SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ • ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય શત્રુઓને માટે ધુમકેતુ સમાન આ શલ્ય છે. કરધ્વજ શત્રુઓના જીવિતવ્યનું હરણ કરનાર લાલઘેાડાવાળા આ જયદ્રથ છે. પચભદ્ર ઘેાડાવાળા યુપજ આ ભૂરિશ્રવા છે. પ્રૌઢ હાથીના ધ્વજવાળા સુપ્રતિકહાથી ઉપર બેઠેલ આ ભગદત્ત છે. અને આ સુશર્મા વિગેરે નાના પ્રકારની ધ્વજાઓવાળા તથા જુદા જુદા રંગના ઘેાડાઓવાળા અનેક રાજાએ દેખાય છે. વિજયદ્વીપમાં જવાવાળા યુધિષ્ઠિર રાજાને માટે આ મધ્યવતી સમુદ્ર છે અને તમારૂ ધનુષ્ય જ આ સમુદ્રને પાર કરવામાં વહાણુરૂપ છે. કૃષ્ણની વાણી સાંભળી અર્જુન ધનુષ્યને છેડી રથના એકખુણામાં બેસી ગયા. અને અર્જુને કૃષ્ણને કહ્યું કે આ ગુરૂજના ! સંબંધીએ તથા ભાઈ એને મારવા માટે મારા અંતરમાં જરાપણ ઉત્સાહ આવતા નથી. ગુરૂજના તથા વિડલા અને બંધુએના વધનું કારણ બને તેવા મને આ રાજ્યના, લક્ષ્મીના, પુરૂષાર્થ કરવાનુ પ્રયાજન શું ? ભીષ્મ પિતામહના ખેાળામાં રમ્યા છે. તેમની ઉપર મારાથી ખાણુ કેમ છેડાય ? જે દ્રોણગુરૂએ વાત્સલ્યભાવથી મને અશ્વત્થામાથી પણ અધિક ધનુર્વિદ્યાનું જ્ઞાન આપ્યું છે. તેમને હું યુદ્ધમાં કેમ મારૂં ? ગમે તેટલે અપકાર કરે તાપણ ભાઈ તે ભાઇજ છે. તેમની ઉપર મારાથી આણુ કેમ છેડાય ? મારૂં ધનુષ્ય પણ લજ્જા અનુભવે છે. અર્જુનના વચનાને સાંભળી કૃષ્ણે કહ્યું કે વીરાવત...સ! ક્ષત્રિયધમ વિરૂદ્ધ તમારે આ કયા પ્રકારના
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy