવીને તેણીએ મને બધી વાત કરી અને કહ્યું કે પિતાજી ! આપ તે ક્રૂર માણસોને સંહાર નહિ કરી શકે તે હું આગમાં બળીને મરી જઈશ. તેના વચન સાંભળીને મારા મનમાં ચિંતા થઈ કે, ધિક્કાર છે તે દતોને કે જેઓએ આવીને મને કહ્યું કે “બધા યાદવ મરી ગયા. આજે પણ તેઓ જીવે છે તે આશ્ચર્યની વાત નથી? અથવા યાદની તે વૃદ્ધાએ મારા પુત્રને ઠગી ચિતામાં પ્રવેશ કરાવીને મારી નાખે. પરંતુ આપ મારા જમાઈને મારવાવાળા તે બે ગોપાલ બાલકોને સમર્પણ કરી દેશે તે આપના કુળનું કલ્યાણ છે માટે રાજન્ ! તમે તમારા કુળના રક્ષણ માટે તે બન્ને કુમારને સમર્પણ કરે ! જેમ મુનિ મહાત્માઓ મહાનંદને માટે વિષયાનંદને છેડે છે તેમ બુદ્ધિમાન માણસોએ પણ ઘણાને બચાવવા માટે થોડાનો ત્યાગ કરવો જોઈએ. Page #329 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્યું . દૂતનાં કડવાં વચને સાંભળી ક્રોધાયમાન થએલા સમુદ્રવિજય રાજાએ કહ્યું કે આપના રાજાની વાત ખૂબ જ સુંદર છે. તમે પણ કાંઈ અનુચિત કીધું નથી. પરંતુ જરાસંઘ મિત્રતાથી પ્રાણ માગે તે પણ આપવા તૈયાર છું. કારણ કે મિત્રને માટે અમો બધું જ છોડવા તૈયાર છીએ. પરંતુ સૌજન્યતાને છેડી બળજબરીથી બળરામ અને કૃષ્ણની માંગણી અનુચિત છે. બીજી વાત એ છે કે રાજધર્મના સંબંધથી બળવાન કૃષ્ણ કોમળ ગર્ભના ઘાતી ક્રૂર કંસને માર્યો છે તો તે કાર્યથી તમારા સ્વામીએ તે ખુશ થવું જોઈએ તેના બદલે ગોપાળ બાલક કહીને નિંદા કરતા તમારા સ્વામી તે બન્નેને મારવા ઈચ્છા રાખે છે તે શું તે બન્નેના બળને તેઓ જાણતા નથી? જે રીતે કંસ અને કોલકુમારને યમરાજના ઘરના મહેમાન બનાવ્યા છે તે રીતે જરાસંઘ પણ યમરાજ અતિથિ બનવાની ભાવના રાખે છે ? ક્રોધના આવેશમાં આવેલા સમુદ્રવિજ્યના કહેવાથી જરાસંઘના દૂતે ફરીથી કહ્યું કે રાજન શું આજસુધી આપ જરાસંઘની આજ્ઞા નહોતા માનતા? તે પછી આજે આપને આ કયા પ્રકારને નવે અહંકાર ઉત્પન્ન થયે છેજેમ અંધકારમાં આગીઓ વધારે પ્રકાશ આપે છે, તેમ તમે આ બે બાળકોના બળ ઉપર અભિમાન શા. માટે કરે છે ? - કાલકુમારની બીકથી મથુરાપુરીને છોડી ભાગતી વખતે આ બન્ને ગોપાળકુમાર નહતા ? જરાસંઘરાજાની Page #330 -------------------------------------------------------------------------- ________________ સ:૧૨માં [ ૩૨૧ : સામે તમે કેણુ છે ? તમારા ગેાપાળકુમાર કાણુ છે ? અને ચાઢવાની પણ શુ' તાકાત છે ? પેાતાના શત્રુઓને વિનાશ કરવા માટે દશ અક્ષૌહિણી સેનાને લઈ કૌરવેન્દ્ર દુર્યોધન પણ તેમની પાસે આવી ગયા છે. કેમકે ગ્રીષ્મ ઋતુના આગમનની સાથે સમુદ્ર પણ તરી શકાતા નથી તેવી રીતે જરાસંધરાજાની સામે ઈન્દ્રની પણ યુદ્ધ કરવાની તાકાત નથી. ખીજી વાત એ છે કે મારા સ્વામીના પરમમિત્ર દુર્યોધનના શત્રુ પાંડવેાને આશ્રય આપી તમે બીજો ભયંકર અપરાધ કર્યાં છે. એ માટે જ્યાં સુધી આપના અપકાર મારા સ્વામી જાણતા નથી તે પહેલાં જ આપ અને ગેાપકુમારને આપી મારા સ્વામીને ખુશ કરે. આપ હજુપણ યાદવકુળના શ્રેય માટે વિચાર કરા રાજ્યદ્રોહી તે અન્ને કુમારીને સુપ્રત કરી યાદવકુળનુ કલ્યાણ કરો. અતિ વાચાળ તે દૂતના વચનને સાંભળી ક્રોધથી લાલલાલ આંખેાવાળા કૃષ્ણે કહ્યું કે કૂત! તારી આ વાતા નવાઈની લાગે છે. તારા વિના બીજો કાઈપણ આટલા હિતકર વચને ખેલી શકતા નથી. તારા સ્વામી મને ગાપ ગેાપ કહે છે તે વ્યાજબી છે, કેમકે હમણાં હું દુર્જનના નાશ કરી ગે। (પૃથ્વી )નું પાલન કરવાવાળા છે. અધ ભરતેશ પણ મારી સામે શું વિસાતમાં છે ? વિજય મેળવવા માટે બળની જ જરૂરીઆત હાય છે. અગ્નિની સામે જેમ ઘાસના ઢગલા મળી જાય છે તેમ ૨૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ રર ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અધિક સેનાથી વિજય મેળવી શકાતા નથી. કારણ કે વટાળીએ મેટા માટા ઘાસના ઢગલાઓને પણ ઉડાડી મૂકે છે. શુ' ટાંકણાથી મેાટા મેટા પથ્થરોના ટુકડા નથી થતા ? કુહાડી માટા મોટા વૃક્ષેાને કાપી શકતી નથી ? કામળ ગ`ઘાતી કંસના પક્ષપાતી દુર્ગંધનને મારવા પણ આવશ્યક છે. વળી બીજી વાત એ છે કે અન્યાયી દુર્યોધનના પક્ષપાત કરનાર તારા સ્વામીને મારવા તે પાંડવના પક્ષપાત કરનાર મારા માટે ઉચિત છે. અમે તા કૌરવાના નાશ કરવા ચાલ્યા છીએ. તારા સ્વામી પણ યુદ્ધમાં આવી જાય કે જેથી અમારૂ' કાર્ય સંપૂર્ણ થાય. માટે તું જઇને તેને કહેજે કે ભૂજામાં તાકાત હાય તા અથવા પુત્ર તથા જમાઈના મૃત્યુના ક્રોધ હેાય તેા સેના સહિત યુદ્ધભૂમિમાં આવી જાય કે જેથી ઘણા દિવસની મારી ભૂખી તલવાર લેાહીથી પારણું કરી શકે. આ પ્રમાણે ક્હીને તે દૂતને વિદાય કરી કૃષ્ણે પાંડવાને ખેલાવી તેઓને બધી વાત કરી, કૃષ્ણના મુખથી અધી વાર્તા સાંભળી પાંડવા અત્યંત ખુશી થયા. ત્યારમાદ અનુકૂળ ગ્રહખળાથી યુક્ત પ્રસ્થાન કરવાને માટે ચેાગ્ય શુભ લગ્નમાં કુ'તીના આશીર્વાદ ગ્રહણ કરી પાંડવાએ કુરૂક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. વિરાટ, ક્રુપદ વિગેરે બીજા રાજાએ પણ તેમની પાછળ ચાલ્યા. સેનાએ સહિત પાંડવા રાજ્ય દ્વાર પાસે ઉભા રહ્યા. દેવકીજીના મંગળ આશીર્વાદ લઈને અનેક રાજાએથી પરિવરેલા ક'સવિઘ્ન સી Page #332 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૨] 1 [૩ર૩ કૃષ્ણ મહારાજાએ પણ પ્રસ્થાન કર્યું. પુત્ર બાંધવે, વસુદેવ તથા સેનાઓ સહિત સમુદ્રવિજય રાજા પણ કૃષ્ણની સાથે ચાલ્યા. સમાન ઉંમરવાળા કામદેવ સમાન સુંદર કુમારની સાથે દિવ્ય અલંકારોને પરિધાન કરી નાના પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સુસજિજત રથમાં બેસીને નેમિકુમાર પણ ચાલ્યા. તે વખતે પવન અનુકુળ હતો. હાથી ગર્જના કરતા હતા. ઘેડાએ હર્ષમાં આવી હણહણતા હતા. તે વખતે કૃષ્ણ તથા યુધિષ્ઠિરની સેના ગંગાજમનાની જેમ ભેગી થઈને યુદ્ધસાગરને મળવા માટે જઈ રહી હતી. એક સાથે ચાલતી બને સેનાઓ વીરતા અને નીતિની જેમ શોભવા લાગી. ચારે તરફ શંખ, ભેરી વિગેરે વાદ્યો વાગવા લાગ્યા. રાજાઓના રથની ધ્વજાઓ અનુકુળ પવનથી પ્રેરાઈને વિજયલક્ષ્મીને ખેંચતી ફરકતી રમણીય લાગતી હતી. ઠેકાણે ઠેકાણે નગરીની સ્ત્રીઓ અબીલગુલાલ કંકુ પુપોથી વધાવતી હતી. યુધિષ્ઠિર તથા કૃષ્ણ નગરના ગોપુરદ્વાર પાસે આવ્યા ત્યાંથી નીકળીને સેના લવલી, સુપારી, પુન્નાગ, નાગવલ્લીના વનથી શુભતા કેતકી, કેળ, તાડ, નારીએળીથી વિભૂષિત અનેક રત્નથી ભરપુર લવણસમુદ્રને કિનારે આવી. સમુદ્રના કિનારા ઉપર સેના આનંદથી વિહાર કરવા લાગી. મેટા મોટા વેપારીઓએ અનેક દેશમાંથી લાવેલી વસ્તુઓ ભેટ તરીકે કૃષ્ણ તથા યુધિષ્ઠિરને આપી. સેનાની સાથે સમુદ્રના મોજા પણ જોરથી ઉછળતા Page #333 -------------------------------------------------------------------------- ________________ રર૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય હતા. સૈનિકે એ મેઘ સમાન રેવતાચળને જોયે. વિકસિત મોગરાના વૃક્ષ, આસપાલવના વૃક્ષો, ચંપાના વૃક્ષ, આંબાના વૃક્ષેથી મરમ્ય તે રૈવતાચળની ઉપરના વનને જઈ સેના સમુદ્રકિનારાની વનરાજીને ભુલી ગઈ. આ પ્રમાણે આકાશમાં ધૂળની ડમરીઓ ચઢાવતી તે સેનાએ લાંબો પંથ કાપીને ધીમેધીમે દશાર્ણદેશમાં આવી પહોંચી. ત્યાંના કર્મચારીઓએ કૃષ્ણ તથા યુધિષ્ઠિરને સુંદર વિશાળ આવાસ આપ્યા. તેમના નિવાસસ્થાનેની ચારે તરફ અંતઃપુરની સ્ત્રીઓને માટે તંબુઓ બનાવવામાં આવ્યા હતા. પિતાના બાહુબળથી શત્રઓને નમાવવાવાળા સામંતને માટે પણ યોગ્ય સ્થાન પર નિવાસ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મધ્યાહન સમય વિત્યા પછી વિશ્રાંતિ કરીને યુધિષ્ઠિર બેઠા હતા. તે વખતે દ્વારપાલે આવીને કહ્યું કે દેવ! માદ્રી માતાના સહેદર ભાઈ મદ્ર દેશાધિપતિ પરાક્રમી શલ્યરાજા દ્વાર પાસે ઉભા છે. જલ્દીથી આવવા દે આ પ્રમાણે કહીને ભાઈઓ સહિત યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું. દ્વારપાલના હાથનું આલંબન લઈને ચાલતા શલ્યરાજાને યુધિષ્ઠિરે પ્રેમથી આલિંગન કર્યું. બીજા ભાઈઓએ ઉચિત નમસ્કાર કર્યા. આનંદપૂર્વક યુધિષ્ઠિરે પિતાના આસનની બરાબર આસન ઉપર રાજાને બેસાડયા. યુધિષ્ઠિરે બધાની કુશળતાના સમાચાર પૂછયા. ત્યારબાદ મદ્રરાજ શલ્યરાજાએ કહ્યું કે રાજનું!. વિશ્વકલ્યાણકારી Page #334 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૨મો] " [૩૨૫ આપના જેવા ભાણેજ જેને છે તેને શાશ્વત કલ્યાણ છે. જગતને પવિત્ર કરનારી કુંતી અને માદ્રી જેને બહેન છે તેને હંમેશાં કલ્યાણ છે. મને કહેતાં શરમ આવે છે છતાં આવશ્યકતા સમજીને કહું છું કે તમે સૌજન્યપુર્ણ પ્રેમથી મને પિતાને માનીને યુદ્ધમાં આવવા માટે આમંત્રણ આપવા માટે દૂતને મોકલ્યો હતો. પરંતુ આપના દૂત આવે તે પહેલાં જ દુર્યોધને દૂત મોકલાવી મને યુદ્ધનું આમંત્રણ આપ્યું હતું. અને મેં યુદ્ધનું આમંત્રણ તેમનું સ્વીકારી લીધું હતું. હવે આપેલા વચનને બદલવા માટે હું સર્વથા અસમર્થ છું. જે પુરૂષ આપેલા વચનનું પાલન નથી કરતે તે પુરૂષ નથી પણ પશુ છે. માટે રાજન ! નજીકમાં જ મારી સેનાને પડાવ નંખાવીને આ વાત કહેવા માટે હું આવ્યો છું. હવે આપની જેવી આશા ! યુધિષ્ઠિરે કહ્યું મામાજી! આમાં કાંઈ અનુચિત વાત નથી. કેમકે દુર્યોધન પણ આપને જમાઈ છે. માટે આપને સંકોચ કરવાની આવશ્યકતા નથી. આપ જલદીથી પ્રયાણ કરે. દુર્યોધન આપની સહાયતા મેળવીને સંતોષ પામશે. યુધિષ્ઠિરની વિદાય લઈને કુંતીને પ્રણામ કરી જ્યારે શલ્યરાજા ચાલ્યા ત્યારે તેમની પાછળ પાછળ નકુળ અને સહદેવે ચાલતાં ચાલતાં કહ્યું કે મામાજી! કેાઈ વખત વિદ્વાનની બુદ્ધિ ખરાબ થઈ જાય છે તેમ આપે પણ ખુબ જ અનુચિત કાર્ય કર્યું છે. માદ્રીમાતા પણ આ વાતને સાંભળી લજજાને ધારણ કરશે. અમે બન્ને ભાઈએ પણ આર્ય યુધિષ્ઠિરને અમારૂં મુખ કેવી રીતે બતાવી શકીશું. શલ્યરાજાએ કહ્યું વત્સ! તમને જે ગમતું હોય Page #335 -------------------------------------------------------------------------- ________________ સરદ] [પાંડવ ચંત્રિ મહાકાવ્યા તે તમે માગી લે. મારા વચનનું પાલન કરીને તમારું પણ કાર્ય કરીશ. નકુલ અને સહદેવ બને ભાઈઓએ કહ્યું કે મામાજી! આપ યુદ્ધના સમયે પગલે પગલે કર્ણના ઉત્સાહને મંદ કરવાનું કાર્ય કરશો. નકુળ, અને સહદેવના વચનને સ્વિકાર કરીને આનંદિત બનીને મદ્રપતિ રાજા શલ્ય અત્યંત લજ્જાળુપણાને ધારણ કરીને ચાલ્યા ગાયા. પ્રાતઃકાળમાં જ્યારે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા, ત્યારે કૃષ્ણ યુધિષ્ઠિરની સેનાએ કુરુક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. કુરૂક્ષેત્રની પાસે પહોંચતાની સાથે સરસ્વતી નદીના કિનારે કૃષ્ણ યુધિષ્ઠિરે પિતાના સૈન્યને મુકામ કરવાની આજ્ઞા કરી. સેના પહોંચતા પહેલાં જ વ્યાપારી લેકે ત્યાં પોંચી ગયા. અને અધિક લાભના લેભથી તે લોકોએ ઠેકઠેકાણે દુકાને માંડી દીધી. હાથી, ઘોડા, રથ અને પાયદળથી સરસ્વતીને કિનારે ગાજી ઉઠયો હતો. મહાવતેએ જલકીડાના માટે હાથીઓને સરસ્વતી નદીમાં છૂટા મુકી દીધા. અશ્વપાલના અને નદીકિનારે લીલું ઘાસ ખાવા માટે છૂટા મુકી દીધા. તે ઘોડા પરસ્પર લડવાથી લોકોને આનંદ કરાવતા હતા નદીની અંદર હાથી કમળના પરાગથી પીળા દેખાવા લાગ્યા. સૈનિકે એ સરસ્વતી નદીના કિનારા ઉપર રહેલા વૃક્ષના ફલકુલેથી કૃષ્ણ અને યુધિષ્ઠિરને સત્કાર કર્યો. સંધ્યા સમયે કૃષ્ણ યુધિષ્ઠિર બન્ને જણા ખજુર, નાગ5 Page #336 -------------------------------------------------------------------------- ________________ સમ. ૧૨ : [૩૩૭ પ્રજાંબુ સંતશના વૃક્ષેથી સુશોભિત સતલા, માલતી; મલ્લી, સંપા, આસોપાલવ આદિ વૃક્ષોથી વિભૂષિત સરસ્વતી નદીના કિનારે ફરવા નીકળ્યા. ત્યારબાદ કૃષ્ણ અને યુધિષ્ઠિરે પિતાની પાસે રાખેલ તીર્થંકર પ્રતિમાજીના દર્શન કર્યા. અનેક પ્રકારના સંગીત દ્વારા ભક્તિ કરીને આનંદ પ્રાપ્ત કર્યો. વિડુર્ય મણિમય એક સુંદર આસન ઉપર બેસીને સરસ્વતી નદીના કમળની તરફ દ્રષ્ટિ કરી અનેક પ્રકારની તે બંનેએ પરસ્પર વાત કરી. " એટલામાં એક દ્વારપાલે આવી હાથ જોડીને કહ્યું કે દેવ! રાજગ્રહથી શેખરક નામને દૂત આવ્યું છે. તે આપના દર્શન કરાવાની ઈચ્છા રાખે છે. કૃષ્ણની આજ્ઞાથી દ્વારપાલે તે દૂતને અંદર મોકલાવ્યો. તેણે પણ પ્રણામ કરીને ઉચિત આસન પર બેસીને કહ્યું કે દેવ! જરાસંઘ રાજાને સમક નામને દત દ્વારકાથી રાજગ્રહ આપનાથી તિરસ્કાર પામીને પાછો આવ્યો. તેણે ક્રોધાયમાન બનીને મગધેશ્વરને રહ્યું કે દેવ ! દ્વારકા જઈને મેં સમુદ્રવિજય સજા પાસે બન્ને ગોપાળ બાળકોની માંગણી કરી પરંતુ રાજન! વૃદ્ધ થવા છતાં પણ બાલકબુદ્ધિ સમુદ્રવિજય રાજા તે બન્ને ગોપાલોના બળ ઉપર એટલા બધા અભિમાની બની ગયા છે કે જમીન ઉપર પગ પણ મુક્તા નથી. તે કહે છે કે હું તમારા સ્વામીને સેવક છું કે, નોકર છું? કે જેથી તેઓ કુમારની માંગણી કરી રહ્યા છે..? તે અને એષા કુમારપાણતાના આજની સામે વિજાઓને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય તુચ્છ માને છે. તેઓ ઈન્દ્રોની શક્તિને તરણા સમાન માને છે. તે પછી રાજાઓની તા વાત શું કરવી. ? તે લેાકેા કહે છે કે જરાસંઘ કોણ છે. ! તેને અમે આળખતા પણ નથી. નાનો ગેાપકુમાર કંસને મારી ખૂબ જ અભિમાની ખની ગયા છે. તેના બળ ઉપર ખીજા યાદવા પણ અત્યંત મક્રમત્ત બની ગયા છે. વળી બીજી વાત એ છે કે પાંડવાની સહાયતા મેળવીને તે લેાકેા એવા પ્રચંડ બની ગયા છે કે અધા શત્રુઓને પોતાના પ્રતાપાગ્નિમાં બાળવા માંગે છે. ફરીથી તે ગેાપાળ બાલકે મને કહ્યુ` કે તારામાં ક્રૂતત્વ હાય તા તારા શબ્દોથી ઉત્તેજિત કરીને જરાસંધને યુદ્ધના મેદાનમાં લઈ આવજે ગમે તેવા તારા રાજા મહાન હશે પણ મારી સાથે તેની કાંઈજ કિ`મત નથી. કેમકે માટા પત પણ વજ્રની સામે ટકી શકતા નથી. મારી તલવારની ધાર જરાસંધની ભુજાની ગરમીને શાંત કરશે. મારી વાત તેા છેડી દે પણ અર્જુનના બાણુ પણ કૌરવસેનાની સાથે જરાસ`ઘના શિરચ્છેદ કરશે. તુ' જઈ ને જરાસ ધને કહેજે કે અસ`ખ્ય પ્રમાણમાં યાદવી સેના તથા સાત અક્ષૌહિણી પાંડવાની સેના સાથે હું કુરૂક્ષેત્રમાં આવી જાઉ છું. અને તારા સ્વામીમાં તાકાત હૈાય તા તે પણ ત્યાં આવી જાય. કાનને કડવા લાગે તેવા દૂતના વચનેને સાંભળી સાક્ષાત્, કાલાગ્નિ સમાન જરાસંઘ ક્રોધથી ખળવા લાગ્યા. ત્યારષાદ નજીકમાં જ બેઠેલા કૌરવાએ કહ્યુ ર્ફે રાજની Page #338 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૨મા ] |૩૨૯ હરણની સામે સિ ંહનું યુદ્ધ કેવું ? જેમ સૂર્યની શક્તિથી તેના કિરણા દ્વારા અંધકારના નાશ થાય છે. તેવી રીતે આપ અમારી પાછળ રહેા અમે લોકો તેને મારી નાખીશું. અમારા તરફથી પાંડવ વધ નાટક થવાના છે. તેમાં શ્રીકૃષ્ણવધ સૂત્રધારનું' કામ કરશે. કેમકે પ્રલય કાળના સમુદ્ર પતે ડુબાડતી વખતે મેરૂને પણ જેમ છેડતા નથી તેવી રીતે પાંડવાના નાશ કરતી વખતે અમે લેાકો કૃષ્ણને પણ છેાડવાના નથી. • છીક વિગેરે અનેક પ્રકારના અપશુકન થવા છતાં પણ જરાસ ંઘે પ્રસ્થાન કરવા માટે સેનાને આદેશ આપ્યા. તે વખતે સેનાનું વજન સહન ન થવાથી રાજગૃહી નગરીની ભૂમિ કંપવા લાગી. દિશાએ શ્યામ બની ગઈ. આકાશમાં ચારે તરફ ઉલ્કાપાત થવા લાગ્યા. રાત દિવસ નગરીની ચારે દિશાઓમાં આગ લાગવા માંડી. સમય નહિ હાવા છતાં પણ નિર્ધાત શબ્દ સભળાવવા લાગ્યા. ક્રોધમાં જરાસંઘે અપશુકનાને નહિ માનતા કૌરવાની સાથે પ્રયાણ કર્યું. : હવે! જરાસંઘને! હાથી હિર નામથી ડરતા ન હેાય તેવી રીતે જરાસંઘ જ્યારે હાથી ઉપર બેસવા માટે ચઢતા હતા ત્યારે હાથીએ મદ છેાડી દીધા. પ્રસ્થાન કરવાના સમયે સેનાના હાથી ઘેાડા પણ મલમુત્ર કરવા લાગ્યા. જ્યારે તેમની વિજયવ્રુદુભી વાગી ત્યારે ભીષ્મ, દ્રોણ, કૃપાચાય વિગેરે પરસ્પર વાત કરવા લાગ્યા કે ઉદ્ધૃત શિશમણી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] [પાંડવ ચરિત્ર મહાકા જરાસંઘ અને અભિમાની દુર્યોધન બને જણા વૃદ્ધોને ઉપદેશ સાંભળવાના નથી. જરાસંઘ દુર્યોધનને સંગ ગ્રીષ્મને તાપ અને કાલકૂટના સમાગમની જેમ છે નિશ્ચયથી આ બંને દાવાનળની સમાન કુલને બાળી નાખી પિતે પણ નાશ પામવાના છે. . ત્યારબાદ ચંદ્ર કિરણોની સમાન કૌરવ સૈનિકેથી મજબુત બનેલ જરાસંઘનું સન્ય સમુદ્રની જેમ ચાલ્યું. બીજા હજારે રાજાઓ પણ તે સેનામાં સામેલ થયા હતા. તે વખતે શેષનાગે બીજા સર્પોને સાવધાન રહેવા માટે જણાવ્યું. ઘડાની ખરીના ઘાતથી પૃથિવી વ્યાકુળ બની ગઈ. આ પ્રમાણે કૌરની સેના સહિત જરાસંઘની સેના કેટરાવણની પાસે પહોંચી ગઈ કાલે પ્રાતઃકાળે જરૂરથી જરાસંઘ કુરુક્ષેત્ર પહોંચી જશે. કેમકે યુદ્ધના રસીયા વીર પુરૂષે યુદ્ધ ભૂમિમાં જવા માટે વિલંબ કરતા નથી. દૂત પાસેથી જરાસંઘની વાત સાંભળી પાંડવોની સાથે કૃષ્ણ અત્યંત રાજી થયા. કારણ કે સ્નેહિ કે શત્રુના સમાગમમાં સ્ત્રીઓ તથા વીરપુરૂષે ખૂબ જ આનંદિત બને છે. - સેવક પ્રત્યે અતિ પ્રેમ ધરાવતા સ્વામી ઉચિત ભેટ આપે છે. તેવી રીતે તે દૂતને ઉચિત પારિતોષિક અપાવ્યું. સૂર્યોદય થતાની સાથે જ જરાસંઘના સૈનિકે એજસ્વી કોલાહળ સંભળાય. ધીમે ધીમે આકાશમાં ધૂળની ડમરીઓ ચઢવા લાગી. જ્યાં કૃષ્ણ યુધિષ્ઠિરે ઘડાવ નાખે છે ત્યાંથી થોડે દૂર સરસ્વતી નદીના કિનારે નિર્ભય બલા Page #340 -------------------------------------------------------------------------- ________________ રાગ : ૧૨ ] . [૩૩. જરાસંધના સંનિકોએ પિતાને નિવાસ બનાવ્યો. જેમ પધતેમાં હિમાલય શેભે છે તેમ. બધા તંબુઓમાં જરાસંઘને ઉત્તેગ તંબુ શેલત હતો. નજીકમાં કર્ણ, શલ્ય, ભીષ્મ, દ્રોણ વિગેરે વીરપુરૂષનું નિવાસસ્થાન હતું. તે બધાના નિવાસસ્થાને કરતાં દુર્યોધનનું નિવાસસ્થાન વધારે શોભાયમાન હતું. જે રીતે ગ્રહથી સૂર્ય શોભે છે. તેવી રીતે દુર્યોધન શેભત હતું. તે સમયે સરસ્વતી નદીને કિનારો ગીચવસ્તીથી ભરાઈ ગયે હતો સંધ્યા વખતે સભામાં જરાસંઘે બધા રાજાઓની સમક્ષ ઘોષણા કરી કે મારી સેના પાંડ તથા કૃષ્ણને મારશે. ચંદ્રના રાજત્વથી રજાઓનું રાજત્ત્વ નિરાળું હોય છે. કારણ કે રાજાઓનું રાજત્વ મિત્રને ઉપકાર કરે છે. જે મિત્રને ઉપકાર નથી કરતા તેઓને રાજા કહેવાય કેવી રીતે ? એટલું તે નહિ પણ પુરૂષમાં તેમની ગણતરી પણ કેમ થઈ શકે ? કાલે જ આ પૃથ્વીને પાંડવો વગરની બનાવીને, દુર્યોધનના રાજ્યને અખંડ બનાવી દઈશ. - જરાસંઘની ઘોષણા સાંભળી હાથ જોડીને દુર્યોધને કહ્યું કે રાજેન્દ્ર !. આપ મારી વાત સાંભળવાની કૃપા કરશે. હું જાણું છું કે તમારી સામે ઈન્દ્ર પણ તુચ્છ. છે. તમારી સહાયતાથી રાજાઓ શત્રુઓને નાશ કરવામાં સમર્થ માની શક્રયા છે. માટે હે વીસ! પાંડવ સહારને યસ મને જ લેવા દેશે. તેમાં તમે કૃપા કરીને Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ‘ભાગીદાર બનતા નહિ. અને જ્યાં સુધી કૌરવ-પાંડનું યુદ્ધ ચાલતું હોય ત્યાં સુધી આપ પ્રેક્ષક બનવાની કૃપા કરશે. પાંડવોની સાથે સાથે કૃષ્ણને પણ મારું તે આપને યશ ત્રણે લેકમાં પ્રસરી જશે. સેવકના હાથે વિજય પ્રાપ્ત થવાથી સ્વામી અધિક યશસ્વી બને છે તે ન્યાયે આપ સ્વામી છે જ્યારે હું સેવક છું. જરાસંઘે પણ દુર્યોધનની વાત માની લીધી. સપરિવાર દુર્યોધન પિતાના તંબુમાં પાછા આવ્યા. તે વખતે દુર્યોધને ભીષ્મ, દ્રોણ કણ વિગેરે મોટા મોટા શુરવીને કહ્યું કે કાલે પ્રાતઃ સમયે અગાધ યુદ્ધ સાગર આવી રહ્યો છે. તેને રોકવા માટે આપની જ ભુજાઓ સેતુ બની રહેશે. જ્યારે સાથીદારે બધા એકમત થઈને કાર્ય કરે છે ત્યારે ગમે તેવું કાર્ય પણ સહેલાઈથી થઈ શકે છે. પક્ષીરાજ પણ પાંખની સહાયતાથી ગગનસાગરનું ઉલ્લંધન કરે છે. તેવી રીતે આપ લેકેના ભૂજાબળથી, સહકારથી, ઉત્સાહથી હું શત્રુઓને જીતી લઈશ. આપ લેકેના અપાર પરાક્રમથી મારી કીર્તિ અવશ્ય વિકસિત બનશે. પાંડવોને મારવાની ઈચ્છાથી જ મેં જરાસંઘને યુદ્ધની વિનંતી કરી હતી. માટે આપ કૃપા કરીને બતાવો કે આપના શૂરવીરમાં કેટલા અતિરથી છે? કેટલા મહારથી છે. અને કેટલા અર્ધરથી છે અને હું કોને સેનાપતિ બનાવું? ત્યારબાદ ભીમે કહ્યું કે રાજન? તમે પોતે જ ધનુર્ધારીના રહસ્યને જાણે છે, Page #342 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૨ ] . [ ૩૩ યુદ્ધભૂમિમાં પ્રમાદ તથા દયાળુપણું એ અર્ધરથી છે એમ મને લાગે છે. ભીષ્મના વચન સાંભળી કાધાયમાન કણે કહ્યું કે, જ્યાં સુધી ભીષ્મ લડાઈમાં લડતા હશે ત્યાં સુધી અતિરથી બનીને પાંડવોની સાથે હું યુદ્ધ નહિ કરું. આ પ્રમાણે કહી પિતાના બાહુબલની સામે જગતને તુચ્છ માનતા કર્ણ કોધથી અંધ બનીને સભા છેડીને પોતાના સ્થાનમાં ચાલ્યા ગયે. આ પ્રમાણે કર્ણના ચાલ્યા જવાથી રાજા દુર્યોધન ખુબ જ દુઃખી થયા ત્યારે ભીમે કહ્યું કે રાજન ! શા માટે તમે દુઃખી થાવ છે? હું યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરૂ કે ન કરૂં તેમાં કર્ણને શું ? તેમના વચને સાંભળી દુર્યોધને કહ્યું કે તાત! તમે જે મારી ઉપર કૃપા કરે તે હું આપને એક વિનંતી કરું છું કે આપ કૃપા કરીને સેનાપતિપદને સ્વિકાર કરે. કેમકે શેષનાગ સિવાય પૃથ્વીને ભાર ઉપાડનાર કોણ છે ? કૌરવેન્દ્રના વચનને ભીમે સ્વિકાર કર્યો અને દુર્યોધને સેનાપતિપદ ઉપર ભીષ્મને અભિષેક કર્યો. ત્યારબાદ દુર્યોધને મોકલાવેલ બુદ્ધિમાન માગધ આવીને યુધિષ્ઠિરને કહ્યું કે રાજન! કૌરેન્દ્ર આપને કહેવડાવે છે કે આપને વિનાશ કરી યશની ઈચ્છાથી મેં જરાસંઘને પ્રથમ યુદ્ધની યાચના કરી છે. માટે કાલે પ્રાત:કાળે સેનાપતિ ભીમને આગળ કરીને યુદ્ધભૂમિમાં રહેલા મને આપ અવશ્ય જોશે. એટલા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] [પાંડવ ચરિત્ર મહાકાલ માટે આપના ભાઈઓને છેડે પણ પિતાની ભૂજાબળને અભિમાન હોય તે કૃષ્ણની સેના સહિત આપ આપની સેના લઈને કાલે કુરુક્ષેત્રના મેદાનમાં મારી સામે જરૂરથી પધારશે. દુર્યોધનની વીરતાને સંભળાવતા માગધના વચને સાંભળી યુધિષ્ઠિરે પ્રેમથી કહ્યું કે વન્દિરાજ! આપ મારા શબ્દો દુર્યોધનને કહેજે કે કાલ તમારી પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં જે હું હાજર ન થાઉં તો મારું સત્યવ્રત નષ્ટ થઈ જાય. આ પ્રમાણે કહીને સુવર્ણથી તેને સત્કાર કરીને વિદાય કર્યો. યુધિષ્ઠિરે કૃષ્ણની પાસે જઈને “માગધે” કહેલી દુર્યોધનની વાત કહી બતાવી અને યુધિષ્ઠિરે કૃષ્ણને પ્રથમ યુદ્ધ કરવા માટેની વિનંતી કરી. કૃષ્ણ હસીને કહ્યું કે આપ હમણાં મારી યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા રાખતા નહિ. કારણ કે પાંડુરાજાના દેદીપ્યમાન તેજથી યુદ્ધમાં વિજ્ય પ્રાપ્ત કરવા માટે આપને સહાયકની જરૂર પણ નથી, તે પણ સારથિ બનીને અર્જુનના ધનુષ્યની નવીન પ્રકારની કલાઓને જોઈ હું મારી આંખને આનંદ આપીશ. યુધિષ્ઠિરે કૃષ્ણના વચનને સ્વિકાર કરીને પિતાની સેનાને તૈયાર થવાની આજ્ઞા આપી દીધી. બુદ્ધિમાન યુધિષ્ઠિરે સર્વની સંમતિથી દ્રુપદ રાજાના પુત્ર દૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવ્યો. છાવણીમાં સિનિક કવચ ધારણ કરીને તૈયાર થયા તે વખતે બધાના ગળામાં યુદ્ધત્સવ જેવાને માટે નવા Page #344 -------------------------------------------------------------------------- ________________ સગ : ૧૨મે ] [ કપ પ્રકારની માળાઓની રચના કરવામાં આવી. વીર પુરૂષાનાં શરીર ઉપર લગાડવા માટે ચંદ્યન કેસર વિગેરે લાકો ઘસવા લાગ્યા. ચારે તરફ શસ્ત્રાનુ પૂજન થવા લાવ્યું. ધીર સ્ત્રીએ પેાતાના પતિના વિજયની ઇચ્છાથી અનેક પ્રકારે માનતા માનવા લાગી. વીરાંગનાઓ પ્રેમથી એકાન્તમાં પેાતાના પતિની સાથે વીરત્વની વાતા કરવા લાગી. કેટલીક સ્રીએ પેાતાના પતિને પ્રાર્થના કરવા લાગી કે હું વીરમાતા તથા વીર સ્નુષા છું. આપ મને વીર પત્નીત્ત્વ પ્રદાન કરશેા. યુદ્ધમાં આપના ઉપર શત્રુઓની ભયભીત તથા પેાતાના સ્વામીની આન'દિત દ્રષ્ટિ એક જ સમયમાં પડશે. આપ આપની તલવારથી શત્રુઓના હાથીના કુ ંભસ્થળથી કાઢેલ મેાતીએથી મને તથા રાજકીર્તિને ભૂષિત કરો. આપ યુદ્ધમાં એવુ સામર્થ્ય બતાવો કે જેમાંથી હું ખધી વીરાંગનાએમાં આદરણીય અનુ. આપ જ્યારે શત્રુઓને જીતીને આવશે। ત્યારે હું આપની સેવા દ્વારા આપને પડેલા ઘા રૂઝાવીશ. આ પ્રમાણે સ્ત્રીએ પેાતપેાતાના પતિને કહેવા લાગી. આ પ્રમાણે વીરાંગનાઓથી પ્રશંસા પામેલા વીરા કહેવા લાગ્યા. કે મારા હાથે મારવામાં આવેલા શત્રુઓ સ્વર્ગમાં જશે. ત્યાં પણ જ્યારે તેઓ મરી જશે તે પછી તેઓ કયાં જશે? મારી તલવારથી જ્યારે શત્રુઓના હાથીના કુંભસ્થળા ફાડવામાં આવશે ત્યારે મેાતીએથી શત્રુએ એકાએક આકાશના તારાએ ગણવા માંડશે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મારા બાણ શત્રુઓના હાથીઓના મદજળથી પિતાની તરસ છીપાવશે. આ પ્રમાણે તે વખતે વીરે અનેક વાત કહેવા લાગ્યા. બીજે દિવસે વીર સૈનિકના આનંદની સાથે સાથે સૂર્યને પણ ઉદય થયે. ચારે તરફ શંખ વાગવા લાગ્યા. શંખને અવાજ સાંભળી રોમાંચ અનુભવતા વીર સૈનિકે બહાર નીકળ્યા. હાથી, ઘોડા, રથ, પાયદળ તૈયાર થઈને ચાલવા લાગ્યા. શત્રુઓને મારવાને માટે કવચ ધારણ કરી તેજસ્વી સૂર્યની જેમ ભાઈઓ સહિત યુધિષ્ઠિર દેખાવા લાગ્યા. શસ્ત્રોને ધારણ કરેલા પાંચે પાંડવે પ્રલયકાળના મેઘની જેમ ભવા લાગ્યા. * યુદ્ધસાગરને ઓળંગવા માટે નૌકાસમાન રથ ઉપર પાંડ ચડ્યા. બીજા રાજાઓ પણ રથારૂઢ થઈને તેમની પાછળ ચાલ્યા. તે વખતે દેવતાઓથી પરિવરેલા અનેક ઈન્દ્રની સમાન પાંડવો સુશોભિત દેખાવા લાગ્યા. તે વખતે ઉત્તર દિશામાંથી આકાશમાર્ગે આવતાં અનેક વિમાને જોયાં. વિમાનમાંથી ઉતરીને મણિચૂડ સહસ્ત્રાક્ષ, ચંદ્રાપીડ, મહાબલ, ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરેન્દ્રાએ ઉતરીને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. કહ્યું કે દેવ ! આપના ભાઈ અને અમારૂ રક્ષણ કરીને અમારું જીવન ખરીદી લીધું છે. આજે જ્યારે વિદ્યારે દ્વારા અમને આપના યુદ્ધની ખબર મલી કે તુરત જ અમે લેકે ત્યાંથી નીકળીને અહિં આવ્યા છીએ. અમારી નજર સામે આપ યુદ્ધમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧ ] [૩૩૭ શા માટે જાઓ છો? આ પ્રમાણે કહીને ભીમ વિગેરેને પ્રણામ કરીને યુધિષ્ઠિરની આજ્ઞા લઈને તે લોકો પણ કવચ ધારણ કરીને તયાર થઈ ગયા. વિદ્યાબળથી યુદ્ધના સમાચાર જાણીને ઘટોત્કચ પણ આવી ગયા. યુધિષ્ઠિર વિગેરે પાંચ પાંડવોને પ્રણામ કરી તેમની આજ્ઞા લઈને યુદ્ધને માટે તે પણ તૈયાર થયું. તે વખતે અંબરને ગજાવતી દુંદુભિ વાગવા લાગી પુષ્ટદ્યુમ્નને આગળ કરી પાંડેનું સિન્ય આગળ વધ્યું. અર્જુનના રથમાં સારથિને વેષ ધારણ કરીને કૃષ્ણને લેકે આશ્ચર્યથી જોવા લાગ્યા. આ પ્રમાણે ચતુરંગી સેનાની સાથે યુદ્ધભૂમિમાં આવી યુધિષ્ઠિરની આજ્ઞાથી વ્યુહરચના કરી પાંડવપક્ષના રાજાઓ તૈયાર થઈને મેદાનમાં ઉભા હતા. જે વખતે યુધિષ્ઠિરની સેના તૈયાર થઈ તે જ વખતે દુર્યોધનની સેનામાં પણ શંખનાદ થવા લાગ્યા. આ યુદ્ધમાં શું થશે? આ પ્રમાણે વિચારતાં સૈનિકોએ રાત્રીને જાગ્રત અવસ્થામાં જ પસાર કરી હતી. ભયંકર શ્રેષ અને યુદ્ધમાં વિજયની શ્રદ્ધા ધરાવતે મહાબાહુ દુર્યોધન અનેક પ્રકારના અપશુકને થવા છતાં પણ પાંડવોને જીતવા માટે રથ ઉપર ચઢો. | દુર્યોધનની પાછળ પાછળ સાક્ષાત્ ધનુર્વેદ સમાન પિતપોતાના રથમાં કવચને ધારણ કરી દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુઃશાસન વિગેરે નવાણુંભાઈ. શલ્ય, ભગદત્ત, જયદ્રથ વિગેરે રાજગણ ચાલવા લાગ્યા. તે વખતે ગૃહેથી ૨૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાય ગૃહાધીશની જેમ તે રાવડાએથી દુર્યોધન શેવા લાગ્યું. દુંદુભિનાનાદ દિશાઓમાં ફેલાવા લાગ્યા. ધનુષ્ય કાર્યમાં ભયંકર ભીષ્મને આગળ કરી દુર્યોધનનેં સેના ચાલી. પ્રતિકૂળ પવનથી પાછળ ઉડતી ધજાઓ જાણે કે પાંડવસેનાની બીકથી ભાગતી લાગતી હતી. ધીમે ધીમે દુર્યોધનની સેના કુરુક્ષેત્રમાં આવી વ્યુહરચના કરીને પાંડવ સેનાની સામે ઉભી રહી. બને બાજુ યુદ્ધના વાજાં વાગવા લાગ્યા. ધ્વજાઓ ફરકવા લાગી. પરસ્પર વેરભાવ રાખતી અને સેનાઓથી ઉડેલી ધૂળ આકાશમાં પથરાઈ ગઈ. બંને બાજુના વીરેએ બન્દીઓને (ચારણ જેવી વ્યક્તિઓને) વસો આપ્યા. બન્ને તરફના ધનુર્ધારી પોતપોતાના સ્વામીની આજ્ઞા મુજબ પ્રથમ યુદ્ધ કરવા લાગ્યા. બારમે સર્ગ સંપૂર્ણ Page #348 -------------------------------------------------------------------------- ________________ સર્ગ: ૧૩ ત્યારબાદ બન્ને પક્ષના સિનિકોએ સમજી નિયમ કર્યો કે શાવણીમાં રહેલાઓ, શસ્ત્રવગરનાઓ, તથા સ્ત્રીઓ ઉપર કોઈએ પ્રહાર કરવો નહિ. ત્યારબાદ સુંદર રથમાં બેઠેલા ભીમ અને અર્જુન સેનાપતિ ધષ્ટદ્યુમ્નના રક્ષણ માટે તૈયાર થયા. અજુને પિતાના સારથિ કૃષ્ણને દરેક સેનાના વીરેને પરિચય પૂછયો. કૃષ્ણ ઘોડા તથા ધ્વજાના પરિચય આપી વિરેના નામ બતાવ્યાં. આ તાલધ્વજવાળા યુદ્ધભૂમિમાં કાળ જેવા અને સફેદ ઘોડાવાળા ગાંગેય (ભીષ્મ) છે. આ કળશકેતુ લાલ ઘડાવાળા ધનુર્ધારીઓમાં અગ્રગણ્ય દ્રોણાચાર્ય છે. આ કમંડલુધ્વજ વંદનવણું ઘડાવાળા ધનુર્વિદ્યારૂપી વેલના મૂળરૂપ કૃપાચાર્ય છે. આ નાગકેતુ ધ્વજવાળા નીલવર્ણના ઘોડાવાળા ધનુર્ધારી દુર્યોધન છે. આ મીનકેતુધ્વજવાળા પીળાઘેડાવાળા રથમાં શત્રુઓને વિનાશકારી દુઃશાસન છે. જગતમાં સર્વાધિકકુર મહિષધ્વજધારી સફેદ કેશરી ઘેડાવાળા શકુની છે. રક્તવર્ણ ઘેડાવાળા સિંહપુચ્છ ચિન્હથી શેલતા જવાબા શત્રુઓને ભય આપનારા અશ્વત્થામા છે. અધુ, પુષ્પવર્ણ ઘોડાવાળા હલધ્વજ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ • ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય શત્રુઓને માટે ધુમકેતુ સમાન આ શલ્ય છે. કરધ્વજ શત્રુઓના જીવિતવ્યનું હરણ કરનાર લાલઘેાડાવાળા આ જયદ્રથ છે. પચભદ્ર ઘેાડાવાળા યુપજ આ ભૂરિશ્રવા છે. પ્રૌઢ હાથીના ધ્વજવાળા સુપ્રતિકહાથી ઉપર બેઠેલ આ ભગદત્ત છે. અને આ સુશર્મા વિગેરે નાના પ્રકારની ધ્વજાઓવાળા તથા જુદા જુદા રંગના ઘેાડાઓવાળા અનેક રાજાએ દેખાય છે. વિજયદ્વીપમાં જવાવાળા યુધિષ્ઠિર રાજાને માટે આ મધ્યવતી સમુદ્ર છે અને તમારૂ ધનુષ્ય જ આ સમુદ્રને પાર કરવામાં વહાણુરૂપ છે. કૃષ્ણની વાણી સાંભળી અર્જુન ધનુષ્યને છેડી રથના એકખુણામાં બેસી ગયા. અને અર્જુને કૃષ્ણને કહ્યું કે આ ગુરૂજના ! સંબંધીએ તથા ભાઈ એને મારવા માટે મારા અંતરમાં જરાપણ ઉત્સાહ આવતા નથી. ગુરૂજના તથા વિડલા અને બંધુએના વધનું કારણ બને તેવા મને આ રાજ્યના, લક્ષ્મીના, પુરૂષાર્થ કરવાનુ પ્રયાજન શું ? ભીષ્મ પિતામહના ખેાળામાં રમ્યા છે. તેમની ઉપર મારાથી ખાણુ કેમ છેડાય ? જે દ્રોણગુરૂએ વાત્સલ્યભાવથી મને અશ્વત્થામાથી પણ અધિક ધનુર્વિદ્યાનું જ્ઞાન આપ્યું છે. તેમને હું યુદ્ધમાં કેમ મારૂં ? ગમે તેટલે અપકાર કરે તાપણ ભાઈ તે ભાઇજ છે. તેમની ઉપર મારાથી આણુ કેમ છેડાય ? મારૂં ધનુષ્ય પણ લજ્જા અનુભવે છે. અર્જુનના વચનાને સાંભળી કૃષ્ણે કહ્યું કે વીરાવત...સ! ક્ષત્રિયધમ વિરૂદ્ધ તમારે આ કયા પ્રકારના Page #350 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૩મે ] } [૩૪૧ ક્ષમાને અંકુર છે? તમારી સામે જ શઓને ધારણ કરીને ઉભેલા ગુરૂ, પિતા, પુત્રની ઉપર નિઃશંક બનીને પ્રહાર કર એ તે ક્ષત્રિયને ધર્મ છે. જ્યાં સુધી પરાભવકારી ન બને ત્યાં સુધી જ ભાઈઓ પણ ભાઈઓ જ કહેવાય છે. પણ જ્યારે ભાઈએ પરાભવકારી બને ત્યારે તે તેમને શિરચ્છેદ કરે તે તે વીરપુરૂષનું કામ છે. જેમ અગ્નિ હાથનો સ્પર્શ કદાપિ કરી શકતી નથી. સિંહ શ્વાપદના અવાજને સહન કરી શકતો નથી. પીતરાઈ ભાઈ પણ જે શત્રુપક્ષમાં આવે તો તે પણ અવશ્ય મારવા રોગ્ય છે. તમારા જેવા સણર્થ ધનુર્ધારી હોવા છતાં પણ શત્રુ યુધિષ્ઠિરની રાજ્યલમીનું હરણ કરે છે. તે શું તમારા માટે લજાસ્પદ નથી ? માટે આપ કૃપા કરીને અંતરમાંથી દયાભાવ કાઢી નાખી ધનુષ્યને ધારણ કરી તમારા ભાઈને ફરીથી રાજ્ય અપાવવા માટે તમે સહાયભૂત થાઓ. વળી, બીજી વાત એ છે કે તેઓને વિનાશ તેમના કર્મોથી જ થવાનું છે. તમે તો ફક્ત નિમિત્ત જ બનવાના છે. નિરપરાધીને વધ કરવાથી અવશ્ય પાપ બંધાય છે, જ્યારે શત્રુઓને મારવા એ તે વીરપુરૂષનું કામ છે. એ માટે આપ હાથમાં બાણને ધારણ કરી ધનુષ્ય ઉપર ચઢાવે. જુઓ આપની સામે આપના ભાઈઓ આપના શત્રુઓને મારશે. કૃષ્ણના વચનો સાંભળી અર્જુન હાથમાં ધનુષ્ય લઈને ધીમે ધીમે ઉઠો.. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય - અને સેનાઓના ધનુર્ધારી તિપિતા ધનુષ્યને ટંકાર કરવા લાગ્યા, બધા પોતપોતાના શંખ વગાડવા લાગ્યા. ત્યારબાદ યુદ્ધના રણશીંગા ફુકાવા લાગ્યા. ત્યારબાદ રથમાંથી ઉતરી પગપાળા જઈને યુધિષ્ઠિરે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ત્યારબાદ લજજાથી પિતાના મુખને નીચું નમાવી તે લોકોએ યુધિષ્ઠિરને વિજય માટે આશિર્વાદ આપ્યા. તેઓએ કહ્યું કે વત્સ ! અમારી ઉપર તારી ભક્તિ હજુસુધી સ્થિર છે તેનાથી અમે ખુબ જ ખુશ છીએ. દુર્યોધને ભક્તિથી અમેને એવા વશ કર્યા છે કે અમે લોકો તેને છોડી શકીએ તેમ નથી. યુદ્ધમાં જીત તમારી થશે તેમાં કાંઈ શંસય નથી. કારણ કે તમે એ ન્યાય અને નીતિને આશ્રય લીધો છે. સાક્ષાત્ વિજયસ્વરૂપ ગુરૂજનના આશીર્વચને ગ્રહણ કરીને ત્યાંથી આવી યુધિષ્ઠિર ફરીથી પિતાના રથ ઉપર આવી ગયા. ત્યારબાદ બન્ને સેનાઓના વીરપુરૂષેએ પિતપતાના ધનુષ્ય ખેંચ્યા. અર્જુનના ગાંડીવ ધનુષ્યને અવાજ બધાથી અધિક ફેલાતો હતે. ભયંકર યુદ્ધને જોવા માટે વિદ્યાધરની સ્ત્રીઓ આશ્ચર્ય અનુભવતી હતી, અને પક્ષોના ઘેડેસ્વારે ઘડેસ્વારની સાથે, રથારેહીઓ રથારોહીઓની સાથે, હાથી ઉપર બેઠેલા હાથી ઉપર બેઠેલાઓની સાથે લડવા લાગ્યા. ઘણા સૈનિકે પિતાની ઈચ્છાથી મલબુદ્ધ કરવા લાગ્યા. ધૂળ ઉડવાથી સૂર્ય Page #352 -------------------------------------------------------------------------- ________________ પોતાની સાથે તેમના અભિને છોડી ક ૧૪મા ] [અવશ્વ ખે દેખાતો હતો. યુદ્ધથી ભયભીત થએલી યુદ્ધભૂમિની ધૂળ વિદ્યાધરના વિમાનમાં જઈને પિઠી. હાથીઓએ મદજળથી યુદ્ધની ધૂળને શાંત કરી. હાથીએની સામે દોડતા હાથીઓ ઉત્પાતના પવન જેવા ભયંકર પહાડસમા પડછંદ લાગતા હતા. ક્રોધથી લાલ આંખેવાળા સિનિકે યમના સેવકોની સમાન પરસ્પર બોલવા લાગ્યા. એક બાજુ ધૃષ્ટદ્યુમ્ન અને બીજી તરફ ગાંગેય પિતાના યોદ્ધાઓને લડવામાં ઉત્સાહિત બનાવી રહ્યા હતા. એટલામાં એકી સાથે ઉત્તરકુમાર, અભિમન્યુ, પાંચ પાંચાલ યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા. તેમના બાણના પ્રહારથી જર્જરિત બનીને કૌરવપક્ષના સૈનિકે યુદ્ધભૂમિને છોડી ભાગવા લાગ્યા. ત્યારબાદ રથમાં ઉભા રહેલા મદ્રરાજ શલ્ય તથા હાથી ઉપર બેસેલા વિરાટપુત્ર ઉત્તરનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. વાદળમાં વીજળીઓની જેમ તે બંને કાનને ફોડી નાખે તેવા ધનુષ્ય ટંકારના અવાજે કરવા લાગ્યા, ચમકતા બાણોને મારો એક બીજા ઉપર ચલાવવા લાગ્યા. જેમ વાદળથી સૂર્ય ઢંકાઈ જાય છે તેવી રીતે ઉત્તરકુમારના બાણથી શલ્ય ઢંકાઈ ગયા પરંતુ ઈન્દ્રના વજથી પર્વત જેમ તૂટી જાય છે તેવી રીતે અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર મદ્રરાજ શલ્ય શક્તિ મારીને ઉત્તરને પાડી નાખે. તે વખતે યુધિષ્ઠિરની સેનામાં એકાએક હાહાકાર મચી ગયે. ત્યારબાદ ફોટમાન થયેલ અધિષ્ઠિના પાર્ધારીઓએ બાણથી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય ભીષ્મની ઉપર પ્રહાર કરવા માંડયા, પરંતુ ભીષ્મે પેાતાના આણેાથી દિશાને ઢાંકી દીધી. ત્યારપછી કાઈના અભિમાનની સાથે સાથે રથના પડા તૂટી ગયા હતા, કેટલાકના હાથની સાથે સાથે રથની ધ્વજાએ પણ કપાઈ ગઈ. કેટલાકની દોરી તૂટી ગઇ. કેટલાકની ધનુષ્યની દોરી કાપી નાખવામાં આવી હતી, કેટલાકના ઘેાડા જીવ ખચાવવા યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા. કેટલાકના રથની ઘુસરીએ ભાગી ગઈ, કેટલાકના કવચ કાપી નાખવામાં આવ્યા. કેટલાકના રથના સારથિએ જમીન ઉપર પડી ગયા. કેટલાકના છત્ર નીચે ફે’કાઈ ગયા. કેટલાક રથમાં સારથિના બેસવાના સ્થાને ભાંગી ગયા. કેટલાક સૈનિકાના હાથમાંથી ધનુષ્ય પડી ગયા. આ પ્રમાણે ભીષ્મે પાંડવ સેનાને આકુળ વ્યાકુળ કરી દીધી. ધષ્ટદ્યુમ્ને પણ ક્રોધમાં આવીને કૌરવપક્ષના ઘણા રાજાએને મારી નાખ્યા. તે વખતે યુદ્ધભૂમિમાં કયાંક ધ્વજદંડ, કયાંક ધનુષ્યદંડ, કયાંક વાંસની લાકડી, કયાંક છત્રદંડ, કયાંક ઘેાડાના અંગ તા કયાંક હાથીના અંગ, કયાંક સનિકાના અંગ દેખાવા લાગ્યા. સૂર્યાસ્ત થવાની પહેલાં જ ભીષ્મે પેાતાના તીવ્રમાણેાથી સેકડા રાજાઓને મારી નાખ્યા, સૂર્યાસ્ત થવાથી અને સેનાના સૈનિકા યુદ્ધ બંધ કરીને પોતપોતાની છાવણીમાં ચાલ્યા ગયા. ઉત્તરકુમારના વધ થવાથી ખિન્ન થએલા પાંડવા અને આનંદિત થએલા ધારાષ્ટ્રો અને પેાત પેાતાની છાવણીમાં ગયા, રાત્રિના સમયે છાપણીમાં પુત્ર શાકથી વિહવળ અનેલ વિરાટપત્ની સુક્રેબ્ઝાને યુધિષ્ઠિરે સાત્ત્વન આપ્યુ Page #354 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૩મે ] [ ૩૫ કહ્યું કે કલ્યાણિ! તમે વીરપત્ની હતા પણ આજે પુત્રને મૃત્યુએ તમને વીરમાતા બનાવ્યા છે. પરંતુ હું પાપી મદ્રરાજના પેટમાંથી બાણે દ્વારા આપના પુત્રને ખેંચી ન લાવું તો મારું આ યુદ્ધ સફળ નહિ બને અને આપ પણ મને સત્યવ્રતના પાલક તરીકે માનશે નહિ. આ પ્રમાણે યુધિષ્ઠિરના તરફથી આશ્વાસન આપવામાં આવ્યું. અને વિરાટપત્નીએ શેક છોડી દીધો. કેમકે ઉદારપ્રકૃતિના માનવીઓને શોક થોડો સમય જ રહે છે. આ પ્રમાણે બાણ વડે સૈનિકોને મારતા ભીમે નિર્દયતાથી સાત દિવસ સુધી યુદ્ધ કર્યું. આઠમા દિવસે ભીષ્મ એજ પ્રકારનું યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે પાંડવોની સેનાએ સાવચેતીપૂર્વક યુદ્ધ કર્યું. કૌરવોની સેનાને પાંડવોએ અસ્તવ્યસ્ત કરી નાખી. બાણેથી અસંખ્યાત કૌરવસૈનિકો ઘાયલ થયા. સૂર્યાસ્ત થવાની પહેલાં જ ભીમે અનેક રાજાઓને મારી નાખ્યા. પરંતુ તેથી અધિક રાજાઓને પાંડવોએ મારી નાખ્યા. આનંદ પામતા પાંડે અને ચિંતાતુર બનેલા કૌર પિતાપિતાની છાવણીમાં ચાલ્યા ગયા. ભીને અને એ મારી પાતપિતાને ત્યારબાદ રાત્રિને વિષે ભીષ્મની પાસે જઈને એલંભા આપતે દુર્યોધન બોલ્યો કે તાત! આપની શક્તિથી અને બળથી પાંડવોનો વધ કરવા માટે મેં આ મહાયુદ્ધને આરંભ કર્યો છે. જેમ સૂર્ય પણ વસંતઋતુ સિવાય હિમનો નાશ કરી શકતો નથી. તેમ આપના Page #355 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાબ સિવાય પાંડવોને જ કરનાર કેઈ નથી, જ્યારે આ તે પાંઠોને મારવામાં ઉપેક્ષાવૃત્તિ ધારણ કરીને રહ્યા છે. કદાચ અમારા શત્રુઓને રાજ્ય આપવાની ઈચ્છા હેાય તો આપ આપના હાથથી જ મારા પ્રાણ લઈ શકો છે. ભીષ્મ કહ્યું કે વત્સ! બન્નેની સાથે સરખો સંબંધ હેવા છતાં પણ મેં મારું જીવન તારા હાથમાં વેચી નાખ્યું છે. તારા માટે તે હું મારી ઈચ્છા અનુસાર વર્તવાનું છેડીને પાંડની સાથે યુદ્ધ કરી રહ્યો છું. પરંતુ અર્જુન જ્યાં સુધી હાથમાં ધનુષ્ય ધારણ કરે છે ત્યાં સુધી વિજ્યની શક્યતા ઓછી છે. તે પણ હું આવતીકાલે પૃથ્વીને વીરપુરૂષ વિનાની બનાવી દઈશ. આ પ્રમાણે ભીષ્મના આશ્વાસનથી ખુશ થઈને દુર્યોધન પિતાની છાવણીમાં આવેલા નિવાસસ્થાને ચાલી ગયે. નવમા દિવસે સૂર્યના કિરણે જેમ અંધકારને નાશ કરે છે તેવી રીતે ભીમે બાણે વડે પાંડવ સિનિકને નાશ કર્યો તે વખતે પાંડવોની સેનામાં કેટલાય વીરપુરૂષ હાથમાં ધનુષ રાખવામાં અસમર્થ બની ગયા હતા. તે પછી ધનુષ્યના અગ્રભાગમાં દેરી ચઢાવવાની તો વાત જ શું કરવી? ઘણું વીરપુરૂષે ધ્વજદંડના મધ્યભાગમાં છુપાઈ ગયા. ઘણું વીરપુરૂષોએ સારથિઓએ વચમાં બેસાડી પિતાનું રક્ષણ કર્યું. કેટલાક વીરપુરૂષોએ પિતાની કીર્તિને મલીન બનાવી યુદ્ધભૂમિમાંથી વિદાયગીરી લીધી તે વખતે પાંડવપક્ષની સેના મેદાન છોડીને ભાજવા લાગી. Page #356 -------------------------------------------------------------------------- ________________ નામ : ૧૬] I sav સધ્યા સમયે ચંદ્રમા યકાળથી જેમ 'દ્ર વિકસિત કુશળ ખીલવા લાગે છે તેવી રીતે કૌરવા ખુશ થતા હતા. અને દિવસના નાથ સૂર્ય અસ્ત થવાથી સૂમ કમળ નિસ્તેજ અની જાય છે તેવી રીતે પાંડવા નિસ્તેજ બન્યા. અને દુઃખ અનુભવવા લાગ્યા. બન્ને પક્ષના નિકા પાતપોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. રાત્રિના યુધિષ્ડિરે કૃષ્ણ વિગેરે સભ્યાને ખેલાવી વિચાર કર્યો કે જ્યાં સુધી ભીષ્મ હાથમાં ખાણુ લઈને યુદ્ધ કરતા રહેશે ત્યાંસુધી જીતવાની આશા તેા નથી પરંતુ જીવવાની આશા પણ લાગતી નથી. માટે હવે શું કરવું. તેને વિચાર કરીને મને કહેા. કૃષ્ણે કહ્યુ કે યુદ્ધમાં સૈનિકાને મારનાર ભીષ્મને મારવાની ઈચ્છા થાય છે. પરંતુ અનેક પ્રકારના સોગંદ આપીને અર્જુન મને રોકી રહ્યો છે. હજુપણ આપ મને આજ્ઞા આપે। તો કાલે હું આ પૃથ્વીને ભીષ્મ વગરની અનાવી દઉ. યુધિષ્ઠિરે કહ્યું કે અરે ! હાથમાં ધનુષ્ય ધારણ કરવાથી તમારી સામે ઇંદ્ર કાંઇ વિસાતમાં નથી તે પછી ભીષ્મની તેા વાત જ શુ કરવી ? ગાંધારી પુત્રાને મારી યશ અમેાને લેવા દેજો એ વાત તે આપણે પહેલી કરી છે. ગાંગેયની ગેાદમાં રમેલા ભીમ અને અર્જુન તેમને કેવી રીતે મારશે ? એટલા માટે ગેવિ! તમે બીજે કાઈ ઉપાય બતાવા કે જેનાથી જગતમાં અદ્વિતીય મહારથી ભીષ્મ જીવતા રહે, ત્યારે કૃષ્ણે કહ્યું કે તમે ઢાકા મારા વચનને સાંભળે ! Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય એક વાત તા બધા જ જાણે છે કે સ્ત્રી, ગરીખ, બીકણ, પઢ, શસ્ત્ર વિનાનાની ઉપર યુદ્ધમાં ભીષ્મ માણુ ચલાવતા નથી, માટે કાલે સવારના દ્રુપદ રાજપુત્ર ષષ્ઠ શિખડીને આગળ કરી આપ લેાકેા યુદ્ધમાં હાજર થશે. શિખડી ઉપર ભીષ્મ ખાણ ચલાવશે નહિ. જ્યારે શિખડી ખાણુ મારીને ભીષ્મને મારી નાખશે. કૃષ્ણે બતાવેલા ઉપાયથી અધા આનંદમાં આવી ગયા ને પાતપેાતાના સ્થાને ચાલી ગયા. પ્રાતઃકાળમાં ભીષ્મ વધની ઇચ્છાથી શિખડી આગળ કરી પાંડવા યુદ્ધમાં આવ્યા. જેમ સૂર્ય ચંદ્રની વચમાં બુધ શેાભાયમાન થાય છે. તેવી રીતે રથના ચક્રની જેમ ભીમ અને અર્જુનની વચમાં શિખ`ડી શેાલવા લાગ્યા. પરસ્પર ખાણેાના છૂટવાથી બન્ને સેનાએએ ભય કર યુદ્ધ કર્યું. જ્યારે સેનાએ સામ સામે ભયંકર યુદ્ધ કરી રહી હતી ત્યારે ભીષ્મ પિતામહે કેટલાકને જર્જરિત કર્યાં. કેટલાકને યુદ્ધ ભૂમિમાંથી ભગાડયા. કેટલાકને ખાણેાથી મારી નાખતા ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. ભીષ્મના ખાણેાથી આકુળ વ્યાકુળ બનીને ખચવા માટે કેટલાક ચાન્દ્રા પેાતાના રથને મરેલા હાથીઓની વચમાં લઈ જતા હતા. એટલામાં આકાશમાં જેમ સૂર્ય મંડળની સામે ચંદ્ર મ`ડળ આવે તેવી રીતે તે ભીષ્મના રથની સામે શિખડીના રથ આવ્યેા. શિખડીની ઉપર આણ્ણાના માર ચલાવતા યેદ્ધાને ભીમ અન પેાતાના તીવ્ર ખાણેાથી પ્રતિકાર કરતા હતા. શિખ’ડીના હાથમાં ધનુષ્ય ોઇને ભીષ્મ પિતામહે યુદ્ધ કરવાનું છેડી દીધુ'. Page #358 -------------------------------------------------------------------------- ________________ સગ : ૧૩] [૩૪૯ લાખે એદ્ધાને સંહાર કરનાર ધનુષને ભીમે છેડી દીધું. તે વખતે ભીષ્મ હેમંત ઋતુના સૂર્ય સમાન, મંત્રશિથિલ, અગ્નિ સમાન, વૃદ્ધ સિંહની જેમ દેખાવા લાગ્યા. શિખંડીએ ભીષ્મની ઉપર બાણને મારે ચલાવ્યું. પરંતુ ગંભીર અને ધીર હાથી સમાન ભીષ્મને કાંઈ જ ખબર પડી નહિ. ત્યાં આનંદ પામતા ધષ્ટધુમ્ન વિગેરે પાંડવની સેનાના મેટા મોટા દ્ધાઓ દરેક પ્રકારથી ભીષ્મની ઉપર બાણ છોડવા લાગ્યા. તે લોકોને પ્રહાર કરતા જોઈને ક્રોધાયમાન બની ભીમે ફરીથી ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. ભીમના રથનું રક્ષણ કરતા દુર્યોધન અને દુઃશાસન પણ શત્રુઓ ઉપર બાણને વરસાદ વરસાવવા લાગ્યા તે વખતે બાણથી દશે દિશાઓ ભરાઈ ગઈ હતી. એટલામાં કૃષ્ણ અર્જુનને કહ્યું કે શા માટે તમે સેનાને વિનાશ કરાવે છે? થોડીક શરમ રાખી શિખંડીને સારથિ અને તમારી વચમાં રાખી કુરૂશ્રી લતાના મૂળરૂપ ભીષ્મનું ઉમૂલન કરી નાખે. કૃષ્ણના વચનોને સ્વિકાર કરીને અજુર્ન શિખંડીના રથ ઉપર ચઢી ગયે. શિખંડીને આગળ કરીને અને ભીષ્મ ઉપર બાણોને માર ચલાવ્યું. દુર્યોધન વિગેરે મોટા મોટા યોદ્ધાઓએ ચારે તસ્કુથી ભીમના રથને બચાવવા માટે પ્રયાસ કર્યો. પરંતુ ભીમે ગદાઓ મારીને તે લોકોને દૂર ભગાડીચૂક્યા જેથી અર્જુન ભીષ્મના રથને જોઈ શકતા હતા. અર્જુનના બાણ ભીષ્મના શરીરમાં વાગવા લાગ્યા પરંતુ ભીમે અર્જુનને કયાંય જોયો નહિ. ત્યારે ભીમે સારથિને કહ્યું કે દેવેની સમાન સુંદર ફળવાળા આ બાણુ શિખંડીના ન ઉંદર ફળવારે ભીએ રજુ Page #359 -------------------------------------------------------------------------- ________________ સવ] [પાંડવ ચરિત્ર મહાકાન્સ નથી પણ અર્જુનના છે. આજે હું વત્સ અર્જુનની ધનુવિ ાથી ખૂબ જ પ્રસન્ન છું. આ પ્રમાણે જ્યારે ભીષ્મે અર્જુનની પ્રશંસા કરી રહ્યા હતા. એટલામાં આકાશવાણી થઇ કે ગાંગેય! તમે તમારા ગુરૂના વચના ભુલી જતા નહિ. ભીષ્મની પાસે આવીને આશ્રય અનુભવતા દુર્યોધને ભીષ્મને પૂછ્યું કે હું તાત ! આ વિદ્યાધર આપને કયા ગુરૂ વચનનુ સ્મરણ કરાવે છે. મીષ્મે કહ્યું કે વત્સ ! જ્યારે હું મારા માતામહ (માતાના પિતા) ના ઘેર હતા ત્યારે એક દિવસ માતાની સાથે મેં ચારણ શ્રમણાને વંદન કર્યું હતું હું કુરૂ રાજેન્દ્ર ! કૃપાલમુનિઓએ વિશુદ્ધ સાધુધ અને શ્રાવક ધર્મની દેશના આપી જેનાથી મેધના રહસ્યાને જાણી લીધા. ત્યારથી અથ કામ તરફ મારી પ્રવૃત્તિ અંધ થઇ ગઈ છે ત્યારથી હું તમામ જીવોને મારા આત્માની જેમ જ માનું છું. મુનિઓની જેમ હુ· સત્ય વચના બેલુ છું. મારૂ મન બીજાની લક્ષ્મીથી પણ નિવૃત્ત થએલુ છે. અને બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યો છું. સ્ત્રીઓને હુ' તૃણુ સમાન માનુ છું. આ પ્રમાણે હું પ્રાયઃઅપરિગ્રહધારી અન્યા છુ'. જૈનત્વના સ`સ્કારવાળાઓને કઈ વસ્તુ કઠીન નથી. તમામ પ્રકારના અનાચારાથી વિમુખ બનીને બધા આશ્રવસ્થાનાથી અટકયા હતા. અ`પૂજા-તપ-સ્વાધ્યાય, સંયમથી મારા ઘણા કમ તૂટી ગયા છે. હું તા તમામ પ્રકારની આસક્તિઓના ત્યાગ કરવાના હતા પણ અતિ આગ્રહથી મારા મામા પવનવેગે અને તમામ કલાઓના અભ્યાસ કરાવ્યેા છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ સગ : ૧૩ૐ [ ૧ એક વખત માતામહની સાથે કેવળીભગવંત મુનિચ' મુનિને વંદના કરવાને માટે હું ગયા હતા. અવસર પામીને હર્ષથી રામાંચિત અનીને મે' અધાની સામે હાથ જોડી, ગુરૂને પૂછ્યુ કે મુનીન્દ્ર ! પરમાનંદ કન્દમૂળ મેહાન્ધકારને વિનાશ કરનાર સવિરતિ ચરિત્ર મને ક્યારે મળશે ? મુનિએ કહ્યું કે ગુણાથી નવિન ચંદ્રની જેમ ઉલ્લસતી સત્યવતી જે તમારી નાની માતા થશે તેમના પુત્રના કહેવાથી તમે ઘણા વર્ષો સુધી ઘરમાં રહેશે. પરોપકાર મહાત્માઓનુ` ભૂષણ છે. વિશિષ્ટ મહિમા સંપન્ન અનુક્રમે તમે પિતામહ બનીને જ્યારે ધારાષ્ટ્રના ઋણુથી મુક્ત થશે। ત્યારે મારા શિષ્ય ભદ્રગુપ્તાગાયની પાસે શ્રદ્ધા ગુણાથી ભાવશલ્યને દૂર કરી એક વર્ષ આયુષ્ય બાકી રહેશે ત્યારે આપ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. સમતા પૂર્વક એક વષઁની આરાધના કર્યા બાદ આપ અચ્યુત નામના દેવલેાકમાં જશે. દેશના આપી મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. મેં પણ તેમની કહેલી વાતાના આદિથી અંતસુધી અનુભવ કર્યાં એટલા માટે વત્સ! મારા વિદ્યાધર મિત્ર અત્યારે મને દીક્ષા સમયની યાદ આપે છે. આ પ્રમાણે કહેતા ભીષ્મ પિતામહ અર્જુનના ખાણેાથી મૂતિ અનીને રથમાં પડી ગયા. ભીષ્મની આવી સ્થિતિ જોવા માટે અસમથ એવે સૂર્ય પણ તેજ વખતે અસ્તાચલે ચાલ્યા ગયા. તે વખતે અધા કૌરવ પાંડવા ત્થા સૈનિકા તાત, તાત, પિતામહ, Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર] [પાંડવ ચરિત્ર મહાક્રવ્ય કહેતા શેકરૂપી અંધકારમાં ડૂબી ગયા. અને યુદ્ધને બંધ કર્યું. વિનયવંત પાંડવ કૌર નજીકમાં જ પર્વતની ગુફામાં રહેલા ભદ્રગુપ્તાચાર્યની પાસે ભીષ્મ પિતામહને લઈ ગયા. સંજય દ્વારા ભીષ્મનો વૃત્તાંત સાંભળી સંજયની સહાયતાથી ધરાષ્ટ્ર પણ ત્યાં પહોંચી ગયા. કરૂણ કલ્પાંત કરતા કૌરવપાંડવો દ્વારા ઉપચાર કરવામાં આવવાથી ભીષ્મ શુદ્ધિમાં આવ્યા. ભીષ્મ પિતાની દ્રષ્ટિ તમામ પૌત્રે ઉપર નાખી. ભીષ્મને શુદ્ધિમાં આવેલા જાણું કૌરવપાંડવ ખૂબ જ આનંદિત બન્યા. ભીમે ધીમે ધીમે પૌત્રોને કહ્યું કે કોઈ જાતને આધાર નહિ હોવાથી મારી ગરદન દુઃખે છે. ત્યારે તેઓએ સુંદર તકીઓ લાવીને આપે. તકીઆ ઉપર માથું મુકવાની ના કહી. ભીમે અર્જુન અર્જુન કહીને અર્જુનની તરફ દ્રષ્ટિપાત કર્યો. તેમના અભિપ્રાયને જાણી અજુને પણ બાણને તકીઓ બનાવ્યું. સાધુ, સાધુ, બોલતા ભીષ્મ પિતાના હાથથી અર્જુનના શરીરને સ્પર્શ કર્યો. ભીષ્મને નમસ્કાર કરી યુધિષ્ઠિરે કહ્યું કે તાત! જે આપની આજ્ઞા હોય તે હું મારી અંગુઠીના પ્રભાવથી આપના “ઘાને મટાડી આપું. ભીમે કહ્યું કે આ “ઘાનું મને જરાપણ દુઃખ નથી પણ ભાવશલ્ય મને અતિશય પીડા આપે છે. હવે ગુરૂમહારાજની કૃપાથી મારા ભાવશલ્યના “ઘા” મટી જશે. જે માનવીઓ પિતાના શરીરને આત્મા માનીને બેઠા છે. તેઓને દ્રવ્યશલ્ય પીડા કરે છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૪] [૩૫૩ - ડીવાર પછી ભીમે કૃષ્ણની સામે આંખને ઈશારે કરીને કૌરે પાંડવોને કહ્યું કે મને તરસ ઘણું લાગી છે. માટે પાણી લાવી મારી તરસ મટાડી મારા આત્માને શાંતિ આપે. તે લેકેએ સ્વચ્છ અને સુગંધિત પાણી લાવી આપ્યું. દૂરથી જ ભીમે તે પાણી લાવનારને રોકીને કહ્યું કે જે પાણી સીર્યના સ્પર્શથી રહિત હાય અને સૂર્યના કિરણોને જે પાણીને સ્પર્શ ન થયે હોય તેવું પાણી પીવા માટે મારું મન તલસી રહ્યું છે ત્યારે તે લોકોએ કહ્યું કે એવું પણ તે માનસરોવરમાં પણ દુર્લભ છે. આ પ્રમાણે તે બધાને કર્તવ્ય વિમુખ જોઈને ભીમે ફરીથી અર્જુનની તરફ દ્રષ્ટિપાત કર્યો. ત્યારે ભીષ્મ માતામહને અભિપ્રાય જાણીને અને વરૂણાસ્ત્રને પ્રયોગ મુખ નીચે કરીને કર્યો. લેકોએ અનની કીતિ સમાન સ્વચ્છ પાણી જમીનમાંથી નીકળતું જેયું. પાંડવ કૌરવોની અનુક્રમે સફેદ તથા શ્યામ દ્રષ્ટિઓથી તે પાણી ગંગાજમનાના સંગમનું પાણી બની ગયું. તે પાણી લઈને અજુન ભીષ્મની પાસે ગયો. ભીષ્મ જોઈને ખુશ થઈ કહ્યું કે વત્સ! આ પાણીને જોઈ તરત જ મારું મન પ્રસન્ન બની ગયું છે. તું યુધિષ્ઠિરની પાસે જઈને બેસ. અને આ અલૌકિક જગતમાં વિજયને મેળવ. - પાંડવાની કીર્તિથી મલીન દુર્યોધનના મુખને ઊંચું કરતા પિતામહે હિતોપદેશ આપે વત્સ! મોટા પુણ્યથી જ આ કુરૂકુલમાં કેઈ આત્મા જન્મ લે છે. કુરૂવંશીઓના ૨૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તમામ ગુણા તારામાં વિકસિત થઈ રહ્યા છે. દેવ નદીના કમલેામાં સુગધી તે હાય છે. તે પણ વત્સ ! વાત્સલ્ય ભાવથી તને કહું' છું કે વિનય અને ન્યાય એ અને ગુણ્ણાને તું અનુસર, વિનય કરવા ચેાગ્ય વડિલાના વિનય કરવાથી લેાકેામાં કીર્તિના વધારા થાય છે. જો આજે પણ રામના પ્રત્યેના વિનયી લક્ષ્મણના યશ કેવા છે? વિનય કાના અભ્યુદય નથી કરતા ? એટલા માટે યુધિષ્ઠિરને રાજ્ય આપી પહેલાંની જેમ ઈન્દ્રપ્રસ્થમાં જઈ તુ આનંદ કર. બીજાઓને ઉઠાડી મુકી એકાંતમાં ભીષ્મે દુર્યોધનને કહ્યું કે ખુબ જ વિચાર કરતાં મને તે। આ વસ્તુ ખુબ જ ઉચિત લાગે છે કે તું બુદ્ધિમાન છે તેા ખળવાન પાંડવાની સાથે સંધિ કરી લે. એટલા માટે જ મે* તને અર્જુનની ધનુષ્યકલા દેખાડી છે. નહિતર મને હવે તકીઆની કે પાણીની જરૂરીઆત જ નહેાતી. કારણ કે હવે તે હું શરીરને છેડી રહ્યો છું. માટે હું કહું છું કે તું યુધિષ્ઠિરને રાજ્ય આપી ખીજા ક્ષત્રિઓને અચાવી લે. પેાતાની મર્યાદા છેાડીને દુઃખી થએલા દુર્ગંધને કહ્યું કે તાત ? યુદ્ધ કર્યા સિવાય હું' પાંડવાને નખના અગ્રભાગ જેટલી ભૂમિ આપવા તયાર નથી. અવિનીત દુર્યોધનના વચનાથી ભીષ્મ અત્યંત દુઃખી થયા. ત્યારબાદ ભવિતવ્યતાના વિચાર કરીને લાંખા શ્વાસ લેતા ભીષ્મ, ધૃતરાષ્ટ્રે વિગેરે બધા જ્ઞાતિ ફુલવને જુદા જુદા મલીને કૃષ્ણને કહ્યું કે તમેા ભરતા પતિ અનીને Page #364 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૩મે] [ ૩૫૧ જૈનધર્મની અભિવૃદ્ધિ કરશે. ત્યારબાદ પાપકર્મોની આલેાચના કરીને સમતામૃતનું આસ્વાદન લેતા ભીષ્મે શ્રી ભદ્રગુપ્તાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. ત્યારમાદ નિય અનીને ભીષ્મ ( ગાંગેયવ્રુતિ ) જ્ઞાનરૂપી ચક્રથી, સમતારૂપશક્તિથી, ધ્યાનરૂપ ભાલાથી, શમદમાદિાણાથી મિથ્યાત્વાદિરૂપ સૈનિકાના સહાર કરતા મેહુરાજાની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારબાદ તત્ત્વચિંતનમાં લીન ગાંગેયમુનિને પ્રણામ કરી કૌરવ પાંડવ રડતાં રડતાં પોતપેાતાના નિવાસસ્થાનમાં ચાલ્યા ગયા. દુર્ગંધનના મુખ ઉપર દુ:ખને જોઈ તેની પાસે જઈ ને દ્રોણાચાર્યે કહ્યું કે રાજન્! આપ ભીષ્મને માટે આટલી બધી ચિંતા શા માટે કરે છે ? તેઓએ તા બાહ્ય અને અભ્યંતર શત્રુઓને જીતી લીધા છે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે યુદ્ધની ચિંતા કરવાની નથી. અર્જુનની ગેરહાજરીમાં હું યુધિષ્ઠિરને ખાંધી તમને સમર્પણું કરીશ. દ્રોણાચાયના વચનથી ચિંતા છેાડીને ુર્યોધન આનંદિત બન્યા. તેણે તે જ વખતે દ્રોણાચાય ને સેનાપતિ મનાવ્યા. સવારના દ્રોણાચાર્યે વિચિત્ર વ્યુહરચના કરી. દુર્યોધનની સેના યુદ્ધમાં ઉતરી પડી. ગાંગેયની સ્થિતિથી ચિ'તાતુર હાવા છતાં પણ વિજયની આશાથી પ્રસન્ન થએલા પાંડવા પણુ યુદ્ધના મેદાનમાં આવી પહેાંચ્યા. ત્યારબાદ અને સેનાએમાં હસ્તિદળ અને અશ્વદળની Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઘનઘોર અને ભયાનક લડાઈ જામી. અને સેનાના સિનિકે એકબીજાની ઉપર બાણ વરસાવવા લાગ્યા. બન્નેના બાણોથી બનેના મસ્તક છેદાવા છતાં પણ બન્નેના ધડ લડવા લાગ્યા. તલવારથી કપાએલા બે હાથીઓના મસ્તકો ઉડીને આકાશમાં પણ દન્તા દન્તીથી યુદ્ધ કરવા લાગ્યા. દ્રોણાચાર્ય અને અર્જુન બન્ને જણ એકબીજાની ધનુવિઘાને પિતાનાથી ઉત્તમ માનતા શંકાને ધારણ કરવા લાગ્યા. લેહીથી લાલરંગવાળા બને જણું વિકસિત અશેકવૃક્ષની જેમ દેખાવા લાગ્યા. સંધ્યા થવાથી બને સેનાઓ પિતાપિતાની છાવણીમાં ચાલી ગઈ. કૌરવ પાંડવ બને વિજયની ઈચ્છાથી ખુશ હતા. રાત્રીએ દુર્યોધનની આજ્ઞાથી ત્રિગત દેશાધિપતિ સંસપ્તકે યુધિષ્ઠિરની સભામાં આવી અર્જુનને કહ્યું કે પાર્થ ! તમે સામાન્ય સિનિકની જેમ સમુહમાં કેમ લડે છે? સમુહમાં લડવાથી તમારું ભુજાબળ પ્રકાશમાં આવતું નથી, હજારે દીવાઓની તમાં કૌસુભમણીને મહિમા પ્રગટ થતો નથી. માટે આવતીકાલે તમને ભુજબળનું અભિમાન હોય તે કુરૂક્ષેત્રની બહાર મારી સાથે યુદ્ધ કરે. અને તેના આમંત્રણને સહર્ષ સ્વીકાર કરીને કહ્યું કે કાલે હું એકલે કુરૂક્ષેત્રની બહાર આવીશ અને તમે એકઠા થઈને જલ્દીથી સવારના ત્યાં આવી જશે. અર્જુનના વચનથી ખુશ થઈને સંસપ્તક રાજા પિતાના નિવાસસ્થાને ગયે. Page #366 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૩મા ] [ ૩૫૭ યુધિષ્ઠિરને બાંધવાની દ્રોણાચાય ની પ્રતિજ્ઞાથી ભયભીત બનેલા અર્જુને તેમના રક્ષણ માટે ધૃષ્ટદ્યુમ્ન, ભીમ, નકુલ વિગેરે મેાટા મેાટા મહારથીઓને નિયુક્ત કરીને ખારમા દિવસે અર્જુન સ`સપ્તકને જીતવા માટે ચાલ્યા. તે વખતે બન્ને બાજુની સેનાએ યુદ્ધના મેદાનમાં આવી પહેાંચી. પ્રિયાની જેમ વિજયલક્ષ્મીને ખુશ કરવા માટે અહ ભાવથી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધૃષ્ટદ્યુમ્ન વિગેરે વીરપુરૂષોના મણેાને કાપી નાખતા દ્રોણાચાયના આણ્ણાથી પાંડવસેના આકુળ વ્યાકુળ બની ગઇ. જે રીતે ઢાવાનળ વનવૃક્ષેાને ખાળવા માટે પ્રગટે છે તેવી રીતે શસ્ત્રોથી ભયંકર દ્રોણાચાર્યે તે વખતે પાંડવસેનામાં પ્રવેશ કર્યાં. સુપ્રતિક હાથી ઉપર બેઠેલ ભગદત્ત દ્રોણાચાર્યની પાછળ પાછળ પાંડવઢળને વિનાશ કરવા લાગ્યા. ચારે તરફ ખાણુને ફેંકતા દ્રોણાચાય મધ્યાહ્નકાળમાં આકાશમાં પેાતાના કિરણાને ફેલાવતા સૂર્યની જેમ શેાલવા લાગ્યા. ભગઢત્તના હાથીથી આકાન્ત પાંડવાની સેના અત્યંત વ્યાકુળ બની ગઈ. હાથીએ પેાતાની સુંઢથી કેટલાક વીરાને જીવતા જ ઉઠાવીને અપ્સરાઓને માટે આકાશમાં ઉછાળીને મારી નાખ્યા. તે હાથીએ પેાતાની સુઢ વડે રથાને ઉછાળી ઉછાળીને દૂર ફેંકી દીધા. તે હાથીની ગર્જના સાંભળી પાંડવપક્ષના હાથીઓને મદ ઉતરી ગયા. તે હાથીના દાંત વડે ઉપાડીને ફેંકવામાં આવતા હાથીએ પર્વતના શિખર ઉપર બિરાજમાન Page #367 -------------------------------------------------------------------------- ________________ કુve ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વાદળાઓની જેમ ભતા હતા. ભગદત્તના સુપ્રતિક હાથીએ દાંતે વડે પાંડવપક્ષના ઘણા હાથીઓને મારીને ફેંકી દીધા. આ પ્રકારે ભગદત્તના હાથીથી વ્યાકુળ બનેલી પાંડવસેનાનું આકંદ સાંભળીને સંસપ્તકને જીવતે છોડીને ક્રોધાયમાન બનેલે અર્જુન કુરૂક્ષેત્ર તરફ આવ્યો. અને હાથી સહિત ભગદત્ત ઉપર તીવ્ર બાણોને પ્રહાર કર્યો. તે હાથીના મદજળને પીવાની ઈચ્છાવાળા અર્જુનના બાણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ભગદત્ત પણ અર્જુનની તરફ પિતાના હાથીને લઈ જતું હતું. પિતાની તરફ આવતા ભગદત્તને હાથીને જોઈ અને બાણે વડે હાથીના બે ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ પિતાની મહાવતકલા બતાવવા માટે ભગદત્ત ઉરૂના બળથી રેકીને હાથીને પડવા દીધો નહિ. હાથીને એવી રીતે જોડી દીધું કે તે હાથી અર્જુનની તરફ દોડવા લાગે. ભગદત્તની કલાથી સંતોષ પામેલા દેવોએ તેની ઉપર કુલની વૃષ્ટિ કરી. ભગદત્તની ઉપર કુલના પડતાં પહેલાં જ અર્જુનના બાણથી ભગદત્તનું મસ્તક છેદાઈને જમીન ઉપર પડ્યું. હાથી સહિત ભગદત્તના મૃત્યુથી કૌરવદલમાં હાહાકાર મચી ગયે. દયાળુ દિશાઓએ જીના વધને રોકવા માટે સૂર્યને અસ્તાચળ ઉપર મોકલી દીધો. ત્યારબાદ બંને સેનાએ પિતપતાની છાવણીમાં ચાલી ગઈ છે પ્રહરરાત્રી વીતી ગયા બાદ પાંડેના ગુપ્તચરેએ આવી Page #368 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૩] [૩૧૯ કોરસેનાની બાતમી આપી કે ભગદત્તના મૃત્યુથી શોધાયમાન થએલા દ્રોણાચાર્યું કાલે યુધિષ્ઠિરને પકડવા માટે ચક્રવ્યુહ રચવાને વિચાર કર્યો છે. ગુપ્તચરના વચને સાંભળી પાંડેએ ચક્રવ્યુહ તેડવાના માટે સભ્યની સાથે વિચાર વિનિમય કર્યો. ત્યારબાદ પરાક્રમી અર્જુન પુત્ર અભિમન્યુએ કહ્યું કે જ્યારે હું દ્વારકા હતો ત્યારે કૃષ્ણના ઘરમાં કેઈના મુખમાંથી ચક્રવ્યુહમાં પ્રવેશ કરવાની વાતો મેં સાંભળી હતી. પરંતુ તેમાંથી નીકળવાનું હું જાણતો નથી. ભીમે કહ્યું કે સપ્તકને જીતવા માટે અર્જુન જશે તે પણ અમે લેકો ચક્રવ્યુહને તોડીને નીકળી જઈશું. આ પ્રમાણે વિચાર કરીને યુદ્ધથી થાકેલા બધા પિતપેતાના નિવાસ સ્થાનમાં ચાલ્યા ગયા. સવારના યુધિષ્ઠિર તથા અભિમન્યુના રક્ષણને માટે ભીમ વિગેરેને મુકી સંતકને જીતવા માટે અને પ્રસ્થાન કર્યું. દ્રોણાચાર્યે યુદ્ધક્ષેત્રમાં આવી યુધિષ્ઠિરને પકડવા માટે સંસાર ચક્રની જેમ હુસ્તર ચક્રવ્યુહની રચના કરી. અભિમન્યુને આગળ કરી બધા પાંડે પણ ધનુર્ધારીઓની સાથે કુરૂક્ષેત્રના મેદાનમાં આવ્યા. બન્ને સેનાઓનું તુમુલયુદ્ધ થવા લાગ્યું. ત્યારે અભિમન્યુને આગળ રાખી પાંડેએ દ્રોણને જીતી લઈ દુર્ભેદ ચક્રવ્યુહનું ભેદન કર્યું: જેમ ક્ષમાથી કષાયને રોકી શકાય છે તેવી રીતે જયદ્રથે થરે પાંડવોને રોકી રાખ્યા. એકલા અભિમન્યુએ ચક્ર Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વ્યુહમાં પ્રવેશ કર્યાં. એકલા અભિમન્યુએ લાખા સૈનિકાને મારી નાખ્યા. અભિમન્યુના મણેાથી ઘણા શત્રુ સૈનિકે વ્યથા અનુભવવા લાગ્યા. શલ્ય, કૃપાચાય, દ્રોણપુત્ર, કૃતવર્મા, દુર્ગંધન વિગેરે વીરપુરૂષ અભિમન્યુના ખાણાને સહન કરી શકયા નહિ. તેની ઉપર ખાણુ ચલાવતા અભિમન્યુએ તીખાણેાથી લક્ષ્મણ વિગેરે ઘણા કુમારેને મારી નાખ્યા. ત્યારબાદ કૌરવસેનાના નાયકાએ અભિમન્યુને દૃ ય સમજીને જેમ ઘણા કુતરાએ ભૂંડની ઉપર તૂટી પડે છે તેવી રીતે અભિમન્યુની ઉપર એક સાથે તે અધાએ માણુની વૃષ્ટિ કરી, તા પણ તેએ અભિમન્યુને જીતી શકયા નહિ. ત્યારબાદ કણે અભિમન્યુના ધનુષ્યને તાડી નાખ્યું. કૃપાચાર્યે તેના સારથિને મારી નાખ્યા, કૃતવર્માએ તેના રથને ભાંગી નાખ્યા. તે પણ અભિમન્યુ તલવાર લઇને પહેલાંની માફક યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ અશ્વત્થામાએ બાણથી તેની તલવારને ભાંગી નાખી. ચક્રથી યુદ્ધ કરતા અભિમન્યુએ ગદા વડે દુઃશાસનના પુત્રના રથ ભાંગી નાખ્યા. દુઃશાસનના પુત્ર સાથે જ્યારે અભિમન્યુ યુદ્ધ કરી રહ્યો હતા ત્યારે બધા ચાન્દ્રાએ એક સાથે ખાણ વરસાવી રહ્યા હતા. સૈનિકેાના બાણેાથી જર્જરિત શરીરવાળા અભિમન્યુ જ્યારે જમીન ઉપર ઢળી પડયા. ત્યારે નિજ દુઃશાસનના પુત્રે તેનું માથુ તલવારથી કાપી નાખ્યું. તે વખતે આકાશમાં દેવતાએ એક સાથે અભિમન્યુની પ્રશંસા કરવા લાગ્યા. અને કૌરવપક્ષની નિંદા કરવા લાગ્યા. તે વખતે અર્જુનપુત્ર Page #370 -------------------------------------------------------------------------- ________________ સગ : ૧૩મે ] | ૩૬૧ અભિમન્યુની શૂરવીરતાથી પ્રસન્ન થએલ સૂર્ય પુષ્પવૃષ્ટિ કરવાના માટે પુષ્પાને વીણવા માટે અસ્તાચળરૂપી વનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ મન્ને પક્ષના સનિકા પાતપેાતાની છાવણીમાં ચાલ્યા ગયા. સસપ્તકને જીતી લઈ પુત્રના માટે ઉત્સુક અર્જુને જ્યાં શિબિરમાં પ્રવેશ કર્યાં ત્યાં બધા લેાકેાને શેકસાગરમાં ડુબેલા જોયા તથા અંતઃપુરમાં સ્ત્રીઓને કરૂણ કલ્પાંત કરતા અવાજ સાંભળી, કયાંય પણ વીરાના યુદ્ધની કથા સાંભળવામાં આવતી નહેાતી. ઘેાડા હાથી પણ તેમની આગળ રાખવામાં આવેલા ઘાસને ખાતા નહેાતા. સસપ્તકને જીતવાના આનંદ્ય ઉડી ગયા તેને બદલે પુત્રવધના શાકથી અર્જુનનું ચિત્ત વ્યાકુળ બની ગયુ. યુધિષ્ઠિરની પાસે જઈ અર્જુને પૂછ્યું ત્યારે તેઓએ ચક્રવ્યુહની તમામ હકીકત કહી સંભળાવી. ત્યારબાદ અંતઃપુરમાં જઈને અર્જુને અનેક વચનાથી સુભદ્રાને સાંત્વન આપી કહ્યું કે દેવી ! પુત્રવધુ ઉત્તરા ગર્ભવતી છે તેને પુત્ર આપણી આંખાને આનંદ આપનારા થશે. અર્જુને પ્રતિજ્ઞા કરી કે જો કાલે સૂર્યાસ્તની પહેલાં જયદ્રથને મારૂ' નહિ તે હું અગ્નિપ્રવેશ કરીને મરી જઈશ, ત્યારબાદ પુત્રને અગ્નિસૌંસ્કાર કરી પાંડવાએ વિશ્રાંતિ લીધી. સવારના અર્જુનની પ્રતિજ્ઞા સાંભળી દ્રોણાચાયે યુદ્ધભૂમિમાં આવી પ્રાણના રક્ષણને માટે શકટવ્યુહન રચના કરી. અનેક ક્ષત્રીય વીરાની વચમાં જયદ્રથને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય રાખ્યા. ધનુષ્ય ટંકારાથી શત્રુઓને ક્ષેાભ પમાડતા પાંડવા, પણ યુદ્ધભૂમિમાં આવ્યા. પૂમાંથી આવતા પવન. પશ્ચિમમાં જેમ ચાલ્યા જાય છે તેવી રીતે બન્ને તરફથી છૂટતા માણે. સામસામા જવા લાગ્યા. ત્યારબાદ દ્રોણ, અને અર્જુનના હાથમાંથી છૂટતા માણેા વડે બન્ને પક્ષના સનિકા ત્રાસી ગયા. દ્રોણાચાર્યની પ્રદક્ષિણા કરીને અર્જુને ગૃહમાં પ્રવેશ કર્યો. જેમ પવનના પ્રચ’ડવેગને વૃક્ષા સહન નથી કરી શકતા તેવી રીતે અર્જુનના ખાણાના પ્રચ’ડવેગને કૌરવપક્ષના રાજુએ સહન ન કરી શકયા. પુત્રના શાકાગ્નિને શાંત કરવા અર્જુનના ખાણાથી શત્રુઆના પ્રાણરૂપ જલને ગ્રહણ કર્યું. જેમ જેમ અર્જુન પેાતાના દેવદત્તશ`ખને વગાડતા હતા તેમ તેમ યુધિષ્ઠિરને વિજયની આશા વધવા લાગી. ત્યારબાદ અર્જુનના બાણેાથી પિડાતી પેાતાની સેનાને જોઈ સાક્ષાત્ ઉત્પાતની સમાન કુરૂરાજ દુર્યોધન યુદ્ધ કરવા માટે તૈયાર થયા. જંગલમાં ગજેન્દ્રની સાથે ગધ હસ્તિનું યુદ્ધ થાય તેવી રીતે અર્જુન અને દુર્ગંધન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. દુર્યોધનનું ઉલ્લંઘન કરીને અર્જુન આગળ વધ્યા. અર્જુને કૌરવ પક્ષના મેાટા મેાટા ચાદ્ધાના વિનાશ કર્યાં. અર્જુન દેવદત્ત શંખને વગાડતા આગળ વધતા હતા. ઘણે દૂર નીકળી જવાથી શ`ખને અવાજ યુધિષ્ઠિર સાંભળી શકતા ન હેાતા. તેથી યુધિષ્ઠિર ચિંતાતુર થયા. અર્જુનની ખખર લેવા માટે યુધિષ્ઠિર Page #372 -------------------------------------------------------------------------- ________________ સન : ૧૩] પ્રબળ પરાક્રમી આંચકીને મોકલ્યા. તેણે દૂરથી દ્રોણાચાર્યને. નમસ્કાર કરીને સમુદ્રમાં જેમ વહાણ માર્ગ કાપે છે તેવી. રીતે સાત્યકીએ વ્યુહમાં પ્રવેશ કર્યો. અનેક રાજાઓને બાણથી વધ કરતા સાયકીને ભૂરિશ્રવાએ રેકર્યો. અને બન્નેનું ભયંકર યુદ્ધ ચાલ્યું. બન્નેના રથ ભાંગી ગયા. ધનુષ્ય ભાંગી ગયા. ત્યારે બન્ને જણ તલવારથી યુદ્ધ કરવા લાગ્યા. બીજી બાજુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને પકડવા માટે પાંડવ સેનાને વિનાશ કરવા માંડે. પાંડવ સેના ભયભીત બનીને ભયંકર કે લાહલ કરવા લાગી. આ બાજુ સાત્યકીના વાળ પકડી ભૂરિશ્રવા જયાં તેને શિરચ્છેદ કરવા જાય છે. ત્યાં કૃષ્ણ અર્જુનને કહ્યું કે અજુન! અર્જુન!