SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૨મા ] |૩૨૯ હરણની સામે સિ ંહનું યુદ્ધ કેવું ? જેમ સૂર્યની શક્તિથી તેના કિરણા દ્વારા અંધકારના નાશ થાય છે. તેવી રીતે આપ અમારી પાછળ રહેા અમે લોકો તેને મારી નાખીશું. અમારા તરફથી પાંડવ વધ નાટક થવાના છે. તેમાં શ્રીકૃષ્ણવધ સૂત્રધારનું' કામ કરશે. કેમકે પ્રલય કાળના સમુદ્ર પતે ડુબાડતી વખતે મેરૂને પણ જેમ છેડતા નથી તેવી રીતે પાંડવાના નાશ કરતી વખતે અમે લેાકો કૃષ્ણને પણ છેાડવાના નથી. • છીક વિગેરે અનેક પ્રકારના અપશુકન થવા છતાં પણ જરાસ ંઘે પ્રસ્થાન કરવા માટે સેનાને આદેશ આપ્યા. તે વખતે સેનાનું વજન સહન ન થવાથી રાજગૃહી નગરીની ભૂમિ કંપવા લાગી. દિશાએ શ્યામ બની ગઈ. આકાશમાં ચારે તરફ ઉલ્કાપાત થવા લાગ્યા. રાત દિવસ નગરીની ચારે દિશાઓમાં આગ લાગવા માંડી. સમય નહિ હાવા છતાં પણ નિર્ધાત શબ્દ સભળાવવા લાગ્યા. ક્રોધમાં જરાસંઘે અપશુકનાને નહિ માનતા કૌરવાની સાથે પ્રયાણ કર્યું. : હવે! જરાસંઘને! હાથી હિર નામથી ડરતા ન હેાય તેવી રીતે જરાસંઘ જ્યારે હાથી ઉપર બેસવા માટે ચઢતા હતા ત્યારે હાથીએ મદ છેાડી દીધા. પ્રસ્થાન કરવાના સમયે સેનાના હાથી ઘેાડા પણ મલમુત્ર કરવા લાગ્યા. જ્યારે તેમની વિજયવ્રુદુભી વાગી ત્યારે ભીષ્મ, દ્રોણ, કૃપાચાય વિગેરે પરસ્પર વાત કરવા લાગ્યા કે ઉદ્ધૃત શિશમણી
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy