Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/011621/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 21. Hidung મુલાકાતી હૈ@ાથTI ધમનું સ્વરૂપ અને ધર્મને પ્રભાવ સમજાવતાં રસભરપુર અને સચોટ ગ્રેવીસ પ્રવચનેને આ સંગ્રહ સહુ જિજ્ઞાસુ આત્માઓ માટે અત્યંત ઉપયોગી બનશે. પ્રાસંગિક અનેક દષ્ટાન્ત અને કથાનકે સહુ વાચકને આનંદથી ભરી દેશે. emmuuuuuuuuuuuuuuumornwme પ્રઘાકાર મુiate DીભJતજિટાજી Page #2 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ શ્રી ભદ્રગુપ્તવિજયજી ગણિવર પ્રવચનકાર ( હિન્દી ભાષામાં) ગુણવંત એ. શાહ મુંબઈ) જ ગુજરાતી અનુવાદ વિ. સં૨૦૩૫, શ્રાવણ * મથતિ રૂપિય૩૬ માં પારેલી કિંમત રૂ ૧૫-૦૦ વિ. ક. પ્ર. દ્રજી પર પ્રકાશક : શ્રી વિશ્વયાણ પ્રકાશન ટ્રસ્ટ સંઘવી પિાળ મહેસાણા, ગુજરાત આ મુદ્રક : હરસુખ જે. શેક અજય પ્રિન્ટર્સ જુના પાવર હાઉસ રેડ, સુરેન્દ્રનગર. [ સૌરાષ્ટ્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા શ કી ય wwwwwwwwwwwwwwwwwwwww જ્યારે વિ.સં. ૨૦૨૯માં પૂજ્ય ગુરૂદેવશ્રીનું ચાતુર્માસ ઈન્દીર (મ.પ્ર.)માં હતું ત્યારે પૂજ્ય ગુરૂદેવશ્રીએ “ધર્મબિંદુ ગ્રંથના આધારે પ્રવચન આપેલાં. એ પ્રવચને હિન્દી ભાષામાં અપાતાં હતાં અને હિન્દી ભાષામાં લખાતા હતા. વિ.સં. ૨૦૩૧ માં પૂજ્ય ગુરૂદેવશ્રીનું ચાતુર્માસ ભીવંડી (મુંબઈ) મા થયું ત્યારે એક મહત્વપૂર્ણ કાર્ય થયું. પૂજ્ય ગુરૂદેવશ્રીના સાહિત્યને હિન્દી ભાષામાં પ્રકાશિત કરવા માટે “રિત” માસિકપત્રને પ્રારંભ થયે. એ માસિકનું નિયમિત પ્રકાશન થતું રહ્યું છે. તેમાં બીજા વર્ષથી ઘરમ સરળ પવદનામ” હેડીંગ નીચે ધર્મબિંદુ ગ્રંથ ઉપરનાં પ્રવચને છપાવાં શરૂ થયા છે. તેમાંથી ૨૪ પ્રવચનેને અમારી સંસ્થાએ ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવે. પૂજ્યગુરૂદેવશ્રી એ અનુવાદને કાળજીપૂર્વક વાંચી ગયા, આવશ્યક સુધારાવધારા કર્યા અને હસ્તપ્રત ગઈ પ્રેસમાં. આટલા મોટા ગ્રંથનું પ્રકાશન કરવામાં અમને ઈન્દૌરમાં વસતા ગુજરાતી ભાઈઓને સારે સહગ પ્રાપ્ત થયે. અમદાવાદ નવેલ્ટી સ્ટેરવાળા રતિભાઈ અને જસવ તભાઇના નેહપૂર્વકના સહ ગથી આ પ્રકાશનકાર્ય સરળ બન્યું.તે છનાં કાગળના ભાવે ખૂબ જ વધી જવાથી અને પ્રીન્ટી ગ વગેરેના ભાવ પણ વધવાથી અમે કિમત ઘટાડી શકયા નથી તેનું અમને દુઃખ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની સત્સાહિત્યનિર્માણની પ્રવૃત્તિ અવિરત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ પૂજ્યશ્રી દ્વારા વિચિત “પ્રશમરતિ ગ્રથને બીજો ભાગ પ્રકાશિત કરવા ધારીએ છીએ. નિયમિત રીતે પ્રીન્ટીંગ કરી આપનાર અજય પ્રીન્ટર્સના માલિક હસમુખભાઈ જે. શેઠના અમે આભારી છીએ. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના તેઓ આત્મીયજન બની ગયા છે. સહ જિજ્ઞાસુઓ આ પ્રવચને આસ્વાદી આંતરતૃપ્તિ અનુભવે, એજ અમારી મનેકામના છે. મહેસાણું. મેનેજીંગ ટ્રસ્ટીઓ ૪-૮-૭૯ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ wwwwwwwwwwwwwwwww Page #4 -------------------------------------------------------------------------- ________________ નિ વે હૈં ન જ્યારે જ્યારે મહાન્ થુતર આચાર્ય દેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્મૃતિપ! પર આવે છે ત્યારે તેઓના પ્રત્યે અત્યંત પ્રીતિ ઉછળે છે. તેઓની એક-એક ગ્રન્થરચના હૃદયને સ્પર્શી જાય છે તેએનુ એક એકવચન જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારે છે....અન્તર્યાત્રાને આનન્દમય બનાવે છે. સ`જ્ઞશાસનને સાચેા મેક્ષમાગ સમજાવે છે. ધ્રુબિંદુ એવા જ મેાક્ષમાગ પ્રદČક સુંદર ગ્રંથ છે. જેવી રીતે ભગવાનશ્રી ઉમાસ્વાતીજીએ ‘તવા સૂત્ર'ની રચના સૂત્રાત્મક શૈલીમાં કરી છે,તેવી રીતે આચાય દેવશ્રી હરિભદ્રસૂરિજીએ ધ બિંદુ ની રચના સૂત્રાત્મક શૈલીમાં કરી છે. ચાતુર્માસ ઇન્દોરમાં હતુ, શાન્તિનગર કેલેનીના નૂતન ઉપાશ્રયમાં પહેલુ' જ ચાતુર્માસ હતુ. જનતાની શ્રવણુસૂચિ સારી હતી. તેઓને ધર્મના પ્રાથમિક જ્ઞાનની જરૂર હતી. ધનુ' પાયાનુ જ્ઞાન એ ઝંખતા હતા....અને એટલા માટે મેં ધબિંદુ' ગ્રન્થ પસંસ્ક્રૃ કરી, એ ગ્રન્થના આધારે પ્રવચને આપ્યાં. મારી સમક્ષ એવી સભા હતી કે જેમાં વિદ્વાને ન હુડ્ડા, જેમાં શાસ્ત્રજ્ઞો ન હતા. તેમાં હતા ધર્મની જિજ્ઞાસાવાળા ભાઇ મહેના. તેમાં હતા આત્મવિકાસને ઝંખતા કેટલાક સુમુક્ષુઓ....તેમાં હતા કેટલાક શિક્ષીત બુદ્ધિજીવી યુવાના. એ સહુની આત્મશુદ્ધિ થાય, અને સદ્દભાવાની વૃદ્ધિ થાય....એ અભિગમ કેન્દ્રમાં રાખીને પ્રવચને આપ્યાં. એ પ્રવચને ત્યાંના એક સજ્જન શ્વેતા જયંતિભાઇ (મી, એ.એલ એલ ખી.) એ લખી લેવા પ્રયત્ન કર્યાં. આ પ્રવચને હિન્દીભાષામાં અને હવે ગુજરાતીમાં પ્રકાશિત થવામાં મુખ્ય આધાર છે જયંતિભાઈ અને તેમણે લખી લીધેલાં પ્રવચના ! અલબત્ એ પ્રવચનાનાં આવશ્યક સુધારા-વધારા કરીને, ખૂબ જ વ્યવસ્થિત કરવામાં આવ્યાં છે. ww Page #5 -------------------------------------------------------------------------- ________________ wwwverwinnisvoervoumiomuuuuuuuuu આજે જ્યારે મનુષ્ય વધુ ને વધુ ઘર્મવિમુખ બનતું જાય છે, વધુ ને વધુ પાપાચરણે કરતે જાય છે, ત્યારે એને ધમસન્મુખ કરવા અને પાપાચરણથી અળગો પરવા એને ધર્મને પ્રભાવ સમજાવ, ધર્મનું સ્વરૂપ સમજાવવું, ખૂબ આવશ્યક બની ગયું છે. ધર્મના પ્રભાવેને જે માનવી સમજી લે તે એ સુખ મેળવવા પાપ પાસે નહીં જાય. ધર્મનું સ્વરૂપ સમજી લીધા પછી ધર્મના નામે ચાલી રહેલી અધાર્મિક ક્રિયાઓ તરફ નહીં ખેંચાય. ધર્મ સામે આજે ઘણા પડકાર ઉભા છે. જે એ પડકારને શીઘ જવાબ આપવામાં નહીં આવે તે માનવી ધર્મથી ઘણો દૂર ફેંકાઈ જશે. નુકશાન ધર્મને નથી થતું, માનવીને થાય છે. ધર્મ વિના માનવી આંતર શાન્તિ, આત્મ-પ્રસન્નતા કે સુખ-સમૃદ્ધિ પામી શકતે નથી. આ પ્રવચનમાં આ જ બધી વાત ઉપર વિચારણા કરેલી છે. વિદ્વાન અને પ્રજ્ઞાવતને આ પ્રવચનમાં ઘણું ત્રુટીઓ દેખાશે, પરંતુ તેઓ કરૂણબુદ્ધિથી તે ત્રુટીઓ તરફ ધ્યાન ન આપતાં, એમાં જે કંઈ સારભૂત વાતે હોય તે ગ્રહણ કરશે ! સંતે અને સજજને સાર ગ્રહણ કરવામાં કુશળ હોય છે. આ પ્રવચને મનનપૂર્વક વાંચીને જે કંઈ જીવાત્માઓ ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને આદર ધરાવશે, ધર્મના સ્વરૂપને સમજી, એવા ધર્મનું આચરણ કરશે, તે જીવાત્માઓ અવશ્ય આમશાંતિ પ્રાપ્ત કરશે. સહુ જીવો આત્મશાતિ પામે, એજ મંગલકામનાથી આ પ્રયત્ન કરવામાં આવ્યા છે. જય વીતરાગ. ડીસા, મુનિ ભદ્રગુપ્તવિય. ૪-૮-૭૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ સુકૃતના સહભાગી wwwwwwwwww ઇન્દોર [મ. પ્ર.] ના આ સંગ્રહસ્થા તરફથી આ ગ્રન્થના પ્રકાશનમાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે, wwwnnw.wuuuuuuuuuuuuuuuuuu ૯ ભેગીલાલ બી. શાહ એન્ડ બ્રધર્સ રૂ. ૨૫૧-૦૦ ૦ સેવંતીલાલ આર. શાહ ૦ ડાહ્યાલાલ ટી. શાહ ૦ કાન્તિલાલ એમ. શાહ 0 કમલ સ્ટોર્સ ૦ શ્રીયુત અવલાણી હેડ કંચનલાલ ધ્રુવ ૦ જ તિલાલ એન્ડ બ્રધર્સ • મોહનભાઈ કપાસી. ૦ અમદાવાદ નેવેલરી સ્ટેટ્સ • આનંદ અઝેલા સ્ટેર્સ બિપીનભાઈ હિંમતલાલ દવાવાળા wwwwwwwwwwwwww સ્વ. પિતાશ્રી કેશવલાલ પુરુત્તમદાસ તથા સ્વ. માતુશ્રી ચંચળબેન કેશવલાલના સ્મરણાર્થે તેમના સુપુત્ર રતિલાલ કેશવલાલ અને પરિવાર તરફથી આ પુસ્તકના પ્રકાશનમાં રૂ. ૧૨૦૦/બારસો પ્રાપ્ત થયા છે. અમે તેઓના આભારી છીએ. માનદ ટ્રસ્ટીઓ. શ્રી વિશ્વકલ્યાણ પ્ર. ટ્રસ્ટ મહેસાણું, wwwwwwwwwwwwwwwwww ૦ રે ' Page #7 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના. [૨૪ પ્રવચનોને સંગ્રહ ] Page #8 -------------------------------------------------------------------------- ________________ धनदा धनार्थिनां प्रोक्त: कामिनां सवकामदः, धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः ॥ वचनाद्यदनुष्ठानमविरूद्धाद्यथोदितम्, मञ्यादिभावसंयुक्त तद्धर्म इति कोन्यते ॥ -धर्मविन्दुः Page #9 -------------------------------------------------------------------------- ________________ * શ્રી હરિભસૂરિજીએ ગ્રંથનું નામ ધર્મબિંદુ આપેલું છે, પણ આ બિંદુમાં સિંધુ ઘુઘવી રહેલ છે. શ્રી મુનિચંદ્રસૂરિજી આ સિંધુની સહેલગાહ કરાવે છે! જ મોન, જાતિ અને અપમાદક ધર્મશ્રવણુ માટે આ ત્રણ વાતે અનિવાર્ય છે. મૂહ પરમાત્મ પ્રણામ એ ભાવમંગલ છે. ભાવમંગલથી વિજોને નાશ થાય છે. પ્રવચન/૧ અનાદિ છે આ સંસાર. અનાદિ સંસારમાં છ પણ અનાદિ છે ! અને જીવ તથા કમને સંબંધ પણ અનાદિ છે. કર્મના બંધનોથી બંધાયેલા અનંતા છે આ અનાદિ સંસારની ચાર ગતિમાં ભટકી રહ્યા છે. કર્મોના પ્રભાવથી જીવમાં મેહ, અજ્ઞાન, રાગ-દ્વેષ, શાતા-અશાતા, સુખ-દુઃખ વગેરે તત્ત સદાય સક્રિય રહે છે. તેમાં પણ નરક અને તિયચ ગતિમાં તે મેહ અને અજ્ઞાન, રાગ અને દ્વેષ પ્રગાઢપણે સક્રિય હોય છે. જ્ઞાનને ઝાંખે, આ અમસ્તે પણ પ્રકાશ નહિ. માત્ર અજ્ઞાનને ઘનઘોર અંધકાર ! ત્યાં હોય છે દુખ–વેદના અને ત્રાસ. સુખના ઉકળતા દરિયા સિવાય નરક અને તિર્યંચગતિમાં કંઈ જ નથી હોતું. દેવગતિમાં સમ્યગ્દર્શન હોય તે તે જાણે ઠીક, એ ન હોય Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તે ત્યાં પણ રાગ અને દ્વેષનું ભયાનક તાંડવનૃત્ય જ ચાલતું હોય છે. મહુ-અજ્ઞાનના જ ત્યાં બેફામ નગ્ન નાચ થતા હોય છે. રહ્યું હવે માનવ જીવન! માનવ-ભવમાં જન્મ મળ્યા બાદ જીવને સંસ્કારી કુટુંબમાં જન્મ થયે હેય, સદ્દગુરુને સમાગમ થયે હેય તે તે જ્ઞાનને પ્રકાશ મળી જાય. નહિ તે જ્ઞાન વિનાનું-સમ્યગજ્ઞાન વિનાનું માનવજીવન પણ વ્યર્થ ! જીવનમાં સમ્યફ સંસ્કાર ન હોય, ધર્મનું આચરણ ન હોય, હૈયે માનવતાની હેક ન હોય તે સંસ્કારહીન, ધર્મહીન એવા માનવજીવનનું મૂલ્ય શું ? આવા તે કરોડો માણસ નરક અને તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે, સંસારમાં સુખની શોધ છોડે ? સારા ય સંસાર દુખમય છે. કયારેક કે ગતિમાં સહેજ અમસ્તુ સુખ જણાય છે તે અંતે તેને સરવાળો દુખમાં જ આવે છે! એકસરખું અને શાશ્વત સુખ સંસારમાં છે જ નહિ, આથી જ સંસારમાં સુખની શોધ છેડી દેવી જોઈએ. દુખથી ભરપુર, વેદનાથી લદબદ અને ત્રાસના ડુંગરાથી લદાયેલા આ સંસારમાં પણ ઉત્તમ આત્માઓ જન્મે છે. આત્મા જેમ જેમ કર્મોના બંધનથી મુક્ત થાય છે તેમ તેમ જ્ઞાનને પ્રકાશ ખુલતા જાય છે. જ્ઞાનના પ્રકાશમાં આત્મા ખૂદ પિતાને જુવે છે. કર્મોના બંધનમાં સર્જાયેલી પિતાની દુર્દશા જોઈ તેને અસહ્ય વેદના થાય છે, અને કર્મબંધનોને ફગાવી દેવા તે જાગ્રત બને છે, જ્ઞાનના પ્રકાશમાં જ આત્માને કર્મના બંધનેને તેડવાને ઉપાય દેખાય છે. આ ઉપાય જ ધર્મ છે. આત્મા આ ધર્મપુરુષાર્થથી કમબંધને તેડીને મુક્ત બને છે. ધમ બિન્દુ' ગ્રંથની ઉપચોગિતા ? પરમ કરુણવંત અને અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા સંસારની અને આ સંસારમાં ભમતા-ભટકતા જીવોની દયનીય Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ દુર્દશા જોઈને, તેમને એ અવદશામાંથી મુક્ત કરવા, ધમતીથની સ્થાપના કરીને, જીને ધર્મને પ્રકાશ આપે છે. ધર્મને આવિષ્કાર જી પ્રત્યેની અસીમ કરુણામાંથી થયો છે. અને આવી જ કરુણાથી ધમતિના પ્રતિપ્રાદક ગ્રંથોનું સર્જન થાય છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ અવશ્ય કરૂણાવંત હોય છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના આ ધર્મશાસનમાં આવા અનેક કરૂણાવાન જ્ઞાની મહાપુરુષ થયા છે. સેંકડો વર્ષ પહેલાં થઈ ગયેલા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી એવા જ એક કરુણાવંત જ્ઞાની મહાપુરુષ હતા. આ દયાળુ જ્ઞાની મહર્ષિએ પિતાના જીવનકાળ દરમ્યાન ૧૪૪૪ ગ્રંથની રચના કરી હતી. આજે તે બધા-૧૪૪૪ 2 થે ઉપલબ્ધ નથી, પરંતુ જે ગ્રંથે ઉપલબ્ધ છે તે બધા અપૂર્વ અને અદ્ભુત છે. “ધમંબિન્દુ” નામને ગ્રથ એ આ મહાપુરુષની રચના છે, કે જેને તમે આ ચાતુર્માસ કાળમાં સાંભળશે ! આ “ધર્મબિન્દુ ગ્રંથ જીવનને ઉમદા અને ઉચ્ચ બનાવવા માટે અત્યુત્તમ ગ્રંથ છે. તમે જે તમારૂં નૈતિક અને ધાર્મિક ઉત્થાન કરવા ઇચ્છતા હે, વ્યવહારશુદ્ધિ કરવા માગતા હો તે આ ગ્રંથ તમને સમુચિત, સચેટ અને સુંદર માર્ગદર્શન આપે છે. ભલે આ ગ્રંથ સેંકડો વર્ષ અગાઉ લખા હોય તે પણ આજે ય, આજના માનવ માટે તે એટલે જ ઉપાગી છે, એટલે તે કાળમાં હતે. બલકે આજના કાળમાં તે તે વધુ ઉપયેગી બને તેમ છે. ત્રણ મહત્વની સૂચનાઓ : હા, એક વાત કહી દઉં છું આજે. તમારે આ પ્રવચને નિયમિત સાંભળવા જોઈએ. બે દિવસ સાંભળો અને બે દિવસ ન સાંભળો, એમ ન કરશે. નિયમિત સાંભળવાથી સમગ્ર વિષયનું જ્ઞાન થશે. જે અર્થમાં અને જે સંદર્ભમાં હું વાત કરીશ તે અર્થમાં અને તે સંદર્ભમાં તમને તે સમજાશે. નહીંતર ગડબડ થઈ જશે ! હું કહીશ કંઈક અને તમે સમજશે કંઈક બીજું ! Page #12 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બીજી વાત : તમે જાગ્રત રહીને સાંભળજો! સાંભળતી વખતે આડું-અવળું જોવાનું નહી! ઉપર-નીચે જોવાનું નહી ! મારી સામે જ તમારી નજર જોઇએ. કેવી રીતે વ્યાખ્યાન સાંભળે છે? તમારી દ્રષ્ટિને વક્તાની સામે જ રાખે. હા, ઝાકુ આવી જાય તે પછી કેવી રીતે સામે જુએ ? એવી રીતે બેસે કે કું આવે જ નહીં, ઊંઘ આવે જ નહીં. કયારેક જાગતા રહે અને ક્યારેક ઉઘતા રહેા....તે તમે શું સમજી શકવાના ? ધર્માંશ્રવણુ કરવાની તમારી રીત સુધારે, ૪ ઃ C એક ગામમાં એક ટાસીમા રાજ વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં જતાં હતાં. ચાતુર્માસના સમય હતા. સાધુ મહારાજ • ભગવતીસૂત્ર 1 ઉપર વ્યાખ્યાન આપે. ભગવતીસૂત્રમાં વારવાર ભગવાન મહાવીરસ્વામી પાતના પટ્ટધર પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમને ગાયમા!' ના સખાધનથી મેલાવે છે, મુનિરાજની ખેલવાની સ્ટાઈલ પદ્ધતિ સરસ હતી. તે ગાયમા' શબ્દ જોરથી ખેલતા ! પેલા ડાસીમા ચેડા જાગતા અને થાડા ઉંઘતાં ! એ રીતે વ્યાખ્યાન સાંસળે....અને કંઇક મહેરાશ પણ હશે ! એક દિવસ ડૅાસીમા વ્યાખ્યાન સાંભળીને ઘેર ગયાં, તેમની પુત્રવધૂએ પૂછ્યું : સાસુજી, આજે મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં શું કહ્યું હતુ ?” સીમાએ કહ્યું : મહારાજ સાહેબ વ્યાખ્યાન તે સારૂં' આપતા હતા, પરંતુ એમની તબિયત સારી નહાતી લાગતી... વારવાર ‘ એયમા ..એયમા....' કરતા હતા! '' * ડાસીમાએ વ્યાખ્યાન કેવું સાંભળ્યું ? ગેયમા’ તુ... ‘એયમા’ કરી દ્વીધું ! જો તમે સ્વસ્થતાથી, એકાગ્રતાથી વ્યાખ્યાન નહી સાંભળેા તા અના અન કરી નાખશે. માટે તમને કહું છું કે ખૂબ જાગૃતિ સાથે વ્યાખ્યાન સાંભળો. ત્રીજી વાત સાંભળી લે. આ વાત છે ખાસ માતાએ માટે અને મહુના માટે. વ્યાખ્યાન સભામાં એમની મેજોરીટી રહે છે મૈં !' સ્ત્રીઓ વધારે અને પુરુષા એછા ! મહેના અને માતાઓને Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧ :૫ મારે ખાસ એ કહેવું છે કે તેઓ વ્યાખ્યાન હાલમાં મૌનપણે પ્રવેશ કરે. વાત કરતાં કરતાં ન આવે. મૌન ધારણ કરીને વ્યાખ્યાન સાંભળે. જતી વખતે પણ મૌન રાખે વાત કરતાં કરતાં જવાનું નહીં. શાન્તિથી, પૂર્ણ તિથી વ્યાખ્યાન સાભળે. તમારા નાનાં-નાનાં બાળકોને સાથે ન લાવે. જે બાળકે અહીં શાતિથી બેસી શકે એવાં ન હોય, તેવાં બાળકને સાથે ન લાવવા જોઈએ. વ્યાખ્યાન ચાલુ હોય અને એકદમ બાળકરવા માંડે ત્યારે વ્યાખ્યાનની ધારા તૂટી જાય છે. શ્રોતાઓનું ધ્યાન તૂટી જાય છે. બધા એ બાળકો તરફ જોવા માંડે છે.....વાતની મજા મારી જાય છે. આ “ધમબિંદુ' ગ્રંથમાં બહેને માટે પણ ઘણું ઉપયોગી વાતે બતાવવામાં આવી છે. હા, બહેનેની તમન્ના જોઈએ પિતાનાં જીવન સુધારવાની ! પણ “અમે તે સારાં જ છીએ...સુધરેલાં જ છીએ..ધાર્મિક છીએ...” આવું માનનારાઓને સુધારી શકાય નહિં. તમે લેકે સુધરેલા જ છે ને ? જરા તમારા અંતરાત્માને પૂછી જોજે. જે રોગી માણસ પિતાની જાતને નિરોગી માને, તેને નિગી ન બનાવી શકાય ! જો તમે તમારી જાતને સારી માનતા હશો તે હું તમને સારા નહીં બનાવી શકું ! તમને તમારી ભૂલનું, તમારા પાપનું ભાન હોવું જ જોઈએ. ભલે તમે અહીં સભામાં ઊભા થઈને તમારાં પાપે જાહેર ન કરે, પરંતુ તમને ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ છે જોઈએ તમારી ભૂલે ને ! તમારાં પાપને ! તમારી બુરાઈઓને ! તે આ ધર્મબિંદુ ગ્રન્થનું શ્રવણ તમારું અદભુત જીવનપરિવર્તન કરી શકશે. ગ્રંથકાર અને ટીકાકાર : આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ગ્રન્થકાર મહર્ષિએ આ ગ્રન્થની રચના લોકાત્મક નથી કરી પરંતુ સુત્રાત્મક રચના કરી છે. જે રીતે મહાન આચાર્યદેવ શ્રી ઉમાસ્વાતીજીએ તત્વાર્થસૂવ”ની રચના કરી છે, તેવી રીતે હરિભદ્રસૂરિજીએ Page #14 -------------------------------------------------------------------------- ________________ મિ. કીડી લાગે છે મુનિવરની દે ધર્મબિંદ ની રચના કરી છે. આ ગ્રન્થનું એક એક સૂત્ર અર્થગંભીર છે. આમેય શ્રી હરિભકરિની દરેક ગ્રન્થરચના અર્થગંભીર જ છે. સામાન્ય કક્ષાના વિદ્વાન તેઓના ને સારી રીતે સમજી જ ન શકે. “ધમબિંદુ” ના સૂત્રો ઉપર આચાર્યશ્રી સુનિચન્દ્રસૂરિજીએ સરલ ટીકા લખીને સુબોધ બનાવી દીધાં છે. આ મહાપુરુષે આપણા જેવા અબોધ જેવો ઉપર કે મહાન ઉપકાર કર્યો છે ! પિતાના જ્ઞાનખાનાને સર્વ જીવો માટે ખુલ્લો મૂકી ગયા! “જ્ઞાન પ્રાપ્ત કરે અને મોક્ષમાર્ગ પર ચાલતા રહે!” આવી ઉદાત ભાવનાથી આ મહાપુરુષોએ ગ્રન્થરચનાઓ કરી છે. ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છે : “મારા નિતે” એટલે કે ભવ્ય જીના ઉપકાર માટે આ ટીકા એમણે લખી છે. આ ટીકાગ્રન્થ પણ સંસ્કૃત સાહિત્યને અણમોલ ગ્રંથ છે રસપૂર્ણ રચના છે આ ટીકાગ્રન્થની ! દૈનિક પ્રવચન : પરંપરા : - આજનો દિવસ પરમ મંગલકારી છે, શુભ છે અને શુકલ છે ! આજે આપણે “ધર્મબિંદુ ગ્રન્થ ઉપર પ્રવચનમાળા શરૂ કરી રહ્યા છીએ. આ પ્રવચનમાળા સંપૂર્ણ વવાંકાળમાં ચાલતી રહેશે. આ પણ એક પ્રાચીનકાળથી ચાલતી આવતી પરંપરા છે, કે વર્ષાકાળ વ્યતીત કરવા માટે ગામનગરમાં સ્થિરતા કરીને રહેલા મુનિવરે સઘસમક્ષ પ્રતિદિન ધર્મોપદેશ આપતા રહે. કેઈ આગમરથ અથવા કેઈ વિશિષ્ટ જ્ઞાની શાસનમાન્ય મહાપુરુષના ગ્રન્થનો આધાર લઈ, ધર્મોપદેશ આપવામાં આવે છે. આ પવિત્ર પદ્ધતિના પ્રતાપે આપણા જૈન સંઘમાં સુંદર ધમ જાગતિ જોવા મળે છે, નિયમિત ચાર ચાર મહિના સુધી પ્રવચનો સાંભળવાથી શ્રોતાઓને જૈનધર્મને મલિક બોધ પ્રાપ્ત થાય છે. પાપાચરણનો ભય લાગે છે અને સદાચારની પ્રવૃત્તિ વધે છે. વિવિધ ધર્મારાધના થાય છે. દાન-શીલ અને તપની ભવ્ય આરાધનાઓ થાય છે. આ બધા પ્રભાવ નિયમિત ધર્મોપદેશનો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ માલ' તમાળાનો માળા કઈ મંગલ? શા માટે કરવું ? આપણી પ્રવચનમાળાને આધારગ્રન્થ 'ધર્મબિંદુ' રહેશે. ચાર ચાર મહિના સુધી પ્રવચનમાળા કેઈ વિM વિના ચાલતી રહે તે માટે આપણે “મંગલ કર્યું. “શ્રુતજ્ઞાન' ની પૂજા આપણે ભણાવી ને ? “ધર્મબિંદુ” ગ્રંથનું પૂજન પણ કર્યું ! આ આપણે મંગલ કર્યું. “મંગલમાં વિનોનો નાશ કરવાની અપૂર્વ શક્તિ હોય છે. એક વાત આપણું હાર્ષિઓએ અનુભવની બતાવી છે ? શ્રેયાણિ ઘgrદનાન” સારા કામમાં સો વિન આવે ! આ પ્રવચનમાળા એક સારું પવિત્ર કાર્ય છે, માટે એમાં વિદનો આવી શકે ! માટે એવું ભાવપૂર્ણ મંગલ કરે કે તે વિદને આપણું પવિત્ર કાર્યને કચરી ન શકે, વિદને સ્વયં નષ્ટ થઈ જાય ! હા, સામાજિક કે ડિટેટીવ નવલકથાઓ લખવાવાળા લેખકે મંગલ નથી કરતા. કારણ કે એમને વિદને ન આવે ! સારું કામ હોય તે વિના આવે ને ! વિદને તે આવે સારા કામમાપવિત્ર કામમાં એક ધર્મગ્રંથની રચના કરવી, તે પવિત્ર કાર્ય છે, માટે તેના પ્રારંભમાં મંગલ કરવું જોઇએ. ગ્રંથકાર આચાર્યદેવ આ મંગલ” કરવાની પરંપરાને અનુસરે છે. ભલા, અનુભવી અને જ્ઞાની મહર્ષિઓએ શરૂ કરેલી સારી પરંપરાને કણ ન અનુસરે? શ્રદ્ધાવાન પણ અનુસરશે અને બુદ્ધિમાન પણ અનુસરશે! ભાવમંગલ : ગ્રંથકાર એક નિર્ચથ જૈનાચાર્ય હતા. પિતાની આચારમર્યાદામાં એમને રહેવું હતું, માટે “ દ્રવ્યમંગલ ” તેઓ ન કરી શકે, તેમણે “ભવમંગલ” કર્યું. પરમાત્માને પ્રણામ-એ જ ભાવમંગલ છે. પરમાત્માને કરેલા પ્રણામમાં એ અપૂર્વ શક્તિ છે કે સર્વ સંભવિત વિદનાને સમળ ઉછેદ કરી નાખે ! આ છે આધ્યાત્મિક શક્તિ ! હવે સાંભળો, ગ્રંથકાર આચાર્યશ્રી મંગલ કરે છે : પ્રણય પરમાત્માનં સમુદત્ય કૃતાર્ણવાત ! ધમંબિન્દુ પ્રવક્ષ્યામિ તે બિન્માદધેલ છે તેના પર ધમ ધન કિજે તેઓ ન આવે Page #16 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ધર્મશાસ્ત્રોની રચના કરનાર ત્રાષિ-મહર્ષિઓની આ માન્યતા છે શાસ્ત્રમૂલં મંગલમ્ –ધર્મશાસ્ત્રને પ્રારંભ મંગલથી જ થ જોઈએ, આ વિધાનને હેતુ એક જ છે-વિદનેને નાશ! વિનો આવવાની સંભાવના છે. આથી પહેલેથી જ તેને ઉપાય કરી લીધે ! તમને લાગે છે કે રસ્તામાં ચાર-લૂંટારા મળી જશે, ત્યાં જવું પણ અનિવાર્ય છે, તે સુરક્ષાને પ્રબંધ કરીને જ જશે ને? એમ કરીને તમે બેધડક ચાલ્યા જશે. ગ્રંથકાર મહાત્મા પણ એમ જ કરી રહ્યા છે. વિદ્ધ આવે જ નહિ, અને કદાચ આવી પડે તે ગ્રંથરચનાના કાર્યમાં અવરોધ ન આવે તે માટે ભાવમંગલ કર્યું. પરમાત્માને પ્રણામ કર્યા. પ્રશ્ન : કાર્યના પ્રારંભમાં જ ભવિષ્યમાં આવી પડનાર વિદનોની શંકા કરવી એ શું માનસિક નિર્બળતા નથી? જવાબઃ કઈ પણ કાર્ય શરૂ કરતા અગાઉ જેમ કાર્યપદ્ધતિને નિર્ણય કર જોઈએ, તેમ એ કાર્ય કરવામાં કેવી કેવી મુશ્કેલીઓ, આફત આવી શકે તેને પણ અંદાજ કાઢ જોઈએ. આમ કરવું તે માનસિક નિર્બળતા નથી, પરતુ એ અગમચેતી છે. સાવધાની છે. બુદ્ધિમત્તા છે તેમાં, સંભવિત ભયેની કલ્પના કરી એ ભયને ઉપાય કરે તે નિર્બળતાની નહિ પણ સફળતાની નિશાની છે. તમે એક સારું પરમાર્થનું પરકારનું કામ શરૂ કર્યું, તમે કામ કરતા રહે અને તમારી કલ્પનામાં ય ન હોય તેવું સંકટ આવી પડે તે શું થાય તમારું ? એથી એ કાર્ય પાર પાડવામાં વિલંબ જ થવાને ને? અને તમારા પ્રયત્ન નિષ્ફળ જાય, તમે એ સંકટ દૂર ન કરી શકે તે એ આદર્યું કામ અધૂરું જ રહી જવાનું ને? આથી જ પવિત્ર કાર્ય શરૂ કરતાં પહેલાં જ, એ કાર્યમાં કઈ અડચણ-અવરોધ ઊભા ન થાય તે પ્રબંધ કરી લેવું જોઈએ અને આ પ્રબંધ એટલે ભાવમંગલ! Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ વિદનેને નાશ કરવો જરૂરી વિદનેને વિનાશ કરવાને સ્વાધીન ઉપાય છે આ ભાવ મંગલ! પરમાત્માને પ્રણામ કરવા એ સ્વાધીન ઉપાય છે. તે માટે નથી કેઈની પરાધીનતા, નથી કેઈની પરતંત્રતા! પરમાત્માને પ્રણામ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વાધીન છીએ. એ માટે ન કેઈની આજ્ઞા જરૂરી છે, ન કેઈની મંજુરી! અરે! એ માટે મંદિરમાં જવું પણ અનિવાર્ય નથી. પિતાના મન મંદિરમાં જ એ વીતરાગ અરિ. હંત પરમાત્માની પદ્માસનસ્થ અવસ્થાની કલ્પના કરે. તમારી ચામડાની આંખો બંધ કરે અને મનની આંખ ખોલીને એ પરમાભાની પ્રશમ-રસ ભરપૂર આખો સાંથે નજર મેળવે. તેમનાં ચરણમાં નમી પડે. તેમની સ્તુતિ કરે, પ્રાર્થના કરે. ધ્યાન ધરે. મ ગળ થઈ ગયું એ ! ભાવ મંગલ થઈ ગયું! આ ભાવમંગલને પ્રભાવ આવનાર વિદને ઉપર પડશે. એ આવશે જ નહિ, કદાચ આવશે, આવવાનું દુઃસાહસ કરશે તે બિચારું તમારા જ પગ તળે કચડાઈ જશે! પરમ” અને “અપરમ : પણ સબૂર! પરમાત્માને પ્રણામ કરતાં પહેલાં પરમાત્માને ઓળખે. આત્મા બે પ્રકારના હોય છે. પરમ અને અપરમ. સકલ કર્મને ક્ષય થઈ જવાથી ઉપલબ્ધ જ્ઞાન-પ્રકાશમાં જેમણે સમગ્ર બ્રહ્માંડને-ક” અને અલેકીને જે છે, પોતે પરિપૂર્ણ નિષ્કામ અને સંપૂર્ણ અપરિગ્રહી હોવા છતાં પણ જેમની ચારે તરફ દેવે આઠ પ્રકારની શોભા (અષ્ટ મહાપ્રતિહારી) કરે છે. તમામ જીવ પોતપોતાની ભાષામાં સમજી જાય એવી જે ભાષા બેલે છે અને જે એમની વાણી સાંભળે છે તેમની બધી શંકાઓ દૂર થઈ જાય છે, જેમનું જ્યાં જ્યાં ચરણ મૂકાય છે ત્યાં ત્યાં જીવેને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, જેને કઈ ઈશ્વર કહે છે, કે બ્રહ્મા કહે છે, કઈ શંકર કહે છે, ભિન્ન ભિન્ન નામેથી Page #18 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જેમની પ્રાર્થના કરાય છે તે છે, અરિહંત પરમાત્મા! પરમ+આત્મા =પરમાત્મા. તેમના સિવાયના બીજા બધા જ “અપરમ આત્મા છે. આપણે અપરમ આત્મા છીએ. અપરમથી પરમ બનવાની આરાધના એ જ ધર્મ-આરાધના છે. અપરમ આત્મા પરમ આત્માને પ્રણામ કરે તેમની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, તેમનું ધ્યાન ધરે, તેમણે બતાવેલ માર્ગ પર પિતાનું જીવન જીવે તે અપરમ પરમ બની જાય ! કહે, નક્કી કરે,અપરમ રહેવું છે કે પરમ પણ બનવું છે? અપરમાત્મા રહેવું છે કે પરમાત્મા બનવું છે? પરમાત્મા તે બનવું છે, પણ મહારાજ! અમારામાં એવી શકિત કયાં છે? સાચી વાત. પણ ભાઈ ! શકિત આવે છે ક્યાંથી ? શું તે કંઈ આકાશમાંથી ટપકી પડે છે? યાદ રાખોઃ પરમાત્મભકિતમાથી જ શકિત પ્રાપ્ત થાય છે, માટે પરમાત્મભક્તિમાં લીન બને. એક અસાધારણ વિશેષતા ગ્રંથકારે “પરમાત્માને નમસ્કાર કર્યો છે. પરંતુ પરમાત્માના નામને ફડ નથી પાડો. નથી ભગવાન ઋષભદેવનું નામ લીધું, નથી વર્ધમાન સ્વામીનું નામ લીધું. નામ કેઈ પણ હય, તે હેવા જોઈએ પરમાત્મા! સર્વજ્ઞ અને વીતરાગ હોવા જોઈએ. અજ્ઞાનતા અને રાગ-દ્વેષથી સંપૂર્ણ મુક્ત એવા પરમાત્માને પ્રણામ કર્યો. જૈનધર્મની આ જ અસાધારણું વિશિષ્ટતા છે. આપણે સૌ જે આ અસાધારણ વિશિષ્ટતા સમજી જઈએ તે આજે જ, અબઘડી જ જૈન જયતિ શાસનમથઈ જાય. ગ્રન્થકારની વિનમ્રતાઃ મહાન તાર્કિક દિગગજ વિદ્વાન આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની વિનમ્રતા તે જુવે છે તેથી કહે છે: મેં આ “ધર્મબિન્દુ ગ્રન્થ મારી બુદ્ધિ-કલ્પનાથી નથી લખ્યો, શ્રુતસાગરમાંથી તત્વરને લઈને આ ગ્રન્થની રચના કરી છે. કેવી નિર્દોષ નિખાલસ અને નિરાડંબર વિનમ્રતા ! આ ખૂબ જ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ મહત્વની વાત છે. તી કર પરમાત્મા મહાવીરદેવે જે શ્રુતજ્ઞાનની ગંગા વહાવી, તે પવિત્ર જ્ઞાનગગામાંથી ઘેાડાક બિંદુએ લઇ લીધાં અને આ ગ્રન્થ તૈયાર થઈ ગયા ! : ૧૧ શ્રુતસમુદ્ર અગાધ છે. દુર્ગંધ છે. એછી બુદ્ધિવાળા આ સમુદ્રમાં કૂદી નથી શકતા અને તેમાંથી માતી મેળવી શકતા નથી, ‘નય’ ‘નિક્ષેપ' ‘ભંગ’ ગમ' પય’‘હેતુ' વગેરે એવા ગહન અને ગંભીર વિષય છે કે સામાન્ય બુદ્ધિવાળાની સમજમાં જ ન આવે. તમે સમજો છે? નય કાને કહે છે? દ્રવ્ય-ગુણ-પર્યાય કાને કહે છે? કહી શકશે। આ બધા અંગે ? સમજવાની બુદ્ધિ નથી અને સમજવા માટે જોઈએ તેવી તમન્ના પણ નથી. પણ ચિંતા નહિ. તત્ત્વમાં ન સમજી શકે તે। હરકત નહિ પરંતુ આચારમા તે સમજી શકે ને! એ સમજવાની તેા તમન્ના રાખેા કે નહિ ? રાખા. એ જ રાખા. મા બિદુમાં સિન્ધુ ધર્મખિન્દુ' ગ્રન્થ આચારમને ગ્રન્થ છે. માનવ જીવન ક્રમશઃ કેવી રીતે ઉન્નત અને પવિત્ર બનાવવું તેનુ ક્રમબદ્ધ માદર્શન આ ગ્રન્થમાં બતાવાયુ છે. ગ્રંથકારે શ્રુતસાગરમાંથી ગહન તત્વા લઈને તેને સરળ અને સુગમ સૂત્રામાં ઘાટ આપીને આ ગ્રન્થની રચના કરી છે. શ્રુતસાગરની અપેક્ષાએ આ ગ્રન્થમાં ધ તત્વાના થાડાક બિંદુઓ જ છે, પરંતુ આપણા માટે તે આ ગ્રન્થ એક માટે મહાસાગર છે ! ગ્રન્થકારે બિંદુમાં સિંધુ સમાન્યે છે. ગાગરમાં સાગર ભર્યું છે. પાણીના ખૂંદ હાય છેને! એવા છે આ ધર્મતત્ત્વના ખૂંદ ! દ્વાદશાંગી'માં ૧૪ પૂર્વેના સમાવેશ છે, અમાપ અને અગાધ જ્ઞાન સાગર છે આ દ્વાદશાંગી ! સમુદ્રમંથન ધા નથી કરી શકતા પરંતુ એવા સાહસિક હાય છે જે સાગરમાં ડૂખી મારે છે અને ઠેઠ તેના તળિયે પહેાચીને ત્યાંથી રત્ના લઇ આવે છે. જ્ઞાનને પ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ; મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાગર છે. લવણ સમુદ્ર નહિ, અરેબિયન સાગર પણ નહિ. એ એ તે છે ક્ષીરસાગર! દૂધનો સાગર અમૃતને સમર! આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છેઃ “જ્ઞાનના આ ક્ષીરસાગરમાંથી થોડાંક બિંદુ લઈને મેં આ ગ્રંથની રચના કરી છે.' આપને આ અમૃતસાગરનું સેમ્પલ મળશે. તેને ચાખજે ટેસ્ટફુલ લાગે તે પછી બિંદુ નહિ, લેટા ભરી ભરીને આપીશું. હા, આ જ્ઞાનામતને ટેસ પડી જાય એક વખત, તે પછી પાંચ ઈન્દ્રિયેના વિષય-સુખ નિરસ–બેસ્વાદ માલુમ પડશે. સાથે જ જ્ઞાનાનંદની આગળ વિષયાનંદ કેઈ જ વિસાતમાં નથી. 'ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तु नैव शक्यते' જ્ઞાનમગ્ન આત્માને જે સુખાનુભૂતિ થાય છે તે શબ્દોમાં કહી શકાતી નથી. ગ્રથકાર મહષિ એવા જ જ્ઞાનમગ્ન મહાપુરુષ હતા. તેમની વિનમ્રતા તે જુઓ ! તેઓશ્રી કહે છે: “શુત (જ્ઞાન) સાગરમાથી થોડાક બિંદુ લઈને આ ગ્રંથની રચના કરું છું. મારું તેમાં કશું જ નથી. હું તે એક માધ્યમ માત્ર છું.’ સર્વજીવહિતકારી જિનશાસન પ્રત્યે તેમનું કેવું હાર્દિક સમર્પણ છે! જિનવચનથી અલગ મારી કઈ જ સ્વતંત્ર કલ્પના નથી ! પિતાના જ્ઞાનનું, બુદ્ધિનું, પિતાની કપ્રિયતાનું કેઈ જ અભિમાન નથી ! સાચું જ્ઞાન એને જ કહે છે કે જે “અહમ ને ઓગાળી નાખે! ગ્રન્થરચનાનું પ્રજનઃ એક પ્રશ્ન એ થાય છે કે આચાર્યશ્રીએ આ ગ્રંથની રચના શા માટે કરી ? શી જરૂર હતી તેમને આ ગ્રન્થ લખવાની? બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ વગર પ્રજને કશું જ કરતા નથી. ગ્રન્થરચના પણ વિનાપ્રજને નથી થતી. તે આચાર્યદેવનું શું પ્રયજન હશે? શું તેમને પૈસા કમાવા હતા? કીર્તિ-પ્રતિષ્ઠા મેળવવી હતી ? હા, જગતમાં આવા ઉદ્દેશ્ય માટે પણ ગ્રન્થ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ રચના થાય છે1 ગૃહસ્થાના ઉદ્દેશ્ય પૈસા કમાવાને હાય છે, સાધુ પુરૂષોને નહિ, કંચન અને કામિનીના ત્યાગી એવા શ્રમણુ પૈસા રળવાના હેતુથી ગ્રન્થરચના નથી કરતા, ધન-સ ંપત્તિ સાથે તેમને કેાઈ નિસ્બત નથી હાતી. તે શુ. આચાર્યશ્રીએ કીર્તિ –પ્રતિષ્ઠા રળવા ગ્રન્થની રચના કરી છે ? ના, આ પણ માની શકાય તેમ નથી. ક્રીતિભૂખ્યા લેકે તે સ્વપ્રશંસા કરતાં પણ ખચકાતર નથી. આચાર્યશ્રીએ તે કયાંય પણ સ્વપ્રશંસા કરી નથી. પેાતાના જ્ઞાન કે બુદ્ધિની ગાથા કયાંય ગાઈ નથી. ધર્મ ગ્રન્થાની રચનામાં પ્રાય : આવા ઉદ્દેશ્ય હેતે પશુ નથી. : ૧૩ પ્રશ્ન : સાહેબ! આજકાલ તે કેટલાંક સાધુ-સાધ્વીઓનાં છાપેલાં પુસ્તકા મળે છે જેમાં તેમનાં નામની પ્રસિદ્ધિ સિવાય ખીજું કંઈ જ નથી હેતુ ! જવાબ : એવા નામની પ્રસિદ્ધિ શું કામની ? એ નામની પ્રસિદ્ધિની તમારા મન ઉપર કેવી અસર થઈ સારી કે ખરામ પ્રસિદ્ધિ એ પ્રકારની હાય છે સુપ્રસિદ્ધિ અને કુપ્રસિદ્ધિ, કાઇ સુખ્યાત હાય છે તે કાઈ કુખ્યાત 1 જે પુસ્તકમાં કશું તત્ત્વજ્ઞાન ન હેાય, જેમાં સત્પ્રેરણા દેનાર કઈ વાત ન હ્રાય અને બીજી ચેાપડીએ.માંથી થા ુ" થાડું... ઉઠાવીને પેાતાના નામે છપાવી દેવુ ..વગેર પ્રવૃત્તિ કરનાર ખ્યાત તા અને છે પણ કુખ્યાત I સતાની ગ્રન્થરચના પ્રસિદ્ધિ માટે ન હોય 3 એક વાત સ્પષ્ટ સમજી લે. સાધુ પુરુષ કયારેય પણ પ્રસિદ્ધિના હેતુથી ગ્રન્થરચના નહિ કરે. પ્રસિદ્ધિ થઈ જાય એ અલગ વાત ગ્રન્થરચના નહાતી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ પ્રસિદ્ધિ મેળવવા કરી, છતાય તેનાથી તેમની પ્રસિદ્ધિ થઈ ગઈ! તમે સુંદર, ઉત્તમ વસ્તુ આપશે. તે તમારી પ્રસિદ્ધિ થશે. લેકે તમારી પ્રશ'સા કરશે, હા, લેાકા પાસેથી પેાતાની હાવી જોઈએ. આ લેાઢવાસના વાસના ન પ્રશંસા સાંભળવાની ભયાનક રાફાસી છે. સ્વપ્રશસા Page #22 -------------------------------------------------------------------------- ________________ સાંભળરાની લાલસા કરારક માને કર્યોથી દુર કરી દે છે, જ્યારે તેના કાર્યોની કેદ પ્રસ નહિ કરે ત્યારે તે સત્કાર્ય કરવાનું છેડી દે! સાપુના બધાજ સત્કાર્યની પ્રશંસા થાય એ કે એકતિક અને આખરી નિયમ નથી. જો તમારે પડ્યશ-નામ કમને ઉચ હશે તે તમારી પ્રશંસા નહિ થાય. તમે સારાં કામ કરતાં હશે તે પણ ટુંકે તમારી નિંદા કરશે? હરિદરિજ તે આત્મજ્ઞાની મહર્ષિ હતા. ગ્રંથરચનાનું તેમતું વફા હનું “રવાનુગ્રહ. જીવ પ્રત્યે ઉપકાર કરરાની બુદ્ધિથી તેઓએ આ ગ્રંથની રચના કરી છે, શું આમાઓને, તત્ત્વત્રિકે ને ધર્મતનો ધ થાય. મોક્ષમાર્ગનું જ્ઞાન મળે. માનવ જીવનના મહાન કર્વચની સમજ કાંપડે, એ સમજ અને દેશથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય, આત્માનંદના નવ થાય, ચા–રાથની ભાવના જગૃત થાય વગેરે આવા વિત્ર પરેડકરી ભાવનાથી પ્રેરિત બનીને આ આચારે ની રચના કરી છે. કાનું નવ જ એવું છે કે જે માત્રને પરોપકાર કરવા માટે ઉજત કરે : કડા બીજ રોનું દુઃખ સહન નથી કરી શકી. મક, પરદુખના નાશ માટે પુરુ કરાવીને જ જંપે ! અંતરાત્માને ઠંદેશે : સર્વક રીતરગજિનેશ્વરને આ સ્પષ્ટ નિર્ણય છે કે જ્ઞાનના અજવના લીધે જ જીવાત્માએ આ સંસારમાં ભટકી રહ્યા છે. રૂના અભાવના કારણે જ ત્રાસ અને અશાંતિ છે. કારે આ નિઅને પિતાને નિર્ણય બનારી, અને જ્ઞાન–પ્રકાશ આપવાનું પવિત્ર કાર્ય કર્યું છે. સેંકડો છે. આ માટે રાન-પ્રકાશ આપવા રચના કરી છે. આ તેમના લગ્ન પ્રકાર છે. મારો છે ઉપકાર ? આવા ની મહાપુરને ઉપકાર માને છે ? તમે કહે ખરો કે તમે કેને કેને ઉપકાર માને છે? ધન દેનાર ઉપકારી કે અમ દેનાર ઉશ્કા માન આપનાર ઉપકારી કે Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ જ્ઞાન આપનાર ઉપકારી ? સમૃદ્ધિ દેનાર ઉપકારી કે સદ્દબુદ્ધિ દેનાર ઉપકારી? ધન, માન અને સમૃદ્ધિ આપનારને ભલે ઉપકારી માને, પણ સાથોસાથ ધર્મ, જ્ઞાન અને સદ્દબુદ્ધિ દેનારને પણ ઉપકારી માને. માને છે? માનશે? જ્ઞાન અને જ્ઞાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ છે? તમારા અંતરાત્માને ઢઢળે. જ્ઞાન માટે પ્રાણુનું બલિદાન : મધ્યયુગની એક વાત છે ચીનને એક પ્રવાસી હ્યુ એન સંગ ભારતના પ્રવાસે આવ્યું હતે. નાલંદા વિદ્યાપીઠમાં તેણે બૌદ્ધ ધર્મને અભ્યાસ કર્યો અને જયારે તે પિતાના સ્વદેશ પાછો ફર્યો ત્યારે પિતાની સાથે બૌદ્ધ ધર્મના કેટલાય હસ્તલિખિત 2 થે લઈ ગયે. બંગાળના ઉપસાગરથી તે ચીન જઈ રહ્યો હતે. બોદ્ધ ધર્મના બે વિદ્વાન જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજ તેને વિદાય આપવા તેની સાથે વહાણમાં જઈ રહ્યા હતા. વહાણ આગળ વધી રહ્યું હતું ત્યાં અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું એવી પ્રચંડ આધી ઊડી કે જીવન બધાના ખતરામાં મુકાઈ ગયા. વહાણના કપ્તાને બધા પ્રવાસીઓને હુકમ કર્યો કે જેમની પાસે ભારે સામાન હોય તે સમુદ્રમાં ફેકી દે! હ્યુ એન સંગની પાસે હસ્તલિખિત બૌદ્ધ ધર્મગ્ર થનું વજ. નદાર પિટલું હતું, તેને ફેંકી દેવા તે તૈયાર થઈ ગયે. એ જોઈને જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજે કહ્યું : “આ તે જ્ઞાનને અમુલ્ય ખજાને છે. તેને તમે સમુદ્રમાં ન ફેકી દે. તેના બદલે અમે બંને સમુદ્રમાં કૂદી પડીએ છીએ. કારણ મનુષ્ય નશ્વર છે. જ્ઞાન શાશ્વત છે. આવા અપૂર્વ ધર્મગ્રન્થને ફેંકી ન દે આ ગ્રન્થથી તે હજારે, લાખે, કરે લેકેને નિર્વાણને માર્ગ મળશે. તેમને પરમ સુખની પ્રાપ્તિ થશે. માટે તેને તમારી પાસે જ રહેવા દે. –આમ કહીને એ બંને બૌદ્ધ પંડિતેઓ એ તેફાની સાગરમાં ઝંપલાવી દીધું! Page #24 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના દુઃખનું કારણ અજ્ઞાન જ્ઞાન પ્રત્યે કેટલે બધે પ્રેમ! ધર્મગ્રન્થો માટે કેવી અદુભૂત શ્રદ્ધા! કારણ કે તેમણે ધર્મગ્રન્થને અભ્યાસ કર્યો હતે. જ્ઞાનામૃતને તેમણે આસ્વાદ કર્યો હતે. તમે કદી જ્ઞાનામૃત ચાખ્યું છે ખરું? ઘેર અજ્ઞાન અને અધર્મના લીધે માણસ આત્માને ભૂલી ગયે છે, મહાત્માઓને પણ ભૂલી ગયેલ છે. પરમાત્મા તે તેને યાદ જ નથી આવતા ! દિન પ્રતિદિન દુઃખ-ત્રાસ અને વિટંબણાઓની જાળમાં માણસ ફસાતે જ જાય છે. આવા માણસને જોઈને કરુણાવંત મહાપુરૂષનું હૃદય વધુ કરૂણા બની જાય છે અને તેમને દુઃખમાંથી મુક્ત કરવા તે જ્ઞાનને પ્રકાશ આપે છે. આથી જ આચાર્યદેવે “ધર્મ બિન્દુ ગ્રન્થની રચના કરી. નિર્મળબુદ્ધિ અનિવાર્ય ધર્મ તત્વને સમજવું યથાર્થ સ્વરૂપમાં સમજવું સરળ નથી. એના માટે બુદ્ધિ સક્ષમ અને નિર્મળ જોઈએ અર્થાત્ બુદ્ધિ કઈ દુરાગ્રહથી બંધાયેલી ન હોવી જોઈએ. શાંત ચિત્તે, સૂક્ષમતામાં ઊંડા ઊતરીને ધર્મતત્વનું ચિંતન કરવું જોઈએ. બુદ્ધિની આવી સૂક્ષમતા છે ને ? બુદ્ધ તમારી નિર્મળ છે ને ? જે ધર્મને સમજ હોય અને સાચી ધર્મારાધના કરવી હોય તે આવી બુદ્ધિ અનિવાર્ય છે. જે ધર્મગ્રન્થની રચના ઋષિ-મુનિ કે આચાર્ય કરે છે, જેમને સંસારના કોઈ ભૌતિક સુખેનું આકર્ષણ કે મમત્વ નથી, તેમનું લક્ષ જેમ જેના પ્રત્યે ઉપકારનું-આત્મિક ઉપકારનું હોય છે તેમ પિતાના પ્રત્યે પણ ખાસ કચેચ હોય છે. એક ધ્યેય હોય છે તરવચિંતન, શાસ્ત્રની અનુપ્રેક્ષા. બીજુ દયેય હોય છે કર્મનિર્જરા. અર્થાત્ આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનું. શાસ્ત્ર-સ્વાધ્યાયથી, તત્વચિંતનથી વિપુલ કર્મનિર્જરા થાય છે Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ નિર્જરા થતાં થતાં કર્મોને ક્ષય થઈ જાય છે અને આત્મા પરમ વિશુદ્ધ બને છે. ઋષિ-મુનિયાનું આજ ધ્યેય, આજ આદશ અને આજ લક્ષ્ય હાય છે. પેાતાની સપૂર્ણ ધર્મારાધનાનું. - ૧૭ ધર્માંબિન્દુ' ગ્રન્થની રચના કરનાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી અસાધારણ પ્રજ્ઞાવાન મહિષ હતા. તેમનું હૃદયકાના સાગર હતા. તેમણે લખેલા એકએક શબ્દ, એકએક સૂત્ર આપણા આત્માને સ્પશી જાય છે. આપણા હૃદય સુષી પહોંચે છે. તમે આ ગ્રન્થનું ધ્યાનથી વાચન કરશે તા તમારા આત્મા નાચી ઉઠશે. તમને અપૂર્વ આનંદના અનુભવ થશે, ગ્રન્થકારે પરમાત્માને નમસ્કાર કરીને ગ્રન્થરચનાના પ્રારભ કર્યાં છે. હું' પણ પરમાત્માને પ્રણામ કરીને તેમજ ગ્રન્થકારને પણ પ્રણામ કરીને ધર્માંબિન્દુ' ગ્રન્થ પર પ્રવચન શરૂ કરૂ છું. મારી અલ્પ બુદ્ધિથી, અતિ અલ્પ જ્ઞાનથી ગ્રન્થ અને ગ્રન્થકારને પરિપૂર્ણ ન્યાય તે નહિ આપી શકું છતાંય જે કાંઈ હું સમજી શકયા છુ તે બતાવાના નમ્ર પ્રયાસ કરૂં છું. મને ગ્રન્થકાર પ્રત્યે પૂર્ણ શ્રા છે. આ ગ્રન્થ મને ખૂબ જ પ્રિય છે, આથી પ્રવચનના હેતુ માટે તેની પસંદગી કરી છે. ગ્રન્થ અને ગ્રન્થકાર પ્રત્યે મારા હૈયે જે પ્રેમ, આદર અને આસ્થા છે તે જ મને મેાલવા પેરી રહ્યા છે. અને એ પર ખેલવામાં મને આનંદ પણ આવે છે. જિનેશ્વર ભગવતના અચિંત્ય અનુગ્રહથી અને ગુરૂજનેાની કૃપાથી આ મહાન ગ્રન્થની વિવેચના કરવામાં હું સમર્થ બનુ એ જ મારી કામના છે. ધર્માંના અચિ’ત્ય પ્રભાવનું વર્ણન કરીને, ગ્રન્થકાર ધબિન્દુ ગ્રન્થના કઈ રીતે પ્રારભ કરે છે તે હવે પછી. Page #26 -------------------------------------------------------------------------- ________________ - - - - જ ધર્મથી ધન મળે છે ! ધર્મથી ભોગસુખ મળે છે! ધર્મથી સ્વર્ગ મળે છે અને ધર્મથી મોક્ષ મળે છે. ધર્મના અચિત્ય પ્રભાવ છે. પરંતુ તમે ધર્મ પાસે ભૂલેચૂકે પણ સંસારનાં સુખ ન માગના ! જે ન મળે તેમાંથી થોડે ભાગ શુભમાં ખર્ચ એક વૃધ પુરુષ વિલીયમ કેલગેટને શીખ આપે છે. કેલિગેટ એ શીખ માથે ચઢાવે છે..ને એ દુનિયાને એક ઉદાર દાનવીર ધનકુબેર બને છે. જ માત્ર ખીરના દાનથી એ ગોવાળપુત્ર શાલિભદ્ર નહેતો બન્ય, એ સુપાત્રદાન હતું પ્રેમનું! સાધુપ્રમે એને શાલિભદ્ર બનાવ્યો. જ ધર્મને માત્ર અર્થ-કામનું સાધન ન બનાવો. આત્મકલ્યાણ ને જ જીવનનું ધ્યેય રાખે અને તે માટે ધર્મપુરુષાર્થ કરે. પ્રવચન પરમ કરુણવંત આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબિ ગ્રન્થને પ્રારંભ પરમાત્માને પ્રણામ કરીને કર્યો છે. પરમાત્માને પ્રણામ એ ભાવમંગલ છે. ભાવમંગલમાં અમાપ સ્પીરીચ્યુંઅલ એનર્જી આધ્યાત્મિક શકિત છે કે ભાવમંગલ કરનાર માણસના તમામ ઉપદ્રવ, સઘળાં દુઃખ આમૂલ નષ્ટ થઈ જાય છે. તમામ ઉપાધિઓ અને અવધે આપોઆપ દૂર થઈ જાય છે. આ કેવી રીતે બને છે તે ન પૂછશે ! આધ્યાત્મિક શકિતને પ્રભાવ આધ્યાત્મિક શકિતને આપણે ઓળખતા જ નથી. આત્મશકિત આગળ એટમિક એનર્જી-આણુશકિત તે કંઈ જ વિસાતમાં નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ ૧૮ અણુશકિત કરતાં આત્મશકિત કૈક ઘણી પ્રબળ છે. પરમાત્મપ્રણામની આંતરિક ક્રિયા એ આત્મશકિતને જગાડે છે. એ શકિતથી વિનનાશ, દુઃખનાશ, ચિંતાનાશ થાય છે અને માણસને જીવનપંથ નિષ્કટક અને નિરામય બને છે. વિષયનિર્દેશ મંગલ કર્યું તેમ અભિધેય પણ બતાવી દીધું. અભિધેય અર્થાત આ ગ્રન્થમાં પિતે જે લખવાના છે તે વિષયની પણ વાત કહી દીધી. તેમને વિષય છે-ધર્મ. તેઓશ્રી ધર્મના વિષય અંગે કંઈક લખવા ઈચ્છે છે. ગ્રન્થની શરૂઆતમાં જ ગ્રન્થને વિષય કહી દે–બતાવી દે એ ચગ્ય છે. આ વિષયના જે જિજ્ઞાસ હશે તે આ ગ્રંથને જરૂર વાચશે, સાંભળશે. મને જિજ્ઞાસા હતી આથી મેં તે વાં, તમને પણ જિજ્ઞાસા છે માટે તમે આ ગ્રન્ય સાભળવા અહીં આવ્યા છે. જે વિષયને જાણવાની જિજ્ઞાસા હોય છે એ વિષય અંગે વાંચવામાં અને સાંભળવામાં આનંદ આવે છે, તૃપ્તિ થાય છે. આત્મા તરબતર બને છે દિવ્યાનંદથી! તમને પણ આ આનદ અને તૃપ્તિ થશે. ગ્રન્થકારે એવી સરસ ઢબે ધર્મને સમજાવ્યું છે કે જિજ્ઞાસા સંતોષાઈ જાય છે. અને સંતોષ એ જ આનંદ છે ને? ગ્રન્થનું પ્રયોજન ગ્રન્થકારે અભિધેય બતાવીને પ્રજન પણ બતાવી દીધું છે. આ ગ્રન્થની પિતે શા માટે રચના કરે છે, તે સ્પષ્ટ શબ્દોમાં તેમણે કહ્યું: “જી પર ઉપકાર કરવા માટે, જીને જ્ઞાનપ્રકાશ આપવા માટે !! આ પ્રયેાજન તે તાત્કાલિક પ્રોજન છે. અંતિમ પ્રજન તે છે? મુક્તિની પ્રાપ્તિ ! નિર્વાણની પ્રાપ્તિ ! હા, કેઈ પણ પવિત્ર ક્રિયા હોય, તેનું અંતીમ ફળ નિર્વાણ હોય છે. વકતા અને શ્રોતાની ક્રિયા બેલાવાની અને સાંભળવાની જે નિર્મળ છે, વિશુદ્ધ છે તે તેનું અંતીમ ફળ નિવાણ છે. તમારૂં અને મારું અંતિમ દયેય મુક્તિ જ છે. નિર્વાણ જ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૦: મીઠી મીઠી લાગે છે મુનિવરેાની દેશના હુ એવુ છુ, ખેલવાની ક્રિયા કરૂ છુ, મારી આ ક્રિયા પવિત્ર આશચવાળી હાવી જોઈએ. મારી વાણીથી જીવાને તત્ત્વમેધ થાય, મારી વાણીથી જીવાને આત્મભાવ નિળ થાય—આ પ્રકારના મારે આશય જોઈએ. તે મારી આ ખેલવાની ક્રિયા અવશ્ય નિર્વાણનુ ફળ આપશે. તમે સૌ સાંભળવાની ક્રિયા કરા છે ને ? તે, સાંભળવુ. પશુ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે! કયા આશયથી તમે સાંભળેા છે! કેવા આશયથી તમારી સાંભળવાની ક્રિયા મુકિતલદાયિની બની શકે, તેના કદી વિચાર કર્યાં છે? સાંભળે છે પણુ વિચારતા નથી ! આ જિનવાણીના શ્રવણથી મને આત્મજ્ઞાન થાય મારા રાગ–દ્વેષ મઢ પડે, કર્મોનાં બંધન તાડવાના પુરૂષાર્થ જાગે, 'આવા આશયથી સાંભળે તે સાંભળવાની ક્રિયા તમને જરૂર મુકિત અપાવશે. ગ્રંથના અખધ પ્રત્યેાજનની સાથેાસાથ સંધ પણ ગ્રન્થકારે સ્પષ્ટ કર્યાં છે. અભિધેય-અભિધાનરૂપ સખધ છે. આ ગ્રન્થને. ધર્માંતત્વ અહીં" અભિધેય છે અર્થાત્ ધર્મ કથનીય છે અને આ ગ્રન્થ અભિધાન છે. ધર્મતત્ત્વની સાથે ગ્રન્થના સબંધ બતાવાયેા છે. વિશ્વમાં ધમ તે છે જ, આ ગ્રન્થ કે જે શાશ્વત નથી, તેને શાશ્વત્ ધર્મ સાથે શું નિસ્બત ? છે નિસ્બત ! ગ્રન્થ એ ધને બતાવે છે. ધનુ' પ્રતિપાદન કરે છે. ધર્માં તત્ત્વ પાતે મૌન છે. માલે છે ગ્રન્થ ! આથી ગ્રન્થ ઉપાદેય છે, આવશ્યક છે. આ પ્રમાણે ગ્રન્થકાર મંગલ, અભિધેય, પ્રત્યેાજન અને સબંધ પતાવીને ધનુ ફળ ખતાવે છે! ગ્રન્થકારની ખૂબી જુએ, સ`પ્રથમ તેઓ ધનુ' સ્વરૂપ નથી કહેતા પશુ ધતુ ફળ રહે છે! આ વાંચીને પ્રતીતિ થાય છે કે આચાય શ્રીએ માનવમનના ઊંડા અભ્યાસ કર્યો છે. માનવમનના સ્વભાવ છે કે કોઈ પણ કામ કરતાં પહેલાં એ વિચારે છે, પૂછે છે : આ કામનું મને ફળ શું મળશે? આ કાથી મને શું લાભ થશે?” એક વખત મનમાં સ્પષ્ટ થઇ જાય કે અમુક કાય કરવાથી અમુક લાભ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ થશે, પછી એ કા'નું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરશે. ધમ કરવાથી શે! ફાયદા? ધર્મ શા માટે કરવા? ધ કરવાથી શુ' લાભ થશે ?