તારી સામે સાત્યકી મરવાની તૈયારીમાં છે. તમે જલદીથી ભૂરિશ્રવાને તલવારવાળે હાથ કાપી નાખે. કેઈપણ પ્રકારે આત્મિય જનનું રક્ષણ કરવું જ જોઈએ. બરાબર તે જ વખતે સૂર્ય અસ્તાચળે જવા માટે તૈયારી કરતે હતો.. તે જોઈને પાંડવસેના દુઃખને અનુભવ કરતી હતી. જ્યારે કૌરવસેના સૂર્યાસ્ત થવાની તૈયારી થવાથી આનંદમાં હતી.. તે વખતે અર્જુનના હૈયામાં ધમસાણ મચી ગયું. કારણ કે એક સાથે તેની સામે ઘણુ કાર્યો આવી પડયા હતા.. અજુન વિચારતો હતો કે ક્ષત્રિએને મારી આગળ વધવું અને જયદ્રથનો વધ કરે. બીજી બાજુ સાત્યકીને બચાવ. જ્યારે ત્રીજી બાજુ સૂર્યાસ્ત થવાની તૈયારી હોવાથી યુદ્ધબંધી થવાની રાહ કૌરવસેના જોતી હતી.. શ્રીકૃષ્ણની પ્રેરણાથી અને તલવાર સહિત ભૂરિશ્રવાને Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્યું હાથ કાપી નાખ્યા. ભૂરિશ્રવા ક્રોધથી અર્જુનની તરફ જોતા હતા એટલામાં સાત્યકીએ ભૂરિશ્રવાના શિરચ્છેદ કર્યો. ભૂરિશ્રવાના મૃત્યુથી અર્જુને પેાતાના દેવદત્ત શ ́ખ જોરથી વગાડયા યુધિષ્ઠિરે અર્જુનની ખબર લેવા માટે ભીમને માકલ્યા. ભીમે દ્રોણાચાર્યાંના રથને ઉઠાવીને દૂર ફેંકી દીધા. અને મુખ્ય દ્વારથી વ્યુહમાં પ્રવેશ કર્યાં. નવીન મેઘની જેમ આવતા ભીમને જોઈ પ્રતિકુળ પવનની જેમ કહ્યું માણેા વડે આક્રમણ કર્યું તે વખતે યુદ્ધ કરતા કણુ અને ભીમ સાક્ષાત્ સહ્યાદ્રિ અને વિન્ધ્યાચળ પ ત સમાન દેખાતા હતા. ભીમે ગદાથી કણના રથને તેાડી નાખ્યા. બીજા રથ પર બેસીને કણે પણ ભીમના રથ તેાડી નાખ્યા. કર્ણના ખાણેાથી ભીમ નિરાશ થઈ ગયા. પરંતુ હું અર્જુનને જ મારીશ. મીા ચાર પાંડવાને મારીશ નહિ. એ પ્રમાણે પેાતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને કહ્યું ભીમને છેાડી દીધા. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી તેજ વખતે અર્જુને જયદ્રથને જોયા અને એક જ ખાણુથી જયદ્રથના શિરચ્છેદ કર્યાં અરે ! અર્જુન હજુ પણ વીર ચાદ્ધાઓના વિનાશ કરે છે. આ પ્રમાણે વિચાર કરી સૂર્ય અસ્તાચળે પહેાંચી ગયા. ચૌદમા દિવસે અર્જુન દ્વારા જયદ્રથના મૃત્યુથી લજ્જા પામેલા દ્રોણાચાર્ય રાત્રીના યુદ્ધને માટે પેાતાની સેનાને આદેશ આપ્યા. તે વખતે તે રાત્રિ ક્ષત્રિઓને માટે સાક્ષાત્ કાલ રાત્રી દેખાવા લાગી. પરસ્પર અથડાતા શસ્ત્રોથી Page #374 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૩] [૩૬૫ અગ્નિ પ્રગટ થતાં અંધકારની સાથે વીર પુરૂષોને પણ નાશ થવા લાગ્યું. તે વખતે સૈનિકે પિતાના સ્વામીનું નામ બેલતા હોવાથી પિતાના અને શત્રુઓના સૈનિકોની ખબર પડતી હતી. અંધકારમાં કાંઈ જ દેખાતું ન હતું.. ઘણા સિનિકે રસ્તામાં પડેલા મડદાની સાથે અથડાઈને નીચે પડી જતી વખતે પિતાની જ તલવારથી મરણને શરણ થતા હતા. હિડંબાની કુક્ષીથી ઉત્પન્ન થએલ ભીમપુત્ર ઘટોત્કરા રાક્ષસી સેના લઈને કૌરવોની સેનાને વ્યાકુળ કરવા લાગ્યો. અનેક પ્રકારે માયા યુદ્ધને રચતા ઘટેસ્ક પત્થરોના વરસાદથી રથોને ભાંગી નાખ્યા. વૃક્ષેથી હાથીઓને નાશ કર્યો. ગદાઓ મારીને ઘણા સૈનિકોને મારી નાખ્યા. એકલા ઘટેન્કચે તે વખતે પાંડને આનંદ, કૌરવોને મૃત્યુની બીક તથા જેનારાઓને કૌતુકદર્શન કરાવ્યું. કૌરવરૂપી વનને ઉખાડી નાખવા માટે જંગલી હાથી સમાન ઘટત્કચે કર્ણને રોકો. બનેનું ભયંકર યુદ્ધ જેવા માટે દેવતાઓ પણ આકાશમાં ભેગા થયા. ઘટોત્કચે પત્થરને મારો ચલાવ્યો. જ્યારે કણે તે પત્થરના પિતાના બાણથી ચુરા કરી નાખ્યા. જેનાથી ઉડેલી ધૂળ દશે દિશાઓમાં ફેલાઈ ગઈકૌરવસેનાને મેહિત બનાવતો ઘટોત્કચ ઘડીકમાં આકાશમાં તો ઘડીકમાં રથ ઉપર ઘડીકમાં ભૂમિ ઉપરથી બાને મારે કૌરવસેના ઉપર ચલાવવા લાગ્યા. કર્ણના કાલપૃષ્ઠ ધનુષ્ય જેટલા બાણે છેડયા તેનાથી હજાર ઘણું બાણોને છાયા. ઘટોત્કચના બાણોથી Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય • જ્યારે કર્ણના ધ્વજ, ધનુષ્ય, સારથિ, ઘેાડા વિગેરે ખલાસ થઇ ગયુ. ત્યારે વ્યાકુલ અનેલા કણે દેવાથી અર્જુનને મારવા માટે આપવામાં આવેલી એકામ્ની વિદ્યાનું સ્મરણ કરીને ઘટાત્કચને માણ મારી મારી નાખ્યો. તે વખતે પાંડવસેના દુ:ખને અનુભવતી હતી અને કૌરવસેના આનંદ પામતી હતી. ત્યારબાદ પેાતાના અને પારકા ભેદભાવ ભૂલીને ક્રોધમાં આવેલી બન્ને સેનાએએ તુમુલયુદ્ધ કર્યું. સનિકેાની સામે સૈનિક, ઘેાડેશ્વારાની સામે ઘેાડેસ્વારી• હાથીઓની સામે હાથી અને રથની સામે રથ લડવા લાગ્યા. તે સમયે અરૂણેાદયની સાથે સાથે દ્રોણાચાય નું પરાક્રમ પણ વિકસી ઉઠયું. તેણે વિરાટ તથા દ્રુપદને મારી નાખ્યા. રાત્રિ પસાર થઈ ગઈ અને સૂર્યના ઉદય પૂર્વ દિશામાંથી થયા, તેની સાથે સાથે સેનાએ પણ · ઉત્સાહિત બની. દ્રોણાચાય પાતાના ધનુષ્યમાંથી માણુ છેડીને પાંડવસેનાના સંહાર કરી રહ્યા હતા તેટલામાં એકાએક ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાયની ઉપર માણેા છેાડયા. દ્રોણાચાય ના ધનુષ્યમાંથી છૂટતા માણેાને ભાંગી નાખી કૌરવસેનાને અસ્તાવ્યસ્ત કરી નાખી. ધૃષ્ટદ્યુમ્નના પ્રભાવથી આશ્ચર્ય અનુભવતા તથા ક્રોધિત બનીને આચાર્ય મત્ર સ્મરણ કરીને પાંડવસેના ઉપર અગ્નાના પ્રયાગ કર્યાં. તે વખતે અગ્નિજવાળાએથી દિશાએ પીળારંગની ખની ગઇ. પાંડવપક્ષના હાથી, ઘેાડા, રથ, પાયદળ વિગેરે Page #376 -------------------------------------------------------------------------- ________________ -સર્ગઃ ૧૩] [૩૬૭ બળવા લાગ્યા. તે વખતે અર્જુને બ્રહ્માસ્ત્રને પ્રયોગ કરીને અગ્નાસ્ત્રના પ્રભાવને શાંત કર્યો તે જ વખતે ભીમે માલવાધિપતિના અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો. અશ્વત્થામા મરી ગયે. અશ્વત્થામા મરી ગયે. આ પ્રમાણે સેનાઓએ શેરબકોર કરી મૂકો. - લેકોના વચને સાંભળીને દ્રોણાચાર્યના મનમાં પિતાના પુત્ર અશ્વત્થામાના મૃત્યુની શંકા થઈ. અર્જુન સિવાય ભીમ તથા કૃષ્ણ તે વાતને ખૂબ જોરથી પ્રચાર કર્યો, પરંતુ દ્રોણાચાર્યને તેમની ઉપર વિશ્વાસ આવ્યા નહિ. પરંતુ જ્યારે યુધિષ્ઠિરે પણ અસ્પષ્ટતાથી “હાય અશ્વત્થામા મરાયે. આ પ્રમાણે કહ્યું ત્યારે દ્રોણાચાર્યને મવિશ્વાસ પડે. પુત્રના શેકમાં દ્રોણાચાર્યે શસ્ત્રોને તરત જ ત્યાગ કર્યો. તે વખતે કૃષ્ણના કહેવાથી ધૃષ્ટદ્યુને બાણોના પ્રહારથી દ્રોણાચાર્યને રથમાંથી નીચે ફેંકી દીધા. તે વખતે અશ્વત્થામા નામને હાથી મરાયે છે. આપને પુત્ર મરાયે નથી. આ પ્રમાણે રાજાના કહેવાથી ક્રોધિત બનેલા દ્રોણાચાર્યે કહ્યું રાજન ! તમે વૃદ્ધ બ્રાહ્મણ ગુરૂને મારવા માટે જ આજન્મ સત્યવ્રત ગ્રહણ કર્યું છે? એટલામાં આકાશવાણી થઈ કે બ્રાહ્મણ ! આપ ક્રોધ કરશો નહિ અને શમામૃત સાગરમાં સ્નાન કરે. અત્યારે આપનું આ પ્રકારનું રૌદ્રધ્યાન સારૂં નથી ! ધીમદ્ ! આપ ધર્મ ધ્યાનમાં આરૂઢ થાવ. આયુષ્યને ક્ષય થવાની તયારી છે. આજે જ આપનું મૃત્યુ છે. સ્વર્ગલકનું સુખ અને લક્ષમી Page #377 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આપની પ્રતીક્ષા કરે છે. આ વચનને સાંભળી ભવદાવા– નળની ભીષણતાનું ચિંતન કરતાં રેષાદિ દેથી મુક્ત બનીને પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા દ્રોણાચાર્યે વિશ્વ બંધુ સમાન અરિહંત પરમાત્માનું શરણું સ્વિકાર્યું બ્રહ્મદ્વારથી ગુરૂને આત્મા નીકળી બ્રહ્મલેક (સ્વર્ગ) માં ચાલ્યા ગયે. તે જ વખતે તેમના માથાના વાળ પકડીને દૃષ્ટદ્યુને તલવારથી તેમને શિરચ્છેદ કર્યો. દ્રોણાચાર્યના સ્વર્ગગમન બાદ કૌરવસેના આનંદ કરવા લાગી. તેના પ્રતિષથી જાણે કે ધનુર્વિદ્યાઓ પણ રડવા બેઠી. તે વખતે મધ્યાહ્નકાળમાં પણ કૌરવસેના માટે કાળરાત્રી સમાન અંધકાર હતું. જેમ સૂર્ય ચંદ્ર સિવાય આકાશ શૂન્ય દેખાય છે. તેવી રીતે ભીષ્મ અને દ્રોણ વિનાની કૌરવસેના શૂન્યમય દેખાવા લાગી, પાંડવસેના ખુશમાં હતી. દ્રોણ રૂપ શલ્યના નીકળવાથી પાંડના વિગ્રહ શત્રુની લક્ષ્મીને લેવા માટે પહેલાથી અધિક પ્રચંડ ઉત્સાહમાં આવી ગઈ એટલામાં પાંડવોની પ્રસન્નતાને દુઃખમાં પરિવર્તન કરનાર પિતાના મૃત્યુથી શકાતુર અશ્વત્થામાએ યુદ્ધમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ આકાશને પીવાની ભાવનાવાળા દેવતાએને પછાડવાની શક્તિવાળી, પૃથ્વીને કંપાવતા, સમુદ્રોને Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૩] [ sts સુકવી નાખવાની તાકાત ધરાવતા અશ્વત્થામાએ પાંડવ સેનાને કહ્યુ કે જેએએ મારા પિતાનું મૃત્યુ નિપજાવવા મોઢે આ કાર્ય કર્યુ છે. જેએએ કરાવ્યુ છે, જેએએ અનુમાદન કર્યું છે, જેઓએ જોયું છે, સાંભળ્યુ છે, તે બધાના મારા ક્રોધાગ્નિમાં હામ કરીને મારા આ ખાણુ પાંડવેને મારી તે યજ્ઞની પૂર્ણાહુતિ કરશે. આ પ્રમાણે પાંડવસેનાને ધમકી આપીને અશ્વત્થામાએ ખાણાને વરસાદ વરસાવ્યેા. આખી યુદ્ધભૂમિમાં ખાણેા સિવાય કાંઈ જ દેખાતુ નહાતુ. જ્યારે અર્જુને તેના ખાણેાને પેાતાના આણુ દ્વારા ભાગી નાખ્યા. ત્યારે અશ્વત્થામાએ નારાયણાઅનેા પ્રયાગ કર્યું. તે ખાણુથી આકાશ તથા દિશા મળવા લાગી. તે શસ્ત્રને લેાકેા જોઇને વિચારવા લાગ્યા કે શુ` ભૂમિનુ' ભેદન કરીને પાતાળમાંથી કાલાગ્નિ રૌદ્ર સ્વરૂપે આકાશમાં આવ્યે છે ? શું સમુદ્રના પાણીનુ શેષણ કરીને વડવાનળ ઉપર આવ્યેા છે ? શું પ્રલયકાળના અગ્નિ પ્રગટ થયા છે ? શું પ્રલયકાળના સૂર્યના કિરણે મળી રહ્યા છે ? પાંડવસેનાને માળવા માટે તે શસ્ત્ર પેાતાની લીલા અતાવતુ હતું. પાંડવસેના ભાગવા લાગી. ભાગતી સેનાના પગ દ્વારા ઉડતી ધૂળથી તે વખતે સૂચ પણ ઢંકાઈ ગયા. 1 કૃષ્ણે પેાતાના હાથ ઉંચા કરીને જોરથી પાંડવસેનાને સએપન કર્યું કે તમે લેાકેા શસ્ત્રોને છેાડી દો. રથમાંથી નીચે ઉતરી જાવ અને ભક્તિભાવથી તે શસ્ત્રને નમસ્કાર ૨૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કરે જેથી કરીને તે શસ્ત્ર શાંત થઈ જશે. કૃષ્ણના વચનેને સાંભળી બધા સૈનિકોએ પિતાના શસ્ત્રો વિગેરે છેડીને મસ્તક નમાવી તે શસ્ત્રને નમસ્કાર કર્યો. પરંતુ અભિમાની ભીમે કઈપણ પ્રકારે શસ્ત્રાસ્ત્રને ત્યાગ કર્યો નહિ. અને કહ્યું કે હું જગતને તરણા સમાન માનું છું. સૂર્યચંદ્રને પણ પીગાળી શકું છું. અગાધ સમુદ્રને પણ સુકવી નાખવાની શક્તિ મારામાં છે. પર્વતને પણ હલાવી શકું છું. તે પછી હું આ શસને શા માટે નમસ્કાર કરૂં? તે નારાયણાસ્ત્ર સેનાને છેડી દઈ ભીમને બાળી નાખવા માટેની ઈચ્છા કરી એટલામાં કૃષ્ણ અને અર્જુને દેડી ભીમને રથમાંથી ઉતારીને ઢાંકી દીધે. (સંતાડી દીધો) અને બધા શસ્ત્રોને ત્યાગ કરાવ્યું. બધા સૈનિકે આનંદમાં આવી ગયા. તે શસ્ત્ર પણ શાંત થઈ ગયું. અશ્વત્થામા ક્રોધથી બળવા લાગ્યું અને તેણે અદ્માસ્ત્રને પ્રયોગ કર્યો. અને બ્રહ્માસ્ત્રને પ્રયોગ કરીને તેની શક્તિ નકામી બનાવી દીધી. એટલે અશ્વત્થામા અધિક ક્રોધાયમાન બન્યા ત્યારે આકાશમાંથી દેવવાણ થઈ કે હે દ્વિજોત્તમ! તમે ક્રોધથી કેમ અંધ બને છે? કૃષ્ણ અને અર્જુનને જીતવામાં દેવતાઓ પણ સમર્થ નથી. કારણકે, તેઓએ પૂર્વભવમાં તીવ્ર તપ કરેલ છે કે જેના પ્રભાવથી એ બંને જગતને જીતવાવાળા છે. તે દેવતાના વચનને શ્રવણ કરી કાપેલી સુંઢના હાથીની જેમ અશ્વત્થામા શાંત થયા. ત્યારબાદ અશ્વત્થામાની ખિન્નતાથી ખિન્ન બનીને સૂર્ય અસ્તાચળે ચાલ્યો ગયો. ત્યારબાદ Page #380 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૩ ] બાર પ્રહરના ભયંકર યુદ્ધથી થાકેલી અને સેનાએ પિતાપિતાની છાવણીમાં ચાલી ગઈ દ્રોણાચાર્યનું સ્વર્ગગમન થવાથી કૌરવેન્દ્ર દુર્યોધને આશાવૃક્ષરૂપી કર્ણને સેનાપતિ બનાવ્યું. દુર્યોધને તેને અભિષેક કર્યો. જેનાથી કર્ણ પ્રભાવશાળી–તેજસ્વી લાગતો હતે. યુદ્ધના માટે પ્રસ્થાન કરતા વિરમુકુટ કણે યાચકની ઈચ્છા મુજબ દાન આપ્યું. કર્ણના આપેલા દાનથી યાચક સંપત્તિવાળા બની ગયા. કર્ણને દાન આપતે જોઈ શત્રુઓ આશ્ચર્યમાં પડ્યા. કર્ણને આગળ કરી દુર્યોધનની સેના કુરૂક્ષેત્રના મેદાનમાં આવી. પાંડવે પિતાના સિનિકો તથા મસ્તકાલંકાર સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન સહિત યુદ્ધમાં આવી પહોંચ્યા. બને સેનાઓમાં યુદ્ધના વાજા વાગવા લાગ્યા, પૂર્વ પશ્ચિમના પવનથી પ્રેરિત સમુદ્રના મોજાઓની સમાન અને પક્ષના સનિકો એકબીજાના સિમાં પેસીને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. ચારે તરફ વીરેના હાથમાં તલવારે ચમકવા લાગી. થડા વીરપુરૂષોની ઉપર અપ્સરાએએ પુષ્પવૃષ્ટિ કરી. તલવારના ઘાથી હાથીઓના કુંભ સ્થળના ઉપરથી ઉછળતા મેતીઓને ગ્રહણ કરવા માટે વિદ્યાધરસ્ત્રીઓ આકાશમાં તૈયાર થઈને ઉભી હતી. બાણ વડે પાંડવોની સેનાનો વિનાશ કરતા સાક્ષાત્ ધનુર્વેદ સમાન કણે યુદ્ધ કર્યું. કર્ણ શત્રુઓને વિનાશ Page #381 -------------------------------------------------------------------------- ________________ [પાંડવ ચરિત્ર મહાકાવ્યા કરી રહ્યો હતે એટલામાં પ્રલયકાળના મેઘ સમાન વાની જેમ બીજી બાજુથી દુઃશાસન પણ આવી ગયો. અરાવણું હાથી જેવી રીતે માનસરોવરના પાણીને ખરાબ કરી નાખે છે તેવી રીતે મદદ્ધત દુઃશાસન પાંડવસેનાને મારવા લાગે. દુઃશાસનને બાણથી શૂરવીરતા અને બાણ એવી રીતે નબળા બની ગયા કે ફરીથી યુદ્ધમાં તેઓના ધનુષ્યની સાથે મેળાપ ન થઈ શકે. આશ્ચર્યની વાત તે એ બની કે શત્રુઓને મારનાર વીરપુરૂષોને પણ તેનાં બાણને ભય લાગવા માંડે. એક જ ક્ષણમાં ઝેરના વેગને જેમ જાગુલીક વિદ્યા રોકે છે તેવી રીતે ભીમે દુઃશાસનને આગળ વધતે કર્યો. ત્યારબાદ ભીમ અને દુ:શાસનનું એટલું બધું ભયંકર યુદ્ધ થયું કે તે બંનેના ધનુષ્ય ટંકારના અવાજમાં સૈનિકોના અવાજ પણ સંભળાતા નહોતા. તે બન્નેનું યુદ્ધ જેઈને યુધિષ્ઠિર અને દુર્યોધન પણ ચિંતા કરવા લાગ્યા. એટલામાં એકાએિક દ્રૌપદીના વાળ ખેંચવાને પ્રસંગ યાદ આવ્યું. અને ક્રોધાયમાન થએલા ભીમે બાણથી સારથિને મારી નાખે. તેના મનોરથની સાથે સાથે તેના રથને પણ તેડી નાખે. દુઃશાસનની ઉપર તલવારના ઘા કરીને રથમાંથી નીચે ફેક. તેને હાથ પકડીને ભીમે કહ્યું કે કર્મચંડાલ ! મલિનાશય! દુષ! કૌરવકુળ કલંક ! રજસ્વલા દ્રૌપદીના વાળને ખેંચવાવાળે તારે હાથ યે હતું ? આ પ્રમાણે કહીને ભીમે દુઃશાસનને હાથ જોરથી ખેંચીને શરીરથી છૂટે પિડી નાખે. શશિરમાંથી નીકળતા લેહીથી ભીમનું Page #382 -------------------------------------------------------------------------- ________________ સંગ ૧૩મા [ ૩૭T શરીર રક્તચંદનના લેપ કર્યાં હાય તેવું દેખાતુ હતુ. તે વખતે ભીમનું વિકરાળ સ્વરૂપ જોઈને કૌરવસેના ભાગવા લાગી. દુઃશાસનની સ્થિતિ જોઈ ને દુઃખી અનેલેા સૂર્ય લેાકાન્તરમાં ચાલ્યેા ગયા. બન્ને સેનાએ પણ પેાતપેાતાની શિબિરમાં ચાલી ગઇ. દુઃશાસનના વધ કરીને તેના હાથને ઉખાડી નાખી પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી અત્યંત ખુશ થએલા ભીમને દૂરથી દ્રૌપદીએ પેાતાની અને આંખેાથી જોયા. ભીમે દ્રૌપદી પાસે આવીને તેના માથાના વાળ ઉપર સ્પર્શ કરીને આનંદપૂર્વક દુઃશાસન વધને વૃત્તાંત કહી સંભળાવ્યેા. ભીમના મુખથી તે વૃત્તાંત સાંભળીને દ્રૌપદી અત્યંત આન'દ્વિત બની. કણે રાત્રિના વિષે છાવણીમાં નાનાભાઈ દુઃશાસનના મૃત્યુથી દુ:ખિત દુર્ગંધનની પાસે આવી કહ્યું કે રાજન્! એકલા અર્જુનને મારવામાં આવે તે પાંડવપક્ષ મૃતપ્રાયઃ અની જશે. તે અર્જુનને હું મારા બાણની પ્રથમ આહુતિ અનાવીશ, પરંતુ અર્જુનના સારથિની જેમ મારે સારથિ નથી. માટે આપ ઈન્દ્રના સારથિની જેમ શલ્યને મારા સારથિ બનાવા તે હું કાલે જ અર્જુનને મારી તમારા ભ્રાતૃોક મટાડી આપુ. દુર્યોધને આદરભાવથી મદ્રેન્દ્રશલ્ય રાજાને ખેાલાવી હાથ જોડીને કણ્ના સારથિ બનવા માટે પ્રાના કરી. શલ્યરાજાએ કહ્યું રાજન્! તમે આવું અનુચિત કેસ ખેલી રહ્યા છે! કયાં હુ` ક્ષત્રિયકુળનો Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને કયાં તે સારથિકુળને? હું તેને સારથિ બનીને લકમાં કલંકિત બનવાની ઈચ્છા રાખતા નથી. તેના સારથિ બનવામાં શું મને શરમ નહિ આવે ? તે પણ ફરીથી દુર્યોધને કહ્યું કે મદ્રશ! આપ આવું બેલશે નહિ. આપત્તિના સમયમાં મિત્રના વચનમાં ઉચિતાનુચિતને વિચાર નહિ કરે જોઈએ. ધીર લેક મિત્રને માટે અકાર્ય કરવા પણ તૈયાર થાય છે. મિત્ર કાર્યની ફરજ અને વિરાર તે બન્ને વિરૂદ્ધ વાતો છે. આ યુદ્ધમાં જે તમે મારે વિજયે ઈચ્છતા હો તો આપ યુદ્ધમાં કર્ણના સારથિ બને. દુર્યોધનના કહેવાથી તથા નકુલ સહદેવની સાથેના વચનબંધની સ્મૃતિથી શલ્યરાજાએ કહ્યું કે યુદ્ધમાં મારી ઈચ્છાથી હું જે કાંઈ બોલું તે સહન કરવા કર્ણ તૈયાર થાય તે જ હું સારથિ બનવા તૈયાર છું. દુર્યોધનના કહેવાથી કગે શલ્યરાજાની વાતનો સ્વિકાર કર્યો. અને કણે તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું અર્જુનને ન મારૂં તે મારે અગ્નિપ્રવેશ કરીને મરણને શરણ થવું. અંધકારની સેનાનો વિનાશ કરે સૂર્ય પૂર્વ દિશામાંથી પિતાના તેજસ્વી કિરણને પ્રકાશ ભૂમંડળ ઉપર નાખતો અભિમાનથી આગળ વધવાની તયારી કરતા હિતે. શલ્ય સારથિ વડે તેજસ્વી દેખાતા કર્ણને આગળ રાખી કૌરવસેના યુદ્ધના મેદાનમાં આવી ગઈ. અનેક વીરોથી સુસજિત પાંડની સેના પણ યુદ્ધભૂમિ ઉપર આવી ગઈ Page #384 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૩મે] [ ૩૭૫ અન્ને સેનાઓમાં ભય'કર યુદ્ધની શરૂઆત થઈ. જેમ ધનુષ્યમાંથી ખાણ છૂટતા ગયા તેમ વીરપુરૂષાના પ્રાણ નીકળતા ગયા. કાઇકે પેાતાની તલવારથી હાથીએના દાંત કાપી નાખ્યા. અને તલવારના તૂટવાથી તે હાથીઢાંતને શસ્ત્ર મનાવી લડવા લાગ્યા. કેટલાક સૈનિક। પ્રહારથી મુચ્છિત બનીને જમીન ઉપર પડયા પડયા પીડાથી હુંકાર કરતા હતા. અર્જુન કયાં છે? અર્જુન કયાં છે ? આ પ્રમાણે જોરથી ખેલતા કણ ને ધીરતા પૂર્વક શલ્ય રાજાએ કહ્યુ કે કાઇથી પણ ન જીતી શકાય તેવા અજય યાદ્વા અર્જુનને જીતવાની અને મારવાની તે પ્રતિજ્ઞા કરી છે તેથી મને એમ લાગે છે કે તારા માથામાં કાન નથી. હૃદયમાં વિવેક નથી. આત્મામાં ચૈતન્ય નથી. તને ખબર નહિ હાય કે વિરાટનગરમાં તથા ગંધર્વોની સામે મે'તારા પરાક્રમને જોએલુ છે. દુર્યોધનને બંધનાવસ્થામાં નાખવા વિદ્યાધર પણ આ યુદ્ધમાં હાજર છે. તે પશુ અર્જુનને મેલાવવામાં તને . લજ્જા આવતી નથી ! અરે તારૂ મૃત્યુ નજીક આવ્યું લાગે છે. એટલે તારી બુદ્ધિ પણ અગડી ગઈ છે. શલ્યના વચનો સાંભળી ક્રોધથી શરીરને ધ્રુજાવતા કણે કહ્યું કે મ્લેચ્છવૃત્તિ મદ્રોને અનુરૂપ તમારા વચને છે. પરંતુ મારી સામે અર્જુન હમણાં આવે તા હું મારા ચમત્કાર તને બતાવું. શલ્યે કહ્યુ` કે ક! જ્યાં સુધી Page #385 -------------------------------------------------------------------------- ________________ B૭t ] A - [પાંડવ ઐતિ મહાકાવ્ય અન તારે શિરચ્છેદ ના કરે ત્યાં સુધી તેની સામે જરા દૂર થારૂઢ સેનાઓને સંહાર કરતા અર્જુનને આવતે તું જોઈ શકે છે. આ પ્રમાણે અપમાનજનક મદ્રપતિ શલ્યના વચને સાંભળી ક્રોધથી મલિનચિત્તવાળે કર્ણ ઘણુ સમય સુધી મૌન રહ્યો. : - ત્યારબાદ બાણોને વરસાદ વરસાવતે કર્ણ ભૂમંડળને સળગાવવા માટે કલ્પાંત કાળના સૂર્યની જેમ અને તરફ પિતાના રથમાં આગળ વધ્યા. વરસાદના સમયમાં સરિતાના વેગથી જેમ વૃક્ષોને ઘાણ નીકળી જાય છે તેમ કર્ણના આવેશથી છૂટતા બાણેમાં પાંડવ પક્ષના અનેક શૂરવીરે વીંધાઈને મરણને શરણ થયા. કર્ણને આવતા જોઈને યુધિષ્ઠિર દે. તે વખતે તે બન્નેનું ભયંકર યુદ્ધ આકાશમાં રહેલી વિદ્યાધરીઓને ખૂબ જ આનંદ દાયક બન્યું. તે બનેની વચમાં ભાંગેલાં બાણને ઢગલે પર્વત સમાન ભતે હતે. વળી તે બન્ને એક બીજાને જોઈ પણ શકતા ન હતા. પરંતુ ક્રોધમાં આવીને કણે તીવ્રતાથી બાણે ચલાવીને યુધિષ્ઠિરને ભયંકર રીતે ઘાયલ કર્યા કે તેઓ પોતાના હાથમાં ધનુષ ધારણ પણ કરી શકતા ન હતા. પરંતુ તેમનું શરીર લેડીથી કેશુડાના કુલથી લચી પડેલા વૃક્ષની જેમ શોભતું હતું. : કણે કરેલી યુધિષ્ઠિરની દુર્દશા જોઈને ક્રોધમાં આવેલ કૃષ્ણ અર્જુનને કઠેર શબ્દોમાં કહ્યું કે તમારી ધનુર્વિદ્યાને, ભૂજાઓની પ્રચંડતાને, શુરવીરતા અને તમારા Page #386 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૩] ! | [ ૩૭૭, પુરૂષાર્થને ધિક્કાર છે કે તમારી સામે કણે તમારા મોટાભાઈ યુધિષ્ઠિરને મૃત્યુ સમીપ લાવીને મૂકી દીધા છે. પિતાની ધનુર્વિદ્યા તમને આપીને આજે દ્રોણગુરૂ પણ ઈન્દ્રની સભામાં લજજાળું બન્યા હશે. એક સે. પાંચ પૌત્રોમાં સહુથી વધારે તમારી ઉપર પ્રેમ રાખતા ભીષ્મપિતામહ સંયમ અવસ્થામાં પણ આજે શરમ અનુભવતા હશે. કુન્તીએ તમારી જગાએ પુત્રીને જન્મ આપે હોત તો તેને પતિ પણ આજે યુધિષ્ઠિરને જરૂર બચાવી લેત. આ પ્રમાણે કૃષ્ણના કઠોર શબ્દથી સાક્ષાત્ કોલસમાન અર્જુન કર્ણની તરફ દો. દેડતા અર્જુનને કહ્યું પુત્ર વૃષસેને રે . પરંતુ અભિમન્યુ વધનું સ્મરણ કરીને અત્યંત ક્રોધાગ્નિને પ્રદીપ્ત કરતા અને ઘાસના પર્વતની જેમ તેને મારી નાખ્યા. પુત્રના મૃત્યુથી શકાતુર કર્ણ યુધિષ્ઠિરને છેડી અર્જુનની તરફ દે. તેને સામે આવતો જોઈ કૃષ્ણ અર્જુનને કહ્યું. સાક્ષાત્ વીરરસને છલકાવતો શલ્ય રાજાને સારથિ બનાવી કર્ણ આવી રહ્યો છે. ઘણા દિવસથી રહેલે શંસય આજે દૂર થઈ જશે. * આ પ્રમાણે કહીને કૃષ્ણ પિતાના રથને કર્ણના રથની સામે પહોંચાડ. રેષથી લાલ વર્ણવાળા અર્જુન અને કર્ણ પ્રાતઃકાળના સૂર્ય ચંદ્રની જેમ દેખાવા લાગ્યા. તે વખતે તેમના રથના પૈડાની ઘુઘરીઓને અવાજ બને વચ્ચે થનાર યુદ્ધને આમંત્રણ આપી રહ્યો હતે. અતિ ઉત્સાહમાં આવેલા બન્ને જણાએના કવચ તૂટવા લાગ્યા. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કોધથી લાલ લાલ આંખેવાળા કણે અર્જુનને કહ્યું કે અર્જુન ! મેડું ન કર. જલ્દીથી આગળ વધ. વીર પુરુષે તથા કવિઓને પદકમ તો મહાન અને માટે હોય છે. ઓજસ્વી હોય છે. જગતમાં અદ્વિતીય પરાક્રમી માનવાવાળા તને હું આજે મારા પરાક્રમનો પરિચય કરાવું છું. માટે જે તારામાં શક્તિ હોય તે મારી સામે લડવા માટે આવી જા. આજે મારા પ્રતાપરૂપ પ્રલયકાળનો સૂર્ય તારા ભુજબળ સાગરનું પાન કરી પાંડુરાજાના કુળને બાળવા માટે ઈચ્છા રાખે છે. આજે હું પાંડવોનો સંહાર કરી દુર્યોધનના સામ્રાજ્યને નિષ્કટક બનાવીશ. અહંકાર ગર્ભિત કર્ણના વરાને સાંભળી ધીરતાથી અજુને કહ્યું કે રાધેય! તારા જે પરાક્રમી જગતમાં તો કેઈ નથી. તારા જેવો તેજસ્વી જગતમાં સૂર્ય સિવાય કેઈ નથી. પરંતુ સજજન પુરૂષે પિતાના મુખથી પિતાની પ્રશંસા કરતા નથી. જેમ અંધકારને નાશ તો સૂર્યોદય બતાવી આપે છે. તેમ સજજન પુરૂષએ કરેલા કાર્યથી જ તેની પ્રશંસા થાય છે. શબ્દોથી બેલવામાં શૂરવીરે ઘણું હોય છે. પરંતુ આચરણમાં શૂરવીર જવલ્લેજ હોય છે. અર્જુનના આ પ્રકારના બોલવાથી કણે કાલકૃષ્ટ ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. અર્જુને પણ પોતાના ગાંડીવ ધનુષ્ય ઉપર બાણ રાઢાવ્યું. અને વીરે બાણની વર્ષા કરવા લાગ્યા. બન્નેના ધનુષ્ય ટંકારના અવાજથી દેવતાઓને કર્ણાર્જુન યુદ્ધ જેવા માટે આમંત્રણ મળ્યું. કર્ણના Page #388 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૩મા ] [ ૩૭૯ ખાણાથી અર્જુનના રથ ઘેાડા સારથિ ધ્વજ વિગેરે ઢંકાઈ ગયા. પરંતુ સૂર્યના કિરણેા અંધકારનો નાશ કરે છે તેવી રીતે અર્જુનના ખાણેાથી કણુ ના માણેાના વિનાશ થવા લાગ્યા. કર્ણે અર્જુનની ઉપર નાગાસ્ત્ર ખાણેાના પ્રયાગ કર્યાં પરંતુ અર્જુને તરત જ ગરૂડાસ્ત્રના પ્રયોગ કરીને કણના પ્રયાગને નિષ્ફળ બનાવ્યેા. ક' નાગાસ્ત્ર જ્યારે નિષ્ફળ બન્યું ત્યારે તે ખૂબ જ ચિંતાતુર બન્યા. કેમકે એકાની અન્નનેા પ્રયાગ તા તેણે ઘટાડ્કરાને મારવા માટે કર્યાં હતા. કર્ણે મનમાં જ પેાતાના મૃત્યુને તથા દુર્યોધનના રાજ્યના નાશને નિશ્ચય કરી લીધેા. પેાતે મૃત્યુ સમીપ ઉભેા છે તેમ માનીને જ કણું યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે અને વીરે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંનેના માણેાના પ્રહારથી અન્ને પક્ષના હાથી, ઘેાડા, રથ, પાયદળ તથા મહાન ચાદ્ધાએ ભાગવા લાગ્યા. કૃષ્ણ અને શલ્યે પેાતાની સારથિકલાથી ઘણા પ્રયત્ના દ્વારા પાતપેાતાના રથાને સ્થિર રાખ્યા. તે વખતે જગલમાં લડતા મદઝરતા એ હાથીઓની જેમ તે અન્ને શેાલવા લાગ્યા. એટલામાં એકાએક કણના રથના પૈડા જમીનમાં અર્ધો સુધી પેસી ગયા. કલાકુશળ શલ્યરાજાએ ઘેાડાઓને ખૂબ જ પ્રાત્સાહન આપ્યું. પરંતુ ઘેાડા રથને ખેંચીને બહાર Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮] [પાંડવ થપિ મહાકાવ્ય લાવવામાં નિષ્ફળ બની ગયા. કર્ણને ચહેરો ખિન્ન થઈ ગયે અને પોતે જ રથમાંથી નીચે ઉતરીને ખેંચવા લાગ્યા પણ રથ જમીનમાંથી બહાર નીકળે નહિ. ભયંકર બાણ વૃષ્ટિ કરતા અર્જુનને દીનતાપૂર્વક કણે કહ્યું કે અર્જુન ! ક્ષત્રિઓએ નિષેધ કરેલા કાર્ય તું કરીશ નહિ. યુદ્ધ નહિ કરનારની ઉપર સાચે ક્ષત્રિય પ્રહાર કરતા નથી અથવા જે તું ક્ષાત્રધર્મને ત્યાગ કરીશ તે બિચારે ક્ષાત્રધર્મ રહેશે કયાં? હું મારા રથને જમીનમાંથી બહાર કાઢે ત્યાં સુધી તું બે ઘડી માટે બાહુવર્ષા કરીશ નહિ. દીનતાપૂર્વક બોલતા કર્ણને શલ્ય કહ્યું કે સુથારના કુળમાં જન્મ લેનારને માટે આવી વાત કલંકરૂપ નથી. ક્ષત્રીય તે પ્રાણાને પણ શત્રુઓની સામે આ પ્રમાણે આજીજી કરતા નથી. શીઆળવાને સિંહનું સ્થાન આપીને દુર્યોધને મૂર્ખતા બતાવી છે. તમે દુર્યોધનના મિત્ર બનવાને માટે ગ્ય નથી. કારણ કે તે સ્વમાની કદાપિ કાળે આવા શબ્દ બોલે જ નહી. આ પ્રમાણે શલ્યની કડવી માર્મિકવાણીથી નિસ્તેજ બનેલા કર્ણને કૃષ્ણ કહ્યું કે કર્ણ ! તારા જે ધર્મના રહસ્યને જાણવાવાળે બીજે કઈ જ નથી. પરંતુ અભિમન્યુ વધના સમયે આ ધર્મ શીલતા કયાં ચાલી ગઈ હતી ? કે તે વખતે બધાએ મળીને એક અભિમન્યુને માર્યો. દુઃખના સમયમાં ધર્મનું મરણ કરવું અને બીજાના વખતે ધર્મને ભૂલી જ Page #390 -------------------------------------------------------------------------- ________________ શિક ૧૩] [૩૮૬. એ તો નીચ પુનું કામ છે. આ પ્રમાણે કર્ણને શબ્દ બાણું મારતા કૃષ્ણ અર્જુનને કહ્યું કે અર્જુન! પુત્ર દ્રોહી આ દુષ્ટના પ્રત્યે દયા શા માટે ! જંગલમાં ફરતા સિંહને મારી શકાય છે. પરંતુ યુદ્ધમાં ગયા પછી સિંહને મારો મુશ્કેલ છે. તેવી રીતે તું કર્ણને હમણાં જ મારી નાખ. નહિતર રથારૂઢ થયા પછી તેને માટે મુશ્કેલ છે. આ કાર્ય ક્ષત્રિયોના માટે અનુચિત નથી કેમકે બળવાન શત્રુઓને વિનાશ કોઈપણ પ્રકારે કરે તે યોગ્ય જ છે. ઓ પ્રમાણે કૃષ્ણના શબ્દો સાંભળી ધનુષ્ય ધારણ કરીને કુરપ્ર બાણથી કર્ણને શિરચ્છેદ કર્યો. : કુંડળની તિથી ચમકતું કર્ણનું મસ્તક પૃથ્વી ઉપર પડ્યું તે વખતે પાંડવ સેનામાં આનંદરૂપી ચંદ્રમાં અત્યંત પ્રકાશિત થયે. અને કૌરવરૂપી કમળવનમાં એકદમ મલિનતા આવી ગઈ. સંધ્યા થવાથી બન્ને સેનાઓ પોતપોતાની છાવણીમાં ચાલી ગઈ. જમીન ઉપર પડેલા કર્ણને કાનના કુંડાને ભીમે લઈ લીધા. આનંદિત પાંડે પણ પોતાના સ્થાનમાં આવ્યા. .. કે તે કુંડલે વડે માતાના ચરણેની પૂજા કરી. કર્ણ વાથી પ્રસન્ન થયેલા પાંડવોએ માતાને પ્રણામ કર્યા. તે કુંડળેને ઓળખી કુંતીની આંખમાંથી આંસુઓ નીકળી પડ્યા. આશ્ચર્ય અનુભવતા યુધિષ્ઠિરે પૂછ્યું કે માતા ! આનંદના સમયે શેક શા માટે? આજે તે અર્જુને Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય -કર્ણના વધ કર્યાં છે તેથી તમારા પુત્રાને માટે જયલક્ષ્મી સુલભ અની ગઈ છે. તેા પછી તમે શા માટે રડા છે ? ત્યારબાદ અત્યંત દુઃખને અનુભવતા કુંતીએ કહ્યુ કે હુ· કમનશિખ તમને શુ કહું? પાંડુરાજાના પ્રથમ તેજના અંકુર હતા. એ તમારા સહેાદરભાઈ હતા પરંતુ કારણવશાત્ જન્મ થતાની સાથે જ કુંડલા સહિત મે તેના ત્યાગ કર્યો હતા. ત્યારે પુત્રાએ પૂછ્યું કે તેના ત્યાગ શા માટે કર્યાં ? ત્યારે તેણી શ્રી સ્વભાવથી લજ્જિત અનીને શાંત બેસી રહી ત્યારે કના ત્યાગની વાત કૃષ્ણે તેમના કાનમાં કહી સભળાવી. તે લેાકેાએ કૃષ્ણને કહ્યું કે જ્યારે તમને આ વાતની ખબર હતી તેા પછી અમારા હાથે ભાઇની હત્યા શા માટે કરાવી ? આ પાપથી અમે કેવી રીતે છુટીશુ' ? કૃષ્ણે કહ્યુ કે તેમાં તમારા દોષ નથી. કેમકે મારવાની ઇચ્છાવાળાને મારવા તે ધમ છે. બીજીવાત તા એ છે કે જ્યારે હું દૂત બનીને હસ્તિનાપુર ગયા હતા ત્યારે મેં કણ ને એ વાત કરી હતી. કે તું તારા સહેાદરભાઈ પાંડવાને છેડી દુર્યોધનના પક્ષ શા માટે કરી રહ્યો છે ત્યારે કર્ણે મને કહ્યું' કે દુર્ગંધનની તાકાતથી હું કણ તરીકે પ્રખ્યાત થયા છું. તે દુર્યોધનને હું કેમ છેાડુ' ? માટે હું દુર્યોધનને માટે મારા પ્રાણ સમર્પણ કરીશ અને અર્જુન સિવાય હું પાંડવેામાંથી કાઇને મારીશ નહિ. આ પ્રમાણે અર્જુન તરફે શત્રુતા કણું રાખતા હતા. એટલે મે' તમને વાત કરી ન હતી. Page #392 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૩] [૩૮૩ માને કે કણે અર્જુનને માર્યો હોત તો શું થાત ! કૃષ્ણના વચને સાંભળી પાંડેએ કર્ણને ઉદ્દેશી પિંડાદિદાન કર્યું. જ્યારે પાંડવે સ્વસ્થ બન્યા ત્યારે તેઓએ દિવ્ય સ્વરૂપ સર્પોને જોયા. તે સર્પોએ કહ્યું કે અમે પનગેન્દ્ર સરોવરમાં તમને પીડા આપવાવાળા સર્પો છીએ. અમે લેકે એ યુદ્ધમાં કર્ણના રથને જમીનમાં ઉતારી નાખે હતો. તમે કાલે જ યુદ્ધસાગરથી પાર ઉતરી જશે. હવે આપ અમને આજ્ઞા આપે કે જેમાંથી પનાગેશ્વરના અમે દર્શન કરીએ. યુધિષ્ઠિર વિગેરે પાંડવોએ આદરપૂર્વક તેમને વિદાય કર્યા. | દુર્યોધન કર્ણના મૃત્યુથી શોકસાગરમાં ડુબી ગયે. શિબિરમાં જઈને મુખ નીચું કરીને પલંગ ઉપર પડે. મૂચ્છિત નિબ્બાણની જેમ તે કાંઈ જ સાંભળતે નહતો. અને કાંઈ જાણતો પણ નહોતું તેમજ બોલતા પણ નહોતો. રાહુની સાથે સૂર્યનું ગ્રહણ થાય છે ત્યારે ભૂમંડળ પર અંધકાર છવાઈ જાય છે. તેવી રીતે દુર્યોધન શેકસાગરમાં ડુબી જવાથી તેની સેના પણ ચિંતાતુર બની ગઈ હતી. છાતી કૂટતે જોર જોરથી દુર્યોધન જેવા લાગે છે કર્ણ ! હે કર્ણ ! કહીને વિલાપ કરવા લાગ્યો. ત્યારબાદ તે રડતો બંધ થઈ ગયે. એટલામાં અશ્વત્થામાએ આવી દુર્યોધનને ખૂબ આશ્વાસન આપીને કહ્યું કે આપ શલ્યરાજાને સેનાપતિ બનાવી પાંડ સાથે યુદ્ધ કરે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અવશ્ય જ્યલમી તમને વરમાળા પહેરાવશે. અશ્વત્થામાના વચનોથી શેકને છેડી વિજયની ઈચ્છાથી શલ્યને સેનાપતિ બનાવ્યું. હંમેશાં આશા બળવાન હોય છે.. - ત્યારબાદ કૃતવર્મા, કૃપાચાર્ય, અશ્વત્થામા, શકુની વિગેરેની સાથે શલ્યરાજાને આગળ કરી પ્રાતઃકાળમાં દુર્યોધન મેદાનમાં આવ્યું. વિજ્યની ઈચ્છાથી મહાબાહુ યુધિષ્ઠિર પણ યુદ્ધક્ષેત્રમાં આવ્યા. તે વખતે માથા વગરના ધડના નૃત્ય વડે ભયંકર યુદ્ધ થયું. નશ્વર એવા શરીરથી મેં ઉજવળ યશ પ્રાપ્ત કર્યો છે. આ પ્રમાણે વિચારીને ધડ તલવાર લઈને નાચતા હતા. નકુલે બાણથી કૌરવસેનાને વ્યાકુળ બનાવી દીધી, નકુલના બાણોએ શત્રુસેનાના સૈનિકોના હૃદયમાં પેસીને શત્રુઓને મુખ મલીન બનાવી દીધા. નકુળના બાણથી આકુળવ્યાકુળ બનેલી કૌરવસેનાને જોઈ કોધિત બનેલા શલ્યરાજા નકુલની તરફ દોડયા. અને તેમણે પિતાના બાણથી પાંડવસેનાને જર્જરિત બનાવી દીધી. જેથી પાંડવસેના યુદ્ધ છેડીને ભાગવા લાગી. પાંડવસેનાને ભાગતી જોઈ કૃષ્ણ યુધિષ્ઠિરને હાક મારી અને કહ્યું કે શત્રુથી મરાતી સેનાની ઉપેક્ષા કેમ કરે છે? સુષ્ણની સામે શલ્યરાજાને મારવાની પ્રતિજ્ઞા કેમ ભૂલે છે? તમારી પ્રતિજ્ઞા પુરી કરવાને માટે તે અર્જુન શલ્યરાજાની ઉપેક્ષા કરે છે. તમે જલ્દીથી ઉત્સાહમાં આવી શલ્ય રાજાને યમરાજના ઘરને અતિથિ બનાવે Page #394 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૩ ] [૩૮૫ - કૃષ્ણના વચન શ્રવણ કરી ક્રોધાવેશમાં