–આવા પ્રશ્ન બુદ્ધિશાળી માણસને થવાના જ. બુદ્ધિશાળી માણસ ફળને પરિણામના, લાભના વિચાર કર્યા વિના કાઈ કામ નહિ કરે. તમે પશુ આ દૃષ્ટિએ તમારા જીવનની તમામ પ્રવૃત્તિઓને જીવે, વિચારવાથી જણાશે કે તમારી તમામ પ્રવૃત્તિ કેાઈને કઈ ફળપ્રાપ્તિના હેતુથી જ થતી હશે. તમે ખાવ છે. એટલા માટે કે ખાવાથી ભૂખનું દુઃખ દૂર થાય છે. ભૂખ શમે છે. ખાવાથી ભૂખ ન શમતી હાત તે ફાઇ ભાજન નહિ કરે ! તમે એટલા માટે પાણી પીએ છે કે પાણી પીવાથી તરસ છીપે છે. તમે દાન દે છે ને ? શા કારણ કે દાનના ફળની તમને ખખર છે! તેનું સામાન્ય જ્ઞાન છે કે દાન દેવાથી પુણ્યક ધાય છે, દાન દેવાથી ધનની લાલસા ઓછી થાય છે, દાન દેવાથી કીર્તિ મળે છે....વગેરે. આવા ફાઇ કારણસર—આવા કોઇ ફળ માટે તમે દાન દા છે, તમે કપડા ધાવાની ક્રિયા કરા છે, કેમ ? ધેાવાથી કપડાં ચેાખ્ખાં થાય છે, ઊજળા અને છે. આ થયુ ફળનું જ્ઞાન 1 માટે ? :૨૧ જે ફળ મેળવવાની તમારી ઈચ્છા હશે તે ફળ આપનાર ક્રિયા કે કામ તમે કરશે. તમને શ્રદ્ધા બેસી જવી જોઇએ કે આ ક્રિયાકામ કરવાથી મને ઈચ્છિત ફળ જરૂર મળશે.' આપણે બધા જ આ પ્રમાણે બધી ક્રિયાએ-પ્રવૃત્તિએ કરીએ છીએ. હા, નિય ખાટા લેવાય અને એ ક્રિયા ઇચ્છિત ફળ ન આપે તે એ બીજી વાત છે. મનની ઈચ્છા છે ધનવાન બનવાની, સપત્તિ મેળવવાની. તમને થયું કે આ ધધા–ીઝનેશ કરવાથી મને વધુ પૈસા મળશે. ધંધા કર્યાં, ધન ન મળ્યુ. ઉલ્ટુ, હતા તેટલા પૈસા પણ ખાઈ નાંખ્યા, મને છે આવુ...!પર તુ ધંધા કર્યા ધન મેળવવાની ઈચ્છાથી જ. ધંધા કરવાથી ધન મળે છે, એ વિચારથી જ ધા કર્યાં. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : માડી મીઠી લાગે છે મુનિવરની દેશના બુદ્ધિમાન ફળને વિચાર કરે આચાર્યદેવની ભાવના જેને ધર્મની આરાધનાનાધના કરતા કરવાને છે. તેમને પરિપૂર્ણ શ્રદ્ધા છે કે ધર્મસાધના કરવાથી જીવ શિવ બની શકે છે. જૈન જિન બની શકે છે. સંપૂર્ણ સુખ અને અનંત આનંદ પામી શકે છે. તેમની એક જ મુખ્ય ભાવના છે - તમામ જીવોને સંપૂર્ણ સુખ અને અનંત આનંદ મળે !” આવી પ્રબળ ભાવનાથી તેઓશ્રી જીવાત્માઓને ઉપદેશ આપે છે કે-“ધર્મ કરે, ધર્મ કરે જઈએ.” ત્યારે બુદ્ધિમાન માણસ તુરત જ વળતા પ્રથન કરે છે કે શા માટે ધર્મ કર જોઈએ? ધર્મ કરવાથી અમને શું મળશે? કયું ફળ તેનાથી મળશે? બુદ્ધિમાન માણસ પાસે ત્યારે પણ કંઈ નવું કામ આવશે ત્યારે સૌ પ્રથમ તે એ કામના લાભને વિચાર કરશે. તેને જે વિશ્વાસ બેશે કે નવું કામ કરવાથી મને અમુક લાભ થશે, તે જ તે કામ હાથમાં લેશે. પણ એ કામ કરવાથી જે નુકશાન થવાનું હોય તે તે કામને વિચાર સુધ્ધાં પણ નહિ કરે. માનવમનને આ સહજ સ્વભાવ છે. એટલું જ નહિ, જે કાર્યથી લાભ થવાને હોય, ઈચ્છિત સુખ મળવાનું હોય તે કાર્યના સ્વરૂપને જાણવાની તમન્ના તે ઓછી રાખવાને, અલબત એ કાર્ય કેમ કરવું, કેમ કરવાથી ઇચ્છિત લાભ મળે, તે બધાની તે કાળજી જરૂર લેવાને, પરંતુ એ કાર્ય સારું છે કે ખરાબ, કરવા ગ્ય છે કે નહિ, તેનો ભાગ્યે જ વિચાર કરશે. કારણ, તેની નજર ફળ પર જ રહેતી હોય છે. લાભ મેળવવા તરફ જ તેનું લક્ષ્ય હોય છે! આ પણ માનવસ્વભાવની એક લાક્ષણિક્તા હોવાથી ગ્રન્થકાર ધર્મના લાભ, અર્થાન ધર્મ કરવાથી થતા ફાયદા, ધર્મનું ફળ બતાવતા કહે છે - धनता धनार्थिनां प्रोक्त : कामिनां सर्वकामद; धर्म एवापगंस्य पारम्पर्येण साधक : ॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ તમારે ધર્મનું ફળ જાણવું છે ને? તે તમે જ કહે કે તમારે શું જોઈએ છે? ધન જોઈએ છે? હા, તે ધમ ધન આપે છે. પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ તમારે જોઈએ છે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સુંદર અને શ્રેષ્ઠ વિષય-સુખ જોઈએ છે? હા, તે ધર્મ એવા વિષય સુખ પણ આપે છે. દેવલોકના દિવ્ય સુખ તમારે જોઈએ છે? દેવ બનવું છે તમારે? હા તે ધર્મ દેવલોકના સુખ પણ આપે છે. ધર્મ, સાધનાથી તમે દેવ પણ બની શકે છે. ના, મારે આ બધાં વિષય-સુખ નથી જોઈતાં. મિક્ષનું સુખ જોઈએ છે ને? મોક્ષનું અનંત, અક્ષય સુખ તમારે જોઈએ છે ને? હા, ધર્મ તમને મોક્ષનું સુખ પણ આપે છે. અને યાદ રાખે. માત્ર ધર્મ જ મોક્ષનું સુખ આપી શકે છે. અર્થપ્રધાન અને કામપ્રધાન ને આ જાણીને આશ્ચર્ય થતું હશે. થાય છે. પરંતુ જેના જીવનમાં અર્થ-પૈસો જ સર્વસ્વ છે અને ઈન્દ્રિયના વિષયસુખ જ સર્વસ્વ છે તેવા જવાને ધર્મ તરફ વાળવાનું સરળ નથી. સંસારમાં મેટાભાગના છ અર્થપ્રેમી અને કામગપ્રેમી જ હોય છે તે સૌને ધર્મપ્રેમી બનાવવાના છે ! ધર્મનું ફળ અર્થપ્રાપ્તિ, સ્વર્ગ–પ્રાપ્તિ બતાવ્યું છે એ ખરૂં. પરંતુ ધર્મથી અર્થ પ્રેમ અને કામપ્રેમને ખત્મ કરવાના છે. ધર્મ દ્વારા મેક્ષસુખને જ ઉપલબ્ધ કરવાનું છે. ધર્મ સુખની ફેકટરી: તમે એમ ન સમજશે કે જીવેને આ લાલચ આપવામાં આવી છે ! ધર્મ તરફ ખેંચવા માટે આ કેઈ પ્રલોભન નથી આપ્યું. આ તે ધર્મની શક્તિને, ધર્મના પ્રભાવનો સાચો પરિચય આપ્યો છે. ધર્મ તમામ પ્રકારના સુખ આપી શકે છે. સંસારમાં કે સ્વર્ગમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જેટલા પણ સુખ છે તે તમામ સુખ ધર્મની જ નીપજ છે. અરે! માનું સુખ પણ ધર્મસાધનાનું જ પરિણામ છે. સુખ એ ધર્મનું જ ઉત્પાદન છે. ધર્મની ફેકટરીમાં જ સુખનું ઉત્પાદન થાય છે ! જે ફેકટરી હોય છે, હલકે, ભારે... બધા પ્રકારને માલ કાઢીએમ ધર્મની ફેકટરીમાંથી પણ હલકું ભારે તમામ પ્રકારનું સુખ ઉત્પન્ન થાય છે ! ઉત્પાદન કેવું કરવું, કેટલું કરવું તે તમારા પર નિર્ભર છે. ધમની ફેકટરીમાં સુખ જ ઉત્પન થશે. દુખ ઉત્પન્ન થવાને ત્યાં કઈ પ્રશ્ન જ નથી. દુખ ઉત્પન થાય છે અધર્મની ફેકટરીમાં! પાપની ફેકટરી દુઃખ ઉત્પન્ન કરે છે. આ નગદ વાસ્તવિક્તા છે. ને લોભાવવા માટે આચાર્યશ્રીએ આ કંઈ જુઠું નથી કહ્યું. પૂર્ણ સંપૂર્ણ સત્ય જ કહ્યું છે કે ધર્મ ધન આપે છે, કામગ આપે છે, સ્વર્ગ અને મેક્ષ આપે છે, માણસને જે ગમે છે તેની જ તે ચાહના કરે છે. કાપડની દુકાનમાં બધા પ્રકારનું કાપડ હોય છે. ઊંચી જાતનું અને હલકી જાતનું-ઓછી કિંમતનું અને વધારે કિંમતનું ' સેલ્સમેન બધી જાતનું કાપડ બતાવશે, અને ઊંચી જાતનું મેંઘી કિંમતનું કાપડ ખરીદવા માટે આગ્રહ કરશે પરંતુ લેનાર તે પિતાને મનપસંદ કાપડ જ ખરીદશે. તમને પણ અહીં ધર્મથી મળતા તમામ પ્રકારના સુખ બતાવાયા છે. હલકું સુખ અને ઉંચું સુખ. અમે તે ઉત્તમ અને ઊંચાં સુખ મળવાને આગ્રહ રાખીશું! તમારી પસંદગી શું છે, તે તમે કહે! સુખ માગે નહીં? ધર્મનું ફળ સુખ છે, એ તે માને છે ને? સુખ ધર્મથી જ મળે છે, આ વાત હૈયે વસી ગઈ છે ને? ધર્માત્ સુખમ્-ઘર્મથી જ મળે–આ વાતનો વિશ્વાસ તમારા મનમાં બરાબર થઈ જાય, પછી હું તમને કહીશ કે ધર્મથી કેવું સુખ અને કયુ સુખ તમારે મેળવવું જોઈએ. મારી વાત ગમે તે એ સુખ મેળવવું, ન ગમે તે Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન જેવી તમારી મરજી ! બીજી વાત એ છે કે સુખ માંગવાની જરૂર જ નથી. વગર માંગે જે મળી જતુ હાય તે માંગવાની જરૂર શી છે? તમે ધમ કરતા રહેા, સુખ તમને આપોઆપ મળતુ રહેશે ! : ૨૫ સંસારને વ્યવહાર ખ્યાલ હૈાય છે. કર્મીભરાંસે રાખી તે નિષ્ક્રીય પ્રસંગ વાચ્ચે હતા. જે માણસને ધન મેળવવાની પ્રમળ ઇચ્છા હશે, જે માણસના જીવનમાં પૈસાની કારમાં તંગી હશે તે માણુસ માટા ભાગે ધક્રિયાથી .તે ધનપ્રાપ્તિની જ માંગણી કરવાનો ! કારણ કે પૈસા વગર ચાલી નથી શકતા, ’ એવા તેનો સિધ્ધાંતનું તેને જ્ઞાન નથી હેતુ અને ભાગ્ય પર નથી રહી શકતા! ચેડાક વર્ષ પહેલાં મે એક • જે ના મળે તેમાંથી થોડાક ભાગ શુભમાં ખરચજે.’ વૃદ્ધની શીખ : વિલિયમ કોલગેટ અમેરિકન હતા, તે ગરીબ હતા, તેના મા-બાપ ઘરે સાબુ બનાવતા અને શહેરની શેરીઓમાં ફરીને તે વેચતા. આ કેાલગેટનો સાબુ કિંમતમાં સસ્તા હતા. આથી ગરીબ લેાકેા તે જલ્દી ખરીદ્વતા. એક દિવસ નિરાશ કેાલગેટને પિતાએ કહ્યું : • બેટા ! તુ ન્યૂયા' જા અને ત્યાં તારું ભાગ્ય અજમાવી જો, ’ વિલિયમે ઘર છેડ્યુ. ગામના સીમાડે એક વૃદ્ધ મળ્યા. તેમણે વિલિયમને પૂછ્યુ : શીદ જાય છે, બેટા ? ' વિલિયમે કહ્યું : ન્યૂયેા જ " કેમ સૂચે જઈ રહ્યો છે ?? < દાદા ! ભાગ્ય અજમાવવા જઉં છું ? · સરસ ! ચાલ મારે પણ ન્યૂયા જવું છે.' અને એ વૃદ્ધ અને વિલિયમ અને ન્યૂયા તરફ જવા આગળ વધ્યા. રસ્તામાં વૃદ્ધે કહ્યું : ‘જો વિલિયમ, ધ ́ધામાં કેટલીક બાબતનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે. પહેલી બાબત છે, પ્રમાણિકતાની. ધંધામાં પ્રામાણિકતાનું ચૂસ્તપણે પાલન કરજે, બીજી ખાખત છે, વસ્તુમાં બનાવટ-ભેળસેળ કદી ન કરતા. માલમાં ભેળસેળ કરવાથી ધધા લાખા સમય સુધી નહિ ટકે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩: મીઠી મીઠી લાગે છે. મુનિવરની દેશના એનાથી ગ્રાહકાના વિશ્વાસ કયારેક ને કયારેક તૂટી જ જવાનો, તે સેળસેળથી હુમેશ દૂર રહેજે. ત્રીજી વાત: ગ્રાહકેાને પૂરેશ માલ આપવેા. કપટ ન કરવું. વજન ઓછું ન આપવું અને છેલ્લી વાત હૈયે ખાસ કતરી રાખજે : માણસને જે કાંઇ મળે છે તે પરમાત્માની કૃપાથી મળે છે, આથી તને ધંધામાં જે કંઇ ના મળે, તે નફામાંથી થોડાક ભાગ અલગ રાખીને એ ભાગની રકમ સારાં કાર્યોંમાં ખરે વાત કરતાં કરતાં અને એક ચ પાસે આવ્યા. વિલિયમે ચર્ચમાં જઈ ભગવાનને પ્રાર્થના કરતાં પ્રતિજ્ઞા કરી: હું ગઢ ! ધંધામાં હું જે ક્રમાઈશ, મને જે કંઈ તેમાં ના થશે તેમાંથી હું દસમા ભાગ સત્કાર્ય માં ખીશ. વિલિયમે ન્યૂયે'માં જઇ સાબુ બનાવવાની ફેકટરી શરૂ કરી, નાનુ એવુ સાષુનું કારખાનું શરૂ કર્યુ.. તેમાં તેને જે ના થવે તેમાંથી દસમા ભાગ સારા કાચમા તે ખચી નાંખતે. પરમાત્માને પ્રાર્થના કરવી, પ્રતિજ્ઞા કરવી, સદ્કાર્યોંમાં પૈસા ખવા આ બધી એક પ્રકારની ધક્રિયાએ જ છે. આ ધમ ક્રિયાથી વિલિયમને લખલૂટ કમાણી થવા માડી, તેણે સાપુત્તું' નામ ‘કોલગેટ’ રાખ્યું. ઈ"તમ જન પણ તેણે મનાવ્યુ.. જગતભરમાં કોલગેટ 1 મ્રુતમ જન અને સાષુ વિખ્યાત અની ગયા. વિલિયમ તેમાંથી કરોડો કમાચા અને એવું જ તેણે લખલૂટ દાન પણ કર્યું. આપણા દેશમાં તે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. વેપાર-ધધામાં લેાકે ‘શુભખાતુ” રાખે છે. ભગવાનનો કઈને કઈ ભાગ રાખે જ છે અને એ ભાગમાંથી સત્કાય માં પૈસાનો સચ કરે છે. ધર્માંથી ધન મળે છે’– આ શ્રદ્ધા છે. જુઠી નહિ, સાચી શ્રદ્ધા છે. શ્રી હરિભદ્રસૂરિજી જેવા મહાનજ્ઞાની આચાય કહે છે કે ધમ ધન આપે છે ! ગુર્જરેશ્વર કુમારપાળના પૂર્વજન્મની કથા વાંચવા મળે છે. પૂર્વભવમાં તે એક નોકર હતા. એક શ્રીમ ́ત પરમાત્મ-ભક્ત શેઠને ત્યાં નોકરી કરતા, શેઠ રાજ પરમાત્માની પૂજા કરતા. નોકરને પણ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ : ૨૭ એક દિવસ પરમાત્માની પૂજા કરવાની ભાવના થઇ. તેણે પેાતાના પૈસે કુલ ખરીદ્યાં અને પરમાત્માની ભાવપૂર્ણાંક પૂજા કરી. આ પરમાત્મપૂજાના ધર્મોથી તેને ગુજરાતનું સામ્રાજ્ય મળ્યુ, 'ધ'થી ધન મળ્યુ કુમારપાળને, ધર્મોના પ્રભાવથી તે ગુર્જરેશ્વર બન્યા. પણ સાવધાન ! એક વાત ખરાખર ગેાખી રાખો, એ સાકરે ધન મેળવવાની લાલસાથી પૂજા નહેાતી કરી. તેણે પૂજા કરી હતી શુદ્ધ ભક્તિભાવથી. કોઈ કામના વિના નિષ્કામ-ભાવથી ! આતમના ઉમળકાથી પરમાત્માની પૂજા કરી હતી. તેણે જો ધન મેળવવા પૂજા કરી હાત તે તેને થાડી ઘણી સોંપત્તિ મળત. ધમ ના પ્રભાવ નિષ્ફળ ન જાત. ધર્માંના પ્રભાવથી એ નાકરને થોડી જમીન, થોડું જર-ઝવેરાત જેવુ' મળત. પરંતુ નિષ્કામ ભાવથી પરમાત્માની ભક્તિ કરી તેથી એ નાકરને બીજા ભવે ગુજરાતનું સામ્રાજ્ય મળ્યું ! તે આ છે ધ તત્ત્વનું રહસ્ય ! ધ્રુમની શક્તિ ઃ ધર્માની શક્તિ થ્રુ છે, કેટલી છે તે ખતાવાય છે. તમે આ ખાબત પર ધ્યાન કેન્દ્રિત કરજો, બીજી મામતે માં-ખીજી ભાંજગઢમાં પડશે। નહિં. ધર્માં જેમ ધન આપે છે તેમ તે લેગ સુખ પણ આપે છે. ધન મળવુ એક વાત છે અને ભાગ સુખ મળવુ. એ ખીજી વાત છે. ધનવાન હાય તેને ભેગસુખ મળે જ એવા નિયમ નથી. ધનવાન ડાય પરંતુ સદાય ખમાર જ રહેતા હાય ! તે પાંચ ઈન્દ્રિયાના વિષયેના ભાગ તે કેવી રીતે ભાગવી શકે ? એવા ધનવાન શું તમે નથી જોયા કે જે આંધળા હાય, પક્ષાઘાતથી પીડાતા હાય, કેન્સરમાં કણસતા હાય, અપંગ હાય, મહેરા હાય ? આવા ધનવાનો પ્રિય વિષયાનો ઉપભેગ નથી કરી શકતા. શરીર નિરંગી હાવુ, પાંચેય ઇન્દ્રિયે અખંડ અને કાર્યક્ષમ હાવી એ ધતું જ શુભ ફળ છે. માના છે ને તમે આ વાત ? પ્રશ્ન : નિરાણી શરીર અને ઇન્દ્રિયાની પૂણુતા એ તે પુણ્યક્રનું ફળ છે ને ? Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ઉત્તર : આ પુણ્યકમ કેનું ફળ છે ? પુણ્યકમ શેનાથી બંધાય છે? પાપાચરણથી ધર્માચરણથી ? ધર્મથી જ પુણ્યકર્મ બંધાય છે. શું અર્થ થી એનો? જે પુણ્યકર્મથી મળે છે તે ધમનું જ પ્રદાન છે. ધર્મનું જ તે ફળ છે. તે ભોગસુખ પામવાના સાધન-નિરોગી શરીર, કાર્યક્ષમ ઈન્દ્રિયે, મન વગેરે ધર્મથી-ધર્મના પ્રભાવથી જ મળે છે. જે મળે છે તે ધર્મનું જ ફળ છે અને ભવિષ્યમાં જે મળશે તે ધર્મનું જ ફળ હશે. ધર્મના પ્રભાવથી જ ભેગસુખ મળશે. શાલિભદ્રને ભેગસુખ મળ્યા હતાં ને ? ગઈકાલને ગોવાળ ! આજને શાલિભદ્ર ! ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયે એ ભેગીભ્રમર ! રાજ તેમને દૈવી ભેગસુખના સાધન મળતાં હતાં. બત્રીશ સ્ત્રીઓના તે પતિ હતા. ભેગસુખ ભેગવવામાં–પાંચ ઇન્દ્રિયોના વિષયના ઉપક્ષેત્રમાં તે એટલા ગળાબૂડ હતા કે મગધસમ્રાટ શ્રેણિકના નામની પણ તેમને ખબર ન હતી. જેના રાજ્યમાં એ રહેતા, જેના નગરમાં એ રહેતા એ રાજાના જ નામથી તે બેખબર હતા !!! આટલાં બધાં ભોગસુખ તેમને કેવી રીતે મળ્યાં ? ધર્મના પ્રભાવથી ! સુપાત્રદાનને ધમ કરવાથી તેમને ભેગની-લેગસુખની છાકમછોળ મળી ! પૂર્વભવમાં શાલિભદ્ર ગોવાળ-પુત્ર હતા. ગરીબ હતા. એક દિવસ તેમને ખીર ખાવાની ઈચ્છા થઈ. માએ આડોશ-પાડોશમાંથી દૂધ-ચેખા-ખાંડ માંગી લાવીને પુત્ર માટે ખીર બનાવી. થાળીમાં ખીર આપીને મા પાણી ભરવા માટે બહાર ગઈ. ત્યાં ભિક્ષા માટે એક તપસ્વી મુનિ પધાર્યા. મુનિને જોઈ બાળકે તેમને પ્રેમથી આવકાર્યા અને એટલા જ પ્રેમથી ખીર મુનિને ભિક્ષામાં આપી દીધી ! યાદ છે ને, એ ખોર માટે તે બાળક રડે હતે. એ ખીર માટે તેણે મા પાસે જીદ કરી હતી. રડી-કકળીને તેણે મા પાસેથી મન ભાવતી ખીર મેળવી હતી. એ ખીર તેણે હસતા હસતા પ્રેમથી અને પ્રસનતાથી મુનિને હરાવી દીધી ! Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ર : એ બાળકને ખીર ભાવતી હતી. પેાતે ભૂચે પશુ હતા છતાંય ખીર ભિક્ષામાં આવ્યા બાદ તે અસાસ નથી કરતા કે અરેરે ! ખીર તે બધી સે પેલા સાધુને આપી દીધી. હવે હું થ્રુ ખાઈશ ?” એણે તે šાંચથી બધી જ ખીર મુનિના પાત્રમા ઠાલવી દીધી અને પછી પણ તે એ મુનિના જ વિચાર કરવા લાગ્યું. કુલી પ્રશાંત સુખમુદ્રા ! કેવી કરુણાભરી આંખા !' મુનિ તા ભિક્ષા લઈને જતા રહ્યા પણ તેના મનમાં તે વસી ગયા ! " માત્ર ખીરનુ' દાન નહેાતુ, પ્રેમનુ દાન હતુ: બાળકનુ એ દાન પ્રેમનુ દાન હતુ! તેમાં માત્ર કન્યપાલન ન હતુ. એ બાળકે કાઈ કરજ નહાતી બજાવી મુનિ આપણાં આંગણે આવ્યા છે તે તેમને મેલાવવા જોઈએ. તેમને ભિક્ષામાં કંઇ આવુ જોઈએ. .' આવા વિચારથી તેણે ખીર નહેતી વ્હારાવી. આમ વિચારીને કરવું તે કબ્યપાલન થયું'. આમાં પ્રેમની પરિમલ નથી હાતી. સ્નેહની સ્નગ્ધતા નથી હતી. ત્યાં માત્ર દાનધમ જ નહાતા, મુનિપ્રેમના ધર્મ પણ હતેા યુનિપ્રેમ, સાધુપ્રેમ, ત્યાગીપ્રેમએ ઉત્તમ ભાવષમ છે. ઉત્તમ ભાવધર્મનું ફળ પશુ ઉત્તમ જ મળે છે. યાદ રાખે, માત્ર ખીરનું દાન કરવાથી જ એ ગરીબ બાળક ધનકુબેર શાલિભદ્ર નહાતે અન્યા. ખીર દેવાથી શાલિભદ્ર મનાતુ' હાય તો તે તમે લાકો થાળી ભરીને નહિ, મેટાં તપેલાં ભરીને મુનિને ખીર વ્હારાવી દે ! મહાન દાનવીર બની જાએ ! પરંતુ માત્ર આપવાથી દાન નથી બનતું. એમ દાન કરવાથી—આપવા માત્રથી શાલિભદ્ર નથી મનાતુ 1 એ બાળક એ રાતે શૂળરોગથી મરી ગયા. અસહ્ય પીડા તે સાગવી રહ્યો હતા, છતાંય એ વેદનામાં પણ તેને તપસ્વી સુનિ જ દેખાતા હતા! પાતે આપેલી ભિક્ષાના આનંદ જ તેના હૈયે ઉભરાતા હતા મા તેની પાસે જ બેઠી હતી પરં'તુ તેનુ' મન તે પેલા મહાત્મામાં જ રમતુ' હતું, કહેત જોઈએ; એ બાળકને એ મુનિ~મહાત્મા સાથે કેટલે પરિચય હતા ? જરા પણું નહિ. પહેલાં કયારેય જોયા પશુ Page #38 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ન હતા. પ્રથમવાર જ દર્શન કર્યા હતાં. માત્ર આંખની જ ઓળખ થઈ હતી. તે પણ ભિક્ષાના સમય પૂરતી જ. પણ આ અલ્પ સમયનું મુનિ-દર્શન બાળક માટે મહાન ધર્મ બની ગયો ! આ મહાન ધર્મે એ બાળકની ટ્રાન્સફર-બદલી કરી નાંખી ગભદ્ર શેઠની હવેલીમાં! ભદ્રા શેઠાણીની કુક્ષીમાં! અહીં તેમને પ્રેમાળ પિતા મળ્યા, વત્સલ માતા મળી, નેહાળ ૩૨-૭૨ પનીઓ મળી, નિરોગી અને સર્વાંગસુંદર દેહ મળે. પરિપૂર્ણ અખંડ પાંચ ઈન્દ્રિયે મળી. આ બધું મળ્યું ત્યારે શાલિભદ્ર વિપુલ ભેગસુખ ભેગવી શક્યા. અને આ બધું મળ્યું સુપાત્રદાન-ધર્મના પ્રભાવથી. આ રીતે ધર્મ તમામ ભેગસુખ આપે છે, ધર્મમાં એ શકિત છે, આ વાત સમજાણું ને? ધર્મ કેવી રીતે આપે છે? ધર્મ ચક્રવતીના ભેગસુખ આપી શકે છે. ધર્મ બળદેવ-વાસુદેવના ભોગસુખ આપી શકે છે. આપ્યા છે ભૂતકાળમાં. વર્તમાનમાં પણ આપે છે અને ભવિષ્યકાળમાં પણ તે આપશે. ધર્મ જ આપશે. તે સંસારમાં ધર્મ સિવાય બીજું કે તવ જ નથી કે જે ભેગસુખ આપી શકે. એ ન પૂછશે કે ધર્મ ધન અને ભેગ સુખ કેવી રીતે આપે છે? આપવાની પદ્ધતિ ધર્મની કઈ અને ખી જ છે એની મેથડ આપણે નહિ સમજી શકીએ ! એ પદ્ધતિ સમજવા માટે તે આપણે ચગી બનવું પડશે ! અધ્યાત્મ-ગી થવું પડશે. તે માટે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડશે વિચારજો, એ બાળકને કઈ કલ્પના પણ ન હતી કે હું ખીરનું દાન દઈશ તે શેષ્ઠિપુત્ર બનીશ અને લખલૂટ ધન અને અમાપ ભોગસુખ મળશે.” ના, તેને આવી કઈ જ ગણતરીને ખ્યાલ ન હતે. ધર્મ કરવાથી શું ફળ મળે તેનું તેને કંઈ જ જ્ઞાન ન હતું. છતાંય તેને ધર્મનું ફળ મળ્યું ! હા ફળનું તેને જ્ઞાન હેત અને એ ફળ મેળવવા તેણે દાન કર્યું હેત તે તેને એ ફળ ન મળત! પરંતુ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ ૩૧ તેણે તે ધમ સહજરૂપે કર્યાં. નિષ્કામભાવે, નિઃસ્પૃહપણે તેણે સુપાત્રદાન કર્યુ.. અને તેને શ્રેષ્ઠ ભાગસુખ મળ્યાં. તે પણુ વગર માંગ્યે ! ધમ કરીને જે ભીખ માંગે છે તેને તે મળે છે જરૂર, પણ જે ધમ પાસે ભીખ નથી માંગતા તેને ધમ` ન્યાલાન્યાલ કરી દે છે 1 ધને માંગણિયા પસંદ નથી! ધમ આપે છે. બધું જ આપે છે, ધન આપે છે, ભાગસુખ આપે છે, સ્વનાં સુખ પણ આપે છે. તમામ પ્રકારનાં સુખ ધર્મ આપે છે. પર ંતુ ધર્મને માંગવાવાળા માંગણિયા પસંદ નથી. પણ માણસને માંગવાની ટેવ પડી ગઈ છે. ભિખારી બની ગયા છે માણુસ. જ્યા જાય છે ત્યાં માંગે છે. કયારેક મેલીને માગે છે તે કયારેક મનથી માંગે છે ! કયારેક કાયાથી પણુ માંગે છે ! બુદ્ધિશાળી માણુસની ભીખ માંગવાની પદ્ધતિ નિરાળી હોય છે! તે ભીખ માંગશે પશુ ભિખારી નહિ દેખાય! એ પાપ કરશે પણ પાપી નહિ દેખાય ! બુદ્ધિશાળી છે ને એ ? પણુ આ બુદ્ધિમત્તા નથી. જ્યાં વગર માગે મળે ત્યાં માંગવુ એ બુદ્ધિમત્તા નથી, મૂ`તા છે !' માણસ જન્મે છે ત્યારથી તે માગવા માંડે છે નાતે હાય છે, ખેલતા નથી આવડતું તેા એ રડીને માંગે છે. બાળક રડે છે તે મા સમજી જાય છે કે બાળક ભૂખ્યુ થ્યું છે. ખેલતા શીખે છે તે મેલીને માંગે છે. માતા પાસે, પિતા પાસે, ભાઈ બહેન, મિત્ર, સ્વજન, સબધ સૌ કોઈ પાસે માંગે છે, બસ એ માંગતે જ રહે છે ! ગુરુ પાસે પણ માંગે છે અને પરમાત્મા પાસે પણ માંગે છે! કંઈને કઇ એ માંગતા જ રહે છે! જ્યાં સુધી આ ભિખારીપણું નહિ મઢે ત્યાં સુધી ધર્માંતુ સર્વોચ્ચ ફળ, વાસ્તવિક ફળ નહિં મળે. ' 'મારું' કહ્યું માનશે ? મારી સલાહ તમે ગાએ ભિખારી ન બને. ખાસ કરીને પરમાત્મા ધમ પાસે ભિખારી બનીને ન ઊભા રહેા. ધનની સ્વીકારશે ? દરેક પાસે, ગુરુ પાસે, ભીખ ન માંગેા, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ભેગની પણ ભીખ ન માગે! માંગણ-ભિખારી ન બનો. કારણ ધર્મસત્તાને ભિખારી પસંદ નથી. માંગણેભિખારીઓ પ્રત્યે ધર્મને સખ્ત નફરત છે. જે મનથી પણ કશું જ માંગતા નથી અને ધર્મ કરે છે, ધર્મનું શરણ સ્વીકારે છે તેને ધર્મ એટલું દે છે, એવું અદ્દભૂત દે છે કે જેની કલ્પના પણ એ જીવાત્મા એ ધર્મસાધક ન કરી શકે ! ગોવાળપુત્રને કલપનાતીત ધન-સંપત્તિ અને ભેગસુખ આવ્યાં કે નહિ? ધર્મ બધું જ આપે છે પરંતુ જીવેની ચેગ્યતા પણ અપેક્ષિત છે. જેમ જેમ જીવની યેચતાને વિકાસ થતું જાય છે. તેમ તેમ ધર્મતત્વની નિકટતા વધતી જાય છે અને ઉત્તરોત્તર ઉચ્ચઉચ્ચત્તર સુખેની ઉપલબ્ધિ આપોઆપ થાય છે. જ્યાં સુધી જીવાત્મા અર્થ-કામને અભિલાષી છે, માત્ર સાધનના રૂપમાં નહિ, અર્થ-કામ જ સાથ ! જ્યાં સુધી અભ્યદય એ જ ચરમ લક્ષ્ય ત્યાં સુધી સમજવું કે યોગ્યતા હજી પરિપક્વ થઈ નથી. આત્મકલ્યાણને જ જીવનનું ધ્યેય રાખે માનવજીવનમાં અર્થ-કામ પણ આવશ્યક છે, અર્થ-કામ વિના જીવન નથી કરી શકાતું. ઠીક છે આ માન્યતા, પરંતુ આપણું લક્ષય, આપણું ધ્યેય અર્થ-કામ જ ન હોવું જોઈએ. અભ્યદય માત્ર સાવનના રૂપમાં ઉપાદેય છે પણ સાધ્યના રૂપમાં તે તે હેય જ છે, તે કયારેય ઉપાદેય ન બની શકે. સાધ્ય તે નિશ્રેિયસ જ જોઈએ! શું છે તમારું જીવનલક્ષ્મી માત્ર ધનદષ્ટિ અને ભગદષ્ટિ તે નથી ને? અર્થપ્રધાન અને કામપ્રધાન જ નથી બન્યા ને ? સભામાંથી : એવા જ બની ગયા છીએ, મહારાજશ્રી ! મહારાજશ્રી તે તમને એમ લાગે છે ખરું કે અર્થપ્રધાન અને કામપ્રધાન જીવન સારું નથી ? ધન-દૌલત અને ભેગ-સુખને જ આદર્શ બનાવી જીવન જીવવું એ માનવજીવનની બરબાદ છે, એમ તમે માને છે ? તમે ગૃહસ્થ છે, સંસારી જીવન જીવે છે, તમારે Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ પૈસા જોઈએ અને ભોગ સુખ પણ જોઈએ. પરંતુ આ બધાં પ્રત્યે તમારી દષ્ટિ શું હોવી જોઈએ ? જીવનનું ધ્યેય તમારું કહેવું જોઈએ ? નિઃશ્રેયસ ! આત્મકલ્યાણ! આજ જીવનનું ધ્યેય હોવું જોઈએ. ધન કમાવવું એ એક વાત છે અને ધનનું મમત્વ રાખવું તે બીજી વાત છે. ભેગસુખ ભોગવવું એ એક વાત છે અને તેમાં આસક્તિ રાખવી એ બીજી વાત છે. આ બંનેમાં ઘણું મોટું અંતર છે, તમે અનાસક્ત બનવાને આંતરિક પુરુષાર્થ કરે. આ ગ્રન્થમાં આગળ આ પુરુષાર્થ બતાવી છે. કર છે ને એ પુરૂષાર્થ? યાદ રાખજે, અર્થ-પુરૂષાર્થ અને કામ-પુરૂષાર્થમાં જ માનવજીવન પૂરું થઈ ગયું તે મરીને દુર્ગતિમાં જ જવાના. પશુનિ, નરનિ કે નિમ્નસ્તરની મનુષ્યનિ સિવાય બીજી કઈ જ ગતિ નહિ મળે. અને જાણો છો ને ત્યાં શું હોય છે? દુઃખ અને ત્રાસ સિવાય બીજું ત્યાં કઈજ નહિ મળે. ધર્મને અર્થ-કામનું સાધન ન બનાવે ? ધર્મ ધન આપે છે, ધર્મ ભેગસુખ આપે છે–આવું પ્રતિપાદન માણસને ધર્મ પ્રત્યે, ધર્મની શકિત પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને સદભાવ પેદા કરે છે. ધર્મ કરીશ તે ધન મળશે, ધર્મ કરવાથી ભેગસુખ મળશે–આમ માનવું ખતરનાક-ભયાનક છે. તેનાથી માણસ ધર્મ પ્રત્યે નહિ પરંતુ અર્થ અને કામ પ્રત્યે આકર્ષિત થાય છે. એવા વિચારથી તે ધમને અર્થ અને કામનું સાધન બનાવી દે છે. ધર્મ સાધનામાં અર્થ-કામને સાધનના રૂપમાં ઉપયોગ કરે ઉચિત છે પરંતુ અર્થ-કામની સાધનામાં ધર્મને સાધન બનાવવું તે તદ્દન અનુચિત છે, મૂર્ખતા છે. કેઈપણ વાત હોય, સારી હોય કે ખરાબ, એ વાતને તમે કઈ દષ્ટિએ જુવે છે–સ્વીકારે છે તે જ મહત્વપૂર્ણ છે. સ્ત્રી તે સ્ત્રી જ છે પણ એક પુરુષ તેને સતી-મહાસતીના સ્વરૂપે જુવે છે. જ્યારે બીજો પુરુષ તેને રૂપવતી યૌવનાની નજરે જુવે છે. એ પ્રમાણે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આપણે જ્ઞાની પુરુષની વાત સાંભળીએ છીએ અને તેને આપણી બુદ્ધિ પ્રમાણે સમજીએ છીએ. જે આપણું દષ્ટિ અર્થપ્રધાન હશે તે આપણે વિચારીશું “આચાર્ય કહે છે ધર્મથી ધન મળે છે, તે હું ધર્મ કરું જેથી મને ધન મળશે.” આપણું દષ્ટિ કામપ્રધાન હશે અર્થાત્ ભગપ્રધાન હશે તે વિચારીશું. “આચાયે કહ્યું છે કે ધર્મથી ભેગસુખ મળે છે. મારે તે ભેગસુખ જોઈએ છે. તે ધર્મ કરીશ તે મને ભેગસુખ મળશે. અને જે આપણી દષ્ટિ એક્ષપ્રધાન હશે તે આપણે વિચારીશું- આચાર્ય કહે છે કે ધર્મ મેક્ષ આપે છે. મારે તે મેક્ષ જ જોઈએ. હું ધર્મપુરુષાર્થ કરીશ તે મને મિક્ષ મળશે.” સંસારમાં ઘણા પ્રકારના જીવ હોય છે. મુખ્ય ત્રણ પ્રકારના જીવ હોય છે અર્થપ્રધાન, ભગપ્રધાન અને એક્ષપ્રધાન. ગ્રન્થકાર આચાર્યશ્રી આ ત્રણેય પ્રકારના જાને નજરમાં રાખી કહે છે: તમારે જે જોઈશે તે તમને ધર્મ આપશે ! અધર્મ નહિ આપે ! પાપ નહીં આપે ! ધન પાપથી અર્થાત્ હિંસા કરવાથી, જૂઠું બેલવાથી, ચોરી કરવાથી નહિ મળે. આ વાત બરાબર સમજી લે. ધન પણ ધર્મથી જ મળશે. વગર માંગે મળશે. સંસારના સારામાં સારા શ્રેષ્ઠ ભેગસુખ પણ ધર્મથી જ મળશે. પાપથી-પાપ કરવાથી નહિ મળે. હિંસા વગેરે પાપથી અર્થ અને કામ મળતા હતા તે દુનિયામાં પાપ કરવાવાળા બધા ધનવાન હોત અને તેમને તમામ ભેગસુખ મળ્યાં હોત, પરંતુ બને છે એવું દેખાય છે દુનિયામાં એવું કંઈ ? કહે, દુનિયામાં પાપ કરનારા વધુ છે કે ધર્મ કરનારા ? સભામાથી ? પાપ કરનારા જ વધુ છે. મહારાજશ્રી : જે પાપ કરવાથી ધન મળતું હેત તે સંસારમાં ધનવાનોની સંખ્યા જ વધુ હોવી જોઈએ ને? તે સંસારમાં ઘનવાન વધુ છે કે ગરીબ ? સભામાંથી ગરીબ જ વધુ છે. ધનવાને તે ઘણા થડા છે. મહારાજશ્રી અને અર્થ એ થયો કે સંપત્તિ અને ભેગ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ : ૩૫ સુખ પાપથી નથી મળતાં, ધર્મથી જ મળે છે. તે સર્વપ્રથમ તમારે પાપનો ત્યાગ કરવું પડશે. ધર્મમાગે આવવું પડશે. ધન જોઈએ કે ભેગસુખ જોઈએ, પાપ માર્ગ છોડીને તમે ધર્મમાર્ગ પર આવી જાઓ. એથી તમારી પાપવૃત્તિ સમાપ્ત થઈ જશે. પછી સમાપ્ત કરવી પડશે પાપપ્રવૃત્તિને. ધનેચ્છા અને ભેગેચ્છા પાપવૃત્તિ છે. ધર્મમાર્ગ પર આવવાથી, સદ્ગુરુઓના સમાગમથી પાપપ્રવૃત્તિ પણ ખતમ થઈ જશે. - તમારે છેક છે, ભણત નથી. દસ્તા સાથે આખો દિવસ રખડયા કરે છે. તમે તેને ભણાવવા ઈચ્છો છો તે શું કરશો તમે તેને ભણાવવાની મહત્તા સમજાવશે અને રખડપટ્ટીથી થતાં નુકશાન સમજાવશે. છતાં છોકરાના ભેજામાં ઉતરશે નહિ, તમારી વાત એ નહિ માને, હવે શું કરશે ? સર્વપ્રથમ તે તેને ઘરની બહાર જતે અટકાવે. તેને કહે કે “રમવું હોય તે ઘરમાં રમપણ બહાર રમવા નથી જવાનું.” તમે તેને થોડા દિવસ ઘરમાં રમવા દો એથી રખડેલ અને ભટકેલ ‘સ્તારે ઘરે નહિ આવે. અને આવે તો તેમને ઘરમાં આવવા ન દે. પછી તમે તેને સમય ભણવાનું કહે. એ માની જશે. ધીમે ધીમે ભણવામાં તેનું મન લાગી જશે. પછી આપોઆપ રમવા–રખડવાનું છૂટી જશે અને ભણવા માંડશે. ધર્મક્રિયાને અમૃતક્રિયા બનાવો : પાપના વિષયમાં આવું જ છે. માણસ ધનપ્રિય છે, કામભેગપ્રિય છે. એ પાપની પાસે જાય છે. હિંસા કરે છે. જઠું બોલે છે. ચેારી કરે છે, વ્યભિચાર કરે છે. આવા માણસને ધર્મમાર્ગ પર લાવવું હોય તે તેને કહે : “ભાઈ ! તારે ધન જોઈએ ? તારે કામગ જોઈએ ? શા માટે દુનિયામાં રખડે છે? અહીં આવ. ધર્મની આરાધના કર, ધર્મ કરવાથી તેને ધન પણ મળશે અને ભેગસુખ પણ મળશે.” જ્યારે એ ધર્મમાર્ગ પર આવે. ભલે તે ધનેચછા કે ભેગેચ્છાથી ઘમ કરે, તરત તેને ઈ છેડે નહિ. છેડે સમય તેને સકામ ધર્મ કરવા દે. પછી તેને ખૂબ પ્રેમથી સમજાવે કે ધનેચ્છા અને ભેચ્છા સારી નથી. આવી ઈચ્છાઓ Page #44 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કરવી એ પાપ છે. માનવજીવનમાં તે મુક્તિ પામવાની જ ઈચ્છા કરવી જોઈએ. ધર્મપુરુષાર્થથી તે મોક્ષ જ મેળવવાનો છે. ધનેચ્છા અને ભેચ્છાથી ધર્મક્રિયા કરવાથી તે એ ધર્મક્રિયા વિષાક્યા બની જાય છે. અમૃતક્રિયા નથી બનતી.” જે એ માણસ બુદ્ધિમાન હશે, તે તમારી વાત એના ગળે ઉતરી જશે અને ધર્મક્રિયાને તે અમૃતક્રિયા બનાવશે. મૂરખ હશે તે એ ધર્મક્રિયા તે કરશે ને ? પાપક્રિયાએથી તે દૂર રહેશે ને ? તેને પણું સુખ તે મળશે જ. ભલે અ૫કાલિન સુખ મળે, હલકી જાતનું સુખ મળે. ધર્મપુરુષાર્થ કર્યો છે, કેઈપણ દષ્ટિથી કર્યો હોય, તેને ધનનું સુખ, કામગનું સુખ જરૂર મળશે. આપણે ધર્મના પ્રભાવ અંગે વિચારી રહ્યા છીએ. ધર્મના ફળ અંગે વિચારી રહ્યા છીએ. ભૌતિક કે આધ્યાત્મિક સુખ ધર્મથી મળશે. ધર્મ સુખ આપશે. ધર્મ સિવાય બીજું કંઈ જ તત્વ સુખ આપી શકે તેમ નથી. ધર્મ જેવી રીતે ધનનું સુખ અને ભેગનું સુખ આપે છે, તેવી રીતે સ્વર્ગસુખ અને મોક્ષસુખ પણ આપે છે. આ વિષય ઉપર હવે પછી વિવેચન કરીશ. આજે આટલું જ ! Page #45 -------------------------------------------------------------------------- ________________ - - - વક સ્વર્ગ અને નરક માત્ર કલ્પના નથી, પરંતુ નરી વાસ્તવિકતા છે. આપણે જે જોઈ શકતા નથી કે જે સમજી શકતા નથી, તે ન હોય, તેમ ન માની શકાય. * જે વસ્તુ હોય તેને જ નિષેધ કરી શકાય. નરક નથી? આવું તે જ બોલી શકાય-જે નરક હોય! વિજ્ઞાનની પરા-મનોવિજ્ઞાન શાખાએ પુનર્જન્મના સિદ્ધા ન્તને પ્રગસિદ્ધ કરીને આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે. જ મજેથી પાપ કરવાં છે અને સુખ જોઈએ છે? કયારેય ન મળી શકે. સુખ જોઈએ તે પાપને ત્યાગ કરે! જ જીવરાજ શેઠની બાહા ધર્મક્રિયાઓ જોઈ નારદજી જેવા દેવર્ષિ આકર્ષાઇ ગયા! જેને મેક્ષ જોઈ નથી તેને ભગવાન પણું મોક્ષમાં ન લઈ જઈ શકે! પ્રવચન/૩ ચાકિની મહત્તારનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ધમતરવાનું દિલ બતાવતા ફરમાવે છે ? धनदा धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एषापर्गस्य पारम्पर्येण साधका ॥ આ ધર્મબિંદુ ગ્રંથની રચના આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કરી અને આચાર્યશ્રી સુનિચંદ્રસૂરિજી મહારાજે આ ગ્રંથ પર ટીકા લખી. આ બંને આચાર્ય જિનશાસનના, જિનદર્શનના પ્રકષ્ટ પ્રજ્ઞાવંત મહાન તિર્ધર આચાર્ય થઈ ગયા. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગ્રંથકારે સર્વપ્રથમ ધર્મનું સ્વરૂપ અને ધર્મની પરિભાષાની વાત ન કરતાં પ્રથમ ધર્મને પ્રભાવ અને ધર્મના ફળની વાત કરી છે. પહેલા ધર્મની ઓળખ કરાવવી જોઇએ. ધર્મ શું છે, તેની વ્યાખ્યા આપવી જોઈએ. પરંતુ ગ્રંથકારે એમ કેમ ન રાખતા બીજે કેમ કેમ અપના? ટીકાકાર આચાર્ય મુનિસુંદરસૂરિજી આને તક યુકત સચોટ ખુલાસે આપે છે, તેઓશ્રી કહે છે: “પ્રજાના प्रारम्भा मतिमता भवन्ति !" ટીકાકારે બુદ્ધિશાળી માણસોને નજરમાં રાખી તેમનું મને વિશ્લેષણ કર્યું. બુદ્ધિશાળી માણસને આ સ્વભાવ છે. કેઈપણ કાર્ય કરતાં પહેલા એ વિચારશે, “આનું ફળ શું મળશે? આ કામ કરવાથી મને શું ફાયદો થશે ફળ વિનાની, ફાયદા વગરની પ્રવૃત્તિ બુદ્ધિમાન માણસ નહિ કરે. સભામાંથી : અમારામાં બુદ્ધિ જ નથી તે મહારાજશ્રી ઃ તે શું બુધુ છે? મૂખે છે? તમને કઈ મુખ કહેશે તેમ માની લેશો ને ? તેથી તમને ખોટું નહિ લાગે ને? જાણું છું તમને બધાને! મારી સામે તમે તમારી મૂતાને સ્વીકાર કરી લે છે! કારણ કે જવાબ આપે પડે છે. પાપાચરણ કરવું છે. તેના ફળને તેના પરિણામને વિચાર કરતા નથી. “હું આ પાપ કરીશ તે તેનું શું ફળ મળશે ? વિચારે છે આવું? સભામાંથી ફળને તે વિચાર કરીએ છીએ પણ તાત્કાલિક ફળને! મહારાજશ્રી ઃ ઠીક, કે તમને કહે: આ મિઠાઈ ખાઓ, ખૂબ જ સ્વાદિષ્ટ છે. પરંતુ તેમાં ડુંક જ ઝેર છે. હા, આ ઝેરની કઈ તાત્કાલિક અસર નહિ થાય. ધીમું ઝેર છે તેમાં. તે શું તમે એવી મીઠાઈ ખાશે? કેમ ના પાડે છે? મિઠાઈ તે સ્વાદિષ્ટ છે. ઝેરની અસર તે ઘણે લાંબે ગાળે થવાની છે. પછી શા માટે ના પાડે છે ? હા, હવે તમે સમજ્યા! એ મિઠાઈ ખાતા દૂરના દુષ્પરિણામને વિચાર આવે છે. પાપ કરતાં દૂરના દુષ્પરિણામને વિચાર Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩ : ૩૯ કરે છે? બુદ્ધિ તે છે તમારી પાસે, પરંતુ નિર્મળ બુદ્ધિ નથી. મલિન અને અશુદ્ધ બુદ્ધિ પાપના કે ધર્મના ફળને વિચાર કરી શકતી નથી. આવી બુદ્ધિ તે સતત સુખ અને દુખના દ્વોમાં જ ગુંચવાયેલી રહી છે. બુદ્ધિને ચકાસી જુવ, મલિન છે કે નિર્મળ જેની બુદ્ધિ નિર્મળ છે, વિશુદ્ધ છે, તે તે ફળને જરૂર વિચાર કરશે. આ લેક અને પરલેકમાં શું થશે, તેને તે જરૂર કયાસ કાઢશે. ફળ અલ્પકાલીન છે કે દીર્ઘ કાલન, તેનું પણ તે ગણિત માંડશે. અને જે કામ, જે પ્રવૃત્તિ કરવાથી વર્તમાન જીવનમાં ભલે સારું ફળ મળતું હોય પરંતુ પરલેકમાં તેનું ફળ ખરાબ મળતું હોય તે તેવું કામ કે તેવી પ્રવૃત્તિ નિર્મળ બુદ્ધિવાળા માણસ નહિ કરે. તે તે એવાં જ કામ પસંદ કરશે કે જેથી ઉભય લેકમાં અર્થાત્ વર્તમાન જીવનમાં અને પરલોકમાં પણ સારું ફળ મળે. આ ભવ અને પરભવમાં પણ સુખ મળે, સારું પરિણામ મળે. ઉત્તમ ફળ પ્રાપ્ત થાય તેવાં જ તે કામ કરશે. તે સમજી ગયા ને? હવે તમે તમારી બુદ્ધિને ચકાસી જુવે, તે મલિન છે કે નિર્મળ અશુદ્ધ છે કે વિશુદ્ધ? ધર્મનું ફળ બતાવવામાં આવી રહ્યું છે. ધર્મનું ફળ-ઈલૌકિક અને પરલૌકિક ફળ–ને ફળ સારા છે. ઇહલૌકિક ફળમાં ધનપ્રાપ્તિ અને ભોગસુખોની પ્રાપ્તિ તથા પારલૌકિક ફળમાં સ્વર્ગ પ્રાપ્તિ અને મોક્ષની ઉપલબ્ધિ! લાલચ અને ભય નહિ, પણ નરી વાસ્તવિકતા પ્રશ્ન : માણસને ધાર્મિક બનાવવાની ભાવનાથી જ શું સ્વર્ગ અને નરકની કલ્પના નથી કરવામાં આવી? ધાર્મિક બનાવવાની ભાવના સારી છે પરંતુ તે માટે સ્વર્ગની લાલચ અને નરકનો ભય બતાવ તે કયાં સુધી ઉચિત ગણાય ? જવાબ : તમે તમારા સંતાનને હેકટર, વકીલ કે એજીનીયર બનાવવા માગે છે. સંતાન ભણવા નથી માંગતું. કેલેજમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ મીઠ્ઠી મીફી લાગે છે મુનિવરની દેશના ૪ : 6 જવાની તે ના જ પાડે છે. ત્યારે તમે શું કહે છે તેને ? આ જમાનામાં તું ભણીશ નહિં તે ભૂખે મરીશ. પટાવાળાની નેકરી પણ તને કયાંય નહિ મળે ભીખ માંગતા કૈાઇ ભીખ પણ નહિ આપે, જો ભણીશ નહિ તેા. માટે ભલે થઈને મારું કહ્યું માન.” તે તમે શુ સંતાનને ભૂખે મારવાનો ભય મતાન્ચે ? કે વાસ્તવિકતા બતાવી ? તમે એમ પણ કહેા છે : 'સારું ભણીશ તા સારી નાકરી મળશે, સારા એવા ધૃધ્ધ કરી શકીશ. તું મૃખ પૈસા કમાઇશ. તારા બંગલા બનશે. તારી મેટરે ઢાડશે.' કહે છે ને આવુ' ? તે ખામ કહીને શું તમે સંતાનને ભણાવવા માટે લાલચ આપે છે કે તેને તમે વાસ્તવિકતા સમજાવા છે ? સ્વ પ્રશ્ન : એ બધું તે અમે અમારી સામે જોઇએ છીએ. આથી તે વાસ્તવિકતા જ છે. પરંતુ આપ જે અને નરકની વાત કરે છે તે તે કાંય જોવા નથી મળતા. આથી શકા થાય છે. જવાબ : આપણને જે દેખાતુ નથી તે બીજા કઈ ને પણ દેખાતુ નથી એમ તમે કેમ માની લે છે ? આપણે જે નથી જોઇ શકતા, આપણે જે નથી સમજી શકતા તે હેાઇ જ શકે નહિ,' એમ કેમ માની લે છે ? સ્વર્ગ અને નરક પણ છે! તેને જોનાર પણ છે ! એ જોવા માટે વિશિષ્ટ આખ જોઇએ. વિશેષ નજર જોઈએ. પાણીના ટીપામાં ચાલતાં દોડતા જીવ તમે જોયા છે ? ગળેલાં પાણીમાં ? તમે તેને સીધેસીધા આંખ માંડીને જોશો તે પણ નહિ દેખાય, પરંતુ માઇક્રોસ્ક્રીપ લઈને જુવે તે ? તેનાથી તમને એ જ પાણીના ટીપામાં હજારો જીવ દેખાશે. અનગળ પાણીમાં વધુ દેખાશે અને ગળેલાં પાણીમાં એછાં દેખાશે. મે' તે માઇક્રેકેાપથી પાણીમાં જીવ જોયા છે. તે પ્રમાણે અવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીએ સ્વર્ગ અને નરકને પ્રત્યક્ષ જોઈ શકે છે. એવા જ્ઞાની પુરુષોએ તે જોઇને દુનિયાને તેની વાત કરી છે. તેનુ વર્ષોંન કર્યું છે. આ જ્ઞાની પુરુષાએ સ્વત્ર અને નરક જ માત્ર જોચા નથી. પેાતાના વિશિષ્ટ જ્ઞાન બળથી તેમણે એ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩ : ૪૧ પણ જોયું કે જે જીવ સ્વર્ગમાં જાય છે અને કો જીવ નરકમાં જાય છે. સ્વર્ગનું ભૌતિક સુખ જોયું અને નરકની ઘેર શારીરિક તથા માનસિક વેદનાઓ પણ જોઈ. એ બધું જોઈને જ્ઞાની ભગવતેએ કહ્યું : “ધર્માચરણથી સ્વર્ગ મળશે અને પાપાચરણથી નરક જ મળશે. તે આને ભય અને લાલચ નહિ કહી શકાય. આ વાસ્તવિક માર્ગદર્શન છે. જેને દુઃખથી બચાવવા માટે સાવધાન કરવા તે ભય-દર્શન નથી પરંતુ જેને ભયમુક્ત -દુખમુક્ત કરવાને એ વાસ્તવિક પ્રયત્ન છે. માટે જે વાસ્તવિક છે તેવા સ્વર્ગના સુખની વાત કરવી તે કઈ ગુને નથી. બીજાઓને સ્વર્ગના સુખનો માર્ગ બતાવ એ કંઈ અપરાધ નથી. તેમ કરવામાં કઈ અસત્ય પણ નથી અને બનાવટ પણ નથી. સ્વર્ગ અને નરક કપના નહિ, સત્ય છે ? પ્રશ્ન : આપ કહે છે કે સ્વર્ગ છે, નરક છે, તે એ સ્વર્ગ અને નરક અમારી બુદ્ધિમાં ઉતરે તેમ સમજાવવા કૃપા કરશો? જવાબ : ચોક્કસ. શા માટે નહિ ? જે તત્ત્વ ઈન્દ્રિયાતીત હોય છે. અર્થાત્ જે તવ ઈન્દ્રિથી પ્રત્યક્ષ નથી થતાં એવાં તો નિર્ણય અનુમાનથી થાય છે. વરવુનિર્ણયમાં જેમ પ્રત્યક્ષ-પ્રમાણુ છે તેમ વસ્તુ નિર્ણયમાં અનુમાન પણ પ્રમાણ છે. અનુમાન એટલે ત. સ્વર્ગ અને નરકનું અસ્તિત્વ તકથી–અનુમાનથી સિદ્ધ થઈ શકે છે. તે હવે તમે મને એ કહે કે એક માણસે બીજા માણસનું ખૂન કર્યું અને ખૂન કરતાં તે રેડ હેન્ડેડ-ગેલા હાથે પકડાઈ ગયે, તે તેને વધુમાં વધુ સજા શું થશે ? સભામાંથીઃ ફાંસી, મૃત્યુદંડની તેને સજા થશે. મહારાજશ્રી બરાબર. એ ખૂનીને ફાંસીની સજા થશે. પરંતુ બીજા એક માણસે પાંચ-પાંચ ખૂન કર્યા છે અને તે પણ પકડાઈ ગયે છે, તેને ગુને સાબિત થઈ ગયું છે તે તેને શું સજા થશે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સભામાંથી કે તેને પણ ફાંસીની સજા થવાની ! મહારાજશ્રી એમ કેમ ? એક માણસનું ખૂન કરનારને પણ ફાંસીની સજા અને પાંચ માણસનાં ખૂન કરનારને પણ ફાંસીની. સજા ? વધુ ખૂન કરનારને તે એક ખૂન કરનારને થતી સજાથી વધુ સજા થવી જોઈએ ને ? પરંતુ આ દુનિયામાં દેહાંત દંડ- ફાંસીની સજાથી વધુ બીજી કોઈ સજા નથી ! સજા તે થવી જ જોઈએ. અપરાધના પ્રમાણમાં જ સજા થવી જ જોઈએ ! એમ જે ન થાય તે તે એ અન્યાય જ કહેવાય ને ? હિટલરનો એક સાથીદાર હતે આઈકમેન. તેણે લાખોની સંખ્યામાં માણસની કતલ કરી. તેને એક વખત ફાસીની સજા ફટકારી દીધી તેથી શું તેને તેના ગુનાની પૂરી સજા થઈ ગઈ? ના. તે ? અહીં જે અધૂરી સજા મળે છે તેની પૂરી અવધિ નરકમાં થાય છે. નરકમાં જીવને બાકીની સજા ભોગવવી પડે છે. જે જીવ નરકમાં જન્મે છે તેને ત્યાં ઓછામાં ઓછા દસ હજાર વરસ સુધી પિતાના કૃત્યેની સજા સહન કરવી પડે છે. આ સજા ભયંકર હેાય છે. જૈન ધર્મ વિશ્વ-વ્યવસ્થાનું વર્ણન કર્યું છે. વાંચ્યું છે તમે? જૈનધર્મમાં વિશ્વને લોક કહે છે. લેકના વિભાગ છે : ૧. ઉર્વલોક, ૨, મધ્યલોક અને ૩. અધોલેક. સાત નરકનો આ અધેલેકમાં સમાવેશ થાય છે. આ વિશ્વવ્યવસ્થાને આધાર છે ગણિત ! “લોક કેટલે પહે છે, કેટલે ઊંચો છે, તેનો આકાર કે છે, એ બધું જ આંકડામાં બતાવાયું છે. “લેક ચૌદ રાજલક લાંબે અને સાત રાજલક પ્રમાણુ પહોળો છે. - “રાજ? એક પ્રકારનું માપ છે. મેઝરમેન્ટનું એ એક નામ છે. પ્રાચીન ગ્રંથમાં નરકનું વ્યવસ્થિત વર્ણન વાંચવા મળે છે. શાસ્ત્ર પણ પ્રમાણ મનાયું છે. કારણ કે શાસ્ત્રની રચના કરનારા ઋષિમહર્ષિએ પ્રામાણિક હતા. પ્રામાણિક એટલે નિસ્પૃહી અને નિઃસ્વાર્થી. તેમને શા માટે જુઠું બોલવું પડે? સ્વાથી અને લાલચુ લકે જ જુઠું બોલે છે. નિઃસ્વાથી અને નિસ્પૃહી મહાત્માઓ • તે સત્યના જ પ્રતિપાદક હૈય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૩ જે વસ્તુ હોય, તેને જ નિષેધ થાય એક તે ગજબને તક છે! જે વસ્તુ હોય છે, તેને જ નિષેધ કરાય છે, જે વસ્તુનું કયાંય પણ અસ્તિત્વ ન હોય તેને નિષેધ નથી કરી શકાતે. “નરક જે કયાંય ન જ હોય તે નરક નથી એવું પ્રતિપાદન નહિ કરી શકાય. “નરક નથી એમ એલતાં જ નરકનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે! હા, અહીં મધ્યલકમાં નરક નથી, ઉલાકમાં નરક નથી, એ વાત ખરી, પરંતુ નરક જ નથી, એમ માનવું તદ્દન ખોટું છે. જે શબ્દ હોય છે તે અર્થને બેધક હોય છે. “પુસ્તક શબ્દ છે તે પુરતક જેવો અર્થ, અર્થાત્ દ્રવ્ય હોય છે! શબ્દ હોય અને શબ્દવાઓ અર્થ-પદાર્થ ન હોય એ કઈ જ શબ્દ નહિ મળે! બતાવી શકશે તમે આ કેઈ શબ્દ? શબ્દ છે પરંતુ તે શબ્દથી વાચ પદાર્થ ન હોય, છે એ કેઈ શબ્દ ? વિચારીને જવાબ આપે, હા, બે શબ્દોથી–બે શબ્દના સંજનથી બનેલ શબ્દ ન કહેશે. સ્વતંત્ર શબ્દ બતા! તમે તે કહેશે કે “ખરશંગ' શબ્દ છે, પરંતુ શબ્દવાઓ અથ ગધેડાનું શિંગડું નથી. આ સંજિત–મિશ્રિત શબ્દ નહિ ચાલે. ગધેડ' શબ્દ છે તે ગધેડો' નામનું જાનવર પણ છે.” “શિંગડું” શબ્દ છે તે શિંગડું નામ પદાર્થ પણ છે. છે ને આ અકાટય તર્ક? આ તર્કને કેઈ પ્રતિ તર્ક નથી. તેને કઈ જવાબ જ નથી. લાજવાબ છે આ તકે, “નરક' સવતંત્ર શબ્દ છે. એ જ નરકનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. હવે તે માનશે ને નરકના અસ્તિત્વને ? - હવે એ પૂછે કે નરકમાં કયા જીવ જાય છે, શું કરવાથી નરકમાં જવું પડે છે અને નરકમાં શું શું યાતનાઓ અને યંત્રણાઓ સહવી પડે છે? યાદ રાખજો. ધર્મના વિચાર અને ધર્મના આચાર નહિ સ્વીકારે અને પાપવિચાર અને પાપાચારમાં જ રમતા રહેશે તે નરકમાં જ જવું પડશે. હજારે, લાખો, કરે અરે! અસંખ્ય– ગણ્યા ન ગણાય તેટલા અગણિત વર્ષો સુધી પરવશપણે, પરાધીન અવતંત્ર શોઠાનું છે તે બધા Page #52 -------------------------------------------------------------------------- ________________ કે ૪૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બનીને અસહાય પણે ભયંકરમાં ભયંકર, તીવમાં તીવ દુઃખે અને વેદનાઓ નરકમાં ભેગવવી પડશે. પરમજ્ઞાની અને પરમ કરુણવંત જ્ઞાની પુરુષોએ છાની દયનીય અવદશા જોઈ હતી. એ જોઈને જ જીને એવા અસહ્યા અને અમાપ દુખેથી ઉગારી લેવા માટે ધર્મમાગ બતાવ્યો. ધર્મમાર્ગે ચાલનાર ધાર્મિક વિચાર કરનાર અને ધર્મનું આચરણ કરનાર જીવ નરકમાં નથી જતે, ધર્મનો જન્મ કરુણામાંથી થયો છે. જાને દુખેથી મુક્ત કરવાના અને તેમને સુખ આપવાના, સુખી બનાવવાના એક માત્ર શુભ હેતુથી ધર્મ બતાવાયેલ છે. અનેક તર્કોથી નરકનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે. તેમ સ્વર્ગનું અસ્તિત્વ પણ તકથી સિદ્ધ કરી શકાય છે. વર્ગને દેવક પણ કહે છે, દેવક પણ છે. હવે તે વિજ્ઞાનને પણ વર્ગને સ્વીકાર કરવો પડે તેવી અદભૂત ઘટનાઓ બની રહી છે. એ ઘટનાઓનું સમાધાન ભૌતિક વિજ્ઞાન પાસે નથી. આને પૂર્વભવની સ્મૃતિ વિજ્ઞાને ચેડાં વર્ષોથી પરા-અને વિજ્ઞાન શાખાને માન્યતા આપી છે. અંગ્રેજીમાં તેને “પેરાન્સાયકલોજી કહે છે, જ્યારે વિશ્વમાં પુનર્જન્મની સેંકડે ઘટનાઓ બનવા લાગી, એકથી વધુ લેકેને અને એકથી વધુ દેશમાં લેકેને પુનર્જન્મની સ્મૃતિ થવા લાગી ત્યારે વિજ્ઞાનીઓ ઊંડા વિચારમાં પડી ગયા. પુનર્જન્મની મૃતિ કયા કારણથી આવે છે તે શોધવામાં શરીરવિજ્ઞાન પદાર્થ વિજ્ઞાન અને મને વિજ્ઞાન અસમર્થ રહ્યા. ભારતમાં જ નહિ અમેરિકા, રશિયા, ઈગ્લેન્ડ, ઈરાન, ઈરાક વગેરે દેશમાં પણ પુનર્જ ન્મની સ્મૃતિના પ્રસંગે બન્યા. આથી તેનું કારણ શોધવા, પુનર્જ. ન્મની સ્મૃતિનું સ ધન કરવા “પરા–મનોવિજ્ઞાન નામની મનેવિજ્ઞાનની શાખાને જન્મ થયે. પાંચ-સાત વર્ષ પહેલાં અમારું ચાતુર્માસ જ્યપુરમાં હતું. જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટી છે. તેમાં આ “પરા-મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરાયેલ છે. અમે ત્યાં ગયા હતા Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩ અને આ વિભાગની સંશોધન પદ્ધતિની ઘણી જાણકારી મેળવી હતી. ત્યાં અમને જાણવા મળ્યું કે વિશ્વમાં પુનમની સ્મૃતિવાળા લગભગ ૮૦૦ માણસ છે. અમેરિકામાં એક એવી ઘટના બની કે “રથરીમેન્સ નામની એક સ્ત્રીને પિતાના દેવલોકના પૂર્વભવની સ્મૃતિ થઈ આવી! એ સ્ત્રી પૂર્વભવમાં સ્વર્ગની દેવી હતી. અમેરિકાના કે. એલેકઝાંડર કાનન પરા–મને વિજ્ઞાનના ડેકટર છે અને તેમણે આજ સુધીમાં એક હજાર ત્રણસે ખાસી (૧૩૮૨) માણસે પર સંશોધન કર્યું છે કે જેમને પૂર્વભવની યાદ આવી હતી ! પરા-મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં “રીગ્રેશનનો એક પ્રયોગ થાય છે. આ પ્રયોગના માધ્યમથી પેલી રથસીમેન્સ સ્ત્રીને પૂછવામાં આવ્યું કે અત્યારે તું કયાં છે?” તેણે કહ્યું : હુ “એસ્ટ્રલ વર્લ્ડમાં છું. અહીં મને નથી ભૂખ લાગતી નથી ઊંઘ આવતી અને મને કે થાક પણ નથી લાગતું. બીજો પ્રશ્વન : “ત્યાં તમે તમારા સમય કેવી રીતે પસાર કરે છે?' તેણે કહ્યું કે હું અહીં જેતી જ રહું છું. મને ખૂબ આનંદ આવે છે. અહીં સમય જ નથી. ન રાત છે, ન દિવસ. ત્રીજો પ્રશ્ન : ત્યાંથી આ પૃથ્વી પર બ્રીઆનના ઘરમાં શું થઈ રહ્યું છે તે જાણે છે? તેણે કહ્યું : “જે મારું ધ્યાન તે તરફ જાય તે જાણી શકું.” “તમે જોઈ પણ શકે? હા, અમારી ઈચ્છા થાય તે. શુ ઈચ્છા કરવાથી જ જોઈ શકે? હા, વિચાર કરીએ અને જોઈ લઈએ, જાણી લઈએ.' શું તમે બીજાના મનના વિચાર જાણી શકે? હા. બીજાઓના વિચાર અને ઈચ્છા પણ જાણી શકીએ.' Page #54 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એ “એસ્ટ્રલ વર્લ્ડ માં વૃદ્ધાવસ્થા, રંગ, મૃત્યુનું અસ્તિત્વ છે?” ના ત્યાં વૃદ્ધાવસ્થા નથી. રેગ નથી, અને ત્યાં મૃત્યુ પણ નથી. ત્યાંથી અદશ્ય થતાં જ બીજા જીવનમાં પરિવર્તન થઈ જાય છે !' “એ દુનિયામાં હતા ત્યારે તમે આ દુનિયાના માણસનું ભવિષ્ય જોઈ શકતા હતા?” “હા હું જોઈ શકતી હતી. એટલું જ નહિ આ દુનિયાના જીવને ખબર પડી જાય છે કે હવે તેને ક્યાં જવાનું છે.” આ અમેરિકન મહિલાએ પિતાના પૂર્વભવનું જે વર્ણન કર્યું છે તે વર્ણન બરાબર કેલેકનું વર્ણન કર્યું છે. તે સ્વર્ગનું જ વર્ણન છે! આપણાં ધર્મગ્રંથોમાં દેવલોકના દેવેનું જે વર્ણન આવે છે તે આવું જ આવે છે. આથી સાબિત થાય છે કે સ્વર્ગનું અસ્તિત્વ છે જ, દેવલેક છે જ. દેવતાઓ અને દેવીઓ પણ છે જ. નરકમાં દુખની, સ્વર્ગમાં સુખની લાચારી બધા દેવ એક સરખા નથી દેતા. અલકમાં આ પૃથ્વીની નીચે જે દે રહે છે તેઓ વ્યંતર-વાણુવ્યંતર અને ભવનપતિ કહેવાય છે ઉદ્ધીકમાં જે દેવે રહે છે તેઓ માનિક દેવ કહે. વાય છે. ઉપર-ઉપર બાર દેવક છે. તેના ઉપર “નવચ્ચેવચેક દેવલોક આવ્યા છે અને તેના ઉપર પણ પાંચ અનુત્તર દેવક આવ્યા છે. પ્રાચીનતમ ગ્રંથમાં દેવલોકનું આટલું સૂક્ષમ અને યથાર્થ વર્ણન મળે છે કે તે વાંચીને મનને પ્રતીતિ થાય છે કે : “દેવક હોવા જ જોઈએ. દેવેનું આયુષ્ય, તેમના શરીરની રચના, તેમના શરીરની ઊંચાઈ, તેમની શક્તિ, તેમનાં નિવાસ સ્થાન, ત્યાંના દેવદેવીઓના યૌનસંબંધ, નિવાસોની રચના, સંખ્યા, સ્તંભના આકાર વગેરે સેંકડે વાતે આંકડાઓ સાથે આપવામાં આવી છે. માત્ર કપના હેત તે આ પ્રકારનું ચક્કસ અને પૂર્વાપર અવિરેધી વર્ણન ન આપી શકત. Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩ : ૪૭ ધમથી સ્વ મળે છે અર્થાત્ ધમાં સ્વર્ગ પણ આપે છે! કારણ કે સ્વગ'માં ભૌતિક સુખા પર પાર છે. ત્યાં જન્મનુ' દુઃખ નથી, મૃત્યુની વેદના પણ નથી ! ત્યાં આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ પણ નથી ! ત્યાં કાઈ દેવને કોઈ દેવીને કુખે પેઢા નથી થવુ પરંતું! માણસ અને પશુની જેમ દેવને માના પેટમાં ઊંધા માથે રહેવું નથી પડતું. ત્યાં તે હાય છે પુષ્પય્યા ! આત્મા એ શય્યામાં દેવનું શરીર ધારણ કરી લે છે. ત્યાં નથી ખાલ્યાવસ્થા કે નથી વૃધ્ધા વસ્થા, ત્યાં તે છે નિત્ય યૌવન ! જન્મતાવેંત જ યુવાન | યુવતી ! ધન-દોલત કમાવવા જવુ' પડતું નથી. ! અથ અને કામ તૈયાર ! રેડીમેડ મળી જાય છે! દેવાને ભૌતિક સુખ ભાગવવા જ પડે છે. હા, કેટલાક ધ્રુવ સમ્યગ્દષ્ટિ હાય છે, તેએ ભૌતિક સુખાને સારા નથી માનતા, સુખ-ભાગાને અન કારી માને છે, છતાં પણ તે સુખ-ભાગેને ત્યાગ નથી કરી શકતા અને સ્વર્ગના જીવે સુખાથી સુક્ત નથી થઈ શકતા ! પાપ કરવાં છે અને સુખ જોઈએ છે? સુખ ભૌતિક હાય કે આધ્યાત્મિક ત મળશે ધમથી જ. પાપેથી-પાપ કરવાથી કયારેય પણ સુખ નથી મળતું, પાપેથી દુઃખ જ મળશે. તમારે શું જોઈએ ? સુખ જ જોઈએ છે ને ? તા પાપાને ત્યાગ કરવા જ પડશે. પાપ કરતાં રહેવું છે અને સુખ જોઈએ છે, એ કેવી રીતે ખને પાપનો ત્યાગ કરવે નથી અને દુઃખામાંથી છુટકારો જોઈએ છે ! એ કેવી રીતે બને ? એ મને સાથે સભવિત જ નથી. ભૌતિક સુખ મેળવવા માટે પણ પાપાનો તે। ત્યાગ કરવા જ પડશે. છે પાપને ત્યાગ કરવાની તૈયારી ? હિંસા, અસત્ય, ચારી, દુરાચાર, પરિગ્રહ વગેરે પાપના અઢાર સ્થાનાથી દૂર રહેવા તૈયાર છે ને ? સભામાંથી : સંસારમાં પાપ તા કરવા જ પડે છે. મહારાજશ્રી : કેટલાં પાપ કરવા પડે છે ? જેટલાં પાપ અનિવાય હાય એટલા જ કરી છે ? અનિવાર્ય જરૂરથી વધુ પાપ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નથી કરતાને ? નિષ્પ્રયેાજન પાપ નથી કરતાને? · ઢઢાળે તમારા અંતરાત્માને પૂછે તમારા આત્માને કે હું આત્મન્ ! તને પાપ જ્યારા તે નથી લાગતા ને? પાય કરવા જેવા નથી. એ વાત સતત યાદ રહે છે ને ? પાપ કરતાં દુઃખ થાય છે? અરેરે! મે કેટલા મધાં પાપ કર્યાં ? • આવી તીવ્ર વૈદ્યના પાપ કરતાં અને પાપ કર્યાં બાદ થાય છે ખરી ? પૂછે। । કયારેય આવુ તમારા આત્માને ? પૂછે તે જવામ મળે ન ? કચારેય પૂછ્તા જ નથી, પછી જવાબ ક્યાંથી મળે? પણ તમે પૂછે જ શાના ? કારણ કે પાપ કરવામાં તમને મઝા આવે છે! ચાદ રાખે : જ્યાં સુધી પાપા પ્રત્યે ઘૃણા નહિ જાગે, તેના પ્રત્યે તિરસ્કાર નહિ પેદા થાય ત્યાં સુધી ધર્મ પ્રત્યે પ્રેમ નહિ પ્રગટે, ત્યાં સુધી ધર્મોંમા શ્રદ્ધા નહિ જાગે. . તમને હું પૂછું છું કે તમે કઈ દ્રષ્ટિથી પાપ કરી છે? શા માટે પાપ કરી છે? સુખ મેળવવા માટે ને? જુઠું ખેલવાથી પૈસા મળશે' એવી માન્યતાથી જીન્ડ્રુ ખેલે છે ને ? ચારી કરવાથી વધુ પૈસા મળશે’-એવા ખ્યાલથી ચેરી કરી છે ને? તે શું જુહુ ખેલવુ, ચારી કરવી, એ પાપ નથી? જીઠ અને ચેારીને તમે પાપ માની છે? તેા હવે કહા કે પાપ કરવાથી સુખ મળે કે દુઃખ? વિજ્ઞાનના સનાતન સિદ્ધાંત : સભામાંથી : પાપથી તેા દુખ જ મળે. મહારાજશ્રી તે શું દુઃખ મેળવવા તમે પાપ કરે છે ? કેટલી ઘાર અજ્ઞાનતા છે? ! જોઈએ છે સુખ અને કરે છે પાપ! ! ! સભામાંથી : પાપ કરીએ છીએ અને સુખ મળે છે, એવુ પ્રત્યક્ષ જોઈએ છીએ, આથી સુખ મેળવવા પાપ કરીએ છીએ ! મહારાજશ્રી : ઠીક, આવા કાર્ય-કારણ ભાવ જોવા મળે છે માટે પાપાચરણુ ાઢતા નથી એમ જ કહેવું છે તે તમારૂ, સભામાંથી : જી હા ! Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ : ૪૮ મહારાજશ્રી ઃ દુકાન પર બેસી સાચું બોલે છે તે એ કમાવ છો અને જુઠું બોલો છો તે વધુ કમાવ છે, આ તમારે અનુભવ છે, પણ આ અનુભવ શું બધાને જ છે? જુઠું બોલનાર બધા જ વધુ કમાય છે ? ચેરી કરનાર શું બધાં જ ધનવાન બની જાય છે? જેનું પુણ્યકર્મ ઉદયમાં હોય તે કમાય છે. પુણ્યકર્મ ઉદયમાં ન હોય અને લાખ જુઠ બેલે તે એક પૈસો પણ નહિ કમાય. ઉકહું જે હશે તે પણ ખેઈ બેસશે! પુણ્યકર્મના ટેકા વિના પાપાચરણ પણ સફળ નથી બનતું ! પુણદય નહિ હોય અને ચોરી કરવા જશે તે પકડાઈ જશે અને જેલમાં પૂરાવું પડશે! પૂર્વસંચિત પુણ્યકર્મના ઉદયથી જ સુખ મળે છે. પાપ આચરવાથી નવાં પાપકર્મ બંધાય છે. પુણ્યકર્મ ધર્મથી જ બંધાય છે. કર્મસિદ્ધાંત જાણે છે ને? આત્માની સાથે કર્મોને બંધ કેવી રીતે થાય છે? કર્મોને ઉદય કયારે આવે છે? કર્મોના કેટલા પ્રકાર છે? કર્મોનું સંક્રમણ-ટ્રાન્સફરમેશન કેવી રીતે થાય છે? કર્મોને ક્ષય, કર્મોને નાશ કેવી રીતે કરી શકાય છે? આ બધી વાત જાણે છે? કયારેય કર્યું છે કર્મશીલ સેફીનું અધ્યયન ? સભામાંથી ? ના જી. આપ કરાવે. અમે જરૂર અધ્યયન કરીશું. મહારાજશ્રી : અધ્યયન કરવાની તમને સૌને ખરેખર જિજ્ઞાસા અને ભાવના હશે તે જરૂર કરાવીશ. રાત્રિ-વર્ગ-નાઈટ કલાસ શરૂ કરીશું. પરંતુ એક વાત શરૂમાં જ સાફ જણાવી દઉં, અધ્યયન કરવું પડશે, માત્ર પ્રવચન સાંભળીને ચાલ્યા જાવ તે નહિ ચાલે. નાઈટ કલાસમાં જે શીખવું તે નોટમાં લખવું પડશે. વિષય-“સબજેકટ બરાબર તૈયાર કરવો પડશે એટલું જ નહિ, વર્ગમાં નિયમિત-રાજ આવવું પડશે. અને સમયસર આવવું પડશે. બાલે, છે મારી વાત કબૂલ? સભામથી કબૂલ છે સાહેબ, તમે અમને ભણાવશો તે અમે જરૂર રાત્રિવર્ગમાં આવીશું. મહારાજશ્રી કેટલા જણ આવશો? ઓછામાં ઓછા પચાસ ભાઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ઓની હાજરી તે જોઈએ ! તે મારા સમયને વધુ સદુપયોગ થઈ શકે. તમે તૈયારી આજથી શરૂ કરો. અધ્યયન માટે જિજ્ઞાસુ એવા ભાઈઓને તૈયાર કરે. અને બધા પછી આવે. આપણે જરૂર તત્વજ્ઞાનને વર્ગ શરૂ કરીશું. જ્યાં સુધી આત્મા” અને “કર્મ નહિ સમજીએ ત્યાં સુધી ધર્મ પણ નહિ સમજી શકાય. અનાદિકાળથી આત્મા કર્મોના બંધ નેથી બંધાયેલ છે. કર્મોના આવરણથી તે ઢંકાઈ ગયા છે. ધર્મથી, ધર્મની વૃત્તિ અને પ્રવૃત્તિથી આપણે આત્માને આઝાદ કરવાનો છે. કર્મના બંધનમાંથી તેને મુકત કરવાનું છે. ધર્મથી આત્મા મુક્તઆઝાદ બની શકે છે. આથી જ તે ગ્રન્થકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધર્મ મોક્ષ પણ આપે છે. એક પ્રકારના ધર્મથી પુણ્યકર્મ બંધાય છે. એક પ્રકારના ધર્મથી પાપકર્મ અને પુણ્યકર્મ બંનેને નાશ થાય છે. જેમ પુણ્યકર્મના ઉદયથી ભૌતિક સુખ મળે છે તેમ કર્મોને ક્ષય થવાથી આધ્યાત્મિક સુખ મળે છે. જેમ જેમ આત્મા પર લાગેલા કર્મોને નાશ થત જાય છે તેમ તેમ આત્માનું પોતાનું સવાધીન સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યકર્મથી-તેના ઉદયથી સ્વર્ગ મળે છે તેમ પાપકર્મ અને પુણ્યકર્મના સર્વનાશથી મક્ષ મળે છે! પાપકર્મ અને પુણ્યકર્મને નાશ પણ ધર્મથી જ થાય છે. કર છે ને કમેને સર્વનાશ? તે સાફ સાફ કહી દો કે... સભામાંથી મેલ મેળવવા કર્મને ક્ષય તે કરવું જ પડશે. મહારાજશ્રી તમારે લેકેને મોક્ષ મેળવે છે? સંસારના ભૌતિક સુખે તમને પસંદ નથી? પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ હવે તમને નથી ગમતાં ને? પુણ્યકર્મના ઉદયથી મળતા અર્થ-કામ અને વગના સુખ હવે નથી પસંદ ને? તે તે તમારું કામ થઈ ગયું! પણું તમે મને ખુશ કરવા તે નથી કહેતા ને આ? “મોક્ષ મેળવવાની વાત કરીશું તે મહારાજ ખુશ થશે. તેમને પણ થશે કે ઈન્દૌરમાં પણ મેક્ષાભિલાષી જીવે છે. અને તેમની નજરમાં આપણે Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૩ : ૫૧ સારા માણસ દેખાઈ શું.” આવી તે કઈ તમારી ગણતરી નથી ને? ઠીક, મને એ જરા કહો, તમારે મેણા મેળવે છે, યુકિત મેળવવી છે તે આ વાત તમે તમારા ઘરમાં પણ કરતા હશે ને? કરે છે? તમારી પત્નીને, તમારા સંતાનોને, મિત્રને તમારી આ ભાવનાની જાણ છે ખરી ? તમે તેમને આ કહ્યું છે ખરું? કયારેય તેમને તમે કહ્યું છે કે “આ સંસાર દુઃખરૂપ છે, અસાર છે, સંસારમાં મળનાર સુખ ભોગવવા ગ્ય નથી. મારે તે હવે આ સંસાર છોડી દે છે. કર્મોના બંધન તેડવા હવે મારે ચારિત્રધર્મ સ્વીકારે છે. તમે પણ વિચારે અને નકકી કરે તે ચાલો આપણે સૌ સાથે ચારિત્રધર્મ અંગીકાર કરીએ.” આમ તમે ઘરમાં વાત કરે છે ખરા? સભામાંથી સાહેબ ! ઘરમાં આવી વાત કરીએ તે તે ધમાલ જ મચી જાય. મહારાજશ્રોઃ એટલે આવી વાત નથી કરતા તે મારી સાથે પણ જુહુ? મારી સાથે પણ બનાવટ? પણ તમે કયારેય આવી વાત કરી જે છે ? ત્યારે ધમાલ થઈ છે ખરી ? કે એમ જ અદ્ધરતાલ માની લીધું કે ચારિત્રધર્મ સ્વીકારવાની વાત કરીશું તે ધમાલ મચી જશે - કયારેક પ્રવેશ કરી જોજો-અને એ પ્રયોગ ન કરી શકે તેમ હે તે એમ સાફ કહી દે કે મેણા મેળવવાની અમે માત્ર વાતે જ કરીએ છીએ, મેણા મેળવવાની ખરેખર અમને કેઈ તીવ્રતા કે તેમના નથી!” પેલા જીવરાજ શેઠ આવા તમારા જેવા જ હતા. નારદજી સાથે તે વૈકુંઠમાં–મહામાં જવાની વાતે જ કરતા હતા. એક હતા જીવરાજ શેઠ, જેમને હતું વહાલું વૈકુંઠ! સભામાંથી કેણ એ જીવરાજ શેઠ ? મહારાજશ્રી : ઘણાં સમય પહેલાંની વાત છે. એ સમયે ઈન્દીર આજના જેટલું મોટું શહેર ન હતું. નાનું સરખું ગામ હતું. પાણીના Page #60 -------------------------------------------------------------------------- ________________ પર ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નળ ન હતા. લાઈટ ન હતી. મોટા મોટા મકાન ન હતા. કાપડની આ નાની મારકેટ પણ ન હતી. ત્યાં તે ત્યારે હતું મોટું વિશાળ મેદાન. આ મેદાનના એક ખૂણે જીવરાજ શેઠની દુકાન હતી. જીવરાજ શેઠ ધનવાન હતા. મેટી હવેલીમાં રહેતા. શેઠ જેમ અર્થ–પુરૂષાર્થ કરતા અને કામગ ભેગવતા તેમ ધર્મ પણ કરતા હતા. શેઠને ધર્મક્રિયા કરવાને શેખ હતે. કપાળમાં આઠ–દસ ટપકા કરીને શેઠ દુકાનની ગાદીએ બેસતા. કેઈ ઘરાક ન હોય ત્યારે રૂદ્રાક્ષની માળા ફેરવી ભગવાનનું નામ લેતા. એક દિવસની વાત છે. નારદજીનું વિમાન ઈન્દોર પરથી પસાર થતું હતું. નારદજીની ઈચ્છા ઈન્દીર જવાની થઈ ! આથી તેમણે વિમાન પેલા મેદાનમાં ઉતરાવ્યું. વિમાનમાંથી ઉતરી નારદજી ઈન્દૌર જેવા નીકળ્યા. મેદાનના એક ખૂણે જીવરાજ શેઠની દુકાન હતી. દુકાન પર જીવરાજ શેઠ હાથમાં રૂદ્રાક્ષની માળા લઈ રામનામ જ પી રહ્યા હતા નારદજી તે શેઠને અહેભાવથી જોતા જ રહી ગયા. “અહહા! કેવા ભક્ત છત્ર છે! નારદજીએ શેઠના લલાટમાં ચંદનના આઠ–દસ તિલક જોયાં. હાથમાં રૂદ્રાક્ષની માળા જોઈ. અને તેમણે શેઠને ભકત માની લીધા. તે તેમની દુકાને ગયા. શેઠે નારદજીને જોયા. ખૂબજ ખૂશ થયા. દુકાનમાંથી નીચે ઉતરીને નારદજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. નારદજીએ પોતાના બે હાથથી પકડીને તેમને ઊભા કર્યા. શેઠની આંખમાં આનદના આંસુ છલકાઈ આવ્યાં, ગદગદ કંઠે બેલ્યા કહિ દેવર્ષિ ! આપ મારા આંગણે પધાર્યા. ધન્ય બની ગયે હું! કલ્પવૃક્ષ મારા કારણે આવ્યું. મને કામધેનુ, કામકુંભ મળી ગયો ! પધારે ગુરૂદેવ ! પધારે! મારી ગરીબની ઝૂંપડી પાવન કરે !” નારદજી તે શેઠના વિનય અને ભકિતથી પાણી પાણી થઇ ગયા. શેઠની દુકાનના પગથિયા ચડી ઉપર આવ્યા. શેકે તેમને વિનયથી Page #61 -------------------------------------------------------------------------- ________________ સચન-ક : ૧૩ અને પ્રેમથી ગાલીચા પર બેસાડયા અને બે હાથ જોડીને ઉભા રહ્યા. નારદજીએ કહ્યું : શેઠ ! તમે આ સંસારમાં કેવી રીતે રહી ગયા ?તમારા જેવા ભકતને તે વૈકુઠમાં સ્થાન મળવુ જોઈએ.' શેઠે કહ્યુ . પ્રલે ! મારૂ એવું ભાગ્ય કાંથી કે મને વૈકુંઠમાં સ્થાન મળે? હું તે અભાગી છું, પ્રભા !” ના શેઠ! ના એમ અની શકે જ નહિ. ભગવાન ત્તમારા જેવા ભક્તને વૈકુંઠમાં સ્થાન નહિ આપે તે કોને આપશે ? હુ વૈકુંઠમાં જઈને ભગવાનને કહુ છું કે ઇન્દૌરના પેલા ભકતને તમે વૈકુઠમાં જલ્દીમાં જલ્દી પ્રવેશ આપૈ.' ભગવાન ઢયાળુ છે. તે તુરત જ તમને વૈકુંઠમાં પ્રવેશ આપશે. તે ચાલવું છે ને શેઠ ! વૈકુઠમાં ’ નારદજીએ જીવરાજ શેઠ સામે જોયું. શેઠે નારદજીના ચરણામાં માથું મૂકીને કહ્યું : 'ભગવંત! તમને શું કહું? મેરામમાં રામના નાદ ગૂંજી રહ્યો છે ! આ સૌંસારમાં મને જરાય ચેન નથી. મને જો વૈકુંઠ મળી જાય તા મહા પ્રા! માશ ભવેાભવના ફરા મટી જાય ! કૃપા કરી દેવર્ષિ ! વૈકુંઠ વિના મારે કંઈ જ નથી જોઈતુ,' મારા ત શેઠની વાત સાંભળી નારદજી પ્રસન્ન થઈ ગયા, અને પ્રસન્ન કેમ ન થાય ? તમે એવી વાત મને કરા તે હુંય ઝૂમી ઉઠું. પ્રસન્ન થઈ જાઉ 1 કેટલી સુ...દર વાત કરી જીવરાજ શેઠે ! કેટલા વિનય ! કેવા વિવેક ! આવી છે તમને આવું કઈ ? ભલે શુદ્ધ હૃદયથી નહિ, અભિનય કરતા પણ આવડે છે? કાઇ સાધુપુરૂષ દુકાન પાસેથી પસાર થાય તે નીચે ઉતરી જાએ છે? વિનય વિવેક વિના ધર્મો અશકયઃ સભામાંથી : સાધુ-પુરૂષની ક્યાં માંડા છે સાહેબ 1 ભગવાનની રથયાત્રા નીકળે તે ય અમે દુકાનેથી નીચે નથી ઉતરતા ! મહારાજશ્રી; ધન્યવાદ! પરમાત્માના વિનય નથી કરતા તે પછી સાધુપુરૂષોના તા વિનય કરો જ કેવી રીતે ? વિનચ અને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૧ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના વિવેક વિના ધમ નથી થઈ શકતા. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યુ છે કે-વિષ્ણુયમૂલા ધમ્મે’વિનય ધર્માંનું મૂળ છે.’ ધર્મના પ્રારભ વિનયથી થાય છે. પરમાત્માના અને સાધુપુરૂષોના વિનય કરવા તા દૂર રહ્યો પશુ શુ તમે માતા-પિતાના ય વિનય કરી છે ખરા? વડીલાના વિનય કરી છે?ક્રિયસમાં ત્રણવાર માતા-પિતાને પગે લાગો છે? ત્રિસયનસનક્રિયા સવાર, બપેાર અને સાંજ આ ત્રણ સમયે માતા-પિતાને પગે લાગવું જોઈએ, એ તમે જાણી છે ? કેવી રીતે પગે લાગશે ? નમ્રતા વિના નમન નથી થઇ શકતુ. પણ નમ્રતા જ નથી! અભિમાન, મિથ્યાભિમાન ખૂબ વધી ગયુ છે. સભામાંથી; નમન કરવામાં શરમ આવે છે. : મહારાજશ્રી કાને શરમ આવે છે ? તમને કે તમારા બાળકને શરમ આવશે ખાળકાને કારણુ કે તમે લેકેએ મા-બાપોએ માળકને કૈાઈ આદશ નથી આપ્યા, જો તમને તમારા બાળકોએ, તમારા મા બાપને પગે લાગતા જોયા હોય તે એ જરૂર તમને પગે લાગે. પણ તમે એવા આદશ જ નથી આપ્યા. આપ્યા છે આવે આદશ ? હા, આદશ આપ્યા છે, પણ તે અપમાન કરવાના, તિરસ્કાર કરવાના, ગાળા દેવાના ! ચાદ રાખો, તમે તમારા મા–માપ સાથે જેવા વ્યવહાર રાખશે તેવે જ વ્યવહાર તમારા બાળક તમારી સાથે રાખશે, પણ આમાં કઇક થોડું ખાકી હશે તે તમે પૂરૂ કર્યું, તમાશ ખાળકને કન્વેન્ટ સ્કૂલે અને કાલેજોમાં મેકલીને ! અની ગયા અભિમાનના પૂતળા ! અભિમાનીમાં ક્યારેય નમ્રતા જોઈ છે ખરી ? નમ્રતા વિના વિનય કયાંથી આવે? વિનય વિના ધમ ક્યાંથી આવે ? વિનયનુ શિક્ષણ તે ઠેઠ નાનપણથી જ આપવુ જોઈએ. માતા-પિતાને વિનય કરનાર બાળક સ્કુલમાં પણ અધ્યાપકને વિનય કરશે સમાજના વડીલાના વિનય કરશે. ધ સ્થાનમાં સાધુપુરૂષોના વિનય કરશે અને મ"દિરમાં પરમાત્માના વિનય કરશે. વિનયના અભ્યાસ ખાલ્યકાળથી જ થવા જોઇએ. જીવરાજ શેઠે નારદજીને કેવા વિનય કર્યાં! કેટલા બધા વિવેક કર્યાં ! નારદજી એથી પ્રસન્ન થઈ ગયા. Page #63 -------------------------------------------------------------------------- ________________ અષયને પા હવે નારદજીએ વૈકુંઠ જવાને વિચાર કર્યો. જીવરાજ શેઠને વૈકુંઠમાં પ્રવેશ અપાવવાનો નિર્ણય કરી તે વિમાનમાં બેઠા અને વિમાન વૈકુંઠ તરફ ઉપડયું. જીવરાજ શેઠ વિમાનને જોતા રહ્યા અને ઊંડા વિચારમાં ઉતરી ગયા. નારદજી વૈકુંઠ પહોંચી ગયા. ભગવાનને મળ્યા. ભગવાને તેમને પૂછયું : હે નારદજી! મૃત્યુલોકની શી નવા-જુની લાવ્યા છે? નારદજીનું મેં સહેજ ચઢેલું હતું. થોડીવાર મૌન રહીને બેલ્યા ભગવાન ! મને ખબર નહિ કે આપના રાજયમાં આટલું બધું અધેર હશે ! આમ બેલીને નારદજીએ તે જોરદાર ધડાકે કર્યો! ભગવાન સાંભળીને ઘડીક સ્તબ્ધ થઈ ગયા. પરંતુ મેં પર પ્રેમાળ સ્મિત લાવીને કહ્યું “દેવર્ષિ ! એવી તે શી વાત છે મારા રાજ્યમાં કે તમને ત્યાં અધેર દેખાયું ? ભગવાન ! આપ અંતર્યામી થઈને મને પૂછે છે? કશે વધે નહિ, તમે પૂછે છે એટલે કહું છું. હમણાં હું મયુલેકમાં ગયે હતું. ત્યાં ઈન્દૌર જોયું. ત્યાંના જીવરાજ શેઠને મળે. વાહ! શું ભક્ત જીવ છેદિવસરાત સતત તમારા નામને જાપ જપે છે. લલાટમાં આઠદશ તિલક કરે છે. પૂજાપાઠ કરે છે. અને અહહા! શું તેનો વિનય અને વિવેક ! વૈકુંઠમાં આવવાની તેની તીવ તમન્ના છે. પ્રલે ! આપ નારાજ ન થશે પરંતુ આપને આવા ભક્તની કઈ પડી જ નથી! આપ પાપીઓને પાવન કરશે પણ આવા ભક્તને...” નારદજી ગુસ્સામાં બેલતા રહ્યા. ભગવાને આંખ બંધ કરી અને બંધ આંખે તેમણે ઈન્દોર જેવું, એ મેદાનને જોયું. શેઠની દુકાન જોઈ અને જીવરાજ શેઠને પણ જોયા. તેમણે શેઠને બહારથી પણ જોયા અને ભીતરથી પણ જયા, નારદજી ' ભગવંત Page #64 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મનિવરને દેશના એ ઈન્દીરવાળા શેઠ વૈકુંઠ નહિ આવે. જરૂર આવશે ભગવાન! એ જરૂર આવશે. હું એને પૂછીને આવ્યો છું ભગવાને કહ્યું: “ભલે દેવર્ષિ, આપ પૂછીને આવ્યા છે તે પણ હું કહું છું કે તે શેક વૈકુંમાં નહિ આવે ? હું નથી માની શકતે આપની વાત ભગવંત! માફ કરજે, આપ સીધે સીધું કહી દે કે વૈકુંઠમાં એ શેઠ માટે કઈ જગા નથી કોઈ રૂમ ખાલી નથી ! નારદજીને ગુસ્સો આવ્યે. ભગવાનને હસવું આવી ગયું. તેમણે કહ્યું : ભલે તે પછી એ શેઠને લઈ આ વૈકુંઠમાં તેર નંબરની રૂમ ખાલી રહેશે, બસ ?” નારદજી ખુશ થઈ ગયા. તેમણે કહ્યું. “ભગવાન! હું આપનું જ વિમાન લઈને ઈન્દોર જઈશ અને એ શેઠને લઈને આવીશ” ભગવાને કહ્યું: ‘ભલે લઈ જજે મારું વિમાન.” નારદજી પ્રસન્ન થઈ પિતાના સ્થાને ચાલ્યા ગયા. ભગવાન નારદજીને જતા રહ્યા ! “ભકતવત્સલ છે પરંતુ ભાવુક છે? માણસની બહારની ભકિત જોઈને મેહી જાય છે. ભલે જાય નારદજી અને એ શેઠને લઈને આવે... - તમારે પણ મેક્ષમાં જવું છે ને? મહામાં જવાની તમન્ના છે ને? ધર્મ મેક્ષ પણ આપે છે. પરંતુ એ ધર્મ કે હવે જોઈએ તેને કદી વિચાર કર્યો છે ખરે? ધર્મ મોક્ષ આપે છે, એટલી વાત તે સમજી જ લેજે “મેક્ષના વિષયમાં હવે પછી વિવેચન કરીશું અને નારદજીના વિષયમાં પણ ત્યારે વાત કરીશું. આજે આટલું જ! Page #65 -------------------------------------------------------------------------- ________________ ------ - - - - -- ----- ------ ધર્મની બે પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા છે પુણય. કર્મના બંધની અને બીજી પ્રક્રિયા છે પાપકર્મોના નાશની. પુણ્યકર્મથી ભૌતિક સુખસામગ્રી મળે. પાપકર્મોના નાશથી આત્મગુણેને આવિર્ભાવ થાય, # ધર્મના મર્મને સમજનાર મનુષ્ય ભૌતિક સુખોની પાછળ પાગલ નથી બનતે. તે ભેગી હોઈ શકે પરંતુ ભાગદષ્ટિવાળ ન હોય ! ગદષ્ટિ ખૂલ્યા વિના ધર્મતત્વ સમજી ન શકાય. ગદષ્ટિવાળો જીવ ધર્મક્રિયાઓ કરે, છતાં એને મોક્ષ ન મળે! મોક્ષને જાણ્યા વિના મોક્ષ ગમે ખરા? મેક્ષ ગમ્યા વિના મોક્ષ માંગી શકાય ખરું? માણસને જે ગમે તે જ માગે જે ગમતું નથી તે માંગતા નથી. જ આઠ કર્મોના ક્ષયથી આત્મામાં આઠ અક્ષય ગુણે પ્રગટ થાય છે. જાણે છે આત્માના તે અદ્દભુત ગુણે? પ્રવચન/૪ મક હજાર ચાર શુમાલીસ ધમગ્રન્થના રચયિતા મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ધર્મને પ્રભાવ બતાવતા ધર્મ બિન્દુ' નામના પિતાના ધર્મગ્રન્થમાં ફરમાવે છે કે घनदो घनार्थिमा प्रोक्त : कामिनां सर्वकामदः । धर्म एबापवर्गस्य पारम्पर्येण साधक:॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૮: મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જે ધનસંપત્તિને ચાહે છે તેને ધર્મ ધનસંપત્તિ આપે છે, જેમને વૈષયિક સુખભોગની કામના છે તેમને ધર્મ વૈષયિક સુખભેગ આપે છે, જેને મરીને સ્વર્ગમાં જવું છે તેને ધર્મ વર્ગમાં લઈ જાય છે અને જે મુક્તિ માંગે છે, જેને મોક્ષની લગન છે તેને ધર્મ મેક્ષ પણ આપે છે.” પણ ભાગ્યવાને! ધર્મને જાદુ ન સમજતા! આ કઈ જંતર-મંતરની વાત નથી. આ સાંભળીને તમે એવું માની ન બેસતાં કે ધર્મ પાસે પ્રાર્થના કરવાથી તેની પાસે જે માંગીએ તે મળી જાય છે. તમે તે કહેશે કે “મારે લાખ રૂપિયા જોઈએ, મને આપે ! મારે મનપસંદ પત્ની જોઈએ છે. મને ગમતી પત્ની આપે ” ધર્મ પાસે તમે માંગશે કે મારે સ્વર્ગમાં જવું છે તે મને ત્યાં લઈ ચાલે! મારે મેશા જોઈએ છે, મને મેક્ષ આપ-આવી બધી પ્રાર્થનાઓમાંગણીઓ કરવાથી કશું મળતું નથી. ધર્મ આપે છે, જરૂર આપે છે. પણ તે તમારા માંગવાથી માત્ર માંગવાથી કે પ્રાર્થના કરવાથી કશું જ નથી આપતે. ધર્મનું આચરણ કરવાથી બધું જ મળે છે. જટાશંકર બિમાર પડશે. તેના ઘરમાં બીજું કઈ ન હતું. તે એકલે જ હતા. બિમારીમાં તેની સેવા-ચાકરી કેણું કરે? કેણ તેને દવા લાવી આપે? ત્યાં એક ફકીર ભિક્ષા માંગવા માટે જટાશંકરના ઘરે આવ્યે, જટાશંકરને બિમાર જઈને ફકીરે કહ્યું: “દવાથી તેને સારું થઈ જશે. જટાશંકરે વિચાર્યું; ફકીર કહે છે, દવાથી સારું થઈ જશે તે મારે હવે દવા પાસે જવું જોઈએ. અને પથારીમાથી ઉઠીને તે દવાની દુકાને ગયે. ત્યાં દવાઓની સામે બે હાથ જોડીને બોલ્યો : “તમારા પ્રભાવથી બિમારીઓ ચાલી જાય છે તે છે દવા દેવી! તમે મારી બિમારી પણ દૂર કરે !” ધર્મની વાતે કરવાથી સુખ નહિ મળે. ધર્મના વિષયમાં પણ આવી મૂર્ખામી ન કરશે. ધર્મથી બધા જ Page #67 -------------------------------------------------------------------------- ________________ મુવચન-૪ • : ૫ પ્રકારના સુખ મળે છે, પણ તે માત્ર વાતે કરવાથી નહિ મળે. આજે માણસ વાતે ખૂબ જ કરે છે. ધર્મની ઘણી બધી વાતે થાય છે પરંતુ ધર્માચરણ ઓછું થઈ ગયું છે. ધર્મની ક્રિયાઓ થાય છે, પરંતુ ધર્મના વિચાર નથી થતા! વિચાર થાય છે પાપના અને કિયા થાય છે ધમની! ધર્મથી ધન મળે છે–આ સાંભળી તમે શું વિચાર્યું? આજ સવારે પરમાત્માની પૂજા કરે અને બપોરના બજારમાં જાઓ ત્યારે રૂપિયા મળી જાય, આવું જ ને ? આજ સવારે દાન આપ્યું અને સાંજે જ તેનુ ડબલ મળી જાય એમ જ ને? આજે ઉપવાસ કર્યો, આયંબીલ કર્યું અને આજે જ મનપસંદ છોકરી સાથે સગપણ થઈ જાય, આવું જ ને ? આજ અણુવ્રત કે બાર ત્રત લીધાં અને આજે જ સ્વર્ગ મળી જાય, એમ જ ને ? શું વિચારે છે તમે? આજે ચારિત્રધર્મ સ્વીકાર્યો અને આજે જ મે મળી જાય, એમ જ ને? માથું તે ઠેકાણે છે ને? ધર્મથી મોક્ષ મળે છે. આ વિધાનનું રહસ્ય સમજે છે ? ધર્મથી સ્વર્ગ મળે છે. આ પ્રતિપાદનને મર્મ કઈ સમજે છે ખરા? જ્ઞાનીજનેના વચન ઘણાં ગંભીર હોય છે તેમના વચનેના માત્ર શબ્દોને જ પકડવાથી તેનું સાચું રહસ્ય નહિ સમજાય. એ શબ્દનું સૂક્ષ્મતાથી, સમગ્રતાથી ગભીરપણે મનન ચિંતન કરવું પડશે. તમને તે સુખ મેળવવાની ઉતાવળ છે. તાત્કાલિક-અબઘડી જ સુખ મળી જાય તે તમને ઉપાય જોઈએ છે. ખરું ને? તમે કેવા ડેકટર પસંદ કરે છે? “દવા કેવી પણ આપ, રોગ જલ્દી દૂર થઈ જ જોઈએ—ડોકટરને આવું જ કહે છે ને ? પછી ભલે એ દવાનું ગમે તે રી-એકશન-પ્રતિક્રિયા આવે! તમને લાગે કે આ સુખ સાચું બેલવાથી નહિ મળે, જુઠું બોલીશું તે મળશે. તે તમે શું બેલશે? સાચું કે જુદું જુદું જ બોલશે ને? તમને લાગે કે પ્રામાણિકતાથી-નીતિથી આ ધંધામાં વધુ નફો નહિ મળે, નીતિથી Page #68 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના લખપતિ નહિ બનાય. અનીતિથી જ લખપતિ બનશે તે તમે શું કરશે ? અનીતિથી જ બંધ કરવાના ને મોટા ભાગે બધાં એજ કરે છે. કારણ કે તમારે જહદી શ્રીમંત થવું છે. આજે ને આજે જ તમારે અઢળક ધન જોઈએ છે. ભેગસુખ જોઈએ છે. સ્વર્ગ અને મે પણ આજે ને આજે, અરે! અબઘડી જ જોઈએ છે. પણ ના મોક્ષ અબઘડી જોઈએ એવી તાલાવેલી તમને નહિ થતી હેય. કેમ શું કહે છે? બરાબર, સાચું કહું છું ને? ધમ આ બધાં જ સુખ આપે છે પરંતુ તમારી ઉતાવળ તેમાં કામ નહિ આવે! સુખ આપવાની ધમની એક લાંબી પ્રોસીજરપ્રક્રિયા છે. સુખ મેળવવા તમારે એ પ્રક્રિયામાંથી પસાર થવું જ રહ્યું. આજે આપણી પાસે જે કંઈ સુખ છે તે બધું ધર્મથી જ મળ્યું છે. એક લાંબી પ્રક્રિયામાથી આપણે પસાર થયા છીએ. જન્મજન્માંતરની વાતે-ઘટનાઓ આપણને યાદ નથી પરંતુ આપણે અનેક જન્મોમાં ધર્મની એ પ્રક્રિયામાંથી પસાર થયા છીએ ત્યારે જ આજે આપણને આટલું ને આવું સુખ મળ્યું છે. સુખનાં સાધન મળ્યાં છે. સુખને અનુભવ થાય છે. આજે પણ આ જીવનમાં ફરી ધમની એ પ્રક્રિયામાંથી પસાર થઈશું તે આવનારા બીજા જીવનમાં પણ સુખ જરૂર મળશે. ધર્મની એ પ્રક્રિયા ધર્મની બે પ્રક્રિયા છે. એક પ્રક્રિયા છે પુણ્યકર્મના બંધની. બીજી પ્રક્રિયા છે પાપ-કર્મોના ફાયની-નાશની. પુણ્યકર્મનાં બંધથી ભૌતિક સુખ મળે છે અને પાપકર્મોના ફાયથી આત્મિક સુખ મળે છે. ધર્મથી તાત્કાલિક પાપકર્મોને ક્ષય થઈ શકે છે આથી આત્મિક સુખ તુરત જ મળે છે. પરંતુ ધમથી જે પુણ્યકર્મ બંધાય છે તે તો ઉદયમાં આવે ત્યારે જ ભૌતિક સુખ મળે. પુણ્યકર્મ કરવાથી આજે જે પુણ્ય બંધાયું તે પુણ્ય તાત્કાલિક ઉદયમાં નથી આવતું. અમુક સમય બાદ તે બાંધેલું પુણ્યકર્મ ઉદયમાં આવે છે. કર્મસત્તાને આ એક Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ નિયમ છે. તે જ્યાં સુધી પુણ્યકર્મને ઉદય ન થાય ત્યાં સુધી ધીરજ રાખવો રહી. અધીરા બનવાથી કામ નહિ ચાલે. એવું પણ બને કે આ જીવનમાં તે પુણ્યકર્મ ઉદયમાં ન આવે. પરંતુ એને ઉદય જરૂર થશે. બીજ ભવમાં તે ઉદયમાં આવશે જ અને ત્યારે તે તેના શુભ ફળ પણ ચેકસ આપશે. એવું પણ નથી કે બીજા ભવમાં જ તે ઉદયમાં આવે ! આ ભવમાં બાધેલું કર્મ વીસ-પચીશ ભવે બાદ પણ ઉદયમાં આવે આને અર્થ સમજ્યા?ધર્મથી જે સુખ મળે છે—ધર્મ જે સુખ આપે છે, તે ડાયરેકટ-સીધું નથી આપતે, પુણ્યકર્મના માધ્યમથી આપે છે. આગથી-સગડી-ચૂલે કે ગેસથી ભેજન બને છે. તે ભેજન સીધે સીધું ડાયરેકટ સગી વગેરેથી નથી બનતું. ભાત કરે છે. ચેખા તમે સગડીમાં નાંખી દે તે ભાત બનશે ? નહિ બને. ઉલટું શેખા બળી જશે. આ માટે તમારે એક વાસણમાં ચોખા નાખીને તેને સગડી વગેરે પર મૂકવા પડશે. ત્યારે ભાત બનશે. પણ તે ય સગડી પર ચિખા મૂક્યા અને તૈયાર ! એમ નહિ બને. થડે સમય લાગશે જ, એજ પ્રમાણે ધર્મ સુખ આપે છે પરંતુ પુણ્યકર્મ દ્વારા જ આપે છે. ભૌતિક સુખની આ વાત કરું છું. આધ્યાત્મિક સુખ તે પાપકર્મોના ક્ષયથી-પાપકર્મોના નાશથી જ મળે છે. મળશે. હા, તમારે જે માનસિક અને આધ્યાત્મિક સુખ તાત્કાલિક જોઈતું હોય તે તે ધર્મ તમને તુરત આપશે. પણ પાપકર્મોના ફાયની પણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે. સભામાંથી અમને તે તાત્કાલિક ભૌતિક સુખ જોઈએ છે. મહારાજશ્રી આત્મા જન્માંતરથી પુણ્યકર્મ લઈને આવ્યા હશે તે તાત્કાલિક ભૌતિક સુખ મળશે, પરંતુ આત્મા પાસે એવું પુણ્યકર્મ નહિ હોય તે લાખ ઉપાય કરવાથી પણ સુખ નહિ મળે. મકાનની ટાંકીમાં પાણી ન હોય તે નળને ગમે તેટલે ફેરવવામાં કે મરડવામાં આવે તે પણું નળમાંથી પાણી નહિ નીકળે. હા, હાથ છેલાઈ જશે. તેમાંથી લેહી નીકળશે પણ નળમાંથી એક બુંદ પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પાણી નહિ ટપકે ! ગદષ્ટિ ખૂલ્યા વિના ધર્મતત્ત્વ નહિ સમજાય માણસની ઈચ્છા મુજબ ભૌતિક સુખ નથી મળતાં. આધ્યાત્મિક સુખ મળી શકે છે. તે પણ તાત્કાલિક મળી શકે છે. આધ્યાત્મિક સુખ એટલે આત્મિક શાન્તિ. ધર્મથી માનસિક પ્રસન્નતાનું-આત્મિક શક્તિનું સુખ મળી શકે છે. એક વાત બરાબર સમજી લે જ્યાં સુધી હૈયામાં શારીરિક ભૌતિક અને ઈન્દ્રિય-સુખની જ કામના છે ત્યાં સુધી આત્માની કે યાદ નથી. અને આત્માના વિમરણમાં ધર્મ સમજાતું નથી. ધર્મના મર્મને સમજનાર માણસ શારીરિક અને ભૌતિક સુખની પાછળ પાછળ નથી ભટકતે. તે ભેગી બની શકે છે પણ ભેગદષ્ટિવાળે નથી બનતે. ગદષ્ટિ ખૂલ્યા વિના જીવ ધર્મતત્વને સમજી નથી શકતે. હા, ધર્મકિયાએ તે ભગદષ્ટિવાળે પણ કરે છે, પેલા જીવરાજ શેઠની જેમ જીવરાજ પૂજા પાઠ કરતે હતે. માળા-જપ પણ કરતે હતે. ધર્મક્રિયા કરતું હતું. પરંતુ તેના હૈયામાં શું હતું? નારદજી ભગવાનનું ખાસ વિમાન લઈને ફરી ઈન્દીર આવ્યા. પેલા મેદાનમાં વિમાનને ઉતારીને તે જીવરાજની દુકાને ગયા. શેઠ નારદજીનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું: “ચાલે શેઠ! તૈયાર થઈ જાવ વૈકુંઠમાં જવા માટે ભગવાન સાથે ઝઘડે કરીને તમારા માટે વૈકુંઠમાં એક કમરે બુક કરાવી દીધો છે, અને તમને લેવા માટે ભગવાનનું પિતાનું વિમાન લઈને આવ્યો છું તે ચાલો.' દેવર્ષિ ! આપ કેટલા બધા કરુણવંત છો. મારા જેવા અભાગી માટે આપે કેટલી બધી તકલીફ લીધી? આપ દયાળુ છે ! પરહિતકારી છે. આપને ઉપકાર હું કયારેય નહિ ભૂલું...” જીવરાજે ગગંદુ કઠે નારદજીની પ્રશંસા કરી અને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. નારદજીએ કહ્યું કે જીવરાજ ! મારે ઉપકાર પછી ગણાવજે. હવે તમે મારી સાથે જલ્દી ચાલે. ભગવાન આપણું રાહ જોતા હશે.” જીવરાજ શેઠ બોલ્યા : “ભગવન્! વૈકુંઠમાં જવાની મારી આકંઠ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ ઈચ્છા છે. સંસારમાં મને હવે કઈ રસ નથી. કોઈના માટે રાગ નથી. કેઈની ય આસકિત નથી. ખરેખર હવે તે મને વૈકુંઠના જ વન આવી રહ્યા છે નારદજીએ કહ્યું : “જીવરાજ! તમે ભગવાનના ખરેખર ભક્ત છે, તમારી ભક્તિથી પ્રભાવિત થઈને જ હું તમને જાતે લેવા આવ્યો છું. તે ચાલે હવે આપણે જઈએ.” “મહાત્મન ! જ્યારે આપ પહેલા પધાર્યા અને મને વૈકુંઠ લઈ જવાની વાત કરી ત્યારે મને ખૂબજ આનંદ થયે હતે. ઘરે જઈને મેં તુરત જ છોકરાની માને કહ્યું હતું કે હવે હું સંસારમાં નહિ રહું. મારે હવે વૈકુંઠમાં જવું છે. નારદજી મને લેવા આવવાના છે. મારી આ વાત સાંભળી છોકરાની મા રડી પડી. રડતાં રડતાં તેણે કહ્યું: “તમારે વૈકુંઠમાં જવું હોય તે ભલે જાવ. પણ જતાં પહેલાં છોકરાના લગન કરાવીને જાવ. તમને વૈકુંઠ જતાં હું રોકતી નથી. હવે તમારી વૃદ્ધાવસ્થા છે. ત્યારે તમને વૈકુંઠ જતાં હું કેવી રીતે રે ? પરંતુ છોકરાના લગન કરાવીને જાવ. લગનને હવે વાર પણ શી છે? મહા મહિનામાં તે મુહૂર્ત છે. તે લગન પતાવીને ભલે તમે સુખેથી વૈકુંઠ પધારજો.' નારદજીએ પૂછ્યું: “તમે શું કીધું, પછી ?” જીવરાજે કહ્યું. મેં કહ્યું કે છોકરાને લગન કરવા હશે તે એ કરશે. હવે મારૂ મન ક્ષણભર માટે પણ સંસારમાં નથી લાગતું. મારી વાત સાંભળી છેકરાની મા ગુસ્સે થઈ ગઈ. આપને શું કહું કે એ શું શું બેલી! એ સાભળીને મને ખૂબ જ દુઃખ થયું. પ્રભે! બૈરાંની જાત ! આપને પણ ગાળો દીધીત્યારે મારાથી ન રહેવાયું. મેં કહ્યું. “બસ બાબા! બસ! નારદજીને તું ગાળ ન દે. કહે છે તે છોકરાના લગન કરાવીને પછી જઈશ.' આમ કહ્યું ત્યારે તે શાંત થઈ ભગવંત! તમે જ કહે કે તમારી નિંદા મારાથી કેમ સહન થઈ શકે? હું તે તમારી સાથે હમણાં જ વૈકુંઠ આવવા Page #72 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તૈયાર છું, પણ હું તમને ગાળે છે, તમારી નિંદા કરે નારદજી ઘડીક વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું : “તે શેઠ! હવે તમારે શું કરવું છે?' પ્રભો! આપ મહા મહિનામાં જરૂર પધારજે. મારા માટે આટલી તકલીફ લેજે. ત્યારે હું તમારી સાથે ઘડીના ય વિલંબ વિના આવીશ. ખરેખર ભગવન્! મને તે આ સંસાર મારે ઝેર લાગે છે. બારે ર....” ભલે તે હું જાઉં છું.' એમ કહીને નારદજી વિમાન પાસે ગયા અને તેમાં બેસી વિશ્વયાત્રાએ ઉપહી ગયા. વિમાનને અવાજ બંધ થતાં જીવરાજ શેઠને શાતિ થઈ! જીવરાજ શેઠને વૈકુંઠમાં જવું ન હતું પણ વૈકુંઠ મને વ્હાલું, છે- એવું દુનિયાને બતાવવું હતું. વૈકુંઠ જેને બહાલું હોય છે તેને દુનિયા માન આપે છે. આદર કરે છે. દુનિયા તેને મહાત્મા માને છે. જીવરાજ શેઠને પણ દુનિયાની નજરે ધર્માત્મા બનવું હતું. લેકેનું સન્માન તેમને જોઈતું હતું. તમે પણ કહે છે કે, “અમારે મેશા જોઈએ. અમારે એક્ષામાં જવું છે.....” જવું છે મેક્ષમાં? મહાવિદેહ ક્ષેત્રમાંથી સીમંધરસ્વામી કેઈ દેવને તમારી પાસે એકલે અને એ દેવ આવીને તમને કહેઃ “ચલે ! મહાવિદેહમાં સીમંધર સ્વામી ભગવાનની પાસે. એ તમને મેક્ષમાં મોકલી આપશે-તે તમે એ દેવની સાથે પહેર્યો કપડે ચાલી નીકળશો ને ? ચાહના હેચ તેની જ માંગણું થાય ? સભામાંથી ? પણ અમારે મેક્ષ જ માંગ જોઈએ ને ? મહારાજશ્રી : માંગવાથી શું? જેની ચાહના નથી, જેની ચાહના નથી તે કદી મંગાય છે ખરું? ચાહે છે સંસાર અને માંગે છે મેક્ષ ! વાહ ! શું વાત કરે છે. જેની તમને ઈચ્છા નથી તે કદી બીજા પાસે માંગવા ગયા છો ખરા? પહેલાં માને ચાહો ! માલની ચાહના કરે, પછી માં ! Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૪ ચાહે છે ને મોક્ષને ? મોક્ષમાં શું છે, શું નથી ત્યાં આત્મા કે બની રહે છે? ત્યાં તે શું કરે છે ? મેલામાં કેવું સુખ મળે છે? વગેરે જાણે છે ? લેકે પણ કેવી મૂર્ખતાભરી વાત કરે છે? સાંભળીને આશ્ચર્ય થાય છે જે આત્માને જાણતા નથી તે મોક્ષની વાત કરે છે ! મોક્ષાના સ્વરૂપને જાણતા નથી તે મેણાની વાત કરે છે કેમ કરે છે? તે જાણે છે ? માની વાતે કરવાથી દુનિયા આદર-સત્કાર કરે છે. “અમે તે મોક્ષ મેળવવા ધર્મ કરીએ છીએ –આવું કહેનારને સમાજ માનની નજરે જુવે છે. પરંતુ આવી બેગસ વાત કરનારને સમાજ પારે સીનેમાગૃહમાં જુએ છે, હોટલ-રેસ્ટોરામાં જુએ છે, શરાબ-સીગારેટ પીનાં જુએ છે, અનીતિ અને અનાચાર સેવતાં જુએ છે ત્યારે શું થાય છે ? માસની વાત કરનાર પ્રત્યે તિરસ્કાર જાગે છે. કે પછી ધર્મ પ્રત્યે અભાવ પેદા થાય છે. જેમને મોક્ષનું બરાબર જ્ઞાન નથી, મેક્ષ મેળવવાની સાચી લગન નથી તેવા લોકેએ દુનિયા સમક્ષ મોક્ષની વાત નહિ કરવી જોઈએ. એ જ “ભગત” થેડા દિવસ પહેલાં અમારી પાસે આવ્યો હતો કેઈ ઉપદેશકે તેને “મોક્ષ' શબ્દ શીખવાડી દીધું હશે. તમે ધર્મક્રિયા કયા ઉદ્દેશ્યથી કરે છે ? તેણે કહ્યું . “મેક્ષના ઉદ્દેશ્યથી કરું છું.' મેં પૂછયું : “મેક્ષનું સ્વરૂપ જાણે છે ? ત્યાં મેક્ષમાં આત્માને રંગ લાલ હોય છે કે કાળો ?' તેણે તરત જ કહ્યું : “મોક્ષમાં તે આત્મા સિદ્ધ હેય છે. સિદ્ધને રંગ લાલ હોય છે. આથી આત્માને રંગ ત્યાં લાલ હોય છે.' મને હસવું આવી ગયું. એ “ભગત અને એટલું પણ જ્ઞાન ન હતું કે મેક્ષમાં આત્મા અરૂપી હોય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયા વિના મોક્ષની ચાહના થઈ શકતી નથી. ચાહના Page #74 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરવી દેશના વિના માંગણી થઈ શકતી નથી. આથી જ કહું છું કે મોક્ષની તમને ચાહના નથી, તેની માંગણી કરવાને દંભ છોડી દે. એ અભિનય કરવાથી શું ફાયદો ? દ ભથી કમાયેલી આબરુ રેતીના મહેલ જેવી છે. એવા દંભ પાછળ સમય બગાડવાના બદલે મેક્ષનું સ્વરૂપ સમજવા માટે પ્રયત્ન કરે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજો. એ સ્વરૂપ પસંદ પડી ગયું, મનને ગમ્યું, બુદ્ધિને જમ્મુ, આત્માને ભાવ્યું તે સમજજે કે મોક્ષ પસંદ છે. મે ગમે છે. આ કક્ષાએ પહોચો ત્યારે મેક્ષ માંગો! એક્ષનું સ્વરૂપ : સભામાંથી: આપ મિક્ષનું સ્વરૂપ સમજાવે ને ! મહારાજશ્રી મોક્ષના અસ્તિત્વ પર શ્રધ્ધા છે ને ? મેક્ષ છે એવું માને છે ને ? મેક્ષ છે. સંસાર છે તે મેણ હવે જોઈએ. અશુદ્ધ આત્મા છે તે શુદ્ધ આત્મા હવે જોઈએ. સંસારમાં જીવઆમા અશુદ્ધ હોય છે, મેક્ષમાં આત્મા શુદ્ધ હોય છે, કર્મોની, આઠ કર્મોની અશુદ્ધિ છે ત્યાં સુધી સંસાર છે, આઠેય કર્મોને થાય એ આત્માને મોક્ષ છે, કર્મોને જેનાથી ક્ષય થાય છે, તેનું નામ છે ધર્મ. આથી ગ્રંથકારે કહ્યું કે “ધર્મ મોક્ષ આપે છે.” તમામ કર્મોને ક્ષય થવાથી આત્મા પરમ શુદ્ધ-વિશુદ્ધ અને છે. એ વિશુદ્ધ આત્માનું સ્વરૂપ અનંત ગુણમય હોય છે. મુખ્ય કર્મ આઠ છે. તે સર્વને નાશ થવાથી આત્મામાં મુખ્ય આઠ ગુણ પ્રગટ થાય છે. - જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનંતજ્ઞાન પ્રગટે છે. દશનાવરણ કર્મના ક્ષયથી અનંતદર્શન પ્રગટે છે. મેહનીય કર્મના નાશથી વીતરગતા પ્રગટે છે. અંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્ય પ્રગટે છે. નામકર્મના નાશથી અપીપણું પ્રગટે છે. શેત્રકર્મના નાશથી અગુરુલઘુ અવસ્થા પ્રગટ થાય છે. આયુષ્યકર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ પ્રગટ થાય છે અને વેદનીય કર્મના ક્ષયથી અવ્યાબાધસ્થિતિ પ્રગટ થાય છે. મેક્ષમાં આત્માની અવસ્થા-રિસ્થતિ આવી સર્વગુણસંપન્ન હેય છે. ત્યાં ગુણમૂલક અનંત આનંદની સર્વદા-શાશ્વત અનુભૂતિ થાય છે. આવી સ્થિતિ ઉપલબ્ધ થયા બાદ આત્મા ફરીથી કે કર્મથી બંધાતા નથી, આથી તેને ફરીથી સંસારમાં આવવું નથી પડતુ. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૬૭ આત્માની આવી અશરીરી, અહી, અહેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની અભિલાષા છે તમને ? પરમાનંદપૂર્ણ, સચ્ચિદાનંદમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાના મારથ જાગે છે? હા પામવાની અમારી ભાવના છે –આવું બોલવા માત્રથી મોક્ષ મળવાને નથી. કેઈને તેમ મળ્યું નથી. તે તમને માત્ર બોલવાથી કેવી રીતે મળશે? થોડાક સમય માટે હવા ન મળે તે કેવી બેચેની અને ગુંગળામણ થાય છે? એવી જ બેચેની અને અકળામણ મોક્ષ વિના કયારે થઈ છે ? અશરીરી બનવાની મોટી મોટી વાત કરે અને શરીરને અપરંપાર મોહ કરે ! અરાગી–અષી બનવાની વાત કરે અને રાતદિવસ રાગ-દ્વેષની હેળી ખેલે ! અનંત જ્ઞાનમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાની વાત કરે અને જીવન આખું ઘર અજ્ઞાનમાં છે ! આવી છે તમારી મોક્ષ મેળવવાની ઈચ્છા ! શા માટે આવી આત્મવંચના કરે છે ? શરીરથી મુક્ત થવાની કયારેય પણ કલ્પના કરી છે ખરી ? મુક્તિની ઈચ્છા નથી અને મોક્ષની વાત કરે છે... પરમાત્મા પાસે મોક્ષ માંગે છે. શું કરી રહ્યા છે તમે ? સંસારના સુખોમાં ડૂખ્યા રહેવું છે અને મોક્ષની વાત કરી રહ્યા છે. કે વિસંવાદ અને વિરોધાભાસ છે આ 7 કલપનામાં ભૂલથી પણ કદી શુદ્ધ આત્મદ્રવ્ય જોયું છે ? “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું” એ સહેજ પણ અણસાર થયા છે ખરા ? આવી કલપના આવતી હોય, વારંવાર આવી કલ્પના થતી હોય તે સમજજો કે મોક્ષ સાથે પ્રેમ થયો છે. મોક્ષની ચાહના જાગી છે. મોક્ષા પ્રત્યે પ્રેમ થતાં જ ધર્મના પ્રભાવને અનુભવ થશે. ધર્મથી મોક્ષ મળશે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે મોહાદશાને જાણે, સમજે. તેની ચાહનાકામના કરે અને પછી જુઓ ધર્મને પ્રભાવ ! પેલા જીવરાજ શેઠને મોદશાનું જ્ઞાન જ ન હતું. તેમને મોઢાની જરા પણ ચાહના ન હતી, સુમુક્ષુ- મોક્ષાર્થી તરીકે જગને દેખાડો કરવાની પ્રબળ ઈચ્છા હતી. કારણ કે તેમ કરવાથી તે નારદજીના સન્માનને પાત્ર બની Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શકતા હતા. બની ગયા ને સન્માનને પાત્ર ? નારદજીએ ભગવાન આગળ શેઠના ગુણ ગાયા, જીવરાજ શેઠને બીજે વાયદા : નારદજી વિશ્વયાત્રા પૂરી કરીને, વૈકુંઠમાં ભગવાન પાસે ગયા. ભગવાને પૂછયું : “પેલા ઇન્દરવાળા શેઠ કયાં?' નારદજીએ કહ્યું , “ભગવાન ! એ તેમના છોકરાના લગ્ન કરાવીને પછી આવશે.” ભગવાને હસીને કહ્યું : “નારદજી ! એ શેઠ લગ્ન બાદ પણ નહિ આવે.? નારદજીએ શેઠને બચાવ કરતાં કહ્યું : “ભગવંત ! સંસારમાં અને તિપિતાના વ્યવહાર તે સાચવવા પડે ને ? શેઠના હૈયે તે બસ આપ જ વસ્યા છે. એ તે અનાસક્તભાવથી લગ્નને બધે વ્યવહાર કરશે! ખરેખર! જીવરાજ શેઠ આપના પરમભક્ત છે !' મહા ગયે અને ફાગણ આવે! નારદજી ભગવાનનું વિમાન લઈ ફરી ઈન્દર ગયા અને શેઠને મળ્યા. નારદજીને દૂરથી જોતાં જ શેઠ દુકાન પરથી નીચે ઉતરી તેમની સામે ગયા. વિનય અને નમ્રતાથી તેમનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું: શેઠ! હવે ચાલે, વૈકુંઠ લઈ જવા આવ્યો છું.” શેઠે કહ્યું : હે ઉપકારી મહાપુરુષ ! આપની કરુણા કેટલી બધી છે ! આપ નિષ્કારણ વત્સલ છે ! મારા પરમ શ્રધેય છે ! પ્રભે ! વૈકુંઠમાં ચાલવાની મારી પૂરી તૈયારી છે. સંસારમાં મને કઈ રસ નથી. સ્વપ્નવત્ છે આ સંસાર નારદજીએ કહ્યું . “તે પછી હવે શાની પેટી છે? ચાલે મારી સાથે - શેઠે કહ્યું : પ્રલે ! ઘીને ય વિલંબ નથી કર મારે. પણ મારા ઘરમાં વાત કરી તે છોકરાની માએ કહ્યું તમે તે મનથી વૈકુંઠમાં જ છે. તમારા માટે તે ઘર જ વૈકુંઠ છે. છતાંય વૈકુંઠમાં જવું હોય તે છોકરાના ઘેર છોકરો થાય ત્યારે ખુશીથી જજે. હમણાં જશે તે કદાચ તમને થશે કે “અરેરે ! છેકરાના છોકરાનું માં પણ ન જોયું !” આવી વાસના મનમાં રહી જાય અને તમે વૈકુંઠ જાવ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન તે યોગ્ય નથી. વધુ નહિ. બસ એકાદ વર્ષ, ઘરે છોકરાનું પારણું લાવ્યા પછી જરૂર જજે - નારદજી તે વિચારમાં પડી ગયા. પછી પૂછયું : “પણ તમે હવે શું નિર્ણય કરે છે ? વૈકુંઠમાં મારી સાથે આવવું છે કે નહિ ? શેઠે કહ્યું મહષિ! જીવનભર જેની સાથે રહ્યા, તેની ઈચ્છાને કચડીને હમણું વૈકુંઠ આવવું મને ચગ્ય નથી લાગતું. હા, મને મનથી તે કેઈના પ્રત્યે રાગ નથી. એકાદ વર્ષ સંસારમાં રહી જઈશ તે તેમનું મન રાજી રહેશે. આપ કૃપા કરી આવતા વર્ષે પધારશે તે આપને ઉપકાર ભવભવ નહિ ભૂલું.” નારદજીને ભગવાનના વચન યાદ આવ્યા : “એ શેઠ વૈકુંઠ નહિ આવે. પરંતુ નારદજીએ ફરીથી પ્રયત્ન કરવાને નિર્ણય કર્યો! કારણ કે હવે પ્રશ્ન પ્રતિષ્ઠાને બની ગયો હત! નારદજીએ ભગવાનની વાતને બેટી પાડીને શેઠને વૈકુંઠમાં લઈ જવાની પ્રતિજ્ઞા કરી હતી! પ્રશ્ન જ્યારે પ્રતિષ્ઠાને બની જાય છે ત્યારે તેને ઉકેલવા માણસ પૂરેપૂરી તાકાત કામે લગાડી દે છે! “શેઠને વૈકુંઠમાં નહિ લઈ જઈ શકું તે મારી હાંસી થશે. આબરુ જશે મારી. નારદજી આમ વિચારી રહ્યા હતા, પરંતુ જાતે પંડે વૈકુંઠમાં જવું સરળ છે. બીજાને વૈકુંઠમાં લઈ જવા દુષ્કર કાર્ય છે! હકીકતમાં નારદજી આબાદ ફસાઈ ગયા હતા. એ એવા માણે સના હાથમાં પડ્યા હતા કે જે દ ભી હતે ! માયાવી હ બહારથી ભક્ત હોવાને દેખાવ કરતું હતું પરંતુ ભીતરથી સમસ્ત સંસાર પ્રત્યે તેને રાગ હતે. નારદજીએ બહારના દેખાવને સાચે માની લીધે અને ફસાઈ ગયા! દુનિયામાં જે માણસે ફસાય છે તે બહારના દેખાવથી જ ફસાય છે. જો કે દુનિયામાં મોટા ભાગના લેકે સ્વાર્થ વશ, લેભવશ ફસાય છે. નારદજીને એ કઈ વાર્થ ન હતે. પરમાર્થ હતે તેમના હૈયે. પરમાત્મભક્તને મુક્તિ આપવાને ભાવ હતો. Page #78 -------------------------------------------------------------------------- ________________ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નારદજીએ શેઠની એક વર્ષની મુદત માની લીધી અને સીધા વૈકુંઠ પહોંચી ગયા. ભગવાને તેમને કહ્યું : “નારદજી! એ શેઠને તમે હવે છોડી દે. હવે તે અહીં નહિ આવે. પણ નારદજી ન માન્યા. તેમણે શેઠને વૈકુંઠમાં લાવવાના પિતાના નિર્ણયની જાણ કરી. ભગવાને એ નિર્ણય ન કરવાનું સમજાવ્યું. પરંતુ નારદજી ભગવાનની ય વાત માનવા તૈયાર ન હતા. જિદ-હઠ એક એવી વસ્તુ છે. હદની ભીતર “અહમ બેઠા હોય છે. અહંકાર માણસને ગમે ત્યારે ગબડાવી દે છે! જમાલિ મુનિને કેણે ગબડાવ્યા હતા? ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા, વીતરાગ હતા. તેમની વાત જમાલીએ ના માની ! જાણે છે કે આ જમાલીને પ્રસંગ? અહંકારના ભયંકર પરિણામ ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદનાના લગ્ન રાજકુમાર જમાલી સાથે થયાં હતાં. લગ્ન બાદ બંનેએ ભગવાન પાસે ચારિત્ર ધર્મને સ્વીકાર કર્યો હતો અને ભગવાનના શ્રમણુસંઘમાં સમાઈ ગયા હતા. જમાલી મુનિ અગિયાર અંગના જ્ઞાતા બન્યા હતા. એક દિવસ તે બિમાર પડયા. સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ બીજા શ્રમણે જમાલિ સુનિને સંથારે પાથરી રહ્યા હતા. તેમણે પૂછયું : “સંથારે તૈયાર છે? શ્રમણે કહ્યું : “હા, તૈયાર છે. તુરત જમાલિ મુનિ ઊભા થયા અને સૂવા માટે સંથારા પાસે ગયા. તેમણે જોયું કે શ્રમણ સંથારે પાથરી રહ્યા છે. પાથરવાની ક્રિયા હજુ ચાલુ છે. જમાલી મુનિને આથી ગુસ્સો ચડશે. તે ઊંચા અવાજે બેલ્યા : “તમે શ્રમણ છે. મૃષાવાદ-અસત્યને તમે ત્યાગ કર્યો છે. તમે મહાવ્રતધારી છે તમે જુઠું કેમ બેલ્યા? સંથારે તે હજી તૈયાર નથી, છતાંય તમે કેમ કહ્યું કે સંથારે તૈયાર છે? શ્રમણે બે હાથ જોડી વિનયથી કહ્યું : હે મહામુનિ ! ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે જે ક્રિયા થઈ રહી હોય, જે ક્રિયા ચાલુ હોય તેના માટે ક્રિયા થઇ ગઈ એમ કહી શકાય છે. આ વ્યવહારની ભાષા છે. સર્વમાન્ય ભાષા છે. ભગવાને કહ્યું છે કે Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ : ૧ ‘કૅડેમાણે કરે' અર્થાત્ ક્રિયમાણુ ક્રિયાને કૃતક્રિયા કહી શકાય છે. જમાલિએ કહ્યુ : જ્યાં પ્રત્યક્ષ વિરાધ દેખાય છે ત્યાં સિદ્ધાંતની વાત ટકતી નથી. ક્રિયા અપૂર્ણ છે, છતાંય કેવી રીતે કહી શકાય કે પૂર્ણ થઈ ગઈ ? મેં સગી આંખે જોયુ કે સ થારા હજી પૂરા પથરાયે નથી છતાંય કેવીરીતે માની લીધું કે સ થારા તૈયાર છે ?” શ્રમણેાની સાથે જમાલી મુનિએ ખૂબ ચર્ચા કરી. વાત ભગવાન પાસે પહેાંચી. ભગવાને જમાલિને ખૂબ સમજાવ્યા કે : ‘ક્રિયા ભલે ચાલી રહી હાય, તે ક્રિયા થઈ ગઈ એમ વ્યવહાર ભાષામાં ખેલાય છે. દા.ત. તમે રાજગૃહીંથી કૌશાંબી જવા નીકળ્યા. હજી તેા તમે રાજગૃહીના પ્રદેશમાં જ છે, તે સમયે કેાઈ શ્રમણને પૂછે કે ‘જમાલીમુનિ ક્યાં છે?” તે શ્રમણ એમ જ કહેશે કે એ તે કૌશાંખી ગયા છે.’ હજી તમે કૌશાંબી પહેાંચ્યા પણ નથી છતાય ખેલાય છે કે કૌશાંખી ગયા છે.... ભગવાને આમ અનેક દાખલા-દલીલ અને તર્કથી જમાલી મુનિને સમજાવવાના પ્રયત્ન કર્યાં પરંતુ જમાલી મુનિ ન માન્યા ! કારણ પ્રશ્ન પ્રતિષ્ઠાના મની ગયા હતા, વાત હવે જીની ખની હતી. હજાર મુનિઓ સાથે આ અંગે વાદવિવાદ કરીને અહંકાર પુષ્ટ બન્યા હતા. અહુ કારે ભગવાનની સજ્ઞતાને અવગણી ! ભગવાન પ્રત્યે જે શ્રદ્ધા હતી તે શ્રદ્ધાના અહુ કારે દાટ વાળ્યા. અને જમાલી મુનિ ભગવાનને છેડીને જુદા થઇ ગયા. અહં કારયુક્ત જિદના ભયંકર પરિણામ આવે છે. જ્ઞાનયુક્ત જિદજિન્દુ અને અહુ'કારયુક્ત જિદમાં ઘણુજ અંતર છે. જ્ઞાનયુક્ત વાળા માણુસ જ્યારે પેાતાની ભૂલ સમજે છે ત્યારે પાતાની જિદ તુરત છેાડી દે છે. અહંકારયુકત જિનવાળા પાતાની ભૂલ સમજવા છતાંય જિદ નથી એડતા. બિભીષણે રાવણને કેટલેા સમજાવ્યેા હતેા? સીતાદેવીને શ્રીશમને સન્માનપૂર્વક પાછા આપવા માટે કેટલી બધી સમજાવટ કરી હતી ? છતાંય રાવણે પેાતાની જિદ ન છેાડી તે શું આવ્યુ. આખર પરિણામ ? રાક્ષસ કુળને કેવા વિનાશ થયા ? Page #80 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાવી પ્રિયદર્શન પણ જમાલી મુનિને પક્ષ લઈ શ્રમણસંઘથી અલગ થઈ ગઈ હતી. તેમની પણ હઠ હતી. પરંતુ પ્રજ્ઞાવત મહાશ્ચવકે જ્યારે પ્રવેગાત્મક ઢંગથી પ્રિયદર્શનાજીને કમાણે કહેને સિદ્ધાંત સમજાવ્યું તે પ્રિયદર્શનાજી સમજી ગયાં. જિદ છેડી દીધી અને પાછાં ભગવાનનાં ચરણે અને શરણે ગયાં. સત્ય સમજ્યા બાદ પણ પણ અસત્યની જિદ નથી છૂટતી તે તેના પરિણામ ક્યારેય સારાં નથી આવતાં. નારદજીએ જીદ પકડી છે ઈન્દીરના શેઠને વૈકુંઠ લઈ આવવાની ! પણ જે જે તેનું શું પરિણામ આવે છે! કહેનાર કેણ છે? ધમને મહિમા બતાવનાર કેણ છે?–તે વિચારજે, પાપિની જિદ છેડીને ધર્મના માર્ગે ચાલે. ધર્મ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે. ધર્મ બતાવનાર ભવતારક તીર્થંકર પરમાત્મા છે. ધર્મને પ્રભાવ બતાવનાર કરુણાવંત અરિહંત પરમાત્મા છે. પાપને આગ્રહ છે જોઈએ. જીવનને પાપોથી મુકત બનાવવાને આગ્રહ થે જોઈએ. “મારે પાપથી મુકત થવું છે –એ સંક૯પ થ જોઈએ. ધર્મ ને પાપમુક્ત કરે છે. પાપમુકત થવા માટે ધર્મનું શરણ લેવું જ પડશે કહે, થવું છે પાપમુક્ત? પામવી છે મુકિત ? પાપથી કિત પામવાની અભિલાષા નથી. પુરુષાર્થ નથી તે માટે. અને તમને જોઈએ છે સિદ્ધશીલાવાળી મુક્તિ ! કયાંથી મળે એવી મુકિત તમને? જીવરાજ શેઠ મને બિલાડે થયા! જીવરાજ શેઠને મુકિતથી બચવું હતું. આથી જ તે બહાનાં બતાવી રહ્યો હતે. એક વર્ષ બાર નારદજી જીવરાજની દુકાને આવ્યા ત્યારે ગાદી ખાલી હતી! જીવરાજ ગાદી પર ન હતા. દુકાનની અંદર શેઠને છેક બેઠો હતે. નારદજીએ તેને પૂછયું કે ભાઈ ! શેઠજી કયાં છે?” છોકરાએ કહ્યું : “એ તે ગયા મહિને જ મરી ગયા...” હિં! શેઠ મરી ગયા?'નારદજી ચિંતાના સાગરમાં ડૂબી ગયા. નારદજીને શેની ચિંતા થઈ તે જાણે છે? શેઠ મરી ગયા તેની નારદજીને ચિંતા નથી થઈ. પરંતુ શેઠને લીધા વિના વૈકુંઠમાં જઈશ તે Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ : ૭૭ મારી આબરુનું શું થશે–તેની ચિંતા થતી હતી ! નારદજીએ વિચાર્યું : શેઠ મરી ગયા, તે બીજે ક્યાંક તે એ જરૂર જમ્યા જ હશે. કયાંક ને ક્યાંક તે તેમના આત્માએ જન્મ લીધો જ હશે ત્યાં જઈને શેઠને પકડીશ અને તેમને વૈકુંઠમાં લઈ જઈને જ જંપીશ. હવે તે ભગવાન પાસે જઈને જ એ શેઠનું નવું એડ્રેસ પૂર્ણ ભગવાન પાસે નારદજી પહોંચ્યા. શરમથી તેમનું માથું નીચું હતું. ભગવાને કહ્યું : “નારદજી! શેઠ મરી ગયા ને? હવે તમે એને પીછો મૂકી દે. તે વૈકુંઠમાં નહિ આવે.” “ભગવંત! એ શેઠ મરીને કયાં જન્મ્યા હશે? આપ તે બધું જ જાણે છે. મને તેમના નવા જન્મનું સરનામું આપે. ત્યાં જઈને હું એ શેઠને અહીં લઈ આવીશ. એ શેઠને તે વૈકુંઠમાં આવવું જ હતું. પરંતુ શું કરે બિચારા? આયુષ્ય તેમનું પૂરું થઈ ગયું. નહિ તે એ શેઠ જરૂર મારી સાથે વૈકુંઠમાં આવત....” નારદજીએ શેઠના ગુણ ગાયા! ભગવાન નારદજીના સ્વભાવને જાણતા હતા. તેમણે કહ્યું: દેવર્ષિ ! એ શેઠ મરીને બિલાડો થયા છે ! નારદજી તે સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. માથું ભમવા લાગ્યું : “શું કહે છે ભગવાન? શેઠ મરીને તિર્યંચ-એનિમા ગયા? બિલાડાને ભવ મળે? હા, બિલાડાને ભવ મળે છે. એ બિલાડો અત્યારે શેઠના છોકરાના અનાજના ગોદામમાં છે. છોકરાએ અનાજને માટે વેપાર કર્યો છે. અનાજના મોટાં મેટાં કેકાર ભર્યા છે ત્યાં છે એ શેઠ!' નારદજીએ ત્યાં જઈને બિલાડાને પ્રતિબંધ પમાડવાનું વિચાર્યું. બિલાહ થયા તે શું થયું? આખર તે એ આત્મા જ છે ને? જ્ઞાની પુરુષની નજરમાં તે દેવ હોય કે માનવ, તિર્યંચ પશુ હોય કે નારકીને નારક, બધા જ સમાન છે. કલેવર બિલાડાનું છે પણ છે તે એ સચ્ચિદાનંદ આત્મા જ ને ?' નારદજી પહોંચ્યા ઈન્દૌર ત્યાં શેઠના છોકરાને મળ્યા અને કહ્યું : “ભાઈ ! મારે તારા અનાજના ભંડાર જેવા છે. ચાવી લઈને મારી સાથે આવીશ ?” Page #82 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના “મહારાજ! આપને અનાજ જોઈએ છે ને? આપ કહો તે અહીં અનાજ મંગાવીને આપને આપું.” છોકરાએ કહ્યું , ના ભાઈ! મારે અનાજ નથી જોઈતું, મારે તે અનાજના તારે ભડાર જેવા છે.” છોકરાએ મુનિમજીને ચાવી આપીને નારદજી સાથે મોકલ્યા. મુનિમે ગોદામ ખેલી દીધાં. મુનિમને બહાર ઉભા રાખી નારદજી અંદર ગયા. અંદર ઘોર અંધારું હતું. ચારે બાજુ અનાજની ગુણે પડી હતી. નારદજી અંદર જવા લાગ્યા. જતાં તેમણે બિલાડાની રેડિયમ જેવી ચમકતી આંખે જોઈ. નારદજીને સતેજ થયે, આનંદ થયે. કારણ કે તેમને શેક મળી ગયા ! નારદજી એકદમ બેલી ઉઠયાઃ “અરે શેઠજી! “ઓહ પ્રભુ! આપ અહીં પણ પધારી ગયા? કેટલા બધા દયાળુ છો તમે?! મારા જેવા પાપીને ઉદ્ધાર કરવાની કેવી ઉચ્ચ ભાવના છે આપના હૈયે !” નારદજીને આ સાંભળી ડેક ગુસ્સે ચડશે. પણ ગુસ્સે દબાવને કહ્યું : “શેઠ ! એ બધી વાતે છેડી દે. અને હવે જલદી ચાલે મારી સાથે વૈકુંઠમાં. અને જો ન આવવું હોય તે ના કહી દે મને.” બિલાડે છે : “એહ પ્રભુ! વૈકુંઠ મને કેટલું હતું છે એ તમને કેવી રીતે બતાવું? સંસાર પર મને કઈ રગ નથી. હું તે હમણાં જ આપની સાથે આવવા તૈયાર છું.” તે ચાલે ! હવે વિલંબ ન કરે. તમને શી ખબર કે કેટલી મુશ્કેલીએ મેં તમને શેધી કાઢયા છે? દેવર્ષિ ! મને અહીં રહેવું જરાય પસંદ નથી. અહીં હું તદ્દન અપરિગ્રહી જીવન જીવું છું. માત્ર છોકરાના પ્રત્યે કરુણાભાવથી અહીં પડ છું, છોકરાએ અનાજને ધ ધ કર્યો છે. હજારો કેળા અને જથી ભરેલા છે. અહીં ઉંદરને ઉપદ્રવ છે. અહીં હું બેઠા Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ છું તેથી કાઈ ઉદર અહીં ફરતે નથી તેથી અનાજનુ રક્ષણ થાય છે, પ્રભુ! ! ૮ પરીપકારાય સતાં વિભૂતય : 'ના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છુ', કેમ ખરી વાતને ?” • : Gr જોઈને શેઠની દયા ? કેવા કરુણાવંત છે ખિલાડા શેઠ ? નારદજી તે સાભળી જ રહ્યા! તે તમે મારી સાથે આવતા નથી એમ ને ?' ગુસ્સાથી રાડ પાડીને નારદજીએ પૂછ્યું. ‘ભગવત! આવવાની હું' કયાં ના પાડું છું? માત્ર પંદરેક દિવસને જ પ્રશ્ન છે. છેકરાએ માલ બધે વેચી નાંખ્યા છે. પાટી પંદરેક દિવસમાં માલની ડીલીવરી' લઈ જશે. બસ પ્રત્યે ! ત્યાર પછી હું તમારી સાથે વૈકુઠમા જ રહીશ. હું ને તમે બંને વૈકુંઠમાં! કેમ પ્રભા ! મેલ્યા કેમ નહિ ?’ જોયુ, બિલાડાએ કેવી યુક્તિ લડાવી ? આવડે છે તમને આવી યુક્તિએ ? આવડે છે. આનાથી પણ ઘણી સરસ યુક્તિએ તમે જાણે છે તેથી તેા ધથી ખર્ચા છે. હજી સુધી મેક્ષમાં નથી ગયા નહિ તે। ક્યારનાય મેક્ષમાં પહેાંચી ગયા હૈાત 1 પણ માક્ષમાં જવુ' હેાય તે ને? માત્ર મા પામવાની, આત્માને વિશુદ્ધ કરવાની વાતા જ કરે છે તમે! શું કયારેય પણ તમને સદ્ગુરુએ મુકિતના ઉપદેશ નથી આપ્યું ? મેામાં જવા નથી કહ્યું ? કેાઈએ કદાચ ન કહ્યું હાય તે હું' આજ કહું છું' કે ચાલે મારી સાથે ! આપણે સૌ સાથે મૈાક્ષમા` પર ચાલીશું. અને એક દિવસ જરૂર મેક્ષમાં પહોંચીશું'. ચાલવું છે ને? ખેલે ! ચલાવે તમારી ચાલાકી ! સભામાંથી : આપની સામે અમારી ચાલાકી નહિ ચાલે. મહારાજશ્રી : તે તે મઝા આવશે, અહીં એ ચાલાકી નહિ ચલાવા તે મુકિતની ચાર્વી મળી જશે. આત્માની મુકતાવસ્થા પ્રાપ્ત કરવામાં વાર નહિ લાગે. પરંતુ ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા જઇશું તે ફસાઈ જઈશું. આથી પ્રવચન Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાંભળવું નહિ, એવો વિચાર તે નહિં કરે ને ? પરંતુ હવે તે આવવું જ પડશે. પેલા જીવરાજ શેઠની યુકિતઓ જાણવા માટે પણ આગળ તમને શેઠની ચાલબાજી બતાવીશ! નારદજી તે ચાલ્યા ગયા પંદર દિવસની વિદેશયાત્રા પર. તેમને પણ ઈન્દીર આવવા દે. ધર્મ મોક્ષ આપે છે, પરંતુ તે મનુષ્યને આપે છે કે જેને મેક્ષ વિના ચેન ન હય, જે માણા પામવા અત્યંત આતુર હાય. ધર્મના અચિત્ય પ્રભાવના વિષયમાં આગળ વિચારીશું, આજે આટલું જ Page #85 -------------------------------------------------------------------------- ________________ * અજ્ઞાનતાને સ્વીકાર એ જ્ઞાનની ભૂમિકા છે. મુખે માણસ પોતાની જાતને મહાબુદ્ધિમાન માનતા હોય છે! પાગલખાનાને પાગલ પોતાની જાતને પાગલ નથી માનતે ! જ તાનમાં ભાન નથી રહેતું ! યુવાપેઢી રૂપના તાનમાં ભાન ભૂલી છે અને જુની પેઢી રૂપિયાના તાનમાં ભાન ભૂલી છે! ધર્મસ્થાનમાં પણ જાણે વેશ-સ્પર્ધા, કેશ-સ્પર્ધા અને રૂપ-સ્પર્ધાઓ યોજાઈ રહી છે ! * સર્વ સુખનું કારણ નિપાપ જીવન છે. ભૌતિક અને આધ્યાત્મિક બધાં જ સુબેનું અસાધારણ કારણ નિપાપ જીવન છે. જ જ્યા સુધી સંસારમાં જન્મ લે પડશે ત્યાં સુધી દુખ રહેવાની જ ! એ પુરુષાર્થ કરો કે જમ જ ન લે પડે એ પુરુષાર્થ છે સમ્યગ્ગદર્શન,જ્ઞાન અને ચારિત્રને. પ્રવચન/૫ મહાન કૃતધર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મબિન્દુ બ્રન્થના પ્રારંભમાં ધર્મને પ્રભાવ બતાવે છે धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एवापवर्गस्य पारम्पयेंण साधकः ॥ જે તત્વ પ્રત્યે માણસની દ્રષ્ટિ ગઈ નથી, જે વસ્તુને માણસને પરિચય નથી એ તવ તરફ માણસને આકર્ષિત કર હોય, એ તવ પ્રત્યે પ્રેમ અને આદર પેદા કરે હોય તે એ માણસને એ તત્તવને પ્રભાવ સમજાવા જોઈએ, તાવની અસર તેને બતાવવી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ; મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જોઈએ. માણસની સમજમાં ઉતરી જાય કે “હું જે ચાહું છું તે મને પ્રાપ્ત થશે જ.” તે એ વસ્તુને–એ તત્ત્વને જરૂર અપનાવશે. માણસની સાધારણ માણસની ફળની ઈછા બળવાન હોય છે. ફળની ઈચ્છા વિના પ્રવૃત્તિ કરનારા કે તે ભૂખ હોય છે અથવા તે યોગી હોય છે. ફળની-પરિણામની ઈચ્છા રાખ્યા વિના તમે લેકે શું કેઈ પ્રવૃત્તિ કરે છે? ફળેછા જીરને સ્વભાવ છે! હ્યુમન નેચર છે. મૂર્ખ માણસ, પાગલ માણસ ફળને-પ્રવૃત્તિના પરિણામને વિચાર નથી કરતે ! એની બુદ્ધિને એટલે વિકાસ જ નથી થયો કે તે ફળની કલ્પના કરી શકે. સારા કે ખરાબ પરિણામની ભેદરેખા તે દેરી નથી શકતા. જે અનાસક્ત ગીઓ હોય છે તેઓ તે આત્મસ્વરૂપમાં જ લીન રહે છે. તેમનાં મનમાં ફળનો. પરિણામને વિચાર જ નથી ઊઠતે. કેઈ જિજ્ઞાસા નહિ, કોઈ શંકા નહિ સહજ-વભાવિકરૂપથી તેઓ આત્મરમણતામાં લીન રહે છે. એવા ચગી પુરૂષો માટે ધર્મને પ્રભાવ નથી બતાવવામાં આવ્યા. તેઓ તે ધર્મના પ્રભાવને જાણે જ છે. ભૂખ અને પાગલ માણસને પણ સમજાવવાનું લક્ષ્ય નથી. ભૂખને ઉપદેશ નથી અપાતે. પાગલ માણસને ઉપદેશ નથી અપાતે. જે યોગી પણ નથી અને મૂર્ખ પણ નથી એવા લેકેને નજરમાં રાખીને ધર્મને પ્રભાવ બતાવે છે. તમને બધાને ભેગી નથી માનતે તેમ મૂખ પણ નથી માનતો બરાબર છે ને? અજ્ઞાનતાને સ્વીકાર એ જ્ઞાનની ભૂમિકા છે. સભામાંથી ? અમે લેકે તે મૂર્ખ જ છીએ. મહારાજશ્રી મૂર્ખ માણસ કદી પિતાને મૂર્ખ નથી માનતે પાગલ માણસ કયારેય પણ પિતાને પાગલ નથી માનતો ! કયારેય તમે પાગલખાનામાં ગયા છે? પાગલ બનીને નહિ, પણ પાગલખાનું જેવા માટે ગયા છો? પૂછજો કયારેક પાગલેના ડોકટરને કે-“પાગખાનામાં આવનાર માણસ શું માને છે કે હું પાગલ છું ?' ભૂખ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ માણસ પિતાની જાતને મહાબુદ્ધિશાળી માને છે. જેને એ વાત સમજાઈ જાય કે હું મૂર્ખ છું તે તે બુદ્ધિશાળી છે. પિતાની મૂર્ખતાનું ભાન થવું, પિતાની અજ્ઞાનતાનું જ્ઞાન થવું એ નાનીસુની વાત નથી, ઘણી જ ગંભીર અને મહત્તવની વાત છે. પૂર્ણતાને, અજ્ઞાનતાને સ્વીકાર એ જ તે જ્ઞાની બનવાની ભૂમિકા છે. દંભ ન થવો જોઈએ. કપટ નહિં કરવું જોઈએ. મારી પાસે તમે મૂર્ખતાને સ્વીકાર કરી લે અને અહીંથી બહાર જઈને હું તે મહા બુદ્ધિશાળી છું, એ ગર્વ કરે તે એ દંભ ગણશે. અજ્ઞાનતાને સ્વીકાર જ નમ્રતા છે. નમ્રતામાંથી વિનય પેદા થાય છે. વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. જે સાચા હૃદયથી કહેતા હે કે “અમે બધા મૂર્ખ છીએ તે તમે મારી વાત કરી છે, ખૂબ જ સુંદર-વેરી વેરી નાઈસ વાત તમે કહી છે! ધર્મતત્વને પામવાની ગ્યતા તમે પ્રાપ્ત કરી લીધી. તમે અને હું, આપણે તે અજ્ઞાની જ છીએ. કલિકાળસર્વસ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પરમાત્મા સમક્ષ ગદુગ વરે શું કહ્યું છે તે ખબર છે? તેમનું વીતરાગસ્તોત્ર કયારેય વાચ્યું છે? વATહું પારણિ પશુ ? પશુથી જાનવરથી પણ મહા જાનવર છું હું શું કહ્યું એ મહાન આચાર્યો? કેણ હતા એ મહાપુરુષ? જાણે છે હેમચંદ્રસૂરિને? કલિકાળમાં સર્વજ્ઞ સમાન પરમ તેજવી જ્ઞાની મહાત્મા હતા એ! તેઓ કહે છે-હું તે પશુથી ય પણું છું, પરમાત્માની સમક્ષ, પરમાત્માની તુલનામાં તેમને પિતાનું વ્યકિતત્વ પશુના વ્યકિતત્વ જેવું લાગ્યું. કેવું ગહન આત્મનિરીક્ષણ હશે એ મહાપુરુષનું? તમે લોકો જે તમારી જાતને મૂર્ખ માનતા હે, અજ્ઞાની માનતા હે અને અહિંયા પ્રવચન સાંભળવા આવતા હે તે તે તમારું કામ થઈ ગયું. તમે ધર્મશ્રવણના અધિકારી બની ગયા જેને પિતાની અજ્ઞાનતાનું ભાન થાય છે તેનામાં જ્ઞાન પામવાની જિજ્ઞાસા હાય છે. જે માણસને પિતાની ગરીબાઈને ખ્યાલ હોય છે તેને પૈસે મેળવવાની તાલાવેલી હોય છે. પૈસે મેળવવામાં તે પ્રમાદ નહિ કરે, એ કહે છે, જમા, પશુના Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પુરુષાર્થ કરશે. જે માણસ પિતાને રેગી જાણે છે તે નિરેગી બનવા ચાહશે અને કાળજીથી દવા કરશે, ઉપચાર કરશે. તમને જે ધર્મ– વિષયક અજ્ઞાનતાનું ભાન થઈ ગયું છે તે ધર્મવિષયક જ્ઞાન મેળવવાને તમે પુરુષાર્થ કરશે જ. એ મૂર્ણ છે કે જે પિતાને જ્ઞાની માને છે ! પિતાની જાતને જે ઘણી હશીયાર માની બેસે છે, એવા મુખઓને ધર્મને ઉપદેશ નહિ આપ જોઈએ. તેમને આપેલ ઉપદેશનું અમૃત ઢળાઈ જાય. ઉપદેશને તેઓ ગ્રહણ ન કરી શકે. જાપાનના ઝેન-સંપ્રદાયના ધર્મગુરુ નાન-ઈની પાસે એક પ્રાધ્યાપક ગ. તેણે નાનઇનને કહ્યું: આપ મને ઝેન સંપ્રદાયના સિદ્ધાંત બતાવો.” નાનઈને કહ્યું: પહેલાં તમે ચા પીવે, પછી વાત કરીશું.' નાનઈને કપમાં ચા કાઢી. કપ ચાથી ભરાઈ ગયે છતાય નાનઈન તેમાં ચા રેડતા જ રહ્યા. ચા કપની બહાર ઢોળાવા લાગી. આ જોઈ પ્રાધ્યાપકે કહ્યું : “ચા નીચે ઢળાઈ રહી છે. હવે કપમાં ચા નહિ માય. નાનઈને ખૂબ જ શાંતિથી કહ્યું: “આ જ પ્રમાણે તમે તમારી માન્યતાઓ અને અનુમાનેથી ઇલેછલ ભરેલા છે. જયાં સુધી તમારા મગજને કપ ખાલી ન કરો ત્યાં સુધી તમારામાં શું હું ? વ્યાખ્યાનમાં માળા કેમ ફેરવે છે? સંસારમાં ધર્મતત્વની જાણકારીના દાવાદાર ઘણું છે. આપણે ત્યાં પણ આવા દાવા કરનાર હોય છે. તેઓ કહે છે. અમે તે ધર્મની આ બધી જ વાતે જાણીએ છીએ. અમે તે અહીં સામાયિક કરવા, માળા ફેરવવા આવીએ છીએ!” જાઓ! અહીં પ્રવચન ચાલી રહ્યું છે અને આ જાણકાર લેકે માળા ફેરવે છે ! જુઓ, છે ને? ધર્માત્માના સેમ્પલ' સામે જ છે. કારણ કે આ લેકેએ માની લીધું છે કે અમે ધર્મની બધી જ વાતે જાણીએ છીએ ! હવે અમારે જાણવાનું કંઈ જ બાકી નથી રહ્યુંચૌદ પૂર્વધર થઈ ગયા છે. આ કો! પૂછે એમને કે “તમે વ્યાખ્યાનના સમયમાં માળા કેમ કરવો છે? તમે પ્રવચન કેમ નથી સાંભળતા ?” બેસે છે વ્યાખ્યાનસભામાં અને ફેરવે છે માળા ! આવા મુર્ખાઓને ધર્મને ઉપદેશ કેવી રીતે આપશે Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રયત–પ : ૧ સભામાંથી ♦ વ્યાખ્યાનના સમયમાં શું માળા ન ફેરવાય ? મહારાજશ્રી : એક સાથે એ કામ થઇ શકે છે શું ?માળા ફેરવવાની કે મણકા ફેરવવાનાં ? પરમેષ્ઠિ−પદ્માના ધ્યાન વિના માળા જાપ થઈ શકે ખરા ? મન કાં તે મંત્ર-જાપમાં રહેશે અથવા પ્રવચન–શ્રવણુમાં ! ધ શ્રવણુ કરવા આવ્યા હાય તા એકાગ્રતાથી શ્રવણુ જ કરવુ' જોઈએ. મંત્રજાપ કરવા હાય તે મદિરમાં જઈને કરે, ઘરમાં કરા, વ્યાખ્યાન સભામાં માળા જાપ કરવા સવથા અનુચિત છે. પરંતુ આ ભગત લેકે માનશે આ વાત ? જાણકાર છે ને ? મહાન જ્ઞાની છે આ લાકે તે ! સભામાંથી : હવેથી નહિ કરીએ માળા જાપ. આજ સુધી અમને ખબર ન હતી. મહારાજશ્રી : માની જશે તેા સારુ છે. તમને તમારી ભૂલ સમજાશે તે સુધારે થશે. મારા ભયથી માળા છેાડી દેશે. તેા મારા ગયા બાદ એના એ જ હાલ રહેશે ! ધના ઉપદેશ માટેના અયેાગ્ય પાત્રા : જેમ વિક્ષિપ્ત ચિત્તવાળાને ધર્મને ઉપદેશ ન આપવા જોઈએ તેમ ઉન્મત્ત ચિત્તવાળાને પણ ધર્માંપદેશ ન આપવા જોઈએ. ઉન્માદ ભિન્ન ભિન્ન પ્રકારના હૈાય છે. ઉન્માદ કાઇપણું હાય, ઉન્મત્ત માણસ ધ તત્ત્વને નહિ સમજી શકે, ધર્મના પ્રભાવ અને તેની અસર તેના ભેજામાં નહિ ઉતરે. માત્ર દારૂના જ ઉમાદ-નશે। નથી હતા, બીજા પણ અનેક ઉન્માદ હૈાય છે. ધન દેલતનેા નશે, બળના નશા, જાતિના નથે, રૂપનેા નથે, બુદ્ધિનો નશે, જ્ઞાનના નશે, આમ આવા અનેક નશા-ઉન્માદ છે. હા, આવા નશામાજ-ઉન્માદી લાકે પશુ ધર્મસ્થાનામા આવે છે ! પણ ધર્માં કરવા કે ધર્માંશ્રવણુ કરવા નહિ, પરંતુ પેાતાના પૈસાનુ પ્રદર્શન કરવા ! રૂપનું' પ્રદેશ†ન કરવા આવે છે. ‘ અમે ધમ કરી રહ્યા છીએ, ' એવુ' સમાજને બતાવવા માટે ધમ સ્થાનામા આવે છે. ઉન્માદ-નશે જ્ઞાનમાં પ્રતિધક છે. ધર્મતત્ત્વની પ્રાપ્તિમાં અવરોધક છે. ચિત્તમાં કંઈપણ પ્રકારના ઉન્માદ હશે તે વાસ્તવમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ધમની આરાધના નહિ થાય. જુઓને ધર્મસ્થાનેમા રૂપ અને રૂપિયાનું પ્રદર્શન કેટલું બધું વધી ગયું છે? યુવાન પેઢી રૂપના પ્રદર્શનમાં પાગલ બની છે અને તમે લેકે રૂપિયાના પ્રદર્શનમાં પાગલ બન્યા છે. ધર્મસ્થાનમાં કેવા કપડા પહેરીને આવે છે ? કંઈ મર્યાદાનું ભાન ભાન હોય કેવી રીતે? તાનમા છે ! તાનમાં ભાન નથી રહેતું. ફિલ્મના એક્ટર અને એકટ્રેસનું આંધળું અનુકરણ થઈ રહ્યુ છે. ધર્મ સ્થાનેમા જાણે વેશ પર્ધા, કેશ સ્પર્ધા અને રૂપ-સ્પર્ધાના કાર્યક્રમ ચાલતા હેય તેમ લકે બની નીને, ગુફાં શણગારીને અને દેહને ઠઠારીને આવે છે. એવા લેકેને અમારે ઉપદેશ આપવાને તેમને ધર્મતત્વ સમજાવાનું ? સમજી શકશે આવા લેકે ? ગાર્ડનમાં જેવાં કપડાં પહેરીને, બની ઠનીને ઘૂમો છે કે લગનના સમારંભમાં મહાલે છે, તેવી રીતે બની ઠનીને ધમસ્થાને અને મંદિરમાં જાવ તે શું ગ્ય છે? ધર્મને અનુરૂપ છે ? પણ ન ચડી ગયેલ છે જીવનમાં ! જાણકારી પણ એક નશો છે. “હું તે બધું જ જાણું છું. મેં તે હજારે પ્રવચન સાંભળ્યા છે..” અને નશે પણ ખતરનાક છે. તેનાથી જ્ઞાનપ્રાપ્તિના દ્વાર બંધ થઈ જાય છે. એવા નશાથી કેઈ નવુ જ્ઞાન મળતું નથી. મેળવેલું જ્ઞાન પણ આત્મસાત્ નથી થતું. જ્ઞાનનું ફળ “વિરતિ” છે, તે ફળ જીવનમાં નથી આવતું. જાણ કારીનું ઘમંડ લઈને માણસ ઘૂમે છે. પરંતુ સર્વપ્રથમ જ્ઞાન તે પિતાના અજ્ઞાનનું જોઈએ ! આપણે કેટલા અજ્ઞાની છીએ, તેનું જ્ઞાન થવું જોઈએ. ત્યારે જ જ્ઞાન મેળવવાને સારો પુરુપાર્થ થશે. ધર્મનો પ્રભાવ : ધર્મને પ્રભાવ બતાવાય છે. આ જ્ઞાન હોવું નિતાન્ત આવશ્યક છે. પછી જિજ્ઞાસા થશે કે “ધર્મનું સ્વરૂપ શું છે?” ધર્મના પ્રભાવનું જ્ઞાન, ધર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવા પ્રોત્સાહિત કરશે. ધર્મના પ્રભાવનું જ જે જ્ઞાન નહિ હેય તે ધર્મના સ્વરૂપને જાણવાને Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ : ૮૩ વિચાર પણ નહિ આવે. આથી જ ગ્રન્થકાર મહાત્મા ધર્મને પ્રભાવ બતાવી રહ્યા છે. કેટલાકને તે પ્રભાવથી જ સંબંધ હોય છે ! તેમને સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા જ નથી થતી ! જેમકે એક બાળક છે, તેને દૂધ પાવામાં આવે છે. એ બાળકને દૂધને પ્રભાવ જ બતાવવામાં આવે છે ને ? “દૂધ પીવાથી શરીર તંદુરસ્ત બને છે.” દૂધનું સ્વરૂપ જાણવાને તેને કેઈ અર્થ નથી. દૂધ કયાંથી આવે છે, ગાય ભેંસ વગેરે દૂધ કેવી રીતે આપે છે, તે ખાય છે ઘાસ અને આપે છે દૂધ, આ કેવી રીતે થાય છે ? દૂધમાં કયા કયા ત છે, દૂધના આ સ્વરૂપનું જ્ઞાન બધાને નથી હોતું. દૂધ પીનાર બધાને એ જ્ઞાન નથી હતું. તેમને સંબંધ હોય છે. શરીરનાં સ્વાથ્યથી “દૂધ પીવાથી શરીર સારુ બને છે. –આટલું જ્ઞાન તેમના માટે પૂરતું બની જાય છે. આપણા જીવનમાં જબરજ ઉપગમાં આવનાર એવી કેટલીય વસ્તુઓ છે જેને આપણે કેટલીયવાર ઉપગ કરીએ છીએ, પરંતુ એ વસ્તુઓનું સ્વરૂપજ્ઞાન આપણને નથી લેતું. આપણા રોજના ઉપયોગમાં આવનાર વસ્તુઓ વિશે વિચારો. દા. ત. સાબુ કપડાને વધારે ઉજળા કરે છે, કે સાબુ શરીરની ચામડીને નુકસાન નથી કરતે અને શરીરના મેલને સાફ કરે છે. આટલું જ વિચારીએ છીએ. અર્થાત્ આમ વિચારીને સાબુના પ્રભાવને જ જાણીએ છીએ. પરંતુ આવું જાણનારા લેકે સાબુ કેવી રીતે બને છે, તે કઈ કઈ વસ્તુઓ મેળવીને સાબુ બનાવ્યા છે, કેટલા પ્રમાણમાં એ વસ્તુઓ મેળવી છે. વગેરે વગેરે વાત-બાબતેનો વિચાર કરે છે ખરા ? બધા તેના ઉપયોગને જ, તેના પ્રભાવને જ ખ્યાલ રાખે છે. પ્રભાવથી જ સૌ સ બંધ રાખે છે. બીજી વાત ? તમારા ઘરમાં લાઈટ છે ને ? સ્વીચ દબાવે છે અને અજવાળ થાય છે. તમારે ઉજાશ જોઈએ છે. અજવાળ જોઈએ છે. “સ્વીચ દબાવવાથી અજવાળું મળે છે.”– તમને આટલું જ્ઞાન છે. બસ ! એ પછી ઇલેક્ટ્રીસીટીનું તમને જ્ઞાન હોય કે ન હોય ! વિજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે તમારા ઘરમાં આવે છે અને પ્રકાશ આપે છે, એ બધી વાતે બધા જાણતા Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪ : નથી અને જાણવાની જિજ્ઞાસા પણ માણુમ એવા જિજ્ઞાસુ હાય છે જે હાય છે અને જાણે છે. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નથી રાખતા ! વસ્તુના સ્વરૂપને બહુ જ એછા જાણવા આતુર એક એમી હતી. રાજ સવારે તે દૂધ પીતી. એક સવારે તેના સમયે તેને ન મળ્યું. તે રડવા લાગી. માએ પૂછ્યું : કેમ રડે છે ?’ બેબીએ કહ્યું : ‘ભૂખ લાગી છે, મને દૂધ દે.' માએ કહ્યું : ? . હજી ગાયનું દૂધ નથી આવ્યું. આવે એટલે તરત જ આપુ છુ.. મા એખીને રાજ ગાયનું દૂધ આપતી. એખીને તે દુધથી સમૃધ હતા ગાયનું દૂધ હાય કે ભેંસનું ! એબીએ કહ્યું : મા, મને ખૂબ જ ભૂખ લાગી છે, ગાયનું દૂધ ન આવ્યુ` હોય તે ભેંસનું, બકરીનુ જેનુ દૂધ હાય તે મને જલ્દી આપ.' એૌને ભૂખ લાગી હતી. ભૂખ મટાડવા માગતી હતી. કારણ કે તેને દૂના પ્રભાવનું જ્ઞાન હતું. દૂધથી ભૂખ મટે છે. પેટ ભરાય છે. આવું તે જાણતી હતી. ગાય-ભેંસના દૂધના ગુણુદેષની તેનેખખર ન હતી. તે જાણવાની તેની તૈયારી પણ ન હતી. નિષ્પાપ જીવન સર્વ સુખનુ' કારણુ : સ'સારમાં જીવેાને સુખ જોઈએ છે. જીવેાના તમામ પુરુષાર્થી, તેમની બધી જ ક્રેડધામ સુખ પામવા માટેની જ છે. ચાહે તે સુખ ભૌતિક હાય કે આધ્યાત્મિક, તીર્થંકર ભગવાન તમામ પ્રકારના સુખ પામવાના માગ ખતાવે છે, એ મા છે. ધર્માંના. તેમણે વિશ્વના બધાજ માણસાને લક્ષ્યમાં રાખીને કહ્યું કે : સુખ ધર્માંથી મળશે, પાપાથી નહિ. સુખ મેળવવુ છે તે પાપેને ત્યાગ કરે. હિંસા, જી, ચારી, વ્યભિચાર, પરિગ્રહ વગેરે પાપાને ત્યાગ કરવા જ પડશે, જો સુખી થવુ હાય તા ! ધન-સ'પત્તિ મેળવવા માટે પાપ કરવાની જરૂર નથી. પ્રિય વિષયસુખ મેળવવા માટે પાપાચરણ કરવું જરૂરી નથી. એ જ પ્રમાણે સ્વના સુખ પામવા માટે પણ પાપ કરવા જરૂરી નથી. મોક્ષ પાપથી પ્રાપ્ત થઈ શકે નહિ. નિષ્પાપ જીવન જ સર્વ સુખાનું અસાધારણુ કારણ છે. તમારે શું જોઇએ ? તમે લેકે કહેશે : મૌફા જોઈએ છે ! મોક્ષ ? જોઈએ છે મેાફા ? મોક્ષની ચાહના છે ? મોક્ષ પામવાની ભાવના જાગે એવી Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ ઈચ્છા છે ? શા માટે મોક્ષ જોઈએ છે ? સંસારમાં-સંસારની ચારે ગતિઓમાં દુખ છે એટલા માટે ને ? પેલા જીવરાજ શેઠને પણ મોક્ષની ચાહના હતી ! વૈકુંઠમાં જવાની તેની ભાવના કેવી હતી ? મરીને પશુરોનિમાં ગયા. ત્યાં પણ નારદજી પહોંચ્યા. કારણ શેઠને વૈકુંઠમાં લઈ જવા ચાહતા હતા. નારઈજીએ શેઠના વચને પર, તેની બાહ્ય ધમક્રિયાઓ પર વિશ્વાસ કરી લીધું હતું ! શેઠ નારદજીને ગોળ ગોળ ફેરવી રહ્યા છે ! તમે પણ આમ સાધુ-પુરુષને ગેળ ગોળ ફેરવે છે ને ? અમે લેકે પણ તમારી વાર્તામાં આવી જઈએ તે? સભામાંથી અમે પણ બોએ અને આપને પણ ડુબાડીએ. મહારાજશ્રી તમારા જેવા સજજન લેકે એવું કરે ખરા ? સજજન માયાવી નથી હોતે. સજજન ક૫ટ નથી કરતા. બીજાને દગે નથી આપતે. હા, કયારેક પિતે દુઃખી થાય છે પણ તે બીજાને દુઃખી નહિ કરે. પિતે પહશે પણ સજજન બીજાને નહિ પડે. એ તે સારું હતું કે નારદજી હતા. સાવધાન હતા. શેકે બે મહિના પછી આવવાને વાયદો કર્યો નારદજી ચાલ્યા ગયા બે મહિના જતાં વાર કેટલી ? વીતી ગયા બે મહિના અને નારદજી પહોંચ્યા ઈન્દોર ! જઈને ઊભા રહ્યા છવરાજ શેઠની દુકાન પર, છોકરાએ નારદજીનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછયું. નારદજીએ અનાજના દામની ચાવી માગી. છોકરાએ કહ્યું : “દામ ખુલા જ છે, તેમાં માલ નથી. નારદજી ત્યાથી સીધા ગોદામ પર ગયા. ગોદામ ખૂલું જ હતું. આ દર ગયા બિલાડે જે જગ્યાએ મળ્યા હતા ત્યા પહાચી ગયા. પણ બિલાડે ન દેખાય. આખું ગોદામ જોઈ વળ્યા. કયાંય બિલાડે ન મળે. નારદજીને ચિંતા થઈ બહાર આવ્યા. તેમને જોઈને કેટલાક મજુર તેમની પાસે આવ્યા. તેમને પ્રણામ કર્યા. તેમણે પૂછયું : “મહારાજ ? આપ શું શેધી રહ્યા છે ? ભાઈ ! આ દામમાં એક બિલાય હતે. તમે લેકેએ તેને જે ?” Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ના મહારાજ! અમે નથી જોયો! મજૂરે વિચારમાં પડી ગયા કે, “નારદજીને વળી બિલાડાનું શું કામ હશે? બિચારા મજૂર! તેમને શું ખબર કે આ ગોદામના માલિકને બાપ પેલે બિલાડો હતે. ત્યાં એક મજુરે કહ્યું કે “અમે ગોદામમાંથી ગુણેને ઊંચકીને બહાર જઈ રહ્યા હતા ત્યારે એક બિલાડે વચમાં આવ્યો હતે અને તેના પર ગુણ પડી હતી અને બિલાડે તેની નીચે દટાઈ મર્યો. પછી અમે તેને બહાર ફેંકી દીધું હતું.' નારદજી વિચારમાં પડી ગયા. તે પિતાના વિમાન પાસે આવ્યાહવે એ શેઠને શેધવા કયાં જઉં ? મરીને તે કયાં જન્મ્યા હશે? ભગવાનને જ પૂછવું પડશે. ભગવાનને વિચાર આવતાં જ તે ધ્રુજી ઉઠયાઃ ભગવાનને હવે શું મેં બતાવીશ? ભગવાન તે ના જ પાડતા હતા કે તે શેક વૈકુંઠમાં નહિ આવે. આવવાની તેમની ઈચ્છા જ નથી.' છતાંય નારદજી હિંમત કરી પહોચ્યા ભગવાન પાસે વૈકુંઠમાં ભગવાને કહ્યું: કેમ નારદજી! શું થયું પેલા જીવરાજ શેઠનુ ? તેમને લાવ્યા કે નહિ? ૧૩ નંબરની રૂમ તેમના માટે ખાલી જ છે. “ભગવંત! એ બિલાડે તે મારા જતાં પહેલા જ મરી ગયો. “નારદજી! એ વૈકુંઠમાં નહિ આવેવૈકુંઠનું સુખ તેને જોઈતું જ નથી. તેને તે વિષયસુખ જ જોઈએ છે ! પરંતુ ભગવાન એ તે તમારું જ નામ જપતે હતે. તમારી જ જ પૂજા-ભક્તિ કરતો હતે.” “હા, તમારી વાત સાચી છે નારદજી! તેને જ્ઞાન હતું કે આ બધું કરવાથી સંસારનાં પ્રિય સુખો મળે છે....” તે પછી એ વૈકુંઠમાં આવવાની પોતાની તીવ્ર તાલાવેલી બતાવતે હસે તેનું શું ? એ દંભ હતે. માત્ર દંભ' વૈકુંઠનું નામ હેઠેથી બેલ હતું, Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ હૈયે તે સંસાર જ ખદબદતે હતે” “ક્ષમા કરજે ભગવંત! પણ મને લાગે છે કે હજી પણ એકવાર હું પ્રયત્ન કરી જોઉં, બસ આ છેલે જ પ્રયત્ન કરે. તમને ના નથી કહેતે પણ તમારે પ્રયત્ન સફળ નહિ થાય, એ મરીને નગરની બહાર જે ગટર છે, કે જ્યાં શહેર આખાનું મેલું પાણી ઠલવાય છે ત્યાં, ડ્રફકર બનીને જન્મે છે. ભૂંડને અવતાર પાપે છે.” “શું કહે છે ભગવાન જીવરાજ શેઠ તમારે ભકતી અને તે ગટરના ભુંડને અવતાર પામ્યો છે? હા, તેને વિષયસુખની ગટર જ પસંદ છે ને ? બીજાની નજરે મુંડનું જીવન કેટલું દુખદ હોય છે પરંતુ એ ડુક્કરને-એ ભુડને તે તેમાં પણ સુખ લાગે છે. તમે જાવ અને લઈ આવે તેને અહી.” નારદજી વિચારમાં પડી ગયા. ભગવાનની વાત તે મગજમાં બેસતી હતી પરંતુ છતાંય ફરીથી તે પેલા જીવરાજ શેઠને એક વખત -- છેલલી વખત મળવા માગતા હતા. નારદજીને સંસારી જી વિષે ઘણા વિચાર આવ્યા. માનવ જીવન પામ્યા હતા જીવરાજ શેઠ!એવી તે કઈ ભુલ કરી હતી તેમણે કે જેના લીધે તેમને પશુએનિમાં ભટકવું પડે છે? દુનિયા જેને ધર્મ કહે છે તે ધર્મ તે તે કરતા જ હતા. ક્રિયાત્મક ધમ તે હતે જ તેમની પાસે. પરંતુ ભગવાનના કહેવા મુજબ ભાવાત્મક ધર્મ તે નહતા કરતા. લાગે છે કે તેમનામાં ક્ષમા, નમ્રતા સરલતા, નિર્લોભતા વગેરે નહિ હય, સંસારથી તે વિરક્ત નહિ થયા હેય. તેમનું હદય વિષયરાગ અને કષાયથી ભરપૂર હશે. ખાવા-પીવામાં આસકત હશે. નહિ તે આ ધમ માણસ પશુ નિમાં જન્મે કેમ? કશે વાધ નહિ, હજી પણ જે તે સમજી જાય તે સારું છે. સમજાવીને લઈ આવું નૈકુંઠમાં ૌ-નિર્વાણુ જાતે જ મેળવવું પડેઃ કેઈના લઈ જવાથી વૈકુંઠમાં જઈ શકાતું હેત તે સંસારમાં કઈ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જ ન રહે. બધા જ મોક્ષમાં જાય! કારણ કે દરેક તીર્થકરના હૈયે એક જ ભાવના હોય છે કે એકેએક જીવ મુક્ત બને, સિદ્ધ બને. તીર્થ. કરોમાં અપૂર્વ શક્તિ હોય છે. તે કેમ બધા ને મેક્ષમાં ન લઇ ગયા? તીર્થકર હોય કે અવતાર હેય ! અલ્લાહ હોય કે ઈશ્વર હેય -કઈ ગમે તેવી પૂર્ણ દિવ્ય વિભૂતિ હેય પણ તેઓ જીવાત્માની પ્રબળ ભાવના વિના તેને મેફામાં લઈ જઈ શકતા નથી. કંઈ જ નિર્વાણ-મહા અપાવી શકતું નથી. એ તે સૌએ જાતે જ મેળવવું પડે છે. સભામાંથી માત્ર ભાવના હોય તે મોક્ષ મળી શકે અરે? કેઈ મેણા અપાવી શકે ખરું ? મહારાજશ્રી : મેક્ષ મેળવવાની પ્રબળ ભાવના હોય તે એ ભાવના પિતે જ તેવા પુરુષાર્થને જાગ્રત કરે છે. મહામાર્ગની સાધના પ્રબળ બને છે, કર્મોને ફાય થાય છે અને બધાં જ કર્મોને નાશ થઈ જાય છે ત્યારે આત્મા મહાદશાને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં જોઇએ તે મેશ મેળવવાની, મુક્ત બનવાની ભાવના જ કયાં જોવા મળે છે? અરે! એ મુક્તિ તે બહુ દૂરની વાત છે. મને તમે એ કહે તમે લેકે ઘર અને દુકાનથી મુક્ત થવા એ છે? ધનલિત અને ભાગ–વિલાસથી મુક્ત થવાની તમને ઈચ્છા થાય છે? ત્યાં સુધી અહીંના ભૌતિક-વૈષયિક સુખેથી મુક્તિ મેળવવાની ભાવના નથી થતી ત્યાં સુધી પેલી-કમ ક્ષયજન્ય મુક્તની વાત કરવી એ બનાવટ નથી ? આત્મવંચના નથી? અંતરાત્માને ઢઢળે, આત્મનિરીક્ષણ કરે. ખરેખર મુક્તિની ભાવના હશે તે ધર્મ અવશ્ય મુક્તિ આપશે જ. મહામુકિતનિર્વાણ...કંઈપણ કહે છે તે પામવાની ભાવના? માની કલ્પના પણ છે તમને ? કપના તે છે તમને સંસારના વૈષયિક સુખની અને મોટી વાત કરે છે માલની ! હા, મેં એવા લેકે જોયા છે જે કહે છે કે મને માફ જોઈએ છે, પણ મહાના વરૂપનું તેમને જરાય જ્ઞાન નથી. કહે છે કે મેણામાં જવું છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ ': ૮૯ પરંતુ ત્યાં જઈને શું કરવાનું છે તેની તેમને કશી જ ખબર નથી. કોણ માનશે તેમની વાત ? તેમનું પિતાનું જ મન નથી માનતું, તે બીજા કેમ માને ? પ્રિયજનનો સહવાસ પ્રિય લાગે છે. તેમનાં મીઠાં વચન મધુરાં ને મીઠાં લાગે છે. રૂપ જેવાનું ગમે છે, જીભને ચટાકેદાર ખાવાનું ભાવે છે, મજેદાર પીવાનું મન થાય છે, ભેગવિલાસ વિના ચેન નથી પડતું અને વાત કરવી છે મોક્ષની ! ! ! ભૂંડના બે સવાલ : નારદજીને ઉત્સાહ ઢીલું પડી ગયા હતે. છતાંય એક દિવસ તેઓ ઈન્દૌર જઈ પહોંચ્યા. વિમાનને પેલા મેદાનમાં ઉતારીને, નગરની બહાર જયાં પેલી ગટર હતી ત્યાં તેઓ ગયા. તેમણે ત્યાં પેલા શેઠજીને જોયા ! ગટરમાં ગેલ કરી રહ્યા હતા શેઠાણીની સાથે ! બાળકે પણ હતાં પાચ-સાત ! નારદજીએ દૂરથી જ બૂમ મારી છે શેઠજી !' પેલા ડુકરે-ભૂડે નારદજી સામું જોયું અને બોલી ઊઠયું : ઓહો ! દેવર્ષિ! આપ અહીં પણ પધારી ગયા!” આવવું જ પડે ને ભાઈ! તમને લઈ જવાનું કહ્યું હતું. ચાલે, વૈકુઠમા આવવા હવે તૈયાર થઈ જાઓ.” ભગવાન ! વૈકુંઠમાં આવવાની મારી ભાવના હજી એવી જ અકબંધ છે. પણ પણ શું ? હવે શેઠ બહાના ન બતાવે. ભગવાન ! વૈકુંઠ વિષે મારે એકાદ બે પ્રશ્ન પૂછવા છે. કયારને ય પૂછવાનો હતો, પરંતુ શરમને લીધે પૂછી ન શક્ય આજ સુધી.....' જલદી પૂછે.” દેવર્ષિ ! માઠું ન લગાડશે. મારે એ પૂછવું છે કે આપ જે વૈકુંઠની વાત કરે છે તે વૈકુંઠમાં આવી ગટર મળશે? બીજું મારે એ Page #98 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પૂછવું છે કે અહીંના જે પરિવાર મને ત્યાં મળશે કે નહિ? અથવા તે મારા આ બધા પરિવારને વૈકુંઠમાં લઈને આવી શકું છું?” સાંભળ્યાને શેઠના પ્રશ્નો? બરાબર પૂછયા છે ને મને? સાંભળીને તે નારદજી અવાચક જ બની ગયા. તેમણે કહ્યું : “શેઠજી! તમને આ ગટર અને પરિવાર જ પસંદ અને પ્રિય છે તે પછી વૈકુંઠમાં આવવાની જરૂર જ શી છે? તમને તમારી ગટર મુબારક!' એટલું કહીને નારદજી તુરત જ ત્યાંથી ઉપડી ગયા. પછી એ કયારે ય ઈન્દૌર આવ્યા નહિ. પેલા શેઠને પણ કદી મળ્યા નહિ. શી રીતે આવે? શા માટે આવે? સભામાંથી આપ પધાર્યા છે ને? મહારાજશ્રી ઠીકતે આ કથાને મર્મ તમે સમજી ગયા ખરા! ભલે આ કથા પૌરાણિક છે, પરંતુ તેને મમ કેટલે ચોટદાર છે! કેટલી બધી બાધક અને પ્રેરક છે આ કથા ? બહારથી ધર્મક્રિયા કરીએ છીએ એથી મેક્ષાભિલાષી છીએ, એમ માનવું કેટલું ખતરનાક છે? સમજે છે ને? ધર્મ બધું જ આપે છે, મેક્ષ પણ આપે છે, પરંતુ મેક્ષ મેળવવાની ઈચ્છા જ ન હોય તે, ધર્મ મેક્ષ કેમ આપશે? જે ભાવનાથી ધર્મ પાસે જશે તે ભાવના ધમ પૂરી કરશે. એ નિશ્ચિત છે. પુણય કર્મના માધ્યમથી ધર્મ ધન આપે છે. ભાગ સુખ આપે છે. સ્વર્ગ આપે છે. કર્મક્ષયના માધ્યમથી ધર્મ મહા આપે છે. જન્મ છે ત્યાં સુધી દુખ જ દુઃખ છે? જે ધર્મ-આરાધનાથી પુણ્યકર્મ બંધાય છે તે ધર્મ–આરાધના અને જે ધર્મ-આરાધનાથી કર્મકાર્ય થાય છે તે ધર્મ-આરાધના બંને ભિન્ન છે. ફરી કયારેક તે સમજાવીશ. આજ તે આપણે એ વાતને વિચાર કરી રહ્યા છીએ કે ધમને પ્રભાવ કેટલે મહાન છે? કેવો અદ્દભુત છે? કેટલે વ્યાપક છે? વિચારવું પડશે. ખૂબ જ ઊંડાણથી ચિંતન-મનન કરવું પહશે. વગર વિચાર્યું-જાણ્યા-સમજ્યા Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ : ૯૧ વિના માત્ર ગતાનુગતિક ધર્મારાધના કરવાથી વિશેષ કંઈ લાભ નથી. એમ તે આપણા આત્માએ ગયા જન્મમાં-અનતા ગત જન્મમાં ખૂબ ખૂબ ધમ કર્યો છે. છતાં પણ હજી આજે ય દુખપૂર્ણ, વેદનાપૂર્ણ સંસારમાં ભટકવાનું ચાલું છે! કઈ શાશ્વત્ સુખ, પૂર્ણ આનંદ પ્રાપ્ત નથી થશે. આ જીવનમાં પણ નહિ વિચારે તે શું થશે ? આધિ-વ્યાધિ-ઉપાધિને અંત નહિ આવે. જ્યાં સુધી જન્મ લે પડશે ત્યાં સુધી દુખ આવશે જ. ધર્મથી આપણે જન્મને મીટાવવાને છે. ફરી ફરીને જન્મ ન લેવું પડે, કયારેય જન્મ લે જ ન પડે, તે ધર્મ-પુરુષાર્થ કરવું પડશે. આ પુરુષાર્થ ક્રમશઃ થશે. સંભવ છે પાચ-સાત જનમ પણ લાગી જાય. પણ શરૂઆત તે કરવી પડશે ને ? દષ્ટિ ખુલવી જોઈએ. દષ્ટિ ખૂલી જાય તે પછી દુર્ગતિઓમાં એટલે કે નરકગતિ કે તિર્યંચગતિમાં જવાનું બંધ થયું જ સમજો ! ધર્મ તમને ઉચ્ચ મનુષ્યગતિ અને ઉચ્ચ દેવગતિમાં લઈ જ જશે સમ્યગ્દષ્ટિ : આમૂલ પરિવર્તનનું દિવ્ય અંજનઃ સભામાંથીઃ ધર્મ કરનારની શું સદ્ગતિ જ થાય છે? મહારાજશ્રી હા, જીવાત્માની જ્ઞાનદષ્ટિ ખૂલી ગઈ હોય, જીવાત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તે તે સદગતિનું જ આયુષ્યકમ બાંધશે. સમ્યમ્ દર્શન હોય તે આયુષ્યકર્મદેવગતિનું જ બંધાય છે. એ નિયમ છે. સમ્યગ્દશન આત્માને એક વિશિષ્ટ ગુણ છે આ ગુણ પ્રકટ થતાં જ વિશ્વને જોવાની, જડ અને ચેતન પદાર્થો જોવાની દષ્ટિમાં આમૂલ પરિવર્તન આવે છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં કષાની તીવ્રતા નથી રહેતી અને આત્મદર્શન–પરમાત્મ દર્શનની એક ઝાખી થાય છે. સંસારનું ભીતરી રૂપ દેખાય છે. સંસારને તે હૃદયથી ચાહત નથી, ધિક્કારે છે તેને. હા, આ જીવ બાહ્યદષ્ટિએ સંસારના પાપમાં ફસાયેલે પણ હોઈ શકે સંસારના વૈષયિક સુખમાં લીન થયેલે પણ જણાય, પરંતુ તેનું હૈયું અનાસક્ત હોય ! કારણ કે તે જાણે છે કે હું જે કરું છું તે કરવા જેવું નથી આવી Page #100 -------------------------------------------------------------------------- ________________ મોઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જાગ્રત અવસ્થામાં જીવ દુર્ગતિમાં નથી જતો. તે જશે સદ્દગતિમાં! તે જશે દેવગતિમાં ! દેવગતિમાં એ જીવાત્માને વિપુલસુખ-ભૌતિકસુખ પ્રાપ્ત થાય છે. ત્યા તેને કેઈપણ પ્રકારનું ભૌતિક-શારીરિક દુખ નથી હતુ. ધમને આ પ્રભાવ છે. આવા અદ્ભુત ઐશ્વર્ય અને સુખની વચ્ચે પણ તે આત્મા સમ્યગ્દર્શનના ગુણને જાળવી રાખે, જાગ્રત રાખે તે દેવભવનું આયુષ્ય પૂર્ણ થતા તે ઉચ્ચ માનવભવ પામે છે. દેવકના દિવ્ય સુખેના ઉપગમાં પણ અનાસક્ત રહે છે તે આત્માનું સત્વ ખૂબ જ વધે છે. દુખે તેના મનને દુખી નથી કરતાં. સુખે તેને લલચાવી શકતા નથી. મળેલા ભૌતિક-શારીરિક સુખેના વેચ્છાથી કરતા ત્યાગરૂપ મહાન ધર્મપુરુષાર્થને ચારિત્રધર્મ' કહે છે. આ ધર્મ-પુરુષાર્થ કમને ક્ષય કરીને જીવને શિવ બનાવી દે છે. જનને જિન બનાવી દે છે. બંધાયેલાને મુક્ત કરી દે છે પારણ સાધકને આ અર્થ છે. ધર્મ કાળક્રમે જીવને મોક્ષ અપાવે છે. કમિક વિકાસ કરતે, ક્રમશઃ આધ્યાત્મિક વિકાસ કરતે જીવ છેવટે પરમપદને પ્રાપ્ત કરે છે. આ ગ્રન્થમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિએ ક્રમિક ધર્મ-પુરુષાર્થ બતાવ્યું છે. માણસ આ કમથી ધર્મપુરુષાર્થ કરતે રહે તે પોતાના જીવનમાં તે ધર્મને પ્રભાવ અનુભવ્યા વિના રહે જ નહિ, પરંતુ મોટે ભાગે લેકે ક્રમિક ધર્મારાધના કરતા નથી. જ્ઞાન જ નથી ધર્મપુરુષાર્થનું! જેના મનમાં જે આવ્યું તે કરી લીધુ! થઈ ગયે તે ધર્મજે ફાવ્યું તે કરી લીધું. કરી લીધે તે ધર્મ શાળા-કેલેજમાં શું આવું ચાલી શકે? જેને જે કેસ-અભ્યાસક્રમ કરવાનું હોય તે આમ મન ફાવે તેમ કરી શકે ? ના, ત્યાં તે પદ્ધતિસર-કમિક જ અભ્યાસક્રમ કરવો પડે છે-પહેલા ધોરણમાં ભણે, પાસ થાઓ તે બીજા રણમાં પ્રવેશ મળે. બીજા ધણમાં ભણે, પાસ થાએ તે ત્રીજા ધોરણમાં પ્રવેશ મળે. ત્રીજા ધોરણમાં જાવ, પાસ થાવ તે ચેથા ધોરણમાં જવાય. શિક્ષણના ક્ષેત્રમાં જેમ ક્રમિક વિકાસને માન્ય કર્યો છે તેમ ધર્મક્ષેત્રમાં પણ ક્રિમિક વિકાસને માન્ય કરે અને ધર્મ-આરાધના કરે તે ધર્મના અચિંત્ય પ્રભાવને અનુભવ કરશે Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ ધર્મ ઝેર ઉતારનાર પરમામંત્રઃ જેમ આ ધર્મ ગ્રંથમાં પ્રભાવ બતાવ્યો છે, તેમ બીજા ધર્મ ગ્રામાં પણ ધર્મને પ્રભાવ બીજી દષ્ટિએ બતાવ્યા છે. પંચસૂત્ર ગ્રન્થમાં ધર્મના પ્રભાવનું વર્ણન કરતાં આચાર્યદેવે બતાવ્યું છે કે : ધર્મ દેવ અને દાનથી પણ પૂજિત છે. દેવ અને દાનવ પણ ધર્મનો આદર કરે છે. ધર્મ મેહધકાર હટાવનાર સૂર્ય છે ! ધર્મસૂયને જીવનગગનમાં ઉદય થતાં જ મેહઅંધકાર દૂર થઈ જાય છે ! રાગ અને દ્વેષના ઝેર ઉતારનાર તે પરમ મંત્ર છે 1 ધર્મને રાગ-દ્વેષના ઝેર ઉતારનાર પરમ મંત્ર કહ્યો છે ! ધર્મ તમામ પ્રકારના કલ્યાણનું કારણ છે. કેઈપણ કાર્ય કારણ વિના નથી થતું. આપણે જે કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તે ધર્મનું આલંબન લેવું પડશે. ધર્મથી કલ્યાણ-પ્રાપ્તિ અવશ્ય થાય છે. ધર્મ અનંત-અપાર કર્મ-વનને બાળી નાંખે છે ! ધર્મ સિદ્ધિગતિમાક્ષને આપે છે. કેટલે અદ્દભૂત પ્રભાવ અતાગે છે મને? જ્ઞાની પુરુષોએ ધમનું કેટલું વાસ્તવિક પ્રતિપાદન કર્યું છે? પરંતુ આ બધું કયા ધર્મથી થઈ શકે છે? એ ધર્મનું સ્વરૂપ શું છે ? દુનિયામાં અનેક પ્રકારના ધર્મ છે. શું એ બધા જ ધર્મો આ બધા પ્રભાવને પેદા કરી શકે ? તમારા મનમાં જે આવ્યો તે ધર્મ કરવાથી શું આ બધા પ્રભાવને અનુભવ થઈ શકે ? આ બધી બાબતેને આપણે ખૂબ ધ્યાનથી વિચારવી પડશે. ગ્રન્થકાર મહર્ષિ આથી જ ધર્મનું સ્વરૂપ સમજાવશે. ધર્મને પ્રભાવ બતાવ્યા બાદ, જીવ જ્યારે ધમભમુખ બને છે, ધર્મ પુરુષાર્થ કરવા તત્પર બને છે ત્યારે ધર્મનું સ્વરૂપે સમજવું આવશ્યક બને છે. હવે આપણે ધમનું સ્વરૂપ વિચારીશું. આજે આટલું જ ! Page #102 -------------------------------------------------------------------------- ________________ જ કરુણ, સર્વજ્ઞતા અને વીતરાગતા, આ ઉચ્ચતમ ત્રણેય તવે જે આત્મામાં પરિપૂર્ણ વિકસીત થઈ જાય, તે - આત્મા જ ધર્મતનું યથાર્થ પ્રતિપાદન કરી શકે. * બુદ્ધે કહ્યું આત્મા અનિત્ય જ છે ! કપિલે કહ્યું કે આત્મા નિત્ય જ છે ! ભગવાન મહાવીરે કહ્યું આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે ! દ્રવ્યદષ્ટિથી નિત્ય અને પર્યાયદષ્ટિથી અનિત્ય ! શક અમને વેદથી પૈર નથી અને આગમાથી પ્રેમ નથી. અનેકાન્તદષ્ટિથી જ્યાં પ્રતિપાદન હેય ત્યાં અમને પ્રેમ છે, ત્યાં અમને શ્રદ્ધા છે. જ પ્રેમ જડમાં ચેતનનું દર્શન કરાવે છે ! પરમાત્મપ્રેમી પત્થરમાં પરમાત્માનાં દર્શન કરે છે ! -- - -- - પ્રવચન पंचनाद् यद्यनुष्ठानमविद्धाद् यथोदितम् । मैश्यादि भावसंयुक्त तद्धर्म इति कीयते ॥ પરમ કરુણાનિધાન પૂજ્ય આચાર્યદેવ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મનું સ્વરુપ સમજાવી રહ્યા છે. ધર્મનું દ્વિવિધ સ્વરુપ બતાવાયું છે. એક છે ક્રિયાત્મક સવ૫, બીજું છે ભાવાત્મક સ્વરુપ, ક્રિયાત્મક ધર્મ મનના તરંગે પ્રમાણે નથી કરી શકાતે. નામ બરાબર ધમનું, પણ મનફાવતી ક્રિયા કરવી, જ્યારે ઈચ્છા થાય ત્યારે કરવી. જ્યાં મન થયું ત્યાં કરવી એ ધર્મ નથી ધર્મના કપડાં પહેરી લે તેથી પાપક્રિયા ધર્મક્રિયા નથી બનતી. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન - સર્વજ્ઞ અને વીતરાગ ઉપર જ વિશ્વાસ કરાય? જિન-વચન પ્રમાણે ક્રિયાનુષ્ઠાન કહેવું જોઈએ. જે “જિનસવજ્ઞ હેય તે જ વીતરાગ હોય. સર્વજ્ઞતા અને વીતરાગતા હેવાથી જ તેઓએ જે ધર્મ બતાવ્યું તે યથાર્થ ધર્મ બતાવ્યું. વાસ્તવિક ધર્મ બતાવ્યું. તેમણે જે ધર્મ-તત્ત્વનું પ્રતિપાદન કર્યું તેમાં કેઈ વિરોધ નથી. મતલબ કે તર્કની ભૂમિકા પર તેમાં કેઈવિસંગતિ નથી. જે પિતાના આંતરિક રાગ-દ્વેષ આદિ દેને સમૂળો નાશ કરી દે છે, તેમને પિતાના પરિપૂર્ણ જ્ઞાનમાં જે દેખાય છે તેવું જ બતાવે છે. જે વસ્તુ જેવી દેખાય છે તેવી જ જણાવે છે. ખોટી વાત તે ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે કંઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ હોય કે દ્વેષ હેય, આપણે કોઈ પણ વાત ખોટી છે, એવું ત્યારે જ કહીએ છીએ કે જ્યારે આપણી પાસે પદાર્થને જોવાનું પૂર્ણ જ્ઞાન નથી હોતું અથવા તે કઈ પ્રત્યે રામ હોય કે દ્વેષ હોય! દા.ત. તમારી પાસે સેનાને હાર છે, ડાં વર્ષ પહેલાં એ હારને તમે ક્યાંક મૂકી દીધું છે. તમે હવે ભૂલી ગયા છે કે તમારી પાસે સેનાને હાર છે. તમારે મિત્ર એક દિવસ તમને પૂછે છે : તારી પાસે સેનાને હાર છે? તે બે દિવસ માટે આપ.” તમે શું કહેશે? “મારી પાસે સેનાને હાર નથી !” એમ કહેવાનાને ? તમારી પાસે એ હાર તે છે જ પરંતુ “છે તેનું જ્ઞાન નથી. આથી તમે બટું બોલ્યા. એ જ પ્રમાણે તમારી પાસે હીરાને હાર છે પરંતુ હીરા સાચા છે કે ઈમીટેશન તેનું તમને જ્ઞાન નથી. તે તમે અજ્ઞાનતાના કારણે હીરાનુ સાચું સ્વરુપ નહિ બતાવી શકે. અજ્ઞાન અને રાગ-દ્વેષ અસત્ય બોલાવે ? તમારી પાસે સેનાને હાર છે, તમને જ્ઞાન છે કે “મારી પાસે સોનાને હાર છે. પરંતુ તમને એ હાર પર રાગ છે. આથી તમે તે કેઈને આપવા નથી ઈચ્છતા. તમારા મિત્રે એ હાર માં, તમે શું કહેશે “હમણા મારી પાસે નથી અથવા તુટી ગયો છે....' અથવા કેઈ લઈ ગયું છે.... આવું જ કંઈક કહેશે ને? કેમ? Page #104 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કારણ કે એ હાર ઉપર રાગ છે! રાગ જુઠું બેલાવે છે. એવી રીતે માને કે હાર પર તમને રાગ નથી, પરંતુ માગનાર પર શ્રેષ છે ! તેને તમારે હાર આપી નથી, તે પણ તમે ખોટું બોલશો ! આને શું અર્થ ? અજ્ઞાન. રાગ અને વેષથી માણસ બેટી વાત કહે છે. જહું બેલે છે. આથી અજ્ઞાની અને જાગી, દેવી માણસની વાત પર ભરેસે નથી રાખી શકાતે. ભરેસે કર્યો, વિશ્વાસ મુકે તે દશે થવાને. છળ થવાનું. બનાવટ થવાની. ધર્મસ્થાપન કેણુ કરી શકે ? ધમ તત્ત્વ એટલું મહાન છે કે તેનું કેઇ મૂલ્ય નથી. સોનું, ઝવેરાત, પ્લેટિનમ કે રેડિયમ ઇત્યાદિ અતિમૂલ્યવાન ધાતુઓથી પણ ધર્મનું મૂલ્ય નથી થઈ શકતું. આવા અમૂલ્ય ધર્મને શું અજ્ઞાની અને રાગ-દ્વેષી મનુષ્ય સમજી શકે ખરે ? અને જે પિતે ધર્મને નથી જાણતે તે બીજાને તેનું સાચું સ્વરુપ કેવી રીતે બતાવી શકે ? હા, અજ્ઞાની અને રાગી-તેવી માણસે પાસે બુદ્ધિને વૈભવ હોઈ શકે છે, તર્ક-જાળ પાથરવાની કુશાગ્ર બુદ્ધિ હોઈ શકે છે, પણ “ધર્મ માત્ર બુદ્ધિથી જાણવાની વસ્તુ નથી, માત્ર બુદ્ધિથી સંસારને ધર્મ બતાવી ન શકાય. અજ્ઞાન ડું દૂર થયું હોય, શાનું, ગ્રંથનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, રાગ-દ્વેષ પણ ઓછાં થઈ ગયા હોય, પરંતુ અતીન્દ્રિય જ્ઞાન ન હોય, આત્મપ્રત્યક્ષ જ્ઞાન ન હાય, વીતરાગતા ન હોય એ માણસ ભલે થોડાક લેકેની નજરમાં “મહાપુરુષ' દેખાતે હોય છતાં પણ તેની કરેલી ધર્મસ્થાપના નિર્દોષ નથી લેતી. ભલે તે અભિનવ ધર્મ બતાવ હોય છતાં તે દેષમુક્ત નથી હોઈ શકતે. ધર્મસ્થાપના માટે અજ્ઞાન અને રાગદ્વેષને સમૂળ ઉછેર થ અનિવાર્ય છે. સંસારના સમસ્ત જીવે પ્રત્યે કરુણા હેવી અનિવાર્ય છે. કચ્છ, સર્વજ્ઞતા અને વીતરાગતા--આ ઉચ્ચતમ ત્રણેય તત્વ જે આત્મામા પરિપૂર્ણ વિકસિત થઈ જાય તે આત્મા જ ધર્મનું વાસ્તવિક-યથાર્થ પ્રતિપાદન કરી શકે છે. તેમનું વચન “અવિરુદ્ધ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬ હોય છે. આ આત્મા જ “જિન” કહેવાય છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા આવા જિન” હતા. આથી તેમને ઉપદેશ અવિરુદ્ધ છે. સૂફમ, નિર્મળ અને ઉત્કૃષ્ટ બુદ્ધિવાળાને ભગવાન મહાવીરના વચન યથાર્થ અને વિરોધરહિત પ્રતીત થાય છે. જિન” કેવી રીતે બનાય? પરમાત્મા મહાવીર જિન બન્યા હતા. “જિન” એટલે વિજેતા મહાવીર સ્વામી વિજેતા બન્યા હતા . અનંત અનંત જન્મથી આત્મભૂમિ પર અડ્ડો જમાવીને બેઠેલા રાગ અને દ્રષ, મેહ અને અજ્ઞાન ઈત્યાદિ અસંખ્ય શત્રુઓની સાથે તેઓ લડવા. તેમની સાથે ભીષણ યુદ્ધ કર્યું અને એ શત્રુઓને પિતાની આત્મભૂમિ પરથી મારી હટાવીને આત્મસ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું આમ તે આત્મપી–આત્મવિજેતા બન્યા. અંતરંગ શત્રુઓ સાથે મહાવીરે મહાવીર બનીને જે પ્રચંડ યુદ્ધ કર્યું હતું, તેને રોમાંચક ઈતિહાસ તમે વા, તે તમને યથાર્થ ખ્યાલ આવશે કે “જિન” કેમ બનાય છે? માત્ર નાચવા કૃદવાથી કે ભાષણ કરવાથી “જિન” નથી બની શકાતું ! તવ પ્રતિપાદનમાં સર્વજ્ઞતા અનિવાર્ય : જે જિન નથી, જેઓએ પિતાના રાગ-દ્વેષ અને અજ્ઞાનને સમૂળો નાશ નથી કર્યો, તેમનું વચન “અવિરુદ્ધ નથી હતું. તેમના વચન એક્ષ-માર્ગથી વિરુદ્ધ, આત્મકલ્યાણથી વિરુધ્ધ હોય છે. અરે ! એટલું જ નહિં, ખૂદ તેમના જ વચન પરસ્પર વિરોધી હોય છે. હા. જે સર્વજ્ઞ ન હતા અને વૈરાગ્યની વાત બતાવનાર હતા, તેમને ઉપદેશ કલ્યાણ-પ્રેરિત હતું, ત્યાગ અને વૈરાગ્યની વાતે બતાવનાર હતું, કામકેધાદિ આંતરશત્રુઓ પર વિજય મેળવવા માટે હવે, પરંતુ તેઓ સર્વજ્ઞ ન હતા. જિન ન હતા, આથી અગેચર-અતીન્દ્રિય “આત્મા”, “કમ જેવા તને યથાર્થ ન બતાવી શકયા. આત્મા વગેરે અતીન્દ્રિય તત્તના તેમના પ્રતિપાદનમાં વિરોધ આવી ગયે. તકની કટીમાં તે પાસ ન થયા. અનુભવ જ્ઞાનમાં પણ એ ૩ ત તેમના બતાવ્યા પ્રમાણે સાબિત ન થયાં. કપિલ, બુદ્ધ, ઈસુ Page #106 -------------------------------------------------------------------------- ________________ er : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આદિએ કરુણાથી ધર્મના ઉપદેશ તે આપ્યા પરંતુ તે જિન નહાતા. વીતરાગ-સર્રજ્ઞ ન હતા. આથી અતીન્દ્રિય વિષયેામાં કયાંક ને કયાંક વરાધ આવી ગયે! એકાતદૃષ્ટિવાળા બની ગયા ! તે આત્મા વગેરે અતીન્દ્રિય તત્ત્વનાં સ્વરૂપ નિયમા એકાંતવાદી અની ગયા ! વસ્તુનાં મહુવિધ સ્વરુપ હાય છે એક સ્વરુપ પકડીને આ પદાર્થ એવા જ છે.’ એવું પ્રતિપાદન કર્યું. બીજી બાજુ આ પદા આવા છે જ નહિં,’ એવા વિરાધ કર્યાં ! ' મુદ્દે કહ્યું : આત્મા ક્ષણિક જ છે ! અનિત્ય જ છે !' સાથેાસાથ ‘આત્મા નિત્ય છે જ નહિ,' તેવા વિરોધ પણ કર્યા. એ જ પ્રમાણે વેદાંતીઆએ કહ્યુ : નિત્ય જ છે !', સાથે એકે આત્માનું અનિઆત્માનુ નિત્યત્ર જ ' આત્મા * જ આત્મા અનિત્ય નથી.’ એમ વિરેધ કર્યાં. ત્યત્વ જ જોયું, નિત્યત્વ ન જોયુ ! બીજાએ જોયુ, પણ અનિત્યત્વ ન જોયુ... ! આથી તેમના ઉપદેશ પરસ્પર વિરાધી બની ગયા ! સજ્ઞતાની સાક્ષી અનેકાન્તવાદ : ભગવાન મહાવીર્ જિન” હતા, સર્વજ્ઞ હતા. તેમણે આવુ ન કર્યુ. તેમણે આત્માના બધાં ગુણેને, આત્માના બધા જ પર્યંચાને જોયા. અને એ રીતે ખતાવ્યાં કે, આત્મા દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે ! આત્મા તે ત્યાને ત્યાં જ રહે છે ! તેની અવસ્થાએ બદલાય છે. વસ્તુની અવસ્થાએ ખદલાતી રહેવી એ તેની અનિત્યતા છે. આમાં કેઇ વિરાધ નથી; કેાઈ વિસંવાદ નથી ! ભગવાન મહાવીરે જે અનેકાંન્ત દૃષ્ટિ આપી, તે જ તેમની સર્વજ્ઞતાની સાક્ષી છે. ભગવાન મહાવીર જ્યારે સર્વજ્ઞ અને વીતરાગ બન્યા ત્યારે તેમની પાસે એ સમયના પ્રસિદ્ધ વિદ્વાન બ્રાહ્મણુ ઈન્દ્રભૂતિ ગૌતમ ગય શ્રદ્ધા અને ભક્તિથી નહિ, પણુ ભગવાનને વાવિવાદમાં હરાવવા માટે ગયા ! મહાવીર જ્ઞાતા હતા, માત્ર જ્ઞાતા હતા ! એ જાણકારીમાં રાગ દ્વેષ ન હતા. તેએ માત્ર જ્ઞાતા હતા। ભગવાને તેમને આદરથી ખાલાવ્યા અને ઇન્દ્રભૂતિના મનમાં અતીન્દ્રિય તત્ત્વ વિષે જે શ ́ા Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬ ૯૯ હતી, જે શંકાનું પિતે સમાધાન આજ સુધી નહેતા પામી શકયા, તે શંકા પિતાના જ્ઞાનમાં જાણુને ભગવાન મહાવીરે તેનું સમાધાન આપ્યું ! ઈન્દ્રભૂતિને કઈ બલવું ન પડયું. તેમના મનમાં જે તાત્વિક વિરોધ હતે, ભગવાન મહાવીરે એ વિધને દૂર કરી અવિ. : ધ કરી દીધે. વિવાદ ખત્મ કર્યો અને સંવાદ સ્થા. ઇન્દ્રભૂતિને અનેકાન્ત દષ્ટિ આપી. આ દષ્ટિ સંવાદ સ્થાપિત કરવાની દિવ્ય દષ્ટિ છે. ઈન્દ્રથતિને ભગવાન મહાવીર પાસેથી અવિરુદ્ધ વચન મળ્યું. તેમના મનમાં ચાલતા તત્વ વિષયક વિરોધે શમી ગયા. અવિરુદ્ધ વચન એ છે કે જે જીના મનના વિરોધને ઉપશાંત કરે, જો કે તેને બીજો અર્થ પણ છે કે, જે વચનમાં અધ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ છેષ ન હોય, તે અવિરુદ્ધ વચન છે ! જીવનમાં ધર્મને સ્થાન આપે “ અવ્યાતિ વગેરે દેશેનું જ્ઞાન છે ? નથી ને ? કને પડી છે અધ્યયન કરવાની ? પણ અધ્યયન કરવાથી પૈસા મળતા હોય છે ? બધુ જ પૈસા માટે કરવાનું ?! જીવનનું લક્ષ્ય ભૌતિક સુખ અને ભૌતિક અને ભૌતિક સુખ માટે પૈસા ! પછી આત્માનું શું થશે ? પરલોકમા શું થશે ? મૃત્યુ પછી ફરી જન્મ ક્યાં લેવો છે? કંઈ વિચારે છે કે નહિ ? જે મનુષ્ય પોતાના જીવનમા ધર્મને સ્થાન નથી આપ્યું, તેને પુનર્જન્મ કયાં થશે ? ત્યાં દુર્ગતિમાં જ ને ? વિર્યચનિ કે નરકનિમાં જ ને ? ત્યાં શું ફરીથી પાચે ઇન્દ્રિયના વિષય સુખ મળશે? શાંત ચિત્તે આ બધું વિચારે. જીવનમાં ધર્મને સ્થાન આપે. આ માટે ધર્મને સમજે. ધર્મના સ્વરૂપને જાણે. આ માટે જ્ઞાની ગુરુજનોના ચરણે બેસીને ડુંક અધ્યયન કરે. અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ : ધર્મતત્વના સ્વરૂપને નિર્ણય કરતાં પહેલાં સૂમ બુદ્ધિથી વિચાર કરે જોઈએ. કઈ પણ વસ્તુનું લક્ષણ આ અવ્યાપ્તિ આદિ ત્રણ થી મુક્ત રહેવું જોઈએ. જેનું જ્ઞાન મેળવવું મુશ્કેલ નથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ 900 : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગભરાશે નહિ ! • અવ્યાપ્તિ એને કહે છે કે જે લક્ષણ જે વસ્તુનુ બનાવ્યું, એ વસ્તુમા એ લક્ષણ થાડું દેખાય, થોડુંક ન દેખાય ! જેમકે બાય સફેદ હૈાય છે,' એવું લક્ષણ મનાવ્યું. કેટલીક ગાય સફેદ હેાય છે, કેટલીક કાળી પણ ! કાળી ગાયમાં તે લક્ષણ નથી, આથી તેમા અવ્યાપ્તિ' દ્વેષ આન્યા. ‘અતિવ્યાપ્તિ દોષ એને કહે છે કે જે વસ્તુનુ' જે લક્ષણ બનાવ્યુ. તે લક્ષણ તે વસ્તુમાં તેા હાય જ પરંતુ બીજી વસ્તુમાં પણ તે લક્ષણ હાય ! 9 ' દા.ત. – જેને શીંગડા હોય તે મળદ !' શીંગડા બળદને હાય જ છે દરેક બળદને હાય છે. પરંતુ ગાય અને ભેંસને પણ શી ગડા ડ્રાય છે ! તે લક્ષાણુ ગાય-ભેંસમાં પણ ચાલ્યું ગયું ! આથી આ લક્ષણ ‘અતિવ્યાપ્તિ' દ્વેષવાળુ ખની ગયું. અસભવ 9 દોષ સમજવા તે ખૂબ જ સરળ છે. કાઈએ ગધેડાનું લક્ષણુ ખતાજું કે જેને શી’ગઢા હાય તે ગધેડા !' કાઈપણુ ગધેડામાં શી ગડા નથી દેખાતાં. ગધેડાને શીંગડા અસભવ! અર્થાત્ લક્ષ્યમાં લક્ષાણુ રહ્યું જ નહિ ! જિનવચનમાં આ ત્રણ દ્વેષામાંથી એક પશુ દ્વેષ નથી હતા. આથી જિનવચનમાં કોઈપણ પ્રકારના વિરાધ નથી. હા, કેટલાક અન્ય ધર્મોંસ્થાપકાની વાત પણ અવિરુદ્ધ ડાઈ શકે છે, ભલે એ ધસ્થાપક જિન ન હતા, સર્વજ્ઞ ન હતા ! અનેકાંતાષ્ટિમાં જ સવાદિતા : પ્રશ્ન : તેનું શું કારણુ ? અવિરૂદ્ધ વચન તા જિનેશ્વરનુ જ હાય ને ? ઉત્તર : ખીજા ધર્મસ્થાપક ધર્મોની વાત લાવ્યા કયાંથી ? મૂળ સ્રોત તેા જિનેશ્વરનું વચન જ ને ? જિન-વચનમાંથી કેટલીક વાતા એકાન્ત દ્રષ્ટિથી ઉપાડી લીધી અને ચલાયો પેાતાના અલગ મત, અલગ ધર્યું. તેમાં મૂળભૂત છે જિનવચન. આથી માર્ગોનુસારી બુદ્ધિવાળા માણસને કેટલીક વાતા જનવચન જેવી લાગે છે. પર ંતુ એકાન્ત, દૃષ્ટિ હાવાથી આથી આગળ જતાં તેમાં વિરાધ આવવાના જ ! એકાન્તવાદીઓની વાતે અવિરુદ્ધ હૈાઈ શકે જ નહિ ! Page #109 -------------------------------------------------------------------------- ________________ વચન-૬ પરત : વેદે આ “આપૌરુષેય માને છે. શું વચન અવિરૂદ્ધ નથી ? ઉત્તર ઃ એક વાત બરાબર સમજી લે. એકાતવાદિતા જ્યાં પણ હોય ત્યાં અવિધિ-સંવાદિતાઈ શકે નહિ. અમને વેદથી વર નથી, આગમથી પ્રેમ નથી. જ્યાં અને કરદષ્ટિથી પ્રતિપાદન હોય ત્યાં અમને પ્રેમ છે, શ્રદ્ધા છે. બીજી વાત છે કેઈ પણ વચન “અપૌરુષેય' હોઈ શકે જ નહિ ! પુરુષ વિના વચન આવ્યું ક્યાંથી ? માણસ બે જ નહિ, મેં જ ન ઉઘાડે તે વચન આવે કયાંથી ? કહે છે કે વેદ કેઈએ બનાવ્યા નથી ! અનાદિકાળથી છે !' બીજી બાજુ આ કહેનારા કહે છે કે આ સૃષ્ટિની રચના ઇવરે કરી! તે શું જ્યારે સુષ્ટિ નહેતી ત્યારે વેદ હતા ? શા માટે હતા ? આ માન્યતાને ઘેર વિરોધ થવા લાગે છે ત્યારે કેટલાકે કહ્યું કે “દ ઈશ્વરેચ્ચરિત છે !' અર્થાત ઈશ્વરે વેદની રચના કરી. ભલે ઈશ્વરે વેદ રચ્યા પણ વેદમાં શું અનેકાંતરષ્ટિએ તવષ્યવસ્થા છે? છે તે તેને માનવામાં કેઈ વિરોધ નથી ! પરંતુ અનેકાંતદષ્ટિ નથી, આથી તે તેના તરમાં સંવાદિતા નથી. જિનવચનની વિશેષતા છે અનેકાંતપ્તિ! આથી જિનવચન શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીરના ધર્મશાસનમાં આવી અવિરુદ્ધ તાવવ્યવસ્થા જોવા મળે છે. આથી તે મહાવીરના ધર્મશાસનને “જૈન જયતિ શાસનમ્' કહે છે. બધા ધર્મશાસને ઉપર જૈનશાસન વિજેતા છે! અનેકાતહષ્ટિથી તે વિજેતા બન્યું છે! અવિરુદ્ધ વચન ઉપાદેય : જિનવચન અવિરુદ્ધ છે આથી ઉપાદેય છે, સ્વીકાય છે. આવા જિનવચન અનુસાર અનુષ્ઠાન-ક્રિયા કરવામાં આવે તે ધમ છે. કેઈપણ ક્રિયા-અનુષ્ઠાન કરે તે જિનવચનાનુસાર હાવાં જોઈએ. બસ, તે જ ધર્મ છે! આ ધમનું ક્રિયાત્મક રૂપ છે, અહી એક કાળજી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રાખવાની છે. કે તે ક્રિયા જેમ તેમ નથી કરવાની, પિતાની કલ્પના મુજબ નથી કરવાની. “યથાદિત કરવાની છે જિરવચનમાં જે પ્રમાણે ક્રિયા કરવાનું કહ્યું છે તે પ્રમાણે કરવાની છે. ધર્મનું સ્વરૂપ બતાવતા આચાર્યશ્રી કહે છે કે “અવિરુદ્ધ જિનવચનાનુસાર અર્થાત્ જે પ્રકારે જે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રકારે તે અનુષ્ઠાન કરાય, તે ધર્મ છે. ધર્મ કરનાર મનુષ્યનું હૈયું મૈત્રી, કરુણા, પ્રમેહ અને મધ્યસ્થભાવથી નવપલ્લવિત હોવું જોઈએ. કેઈપણ ધર્મકિયા હૈય, જિનવઝન-જિનાજ્ઞા અનુસાર હેવી જોઈએ. જે પ્રકારે, એ ધમક્રિયા કરવાની કહી છે તે પ્રકાર કરવી જોઈએ. હા, દરેક ધર્મક્ષિા કરવા માટે કેવી ધર્મકિયા કયાં કરવી, કયારે કરવી, કયા ઉપકરણથી કરવી અને કયા પ્રકારના ભાવથી કરવી, તેનું સુરેખ માર્ગદર્શન નાની મહાપુરુએ આપ્યું છે. જિનવચનને સમજ્યા છો ? તમે લોકે જૈન કુટુંબમાં જન્મ્યા છે, આથી જન્મથી જ તમને અરિહર પરમાત્મા મળ્યા છે. તેમનું ધર્મશાસન મળ્યું છે. આથી જિનવચનની અવિરુદ્ધતાનો વિચાર કરવાની પણ જરૂર નથી. સહજરૂપે જિનવચન મળી ગયું છે. કટી કરવાની જરૂર જ નથી રહી. વંશપરંપરાથી ઘરમાં સારો હીરો છે ઝવેરીને તે બતા વવાની કેઈ જરૂર જ નથી ! મતલબ કે તમને લેકેને જિનવચન તે મળી જ ગયું છે. પણ ઘરમાં પડેલા મૂલ્યવાન રત્નને તમે જુઓ જ નહિ, તેને ઉપગ જ કરે નહિ અને ભટક્તા ફરે તે અલગ વાત છે ! જિનવચન અર્થાત, જિનશાસન તમારી પાસે છે. તમે કયારેય તેના તરફ જોયું છે કે તેને કદી સમજ્યા છે ખરા ? કયારેય તેનું મૂલ્યાંકન કર્યું છે ? રેગ ઉપરની દવા ? ધર્મક્રિયાઓ : કેટલું અપૂર્વ ! કેટલું અદ્ભુત છે જિનવચન ! અનેકાંતવાદની દિવ્ય દષ્ટિ દેનાર જિનશાસન જ એક એવું ધર્મશાસન છે કે જે Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૦૩ વિશ્વમાં સૌંવાદિતા લાવી શકે છે. સમાજમાં અને કુટુ બમાં સ ́વાદિતા સ્થાપી શકે છે. માણસના મનનું સમાધાન કરી શકે છે. જિનવચને જે માક્ષમાગ મતાન્યેા છે તે ખૂબ જ સ્પષ્ટ, ખૂબ જ વ્યવસ્થિત અને એકદમ સરળ બતાવ્યેા છે. જિનશાસનમાં જે અનેક ધમ ક્રિયાએ -ધર્મોનુષ્ઠાન બતાવ્યાં છે તે એટલાં તે વૈજ્ઞાનિક છે કે તમે કદી તેને વિચાર પણ નહિ કર્યો હાય. પણ તમે લેાકેા કયારેય ધમના વિચાર જ નથી કરતા ! ધ ક્રિયા કરી છે પણ ધમ'ના વિષયમાં વિચારતા નથી. અરે ! વિચાર। ભલે નહિ, પણ તમે સમજો તે ખા ! એટલી સમજ તે તમારામાં હોવી જોઈએકે કહ્યુ` ધર્માનુષ્ઠાન કયારે કરવુ જોઈએ, કયાં કરવુ જોઈએ, કયા કયા ઉપકરણેાથી કરવુ જોઇએ, કેવા કેવા ભાવથી કરવુ' જેઈએ. તમને આટલુ' વિચારવાનું. પણ પસંદ ન હૈાય. આટલું ય સમજવાની તૈયારી ન હેાય તે ધમ નહિં કરી શકે. ભલે તમે માના કે તમે ધમ કરી છે, પશુ એ છે. તમારા છે. મિથ્યા કલ્પના તમારી ઘરમાં ભ્રમણા તમારી છેકરા બિમાર પડયા, ફ્રેમીલી ડોકટર આવ્યા. શકરાને તેમણે તપાસ્યા અને દવા લખી આપી. તમે બજારમા જઈને વા લઈ આવ્યા. ડાકટરે એ દવા કયારે કેટલી અને કેવી રીતે લેવી તે સમજાવ્યુ અને ચાલ્યા ગયા. હવે છેક દવા તે કે છે પરંતુ ડાકટરે કહ્યું છે તે પ્રમાણે દવા નથી લેતે. જ્યારે મન થાય ત્યારે લે છે. જેટલી ઈચ્છા થાય તેટલી દવા લે છે. મનસ્વીપણે દવા કરે છે તે શું થાય ? આને ઉપચાર કહેવાશે ખરા ? દવા લીધી કે લે છે એમ કહેવાશે ? આમ મત ફાવે તમ દવા લેવાથી બિમારી દૂર થશે ? ફરી તે સાજો થશે ? છેકરાને તમે આમ મનફાવે તેમ દવા લેવા દેશે ખરા ? છેકરે કહેશે મારે દવા લેવાનુ કામ છે ને? તે હું લઉ છું કયારે પણ લઉં, કેટલી ય લક તેની સાથે શુ` સૌંબધ ?” તે તમે તેને શુ કહેશે? તેને મરજી મુજબ દવા લેવા દેશે કે તેમ શકશે? ના, ત્યાં તે તમે એને ડાકટરની સૂચના મુજબ જ દવા લેવાનું કહેશે! ‘મન ફાવે તેમ દવા કરીને તારે મરી જવું છે ?” Page #112 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ધમકાવશે તેને, અને જાત દેખરેખ રાખીને તેને સમયસર સૂચના પ્રમાણે દવા આપશે. શરીરના રોગને મટાડવા માટે ડોકટરની સૂચના પ્રમાણે દવા લેવી પડે છે. અને તમે બરાબર ધ્યાન રાખીને દવા લે છે તે અનંત જન્મથી આત્માને વળગેલા રાગ-દ્વેષ, કામ-ક્રોધ, મદ-માન ઇત્યાદિ અસંખ્ય રોગોને મટાડનાર ધર્મ શું જિનાજ્ઞાનુસાર નહિ કરવાને? જિનાજ્ઞાને ધ્યાનમાં રાખ્યા વિના જેમ તેમ ધર્મક્રિયા કરવાથી શું રાગ દ્વેષના રેગો મટી જશે ? ના. નહિ. મટે. એટલું જ નહિ, તેનુ રીએકશન-પ્રતિક્રિયા એવી આવશે કે તમારા હાલ બેહાલ થઈ જશે. મેત કમેત થઈ જશે. જટાશંકરની ફજેતીઃ જટાશ કરના પેટમાં દુખાવે થયો. તેને ખબર હતી કે હિંગાષ્ટક ચૂર્ણ લેવાથી પેટને દુખાવે મટી જાય છે. વાંચ્યું હશે કઈ ચોપડીમાં અથવા કોઈ પાસેથી સાભળ્યું હશે તે સીધે ગયે બજા૨માં દસ તેલા હિંગાષ્ટક ચૂર્ણની શશી લઈ. આ ! શીશી ઉપર લેબલ હતું તેમાં લખ્યું હતું “સવાર-સાંજ પા તોલે લેવું.” જટાશંકરે “પાને અર્થ કર્યો સવા પાંચ તલા! બે ટંકમાં જ આખી શીશી પૂરી કરી નાખી ! રાતે પેટમાં ભયંકર બળતરા થવા લાગી. દુખાવો વધી ગયે. જટાશંકર દેડીને પહોંચી ગયે વૈદરાજ પાસે. જટાશંકરની વાત સાભળી વૈદરાજ હસ્યા. ખૂબ હસ્યા. કહ્યું “જટાશંકર ! દવાઓ આ પ્રમાણે પિતાની કલ્પના મુજબ નહિ લેવી જોઈએ. અમે કહીએ તે પ્રમાણે જ લેવી જોઈએ. પા તેલાને બદલે સવા પાંચ તેલા ચૂર્ણ તુ ખાઈ ગયે ! એ તે સારું થયું કે તું જહદી મારી પાસે આવી ગયો ? લખેલું પણ વાંચતાં તે આવડવું જોઈએ ને? વાંચ્યું, વાંચ્યા પછી તેને ખરા અર્થ પણ સમ જોઈએ. જટાશંકરે લેબલ વાંચ્યું. બરાબર વાંચ્યું. પણ સમયે નહિ. બરાબર સમજે નહિ. ભળતું જ સમયે. એ સમજો. બેટાને ખરું માનીને યા તેલાને બદલે સવાર-સાંજ સવા પાંચ તેલ લઈ પૂરા દસ તેના ચૂર્ણ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન એક દ્વિવસમાં જ ખાઈ ગયા ! કેવુ... આવ્યું. તેનુ રીએક્શન? સેલ્ફ-ડ્રાઈવી`ગ ન આવડે તેા ડ્રાઈવર રાખે ! જીનાર ધમ ને, ધ ગ્રન્થાંને, વાંચતાં આવડવા જોઇએ. વાંચીને તેને સમજવા જોઈએ. સમજવા માટે ધગ્રન્થાના જ્ઞાતા ગુરુઓને સહવાસ કરવા જોઈએ. તે માટે બુદ્ધિ પણ સૂક્ષ્મ જોઇએ. માની લીધુ` કે તમારી પાસે બુદ્ધિ નથી. સૂક્ષ્મ બુદ્ધિ નથી. તે ધર્મોંમય જીવન ત્યાગી, શાસ્ત્રજ્ઞ સદ્ગુરુના ચરણેામાં એવું સમર્પણુ કરવુ જોઇએ કે તેઓશ્રી જે કંઇ ધર્માનુષ્ઠાન કરવાનું ફરમાવે ત જરાય તર્ક કુક કર્યા વિના, તેમનાં કહેવામાં રજમાત્ર પશુ શંકા રાખ્યા વિના, પૂરી શ્રદ્ધાથી અને પૂરા ભાત્રથી કરવુ' જોઇએ. તમને મેટર ચલાવતા નથી આવડતી. મેટરમાં બેસે અને ડ્રાઇવર તમને જયાં લઈ જાય ત્યાં ચાલ્યા જાવ, મેટર ચલાવતાં આવડતુ નથી અને મેટર ચલાવવા જશા તેા ભૂૐ હાલે માર્યાં જશે. આ માટે તે ચૂપચાપ મેટરમા એસા અને ડ્રાઇવર પર ભરાસા રાખા અથવા તેા જાતે મેટર ચલાવતા શીખા ? એ એ જ વિકલ્પ છે. મેલે, તમારે શુ કરવુ છે? સમૃમિ ધ ક્રિયાઓ ઉપર અભિમાન ! + ૧૦૫ જિનાગમામાં, જિનગ્રન્થામાં જિનવચન ભરપૂર છે, તમારે તે વાંચવા છે ! સમજવા છે તમારે તે ? તે આવા મારી પાસે ! પ હા, તે માટે તમારે ઘર અને દુકાનની મમતા છેાડવી પડશે, રાતદિવસ અધ્યયન કરવું' પડશે. ના, માત્ર થાડાઃ રાત-દિવસ નહિ, જિંદગી સુધી સતત, લગાતાર અભ્યાસ-સ્વાધ્યાય કરતા રહેવુ પડશે ! તમારી આ માટે તૈયારી ન હેાય તે પછી તમને જેમ ધર્મોનુષ્ઠાન કરવાનુ કહેવામાં આવે તેમ કરી. અમારૂ કહેવુ કહેા, માનશે ને ? જે સમયે જે સ્થાનમા અને જે જે ઉપકરણેાથી ધમઁક્રિયાએ કરવાની છે, તે પ્રમાણે આદરપૂર્વક એ બધી ધમ ક્રિયા કરશે ? ધ ક્રિયા કરતા રહેવુ' પડશે ! તમારી આ માટે તૈયારી ન હૈાય તે ધ ક્રિયા કંઈ ઢંગ નથી, તે માટે કાઇ આદર નથી, હૈયે કેાઇ ભાવ નથી, આવી કેવી રીતે કરશેા ? કરવાના નથી, સમય—સ્થળને ખ્યાલ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સંમૂચ્છિમ ક્રિયા કરે છે અને વળી પાછે તેને અહંકાર કરો છો ? શરમ આવવી જોઈએ. દુખ થવું જોઈએ. આવી મૂઢ અને સંમૂર્ણિમ ક્રિયા કરતાં હવે થે! સાવધાન બને ! નહિ તે તેનું ખૂબ જ ભયાનક રીએકશન ને તરશે ! બેટું કર્યાનું હૈયે દુખ છે? આ તે જાણે સમજ્યા કે તમે જિનવચનાનુસાર ધર્મકિયા નથી કરતા, સંમૂર્ણિમ જેવી કરે છે, પણ એ તે કહે કે તમે એ સંમૂર્ણિમ ક્રિયા કરે છે તેનું તમને ભાન છે કે નહિ? ભાન છે તે તેને તમે સ્વીકાર કરે છે ? સ્વીકાર કરે છે તે તેનું હૈયે દુખ છે ખરું? તમે ખરા હૃદયથી સ્વીકાર કરે છે કે જિનવચના નુસાર ધર્મક્રિયા હું નથી કરતો. મારું ધર્માનુષ્ઠાન વિવેકશૂન્ય અને ભાવશૂન્ય છે જેઓ જિનાજ્ઞા મુજબ, જિનવચન પ્રમાણે ધર્માનુષ્ઠાન કરે છે તે ખરેખર ધન્ય છે હું એ પ્રમાણે ધર્માનુષ્ઠાન કયારે કરી શકીશ? એવું સૌભાગ્ય મને કયારે મળશે?” આવું કદી વિચારે છે ખરા? ખેડું કરે છે અને તે ખોટું છે એમ પણ તમારે નથી માનવું ? તે ખોટું કર્યાનું દુઃખ તે તમને થવાનું જ કેવી રીતે? સાચી રીતે ધર્માનુષ્ઠાન કરનારાઓ માટે બહુમાન થવાનું કેવી રીતે? યથાવિધિ ધર્માનુષ્ઠાન કરવાનું લક્ષ જ નથી તે આ જીવનમાં તમે ધર્મને નહીં પામી શકે. એ નકકી માનજે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ધર્માનુષ્ઠાન “યાદિત કરવાનું કહે છે. યથોદિત કરે તે જ ધર્મ. જિનવચનાનુસાર પૂર્વાચાર્યોએ બતાવિલી વિધિ પ્રમાણે કરે તે જ તે ધર્મ. અન્યથા નહિ જ. જિનાજ્ઞાન અનાદર ન કરી ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવે છે ધર્મની સાથે માત્ર આ જીવાતા જીવનને જ પ્રશ્ન સંકળાયેલ નથી. ભવિષ્યને, જનમે જનમને પ્રશ્ન સંકળાયેલ છે. ગફલત થઈ જાય, શરતચૂક થઈ જાય, વિધિમાં ગરબડ થઈ જાય, તે ભવિષ્યના અનેક જન્મે બગડી જાય. મારે કઈ આગ્રહ નથી કે તમે આજને આજ જ બધા ધર્માનુષ્ઠાન Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કરવાનુ શરૂ કરી દે ! પણ મારે આ આગ્રહ જરૂર છે કે જે કંઈ ધર્મક્રિયા કરો જે કઈ નાનુ’-મેટું ધર્માનુષ્ઠાન કરી તે જિન જ્ઞાને સમજીને કરા. કઈ ધર્મક્રિયા કયારે કરવી, યા કરવી, કયા ભાવથી કરવી, કયા કયા ઉપકરણેાથી કરવો, તેના ખ્યાલ સાથે કરા, હા, કયારેક ભુલ થઈ જાય. ભૂલ થઇ શકે છે. પણ એવુ કયારેય ન માનેા અને એટલે કે બધું ય ચાલે, બધા જ આમ જ કરે છે, આ જમાનામાં આટલુંય કાણું કરે છે? અમે તે આમ જ કરીશુ । શાસ્ત્રમા તેા ઘણુ અશ્રુ' લખ્યું છે. એ મધુ કરવાને કયાં વખત છે?..... આવી તુચ્છ અને તકલાદી વાતા ન કરે. જિનાજ્ઞાના કદી ય. અનાદર ન કરે. ધર્મી ન થઇ શકતા હૈાય તેા ન કરે પણ ગમે તેમ મન ફાવે તેમ ધર્માનુષ્ઠાન કરીને વિધિ ઉપર વિધિની મ્હાર ન મારો. : ૧૭ ધ્યાન રાખા, ધમક્રિયામાં અવિધિ થઇ જાય તે મેટા અપરાધ નથી. પરંતુ વિધિને આવકારવી, વિધિને અનાદર કરવા એ ઘેર પાપ છે. એ નયે અધમ જ છે. જાણતાં-અજાણતા જીવનમાં પાપ થઈ જાય તેજ પાપ છે, એમ નહીં, પાપને કરણીય માનવુ, એ પાપમાં મજા માણવી, એ પાપના પુરસ્કાર કરવા તે ખૂબજ ખતરનાક પાપ છે, તેનાથી નિકાચિત કર્મ મ ધાય છે. એ કર્માંધમાથી છૂટકારો મેળવતાં અસંખ્યાતા જનમ-મરણુ, રાગ-Àાક વગેરેની દારૂણ વેદનાએમાંથી પસાર થવુ પડે છે. ધર્માક્રિયાઓમાં વિધિનું પાલન કયારે થાય ? 1 આજકાલ ચારેબાજુ જોવા મળે છે કે ધર્માનુષ્ઠાન કરનાર લેાક મેાટા ભાગે વિધિનુ યથાવત્ પાલન નથી કરતા એટલુ જ નહિ અવિધિથી કરે છે અને તેને જ વિધિ માને છે સાચી વિધિ કાઈ તેમને ખતાવે તે તેમના તિરસ્કાર કરે છે ઉતારી પાડે છે તેમને ! વાસ્તવમાં આવા લેાકેા ધર્મપ્રેમી નથી હાતા. તેઓ હાય છે તેમનાં હૈયે ધર્મ માટે પ્રેમ નથી હોતા, હાય છે ધર્મ પ્રત્યે પ્રેમ ાય તે વિધિની ઉપેક્ષા સ’ભવિત નથી સહજતાથી જ ત્યાં વિધિની અદબ જળવાય છે, વિધિનું પાલન થાય છે. ધ દ્વેષી ! દ્વેષ ! .. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પરમાત્મપૂજન વખતે પદ્માત્મપ્રેમ મારા કહેવાના આશય સમજો. તમે જે કઈ ધર્માનુષ્ઠાન કરા તેના પ્રન્ચે અંતરના ય અંતરને પ્રેમ રાખેા અને એ ધર્માનુષ્ઠાન જે પ્રકારે કરવા માટે જિનાજ્ઞા હાય તેનુ' અક્ષરશઃ પાલન કરેા. દા.ત. તમારે પરમાત્મ પૂજનનું અનુષ્ઠાન કરવુ' છે. તે તમારા હૈયે પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ હાવા જોઈએ. નિઃસ્વાર્થ પ્રેમ હાવા જોઈએ. નિરુ પાધિક પ્રેમ હાવા જોઇએ. પરમાત્મા પાસેથી કંઇક મેળવવાના ભાવ ન હાવા જોઇએ. પરમાત્માની પૂજા કરતાં માત્ર એક જ ભાવ પરમાત્માને જ પામવાના જ ભાવ હૈયે ધેાળાવા જોઈએ ! પરમાત્માને જ પામવાના ભાવ ઉત્કટ બનશે ત્યારે તમે તમારૂ સર્વસ્વ પરમાત્માના ચરણે ન્યુાચ્છાવર કરી દેશે. ત્યારે તમને પરમાત્મા સિવાય બીજું કંઈ જ પ્રિય નહિ લાગે ! હૈયે પરમાત્મ-પ્રેમની ભરતી આવશેત્યારે એ ભરતીમાં તમારી ખધી જ ભૌતિક વાસનાઓના કચરા તણાઇ જશે. પરમાત્મા માટે આવે! ઉત્કટ પ્રેમ ઉભરાશે ત્યારે તેમની મૂર્તિનાં દર્શન વિના જીવને ચેન નહિ પડે. પરમાત્માની પૂજા કર્યાં વિના ગળે ખાવાનુ ય નહિં ઉતરે. પ્રેમ જડમાં ચેતનનું દર્શન કરાવે! પરમાત્મા માટે હૈયે પ્રેમ હશે તેા સવારમાં ઉઠતાંવેત જ પરમાત્માની યાદ આવશે! આખા ખધ કરી તમે તેના ધ્યાનમાં લોન મની જશે. પરમાત્માનું નામ લેતા તમારું હૈયુ તેના દર્શન કરવા માટે ખાવ ુ મની જશે! શરીરની બધીજ રિયાદોની અવગણના કરીને, શુદ્ધ વસ્ત્રા પહેરીને તમે પરમાત્માના મંદિરે જવા નીકળી પડશે. બીજી ક્રાઈ જગ્યા નથી કે જ્યા તમે પરમાત્માના દર્શોન કરી શકે ! તમે કહેશે કે માઁદિરમાં તે કંઇ પરમાત્મા હાતા હશે ? ત્યાં તે પથ્થરની પ્રતિમા હાય છે.' હા, પથ્થરની પ્રતિમા જ હોય છે મંદિરમાં, પણ એ પૃથ્થરમાં ય પરમાત્માના પ્રેમી પરમાત્માનાં દન કરે છે ! પ્રતિમામાં પરમાત્માને જીવંત જુએ છે પ્રભુને પ્રેમી! આ જ તે પ્રેમના પરિચય છે, લક્ષ્મણુજીના મૃત શરીરમાં શ્રી રામ જીવતા લક્ષ્મણુને Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૬ * ૧૦e જેતા હતા. છ છ મહિના સુધી લમણુજીના મૃત દેહને લઈને શ્રી રામ અધ્યામાં ઘૂમ્યા હતા ! બળદેવના મૃતદેહને ખભે લઈ શ્રી કૃષ્ણ છ મહિના સુધી દ્વારિકામાં ફર્યા હતા! શું હતું ? શ્રી રામને લક્ષમણ પરનો પ્રગાઢ પ્રેમ 1 શ્રી કૃષ્ણને બળદેવ ઉપરને દિવ્ય પ્રેમ! જડમાં પણ ચેતન જીવે છે. પ્રેમથી શૂન્ય હૈયું ચેતનમાં પણ જડનું દર્શન કરે છે ! પાષાણમાં પરમાત્માનું દર્શન કરનાર પરમાત્મપ્રેમી જ જીવ માત્રમાં સચ્ચિદાનંદ આત્માનું દર્શન કરી શકે છે, જે પાષાણે પરમાભાને આકાર ધારણ કર્યો, પરમાત્મપ્રેમી માટે તે પાષાણ દર્શનીય, પૂજનીય, આરાધ્ય અને શ્રધેય બની જાય છે. એ માણસ એ પ્રતિમાના માધ્યમથી પરમાત્માની પાસે પહોંચી જાય છે. પરમાત્મભાવમાં તે તણાતે જાય છે. હર્ષાશ્રુથી તેની આંખ છલકાઈ જાય છે. ગળું ગદ્ગદ્ બની જાય છે તેનું રેમે રમ પુલકિત બની જાય છે. તેમા ભાવલેકમાં પરમાત્મા સાક્ષાત-જીવંત બની રહે છે. પરમાત્માના પ્રેમી બની જાઓ, પછી તેમાં કોઈ જ તકકુતર્ક પેદા નહિ થાય. પ્રેમની પરિભાષા નહિ સમજનાર લેકે, પ્રેમામૃતની અનુભૂતિ નહિ કરનાર લેકે મિથ્થા તર્કની જાળમાં ફસાઈ જાય છે. તમારા હૈયે પરમાત્મ-પ્રેમ હશે તે સવારમાં તમે પરમાત્માનું દર્શન કરશો જ. તમે જાણે છે મહામનિષી શાસ્ત્રકારોએ પરમાત્મ દર્શનને સમય સવારને જ બતાવ્યું છે. અને પ્રીતિ અનુષ્ઠાનમાં પ્રધાનતા ભાવ”ની જ હોય છે “કાલની અગત્યતા ગૌણ હોય છે. પ્રેમ અને ભક્તિ આવ્યા એટલે “દ્રવ્ય” અને “કાલ’ આવી જ જાય. પરમાત્મપ્રેમીને જ્યારે પણ “ચાન્સ મળશે ત્યારે પરમાત્માના દર્શન માટે તે મંદિરે દેડી જ જવાને! પછી સમય બપારને હોય કે સાંજને. કદાચ કઈ દિવસ તે મંદિર નહિ જઈ શકે તે તેને આત્મા તે દિવસે સતત રડતે રહેવાને. પરમાત્મ દર્શન માટે તે તરસતે અને તરફડતે રહેવાને. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૧ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જ્યાં પ્રેમ ત્યાં વિધિને આદરઃ આવા પરમાત્મ–પ્રેમીને, પરમાત્મભક્તને કઈ જ્ઞાની પુરુષ પર માત્મપૂજનની વિધિ બતાવે તે એ ભક્ત ગુસે નહિ થાય, જ્ઞાની પુરૂષને તે અનાદર નહિ કરે. જ્ઞાની પુરૂષને તે ઉત્સુકતાથી સાંભળશે. તેમની બતાવેલી વિધિને તે આનંદથી સ્વીકાર કરશે. જેમકે, જિનમંદિરમાં ‘નિસીહિં બેલીને દાખલ થવું, ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણ વાર પ્રણામ કરવા, ત્રણ પ્રકારની અંગપૂજા,અગ્રપૂજા અને ભાવપૂજા કરવી, પરમાત્માની ત્રણ અવસ્થાઓનું છવસ્થ અવસ્થા, કૈવલ્ય અવસ્થા અને રૂપાતીત અવસ્થાનું-ચિંતન કરવું, પરમાત્માની મૂર્તિ તરફ જ જેવું, સૂત્ર, અર્થ અને પ્રતિમાનું આલંબન લેવું વગેરે બાબત પર તેનું ધ્યાન જવાનું જ. જ્યાં પ્રેમ ત્યાં સમર્પણ જેને પરમાત્મા સાથે પ્રેમ થઈ ગયો, પરમાત્માને પ્રિયતમ માન્યા, તે શું પિતાના પ્રિયતમને મળવા ખાલી હાથે જશે? મેલો ઘેલાં કપડાં પહેરીને જશે? તમે બધાં મંદિરે જાઓ છે ને? મંદિરમાં કેની પાસે જાઓ છે? પાષાણુ પાસે કે પરમાત્મા પાસે જાઓ છે? કેવા દ્રવ્ય લઈને જાઓ છે ? પિતાના ઘરેથી જ પૂજન-સામગ્રી લઈને જાઓ છે ને? જોયેલાં અને સારા કપડાં પહેરીને જાઓ છે ને ચંદન કેસર દીપક, ધૂપ, ફળ, નૈવેદ્ય વગેરે લઈને પરમાત્માના મંદિરે જાઓ છે ને? પરમાત્મા પાસે લેવા જાઓ છે કે આપવા? સભામાંથી અમે તે કશું જ મંદિરે લઈને જતા નથી. કપડાં પણ મંદિરના જ પહેરીએ છીએ મહારાજશ્રી તે તમે ગરીબ હશે? માટે તમે પૂજન સામગ્રી તમારા ઘરેથી નહિ લઈ જતા હે અથવા તમે સ્વાર્થી હશે ! કઈક લેવા જતા હશે મંદિરે ! સ્વાથી હમેશા લેવામાં જ સમજે છે! Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૧૧ એક દિવસ ભગવાન શંકરે જટાશંકરને દર્શન આપ્યાં જટાશંકરને કહ્યું: “બેટાહું તારા પર પ્રસન્ન થયે છું. તું માંગ તે તને આપું.' જટાશંકરે પૂછયું: “ભગવાન ! આપની દેવાની પદ્ધતિ શું છે? ભગવાને કહ્યું : “વત્સ ! હું એકના સે આપું છું. તું મને એક રૂપિયા આપીશ તે તને રૂા. એ આપીશ.” જટાશંકરે વિચાર કર્યો કે ભગવાનની આ પ્રથમ મુલાકાત છે. સાંભળ્યું છે કે ભગવાન જે હોય છે તે ક્ષણવારમા અદશ્ય પણ થઈ જાય છે ! આથી તેમના પર એકદમ કેમ વિશ્વાસ મૂકી શકાય? તેમને એક રૂપિયો આપું અને તે એકદમ અદશ્ય થઈ જાય છે? મારે તે રૂપિયે પણ જતું રહે. જટાશંકર બુદ્ધિશાળી હતું. તેણે ખૂબજ વિચારીને કહ્યું: ભગવાન ! આપ તે ખૂબ જ દયાળુ છે. એક રૂપિયાના બદલામાં આપ સે રૂપિયા આપે છે. તે ભગવાન ! આપ એમ કહે કે એક રૂપિયે કાપીને મને ૯૯ રૂપિયા આપી દે !” ભગવાન શંકર તે સાંભળીને સ્તબ્ધ જ રહી ગયા! જટાશંકરને માત્ર લેવું જ હતું. દેવામાં આપવામાં તે સમજે જ ન હતું. તમારી શી સ્થિતિ છે? તમે કેવા છે? ભગવાન પાસે તમે લેવા જાઓ છે કે દેવા? શું દેવા જાઓ છો? પૂજા કરવા જાઓ છે, તે ઉત્તમ ક લઈને જાઓ છે? સુંદર વસ્ત્ર પહેરીને જાઓ છો? કે પછી મંદિરમાં મૂકેલા લાલ-પીળા અને ઘણાં માણસેએ પહેરીને ગંદા કરી મૂકેલા કપડા પહેરીને પૂજા કરે છે? પછી તમારા હૈયે ઊ ચા અને ઉમદા ભાવ જાગે જ કયાથી ૧ ઉત્તમ ક્ષેત્રમાં–તીર્થભૂમિમાં જાઓ છો તે ત્યાં તમારા પિતાના દ્રવ્યથી જ પૂજા કરે છે ને? ત્યાં તે નીતિ-નિયમનું પાલન કરે છો ને ? તીર્થયાત્રા કેમ કરવી તેનું જ્ઞાન તમને છે? નથી, કેઈ જિનાજ્ઞાનું જ્ઞાન નથી. એકેય ધર્માનુષ્ઠાનની વિધિની ખબર નથી. નથી પરમાત્મા માટે પ્રેમ નથી તેના માટે ભક્તિ છતાંય તમે “ધર્મ કરે છે એમ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના માને છે? લેકેને કહેતા ફરે છે. કેટલું ઘોર અજ્ઞાન છે તમારું આ? ધર્માનુષ્ઠાન-ધર્મક્રિયા, જિનવચનાનુસાર કરવાની છે. તેમ કરતાં “યાદિત નું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી યથાદિત' ધર્મક્રિયા કરશે તે પરમપદ પ્રાપ્ત કરશે અને એક દિવસ તમારે આત્મા સિદ્ધ બુદ્ધ, મુકત બની જશે. આજે આટલું જ Page #121 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રન્થની સત્યતા-અસત્યતાને ભેદ જાણવા માટે. સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, નિપુણ બુદ્ધિ જોઈએ. એ સૂમ બુદ્ધિ જે નિર્મળ-અનાગ્રહી નથી તે ધર્મક્ષેત્રમાં પણ વાદ-વિવાદ ઉભા કરી દે છે. પિતાના જીવનમાં પણ અનિશ્ચિતતા અને ચંચળતા પિતા કરે છે. * જૈન શમણુપરંપરામાં અન્ય ધર્મોના અધ્યયનની પરંપરા ચાલુ છે, જ્યારે બીજા ધર્મોમાં જૈન ધર્મના અધ્યયનની પરંપરા નથી! # બુદ્ધિશાળીને તર્ક અને પ્રેમથી જ સમજાવી શકાય છે. ગુ કરવાથી કે તિરસ્કાર કરવાથી તે તે વિદ્રોહી બની જાય છે. * પારલૌકિક અને પરોક્ષ તના વિષયમાં રાગીણી મનુષ્યની તર્કયુક્ત વાતે પણ માનવા જેવી નહીં. પ્રવચન/૭ મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી ધર્મબન્દુ ગ્રન્થમાં ધર્મનું સર્વાગીણ સ્વરૂપ સમજાવે છે. ધર્મને પ્રભાવ કે અને કેટલે છે, તે વિષે આજ સુધીના પ્રવચનમાં વિવેચન કર્યું. હવે, આચાર્યશ્રીએ બતાવેલું ધર્મનું સ્વરૂપ સમજીએ. તેઓશ્રી ફરમાવે છે કે, " वचनाद्यदनुष्ठानमविरुद्धाद्ययादितम् । मैन्यादिभावसयुक्त तद्धर्म इति कीर्यते ।। Page #122 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ૧૧૪ : ધર્મના સ્વરૂપનું દર્શન કરાવવાનું કે માર્મિક દંગ છે! ધમના અદ્દભુત પ્રભાવેને સાંભળીને કે જેઈને, ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે આવેલા મનુષ્યને દ્વાર પર જ રેકીને આચાર્યશ્રી કહે છે: તમારે ધર્મક્ષેત્રમાં પ્રવેશ જોઈએ છે? ધર્મના અપૂર્વ પ્રભાવને તમારે અનુભવ કરે છે ? તે સર્વ પ્રથમ તમારે આગમ અર્થાત શાસ્ત્રને માનવાં પડશે. ધર્મતત્વનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રોની માન્યતાને સ્વીકાર કરવો પડશે. દરેક ક્ષેત્રમાં પ્રમાણિત શાસ્ત્રોની, પ્રમાણિત ગ્રન્થની માન્યતા જરૂરી મનાઈ છે. ન્યાયના ક્ષેત્રમા ન્યાયના શાસ્ત્રોની, વિજ્ઞાનના ક્ષેત્રમાં વિજ્ઞાનના માન્ય ગ્રન્થની, આયુર્વેદમાં આયુર્વેદના ગ્રાની અને એલેપથીમાં એલોપથીના ગ્રન્થની માન્યતાને સ્વીકાર કરવો પડે છે. એ જ પ્રમાણે ઘમના વિષયમાં પણ ધર્મગ્રન્થને પ્રામાણિક માનવા પડશે. ધર્મક્ષેત્રમાં ધર્મગ્ર માનવા જ પડે? જેવી રીતે બીજા ક્ષેત્રોમાં માણસ પિતાનું મનમાન્યું નથી કરી શકતે, તેવી રીતે ધર્મક્ષેત્રમાં પણ મનમાની નથી ચાલી શકતી. વિજ્ઞાનના ક્ષેત્રમાં સિદ્ધાંતના આધાર પર જ પ્રવેગ કરાય છે. પ્રયાગસિંદ્ધ સિંદ્ધાત સર્વમાન્ય શાસ્ત્ર બની જાય છે, પ્રમાણિક ગ્રન્થ બની જાય છે. વિશ્વમાં અનેક પદાર્થવિજ્ઞાન છે, શરીર વિજ્ઞાન છે, મનેવિજ્ઞાન છે, તેના પ્રમાણિત ગ્રન્થ છે અને એ ગ્રન્થોના આધારે અધ્યયન અને પ્રયોગ થાય છે. આ બધાં જ પ્રત્યક્ષ વિજ્ઞાન છે. આવું એક વિજ્ઞાન આત્મવિજ્ઞાન છે. આત્મવિજ્ઞાન પક્ષ વિજ્ઞાન છે. પ્રત્યક્ષ અને પરીક્ષા બે પ્રકારના વિજ્ઞાન છે. પ્રત્યક્ષ વિજ્ઞાનના પ્રતિપાદક ગ્રન્થને માન્ય કરતાં આપણે જરાય ખમચાતા નથી. પણ પરેલા વિજ્ઞાન-આત્મવિજ્ઞાનને પ્રતિપાદન કરતા ધર્મગ્રન્થને સ્વીકારતાં અચકાઈએ છીએ ! શાથી ભાઈ? જેઓએ ધર્મ કરવાને ઉપદેશ આપે છે, તેઓએ ધર્મ કેવી રીતે કરવું જોઈએ, તે પણ બતાવ્યું જ હશે ને? એ જાણ્યા વિના ધર્મ કેવી રીતે થઈ શકે? એ જાણવા માટે પ્રામાણિક ધર્મગ્રન્થનું અધ્યયન કરવું જ પડશે. પ્રામાણિક Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ = ૧૧૫ ધર્મગ્રન્થનો આધાર લીધા વિના તમે ધર્મનું આચરણ સાચા રૂપમાં નહિ કરી શકે. ધર્મ કરવા જશો તે અધર્મ જ કરી બેસશો ! દેખાદેખીથી કે આંધળા અનુકરણથી ધર્મ કરનારાનાં જીવન જુઓ ! નથી તેમનામાં કેઈ ધર્મચેતનાને આવિર્ભાવ કે નથી કે ઉર્વી મુખી જીવન-પરિવર્તન ! આંધળું અનુકરણ એક દષ્ટાંત એક ગામમાં એક સાધુ-મુનિરાજ પધાર્યા. રાજસ્થાનનું પછાત ગામ હતું. ગામમાં ચેડાંક જૈન કુટુંબ પણ હતા. સાધુ-મુનિરાજને જોઈને તેમને આનંદ થયે. તેઓ ઉપાશ્રયે ગયા. મુનિરાજને વંદન કર્યું. ભિક્ષા-ગોચરી માટે પિતાના ઘરે લઈ ગયા. મુનિરાજનું સુંદર સ્વાગત કર્યું. મુનિરાજે એ ભક્તને કહ્યું: “સાજે ઉપાશ્રયે આવજે, અને મારી સાથે પ્રતિક્રમણ કરજો. ભક્તાએ કહ્યું. “મહારાજ સાહેબ ! અમે જરૂર આવશું પણ અમને પ્રતિક્રમણ કરતાં નથી આવડતું' મુનિરાજે કહ્યું: ‘ચિંતા ન કરે. હું જેમ કરું તેમ તમે કરો” ભકતે બધા સહમત થયા. સાંજે ઉપાશ્રયે ગયા. પ્રતિકમણની ક્રિયા શરૂ થઈ. મુનિરાજ જે પ્રમાણે ધર્મક્રિયા કરતા, તેમ તેમને જોઈ જોઈને ભક્ત પણ કરતા. તેઓ માત્ર ક્રિયા જ કરતા હતા. સમજતા કશું જ નહિ! હવે બન્યું એવું કે મુનિરાજને પ્રતિક્રમણ કરતાં કરતાં ફીટ આવી. તેમને ફીટનું દર્દ હતું અને અવારનવાર ફીટ આવી જતી. પ્રતિક્રમણ કરતાં કરતાં ફીટ આવી એટલે તેઓ લાંબા થઈને પડી ગયા. હાથ-પગ પછાડવા લાગ્યા. મોંમાં ફીણ આવી ગયું. પ્રતિક્રમણ ચાલુ હતું. મુનિરાજ જેમ કરતા હતા તેમ જ ક્રિયા કરવાની હતી. ભકતે પણ લાંબા થઈને સૂઈ ગયા. હાથ-પગ પછાડવા લાગ્યા! પણ ઘણું કરવા છતાંય તેમના મેમાથી ફીણ ન નીકળ્યું ! પ્રતિક્રમણ પૂરું થયું. મુનિરાજે ભકતને પૂછયું : “કેમ, બરાબર પ્રતિક્રમણ કર્યું ને! હું જેમ કરતું હતું તેમજ બધું કર્યું ને? Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧} : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જવામમાં એક ભકતે કહ્યું : 'સાહેબ ! ક્રિયા તે ખધી જ કરી, પરંતુ એક ક્રિયા અધૂરી રહી ગઇ. મુનિરાજે પૂછ્યું: કઈ ક્રિયા અધૂરી રહી ગઈ ?” ભકતે કહ્યું સાહેબ ! આપના મેામાંથી ફીણ નીકળ્યુ હેતુ, અમે ઘણેાય પ્રયત્ન કર્યો પરંતુ અમારા મામાંથી ફીણુ ન નીકળી શકયુ! હા, અમે પણ તમારી જેમ લાંખા સૂઇ ગયા હતા.... હાથ-પગ પછાડયા હતા....