આવેલા યુધિષ્ઠિરે મધ્યાહ્ન પહેલાં શલ્ય રાજાને મારવાની પ્રતિજ્ઞા કરી, યુધિષ્ઠિરે પિતાના બાહુબળથી શલ્યને આગળ વધતે અટકાવ્યો. શલ્ય રાજાની મદદમાં આવતા બીજા રાજાઓને અર્જુન વિગેરે દ્ધાઓએ મારી નાખ્યા. યુધિષ્ઠિરે મધ્યાહ્નની પહેલાં અમોઘ શક્તિથી શલ્યને વધ કરીને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ભીમ વગેરેએ કોધાવેશમાં આવીને બીજા ઘણા રાજાઓને મારી નાંખ્યા. તે વખતે લેહીની નદી વહેવા લાગી. ત્યારબાદ શકુની સહિત બધા રાજાઓને સાથે લઈને દુર્યોધન યુદ્ધ કરવા તૈયાર થયો. પાંડવસેના દુર્યોધનના વેગને સહન કરી શકી નહીં. બંને સેનાઓમાં ભયંકર યુદ્ધ થવા લાગ્યું. " તે વખતે કૌરેવેન્દ્રના કપટનાટકના સૂત્રધાર શકુનીએ સહદેવને ઘેરી લીધો. અને તેની ઉપર ચારે તરફથી બાણ વર્ષા ચલાવી. તેજસ્વી સહદેવે પોતાના બાણથી તેના તમામ બાણ ભાંગી નાંખ્યા. જુગારમાં રમતી વખતે કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને સહદેવે ભુર, બાણથી શકુનીને શિરચ્છેદ કર્યો. સાક્ષાત્ પિતાના હૃદય સમાન શકુનીના મૃત્યુથી દુર્યોધન ચૈતન્યરહિત જેવો બની ગયો. . પિતાની સેનાને ક્ષીણ જોઈને દુર્યોધન અત્યંત ચિંતાતુર બની ગયું અને અંધકારની સમાન ફેલાયેલી Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ધૂળના ગોટાઓમાં પિતે ભાગી છૂટ. કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા વિગેરે દુર્યોધન નહિ દેખાવાથી ચિંતાતુર બન્યા. અને આમ તેમ તેને શોધવા લાગ્યા. રસ્તામાં દુર્યોધનના પગની રેખાઓના આધારે તેઓ બધા વ્યાસ સરોવરના કિનારે આવ્યા અને તેઓએ નિશ્ચય કર્યો કે સંસ્તંભની વિદ્યાથી દુર્યોધન સરોવરમાં સંતાઈ ગયે છે. પાંડવ સેનાની બીકથી તેઓ ડીવાર ત્યાં રોકાઈને ત્રણે જણે આજુબાજુમાં છુપાઈ ગયા. જંગલના માણસો દ્વારા તપાસ કરાવીને એક અક્ષૌહિણી સેના સહિત પાંડે ત્યાં આવ્યા. ચારે તરફથી સરોવરને ઘેરી ઘણા સમય સુધી ત્યાં રહ્યા. - સરોવરના કિનારા પર જઈને માર્મિક શબ્દોથી ઉત્તેજિત કરવા યુધિષ્ઠિર બોલવા લાગ્યા. દુર્યોધન ! અમે તને વર માનવામાં ભયંકર ભૂલ કરી છે. અમે લેકે તને સિંહ માનતા હતા પણ તે અમારી બુદ્ધિને દેષ છે. ખરેખરા અર્થમાં તું શિયાળ હતે. અમારા નિષ્કલંક કુળમાં તું કલંકિત ઉત્પન્ન થયા. તે પિતા ધૃતરાષ્ટ્રના તેજને મલિન બનાવ્યું છે. જેનાથી બધા મિત્રો, સંબંધી તથા ભાઈઓને વધ કરાવીને પિતાને પ્રાણ બચાવવા માટે તું સરોવરમાં આવીને છુપાઈ ગયા છે! અરે! શું તું સરોવરમાં છુપાવાથી બચી જવાનું છે? એક મુહૂર્તમાં જ અમે સરેવરને સુકાવી શકીએ છીએ. જે તારે સરવરમાં સંતાઈ જવું હતું તે તે યુદ્ધ શા માટે કર્યું? Page #396 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૩ [૩૮૭ તે વખતે તે તે દ્રૌપદીના વાળ ખેંચ્યા હતા. હવે ચરની જેમ સંતાઈ જાય છે શા માટે? જે તું નહિ નીકળે તે અર્જુન અગ્નાસ્ત્ર બાણથી સરેવરને સુકાવી નાંખશે. અમારા પાંચમાંથી જેની સાથે તારે યુદ્ધ કરવું હોય તેની સાથે તું કર. અમારા પાંચમાંથી એકને પણ તું જીતીશ તો અમે અમારો પરાજય માનીશું અને તું રાજા બની જઈશ. યુધિષ્ઠિરના કડવા વચન સાંભળી ક્રોધાવેશમાં દુર્યોધન સરોવરમાંથી બહાર નીકળી આવ્યું. અને ભીમની સાથે ગદાયુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. આ પ્રમાણે પાંડે દુર્યોધનને યુદ્ધ ભૂમિમાં લઈ આવ્યા. ભીમની સાથે ગદાયુદ્ધ થવા લાગ્યું. દેવતાઓ પણ ગદાયુદ્ધ જેવા માટે આકાશમાં એકઠા થયા. ગદાયુદ્ધ વિશારદ બલભદ્ર પણ ત્યાં આવી ગયા. થોડા લોકો ભીમની તો થોડા લેકે દુર્યોધનની પ્રશંસા કરવા લાગ્યા. કેઈક લેક તો એટલા માટે દુર્યોધનની પ્રશંસા કરતા હતા કે એકલો હોવા છતાં પણ દુર્યોધન યુદ્ધ કરી રહ્યો છે. કેટલાક એટલા માટે નિંદા કરતા હતા કે દુર્યોધને જ કુરૂકુળને વિનાશ કર્યો. દુર્યોધન અને ભીમ પિતાપિતાની ગદાઓને ફેરવવા લાગ્યા. ગદાયુદ્ધના અભ્યાસી પોતપોતાની કલાઓનું પ્રદર્શન કરતા લેકેને આનંદ આપવા લાગ્યા. દુર્યોધને દષ્ટિ ફેરવીને ભીમના માથામાં ગદા પ્રહાર કર્યો. તે વખતે ભીમના માટે જગત ફરતું લાગતું હતું. ભીમે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય પણ ક્રોધમાં આવીને દુર્યોધનની છાતીમાં ભયંકર પ્રહાર કર્યો. દુઃખને અનુભવ કરતા દુર્યોધને ફરીથી ભીમના માથામાં ગદા પ્રહાર કર્યો. જેથી ભીમ મુચ્છિત સમાન બની ગયે. ભીમની પરિસ્થિતિથી ચિંતાતુર બની અને કહ્યું કે કૃષ્ણ! કૃષ્ણ! અમારું જીવવું શા કામનું ! ભીષ્મ, દ્રોણ, કર્ણ વિગેરેને મારીને પણ દુર્યોધનના હાથથી અમે પરાજીત થઈ રહ્યા છીએ. કૃણે કહ્યું અન! આ સત્ય વાત છે કે ગદાયુદ્ધમાં ભીમ દુર્યોધનને જીતી નહિ શકે. કાયમ માટે લેહમય ભીમને દુર્યોધન ગદાયુદ્ધમાં ભસ્મ કરતું આવ્યું છે. ભીમ જ્યાં સુધી દુર્યોધનની જંઘામાં પ્રહાર નહિ કરે ત્યાં સુધી તે મરવાને નથી. કૃષ્ણના વચનને સાંભળી અને ભીમને સંકેત કર્યો. દુર્યોધન સંકેતને સમજી ગયે પણ ભીમ ન સમજી શકે. દુર્યોધન પિતાની બંને જંઘાને સંભાળીને ગદાયુદ્ધ કરવા લાગે પણ સંજોગવશાત્ ભીમે તેની બન્ને જંઘાઓ તોડી નાંખી. દુર્યોધન પૃથ્વી ઉપર પડી ગયે. દેવતાઓએ ભીમની ઉપર પૃષ્પવૃષ્ટિ કરી. દુર્યોધનની આંખે અંધારા આવ્યા. ધીમે ધીમે બેહોશ બની ગયે. - ત્યારબાદ નજીકમાં જઈને વજા જેવા કઠોર ચરણથી ભીમે દુર્યોધનને લાત મારી તેના મુગટને ભાંગી ભુક્કો કરી નાંખે. આ જોઈને બળરામ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને કહ્યું કે આવું કામ તે સ્વેચ્છ પણ નથી Page #398 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૩] [૩૮૯ કરતે. મારૂં મુશલ શસ્ત્ર પાંડવોને આ નીચ કાર્યનું ફળ જરૂર આપત. પણ તેમાં પરસ્પરના સંબંધો આડા આવે છે. તો પણ હું પ્રતિજ્ઞા કરું છું હવે પછી કદાપિ પાંડેનું મુખ જોઈશ નહિ. આ પ્રમાણે કહીને ક્રોધમાં આવેલા બલભદ્ર પિતાના સ્થાનમાં ચાલ્યા ગયા. દુર્યોધન મહામુશ્કેલીએ શ્વાસોશ્વાસ લઈ શકતો હતો. કૃષ્ણ પાંડવોને બેલાવી મોટાભાઈ બળરામને સમજાવવાને માટે સાથે આવવા જણાવ્યું. ધષ્ટદ્યુમ્ન અને શીખંડીને છાવણીના રક્ષણનો ભાર સંપી કૃષ્ણની સાથે પાંડવ બળરામને મનાવવા માટે ચાલ્યા અને પાંચ પાંચાલને લઈ ધૃષ્ટદ્યુમ્ન અને શીખંડી છાવણીમાં આવ્યા. - રાત્રીને અંધકાર પછેડો, ભૂમંડળ ઉપર સંપૂર્ણ છવાયો નહતો તે વખતે કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા ત્રણે જણાએ દુર્યોધનની પાસે આવી દુઃખિત હૃદયે કહ્યું કે મહારાજ ! મહાન માનવીઓમાં અગ્રગણ્ય આપે છે. જો કે આ અવસ્થામાં પણ આપે શત્રુની સામે દીનતા બતાવી નથી. અમે લેકે તે કૃતદન નીકળ્યા કે જેનાથી આપ આ દશાને પ્રાપ્ત થયા છે. તે પણ અમારી ભાવના છે કે રાત્રિના યુદ્ધ કરીને પાંચ પાંડના મસ્તકે કાપીને આપની સામે મૂકી આપના ઋણમાંથી મુક્ત થઈએ. - તેમના વચન સાંભળી થયેલી પીડાને ભૂલી દુર્યોધને તે ત્રણે જણાને આલિંગન કરીને કહ્યું કે જે તમારી ઇચ્છા Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] - [પાંડવ ચરિત્રે મહાકાવ્યું હેય તે આ કામ કઠીન નથી માટે આપ લોક જલ્દીથી જઈને પાંડના મસ્તક કાપી મને બતાવે. કેમકે મારા પ્રાણ હવે વધારે સમય સુધી ટકી શકે તેમ નથી. એકલે અશ્વત્થામાં આ કામ કરી શકે તેમ છે. તે પછી તમે ત્રણે જણા મળી આ કાર્ય અવશ્ય કરવાના છે. આ પ્રમાણે કહી દુર્યોધને તેમને વિદાય કર્યા. - તે ત્રણે જણ પાંડવેની છાવણીમાં આવ્યા. યુદ્ધ કરવાને માટે તેઓએ પડકાર કર્યો કે આજે અશ્વત્થામા તમારે માટે યમરાજ બનીને આવ્યું છે. તેના વચનને સાંભળી તરત જ ધૃષ્ટદ્યુમ્ન અને શીખંડી બહાર નીકળી પડયા. અશ્વત્થામાએ ભીષ્મ અને દ્રોણને બદલે લેવા માટે અમેઘ શસ્ત્રોથી તે બંનેના મસ્તક કાપી નાંખ્યા. બંનેના મૃત્યુથી પાંડવોની સેના ભાગી છૂટી. ત્યારબાદ પાંચ પાંડે ક્રોધાવેશમાં આવીને યુદ્ધ મેદાનમાં આવ્યા. ભયંકર યુદ્ધ ચાલ્યા બાદ અશ્વત્થામાએ પાંચ બાણોથી પાંચ પાંચાલોને શિરછેદ કર્યો. ત્યાંથી તે ત્રણે જણ ખુશ થતા દુર્યોધનની પાસે આવ્યા અને પાંચે પાંચાલોના મસ્તકો દુર્યોધનની સામે મૂકી અગ્નિ સળગાવ્યા. | દુર્યોધન તેઓના મસ્તક જોઈને ઓળખી ગયે. દુઃખી થઈને બેલ્યો કે! આપ લેકેએ આ શું પરાકમ કર્યું? કે પાંચાલોની હત્યા કરી? મારા જીવતા હું પાંડના મસ્તકો જોઈ ન શક્ય. એ પ્રમાણે નિઃસાસા મુકતો દુર્યોધન મરણને શરણ થયે. ત્યારબાદ તે ત્રણે જણ Page #400 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૩ ] " , [૩૯૧ પાંડની બીકથી જુદા જુદા માર્ગે ભાગી છૂટયા. અહિ સંજયે ગાંધારી તથા ધૃતરાષ્ટ્રને યુદ્ધની બધી વાત કરી. તે બને મૂચ્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા પછી તે બન્ને જણાએ ખુબજ કલ્પાંત કર્યો. છાતી કૂટવા લાગ્યા. પુત્રના શેકથી તે બન્નેને જગત વિષમય, અગ્નિમય, મૃત્યુમય દેખાવા લાગ્યું. .. . આ બળરામને શાંત પાડી પાંડવે શિબિરમાં આવવાને વિચાર કરતા હતા એટલામાં ભયથી કંપતા સાયકીએ આવીને પાંડવોને છાવણીમાં બનેલી તમામ વાત કહી સંભળાવી. પાંડને અત્યંત શેકાતુર જોઈને કૃષ્ણ તેમને સંસારની અનિત્યતા બતાવતાં કહ્યું કે હું સમજીને જ તમને બધાને અહિં બળરામને મનાવવા માટે લાવ્યો હતો. અશ્વત્થામા આજે રાત્રિના આપ લેકને અવશ્ય મારી નાખત તે કરેલા તમામ પ્રયત્નો તથા યુદ્ધ નિષ્ફળ જાત. તમે જીવતા છે તે પુત્ર પણ પ્રાપ્ત થશે. માટે તમે શાંત થાવ. અહિંથી જઈને પુત્ર તથા ભાઈના શેકથી અત્યંત દુઃખી દ્રૌપદીને સાંત્વન આપે. કૃષ્ણના વચનોથી શોકને હળવો કરી પાંડ શિબિરમાં આવ્યા. આવતાની સાથે પાંડવોએ જમીન ઉપર આળોટતી વિખરાએલા વાળવાળી, જોર જોરથી રડતી દ્રૌપદીને જોઈ કુણે દ્રૌપદીને સમજાવતાં કહ્યું કે કલ્યાણી! શેકથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય રડવું એ તેા સાધરણ સ્ત્રીએનું કામ છે. જ્યારે વીરાંગનાઓ તા પુત્રને યુદ્ધમાંથી ભાગતા જોઈને લજજા પામે છે. યુદ્ધમાં મૃત્યુકાળ પ્રાપ્ત કરવાથી કદાપિ પણ શેક કરતી નથી. આપના ભાઈ અને પુત્ર સદ્ગતિને પામેલા છે. આ પ્રાણ (જીવ) તે કેક દિવસ જવાના તેા હતા જ તે પછી સારા નિમિત્તે ગયા છે. તે તમારે તેમના જન્મને સફળ માનવા જોઇએ. ભાઈ અથવા પુત્રના મૃત્યુ થવા છતાં પેાતાના પતિની કુશળતા જોઈને સતી સ્ત્રીએ આનંદ માને છે. દ્રુપદરાજ પુત્રી, પાંડુરાજ પુત્રવધુ. અનીને રડવુ' આપના માટે સારૂ નથી. આ પ્રમાણે કૃષ્ણના વચનથી દ્રૌપદીએ શેાકના ત્યાગ કર્યાં. પ્રાતઃકાળમાં કૃષ્ણની સાથે પાંડવા ધૃતરાષ્ટ્રને સાંત્વન આપવા માટે ચાલ્યા. પાંડવાએ ગાંધારી ત્થા ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યાં. તેમને અત્યંત શાકાતુર જોઈ ને કૃષ્ણે કહ્યુ રાજન્! શું પાંડુ પુત્ર આપના પુત્ર નથી! પાંડુ કરતાં આપના પ્રત્યે તેમની ભક્તિ એછી છે? તે લેાકેા કુન્તી કરતાં પણ અધિક પૂજ્ય ગાંધારીને માને છે. યુધિષ્ઠિર ભીમ કરતાં કૌરવાને અધિક માનતા હતા. પરંતુ જે કંઈ અમંગળ થયુ` છે. તેમાં ફક્ત વિધાતાના દોષ છે. પાંચ ગામથી પણ સંધિની વાત દુર્યોધને સ્વીકારી નહિ. તેમાં પણ ભાગ્યના દોષ છે. આપની હિતશિક્ષા નહિ માનવી તેમાં પણ દુર્યોધનના ભાગ્યના દોષ હતા. આપ નિશ્ચિત માનજો કે કૌરવાથી અધિક સેવા પાંડવા આપની કરશે. Page #402 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૩ ] [૩૯૯ માટે આપ બને છેક મુક્ત બનીને ક્રોધથી અલિપ્ત બની તેમની પીઠ ઉપર હાથ ફેરવે. આ પ્રમાણે કૃષ્ણના કહેવાથી ગાંધારી તથા ધૃતરાષ્ટ્ર પાંડવોની પીઠ ઉપર હાથ ફેરવ્યો. ભાગ્યને દેષ છે. તમારે દેષ નથી. મારા પુત્રોને પણ દેષ નથી. આ પ્રમાણે કહીને તે બન્ને જણાએ પાંડેને આલિંગન કર્યું. ત્યારબાદ ગાંધારીએ કહ્યું કે જે તમે મારા પુત્ર છે તે મને યુદ્ધ ક્ષેત્રમાં લઈ જાઓ. જ્યાં હું મારા પુત્રોના મુખનું અંતિમ દર્શન કરી લઉં. ધૃતરાષ્ટ્રને ત્યાં મુકી ભક્તિથી પાંડવે પિતાના હાથનું અવલંબન આપી રેતી ગાંધારીને યુદ્ધ ક્ષેત્રમાં લઈ આવ્યા. દેરાણીઓ તથા બીજી ક્ષત્રીઆણીઓની સાથે ભાનુમતી પણ ગાંધારીની પાછળ પાછળ યુદ્ધ ભૂમિમાં આવી. ત્યાં દુર્યોધન, દુઃશાસન વિગેરે સે ભાઈઓના શબને જોઈ ગાંધારી બેભાન બની ગઈ. ભાનમાં આવ્યા બાદ પણ પુત્રોના નામ દઈને વિલાપ કરવા લાગી. ભાનુમતી તથા બીજી બધી ક્ષત્રીઆણીઓએ પિત–પિતાના પતિદેવના વર્ણન કરીને અંતિમ આલિંગન કર્યું. તે વખતે સ્ત્રીઓના વિલાપથી કુરૂક્ષેત્રનું મેદાન નહિ પણ સંપૂર્ણ જગત રડતું હતું તે ભાસ થતું હતું. ભાનુમતી વિગેરે કૌરવ સ્ત્રીઓ જ્યારે રડી રહી હતી તે જ વખતે ગાંધારી, ધૃતરાષ્ટ્રની પુત્રી દુ:શલ્યા પણ ત્યાં આવી પહોંચી. પ્રાણપ્રિય યુદ્ધમાં મરેલા પિતાના પતિ જયદ્રથને જોઈ તે પણ અત્યંત વિલાપ કરવા લાગી. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] [પાંડવ ચરિત્ર મહુાકાવ્ય ભુરિયાની પત્ની પણ ભુરિન્ધાના શરીરને જોઈ ખેાળામાં લઈ રાવા એડી. આ પ્રમાણે બધી ક્ષત્રિયાણીએ પેાતપેાતાના પ્રાણનાથને પ્રાપ્ત કરીને વિલાપ કરવા લાગી, સંસારની અનિત્યતાનું સુચન કરનાર અમૃતસમાન મધુર વચનાથી યુધિષ્ઠિરે તેમને સાન્ડ્સન આપ્યું. ત્યારબાદ અજાત શત્રુ યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને અગ્નાસ્ર વડે બધા રાજાએના અગ્નિ સંસ્કાર કર્યાં, ત્યારઆદ છાવણીમાં ધૃતરાષ્ટ્રની સાથે પાંડવાએ ભાઈ આનું પિંડાદી વિગેરે દાન આપ્યું. તે બધી ક્રિયાએથી શાક મુક્ત બની સાત્યકીની સાથે યુધિષ્ઠિરે તે બધી સ્ત્રીએ સહિત ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુર મેાકલી આપ્યા. જરાસંઘના વધ કર્યાં પછી કૃષ્ણની આજ્ઞા લઇને હું હસ્તિનાપુર ન આવું ત્યાં સુધી તમે પ્રજાનું પાલન કરજો આ પ્રમાણે પાંડુ રાજાને સાત્યકીની સાથે સમાચાર મેાકલાવ્યા, પેાતાના વિજયથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિર ભાઇએ સહિત જરાસંધની સામે યુદ્ધમાં ભાગ લેવા માટે યાદવાની છાવણીમાં અઃવ્યા. તેમા સર્ગસ પૂર્ણ Page #404 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૪ દુર્યોધનના મૃત્યુથી ક્રોધાયમાન જરાસંઘની આજ્ઞાથી તે આવીને કૃષ્ણને કહ્યું કે જ્યાં સુધી ત્રણે ખંડના અધિપતિ જરાસંઘ વિજયી બનીને તૈયાર છે ત્યાં સુધી કોરને મારી નાખીને હે કૃષ્ણ! અભિમાન શા કારણે કરે છે? મારા જમાઈ કંસ અને મિત્ર દુર્યોધનને તારા, પિટમાંથી ખેંચીને બહાર કાઢવાની ઈચ્છા રાખું છું, પરંતુ જરાસંઘે આપને કહ્યું છે કે કુરૂક્ષેત્રનું મેદાન લેહીથી ભીનું થઈ ગયું છે. વળી સેનાઓના હલનચલનથી ખાડા ટેકરાવાળું બની ગયું છે. માટે કુરૂક્ષેત્રના મેદાનને છોડી સરસ્વતી નદીના કિનારે સનપલ્લી ગામમાં આપણું બન્નેનું યુદ્ધ થવું જોઈએ, આ પ્રમાણે કહી દૂત શાંતિથી ઉભે રહ્યો, કૃણે કહ્યું કે અમે જેના માટે ભૂખ્યા છીએ તેનું જ આ આમંત્રણ છે, વળી કંસ-કૌરના વધથી મારા હાથ તૃપ્તિ પામ્યા ન હતા, પણ જરાસંઘના વધથી મારા હાથ જરૂર તૃપ્તિ પામશે, અમે ત્યાં આવીએ છીએ, તે પણ ત્યાં આવી જાય, આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો, તે આવી જરાસંઘને કહ્યું કે આપના આદેશાનુસાર મેં કૃષ્ણને બધી વાત કરી છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારબાદ જરાસંઘે કહ્યું કે સમક! હું તને કાંઈક પુછવાની ઈચ્છા રાખું છું. તું કહે કે તે ગોપાલ કે છે? કેટલે બળવાન છે? તેની નીતિરીતિ કેવી છે? તેણે કહ્યું કે દેવ ! આપ જે નારાજ ન થાય તે હું કાંઈક કહું દેવ! તે ગપાળ સાક્ષાત્ શૂરતા, શરીરધારી, ઉત્સાહ તથા નવીન કામદેવ સમાન સુંદર છે. તેને જેવાથી ડગલે ને પગલે સ્ત્રીઓ તથા શત્રુઓના શરીર કંપાયમાન થાય છે. તમારા સમાન તે ત્યાં કોઈ નથી. પરંતુ મોટા મોટા વીર પુરૂષથી શેભતી તેની ચતુરંગી સેના ખુબ જ પ્રતાપી છે, તે ગોપાળના નાનાભાઈ સમુદ્રવિજયના પુત્ર નેમિકુમાર તે શત્રુઓના કાલ જેવા છે. તેના પરાક્રમની તે વાત શું કરવી ! પિતાની ભૂજા ઉપર પૃથ્વીને ઉચકવાની તાકાત ધરાવે છે, વળી તે નેપાળના મોટા ભાઈ બલદેવ નામથી પ્રસિદ્ધ છે. તે તે યુદ્ધમાં શત્રુઓને માટે વિનાશકારી છે, આ પ્રકારે શત્રુસેનામાં ત્રણ જણ તે અતિરથી છે. વળી તેમના પુત્રો મહારથી છે, કૃતજ્ઞ પાંડવો પણ પિતાના પ્રાણથી તેમને મદદ કરવાને માટે તૈયાર છે. નમંડળમાં તારાઓની સમાન આપના સિનિકે સૂર્યચન્દ્ર સમાન ભીમ અર્જુનને યુદ્ધમાં કેમ સહન કરી શકશે! ઉત્પાતના પવન જેવા ભીમને ધૂળની સમાન કૌરને ઉડાડતા કેણે નથી જોયા? આપણી સેનામાં તે ફક્ત આપ જ અતિરથી છે, બીજા રાજાએ જે આપના સહાયક છે તે પણ સમય પર કામમાં આવે તેમ નથી. વિષ્ણુ (કૃષ્ણ)ની નીતિથી તે આપ પોતે જ પરિચિત Page #406 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૪ ] [૩૯૭ છે કેમકે આપના જમાઈ કંસને મારી નાખી તે વખતે તેઓ ત્યાંથી ભાગી છૂટયાં હતા. તે વખતે તેઓ આપની સેના સાથે યુદ્ધ કરતા તો તેમનું નામનિશાન પણ રહેત નહિ. તે વખતે આપને બળવાન અને પિતે નિર્બળ છે. તેમ સમજીને ભાગી જવામાં જ તેણે પિતાનું કલ્યાણ માન્યું હતું. હમણું તેઓ સમુદ્રની નજીકમાં દેવ નિર્મિત દ્વારકા નગરીમાં બિરાજમાન છે. અનેક સુભટ પુત્રી તથા નેમિકુમારની સહાયતાથી, તમારી સાથે યુદ્ધ કરવાની યેગ્યતાવાળા છે. તેઓ બળથી, નીતિથી આપણાથી અધિક છે. માટે તેમની સાથે યુદ્ધ કરવું તે સારું નથી. આ૫ યુદ્ધના વિચારને ત્યાગ કરે નહિતર વિજય તેમને છે. અને પરાજય આપને છે. સમકના વચન સાંભળીને ક્રોધથી લાલ આંખેવાળા જરાસંઘે કહ્યું કે સમક! તું સમજ્યા વિના શા કારણે શત્રુનું વર્ણન કરે છે? કયાં હું અર્ધ ભરતાધિપતિ? અને કયાં સમુદ્રના કાચબા જેવો તે ગોપ? શું સિંહની સામે શિયાળના ગુણગાન ગાતાં તને શરમ નથી આવતી? હમણાં હું ગેપાળને મારી નાખી પૃથ્વીને નિષ્ફટક બનાવી દઉ છું. આ પ્રમાણે સમકની નિંદા કરતે જરાસંઘ પિતાની સેનાને સનપલ્લી મેદાનમાં જવા માટે આજ્ઞા કરતો હતો.. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય જરાસંધની સેનામાંથી આવીને ગુપ્તચરાએ કૃષ્ણને કહ્યુ` કે દેવ! આપના શત્રુ સેનાએથી સજ્જ બનીને સનપલ્લી ગામની પાસે સરસ્વતી નદીના કિનારે આવી ગયા છે. હમણાં તેની બુદ્ધિ ખુબ જ વિપરીત બની ગઈ છે. જેથી તે મેટાનું પણ અપમાન કરે છે. દુર્ભાગ્યથી આપના શત્રુ જરાસંઘ પેાતાના હિતને અહિત અને મિત્રને શત્રુ સમજે છે. એટલા માટે દેવ? આપ સનપલ્લી જઈને ધનુષ્ય ધારણ કરી મગધેશને તેના જમાઈ ક’સની પાસે મેાકલી આપે. ક્રૃતના વચનો સાંભળી ખુશ થએલા કૃષ્ણે યુદ્ધને માટે પ્રસ્થાન કર્યું. દેવકીજીએ પ્રસ્થાન મંગળ કયું. હવે અમારે કૃષ્ણના દુશ્મન જરાસંધની સાથે યુદ્ધ કરવુ' જોઇએ. આ પ્રમાણે વિચારી ઉત્સાહિ અની પાંડવા પણુ યુદ્ધ કરવા માટે ચાલ્યા. કૌરવ સાથેના યુદ્ધમાં પાતે યુદ્ધ કરેલું નહિ હાવાથી કૃષ્ણના કુમારા પણ આગળ ચાલવા લાગ્યા. આ પ્રમાણે કૃષ્ણની સેના પણ સનપલ્લીની નજીક આવી ગઈ, જરાસંઘે ચક્ર વ્યુહની રચના કરી અને કૃષ્ણે વિશાળ ગરૂડબ્લ્યુહની રચના કરી. ઘણા સમય પહેલાં ઘણા પ્રકારે ઉપકાર કરવાથી ઘણા વિદ્યાધરા વસુદેવના મિત્રો બન્યા હતા. તેએએ કૃષ્ણને સહાયતા કરવા માટે આવી સમુદ્રવિજયને કહ્યુ કે ઘણા વિદ્યાધરા જરાસ'ધના પક્ષમાં છે. તેએ તેમને સહાયતા કરવા માટે પેાતાના સ્થાનમાંથી નીકળ્યા છે. જેથી જરાસંઘ દુય બનશે. માટે આપ તે વિદ્યાધરાને Page #408 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૪] [૩૯૯ રિકવા માટે વસુદેવને ત્યાં મોકલી આપે. શત્રુપક્ષને દુર્બળ બનાવ તે યુદ્ધનીતિ છે. સમુદ્રવિજયે પ્રદ્યુમ્ન, શાંબ તથા તે વિદ્યાધરોની સાથે વસુદેવને વિજ્યને માટે મેકલ્યા. જન્માભિષેક મહોત્સવના વખતે દેવતાઓએ શત્રુ એના શસ્ત્રોના નાશ કરવાવાળી મહૌષધિ નેમિકુમારના હાથે બાંધી હતી તે મહૌષધિ નેમિકુમારે પોતાના હાથમાંથી છેડી વસુદેવના હાથમાં બાંધી દીધી. - વિજય યાત્રાના માટે વસુદેવના ગયા પછી ઈન્દ્રના સારથિએ આવી નેમિકુમારને કહ્યું કે સ્વામિન ! ઈન્દ્ર મને બોલાવીને કહ્યું કે હે સારથિ ! બાવીસમા તીર્થંકર નેમિકુમાર, ભાઈના માટે યુદ્ધમાં જવાની ઈચ્છા રાખે છે. માટે દિવ્યશસ્ત્રોથી પૂર્ણ વાકવચ સહિત રથ લઈને જલદી જા, માટે આપ આ રથ ઉપર ચઢીને મને કૃતાર્થ કરો, નેમિકુમારે તેની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. - ત્યારબાદ બંને વ્યુહના સિનિકે યુદ્ધ કરવા તૈયાર થયા, હાથીઓ ગર્જના કરવા લાગ્યા, વીરપુરૂષે તાલ ઠેકવા લાગ્યા, આ પ્રમાણે હાથી-ઘોડા–રથ–પાયદળના અવાજથી આકાશ શબ્દમય બની ગયું. કૃષ્ણ પાંચજન્ય તથા અર્જુને દેવદત્ત શંખને વગાડયા, બંને સેનાઓના સૈિનિકનું ભયંકર યુદ્ધ શરૂ થયું. જરાસંધના સિનિએ કૃષ્ણની સેનાની મોખરે રહેલા સનિકોને ભગાડી મૂક્યા, Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તેઓ ભાગીને કૃષ્ણના શરણે ગયા, કૃષ્ણ તેમને આશ્વાસન આપ્યું. ત્યારબાદ બલરામે કૃષ્ણને કહ્યું કે આ વ્યુહ ચકને કોઈ તેડી શકશે નહિ. માટે દક્ષિણથી નેમિકુમાર, જમણી બાજુથી અર્જુન, સામેથી અનાવૃષ્ટિ, તે ચક્રવ્યુહને તોડી શકશે, કૃણે તે ત્રણ જણાને તેમાં નિયુક્ત કર્યા, તે ત્રણે જણાએ ચક્રવ્યુહના દ્વારને તોડી નાંખ્યું. તેમની સાથે બધા સૈનિકોએ પ્રવેશ કર્યો. કૃષ્ણના સૈનિકોએ જરાસંઘના સૈનિકને વ્યાકુળ બનાવી દીધા. * ત્યારબાદ સિંહની સાથે હરણની જેમ, હાથીની સાથે કુતરાની જેમ, નેમિકુમારની સાથે રકમી, લડવાને માટે આગળ વધ્યા, નેમિકુમારની સામે તેનું પરાક્રમ નિષ્ફળ ગયું. નેમિકુમારના ધનુષ્ય ટંકારના અવાજથી ગભરાઈને રકમી ભાગી ગયો, બીજા પણ ઘણા રાજાઓએ નેમિકુમારની ઉપર આક્રમણ કર્યું. પરંતુ દયાસાગર નેમિકુમારે પિતાને શંખ જોરથી ફેંકો. જેના અવાજથી દુશ્મન દળના બધા રાજાએ તથા સૈનિકેના શસ્ત્રો હાથમાંથી નીચે પડી ગયા, અને ચિત્રમાં ચિત્રેલા ચિત્રની જેમ નેમિકુમારની સામે હાથ જોડીને ઊભા રહ્યા. : બીજી તરફ હિરણ્યનાભ વિગેરે વિરોધી રાજાઓને મારી નાખવા માટે જેમ હાથી પર સિંહ ટૂટી પડે છે તેવી રીતે અનાવૃષ્ટિ તૂટી પડે, તે રાજાઓએ પણ એવું ભયંકર યુદ્ધ કર્યું કે અનાવૃષ્ટિના શરીરમાંથી Page #410 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧T [૪ પરસેવો છૂટી ગયે, અર્જુનના બાણથી જરાસંઘના સિનિક મેદાનમાંથી ભાગી છૂટયા, જેમ ઈન્દ્રના વજથી પર્વતના ચૂરેચૂરા થઈ જાય છે તેવી રીતે ભીમની ગદાથી શત્રુદળના રાજાઓના ચૂરેચૂરા થઈ ગયા, યુદ્ધાકાશમાં સૂર્ય સમાન યુધિષ્ઠિરને ઉદય થવાથી શત્રુદળમાં ઘણાં અંધકાર સમા બની ગયા, થોડા ઘણા તારા જેવા નિસ્તેજ બની ગયા, નકુલ અને સહદેવે પણ પિતાના પરાક્રમથી વિપક્ષ સેનાને સંહાર કર્યો, મોટા ભાગના સૈનિકે યુદ્ધમાંથી ભાગી છૂટ્યા હતા, થોડા ઘણું જે બચ્ચા તેઓએ પોતાના પ્રાણ બચાવવા માટે સેનાપતિ હિરણ્યનાભનું શરણું ગ્રહણ કર્યું. તેઓને સાંત્વન આપી હિરણ્યનાભે પોતાના વિચિત્ર પરાક્રમથી યાદવ સેનાનું મર્દન કર્યું. ભયભીત યાદવ સિનિકેમાંથી ઘણએ નેમિકુમારનું તે થોડા ઘણાએ અનાધષ્ટિનું શરણ ગ્રહણ કર્યું. યાદવ સેનાને વ્યાકુલ જોઈને ભીમે હિરણ્યનાભને કહ્યું કે સેનાને સંહાર શા માટે ? તમારામાં તાકાત છે તે મારી સાથે યુદ્ધ કરો. બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. કૃષ્ણ અને બલરામે જેવી રીતે ચાણુર અને મૌષ્ટિકને યમના કિંકર બનાવ્યા હતા તેવી રીતે ભીમે હિરણ્યનાભને યમના દ્વારે પહોંચાડી દીધે, જરાસંઘના સેનાપતિ હિરણ્યનાભના મૃત્યુથી યાદવેએ મગધેશ્વરની સેનાને જંગલના દાવાનળની જેમ સળગાવી દીધી, તે વખતે ભીમના સમાન બીજા વરની તપાસમાં સૂર્યલોકાન્તરમાં ચાલ્યો ગયે, બંને પક્ષના સિનિક તથા ૨૬ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] [પાંડવ અસ્ત્રિ મહાકાવ્ય રાજાએ યુદ્ધ બંધ કરીને પિતપોતાની છાવણીમાં ચાલ્યા ગયા. તે વખતે કૃષ્ણની છાવણીમાં એકછત્ર આનંદનું સામ્રાજ્ય હતું. જ્યારે જરાસંઘની છાવણીમાં શોકનું આધિપત્ય હતું. અનાવૃષ્ટિએ પાંડવોની વીરતાની વાત સમુદ્રવિજ્ય રાજાને કહી, પ્રેમથી તેઓ પાંડવોને ભેટી પડયા, હિરણ્યનાભના મૃત્યુથી જરાસંઘ શકાતુર બન્ય, કારણ કે સાચે સહાયક જગતમાં દુર્લભ હોય છે. બીજે દિવસે પ્રભાતમાં જરાસંઘે શિશુપાલને સેનાપતિ બનાવ્યું, અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સુસજિજત શિશુપાલ રથ ઉપર ચઢ, ! આજે ભૂમંડળમાંથી જરાસંઘ અથવા કૃષ્ણ બંનેમાંથી એક યમદ્વાર જશે, આ પ્રમાણે વિચારતો જરાસંઘ કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ કયાં છે? બોલતો યુદ્ધભૂમિમાં આવ્યા, ફરીથી ચક્રવ્યુહની રચના કરીને મેદાન્ત શિશુપાલ યાદવઘાન રૂપી યાદવ સેનને મારી નાંખવા માંડી, ત્યારબાદ યાદવ સેનાપતિ અનાવૃષ્ટિ શિશુપાલની સેના ઉપર તૂટી પડે, શિશુપાલની સહાયક દશ હજારની સેના સામે તે એકલો યુદ્ધ કરવા લાગે, તે સેનાની સાથે લડાઈમાં વ્યસ્ત અનાધષ્ટિને છેડી શિશુપાલ ખૂબ જ જોરથી કૃષ્ણની સામે આવ્યું, અને તેને જોરથી કહ્યું કૃષ્ણ! તું લડાઈમાં તારી જાતને વધારે હોંશિયાર માનતા હોય તે શસ્ત્ર ગ્રહણ કરી મારી સાથે યુદ્ધ કર, કૃણે હસીને કહ્યું. શિશુપાલ તારે જેલું Page #412 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૪ [૪=૩ આલવુ' હાય તેટલુ ખેાલ, તારા કડવા શબ્દો હું સહન કરી લઈશ, તારા સેા, અપરાધ પૂરા થયા પછી અને ફાઇના ઠપકા મલશે નહિ કારણ કે મેં ફાઈને કહ્યુ છે કે દેવી ! તમારા પુત્રના સેા, અપરાધ હું સહન કરીશ. 6 કૃષ્ણના આ પ્રમાણે એલવાથી નિજ શિશુપાલે કૃષ્ણની ઉપર માણેા છેાડવા માંડયા, તેના આણ્ણાને કૃષ્ણે ભાંગી નાખી શિશુપાલના ધનુષ્યની પણ, (દારી) તાડી નાખી, બીજી ધનુષ્ય લઈ ને જયારે તે યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે તેના રથની દોરી કૃષ્ણે કાપી નાખી, ત્યારઆદ તેના સારથી—રથ અને ઘેાડાના નાશ કર્યાં, ખલવાનની સાથે વિરાધ કરવાવાળાને તિરસ્કાર ડગલે ને પગલે થાય છે જ, જયારે તે તલવાર લઈને યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે કૃષ્ણે પણ નન્દક નામનું ખડ્ગ લીધુંઅન્ને જણા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, એકબીજાના પ્રહારને નિષ્ફળ બનાવવા લાગ્યા, તે વખતે દેવતાએ પણ આશ્ચર્ય થી જોતા હતા, શિશુપાલ, ક્રૂરતાથી કૃષ્ણની ઉપર તલવારના ઘા મારતા હતા, પરંતુ સંબંધની અપેક્ષાથી કૃષ્ણે ધીમે ધીમે યુદ્ધ કરી રહ્યા હતા, જયારે શિશુપાલે કૃષ્ણના શિરચ્છેદ કરવા પ્રયત્ન કર્યાં, ત્યારે કૃષ્ણ, હવે તેના શિરચ્છેદ કરવામાં દોષ નથી ’ એમ વિચારીને શિશુપાલના વધ કર્યાં. શિશુપાલના વધથી અત્યંત શેકાતુર ખની પ્રતિવા સુદેવ જરાસ'ઘ યુદ્ધ રૂપી સાગરને ખલાસ કરવા માટે અગસ્ત્ય બનીને આવ્યો. જરાસ`ઘે સેામકને પૂછ્યું કે તું Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય દ્ભુત અંનીને દ્વારકા ગયા હતા માટે બધા વીરાના નામ મને અતાવ. ત્યારબાદ સેામકે કહ્યું કે રાજન! સુવર્ણ ઘેાડાવાળા તથા લીલા ધ્વજવાળા સમુદ્રવિજય છે. મહાપરાક્રમી ચુકવણુ અને વૃષધ્વજવાળા અરિષ્ટનેમિ છે. સફેદ ઘેાડાવાળા અને ગરૂડ ધ્વજવાળા કૃષ્ણ છે. તેમના દક્ષિણ ભાગમાં જંગમ હિમાલય સમાન અરિષ્ટવણુ ઘેાડાવાળા બળરામ છે. નીલવર્ણ ઘેાડાવાળા રથ ઉપર યુધિષ્ઠિર, સફેદ ઘેાડાવાળા રથ ઉપર અર્જુન, નીલકમલ વર્ણના ઘેાડાવાળા રથ ઉપર ભીમ અને કાળા ઘેાડાવાળા રથ ઉપર ગજધ્વજવાળા અનાધૃષ્ટિ છે. આ પ્રમાણે મહા નેમિકુમાર, ઉગ્રસેન, સાત્યકિ, જરાકુમાર, મેરૂ, સિ'હલ, તથા પદ્મરથ વિષ્ઠુરથ અને આંગળીથી જરાસંધને બતાવતા સામકે કહ્યું કે આ સારણુ છે. સામક દ્વારા બધાને એળખી જરાસ ઘે ક્રોધમાં આવી યાદવી સેનાને આકુળવ્યાકુળ બનાવી દીધી. અને ભયાનક દૃષ્ટિથી અરિષ્ટનેમિને જોયા. સારથિએ હાથ જોડી નેમિનાથને કહ્યું કે દેવ ! આપના સૌભાગ્યથી આપની ઉપર માણુ ચલાવ્યા નથી જયારે આપના સૈન્યને વેર વિખેર કરી નાખ્યું છે. જો કે આ સાવદ્યકમ છે છતાં પણ આપ હવે ઉપેક્ષા કર્યા વિના ઈન્દ્રના રથને સાથ ક કરો. નૈમિકુમારે ધનુષ્ય ઉપર પણછ ચઢાવી અને શ`ખ કુકયા. ત્યાં તે વિપક્ષી રાજાએ સ્ત'ભિત બની ગયા. સારથિએ કહ્યુ કે દેવ! આપે તે એકાએક શત્રુસેનાની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૧૪માં] [૪૧ આપ ઇચ્છા કરી તેા મદાન્ય જરાસંધને પણ શાંત આ કરી શકા છે. તા પછી શા માટે તેને છોડી દો છે ? નેમિનાથે કહ્યુ` કે હું સારથિ ? રાજાએની સાથે યુદ્ધ કરવાનું કાર્યાં મારૂ નથી પરંતુ ભાઇઓના કહેવાથી મે' આટલું પણ કર્યું છે. શું આ કાર્ય માહનું નથી ? બીજી વાત એ છે કે પ્રતિવાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથેજ થાય છે તે શાશ્વત નિયમ છે. તે પણ હમણાંજ તારી સામે થશે આ પ્રમાણે કહીને નેમિનાથે પેાતાની સેનાને આશ્વાસન આપ્યું. ત્યારબાદ પવનસુત વિગેરેનાં વધને જોઇ ક્રોધાયમાન અની જરાસ`ઘે કૃષ્ણની ઉપર આક્રમણ કર્યું. જરાસંઘના એકાતેર પુત્રાએ મદાન્ય બનીને કૃષ્ણની ઉપર આક્રમણુ કયું પરંતુ તેમાંથી અટ્ઠાવીશને તેા બલરામે હાથ મુસલથી મારી નાખ્યા. તેના વધથી કાપાયમાન જરાસ`ઘે મળરામની છાતીમાં ગદ્યાના પ્રહાર કર્યો તેથી બળરામના મુખમાંથી લેાહી નીકળવા લાગ્યુ. અને યાદવસેનામાં હાહાકાર વ્યાપી ગયા. જરાસંઘ ફરીથી બળરામ ઉપર ગદાપ્રહાર કરવાની તૈયારીમાં હતા ત્યાં અર્જુને જરાસંધને તીવ્ર ખાણાથી ઘેરી લીધેા. બળરામને દુઃખી જોઈ ક્રોધાવેશમાં કૃષ્ણે જરાસંઘના બધા પુત્રોને મારી નાખ્યા. પેાતાના બધા પુત્રોના મૃત્યુથી સાક્ષાત્ યમનું સ્વરૂપ ધારણ કરીને જરાસંધ કૃષ્ણની પાસે આવ્યે અને ખેલ્યા કે ગેાપાળ! આજ જરાસંધ તારા પેટમાંથી Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬] [પાંડવ ચરિત્ર મહાકાલ કંસ તથા કાલકુમાર વિગેરેને બહાર કાઢશે. તું શસ્ત્ર ધારણ કર. કારણ કે નિઃશસ્ત્રને હું મારતે નથી. આજે તારું મૃત્યુ જોઈને જીવયશા પણ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે કૃષ્ણ ધીરતાથી કહ્યું કે રાજન! તમારી વાત સાચી છે. પરંતુ આપની પુત્રીની પ્રતિજ્ઞા અગ્નિપ્રવેશ કરીને અવશ્ય પુર્ણ થશે. આ પ્રમાણે કરીને શુભ શુકનથી ખુશી થતા કૃષ્ણ તેની ઉપર બાણોને વરસાદ વરસાવ્યો. જરાસંઘે તીવ્ર બાણેથી યાદવસેનાને અસ્તવ્યસ્ત કરી નાખી. સૂર્યને પણ બાણ વડે ઢાંકી દીધે. શત્રુઓના મનોરથ સમાન વિચિત્ર બાણને કૃષ્ણ ભાંગી નાખ્યા. રામ-રાવણના ચુદ્ધને જોવાવાળા દેવને આ બન્નેના યુદ્ધ જોવામાં એટલેજ આનંદ આવ્યો. જરાસંઘે જે જે બાણે ફેંકયા તે બધા બાણોને કૃષ્ણ રસ્તામાં જ ભાંગી નાખ્યા. આ પ્રકારનું અપૂર્ણ યુદ્ધ જેઈને આકાશમાં દેવતાઓ પણ કોલાહલ કરવા લાગ્યા. જેમ સૂર્યના કિરણે અંધકારને નાશ કરે છે તેવી રીતે કૃષ્ણના બાણોએ જરાસંઘના શ નકામા કરી નાખ્યા. ધજાદંડ, શસ્ત્ર, ધનુષ્યની દોરી વિગેરે કપાઈ જવાથી દુઃખી બની જરાસંઘે શત્રુ સંહારકારી ચક્રનું સ્મરણ કર્યું. કોધથી લાલ આંખેવાળ જરાસંઘના હાથમાં દેવતાધિષ્ઠિત ચક્ર આવી ગયું. .. રે ગોપ! આજે તું બચવાને નથી. આ પ્રમાણે વારંવાર બેલતા માગધેશ્વર જરાસંઘે ચક ફેંકયું. તે ચકને આવતું જોઈને સમુદ્રવિજય વિગેરે યાદવેએ હાહાકાર Page #416 -------------------------------------------------------------------------- ________________ રસ ૧૪] - 1 [ ૪૭ અચાવી દીધે. જિયોએ પણ ભયથી ગભરાઈને તે ચક્રના માર્ગમાંથી પિતાના વિમાનને પણ પાછા હઠાવી લીધા. તે ચક્રને કૅણે બાણોથી, બળરામે હળમુશળથી, અનાવૃષ્ટિએ પરિઘ નામના શસ્ત્રથી, અને સમુદ્રવિજયે શથી તોડી નાખવાની ઈચ્છા કરી. યુધિષ્ઠિરે શકિતથી, ભીમે, ગદાથી, અને બાણથી, નકુલે અને સહદેવે શોથી ત્યાં બીજા બધા યાદવોએ પિતતાના શસ્ત્રોથી તે ચકને તોડવાનો પ્રયત્ન કર્યો પણ તે ચક તે સૂર્યમંડળની સમાન આકાશમાં વેગથી આગળ વધવા લાગ્યું. * ત્યારબાદ આજે કૃષ્ણ બચી નહી શકે આ પ્રમાણે નિશ્ચય કરીને યાદ અત્યંત દુઃખી થયા. જરાસંઘની સેના આનંદિત બનીને જોવા લાગી. સમુદ્રવિજય વિગેરે અત્યંત દીન બની ગયા એટલામાં ચકે શિષ્યની જેમ કૃષ્ણના ચરણનો સ્પર્શ કર્યો. યાદવસેના આનંદમાં આવી ગઈ. જરાસંઘની સેના દુઃખિત બનીને બનેલા બનાવનું નિરીક્ષણ કર્વા લાગી. શ્રી કૃષ્ણ નીચા નમીને ચક્ર લઈ લીધું. ચક્રથી ઈન્દ્રની જેમ કૃષ્ણ શેભવા લાગ્યા. કમળની જેમ તે ચકને હાથમાં લઈ કૃણે જરાસંઘને કહ્યું કે રાજન! તમારૂં શસ્ત્ર પણ હવે તમારા કહ્યા મુજબ કરવા તૈયાર નથી માટે તમે યુદ્ધને વિચાર છોડી દે. કારણ કે તમારું ભાગ્ય પલટાયું છે. જીવતે માણસ હજાર કલ્યાણના કાર્યો કરી શકે છે. 'હજી પણ બગડયું થિી. આ૫ મગધમાં જઈને મારી ? 1 + + Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આજ્ઞાથી રાજય કરે. કૃષ્ણના વચને સાંભળી ક્રોધાવેશમાં જરાસંઘે કહ્યું કે અરે ગોપાળ! હમણાં તું ખુબજ બિટકબોલે બને છે. અરે નીચ ! કુતરાને પણ હાડકાના ટુકડાથી ખુબજ અભિમાન આવે છે. એવી રીતે એક લેખંડના ટુકડાથી શા માટે આટલું બધું અભિમાન કરે છે? આ પ્રમાણે ઉગ્ર વચનોથી નિંદા કરતા જરાસંઘે કૃષ્ણની ઉપર બાણને વરસાદ વરસાવ્યો. પોતાના જ ચક્રથી પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે આ પ્રમાણેના આગમ વચનોને સત્ય કરવાને માટે કૃષ્ણ તેની ઉપર ચક ચલાવ્યું. તે ચક જરાસંઘને શિરચ્છેદ કરીને વાસુદેવ કૃષ્ણના હાથમાં પાછું આવ્યું. કૃષ્ણના અપૂર્વ બળને જોઈ દેવતાઓએ કૃષ્ણની ખુબ પ્રશંસા કરી અને તેમની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. ત્રણે લોકમાં કૃષ્ણના અભ્યદયની જાહેરાત કરતા દેએ દુંદુભિના વાજીત્રથી જગતને શબ્દમય બનાવી દીધું. ત્યારબાદ નેમિનાથે જે રાજાઓને રોકી રાખ્યા હતા તેઓને છોડી મૂક્યા. તે બધા રાજાઓએ નેમિનાથને વિનંતિ કરી કે કૃષ્ણ અમારે વધ કરી નાખશે. આપે અમને રોકી રાખ્યા હતા એટલે જ અમે જીવતા રહી ગયા છીએ પરંતુ કૃષ્ણ અમારી ઉપર ક્રોધ કરીને અમને મારી નાખશે માટે આપ અમને બચાવી લેવાના ઉપાય કરજે. તેઓને બચાવવાની પ્રતિજ્ઞા કરીને, તે રાજાઓને સાથે લઈને નેમિનાથ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ અને નેમિ Page #418 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૪] કુમાર એક બીજાને ભેટી પડયા. તે બન્નેની આંખે પરસ્પર મળી. બન્ને ભાઈઓએ યુદ્ધ સંબંધી વાત કરીને કૃષ્ણને ખુશ કર્યા. નેમિકુમારે સાથે લાવેલા રાજાઓને કૃષ્ણ પાસેથી અભયદાન અપાવ્યું. વચમાંજ મહામંત્રીએ જરાસંઘના પુત્ર સહદેવને કૃષ્ણની પાસે લાવી મૂકે. કૃષ્ણ તેને મગધને નવો રાજા બનાવ્યું. અનાવૃષ્ટિએ યુદ્ધમાં ઘાયલ સુભટોની ચિકિત્સા કરી સમુદ્રવિજયની આજ્ઞાથી યુદ્ધમાં મરેલા સિનિકના આગ્નેયાસ્ત્રથી અનાષ્ટિએ અગ્નિસંસ્કાર કર્યા. કૃષ્ણ સહદેવ વિગેરે રાજાઓને વિદાય કરી કુલવૃદ્ધાથી મંગળ કરેલી શિબિરમાં પ્રવેશ કર્યો. તે વખતે પુત્રો, ભાઈઓ, પૌત્રોથી પરિવરેલા સમુદ્રવિજય અધિક શેભાયુક્ત દેખાતા હતા. યાદવે, બળદેવ, કૃષ્ણ અને નેમિકુમારને ઉત્તરોત્તર અધિક બળવાન માનવા લાગ્યા. અનુક્રમે માતાઓએ તેમને આશિર્વાદ આપ્યા. નેમિકુમારની આજ્ઞા લઈ ઇન્દ્રના રથને સારથિ સ્વર્ગલોકમાં ગયે. હર્ષથી રોમાંચિત બનેલા સારથિએ ઈન્દ્રને બધી વાત કરી. એક દિવસ સમુદ્રવિજ્ય રાજા જ્યારે સભામાં બેઠેલા હતા તે વખતે યાદવોએ તુરી નામના વાજીંત્રને અવાજ સાંભળે. તે લોકોએ લાખો વિમાનને આકાશમાં જોયા. શાંબપ્રદ્યુમ્ન સહિત વસુદેવે વિમાનમાંથી ઉતરીને સમુદ્રવિજયને નમસ્કાર કર્યો. બળદેવ વિગેરે બધા રાજકુમારએ વસુદેવને નમસ્કાર કર્યા. શાંબ પ્રદ્યુમ્ન બીજા વૃદ્ધોને નમસ્કાર Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૦] [પાંડવ શસ્ત્રિ મહાકાવ્ય કર્યો. પ્રધુમને બધા વિદ્યાધરની ઓળખાણ કરાવી અને વિદ્યાધરેએ સમુદ્રવિજ્યને નમસ્કાર કર્યો. ઉગતા સૂર્યસમાન તેજસ્વી કૃષ્ણના કૌસ્તુભ રત્નને લજજા પમાડે તેવા અણમોલ રત્ન ભેટ આપ્યા. કૃણે તેમને વચન તથા ક્રિયા દ્વારા ઉચિત સત્કાર કર્યો. કિયાકુશળ કૃષ્ણ યુદ્ધમાં મરી ગએલાં પોતાના વીર સિનિકેનું પ્રેતકાર્ય કર્યું. બીજા લેકોએ પિતપોતાના સંબંધીઓના પ્રેતકાર્ય કર્યા. જીવયશાએ પણ કુલના ક્ષયને જોઈ પિતા તથા પતિને સાથે જ જલાંજલિ અર્પણ કરી. - ત્યાર બાદ ઈન્દ્રસમાન કૃષ્ણ ભરતના ત્રણ ખંડ જીતવાને માટે પ્રસ્થાન કર્યું. કારણ કે વાસુદેવને આ પ્રમાણે કેમ હોય છે. વાસુદેવે ત્રણે ખંડના રાજાઓને જીતી લઈ પિતાના ખંડિઆ બનાવ્યા. વિજય યાત્રા કરતાં કરતાં વાસુદેવ કૃષ્ણ એક જન લાંબી, એક જન પહેાળી, એક જન જાડી એવી કોટીશિલા પાસે આવ્યા. કારણ કે તે શિલાથી વાસુદેવના બળની પરીક્ષા થાય છે. બધા રાજાઓની સામે વાસુદેવ કૃષ્ણ તે કેટીશિલાને ઉંચકી લીધી. ત્યાર બાદ જયજયનાદપૂર્વક દેએ અને વિદ્યાધરએ કૃષ્ણની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. છ મહિનામાં ત્રિખંડ ભૂમિ ઉપર વિજય મેળવીને બધા રાજાઓની સાથે કૃષ્ણ દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. અનેક પ્રકારની ધ્વજા ફિરકાવતા કમાનેથી આજે દ્વારિકા શોભતી હતી. મંગળ વાદ્યો જગાએ જગાએ વાગી રહ્યા હતા. દરેક સ્થળે Page #420 -------------------------------------------------------------------------- ________________ સફ૧૪મે [ ૧૨ નગરની સ્ત્રીએ પુષ્પવૃષ્ટિ કરતી હતી. શ્રીકૃષ્ણે મા શા સહિત દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યાં. વાસુદેવ શ્રીકૃષ્ણના રાજ્યાભિષેકને માટે દેવતાઓએ માગય, વરદામ, પ્રભાસ, તીર્થોના પવિત્ર જળ લાવીને આપ્યા. ત્યાર બાદ સમુદ્રવિજય, વસુદેવ, બલભદ્ર, યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન નકુલ, સહદેવ, અનાવૃષ્ટિ તથા અન્ય કુમારા સહિત આવેલા સેાળ હજાર રાજાએ, અધ ભરત વાત્સલ્ય દેવતાઓ, વિદ્યાધરા વિગેરેએ સુવર્ણના, રત્નના જલ સહિત કળશોથી ઉંચા આસન ઉપર બેઠેલા વાસુદેવ કૃષ્ણના અભિષેક કર્યાં. શિવાદેવી, રેાહિણી, દેવકી, કુન્તી, વિગેરે દેવીએએ માંગલિક ગીત ગાયાં. તે વખતે રાજાએ એ કૃષ્ણને હાથી, ઘેાડા, રત્ના તથા કન્યાએ ભેટણામાં આપી. અભિષેક મહાત્સવની પૂર્ણાહુતિ બાદ વિષ્ણુએ ખધા રાજાએ તથા પધારેલ વિદ્યાધરાને સત્કાર કરીને વિદાય કર્યો.. યુધિષ્ઠિરના પ્રત્યેનું બહુમાન મતાવવા માટે ઘણા રાજાઓએ હાથી, ધાડા વિગેરે લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. પાંડવાના આગ્રહથી બળરામ, નેમિકુમાર,. અનાધૃષ્ટિ, પ્રદ્યુમ્ન વિગેરે કુમારે। પણ તેમની સાથે ચાલ્યા. ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરા પણ અર્જુનની સાથે ચાલ્યા. કુન્તીની સાથે શિવાદેવી, રાહિણી, દેવકી વિગેરે પણ ચાલ્યા. કૃષ્ણની આજ્ઞાથી વિદ્યાધરાએ આગળ જઇને પાંડુરાજાને પાંડવાના આગમનના સમાચાર આપ્યા, નાગરિકાની સાથે પાંડુરાજા પુત્રોનું સ્વાગત કરવા નગર Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બહાર આવ્યા. પુત્રોને જોઈ માદ્રી ખૂબ જ હર્ષિત બની અશ્રુ વહાવવા લાગી. વાહનોમાંથી નીચે ઉતરીને માતા પિતાને પાંડે પગે લાગ્યા. માદ્રીએ કુન્તીને નમસ્કાર કર્યા. નગરને અલકાપુરી સમાન ભાયમાન શણગારેલ હતું. યુધિષ્ઠિરને સ્નાન કરાવી સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત કરી કુન્તીએ તેમના મસ્તક ઉપરથી લવણ ‘ઉતારીને ચારે દિશામાં થોડું થોડું નાખ્યું. ત્યાર બાદ અિરાવત સમાન હાથી ઉપર ઈન્દ્રની જેમ યુધિષ્ઠિર બેઠા. યુધિષ્ઠિરની સાથે પાંડુરાજા, બાજુમાં કૃષ્ણ, ભીમ વિગેરે ભાઈઓ જુદાં જુદાં હાથી ઉપર બેસીને પાછળ ચાલવા લાગ્યા. નગરના દરેક ચોકમાં, ઝરૂખાઓમાં, ઘરે ઘરમાં માંગલિક ઉપચાર કરતા નગરજને યુધિષ્ઠિર વિગેરેની ઉપર કંકુ, અબિલ, ગુલાલ અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આ પ્રમાણે યુધિષ્ઠિર વિગેરેએ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. મહેલમાં પ્રવેશ કરતી વખતે કુન્તીએ દહીં, દુર્વા, અક્ષત વિગેરેથી મંગળ કર્યું. ત્યાર બાદ પાંડુરાજા તથા કૃષ્ણ યુધિષ્ઠિરને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપિત કર્યા. રાજાઓએ ભેટમાં આપેલા હાથીઓની ગર્જનાથી મંગળમય વાદ્યોના અવાજથી હસ્તિનાપુર શબ્દમય બની ગયું. કૃષ્ણ યુધિષ્ઠિરના મસ્તક ઉપર મુગટ પહેરા. પ્રજા યુધિષ્ઠિર ઉપર અનુરાગવાળી બની. કૃષ્ણ યુધિષ્ઠિર જેવા પુત્રરત્નને જન્મ અપાવવા કુતીની ખૂબ જ પ્રશંસા કરી. Page #422 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૪મા ] [ ૪૧૩, યુધિષ્ઠિરે જેવી રીતે પાંડુ કુન્તીની ભક્તિ કરી તેવી જ રીતે ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીની પણ ભક્તિ કરી. બીજે દિવસે કૃષ્ણ જ્યારે દ્વારકા જવાને તૈયાર થયા ત્યારે યુધિષ્ઠિરે સભામાં હાથ જોડીને કૃષ્ણને વિન ંતિ કરી કે આપની સહાયતાથી અમે ફરીથી હસ્તિનાપુરનું સામ્રાજય પ્રાપ્ત કરી શકયા છીએ, આ બધું આપનું જ છે. હું આપની કઈ વસ્તુથી ભક્તિ કરૂ? એમ કહીને યુધિષ્ઠિરે સુવર્ણ રત્ન હાથી ઘેાડા વિગેરે કૃષ્ણને ભેટમાં આપ્યું. અને કહ્યુ` કે આપ અમને કદાપિ ભુલશે। નહિ. કૃષ્ણે કહ્યું કે તમે મને બધું જ આપ્યુ છે. જીવનભર આપ વિજયને પ્રાપ્ત કરે. આ પ્રમાણે યુધિષ્ઠિરને કહી કૃષ્ણે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. કૃષ્ણને ઘણું દૂર સુધી મૂકી આવી દુ:ખિત હૃદયે યુધિષ્ઠિર પાછા ફર્યાં. પાંડવાની વાતા કરતા કૃષ્ણ વિગેરે દ્વારકામાં આવી પહોંચ્યા. પાંડવાએ ચિત્રાંગદ વિગેરેના સત્કાર કરી વિદ્યાયગિરિ આપી. ત્યાર બાદ યુધિષ્ઠિરે નગરમાંથી સાતે બ્યસનાને દૂર કરાવ્યાં. અમારીની ઘેાષણા કરાવી. ધનું જીવન જીવયા પાળવા માટે ઢંઢેરા મહાર પાડચેા. ગરીબ અનાથેા માટે લેાજનાલયેા ખેાલાવ્યાં. તમામ જિનમદિરામાં જિનેશ્વર પ્રભુના બિંબના દર્શન કર્યાં. હસ્તિનાપુરથી આવી નાસીકમાં ચંદ્રપ્રભુજીના જિનાલયમાં પૂજા મહેાત્સવ રાખ્યું. ચૌદમા સ સમાપ્ત: Page #423 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૫મા બીજે દિવસે દીક્ષિત પિતામહને નમસ્કાર કરવાની ભાવનાથી ભાઇ સહિત રાજા યુધિષ્ઠિરે નાગરિકાને જવા માટે આદેશ આપ્યા. હાથી ઘેાડા રથ વિગેરે વાહના ઉપર બેસીને નાગરિકા રાજદ્વાર પાસે આવ્યા. દેવમણિ વગેરે અનેક લક્ષણૈાથી શાલતા પંચકલ્યાણુ અશ્વ ઉપર રાજા યુધિષ્ઠિર બેઠા. જેમ ચંદ્રની પાછળ નક્ષત્રો હાય છે તેમ ગાંગેયનિ મુનિને વંદન કરવા માટે જતા યુધિષ્ઠિર રાજાની પાછળ નાગરિકા ચાલ્યા. મુનીશ્વર જે પહાડ ઉપર સમવસર્યાં છે તે પહાડની તળેટીમાં પેાતાની સેનાના પડાવ નાખ્યા. ત્યાંથી પગપાળા ચાલતા રાજાએ પર્યંતની ઉપર જઈ ને આત્મધ્યાનમાં લીન, ખાણીયા 'ઉપર સૂતેલા ગાંગેય મુનિને જોયા. તે વખતે કમળના જેવા કેામળ હાથ વડે ગ્લાન મુનિવરની સેવામાં કુશળ બીજા મુનિએ ભીષ્મમુનિના અંગાનુસંવાહન કરી રહ્યા હતા. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજીના ઉપદેશથી આત્મા અને શરીરના ભેદને જાણવાવાળા ગાંગેયમુનિને જોયા. તેમના શરીરના ડાખા ભાગમાં ભવભ્રમણ અટકાવવામાં પ્રધાન મુગર સમાન સુદર્ રજોહરણ શાલતુ Page #424 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૫] [જw હતું. દેવતા તથા ગંધર્વોની મંડલી શ્રદ્ધાથી તેઓને પ્રણામ કરી રહી હતી, તે વખતે ગાંગેયમુનિ આનંદમગ્ન હતા. તેમની આંખો નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર હતી. પિતામહને આ અવસ્થામાં જેઈને પાંડેની આંખે આનંદ અને શેકથી શીતળ અને ગરમ પાણીથી ભરાઈ આવી. રાજાએ મુકુટ, પાદુકા, છત્ર, ચામર, કીરપાણને દૂર કરી દૂરથી પાંચ અભિગમ સાચવ્યા. હાથ જોડી રાજાએ નિષેલિકી પૂર્વક અવગ્રહ કર્યો. ત્રણ પ્રદક્ષિણા દેઈયુધિષ્ઠિર મુનીશ્વરના ચરણમાં પડયા. તેમના વાત્સલ્યનું સ્મરણ કરીને બીજા ચાર ભાઈઓએ પણ તેમના ચરણે ઉપર પિતાનાં મસ્તક મૂક્યાં. તે લોકોએ પોતાના આંસુઓથી ગાંગેયમુનિને પ્રક્ષાલન કર્યું. ભક્તિ ભાવથી વિશુદ્ધ પાંડને મુનીશ્વરે ભવતારક ધર્મલાભ આપ્યો. પાંડવો પણ હર્ષથી તેમની સામે બેસી ગયા. મુનીશ્વરે નાસિકાના અગ્રભાગથી પિતાના નયનને ખેંચી પાંડ તરફ દષ્ટિપાત કર્યો. મહાન આત્માઓ પરમાર્થમાંજ પિતાના મનને ઉદ્યમી રાખે છે. મુનિપુંગવે જન્મભર ધનુષ્યના સંપર્કથી કર્કશ બનેલા હાથને વારંવાર પાંડની પીઠ ઉપર ફેરવ્યું. - ગાંગેયમુનિની અમૃતમયી દષ્ટિથી શાંતિ અનુભવતા રાજા યુધિષ્ઠિરે વિનંતિ કરી કે પ્રભુ આપના ઉપાસનામય અમૃત સાગરમાં અનેક પાપથી કાદવમાં પડેલો મારો આત્મા પવિત્ર બને, તાત ! મારી તૃષ્ણાએ વિવેક નામના Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ખજાનાને લુંટી લઈ રાજ્યની ખાતર મારા ભાઈઓને મેં નાશ કર્યો છે. બંધુવધના પાપથી મેળવેલા આ રાજ્યને ધિક્કાર છે. યશ અને ધર્મને નાશ કરીને મેળવેલી સંપત્તિ તે સંપત્તિ નથી. હાય ! ગાંધારી, ધૃતરાષ્ટ્રને મેં આપેલ દુઃખનું વર્ણન શબ્દથી થઈ શકે તેમ નથી. માટે આપ કાંઈક ઉપદેશ આપી અમને કૃતાર્થ કરે, જેનાથી બાંધવધ્વંસથી પ્રાપ્ત થનાર નરકાવાસથી હું મુક્ત બની જાઉં. પ્રથમ આપે રાજ્યધર્મોચિત ઉપદેશ આપ્યો હતો તે આજે પણ મારા અંતરમાં વિદ્યમાન છે. માટે આપ કૃપા કરીને હમણું પણ એવી જ રીતે ધર્મોપદેશ આપો કે જેથી મારું કલ્યાણ થઈ જાય. રાજાની વિનંતિ સાંભળી ગાંગેયનિ મુનિએ તેમની તરફ દષ્ટિ કરીને કહ્યું કે પહેલાં તે મેં રાજ્યચિત ઉપદેશ આપ્યું હતું. ઋષિઓને રાચિત ઉપદેશ આપે અનુચિત છે. માટે હમણું ધર્મ મોક્ષને ઉપાય બતાવું છું દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મ છે. ચારે વર્ણને માટે કલ્યાણકારી છે. સ્વર્ગ અને મુક્તિના હેતુરૂપ દાન છે. જેના બળથી ગૃહસ્થ પણ ભવસાગર પાર ઉતરી જાય છે. જેમાં પ્રથમ સુપાત્રદાન છે. જે દાન સદ્દગુરૂએને સમાગમ કરાવે છે. બેધિબીજની પ્રાપ્તિ કરાવે છે. એગ્ય સમયે સુપાત્રને દાન આપવું જોઈએ. જે દાન કર્મથી મુક્ત બનાવીને મોક્ષ અપાવનારૂં છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ સગ' : ૧૫મે ] [ ૪૧૭ ખીજું અભયદાન છે. ઉદારતા પૂર્વક આપેલા રત્નના ઢગલા કરતાં પણ એક જીવને મૃત્યુ ભયમાંથી અચાવવાથી આ આત્માને મુક્તિ સુખના હેતુરૂપ થાય છે. તેને અભયદાન કહેવામાં આવે છે. સાધુએને આગમાં પ્રાપ્ત કરાવવામાં સહાયતા કરવાથી જે લાભ થાય છે તેને જ્ઞાનદાન કહેવાય છે. કમ ક્ષયના માટે મનની પ્રસન્નતાથી દાન આપવુ' જોઇ એ. દેશિવરતિ અથવા સવિરતિદ્વારા બ્રહ્મચર્ય'નુ' પાલન કરવુ' તેને શીલ કહે છે. જેના બળથી અનેક સ્ત્રી તથા પુરૂષા ભવસાગર પાર ઉતરી ગયા છે. દાન તેા પામર આત્મા પણ આપી શકે છે. જયારે શીયળનુ પાલન તેા બધાને માટે કઠણ છે. છ પ્રકારના બાહ્ય તથા છ પ્રકારના અભ્યંતર તપ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તપ આ ભવમાં પણ ઇષ્ટસિદ્ધિ આપે છે તેમાં દૃષ્ટાંતરૂપ જયદ્રથને જુએ. દ્રૌપદીહરણના સમયે આપ લેાકેાથી પરાભવ પામીને આપ સર્વાંને મારવા માટે તે દુષ્ટ ભયંકર તપ કર્યાં. તેના તપથી સતાષ પામીને કાઈ દેવતાએ તેની પાસે આવી વરદાન માગવા માટે કહ્યું ત્યારે જયદ્રથે કહ્યું કે આ તપનુ જે કાઈ પણ ફળ હાય તા પાંડવાને મારવાની મને શક્તિ પ્રાપ્ત થાય, ત્યારે દેવતાએ કહ્યુ` કે વત્સ! તારી વાત બરાબર નથી. કેમકે ખુદ ઈન્દ્ર પણ પાંડવાને જીતવામાં સમ નથી. પાંડવા તે વ્રત ગ્રહણ કરીને ભગવાન નેમિનાથના તીમાં મુક્તિએ જવાના છે. માટે ૨૭ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ]. [પાંડવ ચરિત્ર મહાકાવ્ય તમે પાંડવોને મારી શકવાના નથી. પરંતુ ચક્રવ્યુહ જ્યારે રચાશે ત્યારે એક દિવસને માટે તમે પાંડવોને રેકી શકશે. આ પ્રમાણે કહી તે દેવતા પિતાના સ્થાને ચાલ્યો ગયો. યુદ્ધના સમયે જયદ્રથે જે કંઈ કર્યું તે વાત તમે સારી રીતે જાણે છે. હે કુન્તીના પુત્રો! મેં તમને તપનું માહાસ્ય બતાવ્યું. હવે બધા ધર્મોમાં શ્રેષ્ઠ ભાવધર્મને સાંભળે, સિદ્ધરસની સમાન ભાવ અત્યંત દુર્લભ છે. દાન વિગેરે પણ ભાવસહકારથીજ કલ્યાણકારી બને છે, તેજ ભાવના બળથી ચારિત્રને પરિપાક થાય છે. તેમાંથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર લીધા પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ બાદ મેં તમને ધર્મ અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે. હિં કૌતેય! તમે પણ અવશ્ય વિધિપૂર્વક ધર્મ મોક્ષની આરાધના કરશે, કે જેનાથી તમે યુદ્ધમાં લાગેલા પાપથી મુક્ત બની શકશે. ગાંગેયનિ મુનિની ધર્મ મેક્ષમય દેશનાને સાંભળી મેઘની ગર્જનાથી મેરલાઓ નાચી ઉઠે તેવી રીતે તૈયામાં અત્યંત ભાવોલ્લાસથી યુધિષ્ઠિર નાચી ઉઠયા. તેઓએ કહ્યું કે પ્રભુ! આપે મને સુંદર ઉપદેશ આપે છે. હવે હું આપની કૃપાથી કૃતકૃત્ય બન્યો છું. એટલામાં ભદ્રગુપ્તાચાર્યે ભીષ્મમુનિને કહ્યું કે મહાભાગ! હવે આપને અંતિમ સમય આવી ગયો છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૫મે ] [૪૧૯ માટે કુરૂશ્રેષ્ટ! ફરીથી તમે તમારી આરાધનામાં સ્થિર બને. કેમકે સતત અભ્યાસથી યેગમાં સ્થિર બની શકાય. ગુરૂ મહારાજના આદેશને પ્રાપ્ત કરી પ્રસન્ન બનેલા ગાંગેયમુનિએ મુનીશ્વરની સ્તુતિ કરી અને ફરીથી વિધિપૂર્વક પિતાની આરાધનામાં લીન બન્યા. આઠ પ્રકારના જ્ઞાનાચારમાં કોઈ પણ કારણથી કે કોઈ પ્રકારથી અતિચાર લાગ્યા હોય તો શુદ્ધ મનથી હું ત્રણ વખત તેની નિંદા કરૂં છું. આઠ પ્રકારના દર્શનાચારમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરૂં છું. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ જે અષ્ટ પ્રવચનમાતા કહેવાય છે. તપ ચારિત્રાચારમાં જે કઈ અતિચાર લાગે હોય તેની હું નિંદા કરૂ છું. છ બાહ્ય અને છ અત્યંતર તપમાં લાગેલા અતિચારની હું નિંદા કરૂં છું. છતી શક્તિએ અનુષ્ઠાન કરવામાં ઢીલાશ કરી હોય તો હું તે વીર્યાચાર સંબંધી જે કઈ અતિચાર લાગ્યું હોય તેની નિંદા કરૂં છું. સુમ, બાદર, સ્થાવર, ત્રાસ, જીવોને મેં ઘાત કર્યો હોય તો તેની હું નિંદા કરું છું. હાસ્ય, લોભ, ભય, ક્રોધથી મેં જે કંઈ પરપીડાકારી કાર્ય કર્યું હોય તેને મિચ્છામિ દુક્કડં આપું છું. થોડું અથવા વધારે અદત્તાદાન મેં ભેગવ્યું હોય તેની હું વારંવાર નિંદા કરું છું. તિર્યંચ, મનુષ્ય આદિ ભવોમાં મેં જે કંઈ મૈથુન સેવ્યું હોય તેની હું નિંદા કરું છું. વસ્તુ, ધાન્ય, દ્વિપદ ચતુષ્પદ ઉપર જે મમત્વ સેવ્યું હોય તેની હું નિંદા કરું છું. મેં રાત્રિના Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦] [ પાંડવ ચરિત્ર મહાકાવ્યો સમયે ચારે પ્રકારના આહાર લીધા હોય તેની નિદા કરૂ છું. ખરાબ વચન, અપકાર, દ્રવ્યાપહાર, વિગેરેથી મે જેને પીડા આપી હોય તે બધા મને ક્ષમા કરો. ચારે ગતિમાં ભ્રમતાં બીજા જીવોને મે ત્રાસ આપ્યા હોય તે તે જીવોને હું મિચ્છામિ દુક્કડ' આપુ' છું. કોઈ પણ પ્રાણીઓને રાગ, જન્મ, જરા અને મૃત્યુના મુખમાંથી જૈનધર્મ સિવાય કાઈ બચાવી શકે તેમ નથી. સ'સારના તમામ પદાર્થો આત્માથી ભિન્ન છે, કેાઈ પણ વિવેકી આત્માએ તેમાં મમત્વ રાખવો નહિ. લેાહી, માંસ, હાડ, વિષ્ટા અને મુત્રથી ભરેલા આ અશુચિના ભંડારમાં કાણુ વિદ્વાન આત્મા મેાહ રાખે ! અ ંત્ ધર્મ મારૂં શરણુ છે. પંચપરમેષ્ઠિને જ હું મારા નમસ્કાર કરૂ છું. બાહ્ય અને અભ્યંતર તમામ પ્રકારની ક બ’ધના હેતુરૂપ ઉપાધિઓને હું છેતુ' છું. ચાર પ્રકારના આહારને હુ છે।ડું છું. સમાધિના અંતિમશ્વાસે હું આ શરીરને છેાડું છું. આ પ્રમાણે આરાધના કરીને ગાંગેયનિ મુનિએ પેાતાના ગુરૂ, સાધુ સાધ્વીઓને મિચ્છામિ દુક્કડ આપ્યા. અશ્રુ સારતા પાંડવોએ ચરણા પર પડીને મુનિરાજને વિનંતી કરી કે તાત ! બાલ્યાવસ્થાથી તમે અમેને પાલનપેાષણ કરી મેાટા કર્યાં. આપની કૃપાથી અમે વૃદ્ધિ પામ્યા. આપેજ અમને તમામ કલાએ દ્રોણાચાય ની પાસેથી અપાવી. યુદ્ધમાં અમેાએ જે અપ્રિયકાય કર્યું. તે આપ અમને ક્ષમા કરશે. અર્જુને ખેદ પ્રગટ કર્યાં. Page #430 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૫મે ] [૪૨૧ મુનિરાજે તેમની પીઠ ઉપર પિતાને હાથ રાખીને તેમની ઉપર પિતાની પ્રસન્નતા બતાવી. શુકલધ્યાનને ધરતા પંચપરમેષ્ઠિના ધ્યાનમાં લીન થએલા ગાંગેયમુનિ માસ ક્ષમણના તપથી તપતાં કાળધર્મ પામીને અશ્રુત દેવલોકમાં ગયા. દે, વિદ્યાધર તથા પાંડુપુત્રોએ ગશીર્ષ ચંદન વિગેરેથી તેમને અગ્નિ સંસ્કાર કર્યો. પાંડને ઉપદેશ આપી ભદ્રગુપ્તાચાર્ય વિહાર કરી ગયા. દે, ગાંધર્વો, વિદ્યાધરો પિતપોતાના સ્થાને ગયા. પંદરમે સર્ગ સંપૂર્ણ : Page #431 -------------------------------------------------------------------------- ________________ સ: ૧૬મા એક વખત કૃષ્ણ મહારાજાના કારક નામના દૂત સભામાં સિ`હાસન ઉપર ખીરાજમાન યુધિષ્ઠિરની પાસે આવ્યે પ્રણામ કરીને બાજુના આસન ઉપર બેઠા. પૂર્વ પરિચિત કારકને રાજાએ પ્રિયવચના દ્વારા આવવાનું કારણ પૂછ્યુ તેણે કહ્યું દેવ! આલેાકની પૂજા પ્રાપ્ત કરીને અહિંથી પ્રયાણ કરીને અલકા-અમરાવતીને જીતવાવાળી પેાતાની દ્વારકા નગરીમાં વાસુદેવ શ્રીકૃષ્ણે પ્રવેશ કર્યાં. 'ટ્વીલેાગ, કસધ્વંસી, જરાસ ધઇ ડદાયી, પાંડવપ્રિય વિગેરે બિરૂદાવલીઓથી તેમની પ્રસંસા કરવા લાગ્યા. શત્રુસ હારકારી કૃષ્ણ દ્વારા રાજવંતી બનાવવામાં આવેલી દ્વારકાનગરીમાં નિર્ભય બનીને યાદવગણ અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા. નવવધુ પ્રિયાની સાથે ઘણા લેાકેા ઉદ્યાનામાં વિચરવા લાગ્યા. ઘણા લેાકેા ક્રીડાપવ તામાં વિહરવા લાગ્યા. અત્યંત ગુણશાળી શ્રીમાન નેમિકુમાર શાંત ચિત્તવાળા હાવાથી અન્યકુમારાની જેમ કયાંય પણ જતા નથી. નેમિકુમારને વિષયવિમુખ તથા અલૌકિક જોઈ ને દુ:ખી થતી શિવાદેવીએ સમુદ્રવિજય રાજાને કહ્યું કે Page #432 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૬ ] [૪૨૩ દુનિયામાં એ માતાએ ધન્ય છે કે જે વધુઓની સાથે કીડાઓ કરતા પુત્રોને જોઈ આનંદ પામે છે. આ જગતમાં હું એકલી. અભાગણું છું કે હજુ સુધી મેં પુત્રવધુનું મુખ પણ જોયું નથી. માટે આર્યપુત્ર ! આપ પુત્રને સમજાવી તેના લગ્ન જલદીથી કરાવી નાખે. ત્યારબાદ સમુદ્રવિજયે પુત્રને બેલાવી એકાન્તમાં શિવાદેવીની સમક્ષ પ્રેમથી કહ્યું કે વત્સ! તું અમારા બંનેનું સર્વસ્વ છે. તું અમારું જીવન છે. ભાગ્ય, સૌભાગ્ય, સૌંદર્યથી તું ત્રણે લોકમાં અલૌકિક છે. તું અમને બંનેને આનંદ આપનારે છે, પરંતુ પુત્રવધૂની સાથે તને જેવાથી અમને ખૂબજ આનંદ થશે. કુમારે પણ હસીને કહ્યું કે હું લગ્નને વિરોધી નથી. પરંતુ આજસુધી મેં મારા એગ્ય સ્ત્રી જોઈ નથી. કુમારની વાત સાંભળી શિવાદેવીએ કહ્યું કે વત્સ ! સુંદરતામાં અપ્સરાઓને જીતનારી ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી ગુણથી પણ તારા માટે સર્વથા યંગ્ય છે. માટે તું તેની સાથે તારા લગ્ન કર. નેમિકુમારે કહ્યું કે માયા ચતુર સ્ત્રીઓ તે ઘણું છે પરંતુ હું શુદ્ધ હૃદયવાળી હંમેશાં આનંદ સુધા નદીરૂપ અનેક સ્ત્રીઓની સાથે આપની આજ્ઞાથી વિવાહ કરીશ. હમણાં થોડા સમય સુધી તમે લગ્નની પ્રતીક્ષા કરો. આ પ્રમાણે માતાપિતાને સંતોષ આપીને નેમિકુમાર સદાચારથી પોતાને સમય વ્યતિત કરવા લાગ્યા. એક દિવસ કૃષ્ણ જ્યારે રાજાઓથી ભરેલી સભામાં બિરાજમાન હતા એટલામાં એક મોટા અવાજ થયો. જેનાથી મેટા મોટા મહેલે તૂટવા લાગ્યા.આલાનસ્તંભથી હાથીઓ ભાગવા લાગ્યા, અશ્વશાળામાંથી ઘોડાએ પણ ભાગવા લાગ્યા. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪]. [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બળરામ અને કૃષ્ણ પણ આશ્ચર્યમાં પડી ગયા, સમાજને પણ મૂચ્છિત બનીને પડી ગયા. ક્ષોભ અને વિસ્મયતાથી કૃષ્ણ વિચાર કર્યો કે આ વજાને અવાજ છે? શું પ્રલય કાળના મેઘની ગર્જના છે. અરે ! આ તે પંચજન્ય શંખને ગંગનભેદી અવાજ છે. પરંતુ મારા સિવાય પાંચજન્ય શંખને કઈ વગાડી શકે તેમ નથી જયારે કૃષ્ણ અનેક તર્ક વિતર્ક કરતા હતા. એટલામાં ચારૂકૃષ્ણ આયુધાગાર રક્ષકે આવી પ્રણામ કરીને કૃષ્ણને કહ્યું કે દેવ! કુમારની સાથે નેમિકુમારે આપની જેમ આયુધાગારમાં પ્રવેશ કર્યો છે અને તેઓએ સુદર્શન સારંગ ગદા નદકની તરફ જોઈને પાંચજન્ય શંખની તરફ વારંવાર જોયું અને તેને ફેંકવાને માટે હાથમાં લીધો. ત્યારે મેં કહ્યું કે કુમાર ! આપ ફેગટ શા માટે પ્રયત્ન કરે છે ? વજન પણ એવું ઊંચકવું જોઈએ કે કઈ આપણું મશ્કરી પણ ન કરે! વાસુદેવ સિવાય કઈ પણ બીજે માણસ પાંચજન્યને ઊચકી શકતો નથી, તે પછી કુંક મારીને વગાડવાની તે વાત શું કરવી ! મેં આ પ્રમાણે ના કહી તે પણ નેમિકુમારે સફેદ કમળની જેમ તે શંખને હાથથી ઉપાડે. નેમિકુમારના હાથમાં તે શંખ રક્તકમળની પાંખડીઓની ઉપર કલહંસની જેમ શોભવા લાગ્યો. જ્યારે તેઓએ શંખને ફૂર્યો ત્યારે અમે બધા આશ્ચર્ય ચકિત બનીને મૂર્છાવસ્થામાં આવી પડ્યા. જ્યારે ભાનમાં આવ્યું ત્યારે હું આપની પાસે આવ્યો. આ પ્રમાણે Page #434 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૬ ] [૪૨૫ કહીને તેના ગયા પછી કૃષ્ણને આનંદની સાથે ચિંતા થવા લાગી. - અમારા કુળમાં નેમિકુમાર ચક્રવતિ ઉત્પન્ન થયા છે. પાંચજન્યને જ્યારે હું વગાડતો હતો ત્યારે પણ આવો અવાજ આવતો નહોતો. ભૂમંડલ ઉપરના તમામ કુળમાં, વંશમાં હરિવંશ અલંકાર રૂપ છે. તેમાં પણ આવા નરરત્નોથી હરિવંશ શણગારાએલ છે. એટલામાં ઉત્સુકતારહિત તથા નિરભિમાન નેમિકુમાર પણ સભામાં આવી પહોંચ્યા. ભાઈ ઉપરના અપૂર્વ પ્રેમથી કૃષ્ણ નેમિકુમારને પૂછ્યું કે ભાઈ ! તમે પાંચજન્ય શંખ વગાડે તેથી બલરામ જેવા વીરપુરૂષ ક્ષોભ પામ્યા તો પછી બીજા રાજાઓની વાત શું કરવી ! એટલા માટે તમારા બાહુબળની પરીક્ષા કરવાની મને ઈચ્છા થઈ છે. થોડીવાર માટે આપણે બંને આપણું બળની કસોટી કરી લઈએ. નિર્વિકાર નેમિકુમારે કૃષ્ણની વાતનો સ્વીકાર કર્યો. બળરામને મધ્યસ્થ બનાવીને નેમિકુમારનો હાથ પકડી કૃષ્ણ અખાડા તરફ ચાલવા લાગ્યા. કૃષ્ણના નિશ્ચયને જાણી અપરિમિત ભુજા બળવાળા નેમિકુમારે ગંભીરતાથી કહ્યું કે ભરતાર્ધપતિ ! આ યુદ્ધ તો પામરેનું છે. ફેગટ શરીરને ધૂળથી શા માટે બગાડવું? માટે મોરારિ ! ફક્ત ભુજાબળથી જ આપણું બંનેના બળની પરીક્ષા કરી લઈએ. નેમિકુમારની વાતને સ્વીકાર Page #435 -------------------------------------------------------------------------- ________________ કર૬] . [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કરીને કૃષ્ણ લક્ષ્મીરૂપ હાથણીના સુંદર આલાનરૂપ ત્રિખંડ રક્ષા સમર્થ પિતાની ભુજા પકડવાને માટે લાંબી કરી. નેમિકુમારે કૃષ્ણની ભુજાને કમળની નાળની માફક વાળી નાખી. નેમિકુમારે પર્વતેન્દ્રની સમાન પિતાને હાથ લાંબે કર્યો. પ્રથમ તે કૃષ્ણ અવહેલનાથી નેમિકુમારના હાથને પિતાના સ્થાનથી ચલાયમાન કરવા તૈયાર થયા. પરંતુ પોતાનું સમગ્ર બળ એકત્રિત કરીને જેવી રીતે વાનર વૃક્ષ ઉપર લબડે છે. તેવી રીતે નેમિકુમારના હાથ ઉપર લબડી ગયા. તો પણ નેમિકુમારને હાથ જરા પણ કૃષ્ણ વાળી શકયા નહિ. ભાઈને ગુણાતિશયથી અત્યંત પ્રસન્ન, ગુણપક્ષપાતી, કૃષ્ણ નેમિકુમારના હાથને છેડી સ્નેહથી વારંવાર આલિંગન કર્યું અને કહ્યું કે ભાઈ! આપણા કુળમાં અસાધારણ પરાકમવાળા આપ ઉત્પન્ન થયા છે, એ મારું કુળ જગતમાં બધાથી અધિક પ્રશંસનીય છે. જેવી રીતે બલરામ મારી શક્તિથી આનંદ પામે છે તેવી જ રીતે આપના બાહુબળથી હું અત્યંત આનંદ પામું છું. નેમિકુમારની ખૂબ જ પ્રશંસા કરીને કૃષ્ણ પિતાના મહેલમાં આવીને કૃષ્ણ બળરામને પૂછ્યું કે આર્ય ! શું તમે મારા કાકાના પુત્ર નેમિકુમારનું ભુજાબળ જોયું છે ? શકેન્દ્ર તથા ચકવતિથી પણ અધિક બળવાન તેઓ છે. તે પછી નેમિકુમાર પિતાના અનુપમ શૌર્ય વડે છ ખંડ પૃથવી શા માટે જીતી લેતા નથી ! બલરામે કહ્યું કે Page #436 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૬મો] [૪ર૭ મોરારિ ! મને આજે પણ એક વાતની યાદ આવે છે કે જ્યારે શિવાદેવીના ગર્ભમાં નેમિકુમારનો જીવ આવ્યો ત્યારે તે વખતે શિવાદેવીએ ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં હતાં. નિમિત્તએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ બાળક બાહ્ય અભ્યતર શત્રુઓને જીતનારે ચક્રવતિ અથવા ધર્મચક્રવતી થશે. નેમિકુમારની ઉદાત્ત મૂતિ (અસાધારણ પ્રતિભા) તથા નિર્વિકારતાથી હું માનું છું કે તેઓ તીર્થકર થશે. વચમાં જ આકાશવાણી થઈ કે રામ ! કૃષ્ણ ! તમે આ બધા તર્ક કરશે નહિ. નેમિકુમાર આ ભરતક્ષેત્રમાં બાવીસમા તીર્થંકર થશે. બધી સ્ત્રીઓને તે તૃણ સમાન માનશે. અનુપમ બળવાન હોવા છતાં પણ તેઓ રાજ્ય ગ્રહણ નહિ કરે. આ વાત એકવીસમા તીર્થંકર નેમિનાથે પહેલેથી કહેલી છે. આકાશવાણી સાંભળી ખુશ થયેલા કૃષ્ણ નેમિકુમારના ગુણોની પ્રશંસા કરી. - બળરામ પાસેથી નીકળીને કૃષ્ણ તરત જ અંતઃપુરમાં આવ્યા. અંતઃપુરની સુનયનાએની સામે કૃષ્ણ નેમિકુમારને વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારબાદ રત્નાસન પર બેસીને કૃષ્ણ નેમિકુમારની સાથે સ્નાન કર્યું. કપૂરઅગર મિશ્રિત ચંદનનો લેપ બંનેના શરીર ઉપર સેવકોએ કર્યો, અને સ્વાદિષ્ટ ભજનો કર્યા. અનેક પ્રકારની વાત કરતા કરતા મધ્યાહ્ન સમય વ્યતિત થયો. ત્યારે અંતઃપુરની સ્ત્રીઓ સહિત નેમિ-- કુમારને લઈ કૃષ્ણ ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં, વાવડીઓમાં, અને પહાડ ઉપર ગયા. અનેક પ્રકારની ક્રીડાઓ દરરોજ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય નેમિકુમારની સાથે કૃષ્ણ કરતા હતા. નેમિકુમારને મૂકી કાઈ કાય કરતા નહાતા. એક દિવસ કૃષ્ણે અંતઃપુરના રક્ષકા, દ્વારપાલે અને બધા અંગરક્ષકાને આદેશ આપ્યા કે તેમિકુમાર મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. કાઈ પણ જગ્યાએ ગમે તે વખતે તેમને જવા આવવા માટે પ્રતિબંધ નથી. ત્યારબાદ ફરીથી કૃષ્ણે સત્યભામા આદિ પેાતાની સ્ત્રીઓને પણ આજ્ઞા કરી કે તમે તમારા દિયર નેમિકુમારની સાથે નિઃશ’કપણે કીડા કરો. ત્યારબાદ નેમિકુમાર એકલા પણ અંતઃપુરમાં જવા લાગ્યા. ધીરપુરૂષાને વલવ અને વાસનાના તત્ત્વા સ્પ કરતા નથી. નિવિકારપણે રમતા નેમિકુમાર ભાભીએની સાથે આનદપ્રમાદની વાતે કરતા હતા. ત્યારબાદ શિવાદેવી, સમુદ્રવિજય વિગેરેએ કૃષ્ણને પ્રેરણા આપી કે તમે નેમિકુમારને લગ્ન કરવા માટે સમજાવે. કૃષ્ણે સત્યભામા રૂકિમણી વિગેરેને કહ્યું કે નેમિકુમારને લગ્ન કરવા માટે સમજાવવાના છે. અને તેમાં સ્ત્રીઓ ઘણી ચતુર હેાય છે. ત્યારબાદ સત્યભામા રુકિમણી વિગેરેએ નેમિકુમારને લગ્ન કરવા માટે ઘણી વિનતી કરી. નેમિકુમાર પણ ઉચિત શબ્દોથી ‘ઉત્તરાત્તર તે લેાકેાને છેતરતા હતા. નેમિકુમારના વચનાથી ખિન્ન થયેલી તે સ્ત્રીઓની સહાયતાને વસત ઋતુનુ આગમન થયું. તે વખતે આંખાની મંજરીઓ ઉપર Page #438 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૬મા [૪૨૯ ભ્રમરા ગુંજારવ કરવા લાગ્યા, દક્ષિણના પવન તે મજ રીઓને સ્પર્શ કરી નેમિકુમારને લગ્નનુ આમંત્રણ આપતા હતા. વસ'તના આગમનની સાથે જ દિવસ વધવા લાગ્યા.. તેમ તેમ વનરાજી પણ વિકસ્વર થવા લાગી. ઠંડીની સાથે સાથે રાત પણ ઓછી થવા લાગી. એકદા નાગરિકા તથા અંતઃપુરને લઈ ને નેમિકુમારની સાથે ક્રીડા કરવા માટે કૃષ્ણ વાસુદેવ રૈવતક (ગિરનાર) પર્યંત ઉપર ગયા. ત્યાં મદ્યપાન કરીને યાદવા સ્વચ્છંદતાથી ક્રીડાએ કરવા લાગ્યા. કેટલાક યાદવેા તે નવીન પુષ્પોથી પેાતાની સ્ત્રીને સજાવટ કરવા લાગ્યા. કેટલાક યાદવેા કુ પળેાથી પેાતાની સ્ત્રીઓને આન પમાડવા લાગ્યા. કેટલાક યાદવેા તા નવીન પુષ્પાના ગુચ્છાથી પેાતાની સ્ત્રીઓને લલચાવવા લાગ્યા. રેવતી, સત્યભામા વિગેરે બળરામ કૃષ્ણની રાણીએ અલંકારાને ધારણ કરી નેમિકુમારની સાથે રમવા લાગી. કેટલીક સ્ત્રીએ તેા નૈમિકુમારની પાછળ ઊભા રહીને તેમના વાળ બાંધવા લાગી, કેાઈ સ્રીએ તેા કદ અપુષ્પની માળા નૈમિકુમારના ગળામાં નાંખી પેાતાની અગલને બતાવી. ઊંચા સ્તનવાળી કેાઈ સ્રી નેત્રના કટાક્ષ કરવા લાગી, પરંતુ નિવિકાર હેાવા છતાં નેમિકુમારે પેાતાના લગ્નને માટે ઇચ્છા રાખતી ભાભીએની ઈચ્છાને તેાડી નહિં. કારણ કે જીતેન્દ્રિયની ઉપર વિષયવાસના પેાતાનું પ્રભુત્વ મેળવી શકતી નથી. આ પ્રમાણે નેમિકુમારની સાથે કૃષ્ણ તથા નાગરિકા અંતઃપુર સહિત નવા નવા ઉદ્યાનોમાં અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા. નેમિ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય કુમારમાં વિકાર લાવવાના માટે અશક્તિમાન હવાથી લજજા પામીને વસંત ઋતુ ભાગી ગઈ. ત્યારબાદ શિરિષ પુષ્પના નિમિત્તે કામદેવનેમિકુમારને જીતવા માટે શસ્ત્રાધ્યક્ષની જેમ ગ્રીષ્મ ઋતુને લઈ આવ્યા. ગ્રીષ્મ ઋતુએ કોધથી લાલ નેત્રથી એવી રીતે જોયું કે જેનાથી અભિમાની સ્ત્રીઓના અભિમાન તૂટી ગયા. સૂર્યના તેજસ્વી પ્રતાપથી સંતપ્ત બનીને વાસુદેવ કૃષ્ણ બધાની સાથે રૈવતક પર્વતના ઉદ્યાન, વાવડીઓમાં જલક્રીડા કરવા માટે ચાલ્યા ગયા. મહાન આત્માઓ પિતાની મર્યાદાને તેડતા નથી અને બધાની વાતને માન્ય કરે છે. તેવી રીતે ભાભીઓ પણ પ્રેમથી નેમિકુમારને ખેંચીને લઈ ગઈ. કૃષ્ણ પિતાના અતઃપુર સહિત વાપીના કિનારા “ઉપર આવ્યા અને વાવડીમાં રહેલા કમળ અને પાણીના તરંગાએ તેમનું સ્વાગત કર્યું. કમળવનમાં ભમતા ભ્રમરેને ગુંજારવથી વાવડીએ સ્વાગત સંગિત વહેતું મૂકયું. ઉદ્યાનપાલએ સુંદર પુષ્પ ગુચ્છથી શ્રી કૃષ્ણ વાસુદેવનું સ્વાગત કર્યું. કૃષ્ણની રુકિમણી આદિ સ્ત્રીઓ દેવ જેવા અંગવાળા પિતાના દિયર નેમિકુમારની પાછળ પાછળ ચાલવા લાગી. કૃષ્ણ આપેલા પુષ્પ ગુચ્છોને તે બધી રાણીએ પોતાના શરીર ઉપર લગાડવા લાગી. નેમિકુમારને હાથ પકડી તે સ્ત્રીઓની સાથે કૃષ્ણ કલહંસની જેમ વાવડીમાં જલક્રીડા માટે ગયા. ત્યાં રત્નમય પીચકારીઓ દ્વારા બધા પરસ્પર જલકીડા કરવા લાગ્યા. Page #440 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૬મો ] [૪૩૧ કૃષ્ણ પીચકારીથી સત્યભામાને ખૂબ જ હેરાન કરી અને બીજી બધી સ્ત્રીઓ પણ ખૂબ જ હેરાન થઈ ગઈ. કૃષ્ણ રુકિમણીના સ્તન પ્રદેશ ઉપર પીચકારીના પાણીને મારે ચલાવ્યું. રુકિમણી ખૂબ જ હેરાન થઈ ગઈ. પરંતુ બીજી સ્ત્રીઓએ પોતાના કટાક્ષથી કૃષ્ણને હેરાન કર્યા. કૃષ્ણના ઈશારાથી બધી સ્ત્રીઓ મૂંગાર પૂર્વક નેમિકુમારને પીચકારીના પાણી મારવા લાગી. કામદેવને જીતવાવાળા નેમિકુમારે તેમના દ્વારા કરવામાં આવેલ જલઘાતને સ્વીકાર કર્યો. જ્યારે નેમિકુમાર દ્વારા કરવામાં આવેલ પાણીને મારે તે બધા સહન નહિ કરી શકવાથી પાણીમાં સરકી ગયા. નેમિકુમારના પાણીના મારાથી, કંચુકના બંધન તૂટવાથી લજજા પામેલી રૂકિમણી ત્યાંથી ભાગીને બીજા સ્થાનમાં ચાલી ગઈ. નેમિકુમારના અંતરમાં કામનો દીપક પ્રગટાવવા માટે કૃણની સ્ત્રીઓએ અનેક પ્રકારના વિલાસ કર્યા પરંતુ નેમિકુમારના હૃદયમાં કામદેવને જરા પણ સંચાર થયે નહિ. કારણ કે નેમિકુમારના -અંતરમાં પ્રવેશ કરવાથી પિતાને નાશ થવાને છે તેમ કામદેવ જાણતો હતો. ત્યાર બાદ જાંબુવતીના હાથનું આલંબન લઈને નેમિકુમાર ધીમે ધીમે વાવના કિનારે આવ્યા. કુમારની પાછળ પાછળ વસ્ત્ર બદલાવવાના બહાનાથી પિતાના લાવણ્યને પ્રકાશ કરતી ભીના વચ્ચે તે બધી સ્ત્રીઓ પણ કિનારે આવી. રુકિમણીએ ચંદ્રકિરણ જેવા ઉજજવળ રેશમી વચ્ચે લાવી નેમિકુમારને આપ્યા. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યાર બાદ સિંહાસન પર બેસાડીને એક ભાભી નેમિકુમારના વાળને બાંધવા લાગી. સુવર્ણ સદેશ અંગવાળી કાઈ રમણીએ પાણીથી ભીજાએલા વસ્ત્રના છેડાથી હવા નાંખવા માંડી. ત્યાર બાદ ઘણી સ્ત્રીએ તેમના પગ દેખાવવા લાગી, તે વખતે સત્યભામા એટલી કે કુમાર ! આ સંસાર સ્ત્રીથી શાલે છે. લક્ષ્મીવાન પુરૂષ પણ અર્ધાંગના સિવાય ધૂળ સમાન અસાર છે. મહેન્દ્ર, ચંદ્ર વિગેરેને ઈન્દ્રાણી રાહિણી વિગેરે સ્ત્રીએ પ્રખ્યાત છે. એવા કેાણ હશે કે જે સ્ત્રી સિવાય સુખી હશે ! ઉદાર ગુણા વિના આપના પણ આ રૂપ સૌભાગ્ય યુવાવસ્થા વિગેરે નકામુ છે—દેવ ! ધર્મ, અર્થ, કામ આ ત્રણ પુરૂષા પણ સધર્માંણીના બળ ઉપર વ્યવસ્થિત છે. પુણ્યવાન પુત્ર રત્નની પ્રાપ્તિ પણ સ્ત્રી દ્વારા થાય છે. જે આપની જેમ ત્રણે લેાકમાં પિતાની પ્રતિષ્ઠા વધારે છે. આપના લગ્ન કરવાથી સેાટા લેાભ તા એ છે કે આપના માતાપિતા ભાઈ વિગેરે આન પામશે એટલા માટે હૈ દિયરજી! આપ આપના વિવાહાત્સવ અમને અતાવવાનું વચન આપે। અને શિવાદેવીના મનોરથ રૂપી રથની ઉપર આપના લગ્નથી ધ્વજાનું આરેાપણુ થાય. આ પ્રમાણે તે બધી વિનંતી કરતી હતી તે વખતે ત્યાં કૃષ્ણ આવી પહોંચ્યા અને ખેલ્યા કે ભાઈ, તમે તમારી ભાભીઓને ખુશ કરા ! હું... તી કર છું, એમ સમજીને તમે હજારા અનાદર કરતા નહિ. કેમકે ઋષભદેવ વિગેરે તીર્થંકરે પણ લગ્ન તેા કર્યાં જ હતા. Page #442 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧ ] [૪૩૩ તેમના વચનથી નેમિકુમાર થડા નરમ થયા તે વખતે પણ શિવાદેવી–સમુદ્રવિજય પણ ત્યાં આવી પહોંચ્યા. શિવાદેવીએ હાથ પકડીને કહ્યું કે પુત્ર! બધી કલાઓમાં, જ્ઞાનમાં, નયમાં તારા જે જગતમાં કોઈ નથી. તારી માતાની વિનંતીને અસ્વીકાર કર નહિ. માતાના વચન સાંભળી વિચાર કર્યો કે મારા ઉપર આ કેવું ધર્મસંકટ આવી પડયું ! એક તરફ માતા લગ્નનું દબાણ કરે છે જયારે બીજી તરફ કૌમાર્યાવસ્થામાં મારે તીર્થસ્થાપના કરવાની છે–આ પ્રમાણે નેમિકુમારે વિચાર કરીને માતાના વચનને માન્ય કર્યું. સાનંદ, સપરિવાર કૃષ્ણ નગરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ બધાની સંમતિથી રાજીમતી નેમિકુમારને ગ્ય જાણી કૃષ્ણ ચતુર મંત્રી મોકલાવી ઉગ્રસેનની કન્યાની માંગણી કરી–પૂર્વ જન્મના સંબંધથી, ગુણશ્રવણથી, તથા કઈ કઈ વખત નેમિકુમાર તરફ રાજમતીના અનુરાગને જોઈ ઉગ્રસેન રાજાએ નેમિકુમારની સાથે રાજીમતીના લગ્ન કરવાની વાતને સ્વિકાર કર્યો. કોડૂકીને બોલાવી કૃષ્ણ વિવાહ લગ્નનું મુહૂર્ત પુછયું. ત્યારે કોર્ટુકીએ કહ્યું કે દેવ! હવે પ્રચંડ વર્ષાકાળ શરૂ થએલ છે. વર્ષાકાળમાં કઈ સામાન્ય કામ પણ ન થઈ શકે તો પછી વિવાહત્સવ જેવું મહાન કાર્ય તો કેમ થઈ શકે ! માટે વર્ષાકાળ વ્યતિત કર્યા બાદજ શુભ મુહૂર્ત લગ્નોત્સવ કરે તેજ * વધારે શ્રેષ્ઠ છે. આ સાંભળી ખુબજ ઉત્સુકતાથી સમુદ્ર Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વિજયે કહ્યું કે વિલંબ કરે કોઈ રીતે ઉચિત નથી કેમકે ખુબ જ મુશ્કેલીએ અમે બધાએ નેમિકુમારને સમજાવેલ છે. તેમની ઉત્સુકતા જોઈ કોકીએ શ્રાવણ સુદ ૬ ને દિવસ બતાવ્યું. દિવસ નજદીક હોવાથી આપની પાસે મને મેકલાવેલ છે. આ પ્રમાણે કહીને કેરિકે યુધિષ્ઠિરના હાથમાં કુંકુમ પત્રિકા આપી દીધી, કપુરથી સુવાસિત તે કુંકુમ પત્રિકાને લઈ યુધિષ્ઠિરે સભામાં તે પત્રિકા વાંચી. દ્વારકા નગરીથી કૃષ્ણ હસ્તિનાપુરમાં વિરાજમાન ધર્મનંદન યુધિષ્ઠિરને આલિંગન કરીને વાર્તાઓથી અભિનંદિત કરે છે. અમે બધા કુશળ છીએ તે જાણીને તમે આનંદ પામશે. અને આપના અભ્યદયના સમાચાર જાણીને અમે આનંદ પામીશું. કાર્ય એ છે કે અમારા આગ્રહથી મુમુક્ષુ જિતેન્દ્રિય નેમિકુમારે લગ્નને સ્વિકાર કરેલ છે. માટે અસાધારણ સૌજન્યવાળા આપ પત્ની તથા ભાઈઓ સહિત લગ્નના વખતે જરૂરથી પધારશો. વધારામાં ભત્રિજાના લગ્ન કાર્યમાં જેનો અધિકાર છે તેવા કુન્તી દેવીને અવશ્ય સાથે લેતા આવશે. ચંદ્ર સમાન શીતળ નારાયણ (કૃષ્ણ)ના આમંત્રથી પાંડવોના મન કુમુદની સમાન વિકસિત બની ગયા. કરકને સત્કાર કરી વિદાય કર્યો. ત્યારબાદ પિતાજીને રાજ્ય કારભાર સુપ્રત કરીને તેરણોથી સુશોભિત, મંચથી ચુક્ત, ઉદ્યાનેવાળી કૃષ્ણથી આમંત્રિત સેંકડે રાજાઓ Page #444 -------------------------------------------------------------------------- ________________ - સર્ગઃ ૧૬] [૪૩૫ વાળ મોટા મોટા કેળના થંભથી સુરક્ષિત દ્વારકાનગરીમાં સહકુટુંબ યુધિષ્ઠિર પધાર્યાઃ સેના સહિત કૃષ્ણ યુધિિિષ્ઠરનું સ્વાગત કર્યું. વિવાહની ક્રિયાઓમાં ફરતી રમણીઓથી યુક્ત, શરણાઈના સૂરોથી શબ્દાયમાન, અનેક પ્રકારના આભૂષણોથી દેદીપ્યમાન, શિવાદેવીની આજ્ઞાથી કાર્યમાં મશગુલ પરિવારવાળા, સુંદર મંડપથી શેભાયમાન પિતાના મહેલમાં યુધિષ્ઠિર વિગેરે પરિવારને પ્રવેશ કરાવ્યો. બધાએ પિતાની ઉચિતતા પૂર્વક પ્રણામા– શિર્વાદ વ્યવહાર અરસપરસ કર્યો. ત્યારબાદ શિવાદેવી, કુન્તીના પગે પડીને બોલવા લાગ્યા કે, દેવિ ! આ આપના આશીર્વાદનું ફળ છે કે હું આવા પુત્રની માતા બની છું. આ કાર્ય આપનું જ છે. માટે આપને જે ઉચિત હોય તે કાર્ય આપેજ કરવાનું છે. શિવાદેવીના વચનેથી અમૃતજલથી જેમ લતા વિકસિત બને છે, તેમ કુન્તી અત્યંત આનંદિત બની, લગ્નને સમય નજીક હોવાથી સમુદ્રવિજ્ય વિગેરે દશાહની આજ્ઞાથી કુતીદેવી, શિવાદેવી, દેવકી, રોહિણી, વિગેરે માતાઓ તથા રેવતી, રુકિમણી, સત્યભામા, વિગેરે હસતી ભાભીઓએ વિવાહને માટે વરરાજાને પૂર્વ દિશા સન્મુખ બેસાડી માંગલિકગીતે ગાતાં ગાતાં સ્નાન કરાવ્યું. સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવ્યા બાદ નેમિકુમારને જઈ શિવાદેવીની આંખે વારંવાર નેમિકુમારને જેવા લાગી, પુત્રવધુ રાજીમતીને શણગારવા Page #445 -------------------------------------------------------------------------- ________________ [[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય માટે શિવાદેવી, કુન્તીદેવી વિગેરે માતાઓ ઉગ્રસેનના ઘેર - ગયા. ત્યાં દાસીઓએ વિધિપૂર્વક સ્નાન કરાવી અલંકારો પહેરાવીને રાજમતીને ચોરસ બાજોઠ ઉપર બેસાડી. શિવાદેવીએ કુન્તીદેવીને રાજીમતીના સ્વાભાવિક સૌંદર્યનું વર્ણન કર્યું અને કહ્યું કે દેવી! આના માથાના વાળ ભમરાઓથી પણ અધિક શ્યામ છે. કપાળ આઠમના ચંદ્રમાને પણ જીતે તેવું છે. તેના નેત્રો કાન સુધી આવેલા છે. તેની પાંપણે અત્યંત અદ્દભૂત છે તેના કાન જગતની દષ્ટિરૂપ મૃગીના જેવા છે. નયનકમળની નાળની શેભાને ધારણ કરવાવાળું તે તેનું નાક છે. આ પ્રમાણે તેના બને કપાળ તથા કામદેવની વિજ્યયાત્રા કાલિક શંખ સમાન તેની ગરદન છે. કમળની નાળ જેવા કોમળ તે તેના હાથ છે. તેના વક્ષસ્થળ જગતમાં અજોડ છે. મુઠ્ઠીથી પણ પાતળી તેની કમ્મર છે. તેની જંઘાઓ જગતમાં અદ્વિતીય છે. તેના બને ચરણોના નખના પ્રકાશથી કમળમાં વાસ કરવાવાળી લક્ષ્મી પણ લજજા પામે છે. મને તો વિશ્વાસ જ નથી આવતો કે આ પુત્રવધૂ મારા ઘરમાં પધારશે. ત્યારબાદ શિવદેવીની આજ્ઞાથી, દાસીએ રામતીને આભૂષણોથી, પુષ્પથી, માલતીની જેમ સજાવવા લાગી. તમામ અંગોમાં અલંકારથી અલંકૃત રાજીમતી નવા, વિકસેલા પુષ્પથી સુશોભિત સરોવરની જેમ દેખાવા લાગી. સુંદર વસ્ત્રાલંકાર પરિધાન કરીને પિતાના મુખને આરિસામાં જોઈ રાજીમતી મનમાં જ Page #446 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૬ ] [૪૩૭ નેમિકુમારને ગ્ય પિતે છે એમ સમજયા લાગી. ત્યારબાદ શિવાદેવી વિગેરે નેમિકુમારની પાસે આવ્યા. - ત્યારબાદ ચંદનથી લિપ્ત અંગવાળા મુક્તામય અલંકારથી વિભૂષિત નેમિકુમારે આંખોને આનંદ આપે તેવા લગ્નના વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમના મસ્તક ઉપર સફેદ છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. વેશ્યાઓ ચામર ઢાળતી હતી, રથમાં બેસીને નેમિકુમાર લગ્ન કરવા ચાલ્યા. બીજા કુમારે પણ હાથી ઘોડા રથ વિગેરે વાહન ઉપર બેસીને આગળ ચાલ્યા. સુંદર વ ધારણ કરી પહાડ જેવા પડછંદ હાથીઓ ઉપર સવારી કરીને બીજા રાજાઓ પણ જાનમાં ચાલ્યા. બળરામ, કૃષ્ણ, તથા વૃદ્ધ દશાર્યો હાથી ઉપર બેસીને કુમારની પાછળ પાછળ ચાલ્યા. મતીઓથી વિભૂષિત પાલખી ઉપર બેસીને-કુન્તી-શિવાદેવી વિગેરે સ્ત્રીઓ દશાહેની પાછળ ચાલી. તે સ્ત્રીઓના માંગલિક ગીતાનો અવાજ, હાથી ઘોડા સૂર્યના અવાજમાં મિશ્રિત થઈને મધુર લાગતો હતો. પ્રભાતમાં ગીત ગાનારા વૈતાલિક લોકો નેમિકુમારની આગળ ગુણોથી ચંદ્રમાને જીતવાવાળા નેમિકુમારના અપૂર્વયશનું વર્ણન કરવા લાગ્યા. નગરમાં દરેક જગાએ. નાગરિક સ્ત્રીઓ દ્વારા પુષ્પો ફેંકવામાં આવ્યા તથા સ્નેહ પૂર્વક જોવા લાગી. રસ્તામાં મંગળવસ્તુઓને ગ્રહણ કરતા નેમિકુમાર ઉગ્રસેનના મહેલ પાસે આવ્યા. - મેઘ ગાજે ને મોરલા નાચી ઉઠે તેમ નેમિકુમારની ભિક કાર Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય જાનમાં આવેલા જાનયાને અવાજ સાંભળી રાજીમતી અત્યંત ખુશી થઈ. હે રાજીમતી! તું તારી આંખોથી કુમારને જોઈ આનંદ પ્રાપ્ત કરી લે. એ પ્રમાણે તેની સખીઓના કહેવાથી પિતાના આઠ ભના ભર્તારને -કુમારને જોઈ રાજીમતીએ અદ્ભુત આનંદ પ્રાપ્ત કર્યો. એટલામાં રામતીના મુખકમળથી એકાએક નિઃશ્વાસ નીકળી ગયે. અણધાર્યા ઉત્પાતથી ચિંતાતુર સખીઓ રાજીમતીને પૂછવા લાગી કે સખી! આવા સુંદર આનંદના પ્રસંગે વિષાદ કેમ ! તેણીએ કહ્યું કે હું શું કહું? હું અભાગણી છું. મારી ડાબી આંખ ફરકે છે. ડાબો ઉરૂ પણ ફરકે છે. સખીઓએ આશ્વાસન આપી કહ્યું કે કુલદેવતાઓ દરેક રીતે તારું કલ્યાણ કરશે. સ્વામિના દશનામૃતથી તું તારા મનને શાંત કરી જેથી તારા બધા સંતાપ દૂર થશે. - સખિઓના કહેવાથી રાજીમતી કુમારને જોવા જાય છે એટલામાં નેમિકુમાર તેની આંખની સામે આવ્યા. નેમિકુમારે વિચિત્ર અવાજ સાંભળી સારથિને પૂછ્યું કે આર્તધ્વનિ કેન છે! સારથિએ કહ્યું કે તમારા લગ્નમાં માંસના ભેજનથી યાદવેનો સત્કાર કરવા માટે ઉગ્રસેન રાજાએ તમામ પ્રકારના પશુઓ મંગાવ્યા છે. સારથિની વાત સાંભળી દયાથી રોમાંચિત બનેલા નેમિકુમારે કહ્યું કે સઘળા પાપના કારણરૂપ આ સંસારને ધિક્કાર છે. માટે હે સારથિ! જ્યાં તે પશુઓ છે ત્યાં મારા રથને લઈ જા. Page #448 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૬] [૪૩૯ અને આ પશુઓ પણ સ્વછંદતાને અનુભવ કરે. સારથિએ રથ ત્યાં લઈ લીધો. નેમિકુમારે તે પશુઓ તરફ દયામય પોતાની દષ્ટિથી જોયું. કેઈના ગળામાં દોરડા બાંધેલા હતા, કેઈના પગ દોરડાથી બાંધેલા હતા. ઘણા પશુઓ પિંજરામાં પુરેલા હતા, આ પ્રમાણે બધા પશુઓને બંધનમાં જઈ કરૂણમૂર્તિ નેમિકુમાર ત્યાંજ ઉભા રહ્યા. જગતકલ્યાણકારી નેમિકુમારને જઈ તે પશુઓ પિતપોતાની ભાષામાં રક્ષણ કરવા માટે કહેવા લાગ્યા. દયાળુ નેમિકુમારે તે પશુઓને બંધન મુક્ત કર્યા. અને સંસારથી વિમુખ બનેલા નેમિકુમારે રથને ઘર તરફ પાછા ફરવાવ્યો. સમુદ્રવિજય, કૃષ્ણ, બળભદ્ર, બીજા યાદવે,શિવાદેવી વિગેરે રાણીઓ પિતાપિતાના વાહને છોડીને આગળ વધ્યા. શિવાદેવીની સાથે સાથે સમુદ્રવિજયે કહ્યું કે એકાએક આ ઉત્સવથી તમે વિમુખ શા માટે થયા છો? નેમિકુમારે કહ્યું પિતાજી! આ પ્રાણીઓને બંધનમાં જઈને મને પિતાને પણ હું શત્રુઓથી બંધાએલ માનું છું. તે દ્વારા મેં કેટલી વખત નરકની યાતનાઓને અનુભવ કરેલો છે. કેટલીવાર તિર્યંચનીમાં પરિભ્રમણ કરી ચુકેલ છું. ઠંડી–તાપ વિગેરે અનેક કષ્ટોને ભેગવી ચુકેલો છું વળી કેટલી વખત મનુષ્યગતિમાં જન્મીને દરિદ્રતાનો અનુભવ કરી લીધો છે. આ ક્રરકર્મોએ મારી સામે જ મારા બચ્ચાએને મારી નાખ્યા છે. આ પ્રમાણે તે કર્મોએ શું નથી કર્ય! તેણે જ કુદેવની સેવન કરાવીને હજારે પરાભવ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રાપ્ત કરાવ્યા છે. એટલે હું તે કર્મોનો સથા નાશ કરવાની ઈચ્છા રાખુ છુ.. પાંચ સમિતિથી પ્રશ'સનીય સંયમ રૂપ ઘેાડા ઉપર બેસીને તીક્ષ્ણ તપ શસ્ત્ર દ્વારા તે શત્રુઓનો નાશ કરીશ. આ પ્રમાણે નેમિકુમારના એજસ્વી વચન સાંભળી શિવાદેવી-સમુદ્રવિજય સૂચ્છિત થઈ ગયા. કૃષ્ણે તેમને આશ્વાસન આપી નેમિકુમારને કહ્યું કે કુમાર ! તમારા જેવા દયાળુ-કૃપાળુ તેા જગતમાં ખીજા કાઇ નથી. તમે દયાથી આ તિયંચ જીવાને છોડાવ્યા પરંતુ માતાપિતાને શા માટે દુઃખ સાગરમાં ડુબાડી રહ્યા છે ? માતા પિતાને શાંતિ આપવી તે સત્પુત્રનુ કવ્ય-ફરજ છે. અમારી-માતાપિતાની તથા રાજીમતીની સ્થિતિ જોઇ તમે જરૂરથી લગ્નોત્સવ કરવા પધારા. નેમિ કુમારે હસીને કહ્યુ'. આવા કાર્યમાં માતાપિતાએ દુઃખી થવું નહિ જોઈ એ. ભયકર જવાલાએથી મળતા ઘરમાંથી અહાર જતા પુત્રને જોઇ કયા માતાપિતાને આનă નહિ થતા હૈાય ? શું માતાપિતા મારા સુખને જોઇ નહિ શકે? અથવા માતાપિતા મારા કર્મોમાં ભાગ પડાવે તે તેમના આદેશથી હું લગ્નોત્સવના સ્વિકાર કરૂ.... પરંતુ કાઈ કાઇના ક`માં ભાગ પડાવી શકતા નથી. ગરીમથી માંડીને દેવેન્દ્ર સુધીના તમામ જીવા પાતપેાતાના કના ફળને ભાગવે છે. કષાય વિષયના ખેલાવેલા તે કર્મોથી હું ગભરાઈ ને તપના આશ્રય લેવા જાઉં છું. જેમ સૂર્યથી અંધકારના નાશ થાય છે તેમ તપથી આ ક્રમના નાશ થાય છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૬ ] [૪૪૧ ' ત્યારબાદ માતા શિવાદેવીએ આંખમાંથી આંસુને વરસાવતાં કહ્યું કે પુત્ર! છત્ર વિના તારા શરીર ઉપર ઠંડી-ગરમી તથા વર્ષો કેટલું કષ્ટ પડશે! વસ્ત્ર વિનાના તારા દેહને હેમંત ઋતુની ઠંડી તને પીડા કરશે ! જંગલમાં ઘર વિના તું વર્ષાકાળ કેવી રીતે વીતાવીશ. પરિષહરૂપી મહાસેનાને તું કેવી રીતે સહન કરીશ? મારા હાથથી વધારેલા કાળા ભમ્મર જેવા તારા સુંદરવાળને તું કેવી રીતે ઉખાડીશ? ત્યારબાદ નેમિકુમારે કહ્યું કે માતાજી ! મારી ઉપર આપનો સ્નેહજ દુઃખનું કારણ છે. સંતોષી મનવાળા સંયમીઓને જે સુખ મળે છે તે સુખ માનવેન્દ્ર, સુરેન્દ્રને પણ મળતું નથી. ચિંતારૂપ અગ્નિજ્વાળા સરખા ગ્રહવાસરૂપી દાવાનળમાંથી નીકળીને નિઃસંગતારૂપી વાવડીમાં આત્માને શાંત કરે છે. સમતારૂપી નદીના પુરમાં તમામ વિષયે નષ્ટ બની જાય છે. હમેશાં અનુકુળ સમતા જેની પ્રિયા છે તેને પરમાણંદને અનુભવ સર્વથા સુલભ છે. માતાજી! હું તે સમતાને મારી પ્રિયા બનાવવાની ઈચ્છા રાખું છું. ઉનાળામાં અત્યંત આનંદ આપવાવાળી ચંદ્રિકાને કોણ સેવતું નથી. આ પ્રમાણે નેમિકુમારના વચન સાંભળી બધાએ તેમના ચિત્ત-મનને જાણી લીધું. નગરનો રસ્તો છોડીને બધા રડવા લાગ્યા. દુખથી બેભાન બન્યા. સારથિએ રથને આગળ રાલા અને મેહરાજાની સેનાને મારવા માટે ચારિત્રરાજના ભટ્ટ નેમિકુમાર પિતાના ઘેર આવ્યા. ત્યારબાદ દીક્ષા અવસરને જણાવવા માટે સારસ્વત્ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આદિત્ય વિગેરે નવ લેકાંતિક દે નેમિકુમારની પાસે આવ્યા. તેઓએ નેમિકુમારને વિનંતી કરી કે જગતના સર્વ જીવોના કલ્યાણને માટે આપ તીર્થની સ્થાપના કરો. સાંવત્સરિક દાન આપવા માટે દેવતાઓએ તેમના મહેલમાં-ચેકમાં વિગેરે સ્થળે સુવર્ણના ઢગલા કર્યા. તીર્થકર ભગવંતને વાર્ષિક દાનનો કાર્યકમ લેકર માર્ગ છે. શિવાદેવીને દુઃખને જોઈ કુન્તીએ પિતાના આગમનને અપશુકનીઆળ ગયું, રાજીમતી ભાગ્યહીન છે તેમ જાણી દ્રૌપદી પણ દુઃખી થઈ. જગતમાં ઘણું દુઃખેને અનુભવ કરી ચુકેલા પાંડ નેમિકુમારને ગૃહત્યાગ તથા પ્રવ્રજ્યા અંગિકારની ભાવના જાણી આનંદિત બન્યા. મનપસંદ પતિને પાછા વળવાથી કુહાડાથી વેલડી કપાઈ જાય તેવી રીતે રાજીમતી મુચ્છિત બનીને જમીન ઉપર પડી ગઈ. સખિઓએ અનેક પ્રકારના શીત પારથી જ્યારે તે ભાનમાં આવી ત્યારે દે દૈવ! તે આ શું કર્યું? આ પ્રમાણે બોલતી અનેક પ્રકારે વિલાપ કરવા લાગી. મને તો પ્રથમથી જ લાગતું હતું કે “આ મારા પતિ થવાના જ નથી” કડવી તુંબડી કલ્પવૃક્ષ ઉપર આવતી હશે કે ? સ્વામિ ! આપના શરણમાં આવેલી મને આપે શા માટે છોડી દીધી ? ખેાળામાં બેઠેલા સસલાને ચંદ્રમા પણ છોડતો નથી. ત્રણે લોકમાં આપ કલ્પવૃક્ષ સમાન છે. તે પછી મારા માટે આપ દુખકારક શા માટે બન્યા ? Page #452 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૬] [૪૪ નાથ ! આપના વિના મારા આ બધા આભૂષણે. સર્વથા નકામા છે. આ પ્રમાણે બેલતી રામતીએ પિતાના બધા આભૂષણો કાઢી નાખ્યા. અને નેમિકુમારના વિયેગમાં જમીન ઉપર આળોટવા લાગી, છાતી કૂટતી રડવા લાગી. તેની સખીઓએ તેને ખુબ જ સમજાવી અને કહ્યું કે લગ્ન થયા પહેલાં બીજા કેઈપણ પુરૂષની સાથે વિવાહ થઈ શકે છે. સખિઓના વચનો સાંભળી રાજીમતીએ કહ્યું કે આપ લેકેના આ વચને અવિવેકના સમુદ્ર સમાન છે. મેં દેવતાઓને પણ અધિક પ્રિય એવા નેમિકુમારની યાચના કરી હતી. પિતાજીના કહે-- વાથી તેઓએ મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કન્યા તે એકજવાર આપવામાં આવે છે. નેમિકુમાર સિવાય બીજાની સાથે લગ્ન કરવા તે તો કુળમાં કલંક લગાડવા જેવી વાત છે. નેમિકુમાર મારા પતિ ન બન્યા તેમાં હું શું કરું? પણ મારે પુણ્યદય જાગ્રત હશે તે. તેઓ જરૂરથી મારા વતારવાર્ય તે બનશે જ? જે હાથ લગ્નની ચોરીમાં ન આવ્યું તે હાથ જરૂર મારા મસ્તક ઉપર તો આવશે જ. આ પ્રમાણે રાજીમતી મનમાં વિચાર કરી દીક્ષા કાળની પ્રતીક્ષા કરવા લાગી. - વાર્ષિક દાન આપીને નેમિકુમાર ભવસાગર પાર ઉતરવાને માટે વહાણરૂપ ચારિત્રને માટે તૈયાર થયા.. દેવતાઓએ આવીને વિધિપૂર્વક અભિષેક વિગેરે કરીને ઉત્તરકુરૂ નામની પાલખી ઉપર નેમિકુમારને બેસાડ્યા. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઇશાનેન્દ્ર ચામર ધારણ કર્યાં. સનત્સુમારે છત્ર અને માહેન્દ્રે ખડ્ગ ધારણ કર્યાં. પ્રશ્નેન્દ્રે દર્પણ તથા લાંતકેશ્વરે પૂર્ણ કળશ ગ્રહણ કર્યાં, શક્રેન્દ્રે સુંદર સ્વસ્તિક તથા સહસ્રારે ધનુષ ધારણ કર્યું. પ્રાણતાધીશે શ્રીવત્સ, તથા અચ્યુતેન્દ્રે નોંઘાવત લીધા. તે સિવાય ચમરેન્દ્રન્દ્રા ક્રિએ શસ્ત્રોને ધારણ કર્યાં, જિનેશ્વરની શિખિકાની પાછળ પાછળ સમુદ્રવિજય, બલભદ્ર, કૃષ્ણ, પાંડવ, શિવાદેવી, કુંતી વિગેરે બધા ચાલવા લાગ્યા. પરંતુ નયનાશ્રુજલથી ચાલતા તે બધાએ માંગલિક ગીતા ગાયા નહિ. ખરેખર ! જગતમાં માહનું સામ્રાજ્ય અતિ બળવાન છે. ઘરની પાસેથી જતા નેમિકુમારને જોઈ રાજીમતી અત્યંત શેાકાતુર “બની ગઈ. રાજીમતીના દુઃખને જ્ઞાનથી તથા લેાકેાના મુખથી જાણીને પણ નેમિકુમાર માહરૂપી શત્રુને આધીન અન્યા નહિ. રૈવતક (ગિરનાર)ના સહસ્રામ્ર વનમાં પ્રભુ શિબિકાથી ઉતર્યો. પ્રભુએ અલંકારા ઉતારીને ઈન્દ્રને આપ્યા. ઇન્દ્રે તે અલંકારો કૃષ્ણને આપ્યા. ત્યારબાદ ત્રણસેા વર્ષની ઉંમરવાળા નેમિકુમાર ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર આવ્યો હતા ત્યારે શ્રાવણ સુદ છઠને દિવસે છઠ્ઠું તપથી યુક્ત પ્રભુએ પંચમુષ્ઠિ લેાચ કર્યો. ઈન્દ્રે તે વાળ ગ્રહણ કર્યા અને પ્રભુના ખભા ઉપર દેવદુષ્ય વજ્ર મુકયુ. વાળને ક્ષીર સાગરમાં ફેકીને તરત જ ઇન્દ્રે પાછા આવી કાલાહલ શાંત કર્યાં. ત્યારબાદ પ્રભુએ સામાયિકવ્રત ગ્રહણ કર્યું. એજ વખતે તેને મનઃપવજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એક ક્ષણને માટે નારકીના જીવાને પણ Page #454 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૬ ] . . [૪૪૫ અપૂર્વ સુખ ઉત્પન્ન થયું. હજાર રાજાઓએ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. નેમિનાથને નમસ્કાર કરીને ઈન્દ્ર, કૃષ્ણ, પાંડે પિતાપિતાના સ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ વરદત્તના ત્યાં પરમાન્સથી પારણું કર્યું. વરદત્તના ત્યાં દેવતાઓએ પુષ્પ, ગંધ, જલ, રત્નની વૃષ્ટિ કરી. દુંદુભિના નાદ કર્યા. વસ્ત્રોને વરસાદ વરસાવ્યું. ત્યારબાદ ઘાતી કર્મોને નાશ કરવાને માટે ગામ-નગરમાં પ્રભુ વિહાર કરવા લાગ્યા, દ્વારકામાં આવેલા પાંડવોએ કૃષ્ણની સાથે ઘણા દિવસે એક ક્ષણની જેમ વ્યતિત કર્યા. ચેપન દિવસ વિહાર કર્યા બાદ નેમિનાથ ફરીથી તે સહસાગ્ર વનમાં પધાર્યા. ત્યાં અઠમ તપથી યુક્ત પ્રભુને વેતસ વૃક્ષની નીચે આસો સુદ દશમના ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો વેગ થયો ત્યારે કાલકપ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈઈન્દ્રનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી તીર્થકર ભગવાનના કેવળજ્ઞાનને જાણી દેવાથી પરિવરેલો ઈન્દ્ર ત્યાં આવ્યો. દેવતાઓએ સમવસરણની રચના કરી, ત્યારબાદ પૂર્વ– દ્વારથી પ્રભુએ પ્રવેશ કરી વીશ ધનુષની ઉંચાઈવાળા અશોકવૃક્ષની પ્રદક્ષિણા કરી નમ તીર્થાયઃ આ પ્રમાણે બેલી પૂર્વ સન્મુખ મુખ રાખી સિંહાસન ઉપર બીરાજમાન થયા. દેવતાઓએ બીજી ત્રણ બાજુ પણ સિંહાસન બનાવી પ્રભુના પ્રતિબિંબની સ્થાપના કરી. ત્યારબાદ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સમવસરણમાં દેવ, દેવેન્દ્ર, દેવીઓ, પુરૂષા, સ્રીઓ, તિય ચા વેરઝેર ભુલી જઈને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. તે વખતે રૈવતક પર્યંતના ઉદ્યાનપાલકેાએ આવી કૃષ્ણને પ્રભુના કેવળજ્ઞાન મહેાત્સવના વૃત્તાંત કહી સંભળાવ્યેા. સાડાબાર કરોડ રૂપૈયા કૃષ્ણે ઉદ્યાનપાલકાને વધામણીમાં આપ્યા. પટ્ટ હાથી ઉપર બેસીને ભક્તિથી કૃષ્ણ સહસ્રામ્ર વનમાં ચાલ્યા. તેમની સાથે તે વખતે પિતા, પિતૃ, માતા, ભાઈ, પુત્ર, પાંડવ તથા અંતઃપુરની તમામ સ્ત્રીઓ અને નાગરીકે પણ ચાલ્યા, રાજીમતી પણ ત્યાં આવી પહેાંચી. હાથી ઉપરથી ઉતરીને રાજચિન્હાને છેડી દઈ ઉત્તર દ્વારથી કૃષ્ણે પ્રભુની ધર્મસભામાં પ્રવેશ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા દઈ ને નમ્રતાપૂર્વક પ્રભુને નમસ્કાર કર્યાં અને ઈન્દ્રની પાછળ બેસી ગયા. ખીજા લેાકેા પણ ઉચિત સ્થાને જઈને બેઠા. ત્યારબાદ જગતના જીવાને ભવસાગરથી પાર ઉતારવાને માટે પ્રભુએ દેશના દીધી કે આયુષ્ય કમળના પાંદડા ઉપર રહેલા પાણીની જેમ અત્યંત ચંચળ છે. લક્ષ્મી પંતની જેમ વહેતી છે, સ્થિર નથી. યૌવનાવસ્થા સંધ્યા સમયે વાદળાની લાલી જેવી છે. તથા પ્રિય વસ્તુના સંગમ અત્યંત કલેશમય છે. જીવાનુ શરીર દુઃખનુ ઘર છે. તથા પુત્ર મિત્ર કલત્રાદિ અનેક પ્રકારની આંધીઓને Page #456 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૬] [૪૪૭ આપવાવાળી છે. આ સંસાર સાર વસ્તુઓથી એકદમ શૂન્ય છે. સંસારમાં જે કાંઈપણ સારભૂત હોય તો તે કેવળ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે. જીવાજીવાદિ તત્તનું જ્ઞાન પ્રાપ્ત કરી હેયને છેડી રેયને જાણી ઉપાદેયને ગ્રહણ કરી વિકાસ પામેલા જ કર્મથી મુક્ત બને છે. પ્રાણુઓને ઈન્દ્રની સંપત્તિ સુલભ છે. પરંતુ સિદ્ધિસંપત્તિના નિધાનરૂપ સમ્યકત્વ અતિ દુર્લભ છે. ઘણું કર્મ ક્ષીણ થવાથી જીવ ચારિત્રની પ્રાપ્તિ કરી શકે છે. જે ચારિત્રરત્નની સામે ચિંતામણીની કોઈ કિંમત નથી. સર્વવિરતિ ચારિત્ર ભવદાવાનળ વાલાઓને શાન્ત કરવામાં નવીન મેઘ સમાન છે. અને વિવેકી આત્માઓને પિતાને મનરૂપી મેરેલો આનંદ આપે છે. પ્રભુની પાપનિવારિણી દેશના સાંભળી વરદત્ત રાજાએ સંયમ અંગીકાર કરવા માટે વિનંતી કરી. કરૂણાસાગર પ્રભુએ તેને દીક્ષા આપી. વરદત્ત રાજાની પાછળ બીજા બે હજાર રાજાઓએ દીક્ષા લીધી. પ્રભુએ વરદત્ત પ્રમુખ અગિયાર ગણધર પદ આપ્યું. પ્રભુના મુખથી ઉત્પાદ,વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રિપદીને સાંભળી ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. અનેક કન્યાઓની સાથે રાજપુત્રી યક્ષિણીને દીક્ષા આપી, ધર્મચકવતિ નેમિનાથ ભગવંતે યક્ષિણીને પ્રવર્તિની પદે સ્થાપન કર્યા. પ્રભુની તરફ એકીટસે જોઈ રહેલી વ્રતને માટે ઉત્સુક, રાજીમતીને જોઈ કૃષ્ણ પ્રભુને Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય પૂછ્યું કે પ્રભુ! આપની ઉપર બધાને પ્રેમ છે. પરંતુ રાજીમતીના પ્રેમ તે અલૌકિક છે. પ્રભુએ આઠ ભવાથી ચાલી આવતા તેના સ્નેહને કહી ખતાન્યેા. પ્રભુએ તેણીને દીક્ષા આપી તેના આઠ ભવના પ્રેમનુ મૂલ્ય ચૂકવ્યુ. મહાત્મા પ્રત્યે અનુરાગ પણ શુભ ફળને આપવાવાળા હાય છે. દશા, ઉગ્રસેન વિગેરે રાજાએ કૃષ્ણ, પ્રદ્યુમ્ન વિગેરેએ શ્રાવકત્વના સ્વીકાર કર્યાં. આ પ્રમાણે પ્રથમ દેશનામાં ચતુર્વિધ સ`ધની સ્થાપના થઇ. પ્રભુને વંદન કરી ઇન્દ્ર પાતાના સ્થાને ગયા. પાંડવાની સાથે કૃષ્ણ વાસુદેવ દ્વારકામાં આવ્યા. વર્ષાકાળ તથા શરદ ઋતુ વિતાવીને ભગવાને પણ વિહાર કર્યો. ત્યાર બાદ પાંડવા કૃષ્ણની પાસેથી વિદ્યાયગિરિ લઈ ને જિનેશ્વરના વચનેાનું ચિંતન કરતા પેાતાના નગર હસ્તિનાપુરમાં આવ્યા. સોળમા સ મ પૂર્ણ Page #458 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૭ મો હસ્તિનાપુર સામ્રાજ્યરૂપ કમલવનમાં ક્રીડા કરનારા રાજહંસ જેવા પાંડેએ ઘણું દિવસ આનંદમાં વ્યતિત કર્યા, ન્યાય અને ચિંતાથી પ્રાપ્ત કરવામાં આવતા અર્થ, કામને માટે તેઓએ પ્રયત્ન છેડી દીધા હતા, કલ્પવૃક્ષ વિગેરેને જીતવાવાળા ધર્મમાં તેઓ પ્રભુવચનનું સ્મરણ કરતા હતા, તેઓએ ન્યાય જલથી ધર્મવૃક્ષને ખૂબ જ સિંચન કર્યું હતું, જેનાથી તેમનું રાજય ધાર્મિક ગણાતું હતું, ધર્મશાળી ક્ષેત્રને એટલું બધું વિકસાવ્યું કે જેમાં કામ અને અર્થ કમલની જેમ ખીલવા લાગ્યા, દરરોજ નવીન પ્રકારે ધર્મ પ્રભાવનાઓને કરતા પાંડેએ જગતમાં એકછત્ર ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું. જેમ મોરલાઓ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે તેવી રીતે જગતના જીને આનંદ આપનાર નેમિપ્રભુના આગમનની પાંડે રાહ જોવા લાગ્યા. તેઓના મનભાવને જાણતા ભગવાન નેમિનાથ પણ ભૂતલ ઉપર વિચરતા અનુક્રમે હસ્તિનાપુર પધાર્યા, તેઓના પધારતાં પહેલાં જ વાયુકુમારે એક એજન ૨૯ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રમાણ બાહ્ય ઉદ્યાનને સ્વચ્છ બનાવી દીધું. પુણ્યરૂપી ખીજને આત્મામાં વાવવા માટે મેઘકુમારોએ સુગ’ધી જલને એક ચેાજન પ્રમાણ ભૂમિ ઉપર છાંટયું. પેાતાના કબંધનને દૂર કરવા માટે વ્યંતર દેવાએ તે ભૂમિ ઉપર રત્નની શિલાએની રચના કરી, તેને ધ્વજ-છત્ર વિગેરેથી અલ'કૃત ચાર દિશાઓમાં તારણા આંધ્યા, વૈમાનિક દેવાએ રત્નમય પ્રાકારોની રચના કરી, જ્યાતિષ્ક દેવાએ સુવર્ણમય મધ્યમ પ્રાકારની રચના કરી, ભવનપતિ દેવાએ સુંદર પ્રકાશિત સુવર્ણમય બહારના પ્રાકારની (સમવસરણની) રચના કરી, દરેક પ્રાકારમાં (ગઢમાં) માણિકય રત્નથી જડેલા ચાર ચાર દરવાજાઓ હતા, ગઢ દરવાજાની બહાર કમલેાથી સુગેાભિત ચાર વાવડીઓ હતી, વચ્ચેના ગઢમાં જીનેશ્વરને વિશ્રાંતિ માટે દેવછ ઢ અનાવ્યા હતા, માણેકગઢમાં અશોકવૃક્ષથી શાભતુ પૂર્વાભિમુખ રત્નનું સિંહાસન બ્યન્તર દેવાએ ત્રણે લેાકના સામ્રાજ્યનું સૂચન કરતા ત્રણ છત્રો સિંહાસનના ઉપરના ભાગમાં શેલતા હતા, તેની સામે ધર્માંચક તથા ધર્મધ્વજ મનાવ્યા હતા, દેશનાભૂમિમાં દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી હતી. * પ્રભુ સુવર્ણ કમલ ઉપર પેાતાના ચરણકમલ મૂકીને અશાકવૃક્ષને પ્રદક્ષિણા કરીને ‘નમઃ તીર્થાય’ માટેથી મેલી ભગવાન નેમિનાથ તે સિ’હાસન ઉપર બેઠા. તેમના મસ્તકની પાછળ સૂર્ય મ`ડલની જ્યાતને તિરસ્કાર કરનાર ભામડલની પ્રભા પ્રગટ થઈ. Page #460 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૭મે [૪૫૧ નગરમાં આવીને ઉદ્યાનપાલે રાજા યુધિષ્ઠિરને પ્રભુના આગમનના સમાચાર આપ્યા, યુધિષ્ઠિરે ઉદ્યાનપાલકને સાડાબાર લાખ સેાનામહારા વધામણીની આપí. ભીમ વિગેરે .ભાઇએ તથા સામતાથી પરિવરેલા ડિલેાને આગળ કરી, સુંદર રાજહસ્તિ ઉપર બેસીને ત્રણ જગતના નાથને વંદન કરવા રાજા યુધિષ્ઠિર નીકળ્યા, અનેક નાગરિકા સહિત રાજા યુધિષ્ઠિરે સમવસરણમાં પ્રવેશ કર્યાં, રાજાએ તે વખતે છત્ર, ચામર, વિગેરે રાજચિન્હાને સૂકી પાંચ અભિગમ સાચવી, સુરાસુર નરથી સેવિત, દેશનામૃતથી જગતના ઉપકારી, ભવરૂપી તાપના દુઃખને દૂર કરવામાં નવીન મેઘ સમાન, ભગવાન નેમિનાથને યુધિષ્ડિરે જેયા, ત્રણ પ્રદક્ષિણા દઇને હર્ષોંના આંસુએ વહાવતા યુધિષ્ઠિરે હાથ જોડી પ્રભુની સ્તુતિ કરી. ભયંકર સંસારરૂપ ઉજજડ પ્રદેશમાં વૃક્ષરૂપ! અજ્ઞાનરૂપી અધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ભગવાન ! આપ જયવતા વર્તા, આપના ચરણ કમલની સેવના, કલ્પલતાની જેમ તમામ સપત્તિને આપવાવાળી છે. આપના ચરણરૂપ વૃક્ષની શીતળ છાયામાં વિશ્રામ કરવાવાળા પ્રાણીઓના આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ ભવરૂપી તાપ નષ્ટ થઈ જાય છે. ભવઢાવાનલરૂપી જ્વાલાથી સંતપ્ત પ્રાણીઓને આપતુ' સ્વરૂપ અમૃત જલ સમાન છે. આપના નામરૂપી મંત્રનુ સ્મરણ કરવાવાળા જીવાને અનેક પ્રકારની સપત્તિએની પ્રાપ્તિ થાય છે. પ્રભા ! હું ઈચ્છા રાખુ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર] | [પાંડવ ચરિત્ર મહાકાવ્ય છું કે મારું મન આપના ચરણકમલની સેવનામાં હંમેશાં સ્થિર રહે. તમને મેળવ્યા પછી મને કઈ વસ્તુની ઈચ્છા નથી, કલ્પવૃક્ષને છોડી કેરડાની સેવા કેણ કરે ? આપના ચારણની રજ જે આત્મા પોતાના મસ્તક ઉપર મૂકે છે તેને નરેન્દ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રની સંપત્તિઓની પ્રાપ્તિ થાય છે. આપની ગંભીરતા પણ અલૌકિક છે. રાજીમતીને છેડી દેવાથી આપને સ્ત્રીઓથી પરાડમુખ જાણીને પણ મોક્ષશ્રી આપની ઈચ્છા રાખે છે. તે આપનું સૌભાગ્ય છે. હું આપના ગુણોની સ્તુતિ કરવામાં અસમર્થ છું. કલ્પવૃક્ષ સમાન આપના ચરણ મારા માટે કલ્યાણરૂપી ફળની પ્રાપ્તિ કરાવનારા છે. આ પ્રમાણે સ્તુતિ કરીને યુધિષ્ઠિરે નેમિપ્રભુને નમસ્કાર કર્યા. જેમાંચિત બનેલા યુધિષ્ઠિર પિતાના પિતા તથા ભાઈઓ સહિત ઈન્દ્રની પાછળ બેઠા, ભગવાન નેમિનાથે સંસાર તાપને દૂર કરનાર, ત્રણે લેકનું કલ્યાણ કરનારી, ધર્મદેશના આપી. અહો ! આ સંસાર નામની ભયંકર અટવીને પાર નથી, જેને જીવાત્માઓ અનંતકાળમાં પણ પાર કરી શકવાના નથી, તે ભવાટવીમાં સદાગમ એ જ અમૃતરૂપી કૂપ છે, જે કોઈ આત્મા આ અમૃતનું પાન કરે છે, તે જ આત્માઓ ભવાટવી પાર કરીને શિવપુર પ્રાપ્ત કરે છે. તે અમૃતને કુ સમ્યકત્વ નામને છે. તે કૂવે અનેક પ્રકારના પ્રમાદ– આળસ-અભિમાનરૂપી વિષ વેલડીઓથી ઘેરાયેલું છે. તે અમૃતકૂપ ભાગ્યહીન આત્માઓ જોઈ પણ શકતા નથી. થોડાક પુણ્યશાળી છે આત્મપદેશથી મહાકુપને પ્રાપ્ત Page #462 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૭મે ]. [૪૫૩ કરી અમૃત જલનું પાન કરી, સંધ્યાનરૂપ સરળમાર્ગથી થોડા જ વખતમાં મુક્તિપુરીને પ્રાપ્ત કરે છે. વળી તે જ ભવાટવીમાં મહાકૂપથી થોડે દૂર અજ્ઞાનાદિ પરિવારવાળું મિથ્યાત્વ નામનું સરોવર છે. તે સરોવરમાં કષાના મોજા ઉછળે છે. દરેકની દૃષ્ટિ તે તરફ ખેંચાય છે. તેની નજદીકમાં જ સમસ્ત જગતના જીનું ચિત્ત હરનાર વિષવૃક્ષોથી આચ્છાદિત ભયાનક જંગલ છે. જેને પ્રાપ્ત કરી મૂઢ બુદ્ધિવાળા આત્માઓ મુક્તિપુરીના મુસાફરો હોવા છતાં પણ આગળ વધી શકતા નથી. તે જંગલમાં અત્યંત વિકસિત કામિનીનલિની ઉદ્યાન છે, તેનું વર્ણન શું કરવું? તે વનમાં કામાદિ જલપક્ષીઓ કીડાઓ કરે છે. દરેકના ચિત્તનું હરણ કરે છે. તે સરોવરમાં સ્નાન કરીને સ્વેચ્છાપૂર્વક પાણી પીને જે જે મૂહાત્મા વિષય નામના તીરવૃક્ષોનું આશ્રયણ કરે છે તેમના મનમાં અસાધ્ય “પ્રેમ, નામને મહાભૂત પ્રવેશ કરે છે, તે ભૂત દ્વારા હેરાન થવા છતાં પણ લજ્જારૂપ વસ્ત્રને ત્યાગ કરે છે. પિતાના હિતેચ્છુઓ પ્રત્યે પણ દ્વેષ કરે છે. ગુરૂજનનું અપમાન કરે છે, અસંગત વાતો કરે છે. દીનતા બતાવે છે. અને સતત રીતે ભવાટવીમાં પરિભ્રમણ કરે છે. કષાયાદિ ચાર તેના સર્વસ્વ ધર્મનું હરણ કરે છે, તે ભૂત તેને અનેક પ્રકારે પ્રહાર કરે છે. રાગરૂપી સિંહ તથા શ્રેષરૂપી હાથી પગલે પગલે તેને હેરાન કરે છે. આ પ્રકારે તે મહાટવીમાં પરિભ્રમણ કરતો જીવ અનેક પ્રકારની આપત્તિઓને પ્રાપ્ત કરે છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય એટલા માટે જ મિથ્યાત્વરૂપી સરોવરના પાણીને છેડી દઈ અમૃતનું પાણી પીવું જોઈએ, કે જેથી અનેક પ્રકારના સુખને આપનારી શાશ્વત જ્યોતવાળી શિવપુરી મેળવી શકાય. ' આ પ્રકારે ભગવાનની અમૃતમયી દેશનાનું શ્રવણ કરીને તદ્દભવ મુક્તિગામી આત્માઓએ સંયમ માર્ગને સ્વિકાર કર્યો, યુદ્ધમાં જે સ્ત્રીઓએ વૈધવ્ય પ્રાપ્ત કર્યું હતું તે બધી સ્ત્રીઓએ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી, ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીએ સમ્યકત્વ સહિત બાર વ્રતોને સ્વિકાર કર્યો, બીજા પણ કેટલાક આત્માઓએ દેશવિરતિ– પણું તથા સર્વવિરતિપણું સ્વિકાર્યું. ઉચિત સમયે પ્રભુએ દેશના પૂર્ણ કરી. ઈન્દ્ર, યુધિષ્ઠિર, વિગેરે પિતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા, ત્યારબાદ દેવો સહિત પ્રભુએ અનેક સ્થળે વિહાર કરી, દેશનાથી અનેક આત્માઓને પ્રતિબોધ કર્યો, પાંડે પણ પ્રભુના વચનને ગ્રહણ કરી દરરોજ આહંન્દુ ધર્મની પ્રભાવના કરવા લાગ્યા. એક દિવસ જગતમાં કૌતુક જોવાની ઇચ્છાવાળા નારદજી આકાશ માર્ગે દ્રૌપદીના મહેલમાં આવ્યા, દ્રૌપદીએ તેમને સત્કાર કર્યો નહીં. તેથી નારદજી ક્રોધાયમાન બનીને વિચારવા લાગ્યા કે દ્રૌપદીને કોઈ પણ ઉપાયે દુઃખી કરવી જોઈએ, આ પ્રમાણે વિચાર કરીને પક્ષીની જેમ નારદજી તરતજ ઉડી ગયા, મહેલમાં Page #464 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૭મે ]] [ ૪૫૫ સેવકા દ્વારા ઘણી જગાએ શેાધખાળ કરાવી, યુધિષ્ઠિરની સાથે રહેતી દ્રૌપદીને કાઈ ઉપાડી ગયું. સવારના દ્રૌપદીને પલંગ ઉપર નહિ જોવાથી ભાઇએ સહિત યુધિષ્ઠિર આશ્ચર્યમાં પડી ગયા, ત્યારબાદ રાજાએ પેાતાના પરંતુ દ્રૌપદીના મેળાપ થયા નહિ. દુઃખી થયેલા પાંડવેાએ કુન્તા માતાને કૃષ્ણની પાસે મેાકલાવ્યા, કુન્તીએ દ્વારકામાં આવી કૃષ્ણને દ્રૌપદીના હરણના સમાચાર આપ્યા, સમાચાર સાંભળીને થાડીવાર માટે કૃષ્ણ મૂઢ જેવા ખની ગયા. એક દિવસ નારદજી જ્યારે દ્વારકામાં આવ્યા ત્યારે કૃષ્ણે સત્કાર કરીને દ્રૌપદીના સમાચાર પૂછ્યા, નારદજીએ કહ્યું કે ધાતકીખંડ નામના દ્વીપમાં અમરકંકા નામની નગરી છે. તે નગરીમાં પદ્મનાભ નામે રાજા રાજ્ય કરે છે. તેના ઘરમાં દ્રોપદીના જેવી જ કાઇ મૃગાક્ષીને મે જોઇ છે. આ પ્રમાણે કહીને નારદજી આકાશ માર્ગે ચાલ્યા ગયા, હું આ કામ નારદજીનું જ છે” અને દ્રૌપદી પણ ત્યાં જ છે” એવેા નિશ્ચય કરીને કૃષ્ણે કુન્તીને કહ્યુ'! કુન્તી દ્વારા પાંડવાને કહેવડાવ્યુ કે ‘લવણુસમુદ્રના પૂર્વ કિનારે તમે આવી જજો,' કુન્તીને વિદાયગિરિ આપી, હસ્તિનાપુર આવીને કુન્તીએ બધી વાત પાંડવાને કહી સભળાવી. ત્યારબાદ દ્રૌપદીના વિયાગથી પીડાએલા પાંડવા લવણુ; Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ]. [પાંડવ ચરિત્ર મહાકાવ્ય સમુદ્રના પૂર્વ ક્વિારે આવી કૃષ્ણને મલ્યા, સુસ્થિત નામના લવણસમુદ્રના અધિષ્ઠાયકની આરાધના અઠમતપથી કૃષ્ણ કરી, સુસ્થિતદેવે કૃષ્ણની પાસે આવી હાથ જોડીને કહ્યું કે હે મેરારિ! આપ આજ્ઞા આપે, હું આપનું શું કાર્ય કરૂં? કૃષ્ણ કહ્યું કે ભદ્ર! કેઈએ દ્રૌપદીનું હરણ કર્યું છે, “તેણે ધાતકી ખંડમાં છે એ પ્રમાણે સાંભળ્યું છે. તમે એવું કાર્ય કરે કે જેથી દ્રોપદીની પ્રાપ્તિ થાય, કૃષ્ણના વચને સાંભળીને સુસ્થિતદેવે કહ્યું કે સૈન્ય સહિત શત્રુને મારી નાખી સમુદ્રમાં ફેંકી દઈશ, અને ધાતકી ખંડમાંથી દ્રૌપદીને લાવી હું તમને સમર્પણ કરૂં છું; આપ આવા સામાન્ય કાર્ય માટે આટલે બધો પરિશ્રમ શા માટે કરે છે? કૃણે કહ્યું કે તમે આ બધું કાર્ય કરી શકે તેમ છે, પરંતુ મારા માટે તે અપયશ કર્તા છે. માટે તમે એ કઈ પણ ઉપાય કરી બતાવે કે જેથી અમારા છ રથ સમુદ્ર પાર કરીને ધાતકી ખંડમાં ચાલ્યા જાય, સુસ્થિતદેવની સહાયતાથી પાંડ સહિત કૃષ્ણના છ રથ લવણસમુદ્રનું ઉલ્લંઘન કરીને ધાતકી ખંડની અમરકંકા નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા, દારૂકને પદ્મનાભ પાસે મેકલા, પદ્મનાભની સભામાં જઈને પાદપીઠ ઉપર પગ રાખીને ભાલાની અણી ઉપરથી પત્ર આપે, અને બોલ્યા કે નીચ અભિમાની ભૂપાલ! જંબુદ્વીપના ભરતાર્ધપતિ કૃષ્ણ વાસુદેવે કહેવડાવ્યું છે કે મારા ભાઈઓ પાંડેની પત્ની દ્રૌપદીનું હરણ કરતી વખતે તને મારી ભુજાબલને પણ વિચાર આવ્યું નહી? Page #466 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૭] . [૪૫૭ એટલા માટે આજે તારું ભાગ્ય પ્રતિકૂલ છે, તને તારી ભુજાબલનું અભિમાન હોય તે, સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જા, હું તો તારી સાથે યુદ્ધ કરવા પાંડે સહિત નગરની બહાર તેયાર છું; દારૂકના વચન સાંભળી ક્રોધથી પત્ર ફાડી નાખી તેણે કહ્યું કે હે દૂત! કૃષ્ણ તો જંબુદ્વીપમાં બળવાન ગણાય છે. પરંતુ મારી સામે સેનાસહિત પણ યુદ્ધ કરવાની તેની તાકાત નથી, માટે તું જા, હું તારી પાછળ આવી રહ્યો છું. પાંડવોની સાથે કૃષ્ણને યુદ્ધના માટે તૈયાર કરજે, દૂત ! એક જ સપાટામાં તે બધાને હું મારી નાખ્યું નહીં તો મારું નામ જ પદ્મનાભ નહીં. દૂતે આવી કૃષ્ણને પદ્મનાભ ની વાત કહી. પાંડ સહિત કૃષ્ણ યુદ્ધના માટે તયાર થઈ ગયા, પદ્મનાભ પણ કૃષ્ણ પાંડવોની સાથે યુદ્ધ કરવાને માટે સેનાઓથી દિશાઓને ગજાવતો ત્યાં આવી પહે, પદ્મનાભના આવ્યા બાદ કૃષ્ણ પાંડવોને કહ્યું કે પદ્મનાભની સાથે તમે યુદ્ધ કરે છે કે હું કરું? ત્યારે પાંડવોએ કહ્યું કે પાંદડા બાળવા માટે વડવાનલની જરૂરીઆત નથી માટે અમે તેની સાથે યુદ્ધ કરીશું. આજે કાં તે જીત હશે કે હાર, આ પ્રમાણે કહીને પાંડ લડવા ચાલ્યા, કૃષ્ણ પ્રેક્ષક બનીને ઉભા રહ્યા, પદ્મનાભની સેના સાથે ઘણા સમય સુધી પાંડનું યુદ્ધ ચાલ્યું. જ્યારે તેની સેનાએ પીછેહઠ કરી, ત્યારે તે પદ્મનાભ પિતે જ મોટા Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય શૂરવીરા સહિત મેદાનમાં આવ્યેા. પદ્મનાભના શસ્ત્રોથી જર્જરીત અનેલા પાંડવા યુદ્ધભૂમિમાંથી ભાગીને કૃષ્ણના શરણે ગયા, હે ગાવિંદ ! અમે આને જીતી શકીએ તેમ નથી, માટે આપ જ તેની સાથે યુદ્ધ કરી, કૃષ્ણે કહ્યુ કે તમેા લેાકેા શત્રુથી પરાજય પામ્યા છે તે આજે હુ જીતીશ અથવા તે જીતશે ' તમે પ્રેક્ષક, બનીને જોજો, તે મને 'જીતી શકવાના નથી, યુદ્ધના અંતે વિજય મહારા છે. આ પ્રમાણે કહીને કૃષ્ણે ખૂબ જ જોરથી પાંરાજન્ય શંખ ફુંકયા. જેનાથી તેનું ત્રીજા ભાગનું અલ ખલાસ થઈ ગયું. કૃષ્ણે શાંગ ધનુષ્યને ખેંચી ટંકાર કર્યાં, જેનાથી તેનુ' બીજી વખત ત્રીજા ભાગનું ખળ ખલાસ થઈ ગયું. પદ્મનાભ ભાગીને નગરીમાં ચાલ્યા ગયા, બહારથી દરવાજા ખંધ કરી નાખ્યા, કૃષ્ણે રથમાંથી ઉતરી પેાતાનુ આકાશવ્યાપી નૃસિંહનુ રૂપ પ્રગટ કર્યું. સમુદ્ર અને પર્યંત સહિત પૃથ્વી કૉંપી ઉઠી, નગરના કિલ્લાએ, શિખરા, ગાપુર, મહેલ વિગેરે તૂટી પડવા લાગ્યા, કેટલાક લેાકેા ભાંયરામાં છૂપાઇ ગયા, કેટલાક વૃક્ષેા ઉપર ચઢીને છૂપાઈ ગયા, કેટલાક પાણીમાં સંતાઈ ગયા, પદ્મનાભ પણ ગભરાઈ ને દ્રૌપદીના રારણમાં જઈ ને પડયા, ખાવવાની માંગણી કરી, દ્રૌપદીએ કહ્યુ કે સ્ત્રીવેષ ધારણ કરી મારી પાછળ પાછળ તમે આવી તેમનું શરણું સ્વીકારશે। તા તમે ખચી શકશે, તે સિવાય ખચવાના Page #468 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૭ ] ' [૪પ૯ તમારા માટે કોઈ ઉપાય નથી. ભયભીત પદ્મનાભે તે જ પ્રમાણે કર્યું. ખરેખર જગતમાં પ્રાણ બચાવવા માટે જીવ શું નથી કરતો ? નૃસિંહરૂપ છેડીને ખુશ થતા. કૃષ્ણ કહ્યું કે પદ્મનાભ ! “તું ગભરાઈશ નહીં' આ પ્રમાણે આશ્વાસન આપી પદ્મનાભને પૂછ્યું કે “તે શા માટે દ્રૌપદીનું હરણ કર્યું છે? તે મને કહે. . પદ્મનાભે કહ્યું કે દેવ! એક દિવસ મુનિપુંગવા નારદજી મારી પાસે અંતઃપુરમાં આવ્યા, મેં તેમની પૂજા કરી પૂછ્યું કે મારી પ્રેયસી સમાન સ્ત્રી તમે કયાંય જોઈ છે? તેઓએ મને કહ્યું કે તું કુવાના દેડકા જેવી વાત શા માટે કરે છે? પાંચાલીની સામે તારી સ્ત્રીઓ ગણત્રીમાં નથી. આશ્ચર્યચક્તિ બની મેં ફરીથી પૂછ્યું હે ભગવાન ! જેની આ૫ પ્રશંસા કરો છો તે દ્રૌપદી કેણ છે? તેઓએ મને કહ્યું કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અલંકારરૂપ હસ્તિનાપુર નામે સ્વર્ગની તુલના કરી શકાય, તેવું નગર છે. શૂરવીરના શિરતાજ સમાન યશસ્વી પાંડવે. તે નગર ઉપર રાજ્ય ચલાવે છે. કૃષ્ણ તેના સામ્રાજ્ય રૂપી વૃક્ષના મૂળ સમાન છે. દેવાંગનાઓના રૂપને જીતવાવાળી તે દ્રૌપદી પાંચ પાંડવોની એક જ પ્રિયતમા છે, આ પ્રમાણે કહીને નારદજી આકાશમાર્ગે ચાલ્યા ગયા, ત્યારે પાંચાલીના ગુણોનું સ્મરણ કરીને હું ખૂબ જ કામાતૂર બન્યું. ભવનપતિ નિકાયમાં રહેલા દેવ જે મારા મિત્ર છે તેમનું સ્મરણ કરીને પાંચાલીનું હરણ કરવા. કે ભગવાન આશ્ચર્યચક્તિ અને તારી આ , , Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય માટે મેં તેને વિનંતી કરી, તેણે મને કહ્યું કે પાંચાલી મહાન પતિવ્રતા છે. તે બીજાની સાથે કેઈપણ દિવસ પ્રેમ નહી કરે, પરંતુ હું આપનું વચન માનીને લઈ આવું છું. આ પ્રમાણે કહી તે દેવ મારી આજ્ઞાથી મહેલમાં સુતેલી દ્રૌપદીને અવસ્થાપિની વિદ્યાથી વશ કરીને તેણીને અહીં લઈ આવ્યું. જ્યારે તેણી નિદ્રામુક્ત બની ત્યારે પિતાના આવાસને નહી જેવાથી ખૂબ જ ચિંતાતુર બની, મેં તેને બધી વાત સમજાવી, કહ્યું કે “હું તારો દાસ છું” મારૂં નામ પદ્મનાભ છે અને અહીંને રાજા છું. તું મને તારે વલ્લભ માનજે, થોડીવાર વિચાર કરીને દ્રૌપદીએ કહ્યું કે એક મહિના સુધી કેઈ નહી આવે તે હું વચન માન્ય કરીશ, સમુદ્રની પાર જંબુદ્વીપમાંથી કેણ આવશે? આ પ્રમાણે વિચારીને મેં પણ તેના વચનને માન્ય કર્યું. પરંતુ અલૌકિક મહિમાસંપન્ન આપ લે કે તે તેની પાછળ જ આવી ગયા, આ પ્રમાણે કહીને કૃષ્ણની રજા લઈ પદ્મનાભ પિતાની નગરીમાં પાછા આવ્ય, કૃષ્ણ પાંડ સહિત દ્રૌપદીને લઈ પાછા ફર્યા. ' તે વખતે ચંપાનગરીમાં પૂર્ણભદ્રક' નામના ઉદ્યાનમાં મુનિસુવ્રત તીર્થંકર પરમાત્મા પધાર્યા, તે વખતે પાંચજન્ય શંખના અવાજને સાંભળી સમવસરણમાં બેઠેલા “કપિલ” નામના વાસુદેવે મુનિસુવ્રત સ્વામિને પૂછ્યું કે ભગવાન ! મારા જે બીજે કોણ છે? જેનાથી શંખને અવાજ થઈ રહ્યો છે? તીર્થંકર પરમાત્માએ કપિલને પદ્મનાભની Page #470 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૭મે ] [૪૬૧ બધી વાત કહી સંભળાવી, ત્યારે કપિલવાસુદેવે કહ્યું કે કૃષ્ણનું સ્વાગત કરવાની ભાવના રાખું છું. ભગવાને કહ્યું કે ત્રણે કાળમાં સંભવિત નથી કે બે તીર્થકર, બે વાસુદેવ, એકબીજાને મળે, તમે ફક્ત તેમના રથની ધજાને જોઈ શકશે, આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી કપિલવાસુદેવ કૃષ્ણની પાછળ દોડયા, લવણસમુદ્રના કિનારે આવી તેમના રથની ધજા જોઈ “આપ મારા સ્વાગતને તમારી સાથે લેતા જજે” કહીને કપિલ વાસુદેવે શંખ ફુક, “મેં તમારું સ્વાગત પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણે કહીને કૃષ્ણ પણ પિતાને શખ ફુકો. શબને પ્રતિધ્વનિ સાંભળીને કપિલ પાછો ફર્યો, અપરકંકામાં આવી પદ્મનાભને અન્યાયી, અત્યાચારી કહીને તેને નગરની બહાર કાઢી મૂક્યો, તેના સ્થાને તેના પુત્રને રાજ્યસન ઉપર બેસા. તે સમુદ્ર પાર કરીને કૃષ્ણ પાંડેને કહ્યું કે હું સમુદ્રાધીશ સુસ્થિતને મલીને પાછો આવું છું. ત્યાં સુધી આપ “ગંગાનદીની સામે પાર પહોંચી જાઓ” કૃષ્ણની આજ્ઞાથી નાવમાં બેસી સાડા બાસઠ યોજન પહોળાપટવાળી ગંગાનદીની સામે પાર પાંડ પહોંચી ગયા. પાંડને તે વખતે વિચાર આવ્યું કે “કૃષ્ણની તાકાતનું માપ કાઢીએ” એમ વિચારી તેઓએ નાવને પાછી સામા કિનારે મેકલાવી નહીં. ત્યારબાદ સુસ્થિત દેવને મલી રથને ડાબા હાથમાં પકડી જમણા હાથની તાકાતથી શ્રીકૃષ્ણ ગંગાનદી પાર કરવા લાગ્યા, તે વખતે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મનમાં કૃષ્ણ વિચાર કર્યો કે પાંડે અવશ્ય પ્રશંસનીય છે. જેઓ પિતાની તાકાતથી ગંગાનદી પાર ઉતરી ગયા, નદી ઉતરતાં કૃષ્ણ થાકી ગયા, દેવતાએ વાસુદેવને વિશ્રાંતિ કરવા માટે નદી વચ્ચે બેટ બનાવ્યું, થોડીવાર વિશ્રાંતિ કરીને કૃષ્ણ નદીને સામે કિનારે પહોંચ્યા, કૃણે પૂછ્યું કે તમે લોકે કેવી રીતે નદી ઉતર્યા પાંડેએ “નાવથી નદી પાર કરી છે એમ કહ્યું તે પછી તમે નાવ પાછી કેમ ન મેકલાવી ? કૃષ્ણ કહ્યું. ત્યારે પાંડવોએ કહ્યું કે આપની ભુજાનું બળ જેવાની ઈચ્છા હોવાથી નાવ પાછી ન મેકલાવી. કૃષ્ણ ક્રોધમાં આવીને કહ્યું કે કંસ–ચાણુરકેશી–જરાસંધ વિગેરેને મારતી વખતે તથા હમણાં જ પદ્મનાભને જીતવા છતાં, પણ તમને મારી ભુજાબલની શક્તિ જેવાની ઈચ્છા થઈ છે? તે હમણું જ તમે જોઈ લે? આ પ્રમાણે કહીને લેહદંડથી કૃષ્ણ પાંડવોના રથો ભાંગી નાખ્યા, અને કહ્યું કે તમે મારી ભૂમિમાં રહેશે તો પુત્ર-ભાઈઓ તથા સેના સહિત તમને બધાને મારી નાખીશ, આ પ્રમાણે કહીને કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવ્યા, જ્યારે દુઃખી બનેલા પાંડે હસ્તિનાપુર આવ્યા. ત્યાં આવીને પાંડવોએ બનેલી હકીકત માતા-પિતાને કહી સંભળાવી. ખરેખર જગતમાં સુખદુઃખની વાતો માતાપિતાને જ કહેવાય છે. છે ત્યારબાદ કૃષ્ણને સમજાવવા માટે પાંડુરાજાએ કુંતીને દ્વારિકા કૃષ્ણની પાસે મોકલાવ્યા, હાથી ઉપર Page #472 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૭મે ] [૪૬૩ એસીને કુંતી જ્યારે દ્વારિકાના ઉદ્યાનમાં આવ્યા; ત્યારે પ્રભુના સમવસરણને હાથી ઉપરથી જોઈને પગે ચાલી ઉદ્યાનમાં આવ્યા, પ્રભુને નમસ્કાર કરી કુંતી ખેડા, ત્યારે દેવકીજીએ પૂછ્યું કે ભગવાન્ ! કાલે મારા ત્યાં સાધુ મહારાજ પધાર્યાં હતાં, તે બધા એક સરખા રૂપવાળા, તથા એકસરખા મુખવાળા હતા, તેઓને જોઈ મને અત્યંત સ્નેહ ઉત્પન્ન થયા, તેનું કારણ શું? પ્રભુએ કહ્યું કે ભઠ્ઠિલપુરનગરમાં નાગશ્રેષ્ઠિની પ્રિયા સુલસા છે. નગમેષિવે તમારી કુક્ષિમાંથી લઈને તેની કુક્ષિમાં મૂકી દીધા, આ છએ જણા શ્રીકૃષ્ણના મેાટાભાઇ છે, સુલસાની કુક્ષિમાં રહેલા છ મૃતગર્ભાને લાવી તમારી કુક્ષિમાં મૂક્યા હતા, મેં તે બધાને દીક્ષા આપી છે. તેઓ મેાક્ષગામી છે. એટલા માટે જ તેઓ કૃષ્ણના જેવા જ દેખાય છે. અને તેએને જોઈ તમારા મનમાં સ્નેહ ઉત્પન્ન થાય છે. ભગવાનના વાને સાંભળી કૃષ્ણ વિગેરે સહિત દેવકીજીએ તે છ મુનિએને વંદન કર્યું. દેશનાની પુર્ણાહૂતી થયા બાદ ખુશ થયેલા કૃષ્ણ કુંતીને લઈ મહેલમાં આવ્યા. ખીજે દિવસે કુ તીની સાથે કૃષ્ણે સમવસરણમાં આવી ભગવાનને પૂછ્યું કે ભગવન્! સમૃદ્ધિવાળી આ નગરીનેા ક્ષય કેાનાથી થશે ? મારૂ' મૃત્યુ કાનાથી થશે? આપ કૃપા કરીને જણાવશેા, ભગવાને કહ્યું કે આ નગરીને વિનાશ દ્વિપાયન મુનિથી થશે, આ જરાકુમારથી તમારા Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય વધ થશે, યદુવંશના નાશનું કારણ મદ્ય (દારૂ) પાનથી થશે. પ્રભુના વચન સાંભળી આખી સભા શેાકમાં ડુબી ગઈ, ‘આ જરાકુમારને ધિક્કાર છે કે જે ભાઇના વધનું કારણ અને છે' આ પ્રમાણે વિચારીને બધા જરાકુમારની તરફ જોવા લાગ્યા, ‘હું ભાઈના વધને માટે નિમિત્ત ન અનુ'' આ પ્રમાણે વિચાર કરી તીરસહિત ધનુષ્યને લઈ જ ગલમાં ચાલ્યા ગયા, કૃષ્ણ પણ દ્વારિકામાં આવ્યા, યાદવા પ્રત્યેના સ્નેહથી બંધાયેલા દ્વિપાયનમુનિ પણુ દ્વારકામાં રહ્યા હતા, તેમણે લેાકેાના મુખથી પ્રભુના વચન સાંભળ્યાં, ત્યારબાદ છટ્ઠના પારણે છટ્ઠને તપ કરતા બ્રહ્મચારી દ્વિપાયનમુનિ નગરદાહની બીકથી દ્વારિકા છેાડીને જ’ગલમાં ચાલ્યા ગયા, દ્વારિકાના દાહ, અને કુલ વિચ્છેદ જાણીને કૃષ્ણે મદ્યનિષેધ કરાબ્યા, દ્વારિકામાં જેટલેા દારૂ હતા તે બધા એકત્ર કરાવીને કદમ્બનામના જંગલમાં કાદમ્બરી નામની ગુફામાં ફૂંકાવી દીધા. તે વખતે સિદ્ધાર્થ નામના સારથિએ બલરામને કહ્યું કે આપની આજ્ઞા હોય તેા હું ભગવાન નેમિનાથની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરૂં. બલરામે કહ્યુ કે તારા જેવા સહાયકને હું' કેવી રીતે છેડી શકું? પરંતુ એક શરતે હું તને દીક્ષા લેવાની અનુમતિ આપું છું કે જ્યારે હું અત્ય'ત માહાંધ બન્યા હાઉ' ત્યારે તારે દેવલાકમાંથી આવીને મને પ્રતિબાધ કરવા, બલરામની વાતના સ્વિકાર કરીને તેમની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી. સિદ્ધા મુનિ પ્રભુની સાથે વિહાર કરી અન્યત્ર ચાલી ગયા. Page #474 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ઃ ૧૭મે ] [૪૬૫ ' ઘણા દિવસો પછી અવસર પામીને કુંતીએ કૃષ્ણને કહ્યું કે વત્સ! તમારા તરફથી નિર્વાસિત બનેલા પાંડે કયાં જઈને રહે? કેમકે આ ભરતાર્ધભૂમિ તમારી છે. માટે તમે ખુશી થઈને તમારા ભાઈઓને માટે કોઈ સ્થાન બતાવે, કૃષ્ણ કહ્યું કે દક્ષિણસમુદ્રના કિનારે નવીન પાંડુમથુરા નગરી બનાવીને પાંડે સ્થિરવાસ કરે. હસ્તિનાપુર આવી કુંતીએ પોતાના પુત્રોને કૃષ્ણને આદેશ કહી સંભળાવ્યો, પાંડ પાંડુ દેશમાં નગરી વસાવીને કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા, કૃષ્ણ અભિમન્યુ ઉત્તરાના પુત્ર અને સુભદ્રાના પૌત્ર પરિક્ષિતને હસ્તિનાપુરને રાજા બનાવ્યું. રાતદિવસ દ્વારિકાના દાહનો વિચાર કરતા પાંડવોને પાંડુ મથુરાના રાજ્યમાં જરાપણ શાંતિ પ્રાપ્ત થતી નહોતી, દરેક વસ્તુઓમાં તેઓ અનિત્યતાની ભાવના ભાવતા પાંડ દીદ્ધાર, દયા વિગેરે ધર્મકાર્ય કરવા લાગ્યા, સંસારને અસાર માનતા કુંતી તથા પાંડુરાજાએ વ્રત લેવાની ઈચ્છાથી ભગવાન નેમિનાથનું સ્મરણ કર્યું. તેમના મનોભાવ જાણીને પ્રભુ પણ ત્યાં પધાર્યા, ખરેખર! જગતમાં તીર્થકર અદ્વિતીય ઉપકારી છે, યુધિષ્ઠિરે પિતાના માતા પિતાને સાથે લઈને દુઃખને વિનાશ કરનારા ભગવાનને નમસ્કાર કર્યા. ભગવાનની અમૃતમયી દેશના સાંભળી સંવેગ પ્રાપ્ત કરી. પાંડુરાજા તથા કુંતીએ દીક્ષા ગ્રહણ કરી. પ્રભુની સાથે વિહાર કર્યો, પ્રભુ તથા ૩૦ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] [પાંડવ રાત્રિ મહાકાવ્ય માતાપિતાના વિયાગથી દુઃખી પાંડવોએ દિનરાત ધમાં પેાતાનુ ચિત્ત સ્થિર કર્યું. પાંડવોએ સુંદર જિનાલપ બનાવી તેમાં ભગવાન નેમિનાથના બિંબને પ્રતિષ્ઠિાપિત કરી, પ્રભુના વિયાગથી અશાંત અનેલા મનને શાંત કર્યુ” તે પણ માતાપિતાના વિયાગથી તેમનું મન અશાંત રહેવા લાગ્યુ'. દ્રૌપદીએ તેમની ખૂબ જ સેવા શુશ્રુષા કરી, જગતમાં સ્ત્રી, પુરૂષાને માટે તમામ પ્રકારના મને દ્વેગને દૂર કરનાર છે. વાર વાર તેઓની સાથે વિષયસુખ ભોગવતી દ્રૌપદીએ પૃથિવીના નિધાનની જેમ ગર્ભ ધારણ કર્યો, પૂર્ણ સમયે પૂર્વ દિશામાંથી આવતા સૂર્યની જેમ દ્રૌપદીએ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યા, પુત્ર જન્મના ઉત્સવમાં યુધિષ્ઠિરે ખૂબ જ દાન આપ્યું. કારાગૃહના કેડીએને મુક્ત કર્યાં, પાંડવોએ પુત્રનું નામ પાંડુસૈન રાખ્યુ બાલ્યાવસ્થામાંથી જ પાંડુસેને તમામ વિદ્યાએ ઘણુ કરી લીધી, ગુણગ્રાહી પાંડવાએ તેને યુવરાજ નાવ્યા. તમામ પ્રકારે નિધર્મની પ્રભાવના કરતા પાંડવોએ ઘણા સમય વ્યતિત કર્યાં. એક દિવસ શાહી જેવા કાળા મુળવાળા અને હાથમાં કૌત્તુભ મણિવાળા જરાપુત્ર યુધિષ્ઠિરની સભામાં આળ્યે, ઉચિત વિવેક કર્યાં પછી આસન પર બેસાડયા, તેના હાથમાં કૌત્સુભ મણી જોઈ ને આશ્ચય ચક્તિ થયેલા યુધિષ્ઠિરે પૂછ્યુ કે મને ખૂબ જ ચિંતા થાય છે ભાઈ ! Page #476 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૧૭મા ] [૪૬૭ તું જલ્દી કહે કે પ્રભુનુ' વચન સત્ય થયુ? ત્યારે જરાકુમારે કહ્યું કે પ્રભુનુ' વાન અક્ષરશઃ સત્ય થયું છે. દુ:ખી અનેલા યુધિષ્ઠિરે કહ્યું કે શુ થયુ ? તે તમે મને કહેા. તેણે કહ્યું કે હું જ્યારે દ્વારકાથી નીકળીને જંગલમાં સાહ્યા ગયા, અને શિકારી પ્રવૃત્તિ કરતા હતા, એકદ્વિવસ મૃગલાની ઉપર માણુ છેાડયુ. જ્યારે ખાણ લેવા માટે ગ્યા ત્યારે વૃક્ષની છાયામાં સૂતેલા માનવીની ચીસ સંલી રે ! શાંતિથી સૂતેલા નિરપરાધી એવા ર પગ ઉપર નામ ગાત્ર બતાવ્યા સિવાય માણુ માર્યુ' છે.' મે' તે આજસુધીમાં નામ, ગેાત્ર જાણ્યા સિવાય અને નિપરાધી ઉપર કે!ઈપણ દિવા પણ નાણુ છેડયું નથી. જ્ઞા પ્રમાણે કોઈના શબ્દો સાંભળી મે નિશ્ચય કર્યો કે આ મૃગ નથી પણ કોઇ મહાત્મા પુરૂષ હશે, મને ખૂબ જ દુઃખ થયુ. દૂરથી મેં કહ્યું કે દેશમા દશા` વસુદેવની જરાદેવીથી ઉત્પન્ન થયેલ જરાકુમાર છું. કોઇ કારણથી મનુષ્ય વિનાના આ જંગલમાં રહું છું; આપ કાણુ છે ? ત્યારે તેઓએ કહ્યું કે હું તારા માટેાભાઇ કૃષ્ણ છું; તારા જગલમાં રહેવાના પ્રયત્ન નિષ્ફળ ગયે છે. તેમના વચનને સાંભળી વ્યાકુલ બનીને હુ તેમની પાસે ગયા. કૃષ્ણને જોઈ હું મૂતિ અની ગયા, ભાનમાં આવ્યા પછી મેં તેઓને પૂછ્યું કે આપ આ ભયંકર દ્વૈપાયનવનમાં કેવી રીતે આવ્યા ? Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારબાદ કુણે કહ્યું કે પ્રભુ વચન સાંભળીને નાગરિક દ્વારા મદ્યપાન ઉપર પ્રતિબંધ કર્યો, છ મહિના સુખપૂર્વક વિત્યા, વૈશાખ મહીને આવ્યું ત્યારે કદંબ વનના પાલકે આવી મને કહ્યું કે દેવ ! ઘણા વખત પહેલાં કાદંબરી ગુફામાં મૂકવામાં આવેલ મદ્ય કેઈએ પીધું. અને સુસ્વાદિષ્ટ લાગવાથી ભેટ રૂપે લાવી શાંબકુમારને પીવડાવ્યું. મધના લેભથી બધા કુમારની સાથે શાંબકુમાર પણ ત્યાં પહોંચી ગયા, ઈચ્છાનુસાર મદ્યપાન કરીને તેઓ ઉન્માદી બન્યા. એક નિર્જન સ્થાનમાં તપસ્યા કરતા પાપ વિનાશકારી દ્વૈપાયનમુનિને જોઈ કુમારે ક્રોધમાં આવી ગયા, શકુમારે કહ્યું કે દુષ્ટ અને નીચ એવા આ મુનિને મારી નાખે નહિતર આપણું નગરને સળગાવી મૂકશે, શાંબકુમારના વચન સાંભળીને લાતો, મૂઠીઓ, પત્થરે વિગેરેથી મુનિને મારવા લાગ્યા, મુનિ બેહોશ થઈ ગયા, “મુનિ મરી ગયા છે તેમ સમજી બધા કુમારે પિતાના ઘેર આવ્યા. ભાનમાં આવ્યા બાદ તે મુનિને અત્યંત ક્રોધાયમાન અવસ્થામાં જોઈને હું ત્યાં ગયા. હે મહામુનીશ્વર ! હવે આ અનર્થ નહી થાય, આ પ્રમાણે મુનિને સાત્વન આપતા હતા, ત્યારે તેઓ ક્રોધથી ધમધમતા રૌદ્ર સ્વરૂપથી લાલ દેખાતા હતા. મેં તે મુનિને વિનયથી હાથ જોડીને કહ્યું કે ભગવન્! કયાં આપનું સ્તરતા ! અને કયાં આ પ્રચંડ ક્રોધ? મુક્તિફલદાયી આપના તબીજને આ ક્રોધાગ્નિ બાળીને ખલાસ કરી નાખશે, મદ્યપાન કરીને અજ્ઞાનાવસ્થામાં Page #478 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૭મા ] [ ૪૬૯ આવેલા તે કુમારા દ્વારા કરવામાં આવેલ વિટમણાને આપ ક્ષમા કરી, મુનિએ કહ્યું કે વાસુદેવ ! તમે મને હવે સાત્ત્વન આપે। નહિ, કારણ કે હમણાં જ મે ક્રોધાન્ય બનીને નિયાણુ બાંધ્યુ છે કે હું દ્વારિકાના તથા ધ્રુવ શના વિનાશ કરૂં, માટે હે કૃષ્ણ ! તમે અને ભાઈએ સિવાય બધાના વિનાશ થવાના છે. તેપણ હું મુનિને શાંત કરવાના પ્રયત્ન કરતા હતા, એટલામાં બલદેવે કહ્યું કે શાંત પાડવાના પ્રયાસ સદંતર નિષ્ફળ છે કારણ કે વાંકાહાથ, પગ, અને નાકવાળા, મેાટા હાઠવાળા, હીન અંગેાવાળા, બેડાળ સ્વરૂપવાળા, કદાપિ શાંત થઈ શકતા જ નથી. ત્યાંથી ખિન્ન બનીને નગરમાં આળ્યે, મારા આવતા પહેલાં જ દ્વૈપાયન મુનિના નિયાણાની વાત નગરમાં ફેલાઇ ગઇ હતી, એક તેા સ્વભાવથી, વળી મારી આજ્ઞાથી અને પ્રભુના ઉપદેશથી દ્વારકાના પ્રજાજના ધકા માં લીન બની ગયા, તે વખતે કૃપાળુ ભગવાન નેમિનાથે દ્વારિકાનગરીમાં પધારી પેાતાના માતાપિતા તથા પ્રદ્યુમ્નાદિ કુમારાને દીક્ષા આપી, રૂકિમણી આદિ મારી પટરાણીઓને તથા અનેક દ્વારિકાવાસીએને પ્રભુએ સયમ માર્ગ આપ્યા, મારા પૂછવાથી પ્રભુએ કહ્યું કે આજથી માર વષે દ્વારિકાના નાશ થશે' આ પ્રમાણે કહીને નેમિનાય પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા, આયખિલ, ચતુ ભત્ત, છટ્ઠ, અટ્ઠમ વિગેરે તપ નગરવાસીઓ કરતા Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય હતા, તબિળથી નિર્વિદને અગ્યાર વર્ષ પસાર થઈ ગયા, બારમું વર્ષ ચાલતું હતું. તે વખતે નગરજનોને એક સાથે એક જ વિચાર આવ્યો કે “અમારા તપથી તૈપાયન મુનિ હારી ગયા છે.” “દ્વપાયન મુનિને નાશ થયો છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને નગરના લેક ફરીથી પ્રસાદ વશ પડીને મદ્યપાન કરવા લાગ્યા, “ભવિતવ્યતાને કોણ રેકી શકયું છે.” - ત્યારબાદ ધરતીકંપ-નિર્ધાત-ઉલ્કાપાત-વિગેરે અનેક ઉત્પાત થવા લાગ્યા, સૂય પ્રાંડ ગરમી વરસાવવા લાગ્યો, પુત્તલીએ હસવા લાગી, સમય વિના રાહુ સૂર્ય ચંદ્રને સવા લાગ્યા, લેકે રાત્રિના અનેક પ્રકારે દુઃરવો જેવા લાગ્યા, મારા ચકાદિરત્નો ચાલ્યા ગયા, ચારે તરફ મહાવાયુ કુંકાવા લાગે, બહારથી મોટા એના વૃક્ષોને ઉખાડી તે પવન નગરમાં ફેંકવા લાલ્યો, એટલામાં મારી તથા બલરામની સામે કેઈએ દ્વારિકામાં આગ લગાડી, મારા મનમાં શોક અને આકાશમાં ધૂમાડાથી અંધકાર ફેલાઈ ગયે, મોટી મોટી જવાળાઓથી ધૂમાડો શાંત પડયે, પરંતુ મારા મનને અંધકાર ઉત્તરોત્તર વધતો ચાલ્ય, બળદેવની સાથે હું એક રથ ઉપર વસુદેવ, દેવકીજી-તથા રહિણીને બેસાડી નગરમાંથી બહાર નીકળવા લાગ્યા, પરંતુ તે રથને ઘોડા તથા બળદ પણ ન ખેંચી શક્યા ત્યારે મેં તથા બલદેવે ધુસરાને પકડી રથને ખેંચવા માંડે, ધૂસરૂં તૂટી જવા છતાં પણ અમે બંને જણે મહામુશ્કેલીએ તે રથને ગેપુર સુધી લઈ આવ્યા, પરંતુ Page #480 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૭મે ] [ ૪૭૧ ગેાપુરના દરવાજા બંધ હાવાથી મલરામે પગના પ્રહારથી કમાડને તેાડી નાખ્યા, રથ જમીનમાં ઉતરી ગયા, ખેંચવા છતાં પણ જ્યારે રથ રાાલ્યા નહી. ત્યારે ખૂબજ દુ:ખ થયુ. એટલામાં મને ખૂબજ દુઃખી જોઈને કાઇ. દેવે કહ્યું કે કૃષ્ણ ! તમારા શ્રમ નિષ્ફળ છે. કારણ કે હુ જ તે કૈયલ્ટન સુનિ છું. મરીને અગ્નિકુમાર નિકાયમાં ઉત્પન્ન થઇને પ્રથમનું વેર યાદ કરીને આ બધું કરી રહ્યો છું. પરંતુ અગ્યાર વર્ષ સુધી ધાર્મિક અનુષ્ઠાના દ્વારા લેાકેાની સાવધાનીથી મને દ્વારિકાનગરી ખાળવાને સમય મળ્યા નહિ પરંતુ મારા કરેલા નિયાણા દ્વારા તમારા માતા પિતા સહિત સમસ્ત દ્વારિકાવાસિએને બાળી નાખીશ, માટે ભાવીને કોઈ રોકી શકતું નથી, તેમના વરાના સાંભળીને પણ રથને ખી’રાતા અન્ને ભાઈ એને માતા પિતાએ કહ્યું કે તમે લેાકેાએ ઉષિત વાલ્ય બાળ્યું છે. પરંતુ ભવિતવ્યતા છનીને જ રહે છે. તમે અને અહીથી રાાલ્યા જાઓ, તમારા માર્ગ કલ્યાણકારી અનેા. ચિરકાલ સુધી તમે વિજય પ્રાપ્ત કરા, અમે લેાકેા તા ભગવાન નેમિનાથનું શરણું સ્વિકારીએ છીએ, મન-વચન અને કાયાથી કરેલા દુષ્કાય અમારા મિથ્યા થાએ, સ જીવાને અમે ખમાવીએ છીએ, તમામ જીવેા અમેને ક્ષમા કરા, તમામ જીવા ઉપર અમેાને મૈત્રીભાવ છે. અમને કાઇની ઉપર વેર નથી. અમે રાારે પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કરીએ છીએ, અરિતાદિ પચ પરમેષ્ઠિનુ સ્મરણ કરીએ છીએ, અમે હવે કાઈના નથી અને અમારૂ કોઈ નથી. આ પ્રમાણે આત્માને વશ કરતા Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય માતા પિતા વડે વિદ્યાયગિરિ લઈ ને અમે બંને ભાઈ એ ત્યાંથી ચાલ્યા. તે અધમદેવે થોડાક સમયમાં દ્વારિકા નગરીને બાળી નાખી રાખ બનાવી દ્વીધી. માતા પિતા પણ નમસ્કાર મહામત્રનું' સ્મરણ કરતાં દેવલાક ગયા, લેાકેાના કરૂણ આક્રંદ સાંભળતા અમે બન્ને જણા જીર્ણોદ્યાનમાં આવ્યા, દ્વારિકા મળી જવાથી ગરીબની જેમ દુઃખી બની મે' અલરામને કહ્યું આય ! કયાં દ્વારિકાની લક્ષ્મી ? કયાં આ આગ ? કયાં મારી અમેઘ શક્તિ ? કયાં આજની નિ`ળતા ? આ ! હવે શું કરૂ? કયાં જઇશું ? બધા રાજાએ આપણા વિરોધી છે. અલરામે મને ધીરજ રાખવા જણાવ્યું. તેઓએ કહ્યુ` કે પ્રભુએ કહેલ સંસાર નાટક તમે ન હેાતું સાંભળ્યું ? ક પરિણામ સૂત્રધાર છે. અનેક પ્રકારના વેશને ધારણ કરનાર પ્રાણી નાટકનુ મુખ્ય પાત્ર છે. હ શાકાદિભાવા દ્વારા પ્રાણીએ નાચે છે. તમે ખે કરશે નહિ. આપણે બન્ને પાંડવાની પાસે જઇએ, તે ઉપકારને યાદ કરવાવાળા છે. તે કાપિ અપકારના બદલે લેવાવાળા નથી. તેમજ અપકારને યાદ પણ કરવાવાળા નથી. જેમ મળતુ' કપૂર પણ સુગંધ આપે છે. તેમ સજ્જન આત્માએ અપકારના બદલામાં ઉપકાર કરે છે. ત્યારબાદ અમે બન્ને ભાઈ એ પાંડવાની નગરીમાં જવા માટે નીકળ્યા, રસ્તામાં હસ્તિકલ્પ નગરમાં આવ્યા, Page #482 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૭] [૪૭૩ મને ભૂખ લાગવાથી ભેજન લાવવાની ઈચ્છાથી જ્યારે બલરામ નગરમાં ગયા, ત્યારે મેં તેને કહ્યું કે આ નગરમાં ધૂતરાષ્ટ્ર પુત્ર અચ્છદંત નામનો રાજા રાજ્ય કરે છે. પાંડેના પ્રત્યે આપણે પક્ષપાતી હોવાથી તે મારી ઉપર ખૂબ જ વિદ્વેષ રાખે છે. તે જે કોઈ પ્રકારે અનુચિત આચરણ આજના પ્રત્યે કરે તે આપ તરત જ શંખનાદ કરજે, બલરામ જ્યાં નગરમાં ગયા, ત્યાં જ તરત જ શંખને અવાજ મારા કાનમાં પડયે, ત્યારે અતિશય કોધમાં આવી હું નગર તરફ દોડે, નગરમાં પ્રવેશ કરતાં જ તેની રાતુરંગી સેના સામે બલરામને હાથી બાંધવાના ખીલા વડે લડતા જોયા, હાથમાં પરિઘ લઈને મેં તેઓને કહ્યું કે નીચ! કૌરવોને મૃત્યુ સન્મુખ પહોંચાડનાર હું આવી પહોંચે છું; મને જોઈ તરત જ મૃત્યુના ભયથી હાથ જોડી દુર્યોધનના ભાઈએ કહ્યું કે સિંહની સામે મૃગલા કોઈ દિવસ લડી શકતા હશે ? દેવ ! સેવકના અપરાધની આપ ક્ષમા આપે, તેને છોડી મૂકી, ભેજનને લઈ બલરામની સાથે ફરીથી તે વનમાં અમે બંને જણ આવ્યા, મેં તેમને પૂછયું કે આટલું સુંદર ભેજન કેવી રીતે મલ્યું ? શત્રુની નજર આપની ઉપર કેવી રીતે પડી? બલરામે કહ્યું કે ગોવિંદ ! હાથના સુવર્ણવલયને વેચી ભેજનને ખરીદી આવતો હતો, તે વારે મને તેઓએ ઓળખી લીધે, સેનાએથી મને ઘેરી લઈ કહ્યું કે હિણી પુત્ર! પાંડવના બાંધવ ! શસ્ત્ર લઈને મારી સાથે Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય ફરીથી યુદ્ધ કર, ભોજનપાત્રને બાજુ પર મૂકી મેં શંખનાદ કર્યો, ત્યારબાદ તમે ત્યાં તરત જ આવી ગયા. ત્યારબાદ અમો બંને ભાઈઓ જોજન કરીને ચાલ્યા. અનુક્રમે નિર્જલ કૌશાળ વનમાં આવ્યા. પુનાગ વૃક્ષની છાયામાં બેસી મેં બલરામને પાણી માટે કહ્યું. “આ ભયંકર વનમાં સાવધાનીથી રહેજે” હું જલદીથી પાણી લઈને આવું છું; આ પ્રમાણે વારંવાર મને કહીને વનદેવતાઓને મારી સહાયતા માટે વિન િકરી બલરામ ગયા, હું રેશમી વસ્ત્રને ઓઢી આ વૃક્ષની નીચે સૂઈ ગયો, ત્યારબાદ મૃગલાની ભ્રમણાથી તે મારેલું બાણ મારા પગમાં વાગ્યું. જરાકુમાર ? આ પ્રમાણે આદિથી અંત સુધીની મારી કથા છે. કૃષ્ણના મુખથી દ્વારકાના નાશની વાત સાંભળી મેં ભાગ્યની નિંદા કરી, સુખ પૂર્વક સૂતેલા ભાઈની હત્યા કરનાર એવા ને ધિક્કાર છે, હું શેક કરતો હતો ત્યારે કૃષ્ણ કહ્યું કે વિલાપ કરો નહિ. તમે એક કામ કરો, એક મુહર્ત પછી મારું મૃત્યુ છે. માટે હવે હું ભગવાન નેમિનાથના શરણને ભજીશ, તું આ કૌન્તુભ મણિને હાથમાં લઈ જલદીથી પાંડેની પાસે ચાલ્યો જા, નહિતર બલરામ આવતાની સાથે જ તને મારી નાખશે, થોડે દૂર સુધી તું પાછું વાળીને જેતે રહેજે, કદારા બલરામ તારી પાછળ આવતા ન હોય ? કૃષ્ણના પગમાંથી બાણ ખેંચી તથા કૌન્તુભમણિને લઈને મહારાજા યુધિષ્ઠિર ? હું અહિંઆ આવ્યો છું. . Page #484 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૭] [ ૪૭૫ આ પ્રમાણે જરાકુમારના મુખથી દ્વારિકાની કથા સાંભળી પાંચે પાંડવો શેકાતૂર બની ગયા પરંતુ વિવેકે તેમના શકને દૂર કર્યો, પાંડ પિતાને મેહસામ્રાજ્યમાં ડુબેલા માનવા લાગ્યા, મેહરાજાને મેટો પુત્ર રાગ, જેણે અમને અસાર વસ્તુઓમાં સાર રૂપ મનાવીને મુગ્ધ બનાવી રાખ્યા છે, અને તે જ મહારાજાનો નાનો પુત્ર જે શ્રેષ’ છે તેણે અમોને બંધુઓના પ્રાણવિયેગ કરવા માટે પ્રવૃત્તિમય બનાવ્યા છે, આ પ્રમાણેનું રિતન કર્યું. અને તેઓએ વિચાર કર્યો કે મેહને તિરસ્કાર કરીને જગ...ભુ ભગવાન નેમિનાથને સાક્ષી રાખી આત્માને શાત્રિ ક્ષમાધીશ બનાવીએ, પરંતુ ખબર નથી કે ભગવાન પોતાના વિહાર અને દેશનાથી કયા દેશને પાવન કરી રહ્યા છે? અથવા અમારા ઉપર ઉપકાર કરીને અમને મુમુક્ષુ જાણી સ્વયં ભગવાન કૃપા કરશે” આ પ્રમાણે વિશ્વાસ રાખીને ભગવાનના આગમનની પ્રતીક્ષા કરીએ છીએ. સત્તરમ્ સર્ગ સંપૂર્ણ Page #485 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૮મા ત્યારબાદ નેમિનાથ ભગવાનની આજ્ઞાથી દેશના— ક્ષીરસાગર ધર્મ ઘાષમુનિ પાંડુ મથુરાદ્યાનમાં પધાર્યા, ઉદ્યાનપાલ દ્વારા મુનિનું આગમન જાણી આનંદિત બનેલા યુધિષ્ઠિર ભાઇઓ સહિત ઉદ્યાનમાં મુનીશ્વરને વંદન કરવા પધાર્યાં. સુરેન્દ્ર, અમરેન્દ્ર, નરેન્દ્રોથી ધર્મ સભા શાભતી હતી, દેવતાઓએ બનાવેલ વિકસિત સુવર્ણ કમલ ઉપર ત્રણે લેાકને ધમય બનાવવા માટે વિરાજમાન વિન પ્રજાપતિ સમાન પાંચસે। મહામુનિએથી પરિવરેલા તપદાન વિગેરેથી શે।ભતા સાક્ષાત્ ધ સમાન અત્યંત સ્વરૂપવાન મહામુનીશ્વરને રાજાએ જોયા, ભક્તિથી મહામુનીશ્વરને વંદન કરી જરાકુમારની સાથે જમીન પર રાજા બેસી ગયા, ત્યારબાદ અમૃતવાણીથી મુનીશ્વરે વૈરાગ્યમય દેશનાના પ્રાર'ભ કર્યાં. જેએસ'સારની અસારતાને જાણતા નથી તેવા લેાકેાને ધિક્કાર છે. સ'સારની અસારતા જાણતા હોવા છતાં પણુ દારૂડીઆની જેમ તેમાં મુગ્ધ અને છે. અનુત્તર વિમાનના દેવતાઓની લક્ષ્મી પણ વિરસ છે તેા પછી Page #486 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૧૮મા [ ૪૭૦ મનુષ્યની તે વાત જ શું કરવી ? જેમના આયુષ્ય-લક્ષ્મીસ્ત્રીના નયનાની જેમ ચંચળ છે. મેાટા મેટા ચક્રવતી પણ હીનદશાને પામેલા છે, માટે જ ધીર-વીર પુરૂષો એકાન્ત દુઃખમય સંસારને છેાડી મુક્તિ સુખની પ્રાપ્તિ માટે સયમ માર્ગના સ્વિકાર કરે છે. આ પ્રકારે સંવેગીની વાણી સાંભળીને હાથ જોડી રાજાએ કહ્યુ' કે ‘ સંસારના સ્વરૂપને તે આપજ જાણેા છે. પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવાવી સંસારની અસુંદરતા જાણીને વૈરાગ્યવાસિત મારૂ' અંતર પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવનાવાળુ' છે. અમે શ્રી નેમિનાથ સ્વામિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા, એટલામાં ભગવાને અમારી મનેાવૃત્તિને જાણી અમારા ઉપર ઉપકાર કરવાને માટે આપને અહિં આ મેાકલાવેલ છે. માટે પ્રભુના સાક્ષાત્ પ્રતિનિધિરૂપ આપ કૃપા કરીને અમને લેાકેાને સંસાર સમુદ્રમાંથી મહાર કાઢવાની કૃપા કરી, ભગવન્ ! અતિન્દ્રિય. જ્ઞાનના ભ'ડાર એવા આપના માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ વિગેરે કઈ વસ્તુ દૂર તથા અપ્રત્યક્ષ નથી. તે વનમાં કૃષ્ણનું મૃત્યુ થયું તે વાત અમેને જરાકુમારે કહી છે.. તે વખતે તેમના માટે પાણી લેવા માટે ગયેલા બલરામનું શું થયું? તે વાત અમેાને સંભળાવવા કૃપા કરશે. ત્યારબાદ વિશિષ્ટજ્ઞાની મુનીશ્વરે કહ્યુ કે ખલરામ પાણી લઈને કૃષ્ણની પાસે આવ્યા, અને કૃષ્ણને કહ્યુ કે ભાઈ ! જલ્દીથી ઊઠેા, તમારા માટે અત્યંત સુગષિત Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને શીતળ પાણી લાવ્યો છું, એટલા માટે મુખને ધોઈ નાખી ઈચ્છા હોય તેટલું પાણી પીને થાક દૂર કરો. કૃષ્ણ બોલ્યા નહિ, ત્યારે બલરામે ફરીથી કહ્યું કે હે અરિષ્ટહારિ! મને થોડું મોડું થવાથી આપ શા માટે રીસાઈ ગયા છે ? આ રીતે રીસાવું તમારા માટે ઉચિત નથી. પાણી બહુ દૂર હોવાથી મને આવતા મોડું થઈ ગયું છે. તે પણ કૃષ્ણ બોલ્યા નહિ ત્યારે બલરામે વિચાર્યું કે ખૂબ થાક લાગવાથી ઊંઘી ગયા છે. માટે ભલે તેઓ ઉંઘતા, આ પ્રમાણે વિરાર કરીને બતારામ શાંતિથી કૃષ્ણની બાજુમાં વૃક્ષની નીચે બેઠા, ત્યારે કૃષ્ણના શરીરની ચારે તરફ કાળી માખીઓ ઉડતી જોઈ આશ્ચર્યચક્તિ બનેલા બલદેવે કૃષ્ણની ઉપર ઢાકેલું વસ્ય લઈ લીધું. તોપણે કુણને મરી ગયેલા જોયા, તેમના પગમાં બાણોને ઘા જે, કોઇથી બારાએ શયંકર સિંહનાદ કર્યો, અવાજ સાંભળી જંગલના પશુઓ બીકના માર્યા આમતેમ દોડવા લાગ્યા, પૃથ્વી કંપવા લાગી, મદેન્મત્ત બનેડા બલરામે કહ્યું કે સૂતેલા મારા ભાઈને કોણે મારી નાખ્યા છે? સંડાલ પણ સૂતેલા ઉપર મત્ત, પ્રમત્ત, બાળક, સ્ત્રી, મુનિ તથા ગાયની ઉપર પ્રહાર કરતો નથી. તે પછી મારા ભાઈને કોણે માર્યો? કદારા ભુજાબલનું અભિમાન હોય તો મારી સામે આવી જાય ! હું તેના બાહુબળને શાંત કરી નાખ્યું. આ પ્રમાણે ક્રોધાયમાન બલરામ મોટેથી બૂમ પાડતા મૂચ્છિત બની ગયા, જ્યારે તેઓ ભાનમાં Page #488 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૮ ] [૪૭૯ આવ્યા, ત્યારે મોટેથી વિલાપ કરવા લાગ્યા, તેમના વિલાપથી જંગલ ભયાનક લાગતું હતું. હે જગતના અદ્વિતીય પુરૂષ! હે ગુણવાનોમાં અગ્રગણ્ય ! હે ગુરૂજનોને વાત્સલ્ય કરનાર ! હે રામનયનોત્સવ ! પહેલાં તો શત્રુઓના મેટા મેટા શસ્ત્રોના ઘાથી તમને કાંઈ થતું નહોતું. તો પછી આજે પગમાં વાગેલા ઘારી તમારા મૃત્યુનો વિશ્વાસ કેવી રીતે કરું ? એટલા માટે લાઈ! ઉકે, સૂર્યોદય થવાની તૈયારી છે. વધારે તડકો થશે તો ચાલી શકાશે નહી. વળી જે પગમાં પડેલા ઘાથી તમને દુઃખ થવાથી ચાલી શકાતું ન હોય તો મારા ખભા ઉપર બેસી જાઓ, હું આટલું બધું આઠંદ કરું છું; તોપણ તમે જવાબ કેમ આપતા નથી ? તમારા વાનો શ્રવણ કરવા માટે મારા કાન ખૂબ જ આતુર છે. પહેલાં તે જયારે હું ભૂલ કરતો હતો તો પણ તેને ક્રોધ કરતા નહોતા, જ્યારે અત્યારે મારો કોઈ અપરાધ નથી. તો પણ શા માટે છોધ કરો છો ? હે ભાઈ ! તમોને ખૂબ જ થાકથી ઉંઘ આવતી હોય તો આજે આપણે જગમાં શનિ રહીએ, આ પ્રમાણે બારામે અનેક વચને લીને રાત્રિ દિવસ જંગલમાં વિતાવ્યા, પ્રાતઃકાળમાં કૃષ્ણને જીવતા માનીને બલરામ પોતાના ખભા ઉપર મૂકી નેહથી વ્યાહવાળા બલરામ-નદી–પર્વત અને જંગલમાં કૃષ્ણના મૃતકને લઈ ફરવા લાગ્યા, વનવૃક્ષના ફૂલોથી દરરોજ કૃષ્ણની પૂજા કરવા લાગ્યા, આ પ્રમાણે છ મહિના Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય વ્યતિત થયા ખાદ વાદળાથી દિશાઓને અને અકુરાથી જમીનને નીલવણુ બનાવનારી વર્ષાઋતુ આવી. એકદા પવથી નીચે ઉતરીને જમીન ઉપર ટુટેલા એક રથને બલરામે જોયા, રથને વ્યવસ્થિત કરતા સારથિને બલરામે કહ્યું કે મૂઢ? તદ્દન ભાંગેલા રથને વ્યવસ્થિત કરવા માટે ફોગટના પરિશ્રમ શા માટે કરે છે ? તે સારથિએ કહ્યુ` કે અનેક યુદ્ધમાં શત્રુએના શસ્ત્રથી નહી મરનાર આપના ભાઇ હમણાં પગમાં ઘા વાગવાથી મરી ગયા છે, તે જો જીવતા થવાના હાય તા, રથ કેમ સારા થાય નહી ? મારા ભાઇ કાં મર્યાં છે? આ પ્રમાણે કહીને ક્રોધાવેશમાં સારથિ તરફ જોતા બલરામ આગળ વધ્યા, થાડેક દૂર ગયા બાદ પત્થર ઉપર કમલને વાવતા એક માણસને જોઈ બલરામે હસીને કહ્યું કે મૂઢ ! ગમે તેટલેા પ્રયત્ન કરીશ તે પણ પત્થર ઉપર કમલ ઉગતુ હશે ખરૂ કે? તેણે પણ કહ્યું કે મરી ગયેલા આપના ભાઈ જો જીવતા થાય તા પત્થર ઉપર કમલ પણ ઉગશે, તેના વચન સાંભળીને મેાહાંધ બનેલા બલરામ આગળ વધ્યા, આગળ ગયા બાદ દાવાનળથી મળી ગયેલા ઝાડને પાણી વડે સીચતા માલીને જોયા, બલરામે કહ્યું કે તું મૂર્ખતાનુ` કામ શા માટે કરી રહ્યો છે? તેણે કહ્યું' કે જો ખભા ઉપર રાખેલા ભાઇના મૃતકને આપ સજીવન કરવાની ઈચ્છા રાખેા છે, તે આ વૃક્ષને પણ અંકુરા ફૂટવાના જ છે. તેની વાતને ન સાંભળતા અલરામ આગળ વધ્યા, આગળ જતાં મરી Page #490 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૮મા ] [ ૪૮૧ ગયેલી ગાયના મુખમાં ઘાસ નાખતા એક માણસને જોયા, અને કહ્યું કે મરી ગયેલી ગાય ઘાસ કેવી રીતે ખાશે ? ત્યારે તે માણસે કહ્યું કે આપના ખભે રહેલું આપના ભાઈનું મુંડદુ જીવિત બનીને ચાલવાનુ છે તેા પછી મરેલી ગાય પણ જરૂર ઘાસ ખાવાની છે. ત્યારબાદ બલરામે વિચાર કર્યાં કે ખરેખર ! મારા ભાઈ મરી ગયા લાગે છે, કારણ કે બધાજ એક વાત કરી રહ્યા છે. આ પ્રમાણે બલરામ મેાહાન્ય દશામાંથી કાંઇક મુક્ત થયા ત્યારે દિશાઓને પ્રકાશિત કરતા એક દેવ અલરામની આગળ આવીને ઉભું રહ્યો અને એલ્સેા કે હું આપના સારથિ સિધ્ધા ; તપના પ્રભાવથી અને ચારિત્રના સંચાગથી મરીને હું દેવ થયા છુ; આપને યાદ છે ? આપે મને દીક્ષા વખતે કહ્યુ` હતુ` કે જ્યારે હું મેાહાન્ય અનું ત્યારે તું મને ખચાવજે” એટલા માટે જ હમણાં આપને મેહાન્ધ જાણી આપની પાસે આવ્યેા છુ. શ્રી નેમિનાથ ભગવાને પ્રથમ કહ્યું હતુ` કે જરાકુમારથી શ્રી કૃષ્ણનું મૃત્યુ થશે. અને તે જ વાત અની છે, તીર્થંકરનું વચન કદાપિ અસત્ય થતું નથી. રથ વિગેરે બધું મેં જ તમેાને બતાવેલ છે. તમે મેાહથી મુક્ત થાવ, આત્મકલ્યાણ કરવા તૈયાર થાએ, દરેક જન્મામાં ભાઈ અને કુટુંબને મેળવે છે. પરંતુ ભાઈ એ તથા કુટુ બીએ! ભવવૃધ્ધિના હેતુરૂપ મેાહની વૃધ્ધિ કરનારા છે, રાગના હેતુથી કમ મંધાય છે. અને પરિણામ દુ:ખદાયી છે. ૩૧ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય - સિધ્ધાર્થ દેવના વચન સાંભળી બલરામે કહ્યું કે ભાઈ! તમે મને ખૂબજ બેધ આપે છે. પરંતુ મને બતાવો કે કૃષ્ણના મૃત્યુથી દુઃખમાં પડેલે હું કેવી રીતે આત્મકલ્યાણ કરૂં? તે વખતે દેવે કહ્યું કે આપ ઐક્યનાથ, કલ્પવૃક્ષ સમાન ભગવાન નેમિનાથની પાસે દીક્ષા ગ્રહણ કરો, દેવની વાતને સ્વીકાર કરીને બલરામ તથા દેવ બને જણાએ મલીને શ્રીકૃષ્ણને અગ્નિસંસ્કાર કર્યો. ત્યારબાદ બલરામ જ્યારે સંયમના માટે ઉત્સુક બન્યા, ત્યાં તેમણે પિતાની સામે એક વિદ્યાધર મુનિને જોયા, તેમનું સ્વાગત તથા પ્રણામ કરીને હર્ષિત બનેલા બલરામે તેમના આગમનનું કારણ પૂછ્યું. તેઓએ કહ્યું કે આપના સંયમી બનવાના વિચાર જાણી ભગવાન નેમિનાથે મને અહીંઆ તમારી પાસે મોકલાવેલ છે. માટે આજને સમય અત્યુત્તમ છે. આપ આપની પુણ્યસંપત્તિ વૃધ્ધિના હેતુરૂપ મનમાં ઈચ્છિત સર્વવિરતિ વ્રત ગ્રહણ કરે, વિદ્યાધર મુનિના વચનેથી ઉત્સાહિત બની બલરામે સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિપણાને સ્વીકાર કર્યો, થડા વખતમાં તેઓ સુક્ષ્મમાં સુક્ષ્મ સિધ્ધાંતના રહસ્યના જાણકાર બની ગયા. અમ વિગેરે અનેક તપની આરાધના કરતા બલરામ દરેક વસ્તુમાં સમાન ચિત્તવાળા બન્યા, તેઓ દેવતાઓને પણ દુઃખી માનવા લાગ્યા, પિતાના શરીર ઉપરથી રાગ ઉઠી ગયો હતે, શહેરમાં કે જંગલમાં સમાન Page #492 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૮ ] [ ૪૮૩ વૃત્તિવાળા હતા, ધર્મામૃતમય શાન્ત વચનથી દરેક જગ્યાએ ઉપદેશ આપી ઉપકાર કરતા હતા. પવનની જેમ સ્વતંત્ર ગામ, નગર, જંગલમાં વિહાર કરવા લાગ્યા, તેમની સેવા કરીને પિતાના જીવનને ધન્ય માનતે સિદ્ધાર્થ દેવ પડછાયાની જેમ સાથે રહેતો હતો, એક તરફ ભગવાન નેમિનાથ, અને બીજી તરફ મહામુનિ બલભદ્ર જગતમાં સૂર્ય–ચંદ્રની સમાન ઉપકાર કરવા લાગ્યા. માટે આપ લોકો પણ નિર્વેદ પ્રાપ્ત કરીને તેમની જેમ સંયમ પ્રાપ્ત કરે, દીપક વિના અંધકારને નાશ થતો નથી. આપ લેકેએ શત્રુઓને વિનાશ કર્યો છે, રાજ્ય પણ ભેગવ્યું છે, અનુપમ પૌગલિક સુખની પ્રાપ્તિ પણ કરી છે. હવે તમારા માટે જગતમાં બાકી પણ શું છે? હવે તો તમારે ફક્ત મુક્તિ સુખ ભેગવવાનું બાકી છે. માટે તમે મુક્તિ સુખને આપવાવાળા ચારિત્ર્યધર્મને અંગિકાર કરો. આ પ્રમાણે ધર્મઘોષ મુનિના વચનોથી ઉત્સાહિત બનેલા પાંડેએ તરત જ સંસાર છોડવાની ભાવના પ્રગટ કરી, એકાએક ત્યાંથી ઉઠીને નગરમાં આવ્યા, શુભમુહૂર્તમાં કૃષ્ણ પ્રતિના ઋણમાંથી મુક્ત થવાને માટે તેઓએ જરાકુમારને સામ્રાજ્યને અધિકારી બનાવ્યું, તેઓએ કારાગારમાંથી કેદીઓને છોડી મૂક્યા, દુષ્કર્મ પરમાણુઓથી યુક્ત આત્માને શુધ્ધ સંવેગમય બનાવ્ય, સુવર્ણ દાનથી ગરીબની ગરિબાઈ તથા ઉંડા મૂળવાળા સંસાર વૃક્ષને વિનાશ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય, કર્યો, જીણું જિનમંદિરોના ઉદ્ધારથી તથા દુર્ગતિરૂપ અન્યકાર કૂપથી આત્માને પાંડવોએ ઉધ્ધાર કર્યો, જેના ફળસ્વરૂપે મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થવાની છે એવા પિતાના ધનને સદુપયેગ સાત ક્ષેત્રમાં કર્યો. તેઓએ આ પ્રમાણે સુવર્ણ દાન આપ્યું. જેથી લેકમાં મહાજન અને દેવાદાર શબ્દને નાશ થયે. ઐરાવત સમાન મોટા મોટા હાથીઓ ઉપર બેસીને તમ જ ઉચિત મુકતામય વેશથી સુશોભિત, ચામર વિંઝતી વારાંગનાઓથી વિંટાએલા નાગરિકે, પરિવાર, સામંત, અમાત્ય, મંત્રી વિગેરે દેવે સહિત સામાનિક દેથી પરિવરેલા લોકપાલની જેમ પાંચ પાંડે યાચકને રત્ન વડે સંતોષતા હતા, તેમના માર્ગનું અનુસરણ કરવાની તીવ્ર ઈચ્છાવાળી દ્રૌપદીની સાથે દીક્ષા લેવાને માટે ચાલ્યા, નગરની સ્ત્રીઓના અશ્રુજલકણ સહિત લાજકણને ગ્રહણ કરતાં પાંડ બહારના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં હાથી ઉપરથી ઉતરીને રાજચિન્હ છડી, દ્રૌપદી સહિત પાંચે પાંડે ધર્મઘોષ મુનિની પાસે આવી ઉભા રહ્યા, મુનિના પગ પકડીને “આપ આપના હાથે દીક્ષા આપી અમારા મસ્તકને પવિત્ર બનાવે, આ પ્રમાણે પાંડેએ મુનિને વિનંતી કરી, ભગવાન નેમિનાથના પ્રતિનિધિ બનીને દ્રૌપદી સહિત પાંડવોને દીક્ષા આપી, તે વખતે પાંડના હર્ષોન્માદથી પાપ નષ્ટ થવા લાગ્યા, તેમના અંતરમાં ભાવ રહેંટ એવી રીતે ફરવા લાગે કે જેનાથી આનંદા Page #494 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૮] [૪૮૫ શ્રની નહેર વહેવા લાગી કે જેથી તેમના પુણ્ય વૃક્ષને પિષણ મળ્યું. વ્રત ગ્રહણ કરેલ સાધ્વી દ્રૌપદી પાંડવોની પાછળ સાક્ષાત્ મહાવ્રતોની પાછળ જેમ કિયા હોય છે તેવી રીતે શોભવા લાગ્યા, નવદીક્ષિતોને વંદન કરી નાગરિકે તથા મહામંત્રી નગરમાં ગયા. - ગુરૂમહારાજ પાસે જ્ઞાનાભ્યાસ કરતા અને પોતાની કાયા પ્રત્યે નિર્મમત્વભાવ રાખતા પાંડવોએ ત્યાંથી વિહાર કર્યો. ત્યારબાદ શુભમનોભાવ-પરિચારકથી અમૃતપાન કરતા, ઈન્દ્રિઓને નિગ્રહ કરતા, આળસ આદિ આત્મશત્રુઓને ત્યાગ કરી, નિદ્રારૂપી મૃગનયનાનું મુખ પણ જોયા સિવાય તેઓ નિરાબાધ અપ્રમત્તભાવે વિચરતા રહ્યા, દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. લોખંડને પણ સુવર્ણ બનાવનાર પારસમણિની જેમ પાંડવોએ ગીતાર્થતા પ્રાપ્ત કરી. પ્રવર્તિનીના ચરણકમલની સેવા કરતાં સાધ્વીજી દ્રૌપદીએ તપઃ જ્ઞાન અને વિવેકની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી. એક સમયે ધર્મશેષ મુનીશ્વરની આજ્ઞા લઈને પાંડવોએ ઉત્કૃષ્ટ અભિગ્રહ લઈને વિહાર કર્યો, જુદાજુદા પ્રકારના તપથી આત્માને તપાવી કર્મમલને દૂર કરવા લાગ્યા, આત્માના પ્રબલ શત્રુ મેહરાજાને જીતવા માટે ધર્મરાજે અનુપમ પ્રકારનો પ્રયાસ કર્યો, ધર્મરાજની શાંતિએ જગતના ગ્રિષ્મઋતુના તાપ જેવી આતાપનાને Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય નાશ કર્યાં, ધર્મરાજની શાંતિરૂપી જલની ખાઈમાં બધા જ આત્મશત્રુએ ડુબી ગયા, ભીમના બળથી દુર્ગંધન વિગેરે શત્રુએ જેમ નાશ પામ્યા હતા. તેવી રીતે કામાદિ શત્રુઓને પણ નાશ કર્યાં, ભીમે ામારૂપી ગદાથી આંતર શત્રુઓને મારી નાખ્યા, અર્જુન મુનિએ તપરૂપી ગાંડીવનુ' તાંડવ એવી રીતે વિજયી બનાવ્યુ` કે જેનાથી જૈનાગમ ઉપદ્રપ રહિત બનીને વ્યવસ્થિત ખની ગયું. પ્રશમરૂપી ખાણુથી સમતારૂપ રાધાના વેષ કરી પરમાનંદ સંપત્તિને પેાતાના હાથમાં રાખી,અર્જુન મુનિના ધ્યાનાગ્નિએ ક્રોધાગ્નિને બાળી નાખ્યા, નકુલમુનિના તપસમુદ્રમાંથી નીકળેલ શમામૃતનું પાન કરીને અનુપમ આસ્વાદથી દેવતાએ આનંદ પામ્યા, બધા મુનિએમાં સહુદેવ અધિક આગળ વધ્યા, જેમના તપઃસૂર્યથી જ્ઞાનરૂપી ચંદ્રમા અધિક પ્રકાશમાન થયા, પહેલાં પાંડવોએ દુર્યોધન વિગેરે સૌ શત્રુએને જીત્યા હતા. હવે તેએને આ કર્મો જીતવાની પ્રબળ ભાવના હતી, ત્યારમાદ ભીમ મુનિએ ભીષણ અભિગ્રહ ધારણ કર્યો કે ઉચ્છવૃત્તિથી છ મહિના સુધી મારૂં' જીવન ચલાવુ'. છ મહિનાના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારબાદ પ્રત્યેક સ્થાનમાં, ગામમાં, નગરમાં, માર્ગ માં કે જંગલમાં જૈનધર્મના વિજયધ્વજ ફરકાવતા હતા, કાયાની શુશ્રુષા તજી ઈ પાંડવા વિહાર કરવા લાગ્યા.. દરરાજ વિહાર કરનારા પાંડવો વિચરતા વિચરતા એક દિવસ તુંગીપર્યંતની પાસે આવ્યા, તે પર્યંતના વનમાં ધ ઘાષમુનિનું આગમન સાંભળી આનંઢ પામેલા પાંડવે Page #496 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૮] [૪૮૭ ત્યાં ગયા, પાકેલી દ્રાક્ષ જેમ મીઠી લાગે છે તેવી રીતે મધુરવાણીથી તિર્યને, દેવતાઓને અને માનવેને ધર્મોપદેશ આપતા ધર્મઘોષ મુનીશ્વરને પાંડવોએ જોયા, ગુરૂએ પણ દૂરથી તે મુનિઓને આવતા જોઈ ખુશ થઈ આસન પરથી ઉભા થઈ તેઓને આવકાર આપે, પાંડવોએ તેમના ચરણમાં મસ્તક નમાવી નમસ્કાર પૂર્વક વંદના કરી, હાથ પકડીને ધર્મઘોષસૂરિજીએ મુનિઓને ઉભા કર્યા, વિકસિત નેત્ર અને ભાલપ્રદેશવાળા સૂરિજીએ પ્રેમાળવાણીથી તેમના ખબર પૂછયા, ગુરૂમહારાજ આસન ઉપર બેઠા, ત્યારબાદ સભામાં બેઠેલા-મનુષ્યો–દેવ અને તિયાએ પાંડવોના તપની વિશેષતાએ કરીને સભામાં અનુ મેદના કરી, ધર્મદેશના સમાત થયા બાદ બધા જ શ્રોતાજનો સૂરિજી તથા પાંડવોને વંદના કરીને પોતપિતાના સ્થાને ગયા. આશ્ચર્યચક્તિ બનેલા પાંડવ મુનિઓએ ગુરૂજીને કહ્યું કે ભગવાન ! બધી વાતો આપ પછીથી કરીશું. પણ પહેલાં આપ અમને કૃપા કરીને જણાવશો કે કૂર અને ભયંકર પ્રાણીઓ અહીંઆ ઉપશમ–સંવેગ ભાવવાળા કેમ દેખાય છે ? શું આપના આગમનને પ્રભાવ છે? કે બીજું કોઈ કારણ છે? ત્યારબાદ સૂરિજીએ કહ્યું કે નગર, ગ્રામ વિગેરે કમથી વિહાર કરતા બલરામમુનિ આ પર્વત ઉપર આવ્યા હતા, આ પર્વતના શિખર ઉપર સિદ્ધાર્થદેવે ભક્તિપૂર્વક જેએની ઉપાસના કરી છે એવા બલરામ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મુનિએ મા ખમણ કર્યું. પારણને દિવસે તેઓ નજીકના કેઈક ગામમાં ગયા, ગામમાં પ્રવેશ કરતાં મુનિનું લાવણ્ય અને રૂપ જોઈને એક બાળકવાળી સ્ત્રી ગામના કૂવા ઉપર પાણી ભરતી હતી તે સ્ત્રી બલરામ રૂપથી મોહિત બનીને ઘડાના બદલે બાળકના ગળામાં દેરડું બાંધી કૂવામાં નાખવા લાગી. સ્ત્રીનું આ અનુચિત કાર્ય જોઈ બલરામ મુનિએ તરત જ ત્યાં જઈને તેણીને પ્રતિબોધ કર્યો, વ્યાહ પ્રાપ્ત કરાવનાર પિતાના રૂપની નિંદા કરી, બલરામ મુનિ પાછા આવ્યા, વનમાં આવી તેઓએ અભિગ્રહ ધારણ કર્યો, વનમાં આવતા રથકાર (લાકડાકાપનારા) વિગેરેની પાસેથી આહાર ગ્રહણ કરીને પારણું કરીશ, ત્યારથી તે પ્રકારના પારણાં કરતા બલરામ મુનિ આ જંગલમાં ઘણે સમય રહ્યા. અદ્દભૂત અંગવાળા અત્યંત તેજસ્વી તપ કરતા બલરામ મુનિને જોઈ તે લાકડા કાપનારાઓએ જઈને પિતાપિતાના રાજાઓને કહ્યું કે અત્યંત બલવાન-તેજસ્વી એક મહાપુરૂષ વનમાં તપસ્યા કરે છે. તુછ મનવાળા તે રાજાઓએ ભયભીત બનીને મનમાં વિચાર્યું કે અત્યંત બલવાન તે મહાપુરૂષ જરૂર આપણું રાજ્ય પડાવી લેશે.” માટે હમણા જ આપણે આપણી સેના સહિત જઈને મારી નાખીએ”, આ પ્રમાણે વિચારી તે બધા રાજાઓ પિતપોતાની સેના લઈને બલરામને ચારે દિશા– એમાંથી ઘેરી વળ્યા, ત્યારે સિદ્ધાર્થ દેવે વક્રિય શક્તિ Page #498 -------------------------------------------------------------------------- ________________ સ ઃ ૧૮ ] [૪૮૯ વાળા કરાડા સિંહાને વિધુર્યાં, તે સહેાએ તે સેનાને ખૂબ જ હેરાન કરી, જેથી તે રાજાએ ક્ષેાભ પામી ખલરામમુનિને વંદન કરી પેાતપેાતાના સ્થાને ગયા. ધારણ ત્યારબાદ અદ્ભૂત ક્ષમા-અને-સ વેગને કરનારા શ્રી મલરામનું નામ ‘નૃસિંહ'ની જેમ જગતમાં પ્રસિદ્ધ થયું. તેમની ઉપશમ–યા વિગેરે લાવાથી યુક્ત, નિઃસ્પૃહતાવાળી ધર્મરૂપી અમૃતમય વાણી વિગેરે ઉદાર ભાવાને જોઈ આ જંગલના કરમાં કર પ્રાણીએ પણ શાંત બની ગયા છે. તેમાંથી ઘણાએએ-સમ્યક્ત્વ-દેશવિરતિપણું-ભદ્રપરિણામીપણું વિગેરે પ્રાપ્ત કરી પાપ કાચના ત્યાગ કર્યો છે. ઘણાએએ તેા અનશન કર્યું, ઘણાએ કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બની ગયા છે, તે બધા કર પ્રાણીઓ શિષ્યાની જેમ એકદમ નજીકમાં જ રહીને તેમની સેવા કરતા હતા, કેાઈ એક હરણે પૂર્વભવના સ્નેહથી જાતિસ્મરણજ્ઞાનની પણ પ્રાપ્તિ કરી હતી, હરણુ જંગલમાં ફરી ફરીને સા તથા લાકડા કાપવાવાળાઓને શોધતા હતા, જ્યારે કાઈ દેખાતું ત્યારે તે હરણુ પ્રણિપાત વિગેરે સ`કેતથી બલરામ મુનિને ત્યાં લઈ જતા હતા, કાઉસ્સગ્ગ પાળી ધ્યાનમાંથી મુક્ત બનીને હરણના અતાવેલ રસ્તે જઇને સાથ પાસેથી ગેાચરી લેવા લાગ્યા. એક વખતે મહેલ બનાવવામાં ઉપયાગી થાય તેવા પ્રકારના ઉચ્ચ પ્રકારના લાકડા લેવા માટે કેટલાક રથકાર તે વનમાં આવ્યા હતા, જગલમાં ફરતા તે હરણે રથકારે ને Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય જોઈ મા ખમણને પારણાની ઈચ્છાવાળા બલરામ મુનિને સંકેત કર્યો, બલરામ મુનિ પણ હરણને આગળ કરી. તે રથકારેની પાસે આવ્યા, સારા સારા વૃક્ષેને કાપી બપોરના સમયે સુંદર ભેજન તૈયાર કરી ખાવાને માટે તે બધા રથકાર એકઠા થયા હતા. દૂરથી ધર્માવતાર સમા મુનિને આવતા જોઈ આનંદપૂર્વક મેટા રથકારે વિચાર્યું કે મહાન જંગલમાં મહામુનિ સમાન કલ્પવૃક્ષ કયાંથી? ખરેખર! અમે ભાગ્યશાળી છીએ, કે સ્વર્ગ અને મુક્તિરૂપી લક્ષ્મી આપવાવાળા મહામુનિને આવા જંગલમાં ભેટે થયે. હું આજે ધન્ય છું. મારે જન્મ પ્રશસનીય છે. જંગલમાં આવવાનું પણ મારું આજે સફળ છે. આ પ્રમાણે વિચારતા રથકારે ઉઠીને મુનિને પંચાંગ નમસ્કાર કર્યો, પ્રાસુકએષણીય–અન્નજલ લઈને તે રથકાર મુનિની સામે ઉભો રહ્યો, તેના ભાવ જોઈને બલરામ મુનિએ મનમાં વિચાર્યું કે આ રથકાર મહાત્માને ભાવ અત્યુત્તમ છે. જેના ભાવોથી મારા ચિત્તમાં પણ અત્યંત આનંદ છે. શુધ્ધભાવે જેના ભાગ્યની વૃદ્ધિ કરે છે. છેવટે ભવવૃક્ષનું ઉચ્છેદન કરે છે. આ રથકાર મહાત્મા પણ એવા જ પ્રકારના ભાવમાં આરૂઢ છે કે જેને મુક્તિ સુખ પણ સુલભતાથી પ્રાપ્ત થાય તેમ છે. માટે આવા વિવેકી આત્માના ભાવમાં જરા પણ ખલના ન થાય તે પ્રયત્ન મારે કરે જોઈએ. આ પ્રમાણે વિરારી બલરામ મુનિ આહાર ગ્રહણ કરવા માટે અને તે રથકાર આપવા માટે તૈયાર થયા, દાન લેનાર અને આપનાર અને શ્રેષ્ઠ પાત્રો જોઈને તે હરણું Page #500 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૮ ] [૪૯ પણ સંવેગની ભાવના ભાવવા લાગ્યું. અહે! રથકારમાં આ સર્વથા ધન્ય છે. જેણે કોઈ જાતના વિચારો કર્યા સિવાય પુણ્ય સંગ પ્રાપ્ત થયો છે. મુનીશ્વરને આપેલું દાન મુક્તિફળને આપવાવાળું છે. પરંતુ માસક્ષમણના. પારણે આપેલા દાનની તો વાત શું કરવી? જેનાથી કમ ગ્રંથી તેવું તપ હું કરવા સમર્થ નથી. રથકારના જેવું દાન આપવામાં પણ અસમર્થ છું. મારો જન્મ વ્યર્થ છે. મારા તિર્યચપણાને ધિક્કાર છે. તે પ્રમાણે ભાવના. ભાવતો હરણ ચોધાર આંસુઓથી રડતો હતો, હરણ, મુનિ અને રથકાર ત્રણે ઉચ્ચતર ભાવનાએ હતા તે જ વખતે પવનના ઝપાટાથી એક વૃક્ષ ટુટીને તેમની ઉપર, પડયું, તેઓ ત્રણે મરીને બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયા. ( આ પ્રમાણે તિર્ય-મનુષ્ય-તથા દેવોને દરેક સ્થાનમાં પ્રતિબંધ કરતા બલરામ મુનિ સો વર્ષ સુધી. ચારિત્ર પર્યાય પાળી દેવલોકે ગયા, ત્યારથી બલરામ મુનિના અનુપમ પ્રભાવથી આ વનમાં વસતા કૂર પ્રાણીઓ પણ ઉપશમભાવમાં રહે છે. ધર્મઘોષ મુનિના મુખથી બલરામ મુનિની કથા સાંભળી વિષાદને ધારણ કરતા પાંડવોએ કહ્યું કે બલરામ મુનિ અનુપમ ચારિત્રવંત હતા, પરંતુ અમે દુર્ભાગી છીએ કે તેમના દર્શન અમે ન કરી શકયા, તેમની વાત સાંભળીને અમારા અંતરમાં આનંદ થયો છે. ત્યારે જે તેમના અંતિમ દર્શન થયા હોત કેટલે બધો આનંદ થાત ! Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય - અમે દુર્ભાગી છીએ કે મહામુનિ બલરામના દર્શન ન કરી શક્યા, તે પણ અમે ભગવાન નેમિનાથના ચરણરવિન્દ્રના દર્શન કરવા જઈશું. તેમના દર્શનથી અમારા દુષ્કર્મોને નાશ થશે, અમારૂં વ્રત ગ્રહણ પણ સફળ થશે. પરંતુ ત્રિભુવન કમલ વિકસિત કરનાર સૂર્ય–સમાન તે ભગવાન હમણા કયાં વિચરતા હશે ! તે અમને ખબર નથી. પાંડના કહેવાથી ધર્મઘોષ મુનિએ જ્ઞાન લોકમય નેત્રોથી ત્રણે લોકને જોઈ કહ્યું કે આર્ય તથા અનાર્ય દેશમાં, અનેક પર્વ તેમાં વિચરતા પ્રભુ મેહાંધ આત્માએને પ્રતિબંધ કરતા પિતાને નિર્વાણ સમય નજીક જાણી હમણું રૈવતક પર્વત ઉપર પધાર્યા છે, મુનિના વચને સાંભળીને દુઃખી થયેલા પાંડવોએ ઉત્કંઠિત થઈને કહ્યું કે ભગવદ્ ! આજે જ આપણે પ્રસ્થાન કરીએ, આપ અમોને પ્રભુના દર્શન કરાવે, નહિતર અમારા દુર્ભાગ્યથી ત્યાં જતાં પહેલાં જ પ્રભુ નિર્વાણપદને પ્રાપ્ત કરી જાય તે અમે તેમના દર્શનથી વંચિત રહી જઈશું. ધર્મઘોષમુનિની સાથે પાંડેએ ભાગ્યવંત નેમિનાથના દર્શન કરવા માટે રૈવતક પર્વત તરફ પ્રયાણ કર્યું. પાંડે ગુરૂમહારાજની સાથે હંમેશા વિહાર કરવા લાગ્યા, માસક્ષમણના પારણાના દિવસે હસ્તિકલ્પનગરમાં પહોંચ્યા, તે નગરમાં પ્રવેશ કરતી વખતે પાંડવોએ ગુરૂમહારાજને વંદન કરી પ્રેમથી પ્રાર્થના કરી કે ભગવન્! રૈવતક પર્વત અહીંથી બાર Page #502 -------------------------------------------------------------------------- ________________ સર્ગ : ૧૮] [૪૯૩. જન દૂર છે. કાલે આપણે પ્રાયઃ ત્યાં પહોંચી જઈશું. પ્રભુના દર્શન કરીને પારણું કરવાનો અભિગ્રહ ધારણ કરીને હસ્તિકલ્પનગરમાં પ્રવેશ કર્યો, તે વખતે ઉજજયન્ત ગિરિના માર્ગેથી આવતા કાળા શાહી જેવા મુખવાળા માણસને જોઈ આશ્ચર્યચક્તિ બનીને પાંડવો ઉભા હતા, ત્યાંજ આકાશમાંથી એક ચારણમુનિ આવ્યા. શેકાતુરમલીન મુખવાળા ચારણમુનિએ ધર્મશેષમુનિ તથા પાંડવોને વંદન કર્યું. પ્રભુના સમાચાર પૂછયા ત્યારે ચારણમુનિએ કહ્યું કે કર્મોને ક્ષય થવાથી પિતાનું નિર્વાણ જાણી ભગવાને રેવતાચલપર્વત ઉપર દેવતાઓએ રચેલા સમવસરણમાં જગતના જીવે ઉપર અનુકંપાની ભાવનાથી અંતિમ દેશના આપી, પ્રભુની દેશનાથી પ્રતિબંધ પામેલા. લોકોએ વિવિધ પ્રકારના વ્રત નિયમ અંગિકાર કર્યા, પાંચસે છત્રીસ સાધુઓ સહિત પાદપોપગમન માસક્ષમણ કરી અષાઢ સુદ આઠમના ચિત્રા નક્ષત્રમાં શકેન્દ્રપ્રમુખ અનેક દેવતાઓ–દેવીઓ-મનુષ્ય-તિર્યોથી પરિવરેલા. પ્રભુએ શૈલેશીકરણ કરીને સાધુઓ સહિત બંધાઓએ કર્મોને ક્ષય કર્યો, એક હજાર વર્ષના આયુષ્ય-- વાળા જગતમાં સૂર્ય સમાન, પ્રભુએ અવ્યાબાધ સુખવાળું નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ પ્રદ્યુમ્ન–શાબ વિગેરે. કુમારે, રથનેમી વિગેરે ભાઈઓ, કૃષ્ણની આઠ પટરાણીએ, બીજા મુનિઓ, રાજીમતી વિગેરે સાધ્વીઓ મેક્ષે ગયા, પ્રભુના માતા પિતા શિવાદેવી તથા સમુદ્રવિજય વિગેરે દશાહે દેવલેક ગયા, ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે પાલખી.. aોકોએ સિરાશિ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બનાવી, ઈન્દ્ર વિધિપૂર્વક પૂજા કરીને પ્રભુના શરીરને પાલખીમાં મૂકયું. ગોશિર્ષ ચંદન વિગેરે કાષ્ઠોથી રત્નમયી શિલા ઉપર નૈઋત્ય દિશામાં દેવોએ પ્રભુની ચિતા બનાવી, પ્રભુના શરીરને રાખવામાં આવેલી પાલખીને રત્નમય વેદિકા ઉપર લઈ જઈને ઈન્દ્ર દેવતાઓ દ્વારા અગ્નિસંસ્કાર કરાવ્ય, ક્ષીરસાગરના પાણીથી વાદળાઓ દ્વારા ચિતાગ્નિ શાંત પાડીને દેવતાઓ તથા મનુષ્યોએ પ્રભુના અસ્થિ વિગેરે લઈ લીધા, અગ્નિસંસ્કારથી પવિત્ર તે રત્નશિલા ઉપર ઈન્દ્ર શ્રીનેમિ જિનેશ્વરનું મંદિર બનાવ્યું. પ્રભુ પ્રતિમાને નમસ્કાર કરી રડતાં રડતાં સુરેન્દ્ર-અસુરેન્દ્રનરેન્દ્ર વિગેરે પિત પિતાના સ્થાનમાં ગયા. વિદ્યાધર મુનિના મૂખથી દુઃખદ સમાચાર સાંભળી. પાંડવોને અત્યંત આઘાત લાગે, ખૂબજ દુઃખી થયા, ખરેખર! અમારું ભાગ્યે જ સર્વથા પ્રતિકુલ છે. બલરામ મુનિના દર્શન ન થયા, તેમજ ન તો પ્રભુના દર્શન થયા, જગતમાં તેઓ ધન્ય છે, તેમની માતા ધન્ય છે, તેમને જન્મ ધન્ય છે, કે જેઓને દીક્ષા ઉત્સવ પ્રભુના હસ્તે થયે. હંમેશા પ્રભુ વચન સાંભળ્યા, બધાથી અધિક તે તેઓ ધન્ય છે, પ્રશંસનીય છે કે, જેમને નિર્વાણ મહોત્સવ -પ્રભુની સાથે જ થયે. ભાગ્યહીન આત્માઓના મારથ કદાપિ ફળદાયી થતા નથી. દરિદ્રને કોઈ દિવસ કલ્પતરૂને સમાગમ થતો નથી. અમે વિચિત્ર પુણ્યપ્રકૃતિવાળા છીએ. પ્રભુના દર્શન કર્યા સિવાય પારણું કરવું નહીં એ Page #504 -------------------------------------------------------------------------- ________________ સર્ગઃ ૧૮મો] [૪૯૫ અમારે અભિગ્રહ છે માટે વિમલાચલ જઈને અમે ઈટ સિદ્ધિ મેળવવા માટે સાધના કરીએ. તે ગિરિરાજ ઉપર પુંડરીક ગણધરાદિ કરેડે મુનિઓ કર્મને ક્ષય કરી મુક્તિએ ગયા છે. માટે હે ભગવન! સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ એ ગિરિરાજ અમારા માટે કલ્યાણકારી છે માટે જવાની આજ્ઞા આપી, ગુરૂ મહારાજની આજ્ઞા ગ્રહણ કરીને પાંડે શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા. મહાન આત્માઓ કષ્ટને સહન કરી, ઈટવસ્તુની પ્રાપ્તિ પણ કરે છે. તે પર્વતના શિખર ઉપર આવી પાંડવોએ અનશન કર્યું. ત્યારબાદ જગતના તમામ પ્રાણીઓને પિતાના સમાન જાણુતા, સમતા સુધી સાગરમાં સ્નાન દ્વારા પ્રશાંત અંત:કરણવાળા, શુકલધ્યાન ધારણ કરી, ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરતા પાંડને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર બાદ થોડા વખત પછી સગી ગુણસ્થાનકમાં વિશ્રાંતિ કરી તરત જ મુક્તિએ ગયા, નિર્મલ અનશનવ્રતથી પવિત્ર બની દ્રૌપદી સાધ્વી પણ અનુપમ લક્ષમી વિભૂષિત બ્રહ્મલેકમાં ગઈ. દેવતાઓએ મેટા સમારોહથી તે પર્વતના શિખર પર તેમને અગ્નિસંસ્કાર કર્યો. સર્ગ અઢારમે સંપૂર્ણ મલાઘારિ શ્રીદેવપ્રભસૂરિ—વિરચિત પાંડવચરિત્રમહાકાવ્યનું ગુર્જરભાષાંતર સંપૂર્ણ : Page #505 -------------------------------------------------------------------------- ________________ ચશેન્દુ પ્રકાશન દ્વારા પ્રકાશિત લેખના અન્ય પુસ્તકા * મહાસતી ન`દાસુંદરી * ખારપવની કથા * સંસ્કારધન ભા-૧ ભાર 39 * સાગરના મેાતી * વિણેલા મેાતી *શ્રીપાલ ચરિત્ર * અસમ સ્વામિ ચરિત્ર ભા-૧ * ૫-૨ ,, "" * સુલસા * ખારપવની કથા (હીદી) * જન મહાભારત * સંદેશ (હીંદી) * સાગરના મેાતી (હીંદી) * સાગરના મેતી (મરાઠી) * સંદેશ (મરાઠી) * વીતરાગ મહાદેવસ્તું।ત્ર (સ ંસ્કૃત) * સિરિ સિરિવાલ કહા ભા—૧ * સિરિ સિરિવાલ કહા ભા-૨ આગામી * મુત દિવાકર * ઝંઝાવાત પ્રકાશક: જસવતલાલ ગિરધરલાલ શાહ ૧૪૭, તખેાલીના ખાંચા, દોશીવાડાની પાળ, અમદાવાદ. Page #506 -------------------------------------------------------------------------- ________________ ચશેદુ પ્રકાશનના પ્રકાશને (1) નર્મદાસુંદરી ચરિત્ર 2, 2-57 (2-3) અમમસ્વામી ભા. 1-2 રૂા. 9-00 . (4) બાર પર્વની કથા રૂા. 6-00 (5-6) સિરિસિરિવાલ કહા ભા. 1-2 રૂા. 12-00 (7) શ્રીપાલ કથા રૂા. 3-00 NO 0Io અમદા