તમારી જેમ જ બધુ જ કર્યું હતુ.... પરંતુ મેામાંથી ફ્રીજી ન નીકળ્યું । ખસ, સાહેબ ! આટલી ક્રિયા અધૂરી રહી ગઇ....' ધર્મક્રિયા સમજીને કરો દેખાદેખીથી ધ ક્રિયા કરનારાઓએ તે ધર્માંનુ રૂપ કુરૂપ કરી નાંખ્યું છે! ભલે એ ભક્તેએ પ્રતિક્રમણની ધર્મક્રિયા કરી પરંતુ એ લેાકા પ્રતિક્રમણને અર્થાં પણ નહેાતા જાણતા ! પ્રતિક્રમણ કરનારાઓએ આશ્યક-સૂત્રને પ્રમાણિક ગ્રન્થ માનીને, એ ગ્રન્થનું ખરાખર અધ્યયન કરી. સૂત્ર અને અ` સમજીને પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઇએ. સભામાંથી : અમે લેાકેા તા પ્રતિક્રમણના શબ્દાર્થીપણુ નથી જાણતા ! મહારાજશ્રી : એટલે જ તેા પ્રતિક્રમણ કરવા છતાંય પાપૈ। પ્રત્યે તમને હજી નફરત-ઘૃણા પેદા નથી થઇ. જીવનમાંથી પાપાચરણુ આછાં નથી થયાં. પાપ કરવા જેવુ' નથી,’ એ વિચાર પણ ઢ નથી થયા. પ્રતિક્રમણની ધ ક્રિયાનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોને વાંચ્યા વિના, તેના અભ્યાસ કર્યાં વિના, તેને ખરાબર સમજ્યા વિના, માત્ર દેખાદેખીથી ક્રિયા કરવાથી તમે શુ મેળવ્યુ' ? રાજ પ્રતિક્રમણુ કરનારા તા ચેડાંક જ ભાઈ-બહેનેા મળશે, પરંતુ પર્યુષણુ મહાપર્વ જેવા પવિત્ર દિવસેામાં તે। લાખા જૈન ભાઈ-મૅન સવાર-સાંજ પ્રતિક્રમણની ધ ક્રિયા કરે છે ને ? કેવી હાય છે તેમની એ ધક્રિયા? ક્રિયા તા તમે ગમે તેમ કરી લે છે, પરતુ એ ક્રિયા બતાડનાર શાસ્ત્ર પ્રત્યે તમને આદર અને શ્રદ્ધા છે ? નથી, Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન :19. તે એ ક્રિયા ધર્મક્રિયા નથી બની શકતી. જે પણ ધર્મનુષ્ઠાન કરે, એ ધર્માનુષ્ઠાન બતાવનાર શાસ્ત્રને માન્ય કરવું જ પડશે અને એ શાસ્ત્રમાં બતાવ્યા મુજબ ધર્માનુષ્ઠાન કરવું પડશે. ધર્મને સમજવા બુદ્ધિ સૂક્ષ્મ જોઈએ ? આચાર્યશ્રીએ વિશાળ અને ઉદાર ટિબિંદુથી અવિરુદ્ધાર વચના કહ્યું છે. વચન એટલે શાસ્ત્ર. કેઈપણ શાસ્ત્ર હેય, કોઈએ પણ બનાવ્યું હોય, પણ તે હેવું જોઈએ અવિરુદ્ધ ! એ શાસ્ત્રમાં કેઈ વિરોધ ન હોવો જોઈએ શાસ્ત્રની યુક્તિ સમજવા માટે અને શાયની પરીક્ષા કરવા માટે બુદ્ધિ જોઈએ. સ્થળ બુદ્ધિ નહિ, સૂક્ષમ બુદ્ધિ જોઈએ. આથી જ આચાર્યશ્રીએ અન્યત્ર કહ્યું છે કે “ધર્મો સુક્ષ્મ-બુદ્ધિગ્રાહ્ય ધર્મત્વને સમજવા માટે સૂક્ષમ બુદ્ધિ જોઈએ ધર્મગ્રન્થની સત્યતા-અસત્યતાને ભેદ જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિ-એટલે કે તીક્ષણ-નિપુણ બુદ્ધિ જોઈએ. સંસ્કૃત-પ્રાકૃત ભાષા જાણવી જોઈએ ? સભામાંથી આપણા ધર્મગ્રન્થ તે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. એ ભાષાઓ તે અમને આવડતી નથી, તે એ ગ્રન્થ કેવી રીતે અમે વાંચી શકીએ? વાંચતા જ ન આવડે તે પછી સમજવાની તે વાત જ કયાં રહી ? મહારાજશ્રી ઃ તમારે વિજ્ઞાનના ઉચ્ચ કેટિના ગ્રન્થ વાંચવા હોય, શરીરવિજ્ઞાન કે ભૌતિકવિજ્ઞાનના ગ્રન્થ વાંચવા હોય અને એ ગ્રન્થ અંગ્રેજી ભાષામાં હોય તે તમે અંગ્રેજી ભાષા શીખે છે કે નહિ? તે તમારે ધર્મગ્ર સમજવા હોય તે તમારે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પણ શીખવી જોઈએ અને આજે તે આ ગ્રન્થના અધ્ય. યન માટે ઘણું જ સરળતા થઈ ગઈ છે. કેટલાય પ્રત્યે આજ ગુજરાતી અને હિન્દી ભાષામાં અનુદિત થયા છે. એ ધર્મગ્રંજો તમે તમારી ભાષામાં તે વાંચી શકે ને? છે તમન્ના તે વાંચવાની ? ધર્મગ્રન્થની વાત ન સમજી શકતા હે તે સમજાવનારા વિદ્વાન સાધુ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પુરુષો પણ છે. તેમનો સત્સંગ કરે. તેમનાં ચરણે શ્રદ્ધાથી બેસો! બુદ્ધિ તે તમારી પાસે છે જ. તેને જરા સૂક્ષ્મ અને તીણ બનાવે. આથી તકશાસ્ત્રને પણ ડોક અભ્યાસ કરવો જોઈએ. સભામાંથી ? એ તે અધ્યયન કાળમાં બની શક્ત. હવે તે ભણવાનો સમય પણ નથી અને તે માટે જોઈતા રસ અને રૂચિ પણ નથી. તે શું કરવું અમારે ? અર્થપ્રધાન અને કામપ્રધાન માનવી! મહારાજશ્રી : અધ્યયન-કાળ જેમને છે, તેઓ પણ કયાં આજ સંસ્કૃત-પ્રાકૃત ભાષા શીખે છે? ભણે છે તે માત્ર પાસ થવા માટે! ધર્મગ્રન્થને અભ્યાસ સ્કૂલના ભાષાસાનથી નથી થઈ શકતે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સંસ્કૃત ભાષાનો અભ્યાસ નહિવત્ થઈ ગયે. અભ્યાસનું ધ્યેય માત્ર અર્થપ્રાપ્તિ બની રહ્યું. માણસ અર્થપ્રધાન અને કામપ્રધાન બની ગયે. જીવનમાં ધર્મપુરૂષાર્થનું સ્થાન જ ન રહ્યું. જુઓ ! આપણા દેશની એક પણ યુનિવર્સિટીમા ધર્મજ્ઞાનની શાખા નથી ! કાયદે, વિજ્ઞાન, વાણિજય, કળા વગેરેની શાખાઓ છે પણ. ધર્મ-જ્ઞાનની કઈ જ શાખા નથી ! પ્રાદેશિક ભાષાઓ સાથે અંગ્રેજી ભાષા શીખવામાં આવે છે. પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ પ્રત્યે ઉપેક્ષા કરાય છે. આપણા દેશના તમામ ધર્મોના ગ્રન્થ મોટા ભાગે સંસ્કૃત -પ્રાકૃત ભાષામાં છે. આ ભાષાઓના કેટલા વિદ્વાન છે? ભાષાનું જ્ઞાન આપવામાં આવે તે પણ તેને અભ્યાસ કરવાની તમન્નાવાળા કેટલા? સંસારના કેઈપણ વ્યવસાયમાં સંસ્કૃત-પ્રાકૃતભાષાની ઉપગિતા નથી! ધર્મપુરૂષાર્થનું લક્ષ્ય જ નથી ! તે પછી સસ્કૃત-પ્રાકૃત કેણુ ભણે? જીવનમાં ધર્મપુરૂષાર્થની અનિવાર્યતા છે એવું સમજાય નહિ ત્યાં સુધી ધર્મગ્રન્થના અભ્યાસ માટે રસ-રૂચિ પેદા નહિ થાય. સમગ્ર જીવન પર અર્થ અને કામ છવાઈ ગયા છે. જીવનમાં ધર્મનું કેટલું અને કેવું સ્થાન છે? ક્યાંય તેનું જીવનમાં સ્થાન છે ખરું? ધર્મને જ સમજ્યા નથી, પછી તેનું સ્થાન કયાં અને કેવું ! કેમ ખરું ને? તે ધર્મનું સ્વરૂપ સમજે. કારણ કે તમારી પાસે તેને સમજવાની સૂમબુદ્ધિ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પાચન-૭ સભામાંથી : બુદ્ધિ તે છે, પણ સૂક્ષમ બુદ્ધિ નથી. મહારાજશ્રી : બુદ્ધિ છે તે તે સૂમ પણ બનશે. તેને સુમ બનાવવા પુરૂષાર્થ કર પડશે. આથી જ કહું છું કે તર્કશાસ્ત્ર લિજિકો ભણે. પરંતુ ભણવાની ફુરસદ કયાં છે? પ્રયત્ન કર્યા વિના, પુરૂષાર્થ કર્યા વિના કાર્ય સિદ્ધિ કેવી રીતે થશે? સૂક્ષ્મબુદ્ધિ નિર્મળ જોઈએ? બીજી વાત પણ બરાબર ધ્યાનથી સાંભળી લે. જાણી લે બુદ્ધિ સૂમ થવા માત્રથી જ ધમતરવની યથાર્થતા અને સત્યતા સિદ્ધ નથી થઈ શકતી. બુદ્ધિ સૂક્ષમ થવી જોઈએ એ ખરું, પણ સાથોસાથ તે નિર્મળ પણ થવી જોઈએ. ધર્મ કઈ વાદવિવાદની વસ્તુ નથી. બુદ્ધિ નિર્મળ નથી તે ધર્મતત્વને નિર્ણય કરવાની જિજ્ઞાસા નથી થતી. તે સૂક્ષમ-તીક્ષણ બુદ્ધિ ધર્મક્ષેત્રમાં પણ વાદ-વિવાદ ઊભે કરી દે છે. આજ કેટલા અલગ અલગ પંથ અને સંપ્રદાય દેખાય છે? તે કયાંથી નીકળ્યા છે? બુદ્ધિશાળીઓની તે એ પિદાશ છે. સૂક્ષમ બુદ્ધિ જ્યારે દુરાગ્રહી બને છે, હઠાગ્રહી બને છે, ત્યારે ધર્મક્ષેત્રને તે વાદ-વિવાદનું ક્ષેત્ર બનાવી મૂકે છે. માણસના પિતાના જીવનમાં પણ તે અનિશ્ચિતતા અને ચંચળતા પેદા કરી દે છે. જૈન શ્રમણપરંપરામાં અન્ય ધર્મોના અધ્યયનની પરંપરા : આપણા જૈન શ્રમણ--પરંપરાના ઈતિહાસમાં તેનું એક બેડ ઉદાહરણ જોવા મળે છે, સિમ્બર્ષિગણિતું ! ભરજુવાનીમાં સિર્ષિ શ્રમણ બન્યા. કુશાગ્ર બુદ્ધિ હતી તેમની જૈન દર્શનનું અધ્યયન કર્યા બાદ તેમણે અન્ય ભારતીય દર્શનનું અધ્યયન કર્યું. જૈન પરંપરાની આ અસાધારણ વિશેષતા છે. જૈન સાધુ-સાધવી માત્ર જૈન પરંપરાના અને જૈન દર્શનના ગ્રજો જ વાંચે છે, ભણે છે એવું નથી. જેમની બુદ્ધિ કુશાગ્રતીક્ષણ હોય છે તેવા સાધુ-સાવીને ભારતના અન્ય ધર્મો અને દર્શનેના ગ્રન્થનું પણ અધ્યયન કરાવાય છે. તેઓ કરે પણ છે. આ ઘણી જ પ્રાચીન પરંપરા છે. આજે પણ આ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પરંપરા ચાલુ છે. જેને આચાર્યોએ પહદર્શનનું પ્રામાણિક નિરૂપણ કર્યું છે. ખંડન પણ કર્યું છે ત્યાં પૂર્વપક્ષની પ્રામાણિક સ્થાપના કરીને ખંડન કર્યું છે. બીજી બાજુ જોઈએ તે બીજા ધર્મના સાધુસંન્યાસી જૈન દર્શનનું ભાગ્યે જ અધ્યયન કરે છે. આથી તેઓ જૈન દર્શનના તનું યથાર્થ પ્રામાણિક નિરૂપણ નથી કરી શકતા છે. રાધાકૃષ્ણન જેવા વિશ્વપ્રસિદ્ધ દાર્શનિક તત્વચિંતકે પિતાના હીસ્ટરી ઓફ ફીલેફી નામના ગ્રંથમાં જૈન દર્શનના “અનેકાન્તવાદ વિષયનું પ્રામાણિક નિરૂપણ નથી કર્યું. કારણ કે તેમણે જૈન દર્શનનું અધ્યયન નહોતું કર્યું. શંકરાચાર્યજીએ જેવી રીતે અનેકાન્ત દની પરિભાષા કરી હતી. તેવી જ રીતે રાધાકૃષ્ણને કરી છે. સભામાંથી બીજા ધર્મવાળા જૈનદર્શન અને બૌદ્ધદશનનું અધ્યયન કેમ નથી કરતા? મહારાજશ્રી ? કારણ કે વેદાન્તી લેકે જૈન અને બૌદ્ધને નાસ્તિક માને છે. આસ્તિક અને નાસ્તિકની તેમની પિતાની જ આગવી અને અદ્દભુત વ્યાખ્યા છે! વેદને માને તે આસ્તિક વંદને ન માને તે નાસ્તિક દર્શનના ગ્રન્થ વાંચતાં તેઓ ભડકે છે! નારિતક દર્શનગ્રન્થ વાંચવાથી નાસ્તિક બની જવાય તે? સંભવ છે આ ભય હશે તેમનાં મનમાં ! જૈન પરંપરામાં આ ભય નથી. બુદ્ધિમાન હાથ તર્કશાસ્ત્ર ભણ્યા હોય, તાર્કિક ભુમિકાથી સત્ય -અસત્યને નિર્ણય કરી શકતા હોય, તેઓને બધા જ ધર્મોનું અધ્યયન કરવાની છૂટ છે પિતાની વિવેક દષ્ટિ ખૂલી ગઈ હોય, પછી કેઈપણ ધર્મગ્રન્થ વાચે, તેથી કંઈ જ ખરાબી, કઈ જ બુરાઈ તમને નહિ ચોટે. નિર્ભય બનીને, વિવેક દષ્ટિથી બેધડક કેઈપણ ધર્મના ગ્રન્થને વાંચે ! સિદ્ધષિને બૌદ્ધદર્શન આ છે ? સિદ્ધર્ષિએ જૈન દર્શનનું અધ્યયન કરી લીધા બાદ વેદાન્તદર્શન, બૌદ્ધદર્શન આદિ ધર્મદેશનેનું અધ્યયન કર્યું. તેમની સક્ષમબુદ્ધિને બૌદ્ધદર્શનની તર્ક જાળ ખૂબ જ પસંદ પડી. બૌદ્ધદર્શનનું અધ્યયન તે એક બૌદ્ધ આચાર્યની પાસે રહીને કરતા હતા. બૌદ્ધ આચાર્ય Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ : ૧૧ સિદ્ધષિની પારદર્શક પ્રજ્ઞાથી ખૂબ જ પ્રભાવિત હતા ! તેમના માંમાં પાણી આવી ગયુ હતું,—ન્ને સિદ્ધ િબૌદ્ધધર્મ સ્વીકારી લે તે ? બૌદ્ધાચા ને લાગ્યુ કે સિદ્ધ િબૌદ્ધદર્શીનથી ખૂબજ પ્રભાવિત થઈ રહ્યા છે અને બૌદ્ધમની પ્રશ'સા કરી રહ્યા છે. એક દિવસ એ આચાયે સિદ્ધષિ'ને ખૂબજ પ્રેમથી કહ્યું : સિદ્ધ' ! બૌ ધમ તમને ખૂબજ ગમે છે ને ?’ સિધ્ધએ કહ્યું ઃ ‘હા, મને બૌદ્ધનની દ્ વાતા ખૂબજ બુધ્ધિગમ્ય લાગે છે!” ‘તે પછી સત્યને સ્વીકાર કરી લે ને ? બૌદ્ધ સઘ તમારું સ્વાગત કરશે. તમે બૌદ્ધ ધર્માંના મહાન આચાર્યં બની શકે તેમ છે. દુનિયાને તથાગતના નિર્માણમા ધ્વ અતાવી શકે તેમ છે. બૌધ ચાની પ્રેમપૂર્ણ વાતેથી સિધ્ધષિ` મેાહિત થઈ ગયા. તેમને મનમા થયું: મને જૈનધમથી પણ બૌદ્ધધમ વધુ તર્કસંગત અને બુદ્ધિગમ્ય લાગે છે. મુખના મધ્યમમા શ્રેષ્ઠ લાગે છે. તેા પછી મારે બૌદ્ધધર્મ સ્વીકારી લેવા જોઈએ. પરંતુ આમ મારે ગુરુના વિશ્વાસઘાત કરીને અહીં ન રહેવું જોઈએ. મારા ગુરૂદેવ પાસે જઇને તેમને મારા મનની વાત કહેવી જોઈએ અને પછી મારે બૌદ્ધધર્મના સ્વીકાર કરવા જોઈએ.’ આમ વિચારીને તેમણે ખૌ આચાર્ય ને પેાતાના મનની વાત કહી. ઔષ આચાય પણ ઘણા જ બુદ્ધિશાળી હતા. તેમણે વિચાર્યું, સિધ્ધષિ જૈનાચાય પાસે જઈને બૌધ સ્વીકારવાની વાત કરશે ત્યારે જૈનાચાય અનેકાન્તવાદના અકાઢ્ય તીથી બૌદ્ધદનનું ખડન કરશે, સિદ્ધ િને એ તર્ક ગમી જશે પછી એ જૈન ધર્માંને જ શ્રેષ્ઠ માનવા લાગશે...' આમ વિચારીને બૌધ્ધ આચાર્યે કહ્યું જુઓ સિદ્ધ`િ ! તમે ભલે તમારા જૈનાચાય ને વાત કરી, તે પણ તમને જૈન દનના તર્કોથી તમને પ્રભાવિત કરી શકશે. એ સમયે તમને જૈન ધર્મજ શ્રેષ્ઠ લાગવાના છે. તે ૌદ્ધ । ધર્મ તમારે સ્વીકારવા ન હૈાય તે પણ અહીં આવીને મને કહી જજો ! Page #130 -------------------------------------------------------------------------- ________________ ' મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ૧૨૨ : સિધ્ધવિ જૈનાચાય પાસે જાય છેઃ ' સિદ્ધ િનું હૈયુ સરળ હતુ. બૌદ્ધ આચાર્યની વાત તેમણે માની લીખી અને તે પેતાના ગુરૂદેવ પાસે આવ્યા. તેમણે પેાતાના ગુરૂદેવને ઔષ દર્શનના તર્ક બતાવ્યા અને બૌદ્ધ ધર્મની શ્રેષ્ઠતા સમજાવી, ગુરૂદેવે શાંતચિત્તે અને પ્રેમથી શિષ્યની બધી વાત સાંભળી, જરાય ગુસ્સે ન થયા ! વાત્સલ્ય પણ સહેજેય ઘટયુ નહિ ! આપણા શ્રમણુ સદમાં આ ઘણી જ મેાટી અને મહત્ત્વની વાત છે. પોતાના શિષ્ય બીજાં ધર્મની પ્રશ'સા કરે, બીજાના ધર્મને શ્રેષ્ઠ કહે, એ કેવીરીતે સહન થઈ શકે ? આજે તે! આવું સાંભળીને ગુરૂના ગુસ્સો સાતમા આસમાને ચડી જાય! સિષિના ગુરૂમહાનજ્ઞાની અને સ્થિતપ્રજ્ઞ હતા, તેએ ખરાખર જાણતા હતા કે બુદ્ધિશાળી શિષ્યના મનમાં ખૌ દનના ત ખળભળાટ પેદા કરી શકે તેવા છે સાથેાસાથ એ પશુ ખરાખર સમજતા હતા કે બુદ્ધિશાળીઓને તર્ક અને પ્રેમથી જ સમજાવી શકાય છે. ગુસ્સા કરવાથી કે શિષ્યને તિરસ્કાર કરવાથી તે વિદ્રોહી બની જાય છે! માત્ર પૂર્વ પક્ષ સાંભળીને જ આવેશમાં આવી જનાર વિદ્વાન શ્રેષ્ઠ ઉત્તરપક્ષ સ્થાપિત નથી કરી શકતા. સિંહર્ષિ ખરેખર ભાગ્યશાળી હતા કે તેમને આવા બહુમુખી પ્રતિભાવાન ગુરૂ મળ્યા હતા. એવા ગુરૂ ન મળ્યા હાત તે જૈન પરંપરાને સિદ્ધષિ જેવા મહાન વિદ્વાન સાધુ ન મળ્યા હાત. ગુરૂદેવે સિદ્ધષિની વાત સાંભળી કાર્ય તર્કો કરી તે દરેક દલીલનું સિધ્ધષિ તે આશ્ચય ચક્તિ થઈ ગયા ! એહ! જૈન તા ગજમ છે! બૌદ્ધ દન તે તેની આગળ કંઇ નથી ! તેમણે પેાતાના ગુરૂદેવને કહ્યું : ગુરૂદેવ ! જૈન દન શ્રેષ્ઠ છે. હવે મને બૌદ્ધધર્મ અંગીકાર કરવાની ઈચ્છા નથી. પર ંતુ મારે આ નિર્ણયની જાણ ઔદ્ધાચાય ને કરવી પડશે.' જ વિસાતમાં ગુરુદેવે પણ નીચે ના ભÄ, તેમને જરાય ભય ન હતો કે પછી એક એક દલીલની સામે તળીયાઝાટક ખંડન કર્યું' દનના તર્ક Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન -૭ : ૧૨૩ શિષ્ઠ ચાલ્યા જશે તે ! હવે આ જશે અને ફરી બોદ્ધાચા ની ત જાળમાં ફસાઈ જશે તે{' ના, એવા કાઈ જ ભય ગુરૂદેવના મનમાં ન હતા. તે નિશ્ચિંત હતા સિદ્ધ િપર તેમને વિશ્વાસ હતો કે મને જાણ કર્યા વિના એ ત્યાં નહિ જ રહી જાય. ત્યાંની વાતેથી ફ્રી પ્રભાવિત થશે તે પણ તેની મને જાણ કરવા આવશે જ, ત્યારે ફ્રી હું તેને સભાળી લઈશ.’ સિધ્ધતિ પુનઃ બૌધ્ધાચા પાસે : અને એમ જ થયું. સિદ્ધ િબૌદ્ધચાર્ય પાસે ગયા. તેમણે બૌદ્ધચા ને જૈનધમની શ્રેષ્ઠતા સિદ્ધ કરતા તર્ક આપ્યા. ખૌદ્ધાચાર્યે પ્રતિત કરી બૌદ્ધ ધર્મોની શ્રેષ્ઠતા ફરી સિદ્ધ કરી. તપ્રિય સિદ્ધષિને એ તર્ક ગમી ગયા. કરી તે પેાતાના ધર્મોચાય -ગુરૂદેવ પાસે આવ્યા. બૌદ્ધાચાર્ય જે તાઁ કર્યા હતા તે બધા જ તર્ક કહ્યા. જૈનાચાર્યે ફરી એ તર્કોનું' ખંડન કરીને જૈનધમની શ્રેષ્ઠતા સાબિત કરી 1 સિદ્ધષિત એ તર્કી અકાર્ય લાગ્યા! સિદ્ધર્ષિની સૂક્ષ્મ બુદ્ધિ ચંચળ બની ગઇ. એકવીસ એકવીસવાર તે ઔદ્ધાચાય અને જૈનાચાય પાસે આવ્યા અને ગયા ! ! ! સિધ્ધષિ લલિત વિસ્તરા' વાંચે છે : એકવીસમી વખત સિદ્ધષિ પેાતાના ગુરૂદેવ પાસે આવ્યા ત્યારે કાઈ જ જાળ ન તેમણે શિષ્ય સાથે વાદવિવાદ ન કર્યો. તર્કની પાથરી. પેાતાના આસન પર એક ધ ગ્રન્થ મૂકીને તે જગલ જવા માટે જતા રહ્યા. સિદ્ધ િએ વિચાર્યું” કે : ગુરૂદેવને પાછા ફરતાં એકાદ કલાક લાગી જશે. ત્યાં સુધી શું કરૂ? તેમણે ગુરૂદેવના આસન ઉપર પડેલે ધ ગ્રન્થ હાથમાં લીધા અને વાંચવા લાગ્યા. એ ધ ગ્રન્થનુ નામ હેતુ' લલિતવિસ્તરા.' ‘નમત્યુણ' સૂત્ર પર લખાયેલી એ વિવેચના હતી. જાણેા છે તેના લખનારા કાણુ હતા ? એ જ, આજ મહાન આચાર્ય શ્રી હૅરિભદ્રસૂરિજી । જેમણે ‘ધર્મ બિન્દુ’ ગ્રન્થની રચના કરી છે. સિદ્ધર્ષિ' લલિતવિસ્તરા' ગ્રન્થના Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પાનાં એક પછી એક વાંચતાં જ ગયા. વાંચતા જ ગયા...ગુરૂદેવે જાણી-સમજીને લલિતવિસ્તરા' ગ્રન્થ મૂકા હતેા, તેમનું અનુમાન પાકું હતુ` કે સિદ્ધષિ ‘લલિતવિસ્તરા' વાંચશે જ, સિદ્ધ િજેમ જેમ એ ગ્રન્થ વાંચતા ગયા તેમ તેમ તેમને ધર્મોની યથાર્થતાનેા મેધ થતા ગયા. જિનવચનની સત્યતા-વ્યથા તા પરની શ્રદ્ધા દૃઢ થતી ગઈ. એ ધર્મ ગ્રન્થના વાંચનથી તેમની બુદ્ધિ, મન અને આત્માનું સમાધાન થતું ગયું. તેમને પરમ સ ંતેષ થયેા. એ ગ્રન્થ વાચીને જિનવચન જ શ્રેષ્ઠ છે તેની તેમને દૃઢ પ્રતીતિ થઈ 1 સિધ્ધષિ જૈનદર્શનમાં સ્થિર થાય છે ગુરૂદેવ જયારે પાછા ફર્યો ત્યારે સિદ્ધ િ તેમનાં ચરણામાં આંસુભીની આંખે નમી પડયા. ગુરૂદેવે શિષ્યને પ્રેમથી ગળે લગાડયે. સિષિએ ગદ્ગદ્ કઠે કહ્યું : ગુરૂદેવ ! આપે મારા પર પરમ કરૂણા કરી છે. અમાપ ધીરજથી મને સ'ભાળ્યા છે. આપના મારા પર આ અનંત ઉપકાર છે.' સિ`િએ જે ઉપસિતિ ભવપ્રપંચથા લખી છે તે વિશ્વના એક અદ્વિતિય ઉપનય-ગ્રન્થ છે. વાચો કયારેક એ ગ્રન્થને કંઇ સમજ્યા તમે આ ઘટનાથી લલિતવિસ્તરા'એ સિષ્યને જિનવચનમા પૂર્ણ શ્રધ્ધાળુ બનાવ્યા. તેમનુ જીવન તેથી જિનમય બની ગયું. ચારિત્રધર્મોની આારાધનાથી તેમણે જીવન સફળ અનાવી દીધું, 'જિનવચન અવિરુષ્ક છે, તે નક્કી કરવા માટે તા સક્ષ્મ બુદ્ધિ જોઈએ. નિયની માથાકુટમાં નથી પડવુ' તે વિશ્વાસ રાખા, શ્રધ્ધા રાખેા કે જિનવચન અવિરુધ્ધ જ હાય છે ! જેમનામાં રાગ નથી દ્વેષ નથી એવા વીતરાગ સજ્ઞ પરમાત્માનું વચન વિરોધી હાઇ શકે જ નહિ, તેવા વિશ્વાસ મૂકે. રાગી અને દ્વેષી માણસના વચન વિશ્વસનીય--ભરોસાપાત્ર નથી અની શકતાં. હા, ખૂબ જ મહત્ત્વની વાત તમને કહી રહ્યો છું. રાગી-દ્વેષીના તર્ક પણ કુતર્ક : આજકાલ રાણી—દ્વેષી માણસાની વાત પર તમે વધુ ભરાંસા Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ : ૧૨૫ મૂકે છે. સાંસારિક ક્ષેત્રમાં તમારે એવા વિશ્વાસ મૂકવા ડાય તે તે તમે જાણા, પર ́તુ આત્મકલ્યાણના ક્ષેત્રમાં, પારલૌકિક અને પરાક્ષ તત્ત્વના વિષયમા રાગી અને દ્વેષી મનુષ્યાની તર્ક યુક્ત વાત પણ માનવા જેવી નથી કારણ કે તેમના તર્ક પણ કુતર્ક હેાય છે. કુતર્કની જાળ એવી ગુંથાયેલી હાય છે કે એ કુતર્ક પણ સુતર્ક લાગે ! મારા મતે તે તમારે લેાકેાએ આવા પ્રપચથી દૂર રહેવુ જોઇએ. પારલૌકિક અને પારમાર્થિક તત્ત્વાના નિર્ણય વાદવિવાદથી નથી કરી શકાતા. આમ ત-વિત થી, ત-પ્રતિત થી તત્ત્વના નિર્ણય લેવાતા હત તા તે કયારનેય સર્વસંમત તત્ત્વનિ ય થઈ જાત. પર`તુ તેમ નથી થયું. નથી થઈ શકયું. તત્ત્વજ્ઞાન માટે આડાઅવળા ન ' ભટકા તમારે લેાકેાએ જો ધર્માંની આરાધના કરવી છે, આરાધના માટે ધર્માંનું સ્વરૂપ જાણવુ છે તે આમતેમ ભટકવાની આથડવાની જરાય જરૂર નથી, તમને પરમાત્મા જિનેશ્વરદેવનું ધર્માંશાસન મળ્યુ છે. સજ્ઞ પરમાત્માનું ધ શાસન મળ્યું છે. તમે આ ધર્મશાસનના તત્ત્વને સમજવાના પ્રયત્ન કરો. જિનશાસન ઘાર અજ્ઞાનના ઘનઘેાર અધકારને મટાડનાર કેવા અપૂર્વ તત્ત્વજ્ઞાનના પ્રકાશ આપે છે । આ તત્ત્વજ્ઞાનથી આત્માના ફ્લેશ-કકાશ, સંતાપ-પરિતાપ વાદિવખ વાદ બધુ જ દૂર થઈ જાય છે, પરસ્પર વિરોધી વિચારમાં પશુ સુસ વાદ સ્થાપિત કરનારા અનેકાંતવાદ'ને વાંચા પાતપેાતાના મતગૈાને દૃઢતાથી આગળ ધરનાર નયવાદનું અધ્યયન કરે ! સમગ્ર જાણે!! નવ જીવસૃષ્ટિને પરિચય કરાવનાર જીવિજ્ઞાનને વાંચા ! તત્ત્વની સર્વાંગ સ પૂર્ણ સુવ્યવસ્થાને સમજો! જે તત્ત્વજ્ઞાન તમને સરળતાથી મળી શકે છે તેના તરફ તમે ધ્યાન આપતા નથી અને અહીં' તહીનું તત્ત્વજ્ઞાન મેળવવા ફાંફા મારે છે ! પણ ધ્યાન રાખો કયાંક ગળ્યું ન ખાઈ જાએ।। કયાંક ભૂલા ન પડી જાઓ! સભામાંથી જ્યાં સારું' સાંભળવાનું મળે ત્યાં તે જઇ શકીએ ને? Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશની મહારાજશ્રી : સારું તમે કેને કહે છે? સાભળવામાં મજા આવે તે સારું સાંભળવામાં આનંદ આવે તે સારૂં? સારૂં શું અને ખરાબ શું તેને ભેદ કરતાં તમને આવડે છે? ઉપરથી સારું લાગનાર ક્યારેક ભીતરથી ખરાબ હોય છે તેની તમને ખબર છે ખરી? ઝેર ભેળવેલા લાડવા પણ નાના બાળકને સારાં લાગે છે. કારણ કે તે લાડુને જુએ છે. તેમાં રહેલું ઝેર તેને દેખાતું નથી. ધર્મની વાતમાં પણ એવું થાય છે. ઉપરથી તે ધર્મની જ વાત લાગે ! ભીતર હેય અધર્મની વાત! હા, પહેલાં તમે સમજદાર અને વિવેકી બની જાઓ, પછી ચિંતા નથી. વિવેકબુદ્ધિ ઘણું જ મહત્વની વસ્તુ છે. એવી વિવેકબુદ્ધિ પૂરી વિકસિત ન થાય ત્યાં સુધી ગમે ત્યાં ગમે તે સાંભળવા દેડી ન જાઓ. ગમે તેવું આલતુ-ફાલતું સાહિત્ય પણ ન વા. નહિ તે મુઝાઈ મરશે. જ્યાં આત્માને પ્રશ્ન છે, પરલકને પ્રશ્ન છે, પારમાર્થિક પ્રશ્ન છે, ત્યાં મુંઝવણ નહિ જોઈએ. ત્યાં તે સ્પષ્ટતા જ ખપે ! રસ્તે એકદમ સાફ અને સ્પષ્ટ દેખાવે જોઈએ પરંતુ શાસનને સમજવું પડશે. આથી ધર્મગ્રન્થનું શ્રવણ, અધ્યયન અને ચિંતન-મનન કરવું પડશે. - આચાર્યશ્રી ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. તેમાં તેઓશ્રી કહે છે કે અવિરૂધ્ધ શાસ્ત્ર અનુસાર જે પ્રવૃત્તિ થાય છે તેને ધર્મ કહે છે ધર્મપ્રવૃત્તિની પ્રામાણિકતા ધર્મશાસ્ત્ર પર નિર્ભર છે. વીતરાગ સર્વજ્ઞપ્રણિત શાસ્ત્ર જ પ્રામાણિક મનાય છે. અપ્રમાણિક બનાવનાર હેય છે રાગ, દ્વેષ અને મેહઅસત પ્રવૃત્તિ કરાવનાર પણ આ જ રાગ વગેરે હોય છે. રાગ, દેવ અને અજ્ઞાનની ભયાનકતાઃ રાગ પક્ષપાત કરાવે છે. દેવ બીજાઓ પ્રત્યે તિરસ્કાર કરે છે. બીજા ખરા હોય તે પણ હેવ એ સત્યને સ્વીકાર નથી કરવા દેતે. પિતાની વાત છેટી હોય પરંતુ રાગ બેટી વાતને પણ બરી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરાવે છે. મેહ એટલે અજ્ઞાન અજ્ઞાન તે બધાજ દેષોનું જન્મસ્થાન છે. આત્માના અજ્ઞાનના કારણે જ તે જીપ સંસારમાં દુઃખી થાય છે. જે લોકોના હૈયે રાગ, દેવ અને Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ ૧૨૧ માહ હોય તેવાઓની વાતમાં રખે વિશ્વાસ મૂકતા ! કારણ કે તે ખેાટી વાત પણ બતાવી શકે છે. મરિચિએ પેલા રાજકુમાર કપિલને ભુલાવામાં પાડી જ દીધા હતા ને ? રાજકુમારે મરિચિને પૂછ્યુ : આપની પાસે ધર્મ નથી ? આપ મને આપના શિષ્ય કેમ નથી મનાવતા શા માટે આપ મને ભગવાન ઋષભદેવના શ્રમણેાની પાસે મેકલે છે ” એ સમયે મરિચિએ શું વિચાર્યું” હતું? ત્યારે તેમના વિચાર રાગથી રંગાયેલા હતા. હુ બિમાર છું. ભગવાનના સાધુ મારી સેવા કરતા નથી. મારે એક શિષ્યની જરૂર છે. આ રાજકુમાર મારેા શિષ્ય બની શકે તેમ છે, મારે જેવા જોઇએ તેવા શિષ્ય મને મળ્યા છે.' આમ શિષ્યરાગથી શિષ્યમેહથી પ્રેરિત થઈને ચિએ કહ્યું : • કપિલ | ધર્મ જેવા ઋષભદેવના શ્રમણા પાસે છે તેવા જ ધમ મારી પાસે પણ છે.' વાસ્તત્રમાં મરિચિ શ્રમણ ન હતા. શ્રમણુત્રને તેમણે ત્યાગ કર્યો હતા. છતાંય સગે તેમના પાસે અસત્ય એલાવરાવ્યું, મરિચિએ તે અસત્ય કહીને પેાતાની અધારિત નાંતરી લીધી પણ કપિલને પણુ ભૂલે પાડી દીધે. આથી જ આચાર્ય દેવ કહે છે કે વીતરાગ સત્ત પરમાત્માનું' વચન જ વિશ્વસનીય છે શ્રદ્ધેય છે, વીતરાગને અસત્ય ખેલવાનુ કાઈ જ કશુ જ પ્રયાજન નથી. તેમને નથી કેઇ પ્રત્યે રાગ, નથી કોઇ પ્રત્યે દ્વેષ ! તે પછી તે શા માટે મિથ્યા ભાષણ કરે ? 1 ધર્માનુષ્ઠાનની પ્રથમ શરત આ છે કે એ ધર્મોનુષ્ઠાન અવિરુધ્ધ શાસ્ત્ર-અનુસાર હાવુ જોઈએ. અવિષ શાસ્ત્ર તેનું પ્રમાણુ હેવુ જોઈએ. મન કલ્પિત અનુષ્ઠાન ધર્માં નહિ કહેવાય. જિનપ્રણીત શાસ્ત્રોને સામ માનીને, એ શાસ્ત્રોની આજ્ઞા મુજબ અને સ્વીકારની તમારી પ્રવૃત્તિ હાવી જોઇએ. ચર્મશાસ્ત્રોનું જ્ઞાન મેળવવુ જ પડશે : પ્રમાણભૂત આ બધી વાત સાંભળીને તમે કેમ સ્તબ્ધ બની ગયા ધા પ્રભાવ સાંભળીને તે માંમાં પાણી છૂટતું હતું ! ધર્મથી મળનારા ઉત્તમ ફળની વાતે સાંભળીને આંખેા નાચી ઊઠી હતી! અને હવે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કેમ મેં વકાસ છે? આખે કેમ ઝીણી અને ચૂંચી બની ગઈ છે ? તે શું તમે જેમ મનફાવે તે ક્રિયા કરે તેને ધર્મ માને છે ? વિધિને સાચવ્યા વિના આડેધડ અનુષ્ઠાન કરે છે તેને ધર્મ ગણે છે? એવા ધર્મનું ફળ સ્વર્ગ અને મેક્ષ માને છે તે તમારા હૈયે બરાબર કતરી રાખે કે આવી ધર્મશાસ્ત્ર-નિરપેક્ષ ધર્મક્રિયા કરવાથી વર્ગ કે મેક્ષનું ફળ નથી મળતું. ધર્મક્રિયાઓ, ધર્માનુષ્ઠાન તે ધર્મશાસ્ત્રોના કહ્યા પ્રમાણે જ કરવાં પડશે. આ માટે ધર્મ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. એટલું જ નહિ, આચાર્ય દેવે આ ગ્રન્થમાં જે બીજી પણ વાત કહી છે તેનું પણ બરાબર ધ્યાન રાખવું પડશે. તમે સે તે શાંતિથી સાંભળો, એ વાત પર વિચારે અને ધર્મના સ્વરૂપને બરાબર સમજે. જાણે! આજે બસ આટલું જ, Page #137 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપૂજન કરીને તમે ૧. દુ:ખાના ભયથી મુક્ત બન્યા છે ? ૨ ગુણવાન પુરુષા પ્રત્યે અદ્વેષી બન્યા છે ? ૩, પવિત્ર કાર્યોમાં નિત્ય ઉન્નચિત બન્યા છે ? હૂ બીજા મનુષ્યેાની પ્રગતિ–ઉન્નતિ જોયને રાજી થનારા માણસા મહુ ઓછા હેાય છે. ઇર્ષ્યાથી પ્રેરાઇને માણસ ખેતી આક્ષેપબાજી કરતા હાય છે. * ભય અને લેાભન પર સ`પૂર્ણ કાબૂ મેળવ્યા વિના સાધુ પણ સ્મશાન શૂન્યગ્રહ વગેરે સ્થાનામાં રાત્રિનિવાસ નથી કરી શકતા તે। સાથી કેમ જ કરી શકે? * ‘જહાસુક્ષ્મ જૈન શ્રમણ પર પરાનુ' અનુપમ સૂત્ર છે. કેટલા સુદરભાવ છે આ સૂત્રને સમજાવાય એટલું તમને સમજાવ્યુ`... છતાં ન માનેા । તમને સુખ ઉપજે તેમ કરે! પેાતાનું કહ્યું ન માને, તેના માટે પણ સુખની જ કામના "י પ્રવચન/ યાકિનીમહંત્તરાસુનું મહાન ધૃતધર્માચાર્ય દેવશ્રી હરિલકસૂરિજી ધ બિંદુ અન્થમાં ધર્માંનું સ્વરૂપ સમજાવી રહ્યા છે वचनाद्यनुष्ठानमविरुद्धाद्ययोदितम् । मैत्र्यादिभावसयुक्त' तद्धर्म इति कीमतें ॥ ૧૭ કાર્પણ ક્રિયા, કાઈપણ અનુષ્ઠાન સફળતાની દૃષ્ટિથી કાર્ય છે. ઇચ્છિત પરિણામ મેળવવાના ખ્યાલથી કરાય છે. ક્રાય નાન Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : મમી લાગે છે મુનિવની દેશના હાય કે મેટું, એ ત્યારે જ સફળ બને છે જ્યારે એ કાર્યને જે પ્રમાણે કરવું જોઈએ તે પ્રમાણે કરવામાં આવે ત્યારે! કાર્ય કરવાની પદ્ધતિ આપણને ખબર નથી દેતી તે આપણે એ કાઈના નિવૃત પાસે પહોંચી જઈએ છીએ અને એ કાર્ય કેમ કરવું તેની જાણુકી મેળવીએ છીએ. એ જાકારી મુજબ કાર્ય કરીએ છીએ તે એ કાર્યમાં સફળ પ્રાન કરી શકો છીએ. વકીનું કધુ માને છે તેમ જ્ઞાનીનું કહ્યું માનઃ માની લે કે તમે કઈ મામલામાં અટવાઈ ગયા છે. કેટમાં જવાની નોબત આવી છે. કોર્ટમાં પહેલા પણ મંડાઈ ગયા છે. તમને ખબર નથી કે જેની મે શુ બેવું. કેમ બોલવું ! તમે ઈચ્છા છે કે તમારે નિદા ફટકાર ઘન્ય અને પ્રલે નિકળી જય. તો તમે તેની પાસે જવાના ? સભામાંથી ઃ વકીલની પા. મહારાજશ્રી ઃ બપર. તને વકીલની પાસે જ જવાના કારણ કે કેટના મામલામાં તમે કરને પ્રમાણિક માને છે. વકીલ મારે કેસ હાથમાં લે છે. કેરના ર અભ્યાસ કરે છે અને પછી. કેટના કેમ બેવું, શું એવું તે તમને સમજાવે છે. વકીલ જેમ કહે તેમજ તમે કેટમા બે લે દ ને ? સભામાંથીઃ એમ જ બેલિવું પડે, નહિ તે કેમ જાય. મહારાજશ્રી ઃ તમારી દકિટ કાર્ય સિદ્ધિની હોય છે. તમે માને છે કે વકીલ કહે તે પ્રમાણે છેલવાથી કેસ બની જાય છે, આથી વકીલ જેટલું બોલાવે અને જેવું બોલાવે તેવું જ અને તેટલું જ તમે કેટેમાં લે છે. આ જ દરિટ ધર્માનુષ્ઠાન, ધર્મક્રિયાના વિષયમાં પણ ખૂલી જાય તે તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. તમારે બેડો પાર થઈ જાય ! “થોદિત અનુષ્ઠાન ધર્મ બને છે. જે પ્રકારે શાસ્ત્રમાં અનુષ્ઠાન કરવાનું બતાવાયું છે તે જ પ્રકારે તે જ રીતે અને તે જ Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૩૧ ઢબે અનુષ્ઠાન કરવામાં આવે તે એ અનુષ્ઠાન ધમ કહેવાય છે. ધર્મગ્ર ચેામાં તમામ પ્રકારના અનુષ્ઠાન બતાવાયાં છે. એ અનુòાન કયારે કરવું, કયાં કરવુ', કેટલા સમયમાં કરવું, કેવીરીતે કરવું', કયા ઉપકરણેાથી કરવુ' વગેરે વિસ્તારથી વિગતવાર બતાવાયુ છે. વિચારવાનુ... એ છે કે ધથી આપણે કાર્યસિદ્ધિ કરવી છે કે નહિ ? કાર્યસિદ્ધિની તમન્ના હૈાય છે ત્યાં આપણે તેના માટે બધુ જ કરી છૂટવા તૈયાર અને તત્પર હેઈએ છીએ. એક ભાઈ છે, મારા પરિચિત છે, ગ્રેજ્યુએટ છે, ધ સ્થાન અને ધર્માંશુરુઓના તેમને પરિચય ન હતા. સારી કમાણી હતી. પત્ની પણ અનુકૂળ મળી હતી નિરાગી, તદુરસ્ત હતા. બધું જ કામકાજ તેમનું ખરાબર ચાલતુ હતુ. એ સમયે તે કહેતા : 'હું ધર્મક્રિયા કરવામાં નથી માનતા. આ ક્રિયા આમ કરવી જોઈએ અને તેમ કરવી જોઇએ, વગેરે અધના ધર્મક્રિયા માટે ન હેાવા જોઇએ ' આવું તે તે ઘણું બધું કહેતા. એક દિવસ તેમની પત્નીને ભૂત કે વ્યતરના વળગાડ વળગ્યું. પત્નીની તબિયત લથડતી ગઈ. એ મહાશય ચિંતામાં પડી ગયા. ડાકટરીની ઢવાએથી ફાયદો ન થયે, હકીમાના ઈલાજ પણ કામયામ ન થયે કાઇએ તેમને કહ્યું : 'તમે અમુક પીરની દરગાહે પર જાવ અને ત્યાંના ફકીર જેમ કહે તેમ કરા ભાઈ દડચા ત્યાં, એક જ ધૂન હતી, એક લક્ષ્ય હતું કે પત્ની સાજી થઈ જાય. વળગાડ તેના દૂર થઈ જાય. આથી આ માટે તે બધું જ કરી છૂટવા તૈયાર હતા જે `કંઈ ધક્રિયા કે અનુષ્ઠાન કરવું પડે તે કરવાની તેમની તૈયારી હતી. ફીરે તેમને અમુક અનુષ્ઠાન કરવાનું કહ્યું. તેની વિધિ બતાવી. એ મહાશયે એ જ વિધિ પ્રમાણે અનુષ્ઠાન કર્યું ! ત્યારે તેમને વિધિપૂર્વકના અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાયું. પછી તે વિધિપૂર્વક પરમાત્મપૂજન વગેરે ધક્રિયાએ કરતા થઈ ગયા. સક્રિયાઓમાં વિધિના આદર કરી ધક્રિયા જે પ્રકારે કરવી જોઇએ. એ જ પ્રકારે શા માટે નથી કરતા ? ધર્મોનુષ્ઠાનથી કાઈ કાર્યસિદ્ધિ કરવાની તમન્ના જ Page #140 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશને નથી ! આથી મન ફાવે તેમ ધમક્રિયા કરે છે. તે પણ એટલા માટે કે “આવી પણ પ્રમાદયુક્ત ધર્મક્રિયા કરવાથી પુણ્યકર્મ બંધાય છે.” આવું કયાંક સાંભળી લીધું ! આવું ઉદાહરણ કયાક કાને પડી ગયું ! અને તમે એના પર વિશ્વાસ મૂકી દીધે! આસન, મુદ્રા, કાલ, શુદ્ધિ, ક્ષેત્ર વગેરે વાતોને ધ્યાનમાં રાખ્યા વિના ધર્મક્રિયા કરવા મંડી પડ્યા! તેમાં સંતોષ માની લીધે ! થેડેક અહંકાર પણ કરી લીધું ! બરાબર કહું છું ને ? એ કંઈ આમાં ખોટું ? અવિધિ અને અનાદરથી કરેલી ધર્મક્રિયાનું પણ અભિમાન કરવાનું ? “ મેં તે આટલી બધી ધમક્રિયાઓ કરી !' આમ કહેવું એ મિથ્યાભિમાન છે. અભિમાન ન કરે. નહિ તે ડૂબી મરશે ભવસાગરમાં. વિધિની ઉપેક્ષા વિધિ પ્રત્યેને અનાદર છે. આ ઉપેક્ષા અને અનાદર ધર્મકિયા પ્રત્યેની દુશ્મનાવટ છે. પરમાત્માના મંદિરે જાઓ છે ને ? પરમાત્મા પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવથી પ્રેરાઈને જાઓ છે ? પરમાત્મા માટે પ્રેમ છે તે તેમના મંદિર પ્રત્યે પણ પ્રેમ છે રવાભાવિક છે. કેવી રીતે જાઓ છે મંદિરે? કયા સમયે જાઓ છે ? કેવાં કપડાં પહેરીને જાઓ છે? શું લઈને જાઓ છે મંદિરે ? પરમાત્માનાં દર્શન-પૂજનની વિધિનું જ્ઞાન છે ખરું? મંદિરમાં કેવી રીતે જવું ? ત્યાં જઈને કેમ ઊભા રહેવું, ક્યાં ઊભા રહેવું, કેવી રીતે બેસવું, કેવીરીતે સ્તુતિ-વંદના કરવી અને પાછા કેવી રીતે નીકળવું, વગેરે વિધિને તમે જાણે છે ? ધર્મક્રિયાઓમાં ભાલ્લાસ કયારે પ્રગટે ? સભામાંથી અમને તે એવી કંઈ જ ખબર નથી. બસ, એમ જ ચાલ્યા જઈએ છીએ મંદિરમાં! મહારાજશ્રી : આટલા મોટા થયા અને આટલા વર્ષોથી મંદિરે જાઓ છે પણ મંદિર જવાની વિધિની કશી જ ખબર નથી ! તેનું કઈ જ જ્ઞાન મેળવ્યું નથી ! ખરેખર દુઃખની વાત છે. હવે મારી વાત સમજાય છે કે મંદિરમાં જવા છતાં પણ તમારા હૃદય કેમ શુષ્ક રહે છે? હૈયે ભાલાસ કેમ પ્રગટતે નથી ? Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮ : ૧૪૩ પરમાત્મદર્શન એક અનુષ્ઠાન છે. પરમાત્મ-પૂજન એક અનુ. ઠાન છે અનુષ્ઠાન એટલે ક્રિયા. એ અનુષ્ઠાનને ધર્મ બનાવવા માટે “યથાદિત જ્ઞાની પુરુષોએ જે પ્રકારે એ અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રકારે કરવું પડશે. એ પ્રકારે કરવા માટે તમારા મનમાં કોઈ કાર્યસિદ્ધિનું ધ્યેય હોવું જોઈએ. શ્રધ્ધા હેવી જોઈએ કે આ અનુષ્ઠાનથી મારી કાર્યસિદ્ધિ અવશ્ય થશે જ.” છે ને આવી શ્રદ્ધા? કાર્યસિદ્ધિનું દયેય રાખ્યું છે ને ? કયું કાર્ય સિદ્ધ કરવું છે? સુખ જોઈએ છે કે શુદ્ધિ ? શું મેળવવું છે સુખ કે શુદ્ધિ ? જ્ઞાની પુરુષએ, અનુભવી પુરુષેએ કહ્યું છે કે પરમાત્મપૂજનથી ચિત્તની વ્યગ્રતા અને વ્યાકુળતા દૂર થાય છે અને હૈયે અપૂર્વ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. વીતરાગની પૂજાથી રાગ-દ્વેષનાં તેફાન શાંત થાય છે, તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે કઈ ભય નથી રહેતું. કઈ વ્યાકુળતા નથી રહેતી. તમારે બનાવવું છે ને આવું ચિત્ત ? નિભય બનવું છે ને ? પરમાત્મપૂજનથી અવશ્ય આ કાર્ય સિદ્ધ થાય છે. લક્ષ્ય નક્કી કરી ધર્મક્રિયા કરે? ભૌતિક સુખેની પાછળ પાગલ ન બને. ઈન્દ્રિના વિષયસુખમાં ગુલત ન ન બને. વૈષયિક સુખમાં તે ઘર અશાંતિ અને સંતાપ જ મળવાના છે. વીતરાગની ભક્તિથી વૈષયિક સુખોની વાસનાને બાળીને ખાખ કરી નાખો લક્ષને નિર્ણય કરે જ પડશે. એ લક્ષની સિદ્ધિ માટે પરમાત્માના મંદિરે જાએ. દશન-પૂજનની વિધિ પ્રત્યે આદર અને આસ્થા રાખે. પરમ માને પરમ પ્રિયતમ માની તેનું શરણ લે. ગળે ઉતરે છે મારી વાત? મારી વાત જચતી હોય તે પરમાત્મપૂજનનું અનુષ્ઠાન “ધર્મ બની જશે. નહિતર અનુષ્ઠાન માત્ર ઠાલું અનુષ્ઠાન જ રહેશે. તે માત્ર ફાલતું ક્રિયા જ બની રહેશે. એવી ક્રિયાઓથી કઈ વિશેષ લાભ નહિ થાય. તમે લેકે સંસારના વ્યવહારમાં પણ વિધિનું પાલન કરે છે કે નહિ? વેપાર કરવા માટે લાયસન્સ લે છે કે નહિ? સેકસટેક્ષ નંબર લે છે કે નહિ? ઈન્કમટેક્ષનું ફોર્મ ભરે છે ને? Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશન કેટલી લાંબી-લચક એ બધી વિધિઓ હોય છે? છતાંય તમે તે કરે છે! ગમે કે ન ગમે તે પણ કરે છે ! કારણ કે તમારે ધ છે કરે છે. વેપાર કરે છે. પૈસા કમાવા છે. એક લક્ષ છે, યેય છે. કંઈક મેળવવાની પ્રબળ ઇચ્છા છે, અહીં ધમના વિષયમાં પણ આ જ વાત છે. કંઈક પામવાની પ્રબળ ઈચ્છા જાગ્રત થતાં વિવિ પ્રત્યે અનાદર, તિરસ્કાર કે અરૂચિ નહિ થાય, બલકે આદર અને રૂચિ હશે તે વધશે. તે નહિ હોય તે જાગ્રત થશે. અનુષ્ઠાનને બરાબર સમજીને સમય, આસન, મુદ્રા આદિની ઠીક કાળજી રાખી વિધિપૂર્વક તે કરશે જ. પરમાત્મપૂજન કયારે કરે છે ? * આ અનુષ્ઠાનમાં કયો સમય અપેક્ષિત છે, એ વિચાર કરો જોઈએ. “મારે પરમાત્મપૂજન કરવું છે પણ મને તે સવારને સમય જ મળે છે. બરને સમય નથી. ભાઈ ! આપણું મન પવિત્ર જોઈએ. પરમાત્માની પૂજા કોઈપણ સમયે કરો... આવી મૂર્ખાઈ ભરેલી વાતે આજ ઘણા કરે છે બુદ્ધિશાળી પણ આવી બેઢંગી વાતે કરે છે ! આવા લેકે સંસારના વ્યવહારમાં સમયની અદબ જાળવે છે. સમયને યથાયોગ્ય સલામ ભરે છે પણ ધમની વાતમાં આ લેક સમયાતીત બની જાય છે ! કારણ કે આવા લેકે ધર્મક્રિયા માત્ર દેખાડવા માટે કે ગણાવવા માટે કરતા હોય છે અથવા કોઈના કહેવાથી, કેઈનું માન રાખવા કરે છે! તેમના હૈયે પરમાત્મા પ્રત્યે પ્રેમ કે ભક્તિ નથી હોતી. પિતાની અનુકૂળતાએ ધર્માનુષ્ઠાન કરનારાઓમાં મોટા ભાગનાના હેયે પ્રેમ-ભક્તિને અભાવ જ જેવા મળશે. મુંબઈ જેવા મોટા શહેરમાં તે હવે સૂર્યોદય પહેલાં જ ભક્તો મંદિરમાં જઈ પૂજા પતાવી દે છે ! ન પૂજનપદ્ધતિનું જ્ઞાન ન હૈયે ભક્તિના ઉભરાતા ભાવ! એ જ બેઢંગી રફતાર ! એ જ દેખાદેખી ! એ જ ગાડરિયે પ્રવાહ! પરમાત્મપૂજનમાં ન એકાગ્રતા, ન પ્રસન્નતા, ન પવિત્રતા ! જેવા ગયા હેય મંદિરમાં, એવા જ કેરાધાકર મંદિરની બહાર આવે છે એ કહે છે કે “કંઈક પુણ્ય તે Page #143 -------------------------------------------------------------------------- ________________ અન−૮ : ૧૩૧ આ લેાકેા મેળવતા હશે ને?' કમાવા દે તેમને પુણ્ય, કમાતા હશે ય. પણુ આવા લેકે પાપ પશુ કમાય છે. અવિધિ અને અનાદરથી પાપકમ પણ ખધાય છે. પાપ-પુણ્યની વાત જવા દો હુમા ! પરમાત્મપૂજન જેવા શ્રેષ્ઠ ધર્માનુšાનની આ જીવન પર કાઇ અસર પડે છે ખરી ? ૧. દુ:ખાના ભયથી તમે મુક્ત બન્યા? ૨. ગુણુવાન પુરુષ પ્રત્યે અદ્વેષી બન્યા ? ૩. ધર્માનુષ્ઠાનામાં-પવિત્ર કાર્યમાં નિત્ય ઉલ્લસિત અન્યા તમે જો વિધિપૂર્વક ચેાદિત” પરમાત્માપૂજન કરતા હા તે આ ત્રણ પ્રભાવ તમારા છત્રન પર અચૂક પડશે. આ સદ'માં મને મહામત્રી પેથડેશાહના જીવનના એક પ્રસ ગ યાદ આવે છે. મહાસત્રી પેથડશાહનું પરમાત્મપૂજન માલવદેશના યશસ્વી મહામત્રી પરમાત્મા જિનેશ્વરદેવના પરમ ઉપાસક હતા. તેમના જીવનમા મહત્રપૂર્ણ ધર્માનુષ્ઠાન પમાત્મપૂજનનુ જ વાંચવા મળે છે, જો કે તેમના જીવનમા અપૂર્વ ગુણુ સમૃધ્ધિનાં દર્શન થાય છે. તેને અભ્યાસ કરતાં જાણી શકાય છે કે એક પણ ધર્માનુષ્ઠાન વિધિપૂર્વક, આદરપૂર્વક અને ભાવપૂર્ણ હૃદયથી કરવામા આવે તે જીવન પર તેને અપશ્ર્ચિય પ્રભાવ પડે છે. તે હું મેશા મધ્યાહ્નકાળે પરમાત્મપૂજન કરતા, પૂજનનેા સમય પશુ મધ્યાહ્રના જ છે. સ્નાનાદિથી શરીર શુદ્ધ કરી, શુદ્ધ અને સ્વચ્છ કપડા પહેરીને, યથેાચિત પૂજનસામગ્રી લઈને તે પરમામાના મંદિરે તા. ‘નિઃસીહિ' એટલી પ્રવેશ કરવા, પરમાત્માના ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણવાર પ્રણામ કરવા, અંગપૂજા અને અગ્રેપૂજા કરવી. ભાવપૂજામાં પ્રવૃત્ત થવા માટે ઉત્તરીય વસ્ત્રના છેડાથી જમીનની પ્રમાના કરવી. પરમાત્માની મૂર્તિ સામે જ નજર સ્થિર કરવી, સૂત્રપાઠેનું શુ ઉચ્ચારણ કરવું, સૂત્રના અથ અને ભાવ સાથે મનને જોડવુ, પર Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના માત્મતવનામાં લીન-તલ્લીન બનવું, “પ્રાર્થના સૂત્રના માધ્યમથી માનુસારિતાથી માંડી નિર્વાણ સુધી માંગવું અને હૈયે અપૂર્વ ભવે. લલાસથી સભર બની ઘરે પાછા ફરવું–આ તેમનું જનું ધમનુsષ્ઠાન હતું. માનવું જ પડશે કે આ પવિત્ર ધર્માનુષ્ઠાનના પ્રભાવથી જ પેથડશાહ કયારેય દુઃખમાં ગભરાયા નથી, દીન બન્યા નથી. દુઃખ અને સંકટ તે દરેક માણસના જીવનમાં આવે છે પરંતુ થોડાક જ ધીર અને વીર પુરુષ હોય છે કે જે દુખના પ્રસંગે દીન નથી બનતા અને રોકકળ કે હાય નથી કરતા. જેની પરમાત્મ-શ્રધ્ધા આત્માના એક એક પ્રદેશમાં વણાઈ ગઈ હોય તેને કઈ વાતને ભય ? એ તે અભય હોય છે અને બીજાને પણ અભય કરે છે મહામંત્રી પેથડશા એવા જ ધીર વીર મહાપુરુષ હતા. તે નિર્ભય હતા ગુણીજનેને આદર કરનારા અને પિતાના ઉચિત કર્તવ્ય કરવામાં નિત્ય ઉત્સાહી અને ઉમંગી હતા. ક્યારેય કોઈ ધર્માનુષ્ઠાનમાં આળસ નહિ. કંટાળો નહિ. થાક નહિ. પરમાત્મપૂજનના વિધિપૂર્વક ધર્માનુષ્ઠાનને આ પ્રભાવ હતે તે ભૂલશે નહિ. અલબત વિધિ તેમના માટે સહજ-સ્વાભાવિક બની ગઈ હતી. તેમને એ વિચાર પણ નહિ આવતું હોય કે મારે આવી વિધિનું પાલન કરવાનું છે ! પરમાત્માની મૂર્તિના માધ્યમથી પેથડશાહ પરમાત્માના જ દર્શન કરતા હશે. નહિ તે પાષાણની પ્રતિમામાં આટલી બધી તલ્લીનતા સંભવે જ શેની ? પેથડશા પરમાત્માની પુ૫-પૂજા કરતા ત્યારે પરમાત્મા સાથે એટલાં બધાં તપ અને તદાકાર બની જતા કે તેમની બાજુમાં કેણ ઊભું છે, કેણ બેઠું છે, તેનું પણ તેમને ધ્યાન ન રહેતું. જયસિંહ માંડવગઢને રાજા હતા. બીજી કેટલાક ઈર્ષાળુ રાજપુરુષોએ પેથડશાહ વિરુદ્ધ રાજાના કાન ભંભેર્યા. રાજાને મહામંત્રી પર પૂરે વિશ્વાસ હતે. અદેખા લેકેએ રાજાને કહ્યું : “મહારાજ ! આપ ભલે પેથડશા પર વિશ્વાસ રાખે પરંતુ તે આપને પદભ્રષ્ટ કરી તમારી રાજગાદી પચાવી પાડવા પેતરા રચે છે.” રાજાએ પૂછયું : “આને કઈ Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮ : ૧૩૭ પુરાવે છે તમારી પાસે જે તમારા કહેવાથી હું આવી વાત માની શકું નહીં, હેય તે પુરા હાજર કરે પેથડશાહની વિરૂદ્ધ ષડયંત્ર: રાજા જયસિંહ બુદ્ધિશાળી હતું. તે સમજતું હતું કે પેથડશાની કીર્તિ દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યની પ્રજાને પેથડશાના પ્રત્યે અમાપ પ્રેમ અને આદર છે. આથી બીજા રાજપુરુષના હૈયે ઈષ્યની આગ સળગી છે. બીજાની પ્રગતિ જોઈને, બીજાની ઉન્નતિ જોઈને રાજી થનારા માણસે બહુ ઓછા હોય છે, આ સંસારમાં. ઈર્ષાથી પ્રેરાઈને માણસ સાવ બેટા આરોપ મૂકે છે. યશકીર્તિના શિખર પરથી ગબડાવી મૂકવા તે પિતાના બધા જ પ્રયત્ન કરે છે. અદેખા રાજ પુરુષની વાત રાજાએ સાંભળી લીધી પણ પુરા-આધાર માંગ્યું. શાજપુરુષેએ કહ્યું : “મહારાજા મહામંત્રી પરમાત્માની પૂજા માટે મધ્યાન્હ સમયે મદિરે જાય છે ત્યારે તે ત્યાં બીજા શત્રુ રાજાઓને મળે છે અને આપના વિરૂદ્ધ ષડયંત્ર રચે છે. આપ મહામંત્રી પર વધુ પડતે વિશ્વાસ ન મૂકે.” રાજપુરૂષની આ વાત સાંભળી રાજાના મનમાં પેથડશા વિરૂદ્ધ જરાય શ કા ન થઈ. મહામંત્રીની નિષ્ઠામાં સહેજ પણ સંદેહ ન થ. રાજપુરૂષને વિદાય કરીને રાજાએ મધ્યાહ્નના સમયે જિનમંદિરે જવાનો નિર્ણય કર્યો. મધ્યાહનનો સમય થયે. પિડિશા જે જિનમંદિરે જતા હતા ત્યાં તે જઈ પહોંચે. મંદિરમાં જતાં તેણે જે દશ્ય જોયું તેથી આનંદથી તે પુલકિત થઈ ગયો. આંખમાં હર્ષના આસુ આવી ગયાં. જિનમંદિરમાં પ્રશમરસથી પરિપૂર્ણ પરમાત્માની નયનરમ્ય પ્રતિમા હતી. એ પ્રતિમા સામે મહામંત્રી પેથડશા અપ્રમત્તપણે એકાગ્ર બની બેઠા હતા અને પુષ્પપૂજા કરી રહ્યા હતા. પરમાત્માને સુગંધી પુથી સજાવી રહ્યા હતા. પેથડશાની નજર પરમાત્માની પાવનકારી પ્રતિમા પર સ્થિર હતી. શુદ્ધ ઘીના દીપક પ્રજવળી રહ્યા હતા. સુગંધી ધૂપની સુવાસથી મંદિર મઘમઘી રહ્યું હતું. વાતાવરણ એટલું બધું તે આહ્લાદક હતું કે રાજા સિંહનું તન-મન પ્રફુલિત બની રહ્યું. જરા પણ અવાજ ન Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના થાય તેમ ચૂપચાપ તે મહામંત્રીની પાસે પહોંચી ગયો. ઈશારાથી ત્યાં બેઠેલા એક પુરૂષને દૂર જવાનું જણાવી રાજા પિતે તેના સ્થાને બેસી ગયા. રાજાએ પુષ્પને અનુક્રમમાં ગઠવવાનો પ્રયત્ન કર્યો પણ ગઠવી ન શકો. ખોટા ક્રમમાં પુપ હાથમાં આવ્યું એટલે પેથડશાએ મેં ફેરવીને જોયું તે ત્યાં પોતાના માણસના બદલે રાજાને બેઠેલે જે ક્ષણભર તે રાજાને એ જોઈ જ રહ્યા ! પરંતુ રાજાએ તુરત પેલા માણસને ફરી તેના સ્થાને બેસાડી અને પુપપૂજા પૂરી કરવા કહ્યું. રાજા પિતે મંદિરની બહાર આવી ગયું. રાજાના મનમાં અનેક વિચાર ઉભરાવા લાગ્યા, આ પરમાત્મભક્ત મહામંત્રી શું ક્યારેય પણ વિશ્વાસઘાત જેવું ઘોર પાપ કરે ખરે? કદી નહિ. પરમાત્મ–પૂજનમાં આટલી તલીનતા વિશ્વાસઘાતીના જીવનમાં આવી શકે જ નહિ, કારણ કે પાપીનું મન ચંચળ અને અરિથર હોય છે. મહામંત્રીને મનમાં રાજ્યની લાલસા હોય તે તે આટલા નિશ્ચળ અને સ્થિર ચિત્ત રહી શકે જ નહિ. આટલી પ્રસન્નતા અને પવિત્રતા તેમના ચહેરા પર છલકાઈ જ ન શકે. મારું સૌભાગ્ય છે કે મને આ ગુણસમૃદ્ધ મહામંત્રી મળે છે ? ઈર્ષ્યા માનવસહજ નિર્બળતા પેથડશાની પરમાત્મપૂજાએ રાજાને પ્રભાવિત કર્યો. રાજાના મનમાં આ પ્રસંગથી પેથડશા પ્રત્યે આદર દ્વિગુણિત બન્યો રાજાએ એ ઈર્ષાળુ રાજપુરૂષને સેવામાંથી હાંકી કાઢયા. પેથડશાને એ રાજપુરૂષે પ્રત્યે પણ કઈ કેષ ન થયો. માનવસહજ નિર્બળતાને તેઓ જાણતા હતા. ઈર્ષ્યા માનવ સહેજ નિર્બળતા છે. બીજાને ઉત્કર્ષ અને પ્રસન્ન થનાર ગુણવાન પુરૂષ તે સંસારમાં ગયાં ગાંઠયાં જ! તેમાં પણ આ તે રાજકારણ રાજકારણમાં તે એકબીજાના પગ ખેંચવાની જ રમત ચાલતી હોય છે. બીજાને ખુરસી પરથી ઉઠાડે અને હું બેસી જાઉં; આમ જ ચાલે છે ને રાજકારણમાં? Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રયત−૮ : ૧૩૯ સભામાંથી : અનુષ્ઠાન યથાદિત કરવુ જોઈએ, એમ કરવાથી લાભ પણ સારા મળે છે; એ બધુ' ખરૂં. પરંતુ માના કે વ્યથેાતિ" અનુષ્ઠાન ન કર્યું. તેા શુ નુકશાન થાય છે ? મહારાજશ્રી : અવશ્ય ! નુકશાન જ થશે. તેમાં પૂછવા જેવુ છે શું ? કેર્ટીમાં વકીલે તમને જે પ્રમાણે ખેલવાનું કહ્યું હેય તે પ્રમાણે ન મેલા અને મનમાં આવે તે બકે તા નુકશાન થાય કે નહિ ? મકાન આંધવું છે, એન્જીનીયરે જે પ્રકારે કર્યું ડાય એ પ્રકારે ન આંધા તે નુકશાન થાય કે નહિ ? દ્રૌપદીને પાંચપતિ કેમ કરવા પડયા ? દ્રૌપદીના પાંચ પતિ હતા. પાંચ પાંડવાની પત્ની હતી. દ્રૌપદી તે તા જાણા છે ને ? દ્રૌપદીને કેમ પાંચ પતિ કરવા પડયા ? પૂર્વજન્મની એક ઘટના તેનું કારણ છે. કારણ વિના કા નથી ખનતુ, કા છે તે કારણ હાવું જ જોઈએ. દ્રૌપદી પોતાના પૂર્વભવમાં સાધ્વી હતી. તેણે ચારિત્ર ધમ અગીકાર ર્યાં હતા. તી કરાએ, ગણુધરાએ જે પ્રકારે ચારિત્રધમ નું પાલન કરવાનું કહ્યુ' છે તે પ્રમાણે પાલન કરવુ જોઈએ. ચારિત્રનું અનુષ્ઠાન ત્યારે જ ધર્મ ને છે. સાધુના સચમધર્મ અને સાધ્વીને સયધર્મ સમાન હાવા છતાંય મર્યાદાએ ભિન્ન છે. લક્ષ હાય છે વ્રતપાલનનું એ સાધ્વીના મનમાં આવ્યુ` કે હું" શુ સાધુએની જેમ શ્મશાનમા જઈને રાતના સમયે ધ્યાન ધર્ડ 1 સાધુ એકલા રાતે મશાને જઈ શકતા હૈાય તે સાધ્વી શા માટે ન જઈશકે ?' તેમણે પેાતાની ગુરૂણીને વાત કરી અને સ્મશાનમાં જઈ ધ્યાન ધરવાની અનુમતિ માગી. ગુરૂણીએ કહ્યુ : જો, દરેક બાબતમાં સાધ્વી સાધુનું અનુકરણ નથી કરી શકતી, તારે ધ્યાન ધરવું છે તે આપણા સ્થાનમાં ઉપાશ્રયમાં રહીને કર ! રાતના સમયે સાધ્વીએ બંધ મકાનમાં જ રહેવુ જોઈએ, એ ન ભૂલ કે આપણુ′ શરીર સ્ત્રીનું છે.' ગુરૂણીની વાત શિષ્યાના ગળે ન ઉતરી. તેણે કહ્યુ મેક્ષમા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : મોંઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તા એક છે, પછી તેમાં ભેદ શા માટે સાધુ અને સાધ્વીની આચાર, મર્યાદાએમાં ભેદ કરવા ઉચિત નથી. સાવી પણુક ક્ષય કરી માક્ષમાં જઇ શકતી હૈાય તે પછી, સાધ્વી એકલી ન રહી શકે. સાધ્વી રાતે મકાનની ખહાર ન જઈ શકે, વગેરે નિયમ મને ખરાખર નથી લાગતા.’ સાધનામાં બાધક ભય અને પ્રલાભન શિષ્યાની વાત શાંતિથી સાંભળીને ગુરૂણીએ ખૂબ જ પ્રેમથી કહ્યું : 'તપસ્વિની ! સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હાય તા આવા વિચાર નહિ કરવા જોઈએ, ખૂબજ ગંભીરતાથી અને શાંતચિત્તે વિચારીશ તે તને પેાતાને જ પ્રતીતિ થશે કે સાઁયમપાલનના હેતુ માટે આપણા સાધ્વી--સંઘ માટે જે નિયમા મનાવ્યા છે તે ઉચિત છે. સર્રથા ઉચિત છે. ભય અને પ્રલાભન પર સ'પૂર્ણ કાબૂ મેળવ્યા વિના સાધુ પણુ શ્મશાન, શુન્યગ્રહ વગેરેમાં રાત્રિનિવાસ નથી કરી શકતા. ભય અને પ્રલેાલનની વૃત્તિઓ કેટલી ઊંડી છે તે સમજવુ જોઈએ. સાધના– મામાં આ એ વૃત્તિઓ બાધક છે, અવરોધક છે. માણસ સાધનામામાંથી શાથી નીચે પટકાય છે? ભય અને પ્રલાલનથી જ. ગુરૂણી પેાતાની શિષ્યાને જે વાત કહી રહી છે તે ઘણી જ મહત્ત્વની છે, જે કાઈને પણ મેાક્ષમાર્ગની આરાધના કરવી છે, કઈ પણ પ્રકારની સાધના કરવી છે તેણે પ્રથમ ભયને જીતવે પડશે તમામ પ્રલે।ભનેાથી છૂટકારા મેળવવા પડશે. જેએએ ભય પર વિજય મેળવ્યેા હતા, નિર્ભીય બન્યા હતા એવા મહાત્માએ રાતે શ્મશાનમાં કે નિજ નગૃહમાં રહીને ધ્યાન ધરતા હતા. ભય પર વિજય મેળવવાના માર્ગ ધર્મ ગ્રન્થામાં ખતાવાયા છે. નિર્ભય થવાના ક્રમિક માર્ગ ખતાવાયા છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ વચન-૪ ૧ ૧૪૧ ધ્યાન માટે મશાનમાં કયારે જઈ શકાય? પહેલાં મકાનમાં અખંડ રાત ધ્યાનમાં ઉભા રહેવાને અભ્યાસ કરવો જોઈએ. એ ધ્યાન સહજ-સ્વાભાવિક બની જાય પછી કડકડતી ઠંડી તે નિર્વસ્ત્ર બનીને અખંડ રાત ધ્યાનને અભ્યાસ કરે જોઈએ. શરીર ઠંડી સહન કરી શકે ત્યાં સુધી ઉભા ધ્યાન કરવાને અભ્યાસ ચાલુ રાખવા જોઈએ. પછી મકાનની બહાર બારણું આગળ ઉભા રહીને ઊભાં ઊભાં અપ ધ્યાન ધરવાનું. કૂતરા, બિલાડી, ઉંદર, વગેરે જતુ કે પશુએ રડે તે પણ હાલવાનું નહિ. ધ્યાનનું સ્થાન બદલવાનું નહિ. આમ સહજતાથી ઉપદ્રથી નિર્ભય બન્યા આદ, શેરીના નાકા પર રાતની વેળાએ કાત્સર્ગ ધ્યાન ધરવાનું. અહીં ચાર, ડાકુ, લૂંટારા કે ચેકીદાર આદિ હેરાન કરે, સતાવે તે નિર્ભયતાથી ચલિત થયા વિના ધ્યાન ધરવાનું ! કેટલાય દિવસ સુધી આ પ્રમાણે રાત્રિ-થાન ધર્યા બાદ અને તેમાં સહજ સફળ થયા બાદ, નિર્ભય અને નિષ્કપ રહ્યા બાદ નગરની બહાર નગરના દ્વાર પર ધ્યાનદશામાં રાત્રિ પસાર કરવાની. નગરની બહાર, નગરના પ્રવેશ-દ્વાર પર તે જંગલી પશુઓના ઉપદ્રવ પણ થઈ શકે છે. સાપ જેવા ઝેરીલા જંતુઓના ઉપદ્રવ પણ થઈ શકે છે. એ સમયે નિર્ભધ અને નિકંપ રહેવાને સતત અભ્યાસ કરવાને. અભ્યાસમાં સફળતા મળ્યા બાદ નિર્જનગૃહ ખંડેરોમાં જઈ રાતે 6યાન ધરવાનું. ખડા પગે ઉભા રહેવાનું પરમાત્મામાં જ મનને લીન રાખવાનું દેહભાવ ભૂલી જવાને. ખંડેરોમાં પશુ-પક્ષીઓના જે કંઈ ઉપદ્રવ થાય તેને શાંત ચિત્ત સહન કરવાના. ભૂત-પિશાચ-વ્યંતરના પણ ઉપદ્રવ થઈ શકે છે. એ સમયે જરા પણ ડરવાનું નહિં. ભયભીત નહિ બનવાનું. અહીં ખંડેરોમાં ભય પર વિજય મેળવ્યા બાદ સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાન કરવાનું છે. મશાનમાં તે અનેક પ્રકારના ઉપદ્રવની સંભાવના હોય છે પરંતુ ત્યાં સાધક સિંહની જેમ નિર્ભય અને અવિચળ રહીને પરમાત્મ-ધ્યાનમાં લીન બની રહે છે. જે રીતે અને જે પ્રકારે ઉપદ્રવ ઉપસર્ગ થઈ શકે છે એવા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઃ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સ્થાને માં, તેવી રીતે પ્રલોભને પણ આવી શકે છે એવા પ્રસંગે વિરાગી અને અનાસકત બની રહેવાનું હોય છે. રાગ નહિ ! ભય નહિ! અને કહે છે, સાધના ! સમજે છે સાધના–માર્ગને ? રાગ-દ્વેષ અને ભયથી ઘરમાં બેઠાં બેઠાં શું તમને મોક્ષ મળી જશે? સાધના માર્ગનું માર્ગદર્શન મેળવ્યા વિના ગમે તેમ સાધના કરવાથી શું તમને સિદ્ધિ મળી જશે? યાદ રાખે, જે કંઈ આરાધના, જે કંઈ સાધના કરવી હોય તેનું માર્ગદર્શન વિશેષજ્ઞ જ્ઞાની પુરુષ પાસેથી મેળવી લઈને કરે. તેમાં તમારું ડહાપણ ન ડહે છે. એ સાથી પિતાની ગુરુણની વાત નથી માનતી. તેના મનમાં પ્રબળ ઈચ્છા જાગ્રત થઈ હતી કે “શમશાનમાં જઈને રાત્રિ વ્યતીત કરું અને રાતભર આત્મધ્યાન કરું ? રાત્રે એકલી સાધ્વી મશાનમાં જાય છે ! ધ્યાન કરવાની પ્રબળ ઈચ્છા તે સારી છે પરંતુ “સ્થાનને આગ્રહ ખરાબ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળને એ આગ્રહ નહિ હવે જોઈએ કે જેથી પોતાના રાગ-દ્વેષ વધુ પ્રબળ અને પ્રગાઢ બની જાય. ધર્મ. આરાધનાનું મૂળ રહસ્ય ભૂલી જઈને, ધર્મના નામે આજ માણસ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને આગળ ધરીને ભયંકર ઝઘડા કરી રહ્યો છે. એ સમજદારેને કોણ સમજાવે? દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને માર્ગદર્શન આપી શકાય છે. તે માટે ઝઘડવાની કોઈ જ જરૂર નથી. એ સાધ્વીએ મશાનમાં જઈને આત્મધ્યાન ધરવાને દઢાગ્રહ કર્યો ત્યારે ગુરુણીએ કહ્યું “જહા સુખં? તને જેમ સુખ લાગે તેમ કર !” જહા સુખ જૈન શ્રમણ-પરંપરાનું અનુપમ સૂત્ર છે. કેટલે સુંદર ભાવ છે આ સૂત્રને! સમજાવાય તેટલું સમજાવ્યું કહેવાનું હતું તેટલું કહ્યું, છતાંય તમને માન્યામાં ન આવતું હોય, કહ્યું ગળે ન ઉતરતું હોય તે તમને જેમ સુખ લાગે તેમ કરે! પિતાનું કહ્યું ન માને તેમના માટે પણ સુખની કામના! કેટલી Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮ : ૧૪૩ ઉંચી વાત આને ભાવના ! એવું નહિ કે “મારી વાત ન માની તે જા તારું અકલ્યાણ થશે. દુઃખી દુઃખી થઈ જઈશ. તું નીકળ અહીંથી. દૂર થા મારી નજરથી. આવે કે રોષ ઉકળાટ નહિ. કઈ તાણ નહિ, કેઈ તંગદીલી નહિ. ને ટેશન ! પિતાની ફરજ બજાવી દીધી, પ્રેમથી સમજાવ્યું. તર્કથી સમજાવ્યું. સાચો માર્ગ જણાવી દીધું. છતાંય નથી માનતે તે બીજે શું ઉપાય છે? હવે તમે જ તમારા સુખને માર્ગ સમજી લે, નકકી કરી લે ! પિતાની સારી વાત પણ બીજા ન માને તે તેના અહિતને વિચાર નહિ કરે જોઈએ. ગુરૂણી પિતાની શિષ્યાને કહે છે “જહા સુફખં” અને એ સાધ્વી જાય છે, રાતના જાય છે. એકલી જાય છે. શ્મશાનમાં જાય છે. આત્મધ્યાન ધરવા માટે ! સાવીનું માનસિક પતન થાય છે? રમશાન બહુ દૂર ન હતું. નગરની બહાર નજીકમાં જ હતું, અંધારું થઈ ગયું હતું. શમશાનની લાયાનકતાથી તે ભયભીત ન બની તેણે કાત્સર્ગ ધ્યાન ધર્યું. નગર તરફ મેં કરીને તે કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભી છે. જ્યાં એ ઉભી હતી એની બરાબર સામે દર એક મકાન હતું. એ મકાનમાં દીવાની રોશની હતી. મકાનમાંથી સંગીતના મધુર અવાજે રેલાતા હતા. સાધવીએ પિતાના મનને આત્મામાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કર્યો. પાચે ઈન્દ્રિયોને આત્મામાં સ્થિર કરવા ભરચક પ્રયત્ન કર્યો, પણ એકાગ્રતા ન આવી શકી. તેનાં કાન રહી રહીને મધુર સંગીત સાંભળવા દેડી જતા મને પણ કાનને સાથ આપે. “કેવું મધુર સ ગીત1 કયાંથી આ ગીત અને સૂર સંભળાય છે?” મને વિકલ્પ કર્યો. વિકપે ચક્ષુરિન્દ્રિયને સતેજ કરી. આ ખુલી ગઈ. આંખ સામે જોયું. રેશનીથી ઝગમગતું મકાન દેખાયું. મનના સહારે હવે આંખ અને કાન એ મકાન તરફ જડાઈ રહ્યાં. મન આમધ્યાનના બદલે મકાન ધ્યાન અને સંગીત ધ્યાનમાં ચાલ્યું ગયું. તમે લોકો માળા ફેરવે છે ને? પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરતાં ધરતાં તિજોરીધ્યાનમાં પહોંચી જાય છે ને ? રસોઈઘરમાં મન જતું Page #152 -------------------------------------------------------------------------- ________________ જ ઃ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રહે છે ને? કંવા કેવા વિચાર–પ્રવાહમાં તણાઈ જાઓ છે ? આધ્યાનમાં સ્થિરતા પામવા માટે ઇન્દ્રિયવિજય અતિ આવશ્યક છે, ઈન્દ્રિની ચંચળતા આધ્યાનમાં સ્થિર રહેવા નથી દેતી. એ સાધ્વીનું મન પણ ચંચળ થઈ ગયું. જે મકાન તરફ એ સાદેવી આંખ માંડી રહી હતી એ મકાન એક વેશ્યાનું હતું. વેશ્યા મકાનના ઝરુખે આવીને બૈઠી. વિવિધ શંગારથી તેણે પિતાને દેહ શણગાર્યો હતે. તેની આસપાસ પાંચ પુરુષ બેઠા હતા. એ પાચેયની સાથે વેશ્યા હાસ્ય-વિનેટ કરી રહી હતી. પાંચે પુરૂષ વેશ્યાને પ્રસન્ન કરવા વિવિધ ચેષ્ટાઓ કરી રહ્યા હતા. સાવી આ વિલાસી દશ્ય એકાગ્રતાથી જુએ છે. તેમના હસવાનો અવાજ સાંભળે છે અને તેથી તેનું મન વિકલ્પની જાળ ગુંથવા માંડયું. આ સ્ત્રી કેટલી પુણ્યશાળી છે! પાંચ પાંચ પુરૂષનું તેને એક સાથે સુખ મળી રહ્યું છે! એ પુરૂ તેને કેટલે બધે પ્રેમ કરે છે! ખરેખર એ સ્ત્રી કેટલી બધી સૌભાગ્યશાળી છે!” સાવીને એ દશ્ય સારું લાગ્યું. સ્ત્રી-પુરૂષની મહચેષ્ટાએ તેને ગમવા લાગી. માણસને આ સ્વભાવ છે તેને જે ગમવા લાગે તે મેળવવા તે આતુર-આકુળવ્યાકુળ બની જાય છે. સાધ્વી પણ વિચારે છેઃ “મને પણ આવું સુખ જોઈએ. પણ હું તે સારી છું. આ જીવનમાં તે આવું સુખ મને મળે તેમ નથી, પરંતુ આવતા જન્મમાં મને મળી શકે ! મારી તપસ્યાના ફળસ્વરૂપે મને જરૂર આવું સુખ મળી શકે. મારે આવતા ભવે બસ, આવું જ સુખ જોઈએ છે...” સાધ્વીનું ચિત્ત વૈષયિક ભેગસુખ પ્રત્યે અત્યંત આકૃષ્ટ થઈ ગયું. મન વ્યગ્ર બની ગયું. ચિત્ત વિહવળ બની ગયું. તેના મનમાં રેશનીથી ઝગમગતું મકાન એ ઝરુખે...એ સ્ત્રી પાંચ પુરૂષ એ બધાની મોહચેષ્ટાઓ બધું છવાઈ ગયું. બહારથી દેખીતી રીતે તે એ ઉક્ટ ધર્મસાધનામાં નિમગ્ન હતી, રમશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં બેવાઈ ગઈ હતી. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮ : ૧૪૫ સાધ્વીએ “યાદિતનું ઉલંધન કર્યું ! જિનાજ્ઞાન ભંગ કર્યો. મશાનમાં રાતના સમયે સાધ્વીએ એકલા ન જવું જોઈએ, છતાંય તે ગઈ હતી. જિનાજ્ઞાનું આ ઉલંઘન હતું. શું પરિણામ આ યું તેનું ? તેના મનમાં સંસારસુખની વાસના દઢ થઈ ગઈ. તેણે મનમાં સંકલ્પ કર્યો. મારી તપસ્યાના ફળસ્વરૂપે મને આવતા ભવમાં પાંચ પુરૂષનું સુખ મળે!” તેણે તપસ્યાને સે કર્યો. મહાન કર્મનિર્જરા કરનાર તપશ્ચર્યાનું લિલામ કરી નાખ્યું. તેને સંસારને તુચ્છ અસાર ભેગસુખ આપીને તપશ્ચર્યા સમાપ્ત થઈ ગઈ કેમ થયું આમ પતન શાથી થયું ? પ્રભને એ સાધવને પછાડી. એ વેશ્યાના વિલાસનું દર્શન સાથ્વીના માટે પ્રબળ પ્રલોભન બની ગયું. ભય અને પ્રલોભન પર વિજય મેળવ્યા વિના સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ શકતી. જ્ઞાની પુરૂષોએ મેક્ષ માર્ગની જે આરાધના બતાવી છે, તેના જે નીતિ-નિયમ બતાવ્યા છે, વિધિવિધાન બતાવ્યા છે તે એ દષ્ટિકોણથી બતાવ્યા છે કે સાધક ભય અને પ્રલેભનમાં લપસીને પટકાય નહિ. આપણે ઊંડાણથી વિચારવું જોઈએ. તે વિધિ પ્રત્યે, મર્યાદાઓ પ્રત્યે અરૂચિ નહિ થાય, તિરસકાર નહિ થાય-આમ આ પ્રમાણે જિનાજ્ઞાને ધ્યાનમાં રાખીને જ્ઞાની પુરૂષોએ બતાવેલ માર્ગે ચાલે અને આત્મકલ્યાણની સાધના કરે એ જ શુભ કામના. આજે આટલું જ– Page #154 -------------------------------------------------------------------------- ________________ * ગુણવાન બનવું હજી સરળ છે, ગુણાનુરાગી બનવું સરળ નથી. બીજા મનુષ્યમાં ગુણું જોઈ રાજી થાઓ છો? * જે જડ કે ચેતન વસ્તુ માણસના શુભ અને શુદ્ધ ભાવોની જાગૃતિમાં નિમિત્ત બને છે, તે નિમિત્ત માણસ માટે દર્શનીય, પૂજનીય અને વંદનીય બને છે. * તીવ્ર રાગ-દ્વેષથી એકપણુ પાપ ન કરે. પાપને પાપ માન. પાપત્યાગને આદર્શ બનાવે. હે પાપા ચરણનું તીવ્ર દુખ રાખે. * માતાપિતાને સંતાનો સાથે અનુચિત વ્યવહાર સંતાનને ધર્મવિમુખ કરી દે છે. તેમનાં મન વિદ્રોહી બની જાય છે. માટે સારી ભાવનાની અભિવ્યક્તિ સારા શમાં કરે. * સંઘર્ષ વિના શાન્તિ નહીં, શકિત વિના સિદ્ધિ નહીં. પ્રવચન-૯ યાકિની મહત્તરાયુનુ મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મબિન્દુ ગ્રન્થમાં ધર્મનું સવરૂપ સમજાવતાં ફરમાવે છે કે, " वचनाद्यदनुष्ठानमविरुद्धाद्ययादितम् । मैत्र्यादिभावसयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥ આ ગ્રન્થમાં આચાર્યશ્રી અનુષ્ઠાનાત્મક ધર્મની વ્યાખ્યા આપી રહ્યા છે, તે ધ્યાનમાં રાખજે, અનુષ્ઠાનાત્મક ધર્મને વ્યવહાર-ધર્મ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૪૭ પણ કહી શકાય. ક્રિયાત્મક ધર્મ પણ કહી શકાય. અલબત ક્રિયાત્મક ધર્મ ભાવશૂન્ય નથી હોતા. ભાવશૂન્ય ક્રિયા અનુષ્ઠાનધર્મ નથી બની શકતી. આપણા જીવનની દરેક ક્રિયા ધર્મ બની શકે છે, જે એ ક્રિયા-અનુષ્ઠાન ૧ અવિરુદ્ધ વચનથી પ્રમાણિત હય, ૨ જે પ્રકારે એ અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રમાં વિધાન હોય એ જ પ્રમાણે તે કરવામાં આવે, ૩. એ અનુષ્ઠાન મૈત્રી, પ્રમોદ કરૂણા અને માધ્યસ્થ ભાવ સાથે કરવામાં આવે તે. ધર્મમય જીવન જ શાંતિપૂર્ણ બને માત્ર ધાર્મિક ક્રિયાઓની જ વાત નથી જીવનની દરેક ક્રિયાને ધર્મની આ પરિભાષા સ્પર્શ કરે છે. ગ્રન્થકાર મહાત્માએ આજ ગ્રંથમાં એ ક્રિયાઓ બતાવી છે અને તેનું માર્ગદર્શન આપ્યું છે. મકાન કયાં અને કેવું બનાવવું, લગ્ન કેની સાથે અને કયારે કરવા, ધનપ્રાપ્તિ કેમ કરવી વગેરે વાતનું પ્રકારે યાચિત માર્ગદર્શન આપ્યું છે. તમે લેકે જો આ માર્ગદર્શન પ્રમાણે જીવન જીવો તે તમારૂં સમગ્ર જીવન ધર્મમય બની શકે છે. જીવનને ધર્મમય બનાવવા ઈચ્છે છે ને? ધર્મમય જીવન જ શાતિપૂર્ણ હોઈ શકે છે. તમે આ પ્રમાણેના ધર્મમય જીવનથી ભયમુક્ત બનશે, શ્રેષરહિત બનશે અને અખિન્ન બનશે. ધર્મમય જીવનના આ પ્રત્યક્ષ લાભ છે. બે-ચાર ધર્મક્રિયા કરવા માત્રથી જીવન ધર્મમય નથી બની જતું. સભામાંથી અમે લેકે તે એમજ માનીએ છીએ કે બેચાર ધર્મક્રિયા કરવાથી ધાર્મિક બની જવાય છે. મહારાજશ્રી : એ માન્યતા તમારે બદલવી પડશે. આ માન્યતા ભ્રાન્તિપૂર્ણ છે. મિથ્યા છે. અરે ! બે-ચાર ધર્મક્રિયા પણ તમે કેવી રીતે કરે છે? વિધિપૂર્વક કરે છે? ભાવપૂર્ણ હદયથી કરે છે ? ઔચિત્ય જાળવીને કરે છે? તમે તમારી જાતને ધાર્મિક કેવી રીતે માની લીધી ? દુખોને ભય તમને સતાવે છે ને ? ગુણ વાન પુરૂષે પ્રત્યે દ્વેષ થઈ જાય છે ને ? ધર્મક્રિયા કરતા ખેડ, ગ્લાનિ, થાક, કંટાળો અનુભવે છે ને? ધાર્મિક માણસના જીવનમાં આ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ; મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બધાંને સ્થાન નથી હોતું. ધાર્મિક માણસનું જીવન ઔચિત્યપૂર્ણ હોય છે. તે સર્વત્ર ઔચિત્યનું પાલન કરે છે. તેના જીવનમાં અનુચિત પ્રવૃત્તિ નથી હોતી. કેમ બરાબરને? છે તમારું આવું જીવન ગુણાનુરાગી બનવું કઠીન છે? માંડવગઢના મહામંત્રી પેથડશાના જીવનની એક રોચક અને બોધક ઘટના છે. માળવામાં એ સમયે તામ્રાવતી નગરીમાં ભીમ નામને સેનાને વેપારી રહેતા હતા. એ શ્રીમંત-ધનાઢ્ય તે હવે જ, સાથોસાથ તે પરમ ગુરૂભકત પણ હતું. પિતાના ગુરૂદેવનું સ્વર્ગ ગમન થતાં તેને એટલે ઊંડે આઘાત થયો કે તેણે અનને ત્યાગ કર્યો અને સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા લાગ્યા. એક દિવસ તેના મનમાં ભાવના જાગી કે “મારા દેશના બધાજ બ્રહ્મચારી સ્ત્રી પુરૂષનું સન્માન કર્યું. તેણે દરેક બ્રહ્મચારીને પાંચ પાંચ વસ્ત્ર અને એક રેશમી વસ્ત્ર પરમાત્મપૂજન માટે મોકલ્યા. બ્રહ્મચારીને બીજા બ્રહ્મચારી માટે પ્રેમ હોય છે. જે ગુણ, જે ધર્મસાધના તમને પ્રિય હોય છે, તે ધમસાધના, એ ગુણ બીજાના જીવનમાં તમે જુઓ તે તમને શું થાય છે? પ્રસન્નતા અનુભવે છે ને? તેમની ભકિત કરવાના ભાવ હૈયે જાગે છે ને ? તમારા હૈયાને તપાસે. તમારા જીવનનું ચિંતન કરો. ગુણવાન બનવું હજી સરળ છે પણ ગુણાનુરાગી થવું એટલું સરળ નથી ! પિતા સ્વયં બ્રહ્મચારી હોય અને તેને છોકરે બ્રહ્મચારી બનવા ઈચછે તે એ પિતા પુત્રને શું કહેશે? સભામાંથી ના પાડશે. નાની ઉંમરમાં બ્રહ્મચર્યનું પાલન નથી કરવાનું,” એમ કહેશે. મહારાજશ્રી: આને અર્થ તે એ છે કે બ્રહ્મચર્ય વ્રત સારું છે એટલા માટે પિતાએ વ્રત નથી લીધું પણ ભેગસુખ ભેગવવાની શક્તિ નથી રહી એટલે વ્રત લીધું છે! શકિત હશે ત્યાં સુધી એ વ્રત નહિ લે ! કેમ બરાબર ને? નહિ તે યુવાન પુત્રને બ્રહ્માચારી થવા માટે બ્રહ્મચારી પિતા કદી ના પાડે ખરા? બ્રહ્મચર્ય-વત જેને પ્રિય લાગ્યું અને એ વ્રત લીધું તે એ પિતા Page #157 -------------------------------------------------------------------------- ________________ પવન : ૧૪૯ પિતાના સંતાનના લગનમાં પણ ભાગ ન લે. કર્તવ્યથી ભાગ લે પડે તે પણ એ લગ્નના વ્યવહારમાં નિરસ જ રહેવાને. ઉદાસીન ભાવે જ પિતાનું કર્તવ્ય પૂરું કરવાને. તેને બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર બધા ખૂબ જ વહાલા લાગવાના. બ્રહ્મચર્યવ્રત તે ઉદાહરણ રૂપે કહું છું. કેઈપણુ ગુણ જે પોતાનામાં હોય, એ ગુણ બીજાનામાં જોઈને આનંદ જ થવું જોઈએ. ગુણવાન પુરૂષે પ્રત્યે સનેહ અને સદભાવ હોવા જોઈએ. જે નેહ અને સદૂભાવ હૈયે ન જાગે તે સમજવું કે તમારું મન ધાર્મિક નથી બન્યું. સભામાંથી ; અમે લોકો તે ગુણવામાં પણ દેષ જોઈએ છીએ! મહારાજશ્રી : તમે લેકે ઘણા બધા બુદ્ધિશાળી છો ને? ગુણવાન પુરુષમાં પણ દેષ જોનારા અને શ્રેષ કરનારા ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે પણ અગ્ય છે. પરંતુ આજે તે એવા લેકે જ મોટાભાગે ધર્મ ક્ષેત્રમાં જોવા મળે છે ને ? કારણ કે તેમને કઈ રાકનાર નથી, જેના મનમાં આવ્યું તે ઘૂસી આવ્યા ધર્મક્ષેત્રમાં ! ઘેર અવ્યવસ્થા પેદા થઈ છે આજે. ધર્મક્ષેત્રમાં આજે એવા અગ્યને બહાર કાઢનાર કેઈ નથી અને એગ્ય આત્માર્થીની કદર કરનાર કેઇ નથી ભીમશ્રાવક પેથડશાહને ભેટ મેકલે છે મહાનુભાવ ભીમ પિતે બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્યવ્રત તેને ખૂબજ હાલુ હતું. આથી બીજા બ્રહ્મચારી પણ તેમને વહાલા હતા તેમનું સન્માન કરવાની ભાવના જાગી. બધા જ બ્રહ્મચારીને વસ્ત્ર મોકલ્યા તેમ મહામંત્રી પેથડશાને પણું વસ્ત્ર મેકલ્યા. જો કે પેથડશા બ્રહ્મ ચારી ન હતા. પરંતુ તત્કાલીન જૈન સંઘના તે સર્વમાન્ય શ્રેષ્ઠ શ્રાવક હતા. આથી ભીમે તેમને પણ વસ્ત્રો ભેટ મોકલ્યા. ભીમે પિતાના બે મિત્રોને વસ્ત્રો લઈને માંડવગઢ મોકલ્યા હતા. એ બને માંડવગઢ પહોંચ્યા. પેથડશાની હવેલી પર પહોંચીને બંને મિત્રોએ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ભમને સંદેશે જણાવ્યું તે તે સાંભળીને પેથડશા ગદગદ થઈ ગયા, ભીમના માટે તેમના હૈયે અનહદ પ્રેમ ઉભરાઈ આવ્યું. પણ મહામંત્રીએ ભીમની ભેટ એમને એમ ન સ્વીકારી. તેમણે બંને આગંતુકેને કહ્યું હું તમારા બંનેનું વાગત કરું છું. આપ મહાનુભાવ ભીમ તરફથી ઉત્તમ ભેટ લઈને આવ્યા છે, તેને સ્વીકાર હું અહીં નહિ કરું. આપ નગરની બહાર ધર્મશાળા છે ત્યાં પધારે, આ ભેટનું હું ઉચિત સ્વાગત કરીશ અને પછી તેને સ્વીકાર કરીશ. - પિલા બંને આગંતુકને આ સાંભળી ઘણું જ આશ્ચર્ય થયું. મહામંત્રી આ વસ્ત્રોનું સ્વાગત કરશે ? બિચારા! મહામંત્રીના ભવ્ય આદર્શને તેઓ કેવી રીતે સમજી શકે? મહાપુરૂષને સંકેત હરકોઈ માણસ સમજી નથી શકતા. તમે સમજી શક્યા છે મહામંત્રીના સંકેતને? હવેલી પર તેમણે શા માટે ભેટનો સ્વીકાર ન કર્યો? પેલા બે આગંતુકે પાસેથી મહામંત્રીએ મહાનુભાવ ભીમના જીવન વિષે ઘણી વાત સાંભળી હતી. એ સ ભળતા સાંભળતાં મહામંત્રીના હૈયે વૈષણિક સુખ પ્રત્યે વૈરાગ્ય જ હતે. ઉત્તમ ભાવના જાગ્રત થઈ હતી. પેલી ભેટ ઉત્તમ ભાવનાને જગાડવામાં નિમિત્ત બની હતી આવા શુભ નિમિત્તને આદર-સત્કાર કરે જોઈએ કે નહિ? જે જડ કે ચેતન વસ્તુ માણસના શુભ અને શુદ્ધ ભાવેની જાગૃતિ માં નિમિત્ત બને છે તે નિમિત્ત માણસ માટે દર્શનીય, પૂજનીય અને અભિનંદનીય બને છે. પછી ત્યાં જડ-ચેતનને ભેદ નથી કરાત. સારાં નિમિત્તોને ઉપકાર માને? કેટલાક લેકે એ તર્ક કરે છે કે “પરમાત્માની મૂર્તિ તે જડ હોય છે, પથ્થર કે ધાતુની હોય છે, તેનાથી શું મળવાનું છે? પથ્થરની ગાય દૂધ નથી આપતી” કેટલે મૂર્ખતાપૂર્ણ તર્ક છે આ ! શિલ્પી પથ્થરની ગાય બનાવી ને બજારમાં વેચે છે તે દૂધ તે શું હજાર રૂપિયા તે કમાય છે. પરમાત્માની મૂર્તિ ભલે જડ હોય પરંતુ આપણા રાગ-દ્વેષના દુર્ભાને તે મટાડે છે અને વૈરાગ્ય Page #159 -------------------------------------------------------------------------- ________________ વન * ૧૫૧ તથા ભક્તિભાવ વગેરે શુભ ભાવ જાગ્રત કરે છે. અર્થાત્ શુભ ભાવેની જાતિમાં તે નિમિત્ત બને છે. આથી એ મૂર્તિ દર્શનીય, અને પૂજનીય બને છે. જેનાથી આપણને શુદ્ધ ભાવેની પ્રાપ્તિ થાય, આપણા માટે તે વંદનીય અને પૂજનીય બને છે. જેનાથી આપણને શુભ ભાવની પ્રાપ્તિ થાય તે આપણા માટે વદનીય અને પૂજનીયા આ કૃતજ્ઞતા ગુણ છે. ઉપકારી પ્રત્યે સન્માનની દષ્ટિ, પૂજયદષ્ટિ થયા વિના આપણે ધાર્મિક નથી બની શકતા. શું માનવતાથી પણ ગયા '' નિમિત્તને ઉપકાર તે માનવું જ પડશે. નિમિત્તાને જે ઉપકારી નહિ માને તે પછી ગુરુને પણ ઉપકારી નહિ માની શકે. ગુરૂ પણ નિમિત્ત માત્ર છે. સભામાંથી ? ગુરૂ તે ચેતન છે ને? મહારાજશ્રી ઃ તે જેટલા ચેતન છે તે સૌને ગુરૂ માની લે! કૂતરે પણ ચેતન છે, તેને ગુરૂ માની લે ! કૂતરા અને ગધેડામાં ચૈતન્ય હોવા છતાંય તેને કેમ ગુરૂ નથી માનતા? કારણ કૂતરે કે ગધેડે તમારા મનમાં ઉચભાવ પિદા નથી કરતા. અર્થાત્ ઉત્તમ ભાવેની જાગૃતિમાં તે નિમિત્ત નથી બનતાં. હા, કેઈના આત્મવિકાસમાં કુતરે પણ નિમિત્ત બની જાય તે એ કૂતરે પણ ગુરૂ બની જાય. નિમિત્ત જડ છે કે ચેતન, તે મહત્ત્વનું નથી. મહત્વનું તે છે કે કેણ શુભ ભાવ જગાડે છે ! મહામંત્રી પિડિશાના હૈયે બ્રહ્મચર્ય–વત પ્રત્યે આદર હતું. આથી બ્રહ્મચારી ભીમ શ્રાવક પ્રત્યે પણ આદર હતું. અને આ કારણે જ એ બ્રહ્મચારીની ભેટ પ્રત્યે પણ આદરભાવ જાગ્યે હતે. ખરેખર જે આપણે ગુણના રાગી ઈએ તે ગુણીજનો પ્રત્યે આપણને આદરભાવ થવાને જ, ગુણવાન પુરૂષની ઈર્ષ્યા થાય, તેમના પ્રત્યે તેજોષિ તિરસ્કાર આદિ કુત્સિત ભાવ હૈયે જાગે તે સમજવું કે આપણે ગુણાનુરાગી નથી, બ્રહ્મચર્ય એક ઉત્તમ ગુણ છે. એ ગુણ માટે આપણને આદર અને અનુરાગ છે, તે એ ગુણ જે જે વ્યક્તિમાં દેખાય તે તે વ્યક્તિ માટે આદર થવાને જ. અને જે વ્યક્તિ માટે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આદરભાવ હશે તે વ્યકિતની મામુલી ભેટ પણ આપણે સહર્ષ સ્વીકારવાના. વીતરાગમાં પણ દેખ જોવાની દૃષ્ટિ તમે લેકે આત્મનિરીક્ષણ કરશે તે તમને જણાશે કે તમારામાં ગુણાનુરાગ છે કે નહિ. ગુણવાન પુરૂ માટે અપ છે કે વિદ્વેષ? હા, એક વાત બરાબર યાદ રાખે. આ સંસારમાં કેઈપણ માણસ દેવરહિત ગુણવાન નહિ મળે. તમે કેવા છો? દેષરહિત ગુણવાન છો? હું તે એ દેવરહિત ગુણવાન નથી. તમે લેકો જે હો તે મને કહે. તમને દોષરહિત ગુણવાન જાણીને મને ખૂબ જ પ્રસન્નતા થશે. એક પણ દેશ ન હોય અને માત્ર ગુણ હોય એવી વ્યકિત તે માત્ર વીતરાગ જ હોઈ શકે. માત્ર વીતરાગ જ સર્વગુણ સંપન્ન હોય છે. પણ આજે વીતરાગ પણ જે અહીં આવી જાય તે તેમનામાં ચ તમે દેવ જોઈ લેવાના! છે ને આવી પાવરફુલ દેવદષ્ટિ તમારી પાસે? પાપને પાપ જ માનો, ભલે આચરતા હો ! ભલે બીજા માણસમાં દોષ હોય, તમે તે દેષ ન જુઓ. તમારે માત્ર ગુણ જ લેવાના છે. જેવાની નજર કેળવશે તે બીજામાં તમને એકાદ ગુણ તે અચૂક દેખાશે જ. પેથડશામાં એવી ગુણદષ્ટિ હતી. ભીમ શ્રાવકના બ્રહ્મચર્ય ગુણ પ્રત્યે તેમને ખૂબ જ આદરભાવ જ હતા. બ્રહ્મચર્યનું તે ઉચ્ચતમ મૂલ્ય આંકતા હતા. જો કે તે પિતે બ્રહ્મચારી ન હતા. અબ્રહ્મનું સેવન કરતા હતા પરંતુ અબ્રાને રોગ્ય અને સારું નહેતા માનતા ! અબ્રહ્મને આચરણીય, ઉપાય નહેતા માનતા. કારણ કે તેઓ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ હતા. તેમની પાસે જ્ઞાનદષ્ટિ હતી, પાપને તે પાપ માનતા. પાપને હેય-ત્યાજય માનતા. એવું કાંઈ જરૂરી નથી કે આપણે જે પાપ આચરતા હોઈએ તેને ત્યાજય ન સમજીએ. સંભવ છે કે પાપને ત્યાજય સમજવા છતાંય એ પાપને ત્યાગ કરવાનું ન બની શકે. જ્ઞાનદષ્ટિવાળા માણસના જીવ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ નમાં પણ કૈક પાપ' આચરણ હાઇ શકે છે. પરંતુ એવા માણસ પાપને જુએ છે. પાપને તે ત્યાજય માને છે. પાપ કરતાં પણ તેનુ હૈયુ ડંખે છે અને તે વિચારે છે : ‘કયારે મારૂ મન મજબૂત બનશે ? આ પાપથી મારે દૂર થવુ છે. તેને છેડવુ' છે. હું પ્રભા ! મને મળ આપે !' પેથડશા અબ્રા-મૈથુનનુ સેવન કરતા હતા 'પર'તુ મૈથુનને પાપ માનતા હતા. મૈથુનને તે સારૂં' ગણુતા નહિ. બ્રહ્મચર્યાં તેમને આદર્શ હતા. પ્રવચન - જેમની પાસે જ્ઞાનદૃષ્ટિ નથી હતી તે કયારેક ભૂલ, કરી એસે છે કે જે પાપાચરણ તે કરે છે તેને તેએ કર્તવ્ય માની લે છે! પાપને ઉપાદેય ચૈશ્ય આચરણીય ગણે છે! આથી તેઓ કદી પાપથી છૂટી શકતા નથી. તેમાં થોડાક અહુ કાર પણ કામ કરે છે. થાડીક બુદ્ધિ પણ ભાગ ભજવે છે! પાપાને વ્યરૂપ સિદ્ધ કરવામાં તેએ પેાતાની બુદ્ધિમત્તા સમજે છે. મુક્ત મને તે જ પાપ થઈ શકેને? આવા લેાકેા કહે છે, પાપ કરવામાં પણ મન પર ભયનું દબાણ ન હાવુ જોઈએ. નિર્ભીય બની પાપ કરવુ જોઇએ.' તેએ પાપ' શબ્દ નથી ખેાલતા. પાપને કવ્ય કહે છે. આવા બુદ્ધિના ઘમડી પુરૂષાને કાણુ સમજાવે ? આવા લાકે સમજાવ્યા છતાં કદી સમજતા નથી. પાપ કર્યાના પસ્તાવા હૈચે છે ? જે લેાકેા પાપના ત્યાગ નથી કરી શકતા, એ માટે પૂરતું મનેાખળ નથી, એ ખરાબર જાણે છે અને વિવશતાથી, લાચારીથી ન છૂટકે પાપનુ સેવન કરવુ' પડે છે, માટે કરે છે. તેઓના હૈયે પાપના કખ હાય છે, પાપાચરણનું તીવ્ર દુ:ખ હાય છે. આવેગ અને આવેશમાં, મનની નિળતાથી પાપ તેા કરી બેસે છે પણ પાપ કર્યો ખાઇ તેમનું, હૈયુ પસ્તાવાની આગમાં - સતત શેકાતું રહે છે. આવા માણુસૈને પાપાચરણથી, જે ક્રમધ થાય છે તે શિથિલ ક ખંધ થાય છે. અર્થાત્ તે અલ્પ ક`બંધ કરે છે. તેમના કર્મોના ખ"ધ પ્રગાઢ નથી થતા. તેની સામે જે અજ્ઞાની અને અહુ'કારી લેાકે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પાપાચરણ કરે છે, પ્રચૂર રાગ-દેથી પાપનું સેવન કરે છે તેમને જે કર્મબંધ થાય છે તે પ્રગાઢ હોય છે. તેમને એ પાપના કડવામાં કડવાં ફળ ભેગવવાં જ પડે છે. કર્મોને વિપાકેદય અને પ્રદેશદય. સભામાંથી કે તે શું એવાં કર્મ પણ બંધાય છે કે જે કર્મોના ફળ જીવને ભેગવવા ન પડે? મહારાજશ્રી : હા, એવાં પણ કર્મ બંધાય છે કે જે કર્મોનું ફળ જીવને ભેગવવું નથી પડતું. જવને ખબર પણ નથી પડતી કે તેના કર્મો ઉદયમાં આવ્યા છે અને એ નષ્ટ થઈ રહ્યાા છે! જેમકે તમે ઘરમાં સૂતા છે અને કેઈ ચૂપચાપ આવીને ચાલ્યું જાય, તમને એના આવ્યા–ગયાની ખબર પણ નથી પડતી. કને ઉદય બે પ્રકાર છે. વિપાકેદય અને પ્રદેશદય. જે કર્મને વિપાકેદય હોય તે કર્મ જીવને સુખ-દુઃખને અનુભવ કરાવે જ. જે કર્મને પ્રદેશદય હોય છે તે કર્મ છવને સુખ-દુઃખની અનુભૂતિ થવા દેતું નથી. એ કર્મ ઉદયમાં આવ્યું, કે નષ્ટ થયું, નથી તેનું કઈ જ સંવેદન જીવને થતું નથી. કહે, તમને કે કર્મોદય પસંદ છે? વિપાકેદય કે પ્રદેશદય? કર્મના આ બે પ્રકારના ઉદયની વાત તે તમે સમજી ગયા ને? ધર્મઆરાધનાથી જે કર્મ બંધાય તે કર્મોને વિપાકેદય થાય તે સારા અને પાપાચરણથી જે કર્મ બંધાય તેને પ્રદેશદય થાય તે સારે! પણ કમેના ઉદયમાં આપણું કંઈ જ ચાલતું નથી. આપણું ચાલી શકે માત્ર કર્મ બાંધવામાં. જેવા ઉદયની ઈચ્છા હોય તેવા કર્મ બાંધવા જોઈએ. તમે મન-વચન અને કાયાથી ધર્મારાધના કરશે તે તેવાં કર્મ બંધાશે કે એને વિપાકેદય થવાને. મતલબ કે તમને એ કર્મો સુખને અનુભવ કરાવશે. ભરપૂર પ્રેમથી દાન આપ્યું, છલકાતી દયા-કરૂણાથી પોપકાર કર્યો, ઘૂઘવતા શુભ ભાવથી Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન- ૯ : ૧૫૫ પરમાત્માની પૂજા કરી, અખૂટ નેહ અને સદ્દભાવથી સદગુરૂની સેવા કરી, નિસ્વાર્થ અને નિરપેક્ષ પ્રેમથી સીદાતા સાધર્મિકેના આંસુ લુંછયા, તેમના હૈયાને સાંત્વન આપ્યું, ભારેભાર શ્રદ્ધાથી ધર્મતીર્થોની રક્ષા કરી...વગેરે ધર્માચરણથી જે કર્મ બંધાશે અને જ્યારે તેને વિપાકેદય થશે ત્યારે એ જીવને અપૂર્વ સુખને અનુભવ કરાવશે. દિવ્ય સુખનું સંવેદન કરાવશે. લાંબા સમય સુધી સુખની અનુભૂતિ આપશે. આને તાત્પર્યાર્થ એ થયો કે જે ક્રિયામાં પ્રબળ અને પ્રગાઢ રાગ-દ્વેષ મીકસ (mix) થાય છે, ભળે છે. એ ક્રિયાથી જે કર્મબંધ થાય છે તેને વિપાકેદય થાય છે. પછી એ ક્રિયા ધર્મની હિય કે અધર્મના, પુણ્યની ક્રિયા હેય કે પાપની, તીવ રાગ-દ્વેષથી પાકિયા કરશે તે છે ક્રિયાથી એ કર્મબંધ થશે કે જ્યારે તેને ઉદય થશે ત્યારે એ કર્મ પારાવાર દુઃખનો અનુભવ કરાવશે. આથીજ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા વારંવાર ભારપૂર્વક કહે છે કે તીવ્ર રાગ-દ્વેષથી એક પણ પાપ ન કરે. પાપને પાપ માને પાપત્યાગને આદર્શ બનાવે અને હૈયે પાપાચરણનું તીવ્ર દુખ રાખો. આ પ્રમાણે જીવનમાં પાપ થઈ જાય છે તે તેનાથી અલ્પ કર્મબંધ થાય છે અને એવા કર્મોને પ્રદેશદય પણ થઈ શકે છે. મારે તમને આ જ વાત સમજાવવી છે કે તમે પાપને ભૂલથી પણ કર્તવ્ય ન માને. પાપને કરવા યોગ્ય ન સમજે. પાપને કદી બચાવ ન કરે. પાપને નખશીખ પાપ જ સમજે, ગણે, માને છે અને પાપ કરી બેસેનિર્બળતાથી પાપ થઈ જાય તે તેને તીર પસ્તા કરે. થઈ ગયેલા પાપ માટે રડે, સાચા આંસુ સારો. પેથડશાહનું ચિંતન મહામંત્રી પેથડશા ત્યારે ઉંમરમાં કંઈ મોટા ન હતા. માત્ર ૩૨ વર્ષની ઉંમર હતી. જુવાનજોધ હતા. પત્ની પ્રથમિણી રૂપાળી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરમીરૅશના અને ગુણીયલ હતી. સંસ્કારી અને સુજ્ઞ હતી. પતિ માટે તેને અનહદ પ્રેમ હતો. પેથડશાનું લગ્નજીવન સુખી અને સંવાદી હતું પત્નીની કેઈ જ ફરિયાં ન હતી. બધી રીતે પતિને અનુકૂળ હતી. છતાંય પસંશા “બ્રહ્મચર્યના ચાહક હતા! અબ્રહ્મસેવનની વાસના હતી, તે સાથેસાથ બ્રહ્મચર્ય પાલનની "ચાહમા અને ભાવના પણું હતી. આવા સંજોગોમાં ભીમ શ્રવકતરફથી બ્રહ્મચારીઓ માટે ભેટ આવી, મહામંત્રીએ આ ઉત્તમ ભેટનું ભવ્ય સ્વાગત કરવાનું નકકી કર્યું. આ માટે તેમણે વિચાર્યું: “એક મહાન બ્રહ્મચારી સાધર્મિક મિત્રની ભેટને અસ્વીકાર મારાથી કેમ થાય? હું બ્રહ્મચારી નથી એ મહામના ભીમ જાણતા જ હશે. છતાં પણ તેમણે મારા માટે લેટ મેલી છે તે મારે તેને સ્વીકાર કર જોઈએ. ભેટ જરૂર વીકારીશ પરંતુ એ ભેટને ઉપગ હું નહિ કરું. જ્યાં સુધી હું બ્રહ્મચર્યનું પાલન ન કરતે થાઉં, ત્યાં સુધી એ ભેટને ઉપગ નહિ કરૂં. એ ભેટના હું રે જ દર્શન કરીશ અને તેના દશનથી બ્રહ્મચર્યવત અંગીકાર કરવાની પ્રેરણા લઈશ.” વિવેક અને ઔચિત્ય ધર્મના પ્રાણ પેથડશાની વિચારધારા કેટલી વિપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ છે! જેના હૈયે ધર્મ વચ્ચે હોય છે તેના વિચાર અને આચારમાં વિવેક અને ઔચિત્યનાં દર્શન સહેજે થવાનાં. ધાર્મિક માણસના જીવનમાં અવિવેક અને અનૌચિત્યને સ્થાન નથી હતું. એ બંને હોય તે સમજી લેવું કે તેના જીવનથી ધર્મ કરેડ માઈલ દૂર છે. પછી તમે ભલે મંદિર અને ઉપાશ્રયના પગથિયા ઘસી નાંખતા હો! મંદિરમાં પણ ઔચિત્યનું પાલન નહિ, ઉપાશ્રયમાં 'વિવેકપૂર્ણ આચરણ નહિ તે પછી તમે ઘર અને દુકાનમાં તે. ન જાણે શું યે કરતા હશે? વિવેક અને ઔચિત્ય ને તે તમારા હૈયે સ્વયં સુરે છે કે જે તે શીખવ્યા તમે શીખે છે! તમને કેટકેટલીવાર સમજાવ્યું છે કે પરમાત્માના મંદિરમાં અને Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-ટ ૧૫૭ ઉપાશ્રયમાં વિવેકથી આવે, વિવેકથી જાઓ. વિવેકથી ઉભા રહે. વિવેકથી બેસે, વિવેકથી બેલે પણ મંદિરના પગથિયે જે બે બેને મળી ગઈ તે બસ વાતેના તડાકા ચાલુ! ભગવાનને અભિષેક કરવાના સમયે, ભગવાનની પૂજા કરવાના સમયે પણ આડીઅવળી વાત કરે છે ને તમે મૌનને પાપ માને છે? બેલવું એ ધર્મ, મૌન રહેવું તે. અધર્મ? વાત કરવી એ પુણય અને ચૂપ રહેવું તે પાપ શું તમે આવું સમજી બેઠા છેજે બેલવું જરૂરી છે, તે- તમે બેલતા જ નથી. અને જે બેલવું પાપ છે, અવિવેકપૂર્ણ છે, તે જ બસ, બકે રાખે છે ? કેટલે ઘોર અવિવેક તમારા જીવનમાં છવાઈ ગયો છે ? જવનના કયા ક્ષેત્રમાં તમે લેકે વિવેકપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરે છે, એ જરા કહેશે? ૨ પિડિશાનું જીવન આદર્શ જીવન કહેવાય છે. હજાર રૂપિયાને સદ્વ્યય કરી પેથડશા શ્રાવક ભીમની ભેટનું ભવ્ય સ્વાગત કરીને, એ ભેટને વાજતે-ગાજતે પિતાના ઘરે લઈ આવે છે અને પરમાત્માની પૂજા માટેના એ વને સુગ્ય પવિત્ર સ્થાન પર પ્રેમથી પધરાવીને પછી રોજ તેના દર્શન કરે છે. આ ભેટ શુભ ભાવનાને જાગ્રત કરવામાં નિમિત્ત બની છે. મહામંત્રી તેનું કેટલું ઊંચું મૂલ્યાંકન કરી રહ્યા છે. યાદ રાખે, સંસારના તમામ વૈભવ પ્રાપ્ત થવા દુર્લભ નથી, દુર્લભ તે છે મનની શુભ ભાવનાની જાગૃતિ. શુભ વિચાર, પવિત્ર મનેભાવ! ઉત્તમ અધ્યવસાય અનંતા-અનંતા કર્મોની નિર્જરા કરે છે. એક જ શુભ વિચાર દેવકના અસંખ્ય વર્ષોનું આયુષ્ય કર્મ બાંધી શકે છે. અનંતા જન્મમાં આ જીવે શું નથી મેળવ્યું? અનંતીવાર તેણે દેવલોકનું સુખ જોગવ્યું છે. પરંતુ કમ-નિર્જરા માટે અસાધારણ કારણભૂત શુભ અને શુદ્ધ અધ્યવસાય તેને નથી મળ્યા! આત્મગુણેના આવિર્ભાવમાં નિમિત્તભૂત શુભ વિચાર-વૈભવ તેને નથી મળ્યો! વ્રત લેતાં વિવેક જરૂરી * સતત એવા નિમિત્તે ના સંપર્કમાં રહેવું જોઈએ કે જે નિમિત્તેથી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શુભ વિચારધારા સતત અખલિત વહેતી રહે. જ્યારે શુભ વિચારધારા વહેતી રહેશે ત્યારે જીવન-વ્યવહાર પણ શુદ્ધ બનશે અને જીવનમાંથી અશુદ્ધિઓ આપોઆપ દૂર થઈ જશે. મહામંત્રી પેથડશાએ એ ભેટનું નિમિત્ત પકડી લીધું. રેજ એ ભેટનું દર્શન કરતા રહ્યા. એ વસ્ત્રોને તે પહેરતાં નહિ, જ તેનું ભાવથી દર્શન કરતા. એક દિવસ મહામંત્રીની ધર્મપત્નીએ પૂછયું : સ્વામીનાથ ! ભેટમાં આવેલ આ પૂજાના વસ્ત્રોને તમે પહેરતા કેમ નથી? મહામંત્રીએ કહ્યું. “દેવી! આ વસ્ત્રોની ભેટ બ્રહ્મચારી માટે છે. હું બ્રહ્મચારી નથી, આથી તેને મારાથી ઉપગ કેવી રીતે થઈ શકે? પત્ની પ્રથમિણી વિચારમાં એવાઈ ગઈ. પછી ફરી પૂછ્યું : “નાથ! તે શું તમે બ્રહ્મચર્ય–વત અંગીકાર કરવા ચાહે છે ત્યારે પેથડશાએ કહ્યું: તમારી જ્યારે ભાવના થશે ત્યારે આપણે બંને સાથે બ્રહ્મચર્ય વ્રત લઈશું. હું તમારી ભાવના શી છે તે જાણવા માગું છું.' કેટલી ગંભીર દૃષ્ટિ છે મહામત્રીની! પત્નીના હૈયે બ્રહ્મચર્ય વ્રત લેવાની ભાવના ન જાગે ત્યાં સુધી પિતે બ્રહ્મચર્યવ્રત લેવા નથી ઈચ્છતા. વ્રત ધારણ કર્યા વિના ભલે મૈથુનને ત્યાગ કરાય, પણ પત્નીની સંમતિ વિના વ્રત ધારણ કરવા નથી ચાહતા. પત્નીને તે એમ પણ નથી કહેતા કે “મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. તારી ભાવના હોય તે તું પણ લે, નહિતર હું તે એ વ્રત લેવાને જ છું. તારી વાત તું જાણે, આવા ઉપેક્ષિત વચન તે નથી બોલતા. આવું કહેતા તે સંભવ છે કે પ્રથમિણી વિરોધી વિચાર રજૂ કરત. આપણાં રવજનેને જે ધર્મઆરાધનામાં જોડવાની ઈચ્છા હોય તે તે માટે જોડવાની પ્રબળ ભાવના આપણા હૈયે હેવી જોઈએ અને તે માટેની ચેાગ્ય પદ્ધતિ પણ આવડવી જોઈએ સારી ભાવનાની અભિવ્યક્તિ સારી કરે દીકરે પરમાત્માના મંદિરે નથી જ. તમે ઈચ્છે છે કે તેણે મંદિરે જવું જોઈએ. આ માટે તમે તેને બેચાર વખત પ્રેરણા પણ કરી છે. છતાંય તે નથી જતે ત્યારે તમે શું કરે છે? “નાસ્તિક Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રયન ૧૫૮ છું, તું સાવ ઉદ્ધત પાકો-બાપનું કહ્યું નથી માનતો...? મંદિર જવાની ના પાડે છે? નરકમાં જઈશ નરકમાં આવા જ કડવા અને કડક શબ્દ બેલે છે ને? એમ કહેવાથી શું તમારે દરકરે મંદિરે જતે થઈ જશે? તેથી તમારૂ કહ્યું તે માનશે? આવા વ્યવહારથી તે કેટલાય છોકરાઓ વિદ્રોહી દિમાગના બની ગયા છે. માતા-પિતાની ધર્મારાધનાના કડવા ટીકાકાર બની ગયા છે. તમારામાંથી ઘણાં માતા-પિતા છે. તમને આ અનુભવ હશે જ. માતા પિતાને અનુચિત વ્યવહાર સંતાનને ધર્મથી વિમુખ કરી દે છે. ભલે પછી માતા પિતાની ભાવના સારી હોય. સિદ્ધાંત જાણ તે એક વાત છે અને તેને પ્રવેગ કરો તે બીજી વાત છે. સિદ્ધાંત જાણનારા બધા ગ્ય-સાચા જ પ્રયોગ કરે, એ અઘટ નિયમ નથી. અમારા હૈયે કુટુંબનું હિત છે. એ હિતભાવનાથી કહીએ છીએ, આ જ કે તર્ક કરે છે ને ? ભાવના તમારી સારી છે, પરંતુ ભાવનાની અભિવ્યકિત, તેને અભિગમ બરાબર નથી. કુટુંબીજનેને તમારી સારી ભાવનાની પ્રતીતિ નથી થતી. કારણ કે પ્રેરણા કરવાની તમારી પદ્ધતિ બરાબર નથી હોતી. મહામંત્રી પિથડશા પિતે બ્રહ્મચય–બર ધારણ કરવા ઈચ્છતા હતા તે ધારત તે પત્નીને પ્રેરણા આપીને કે તેના પર દબાણ કરીને પત્નીની સંમતિ મેળવીને સવયં બ્રહ્મચારી બની જાત ! બત ધારણ કરવું પૂરતું નથી. ધારણ કર્યા બાદ તેના પાલનની ક્ષમતા પણ હેવી જોઈએ બ્રહ્મચર્યવ્રતનું આજીવન પાલન કરવું સરળ વાત નથી. જવાનીમાં કામવાસનાને આગ પ્રબળ હોય છે. એ આવેગ પર સંયમ રાખ તે નાની સુની વાત નથી માણસને પિતાને હાર્દિક સંકલ્પ હોય અને વ્રત પાલન કરવાની ક્ષમતા પર વિશ્વાસશ્રદ્ધા હોય તે વ્રતનું પાલન થઈ શકે છે. કોઇના દેરડ્યા દેરવાઈ જઈને, કેઈના દબાણને વશ થઈને વ્રત લેનાર મટાભાગે વતનું યથાગ્ય પાલન નથી કરી શક્તા. આથી જેને વ્રત આપવું હોય તેને એ વ્રતનું મહત્વ સમજાવે. એ વ્રત ગ્રહણ કરવાની તેની ભાવનાને Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જગાડે, શુભ ભાવનાને કાર્યાન્વિત કરવામાં ઉતાવળ ન કરે, વ્રતપાલન કરવા માટે તેનામાં વિશ્વાસ પેદા કરે. તેની શ્રદ્ધાને સ્થિર અને સુદઢ કરે. પેથડશાહની પત્ની સાથે વ્રત લે છે. માનવું પડશે કે પેથડશાના શુભ ભાવેનો પ્રભાવ તેમની ધર્મ પત્ની પર પણ પડશે. પથમિણીએ કહ્યું : “નાથ ! આપની ભાવના ઉત્તમ છે. હું પણું બ્રહ્મચર્યવ્રત લેવા ચાહુ છું. આપ આપની પવિત્ર ભાવના સાકાર કરી વિચારે તમે, પત્નીની આ વાત સાંભળીને પેથડશાને કેટલે આનંદ થયો હશે? હૈયુ તેમનું કેવું પ્રસન્ન થયું હશે ? અને પથમિણીના આનંદ અને પ્રસન્નતાનું તે પૂછવું જ શું ? પતિની પ્રસન્નતામાં જ તેની પ્રસન્નતા સમાઈ હતી. પતિ-પત્ની બંનેએ બ્રહ્મચર્યવ્રત ધારણ કરવાને દઢ સંકલ્પ કર્યો. ખૂબ સ્વાભાર્વિક્તાથી વ્રતનું પાલન કેમ થાય તે દિશામાં ખૂબજ ચિંતન-મનન કરવા લાગ્યા. બ્રહ્મચારીને જીવનવ્યવહાર કે હે જોઈએ, તે અંગે જ્ઞાની પુરુષનું માર્ગદ લીધું. . . બત્રીસ વર્ષની-ભજી જવાનીમાં બ્રહ્મચર્ય જેવું કઠીન વ્રત લેવું એ કંઈ “એક હતે રાજા અને એક હતી રાણી, જેવી મામુલી વાત નથી. પેથડશાનું જીવનચરિત્ર વાંચતા સમજાય છે કે એ મહા પુરૂષનું સમગ્ર જીવન ધર્મમય હતું. જીવનને દરેક વ્યવહાર દરેક કર્મ અને ક્રિયા ધર્મના ગાઢ રંગથી રંગાયેલા હતાં. રાજાની સાથે અને પિતાના પરિવારની સાથે-સૌની સાથે, તેમને વ્યવહાર ઔચિત્યપૂર્ણ હતું! શું તમે લેકે પણ તમારું જીવન આવું વિવેકપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ ન બનાવી શકે છે જે જૈન સંઘના સભ્ય કુટુંબનું આવું જીવન બની જાય તે સમસ્ત વિશ્વને એક આદર્શ મળી શકે. અન્ય સમાજના કુટુંબને તે આટલું સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શન નથી મળતું. તમને લેકેને તે મળી રહ્યું છે. તમે તેને મહવને સમજે અને જીવન પરિવર્તનને સંકલ્પ કરે. કરશે ને સંકલ૫.st Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૮ ૧૬૧ તમારા જીવનના દષ્ટ બને છે મારે જીવન-પરિવર્તન કરવું જ છે,” “મારે આદેશના સદ્દગૃહસ્થ બનવું છે.' આ દઢ સંકલ્પ કરો. હા, એક વાત છે. તમને તમારું આજનું જીવન સારું નહિ લાગતું હોય તે જ તમે જીવનપરિવર્તન કરવાને સંકલપ કરી શકશે. તમારા વર્તમાન જીવનનું શાંતચિત્તે અવલોકન કરે, જીવનના દરેક પ્રવૃત્તિને એક પ્રેક્ષક બનીને-દષ્ટા બનીને જુઓ. તે તમને જણાશે, તમને દેખાશે કે તમારે જીવન-પ્રવાહ ગંગા જે નિર્મળ છે કે ગટર જે મલીન ! સભામાંથી ? ગટર જેવો ગંદો પ્રવાહ વહી રહ્યો છે. મહારાજશ્રી . મને ખુશ કરવા કહે છે ? તમે જે આત્મનિરીક્ષણ કરીને કહેશે કે ગંગા જે નિર્મળ જીવનપ્રવાહ વહી રહ્યો છે, તે મને આનંદ થશે. તમને એમ દેખાય કે ગટર જે ગંદ જીવન પ્રવાહ વહી રહ્યો છે તે તમારે શુદ્ધિકરણ કરવું પડશે. નિરાશ બની ગટર જેવું ગંદુ જીવન જીવવાની કોઈ જ જરૂર નથી. ઉમંગ અને ઉલાસથી જીવનશુદ્ધિનું કાર્ય કરવું જોઈએ. અર્થપ્રધાન અને કામપ્રધાન આજના યુગમાં તમારે પૂરેપૂરી તાકાતથી જીવનશુદ્ધિને વેગ કરવું પડશે. આ કાર્યમાં “ધર્મબિન્દુ' ગ્રન્થ તમને સારામાં સારું માર્ગદર્શન આપી શકે તેમ છે. માનવ-જીવનની એક એક પ્રવૃત્તિનું આ ગ્રન્થમાં સુચારુપણે માર્ગદર્શન અપાયું છે. પરંતુ મૂળ પાયાની વાત ન ભૂલતા કે જીવન–પરિવર્તન માટે ખૂદ તમારે દઢ સંકલ્પ અનિવાર્ય છે. તેના વિના અમે લોકો પણ કઈ કરી શકીએ તેમ નથી. વિદ્યાથી ભણવા માટે કુતસંકલ્પ હોય તે અધ્યાપક તેને ભણાવી શકે છે. અધ્યયનમાં તેને સહાગી બની શકે છે. સભામાંથી : અધ્યાપક વિદ્યાર્થીમાં અધ્યયનની રૂચિ પણ જાગ્રત કરાવી શકે છે ને? મહારાજશ્રી : એ જ કામ તે હું કરી રહ્યો છું. ધર્મમય ' જીવન જીવવાની તમને અભિરૂચિ થાય તે માટે તે રોજેરોજ પ્રવચન Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આપું છું. પ્રવચનથી તમારે “મૂડ બદલું છું. તમારા “મુડને કેળવું છું. તમારે “મૂડ’ આવી જાય તે કામ થઈ ગયું ! પણ તમારા “મૂહ” જલદી “ઓફ થઈ જાય છે ! “મૂડ’ કાયમ ટકી રહેવું જોઈએ. તમારા મિત્રો, તમારું કુટુંબ એવું હોવું જોઈએ કે જે તમારા જીવન પરિવર્તનના “મૂડને “એફ” ન કરી દે. સંઘર્ષ વિના શાતિ નહી ? શકિત વિના સિદ્ધિ નહી? એક વાત સાફ સાફ સમજી લે કે જીવન પરિવર્તન માટે તમે જેવા શ્રીગણેશ કરશે કે વિન તે તેમાં હજારે આવશે. દુનિયાની નજરે તમે પણ જીવન-માર્ગ બદલ્યા કે દુનિયાવાળાની દષ્ટિ બદલાઈ જશે. માને કે તમે સરકારી ઓફિસર છે, આજ દિવસ સુધી તમે લાંચ લેતા આવ્યા છે, કાલે ઓફિસમાં જઈને તમે લાંચ લેવાનો ઈન્કાર કરે છે, તે તમારી આજુબાજુના લાંચિયાઓ તમને બીજી જ નજરે જોવા લાગશે. તમારી મશ્કરી કરશે. લાંચ લેવા માટે તમને સમજાવશે. તમારા પર દબાણ લાવશે. જેને એ લાંચમાંથી ભાગ મળે છે તે બધાં જ તમને ઘેરી લેશે. એ સમયે તમારી કસોટી થશે. ઘરે પહોંચતા બીજી કસોટી શરૂ થશે. ઘરના બધા મેજમજાનું જીવન જીવવા માગતા હશે. લકઝૂરીયસ-વિલાસી જીવન જીવવાનું પસંદ કરતા હશે તે તેઓ તમને લાંચ લેવા મજબૂર કરશે. હા, અવરોધ અને અડચણે તે આવશે જ. એ બધા પ્રસંગે દઢ મનોબળ હશે તે જ તમે શુદ્ધ રહી શકશે. તમારા નિર્ણયમાં ટકી શકશે. સંઘર્ષ વિના શાંતિ નથી. શક્તિ વિના સિદ્ધિ નથી ! સંઘર્ષમાં શક્તિશાળી જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અશક્ત, કમર, માણસ ભુંડી રીતે પછડાય છે. જીવનપરિવર્તન એક સંઘર્ષ છે. પ્રચંડ તાકાતથી અશુભ અને અશુદ્ધ સામે લડતા રહે. તે ત્યાં સુધી ઝઝૂમતા રહે. આજ બસ, આટલું જ, Page #171 -------------------------------------------------------------------------- ________________ * તમારા જીવનને સૂક્ષ્મ નજરે જુએ ભયનાં ભૂત તમને ડરાવે છે? ચેતરફ દેશની જવાલાઓ ભભૂકે છે? હૈયે ખેદ અને ગ્લાનિની ગંદગી ખદબદે છે? જરા સમજે તે ખરા કે સંસાર જે દુખપૂર્ણ અને યાતનાપૂર્ણ ન હોત તો અમે સંસાર શા માટે છોડે? સંસારના સુખ ખતરનાક છે. અનંત દેથી આ સંસાર ભરેલો છે. સાંભળેલી વાત પર કે સગી આંખે જોયેલી ઘટના પર પણ ઉતાવળે નિર્ણય ન કરે. તેના પર ગંભીરતાથી વિચારે. પૂરતી તપાસ કરે. જે નિર્ણય કરે, તે પણ કઠોરતાથી કે નિયતાથી ન કરે. કે આપણું હૃદયમાં ધર્મ છે તે તે ધર્મ જ આપણી રક્ષા કરશે. ધર્મના ચરણે નિર્ભય રહે! કે દુરાચાર-વ્યભિચારના માર્ગે ચાલીને શા માટે તમારી અને બીજાની જીંદગી બરબાદ કરે છે? એ માર્ગેથી પાછા વળે. પ્રવચન૧૦ મહાન મૃતધર ધર્મ પુરંદર પુજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મ બિન્દુ ગ્રંથમાં ધમતત્વનું સ્વરૂપ સમજાવતાં (૨માવે છે કે * वचनौचंदानुष्ठानमविरुद्धाद्ययादितम् । पैन्यादिभावसंयुक्तं तद्धर्म इति कीयते ।। Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના માણસ એકવાર પિતાનું ધ્યેય નક્કી કરી લે કે “મારે આત્મવિશુદ્ધિ કરવી છે તે એ ધ્યેયને સિદ્ધ કરવા, આત્મશુદ્ધિને માગ શોધીને જ રહેશે. આ માર્ગ છે ધર્મને. સવપ્રથમ તમે એ શેાધી કાઢે કે જીવનની અશુદ્ધિ પ્રત્યે તમને નરિત થઈ છે? થાય છે? અશુદ્ધિજન્ય સુખ પ્રત્યે દુર્ભાવ થયે છે? અશુદ્ધિમાં અકળામણ અનુભવે છે? કપડાં અશુદ્ધ હોય તે કેવું લાગે છે? શરીર અશુદ્ધ ગંદુ હોય તે કેવું લાગે છે? સ્વચ્છ કરવાનું વિચારે છે ને? કપડાં અને શરીર ખાં કરવાનો પ્રયત્ન કરે છે ને? અશુદ્ધ કપડાં નથી ગમતાં અશુદ્ધ-ગંદુ શરીર નથી ગમતું, એ જ પ્રમાણે અશુદ્ધ આત્મા નહિ ગમે તે તેની વિશુદ્ધિ માટેનો વિચાર જરૂર આવશે. આત્મતત્વનું અજ્ઞાન : પણ આ વિચિત્ર સંસારમાં એવા ય લેક હોય છે કે જેમને ગંદા કપડાં જરા ય ખટકતાં નથી ! ગંદુ શરીર જરાય અકળાવતું નથી! ત્યાં આવા માણસને આત્માની તે કલ્પના પણ નથી હોતી. આત્મા જેવી અણુમેલ તત્વની ખબર ન હોય ત્યાં તેને આત્માની અશુદ્ધિ અને વિશુદ્ધિને તે વિચાર જ કયાથી આવે? એવા વિચાર વિના ધર્મને વિચાર પણ કયાથી જાગે? પણ આવા માણસે ય ધર્મનાં અનુષ્ઠાન કરતા દેખાય છે! કાં તે ગતાગતિકતા હોય છે અથવા તે કઈ સુખ પામવાની કામના હોય છે. આત્મસુખ મેળવવાની નહિ, ભૌતિક સુખ મેળવવાની કામના! ઈન્દ્રિયેના વિષય-સુખ પ્રાપ્ત કરવાની કામના ! વૈષયિક સુખ મેળવવાની કામનાથી જે ધમનુષ્ઠાન કરવામાં આવે છે તેમાં અભય, અદ્વેષ અને અખેદ નથી હતા. કારણ કે સુખરાગમાંથી દુખમય જ પેદા થાય છે. દુખ દેનાર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થવાનો જ અને સુખ નહિ મળવાથી ધર્માનુષ્ઠાનમાં એક આવી જ જવાને | વૈષયિક સુખેની સ્પૃહા એક મોટી અશુદ્ધિ છે, આ વાત તમને જચી છે ખરી ? ૌષયિક સુખોની સ્પૃહા ઉલેચી નાંખો તમારા હૈયે જ્યાં સુધી વૈષયિક સુખની પૃહા સળવળે છે ત્યાં Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૦ - ૧૬ સુધી તમારા જીવનમાં અભય, અદ્વેષ અને અપેદ-આ ત્રણ ગુણે પ્રગટ નહિ થાય અને આ ત્રણે ગુણે વિના તમે સાચી યથાર્થ ધર્મ આરાધના પણ નહિ કરી શકે. તમે તમારા આતરબાહા જીવનને સક્ષમ નજરે જુએ. અનેક પ્રકારના ભયના ભૂત તમને ડરાવતા જણાશે ચેતરફ તમને શ્રેષની જવાળાઓ ભભૂકતી દેખાશે. હૈયે ખેદ અને લાનિની ગંદગી ખદબદતી જણાશે. આથી જ જ્ઞાની પુરુષ કહે છે કે હૈયામાંથી વૈષયિક સુખેની સ્પૃહાને પહેલાં બહાર ઉલેચી નાંખે! પરસ્પૃહા મહાદુખમ્ પરપદાર્થોની સ્પૃહા જ મહા દુખ છે. –આ કથન કેટલું યથાર્થ છે, તેને ગંભીરતાથી તમે વિચાર કરે. ભય, દ્વેષ અને ખેદ દાન દેવાના પ્રસંગે મનમાં શું થાય છે? હૈયે આનંદ છલકાય છે કે આંખમાં ગુસ્સે સળગે છે? દેવું જ પડે તેમ હોય તે કેટલું આપે છે? થોડુંક કે વધારે? મનમાં ઘય છે. વધારે આપી દઈશ તે મારી પાસે શું બચશે? નહિ બચે તે હું શું કરીશ? આ ડર છે હૈયે, આથી વધુ હોવા છતા પણ ટૂકડે ફેકે છે ! દાન દેવાના પ્રસંગે દાતા જે લેનારની ઈચછાનુસાર દાન ન આપે તે લેનારને શું થાય છે? દાતા પર ગુસ્સો ચડે છે ને? પ થાય છે ને? ન હોય તે માટે દાનવીર ! નામ બડા એર કામ છોટા.”આવ જ કંઈ લાગણી થાય છે ને મનમા? માની લે કે તમારી ઈચ્છા મુજબ દાન મળી ગયું, ત્યારે તમારા ઘરના લોકોને ડર લાગે છે ને? ઘરવાળાઓને ખબર પડી જશે કે- હું આટલા બધા રૂપિયા લાવ્યો છું તે નાહક તેઓ મને હેરાન કરશે. આથી તેમને સાચી વાત જ નહિ કહું આ વિચારે શું બતાવે છે? ભય જ ને? એ જ પ્રમાણે તપશ્ચર્યા કરવાનો પ્રસંગ આવે, ત્યારે ઇંચ ઉલલાસ ઉછળે છે કે ખિન્નતા? પપકાર કરવાને અવસર મળે છે Page #174 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ત્યારે મનેમાં શું થાય છે? ઉત્સાહ કે ખેદ? ધર્મપ્રવૃત્તિ કેઈપણ હેય, તેમાં સુખના ત્યાગની જ વાત મુખ્ય રહેશે. તમારું મન ભય દેવ અને ખેદથી મુક્ત હશે તે જ ધર્મારાધના કરવામાં તમને આનંદ આવશે. કેઈપણ ધર્મારાધનામાં તમારું ચિત સ્થિર રહે છે? કેમ સ્થિર નથી રહેતું ? મનમાં ભય છે. ભય જ મનને ચંચળ અને અસ્થિર બનાવે છે. જયાં સુધી તમારું મન ભયથી ઘેરાયેલું છે ત્યાં સુધી થિરતાની કઈ જ આશા નથી. ભયના કારણે પરમાત્માના નામની માળા પણ સ્થિરતાથી નહિ ફેરવી શકે. સભામાંથી ? એવું જ બને છે ! હાથ માળા ફેરવે છે અને મન વિષયમાં ફરતું રહે છે. મહારાજશ્રી જ્યાં સુધી અભય નહિ બને ત્યાં સુધી આવી બેહાલી રહેવાની જ જ્યાં સુધી વિષયની પૃહા હશે ત્યાં સુધી ભય હૈયે અહો જમાવીને રહેવાને ! ભયથી ચંચળતા અને ચંચળતાથી ધર્મારાધનામાં વિક્ષેપ ! આથી જ કહું છું કે દષ્ટિમાં આમૂલ પરિવર્તન કરે. વૈષયિક દૃષ્ટિને બદલી નાખો. આત્મદષ્ટિ ઉઘાડો. આત્મદષ્ટિવાળો માણસ જ આત્મશકિત મેળવે છે. આ આત્મશકિત જ માણસને અભય બનાવે છે ! માંડવગઢના મહામંત્રી પેથડશાનું વ્યક્તિત્વ તમને એટલા માટે જ બતાવી રહ્યો છું. એક એવા એતિહાસિક મહાપુરુષ થઈ ગયા કે તેમના ઉચ્ચતમ વ્યકિત મને ઘણું જ પ્રભાવિત કર્યો છે. તેમનું આંતરિક વ્યકિતત્વ ઘણું જ અદ્દભુત હતું. મહામંત્રી જેવા ઊંચા હોદ્દા પર હેવા છતાંય તેમને સત્તાને મેહ ન હતા. સત્તાને મદ ન હતું. સુવર્ણસિદ્ધિ હવા છતાં સંપત્તિને ઘમંડ ન હતો. તેની કોઈ આસક્તિ ન હતી. સુંદર અને નિરોગી દેહ હોવા છતાંય વિષયવાસના ન હતી. યૌવનને ઉન્માદ ન હતું. વિલક્ષણ પ્રતિભાવાન રાજપુરુષ હોવા છતાંય રાજ્ય અને રાજા પ્રત્યે પૂર્ણ નિષ્ઠાવાન હતા. રૂપાળી અને પ્રેમાળા થની હવા છતાંય બ્રહ્મચર્યના ઉપાસક હતા! આવું વ્યક્તિ Page #175 -------------------------------------------------------------------------- ________________ વચન-૧ : ૧૬૭ હોવાથી તે સદાય અલ્મય રહ્યા! અષી અને અખિન્ન રહા ! હા, તેમના જીવનમાં ય ઉપાધિઓ આવી હતી છતાંય તે કયારે ય ભયભીત કે ભયાકુળ નહિતા બન્યા. ગુનેગાર પ્રત્યે પણ કેવવાળા ન બન્યા.નિરાશ ન થયા. ના વિવશ બન્યા, ન ખિન્ન બન્યા. પેથડશાહ પર કલંક આવે છે? એક વખત મહામંત્રી અકારણ જ એક આફતમાં ફસાઈ ગયા. તેમની પાસે માલવનરેશે આપેલ સવા લાખ રૂપિયાનું વસ્ત્ર હતું. મહામંત્રી આ વસ્ત્ર પરમાત્માની પૂજા માટે પહેરતા. એ વસ્ત્રમાં એવે પ્રભાવ પેદા થયે હતું કે, કેઈને તાવ આવે અને એ વસ્ત્ર ઢે તે તેને તાવ ઉતરી જાય. મહામત્રીની પત્ની વસ્ત્રના આ પ્રભાવને જાતી હતી. આ પ્રભાવ મહામંત્રીના અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાલનને હતે. રાજકુટુંબ સાથે મહામંત્રીના કુટુંબને સંબંધ હોય તે વાભાવિક હતું. માલવનરેશની બે રાણી હતી. એક હતી લીલાવતી બીજી હતી કદંબા. રાજાને લીલાવતી પર વધુ પ્રેમ હતું. આથી કદંબા લીલાવતી તરફ ઈષ્યથી જેતી અને અદેખાઈની આગમાં બળતી. માણસને સ્વભાવ પણ કે છે! લીલાવતીને કદંબા પ્રત્યે જરાય દુર્ભાવ ન હતું. તે ય કંઇબા લીલાવતીને જોઈને બળતી હતી. મને છેડે અને લીલાવતીને વધુ પ્રેમ કેમ મળે ? હા, લીલાવતીને પણ ઓછું સુખ મળતું હતું, જેટલું કદંબાને મળતું હતું તેટલું જ, તે કદંબાને લીલાવતીની ઈર્ષ્યા ન થાત, પરંતુ આ જ ઈષ્યએ મહાસતી સીતાના હર્યા ભર્યા જીવનમાં આગ ચાંપી દીધી હતી ને? શ્રી રામ ચંદ્રજીને સીતાજી માટે અત્યંત પ્રેમ હતું તે બીજી રાણીઓથી સહન ન થયું અને ત્રણ રાણીઓએ ભેગાં મળીને પત્ર રચ્યું. તેમાં સરલ સીતાજી ફસાઈ ગયાં. તેમના પર કલંક આવ્યું. શ્રી રામે સીતાજીને જંગલમાં કાઢી મૂકયા. ખેર ! સીતાજીની એ ભવિતવ્યતા હતી એમ માની લે, પણ પિલી ત્રણ રાણુંઓને સીતાજીના જવાથી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરવી દેશના વધુ સુખ મળ્યું ખરું? ના! માણસની આ ભ્રમણા છે કે “બીજાને દુખી કરવાથી પિતાને વધુ સુખ મળશે. પણ વાત અને વાસ્તવિકતા આથી ઉલટી છે. બીજાનું સુખ છીનવી લેવાથી જે રહ્યું હું સુખ હેય છે તે પણ ચાલ્યું જાય છે પરંતુ અદેખાઈની આગમાં બળનારાઓને આ સત્ય કેવી રીતે સમજાવાય? સમજાવવા છતાંય તેઓ સમજવા તૈયાર જ નથી થતા ! માલવનરેશની રાણુ કદંબા પણ એવી જ હતી. લીલાવતી માટે રાજાને અભાવ થઈ જાય તે જ મારે માટે તેમને પ્રેમ વધે. નહિ તે આ ભાવમાં તે રાજાનું સુખ મને મળનાર નથી અને પ્રેમ વિનાની જિંદગીમાં બીજું શું છે? કદંબાની આવી વિચારધારા હશે. કદંબા એ પણ જાણતી હતી કે જ્યાં સુધી રાજા લીલાવતીને કઈ મેટે દેષ નહિ જુએ ત્યાં સુધી તેમને પ્રેમ એ છો નહિં થાય. દોષદર્શનથી જ પ્રેમ કરે છે? જ્યાં સુધી તમને આ સંસારમાં દેશદર્શન નહિ થાય ત્યાં સુધી સંસાર પરને તમારે મેહ નહિ છૂટે! આથી જ્ઞાની પુરુષે સંસારની ખૂબ ખૂબ નિંદા કરે છે. સંસારના અસંખ્ય દેષ બતાવે છે. તમારા મન પર એક પણ દોષની છાપ પડી જાય તે સમજી લેજે કે તમારે સંસાર-રાગ ખત્મ! ગુણદર્શનથી રાગ, દેવદર્શનથી વિરાગઃ સભામાંથી ? તે તે આપનું પ્રવચન સાંભળવામાં જોખમ છે! આપ સંસાર છોડાવીને જ રહેશે ! મહારાજશ્રી : સંસારમાં જોખમ છે–ડેન્જર' છે. તે નથી દેખાતું અને આ મહાપુરુષને અહીં જોખમ દેખાય છે! સંસારમાં ડગલે ને પગલે ભય છે. ક્ષણ ક્ષણ જોખમ છે, તે જાણે છે? અમારું કર્તવ્ય છે કે અમે તમને લેકેને આવા ખતરનાક જોખમભરપુર સંસારથી ઉગારી લઈએ. સંસારથી મુક્ત કરીએ. એટલું તે જરા સમજો કે સંસાર સુખપૂર્ણ અને યાતનાપૂર્ણ નહોત તે અમે સંસાર શું કરવા છેડ હશે? સંસારનાં સુખ જ ખતરનાક છે. અનંતા દેથી આ સંસાર ભરેલું છે. તમે લેકે સંસારમાં Page #177 -------------------------------------------------------------------------- ________________ કવચન-૧૦ ૧૬૮ ગુણદર્શન કરી રહ્યા છે, આથી તમને સંસારમાં આસક્તિ છે, તેના પર મેહ છે. તમે સંસારમાં ગુણદર્શન કરે છે અને અમે કરીએ છીએ દેવદર્શન! ગુણદર્શનથી રાગ થાય છે અને દેષ– દર્શનથી વિરાગ થાય છે. જટાશંકર પિતાના ઘરમાં એક બાળમંદિર ચલાવતે હતે. કોઈ બાળકની તે ફી નહોતે લેતે. પૈસા નહેતા લેતે. બાળકો પણ જયારે પિતાના ઘરે મીઠાઈ થતી ત્યારે જટાશંકર માટે પ્રસાદરૂપે લઈ આવતા. એક છોકરે એ આવતું હતું કે તે કયારેય જટાશ કર માટે પ્રસાદ નહેતે લાવતે, જટાશંકરની નજરમાં એ આવી જ ગયું હતું પરંતુ તેણે છોકરાને કશું જ ન કર્યું. એક દિવસની વાત છે. પેલે કરે માસ્તર સાહેબ માટે માટીના વાસણમાં ભરીને દૂધપાક લઈ આવ્યું. છોકરાએ જટાશંકરને કહ્યું : “આજ મારા નાના ભાઈને જન્મદિવસ હતું તેથી મારી માએ દૂધપાક બનાવ્યો હતે. તમારા માટે તેણે મોકલે છે! જટાશંકર તે આથી ખુશ થઈ ગયો. તેણે તે ત્યાં જ બાળકેની સામે જ દૂધપાક પીવો શરૂ કરી દીધો ! અધું કૂંડું દૂધપાક પીધા બાદ જટાશંકરે એ છોકરાને પૂછયું. “બેટા! આજ તારી મા આટલી બધી ઉદાર કેમ થઈ ગઈ? ડું ભરીને આજ દૂધપાક મોકલવા જેવી ઉદારતા તેનામાં કેવી રીતે આવી ? છોકરાએ કહ્યું : “મારી માએ દૂધપાક એક મેટી થાળીમાં કાઢયે હતું અને તે પાણી ભરવા ગઈ હતી. હું બહાર રમતું હતું, ત્યાં એક કાળો કૂતરો આબે અને દૂધપાક પીવા લાગ્ય, પાણી ભરીને મારી માં આવી તે તેણે કુતરાને દૂધપાક પીવે છે. તેણે કૂતરાને બહાર કાઢી મૂકો. પણ હવે દૂધપાક તે એઠે થઈ ગયે, અપવિત્ર થઈ ગયે! અમે લેકે તે દૂધપાક ખાઈ શકીએ તેમ ન હતા. આથી મારી માએ કહ્યું, “જા તારા માસ્તર સાહેબને આ દૂધપાક આપી દે છે. એટલે માટીના વાસણમાં ભરીને અહીં લાગે.” Page #178 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આ સાંભળીને જટાશંકરને જે ગુસ્સે ચડશે, તેણે વાસણ જમીન પર પછાડયું. વાસણ ફૂટી ગયું. બાકીને દૂધપાક બધે ઢળાઈ છ અને ગુસ્સામાં મોટેથી રાડ પાડીને બે નાલાયક ! મને અપવિત્ર કર્યો ? છોકરે મોટેથી રડવા લાગ્યા. જટાશંકરે પૂછયું : તું કેમ રડે છે ? છોકરાએ કહ્યું: “આ વાસણ ફૂટી ગયું. હવે મારી મા મને મારશે. જટાશંકર ગુસ્સામાં હતું. તેણે કહ્યું : “શું બળ્યું હતું આ વાસણમાં? માટીનું તે વાસણ હતું. જા જઈને તારી માને કહે કે માસ્તરસાહેબે વાસણ ફાડી નાખ્યું. છેકરાએ ફરીથી રડતાં રડતાં કહ્યું: “પણ સાહેબ, મારી મા તે મારા નાના ભાઈને આજ વાસણમાં છી કરાવતી હતી. આટલું કહીને કરે ઝડપથી ભાગ ગયે. આ સાંભળીને તે જટાશંકરની આંખો ચાર થઈ ગઈ !! સંસારમાં દોષદર્શન કરે? પહેલાં તે દૂધપાક જતાં જ જટાશંકર ગટગટાવવા લાગ્યો હતો! કારણ તેમાં તેણે ગુણ જે હતે. પણ છોકરાએ કહ્યું કે આ દૂધપાક કૂતરાએ એઠો કર્યો છે તે એ જ દૂધપાકમાં તેને ડેષ દેખાયે. રાગ ઉતરી ગયે. ફેંકી દીધે દૂધપાક. સમજ્યાને સંસારને પણ તમે આ રીતે ત્યાગ કરી શકે છે. બસ, દેવદર્શન થઈ જવું જોઈએ ! ભર્તુહરિને શું થયું હતું? સંસારમાં દેષ દેખાઈ ગયે ... વિશ્વાસુ પત્નીએ વિશ્વાસઘાત પત્ની સંસારનું એક મહત્વપૂર્ણ પાત્ર છે. સગી પત્નીએ દગે દીધે? તે પછી બીજા પર તે વિશ્વાસ ભૂકાય જ કેમ છોડી દીધે સંસાર ! ફગાવી દીધા સંસાર ! તમને લોકોને સંસારમાં શું કોઈ દોષ જ દેખાતું નથી ? તેમાં માત્ર ગુણ જ નજરે ચડે છે? આટલી બધી ભારે પછડાટ ખાવા છતાંય !! સભામાંથી સંસારમાં પછડાટ તે ઘણી બધી અને જોરદાર બાઈએ છીએ પણ તેમાં “મધુબિન્દુવાળું સુખ મળે છે એટલે દુખ ભૂલી જવાય છે ! મહારાજશ્રી દુખ ૨૩ કલાકનાં અને સુખ માત્ર એકાદ Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રવચ૧૬ : ૧૭૫ કલાકનું ! તે ય તમે કંટાળી નથી જતા? કમાલ છે તમે કે ક્ષણિક વૈથિક સુખ-અલપ ક્ષણેનું ભેગસુખ મેળવવા તમે લેકેએ તમારી આસપાસ ન જાણે કેવી જાળ ગૂંથી રાખી છે. જુઓ તે જરા, એ જાળમાં તમે કેવા ફસાઈ ગયા છો? શું થશે તમારું પરલેકમાં ? વૈષયિક સુખ પણ કેવા મળ્યાં છે? કેટલાં ગંદા ! કેટલાં બીભત્સ ! અને કેવા જુગુપ્સનીય? ! ગટરની ગંદગીમાં મોજમજા ?મનુષ્યગતિ અને તિર્યંચગતિનાં સુખ ગટરની ગંદગી જેવાં સુખ છે, તે પણ શું તમે હંમેશા ભેગવી શકે છે? શરીરમાં ટી. બી. કે કેન્સર જેવા રોગ થઈ ગયે તે? ભલે ત્યારે તમે યુવાન હે પત્ની પણ તમારી ખૂબજ રૂપાળી અને સુંદર હય, છતાં તમારે રોગના લીધે આસુ સારીને બેસી રહેવું પડે છે. અને જ્યારે મત આવે છે ત્યારે પત્ની ઉભી ઉભી આસુ પાડે છે. લેકે આવીને તમારા મૃત દેહને બાધીને લઈ જાય છે... મસાણમાં એક પળ માટે આખ બંધ કરીને એ દશ્યની જરા કલ્પના કરી જુઓ ! વિષયાંધ માણસનું ગણિત કદંબા રાણી રાજાને લીલાવતીમાં દોષદર્શન કરાવવા માગતી હતી. જેથી રાજાને તેના પરથી રાગ ઉતરી જાય. વિષયાંધ માણસનું ગણિત કેટલું બધું ખોટું હોય છે ! રાજાને પ્રેમ મેળવવા એ બીજાના જીવનમાં આગ લગાડવાનું વિચારે છે. આથી કદંબા લીલાવતીના જીવનમાં દેષ જ શોધતી ફરે છે. એવા દેષ એ શોધી રહી છે કે તે જાણીને રાજાને લીલાવતી પ્રત્યે ધૃણ અને તિરસ્કાર થઈ જાય, ફરી તેના સામે જુએ જ નહિ, ત્યારે જ અને તે જ કદંબાને રાજાને પૂરેપૂરે પ્રેમ મળી શકે. એક દિવસ રાણી લીલાવતી બિમાર પડી, રાણને તાવ આવ્યે. એક દિવસ તાવ રહે . બીજા દિવસે ઉતરી જતે. એકાંત િતાવ આવતું. રાજાએ ઘણી દવાઓ કરાવી ઘણા ઉપચાર કરાવ્યા, પરંતુ તાવ ઉતરતા નથી. રાજા અને સમગ્ર રાજપરિવાર ચિંતામાં ડૂબી Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગ. રાણુનું શરીર સૂતું જતું હતું. વૈદ્યો પણ નિરાશ થઈ ગયા હતા. લીલાવતીની દાસી મહામંત્રી પેથડશાના ઘરે પથમિણને મળવા અને લીલાવતીના સમાચાર આપવા ગઈ હતી. દાસીને ચહેરે ઉદાસ હતે. પથમિણોએ ઉદાસીનું કારણ પૂછયું તે દાસી રડી પડી. રડતાં રડતાં કહ્યું: “મહારાણીને ઘણા દિવસથી તાવ આવે છે. કેઈ જ દવા કામ નથી આવતી. મહારાણીનું શરીર કંતાતું જાય છે. મહારાજા ખૂબજ ચિંતામાં છે. આખુંય રાજકુટુંબ ઊંડા શેક અને ચિંતામાં ડૂબી ગયું છે.” પથમિણીએ દાસીની વાત શાંતિથી અને સહાનુભૂતિથી સાંભળી. ડીવાર વિચારીને તેણે દાસીને કહ્યું: “તાવ ઉતારવાને એક ઉપાય મારી પાસે છે.” દાસીની આંખે આનંદથી ચમકી ઉઠી. બેલી; છે તમારી પાસે ઉપાય? તે બતાવે બહેન! તમારે ઘણે ઉપકાર થશે.” અને પથમિણને તે વળગી પડી. પથમિણુએ કહ્યું : “સાંભળ, મહામંત્રી પરમાત્માની પૂજા માટે જે વસ્ત્ર પહેરે છે એ વસ્ત્ર ઓઢીને રાણી સુઈ જાય તે તેમને તાવ મટી જશે. પણ હા, તાવ આવતાં પહેલાં એ વસ્ત્ર ઓઢી લેવું જોઈએ.” દેવી ! એક પળને ય વિલંબ કર્યા વિના એ વસ્ત્ર મને આપવાની કૃપા કરો. જઈને તરત જ એ વસ્ત્ર રાણબાને આપી દઈશ અને તમે કહ્યું તેમ કરવા કહીશ.” દાસીએ કરગરતાં કહ્યું. પથમિણીએ તરત જ સવા લાખ રૂપિયાનું એ વસ્ત્ર દાસીને આપી દીધું. જેમના હૈયે પરેપકાર કરવાની ઉત્કૃષ્ટ ભાવના હોય છે તેઓ, જડ પદાર્થ ગમે તેટલે મૂલ્યવાન હોય તે પણ ચેતન આત્માની સામે તેનું જરાય મહત્તવ નથી રાખતા. ચેતનના માટે મેંઘાદાટ જડ પદાર્થને પણ સરળતાથી ત્યાગ કરી દે છે. રાણુની વેદના સાંભળીને મંત્રીપત્નીનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે કરુણાથી સવાલાખની કિંમતનું વસ્ત્ર વિના વિલબે આપી દીધું. “આ વત્ર પાછું નહિ આવે તે? દાસી જ વચમાં આ વસ્ત્રને કયાંક ગાયબ કરી દેશે તે ? ના. આ કેઈ જ વિકલ્પ, આ કઈ જ ભય મંત્રી પત્નીને ન લાગે Page #181 -------------------------------------------------------------------------- ________________ ચન-૧૦ રાણી લીલાવતીને તાવ ગયા દાસી એ દેવતાઈ વસ્ત્ર લઈ દાડીને પહોંચી રાજમહેલે, રાણી લીલાવતી પાસે જઈને એ વાત ખતાવ્યુ, તેના મહિમા બતાયૈ, અને ક્યારે તે એઢવું તે સમજાવ્યુ. રાણીને પણ મહામંત્રી પર શ્રદ્ધા હતી. તેને હૈયે વિશ્વાસ એસી ગયેા. તાવ ચઢાને સમય થયે ત્યારે રાણી એ વસ્ત્ર ઓઢીને સૂઇ ગઇ, તાવ ન આવ્યેા. દાસી નાચી ઊઠો, રાજમહેલમાં આનંદ આનંદ છવાઈ ગયા. માત્ર ખાને આનંદન થયે!! કેવી રીતે તેને આત થાય ? જેના પ્રત્યે માણસને ઈર્ષ્યા હાય છે તેનાં દુઃખમાં ઈર્ષાંશુને મઝા આવે છે! તેના સુખમાં એ ભેર ને ઉભેા સળગી જાય છે ! લીલાવતીને તાવ ઉતરી ગયા. એ જાણીને દખા ખ્રુશ ન થઈ બીજાના સુખને જોઈને પ્રસન્ન ચનાર માણુસ જ ધ ક્ષેત્રમાં પ્રવેશ કરવાને ચાગ્ય છે. મીજાના દુઃખ જોઈને દુઃખી થનાર માણસ જ ધર્મના અધિકારી છે. કબાને ધર્માંથી શુ' લેવા-દેવા ? તે તે સ`સારનાં સુખાની ભિખારણ્ હતી ! પર તુ રાણી કદબાના આક્ષેપ લીલાવતીને। તાવ મહામત્રીના પ્રભાવપૂર્ણ વસ્ત્રથી ઉતર્યો છે, એ હકીકત કઈં ખાએ જાણી તે તેના મનમાં ભય કર વિચાર આવી ગયેા. એ સીધી પહાંચી મહારાજા પાસે. ગભીર ચહેરા કરીને તળે રાજાને કહ્યું ઃ મહારાજા 1 એક ઘણી જ ગભીર વાત કરવા આવી છું. કદાચ તમે મારી વાત નઢુિં પણ માના, ખેર 1 તમે માનેા કે ન માને, પણ મારી ફરજ છે કે આપને સાચી વાત જણાવવી જોઇએ ’ રાજાએ પૂછ્યું': એવી તે શું વાત છે? જરાય સ`કાચ વિના કહેા.' ;193 ભય કર કદંબાએ કહ્યુ’: ‘તમે મારા પર નારાજ ન થશે, પણ તમને ખબર છે કે લીલાવતી મહામન્ત્રીના પ્રેમમાં છે? આવે આક્ષેપ સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયા. તે મેલ્યા ! ‘તુ આ ખાટ આક્ષેપ કરી રહી છે. શું પુરાવા છે તારી પાસે એને ?” કખાએ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરના દેશના શાંતચિત્તે કહ્યું: “મને ખબર જ હતી કે મારી વાત તમે બેટી જ માનશે. પણ મારા વ્હાલા પ્રાણનાથ! મારી પાસે એને પુરાવે છે, પ્રમાણ છે. પ્રમાણ ન હેત તે આપની સામે આવી વાત કરતા જ નહિ આપ જઈને જુએ, આપની પ્રિય રાણી મહામંત્રીના વિરહમાં તેમનું પહેલું જ વસ્ત્ર ઓઢીને સૂતી છે! આ આપ જાતે જ જઈને જુઓ અને ખાતરી કર! પ્રેમનું આથી વિશેષ પ્રમાણ બીજું શું હોઈ શકે ?” રાજા લીલાવતીને કલંકિત માને છે લીલાવતીએ કે પેલી દાસીએ મહામંત્રીના પૂજન-વસ્ત્રની વાત રાજાને કહી ન હતી. ઉતાવળમાં આવી ભૂલ થઈ જાય છે. રાજાએ કદંબાને કહ્યું: “ભલે, હું પિતે જ જઈને જોઉં છું.' કદંબા પિતાના નિવાસે ચાલી ગઈ. રાજાના મનમાં તેફાન જગાડીને ગઈ! રાજાની કલ્પનામાં મહામંત્રી અને લીલાવતી રમવા લાગ્યા. બંનેના ચરિત્ર પર રાજાને વિશ્વાસ હતો પણ કદંબાની વાતે શંકા પેદા કરી દીધી. માણસના જીવનમાં કયારે ભૂલ થઈ જાય, કંઈ ભરોસે નહિ. હું હવે જાતે જ તેની ખાતરી કરું રાજા લીલાવતીના નિવાસખંડમાં પહેથા. લીલાવતી એ સમયે સૂઈ રહી હતી તેણે મહામંત્રીનું વસ્ત્ર એવું હતું. રાજાએ એ વસ્ત્રને ઓળખી લીધું? આ તે મેં જ મહામંત્રીને ભેટ આપ્યું હતું. મહામંત્રીએ આ વસ્ત્ર રાણીને આપી દીધુ ? આટલું બધું મૂલ્યવાન વસ્ત્ર રાષ્ટ્રને ભેટ આપી દીધું, તેને શું અર્થ? રાજાને ખૂબ જ ગુસ્સો ચડે તે પિતાના આવા સામાં આવ્યું. કદંબાની વાત રાજાના મનમાં દઢ થઈ ગઈ. તેણે મહામંત્રી અને લીલાવતીને પૂછવાનું પણ ન વિચાર્યું. મહામંત્રી અને લીલાવતીના માટે તેના મનમાં બેટી ધારણા ઘર કરી ગઈ. અજ્ઞાની અને ઓછી બુદ્ધિવાળા માણસોની આ જ તકલીફ હોય છે. તેમાંય જ્યારે આવા લેકે “વડીલ હોય છે, સત્તાસ્થાને બેઠેલા હોય છે ત્યારે તે ઘણે મેટો અનર્થ થઈ જાય છે. આવા લેક Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ : ૧૫ નાનાને રમકડાં સમજી બેસે છે અને મનફાવે એ રીતે તેમની સાથે ખેલે છે! રાજા માટે રાણી ભેગનું માત્ર રમકડું હતું? રાજાએ લીલાવતીને એ પણ પૂછવાની તસદી ન લીધી કે મહામંત્રીનું વસ્ત્ર તારી પાસે કેવી રીતે આવ્યું? મહામંત્રીને પણ બોલાવીને ન પૂછયું કે અમે આપેલું સવાલાખનું વસ્ત્ર કયાં છે ? આમ પૂછયું હોત તે સત્ય વાતની ખબર પડત અને બે પવિત્ર આત્માઓને અન્યાય ન થાત. પુરતી તપાસ કરી નિર્ણય કરે કેઈપણ વાત સાંભળીને કે કેઈપણ પ્રસંગ જોઈને ગાઢ પગમાં કે ઘેરા ષમાં તણાઈ ન જાઓ. પિતાની રાગ-દ્વેષની વૃત્તિઓ પર સંયમ રાખે, નહિ તે તમે સારો વિચાર નહિ કરી શકે. સાંભળેલી વાત પર કે સગી આંખે જોયેલી ઘટના પર પણ ઉતાવળે નિર્ણય ન બાંધી લે. તેના પર ગંભીરતાથી વિચાર કરે, પુરતી તપાસ કરે. અને પછી નિર્ણય કરે. તે પણ કહેરતાથી કે નિર્દયતાથી ન કરે. લીલાવતીને દેશનિકાલની સજા: મહામંત્રી પેથડશા પર રાજાને કેટલો બધે નિવાસ હતે ! રાજાને ખબર હતી કે પેથડશાએ બ્રહ્મચર્ય વ્રત લીધું છે. બ્રાચારી મહામંત્રી માટે પ્રજાને પણ ખૂબ જ સદ્ભાવ છે. છતાંય આવા બ્રહ્મચારી મહામત્રીને દુરાચારી ધારી લીધું ' માત્ર એક વસ્ત્રના કારણે! મંત્રીનું વસ્ત્ર રાણીની પાસે જઈને રાણીને તાવ કેમ ચાલ્યા ગયે, તેઢું પૂછવાનું પણ રાજાને ન સૂઝયું. જે લીલાવતી માટે તેને અનહદ પ્રેમ હતે એ રાણીને પણ વ્યભિચારિણી માની લીધીઆ છે તમારે સંસાર ! એક ક્ષણમાં રાગ, દ્વેષમાં બદલાઈ જાય ! ક્ષણમાં વેષ, રાગમાં બદલાઈ જાય ! રાજાનું મન તીવ્ર વેષથી ભરાઈ ગયું. મહામંત્રી અને મહારાણીને આકરામાં આકરી સજા ફટકારવા તેનું મન વિચારી રહ્યું. પરંતુ મહામંત્રીને સજા કરવાની રાજામાં હિંમત ન હતી. રાજા તે નામને હતે. સર્વેસવો તે Page #184 -------------------------------------------------------------------------- ________________ G} : સીડી મીઠી લાગે છે મુનિવરની દેશના મહામંત્રી પેથડશા જ હતા. મહામ`ત્રીને સજા કરવાની રાજાની હિંમત નહેતી ચાલતી, નિળને સૌ સતાવે, અળિયાને કાઇ સતાવતુ' નથી, દુનિયાના આ નિયમ છે. રિવાજ છે. રાજાની નજરે મહામત્ર બળિયા હતા, રાણી નિર્બળ ! રાજાએ લીલાવતીને ખેંલાવીને સજા સભળાવી : મારા રાજયમાંથી તુ' દૂર ચાલી જા. તારું' માં પ મને બતાવીશ નહિ.' અને રાજાએ આ સજા મહામત્રીની હાજરીમા ફટકારી! રાજાએ એમ વિચાર્યું હશે કેમહામંત્રી રાણીના પ્રેમમાં છે. આથી તે પણ રાણીની સાથે રાજય છેાડી જશે !' માણુસ કેવી ભ્રમણાઓમાં ભટકે છે ! રાજાને મહામંત્રીના આંતરિક વ્યક્તિત્વની કયાં ખબર હતી ? રાજાએ લીલાવતીને સજા સંભળાવી તે મહામ’ત્રી મૌન રહ્યા. એક હરફ પણુ ન ઉચ્ચાર્યાં, મહામત્રી સ્વસ્થ અને શાન્તઃ > લીલાવતીની દાસી ચતુરાને આ બધી વાતની ખખર પડી ગઈ હતી. કમાના નિવાસસ્થાનેથી મહામંત્રી અને લીલાવતીના પ્રેમની વાત ફેલાવવામાં આવી હતી, એની તેને જાણ થઈ ગઈ હતી. તરત જ તે મહામંત્રીનું વસ્ત્ર લઈને પંથમિણી પાસે પહેાંચી અને રાજમહેલની બધી કરુણુ કથા કહી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. મે તે મહારાણીના ભલા માટે આ ઉપચાર કર્યાં હતા, પરંતુ રાણી મા માટી આફતમાં આવી પડયાં અને સાથે પવિત્ર મહામંત્રી પર પણ કલક આવ્યું.’ પમિણીએ દાસીને આશ્વાસન આપ્યુ. અને ચિંતા નહિ કરવા સમજાવ્યું, પરંતુ પથથમણીના હૈયે ખળભળાટ શરૂ થઈ ગયે હતા. નારાજ રાજા શું કરી શકે, આશ્રિતાની તે કેવી બેહાલી કરી શકે તે મિી ખરાખર સમજતી હતી. તેના મનમાં થાડાક ભય થડકી રહ્યો. ચિંતા પણ ચચરી રહી. એટલામા મહામત્રી હવેલીમાં આવ્યા, તે સ્વસ્થ અને શાંત હતા. તેમને ચહેરા નિરાકુળ અને નિર્વિકાર હતા. તેમને પ્રતીતિ થઇ ગઈ હતી કે ‘રાજા'મારા પર નારાજ છે અને મારા પર ઘાર કલંક મૂકાયુ' છે.' પણ આની તેમના મન પર ઢાઈ અસર ન પડવા દીધી. Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૦ : ૧૭૭ દાસી ચતુરાને વિદાય કરીને મહામંત્રીએ પથમિણ સામે જોયું. પથમિણ પતિના ચરણમાં બેસી ગઈ. તેની આંખમાં આંસુ છલકાઈ પડયા. “મારા નિમિત્તે મારા પતિ પર કલંક આવ્યું. રાણુ પર કલંક આવ્યું” આ વાતનું તેને દુખ હતું. મહામંત્રીએ પથમિણીને કહ્યું : “શા માટે રહી રહી છે? શું કરવા ચિંતા કરે છે? નિષ્કલંક હેવા છતાંય કલંકે આવ્યું છે. આ કોઈ મારા પૂર્વભવના પાપનું ફળ છે. કોઈ ભવમાં મેં કેઈ અકલંકે જીવ પર કલંક મૂકવાનું પાપ કર્યું હશે. એ પાપ આજ આ ભવે ઉદયમાં આવ્યું છે. ત્યારે એ પાપનું ફળ તે સમતાથી ભેગવવું જોઈએ. ચિંતા ન કરે દેવી! આપણું હૃદયમાં ધર્મ છે. ધર્મ જ આપણી રક્ષા કરશે. ધર્મના ચરણે અભય રહો ! રાજાને આમાં કશે જ દેશ નથી. મારા પાપકર્મે રાજાને નિમિત્ત બનાવ્યા છે. દેવી! રાજા પર જરાય શેષ ન કરશો. પથમિણી મહામંત્રીના વાણું પ્રવાહમા અને વિચારપ્રવાહમાં વહેતી ગઈ. જાણે ગંગાના પ્રવાહમાં વહી રહી હોય ! દુઃખનાં આંસું હર્ષનાં આંસુમાં બદલાઈ ગયાં. ન કેઈ ભય ! ન કેઈ દ્વેષ ! મંત્રીપદ ચાલ્યા જવાનો કેઈ ભય ન હતે. ખેટું કલંક મૂકનાર રાજા કે કદ બા રણિી પર કશે જ તેવું ન હતું. આ આત્મા “યાદિત ધર્માનુષ્ઠાન કરી શકે છે અને ધર્માનુષ્ઠાનમાં સ્થિરચિત બની રહે છે. આવા આત્માના હૈયે ભયજન્ય ચંચળતા નથી હોતી. તેષ-જન્ય ઉન્મત્તતા પણ નથી દેતી. પથમિણને લીલાવતીની ચિંતા થાય છે: પથમિણીને એક બીજે વિચાર આવ્યા અને તેના ચહેરા પર ઉગ છવાઈ ગયો. તેમણે મહામંત્રીને કહ્યું: “વામીનાથ ! બિચારી નિર્દોષ લીલાવતીનું શું થશે? રાજાએ તે તેમને દેશવટે દીધો છે ૨૩ ને? એ હવે કયાં જશે” મહામંત્રી આ જ પ્રશ્નની રાહ જોતા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના હતા. તેમણે પૂછયું : “દેવી ! તમે જ બતાવે. મહારાણીને બચાવવા આપણે શું કરી શકીએ તેમ છીએ? શું કરવું જોઈએ?” પથમિણીએ કહ્યું કે હું આપને શુ બતાવું? આપ જ એવો કેઈ ઉપાય વિચારે કે જેથી મહારાણી જંગલી પશુઓને શિકાર ન બની જાય. મને તેમની ઘણું જ દયા આવે છે. એ પવિત્ર અબળાને આપ જ બચાવી - શકે તેમ છે. કેટલી નાની ઉંમરમાં એ બિચારીને આ મહાદુઃખ આવી પડયું. આપ એને કેઈપણ રીતે બચાવી લે.” પથમિણીનું હૈયું ભરાઈ આવ્યું. મહામંત્રીના મનમાં તે રાણીને બચાવી લેવાની ચેજના તૈયાર જ હતી. પરંતુ આ યોજનાને પાર પાડવા માટે પથમિણીની સંપૂર્ણ અને સહર્ષ સહમતી અનિવાર્ય હતી. કારણ કે એ રોજના ઘણી જોખમી હતી મહામંત્રીએ કહ્યું : જુઓ દેવી! એ રાણીને તમે જ સુરક્ષિત રાખી શકે તેમ છે. ગુપ્ત રીતે તમે રાણીને તમારી હવેલીના સેંયરામાં રાખે. કલંક દૂર થશે ત્યારે તે રાજાના મહેલે ચાલી જશે. બેલે છે તમારી આ માટે તૈયારી ?' મહામંત્રીએ આટલું કહીને પથમિણી સામે જોયું. જે રાણી પર, મહામંત્રીના પ્રેમમાં હેવાને આરેપ છે એને પિતાની જ હવેલીમાં આશરે આપ, એ કંઈ જેવું તેવું સાહસ ન હતું ! ઘણું મોટુ સાહસ હતું. ભારે જોખમ હતું. તેય પથમિણીએ જરાય ખચકાટ વિના નિઃસંકેચ આ માટે સંમતિ આપી. પતિ ઉપર પથમિણુને કે અવિચળ વિશ્વાસ હવે તેને આ પ્રસંગ જ્વલંત દાખલ છે. મારા પતિ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમના મનમાં કયાય વિષયવિકાર નથી આ નિઃશક વિશ્વાસ પથમિણીના હૈયે હતે. આજે પતિએ પત્નીને વિશ્વાસ ગુમાવ્યા છે પેથડશાએ પણ આ અવિચળ વિશ્વાસ સંપાદન કર્યો હશે ને? તમે લેકેએ તમારી પત્નીને આ વિશ્વાસ મેળ છે? તમારી પત્નીને તમારા પર વિશ્વાસ છે ને? “મારા સિવાય દુનિયાની બીજી બધી જ સ્ત્રીઓ મારા પતિને મા-બેન સમાન છે. તેઓ કદી પણ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૦ બીજી સ્ત્રી સામે વિષયવિકારથી જુએ જ નહિ, વિચારે પણ નહિ. આ વિશ્વાસ તમારા માટે છે ને? સભામાંથી તે તે અમને સ્વર્ગનું સુખ અહીં જ મળી જાય ને ? પણ એવાં પુણ્ય અમારા કયાથી? મહારાજશ્રી પુણ્ય તે તમારા છે. પરંતુ તમારા એવા લક્ષણ નથી ! કહો, હૈયે હાથ મૂકીને કહે, તમે તમારી પત્નીને વફાદાર છે? પરસ્ત્રીને કયારેય રાગથી સ્પર્શ નથી કર્યો ને? આ વિલાસી યુગમાં તમે સ્વપત્નીને પરિપૂર્ણ વફાદાર રહ્યા હોય તે મારે તમને લાખ લાખ ધન્યવાદ છે! પરસ્ત્રીનું રૂપ નહિ જેવાનું, પરસ્ત્રી સાથે એકાતમા વાત પણ નહિ કરવાની. સિનેમાના પડદા પર પણ સ્ત્રીઓની અર્ધનગ્ન કાયા નહિ જવાની. નથી જોતાને સિનેમામાં? વાસનાઓ ડાકણું બનીને સતાવશે સભામાંથી શ્રીમતીજી પણ સિનેમા જોવા આવે છે ને! એ પણ પરપુરુષને જેતી હોય છે ને? મહારાજશ્રી ઃ એમ? તમે અરસપરસ સમજૂતી કરી લીધી છે કે હું પરસ્ત્રીને જે તે તારે ડખાડખ નહિ કરવાની અને તું પરપુરૂષોના રૂપ જોઈશ તે હું પણ તને કંઈ નહિ બેલું !” આવી જ વાત છે ને? પણ આ સમજુતી જેવા સુધીની જ છે ને આગળ વધીને બીજી કઈ સમજૂતી તે નથી કરીને? શા માટે તમે જાણી જોઈને, ઉઘાડી આંખે નરકનાં કર્મ બાંધે છે? વર્તમાન જીવનમાં દુરાચાર–વ્યભિચારના માર્ગે ચાલીને શા માટે તમારી અને બીજાની જિંદગી બરબાદ કરે છે? શું સ્વપત્ની અને સવપતિમાં વિષયવાસના શાંત નથી થતી ? તમારી વિષય - વાસના તે દાવાનળ છે. વિષયસુખ લેગવવાથી દાવાનળ શાત નથી થતા, ઉટે વધે છે. વાસના ભેગવવાથી વધુ પ્રબળ બને છે. શરીર અશકત બનશે, ઈન્દ્રિયે શિથિલ બનશે ત્યારે વાસનાઓ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮• : ૬. ૬. જાગે છે નિર. ન. તને હાકણ બનીને તાવશે. પતિ-પત્નીનું સદાચારી જીવન ! આદેશની સંરત છે. સદાચારી અને એક બીજાને વફાદાર પતિપત્નીના જ સંતાન આર્ય સંસ્કૃતિના સંરાહક અને મહેમાન આરાધક બની શકે છે. પેથડશા અને પથમિણીને એક જ સુપુત્ર તે ઝઝશ. કે હુએ પુત્ર? જે બાપ તેવા બેટો પડશ જેવો જ સુશલ, દનર અને પરમાત્મકત? ગુવા, શ્રદ્ધાવાન અને ચારિત્રવાન્ ! તમારે કેવાં સંતાન જોઈએ? સંતાનની ચિંતા છે તમને ? સંતાનના આત્માની ચિંતા છે? તમને ખૂદ તમારા આત્માની જ ચિંતા નથી પછી તમે તમારા સંતાનના આત્માની ચિંતા તા શું કરવાના દેશના હિતચિંતકે કહેવડાવનારાઓએ સમાજના કહેવાતા ઉદ્ધાકે, મહિલાઓને સુખી કરવાનો કે લેનારાઓએ, દુરાચાર અને ચરિચારને ફેલાવવાનું છે. પાપ કર્યું છે અને કરે છે. કેટલાક સજારૂ સાહિત્યકારે એ. કલાકારો એ અને શ્રીમતે એ દુરાચાર અને વ્યભિચારને ફેલાવો કરવાને અક્ષમ્ય અપરાધ કર્યો છે, અને કરે જય છે. અરે ! ભચારીઓને રફ આપવાના કાયદા બન્યા છે. સપાત જેવાં ઘોર પાપ આજ કાયદાની સથવારે બિન્ધાસ્ત થઈ રહ્યા છે. શું આવા પાપી કાયદાનું પાદન કરવા? આવા યદ:એનું ડેકોરાએ ઉલ્લંધન કરવું જોઇએ, તેને અસરકારક અને જોરદાર વિરોધ કરવા જોઈએ. પ્રજાન નિત્વ અને નિર્વી બનાવનાર પગલાઓને અસરકારક સપ્તમાં સખ્ત વિરોધ કરે છે, સદાચારના જેએ સુદર પક્ષપાતી હશે, તેઓ જ આ વિરોધ કરી શકશે. જેમને દુઃખને ભય નહિ હોય અને સુખનું પ્રભન નહિ હાથ તેઓ જ આ સામે વિરોધને ઝડે ઉચકી શકશે. કેવા રાષ્ટ્રમાં જીવન જીવવાનું છે? કહે છે કે કે ગાંધીજીના સિદ્ધાંત અનુસાર રાજ્ય કરે છે. મારી નજરે તે આજ ગાંધીજીના સિદ્ધાંતેની ખૂલે આમ હત્યા થઈ રહી છે, નિર્દયતાથી કતલ થઈ રહી છે. આ દેશ મહાવીર, બુદ્ધ, રામ અને કુષ્ણુને છે. એમના જ દેશમાં શીલ અને અજમો અને રાધના અને સિદ્ધાંત Page #189 -------------------------------------------------------------------------- ________________ પંથન-૧e : ૧૮૧ સદાચારનો આ ઉપહાસ ? પ્રજાને દુરાચારી અને વ્યભિચારી બનાવવાની રોજનાઓ? હા, આવા સમાજની વચમાં, આવા દેશમાં રહીને પણ આપણે શીલ અને સદાચારનું પાલન કરવાનું છે. પતિ-પત્નીના સંબંધને પવિત્ર રાખવાના છે. પેથડશા અને પથમિણના સંબધે કેવા પવિત્ર હશે? એકબીજા માટે કેટલો બધે વિશ્વાસ હશે? મહામંત્રી ગુપ્ત માર્ગે લીલાવતીને પિતાની હવેલીએ લાવીને તેની જવાબદારી પથમિણીને પી દે છે. અભય, અખેદ અને અષની જીવંત મૂર્તિ પેથડશા વાસ્તવમાં ધર્માત્મા હતા. ધર્મનું જેવું સ્વરૂપ બતાવ્યું છે એ રૂપ વરૂપવાળા ધર્મના આરાધક આ મહાપુરૂષ હતા. આજ બસ આટલું જ ! Page #190 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા સાથે સબંધ બાંધવાની ચાર ભૂમિકા ૧ ભણુ ૨. દન ૩. સ્તવન ૪. સ્પાઈન, પ્રેમતત્વને સમજનાર જ મૂર્તિ ધ્રૂજાનુ રહસ્ય સમજી શકે, પરમાત્મપ્રેમ તમને આપેઆપ મદિરે ખેંચી જાય, તમે જો અર્જીંગલામાં બેડરૂમ, ઈંગરૂમ, બાથરૂમ....બનાવી શકે છે. તે એક ગેસ્ટરૂમ' ન બનાવી શકે ? આ ગદ્ગદ્ ક અને ભાવવિભેર ચે ભીલે પેતાની આંખથી ભગન્નાન શંકરની પૂજા કરી ભગવાન શકરે જટાશ કરને કહ્યું : જેએ મને સપૂણુ અને સર્વાંસ્વનુ સમર્પણુ કરે છે, તેને હું' મની જા* * * પ્રવચન/૧૧ * ચાકિનીમહત્તરાયુનું મહાન્ ધ્રુતધર આચાય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ધ બિન્દુ” ગ્રન્થમા ધર્માનું.... સ્વરૂપ સમજાવત ફરમાવે છે કે वचनाद्यनुष्ठानमवरुद्धाद्यन्तिम् । मैत्रयादिभावसयुक्त तद्धर्म इति कीर्त्यते ॥ આ વાતને જાણીને તમારા હૈયે ક્યારેય કદી બેચેની થઈ છે ખરી * આટ આટલાં વર્ષોથી ધર્માનુષ્ઠાન હું કરું છું, છતાંય હજી સુધી નથી વિચારશુદ્ધિ થઈ કે નથી આચારશુદ્ધિ થઈ. તા હવે હું શું કરુ? શું હું અવિધિથી અનુષ્ઠાન કરું છું? ધર્માનુષ્ઠાન જે પ્રકારે કરવુ જોઈએ તે પ્રકારે શું નથી કરતા ? આત્મામાં પ્રશમભાવ હજી કેમ પ્રગટતા નથી ? કયાં ગૂંચવાઇ ગયા છું ? નાનકડી જિંદગી છે. ખબર નથી જીવનદીપ કયારે મુઝાઈ જશે ? ન માલુમ મારે। ત્મા Page #191 -------------------------------------------------------------------------- ________________ પવચન-૧ : ૧૪૩ પરલેકમાં ક્યાં જશે ? ફરીને પાછા ૮૪ બ ચેનિના ચકકરમા તે ચકરાવું નહિ પડે ને?? આત્મચિંતા થાય છે ખરી? આવી આત્મચિંતા તમને થાય છે? મકાનમાં લાઈટ-ફીટીગ ઐરાવ્યું, મીટર પણ લગાડયું, ક્વીચ પણ એપન કરે છે, પરંતુ લાઈટ ન થાય તે “કેમ લાઈટ નથી થતી કે તેની ચિંતા કરે છે ને ? ત્યારે વિચારે છે ને કે ફિટિંગ તે બધું જ કરાવ્યું છે, મીટર પણ લગાડયું છે, છતાંય લાઈટ કેમ નથી થતી? ગરબડ કયાં છે? ત્યારે ઈલેકટ્રયનને બોલાવે છે ને તેને બતાવીને પૂછે છે ને કે લાઈટ કેમ નથી થતી? લાઈટ થાય તેવું કરી દે ઈલેકટ્રીશ્યન ફીટીંગને બરાબર જોઈને કહે છે કે “ભલા માણસ ! લાઈટ કેવી રીતે થાય? પાવર હાઉસ સાથે હજી કનેકશન કયાં લીધું છે? માની લે કે કનેકશન લીધું છે, પરંતુ જે લાઈટ ફીટીંગ બરાબર નહિ હોય તે પણ લાઈટ-પ્રકાશ નહિ થાય! ગરબડ કયાં છે તે છે. વર્ષોથી તમે ધર્મ ક્રિયાઓ કરે છે, છતાંય આમામા હજી જ્ઞાનપ્રકાશ થયે નથી, જીવનમંદિરમાં અંધારું જ અંધારુ છે ત્યારે તમને ઘેરી ચિંતા થવી જોઈએ. થાય છે ચિંતા? તમારે આત્મા તરફ તમે કયારેય નજર કરે છે ખરા ? આખી દુનિયાને જુએ છે પણ ખૂદ તમારા આત્માને જ નથી જતા ! બુદ્ધિશાળી છે કે બુધુ છે ? રૂપિયાની ફાટેલી નોટની ચિંતા થાય છે અને મૂલ્યવાન આત્માની ચિંતા જ નથી થતી ! આટલી બધી ઘેર લાપરવાહી? યાદ ખે, તમે પિતે ખૂદ તમારા આત્માની ચિંતા નહિ કરે તે દુનિયાની કઈ જ વ્યક્તિ–ખૂદ તીર્થંકર પરમાત્મા પણ તમારો ઉદ્ધાર નહિ કરી શકે. ગંભીરતાથી વિચારે કે આજે તમારા આત્માની શી સ્થિતિ છે? ધર્મક્રિયાઓ કરે છે, છતાંય તમારા જીવનવ્યવહારમાં અને મનના વિચારમાં પ્રકાશ ફેલાયે? ના ત્યાં તે બધે કાળું અંધારું જ અંધારું છે. તપાસે, પરમાત્માના પાવર હાઉસ સાથે કનેકશન તે સલામત છે રે ? Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૯ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પરમાત્મા સાથે સંબંધ બાંધવાની પદ્ધતિ સભામાંથી કનેકશન જ નથી લીધું પછી સલામતીને પ્રશ્ન જ નથી ઉભું થતું. મહારાજશ્રી ઃ ખરા બુદ્ધિશાળી છે તમે ! આત્માને પરમાત્મા સાથે જ્યાં સુધી હદયની ભૂમિકા પર પ્રીતિ-ભક્તિને સંબંધ નથી સ્થાપિત થયે ત્યાં સુધી પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગની આરાધના કેવી રીતે થઈ શકે? દરેક ધર્માનુષ્ઠાનના વિધિ-વિધાનનું ફીટીગ બરાબર કેવી રીતે થઈ શકે? બંને અપેક્ષિત છેઃ ફીટીંગ અને કફશનબંનેમાંથી એક પણ ન હોય તે પ્રકાશ નહિ આવે. બને અનિવાર્ય છે. મારું માને તે પ્રથમ કનેક્શન લઈ લે ! પછી ફીટીંગમાં તે જરાય વાર નહિ લાગે! આથી કનેકશનનું કામ, તેની કાર્યવાહી પહેલાં જ શરૂ કરી દે! કનેકશન લેવાનો પણ એક સરસ પ્રેસીજરકાર્યવાહી છે. પરમાત્માની સાથે સંબંધ બાંધવાનો છે' કેઈ મામુલી વાત નથી, ધારે છે તેટલું સરળ કામ નથી. હા, તમે કૃતસંકલ૫ બને પછી કંઈ જ મુશ્કેલી નથી. સંકલ્પ કરીને કામ શરૂ કરી છે. પરમાત્મા સાથે સંબંધ બાંધવાની ચાર ભૂમિકા છે. ૧. સ્મરણ, ર, દર્શન, ૩, સ્તવન, અને ૪, સ્પર્શન, સ્મરણ વ્યક્તિની ગેરહાજરીમાં થાય છે. સ્મરણ સારાનું થાય છે તેમ ખરાબનું પણ થાય છે. જેના માટે પ્રેમ હોય છે તેનું સ્મરણ મધુરતા જગાડે છે. સાથે સાથે વ્યાકુળતા પણ! આ વ્યાકુળતા પણ હાલી લાગે છે. તેમાં ન સંતાપ હોય છે, ન પરિતાપ. ન ઉગ હોય છે ન ઉકળાટ | વિરહ જન્ય વિહવળતા હોય છે તેમાં તને માને છે પરમાત્માને તમને વિરહ થયે છે? પ્રિયતમ પરમાત્મવિરહની વ્યાકુળતા અનુભવી છે કયારેય? વિરહજન્ય સમરણની સંવેદના હૈયે કદી ઘળાઈ છે ખરી? પરમાત્માનું મરણ થઈ જાય છે કે કરવું પડે છે? ધ્યાન રાખે કે સમરણમાં સંવેદન હોય જ છે. સંવેદનશૂન્ય સમરણ સમરણ નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૧ : ૧૮૫ તે તે છે માત્ર સ્વાર્થસિદ્ધિનું એક સાધન ! એક ઉપાય! “પરમાત્માનું આટલીવાર નામ લેવાથી ..આટલીવાર સ્મરણ કરવાથી અમુક કાર્ય સિદ્ધિ થાય છે – આવા ગણિતથી તમે લાખે-કડેવાર પરમાત્માનું સ્મરણ કરે, એ સ્મરણ સાથે મારે કઈ સંબંધ નથી. જેને પરમાત્મા માટે પ્રેમ નથી, પ્રીત નથી, પ્યાર નથી, તેનું પરમાત્મ-મરણ પ્રેમીજન્ય નહિ પણ સ્વાર્થજન્ય હોય છે. પરમાત્મા માટે પ્રેમ હોય તે તેને મળવા દિલ આતુર બની જાય. તેના દર્શન અને મિલન માટે હૈયું જળ વિનાની માછલીની જેમ દિવસ રાત તડતું રહે. મિલન-દર્શન થતાં ન હાયપળેપળ તેના સ્મરણમાં જાય. પરમાત્માની યાદ એટલી તીવ્ર બને કે તેનાં દર્શન માટે આ ધાર રડી પડે. અસ્તિત્વ આખું ય આકુળ-વ્યાકુળ બની જાય. સભામાંથી આવું તે કયારેય નથી થયું ! મહારાજશ્રી કેવી રીતે થાય? એવું તે પરમાત્માના પ્રેમમાં જીવનારના જીવનમાં જ થાય, તમે છે પરમાત્મપ્રેમી છો પરમા. ત્માને પ્રેમમાં પરમાત્માની વાત ઘડીક જવા દે. બીજા કેઈનાય પ્રેમમાં પણ છે? કેના સાચા પ્રેમી છે? છે માત્ર ઇમીટેશન પ્રેમ! માત્ર નકલી પ્રેમ! આવા પ્રેમમા, નકલી પ્રેમમાં, બનાવટી પ્રેમમાં માત્ર દેખાડવાના પ્રેમમાં પ્રિયતમને પ્રેમીજનને વિરહ વ્યાકુળ નથી કરતા. વિરહ વ્યાકુળ ન બનાવે તે મરણ થાય નહિ. કયારેક ભૂલથી યાદ આવી જાય તે એક વાત છે અને સહજ સ્મરણ થતું રહેવું તે બીજી વાત છે. સ્મરણમાં દર્શનને તરફડાટ હોય છે. આપણને સદેહી પરમાત્માને વિરહ છે. અત્યારે તેમનાં દર્શન સંભવિત નથી ત્યારે તેમની આકૃતિનાં–તેમની તસવીરનાં–તેમની પ્રતિમાનાં દર્શન કરીને આત્મા તૃપ્ત બને છે. પ્રેમ તત્વને સમજનાર* મૂર્તિપૂજાનું રહસ્ય સમજી શકશે. પરમાત્મપ્રેમી પરમાત્માનું ત્રિકાળ દર્શન ન કરે તે તેના જીવને જરાય ચેન ન પડે. આથી જપરમા." ભાના ત્રિકાળ દર્શનની વિધિ બતાવાયી છે. વિધિ બતાવી છે માટે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઃ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ત્રિકાળ દર્શન નથી કરવાનાં ! પરમાત્મપ્રેમ તમને આપોઆપ તેનાં મંદિર ખેંચી જશે! પરમાત્માની પ્રતિમા જોઈને તમે ગદ્દગદ્દ બની જશે! આંખમાં આંસું છલકાઈ આવશે ! ગળે ડૂમો બાઝી જશે ! પરમાત્મદર્શનને જે આનંદ છે. તેની જ મજા છે. એ દર્શનનો જે નશો છે તે શબ્દાતીત છે. તેનું વર્ણન કરવું અસંભવિત છે. એ જાતે જ અનુભવ કરી રહ્યો. તમે જાવ છે ને મંદિરે? કેવી રીતે દર્શન કરે છે? પરમાત્માની આંખે સાથે તમારી આંખો મેળવીને, ભાવ- વિર બનીને પરમાત્માની સામે ઊભા રહે છે ને? સભામાંથી અશક્ય છે મહારાજ સાહેબ! પરમાત્માનાં આ પ્રકારનાં દર્શન તે એવા મંદિરમાં થઈ શકે કે જ્યાં બહુ ઓછા કે આવતા હેય. અહીં તે ભક્તો ભગવાનને ઘેરી લે છે. દર્શનથીઓ એ ભીડમાં ભગવાનનાં પૂરા દર્શન પણ કરી શકતા નથી ! સુખી ગૃહસ્થાએ ગૃહમંદિર રાખવું જોઈએ? મહારાજશ્રી : સાચી વાત કહી તમે! સ્વાર્થી લોકેએ ભગવાનને ઘેરી લીધા છે. સ્વાર્થમાં વિવેક નથી ટકતે. પૂજા કરનારાઓને એ ભાન જ નથી રહેતું કે ગભારામાં કેવી રીતે ઉભા રહેવું જોઈએ. હું એક જ મંદિરમાં નથી, બીજા દણ દર્શનાથ બહાર ઊભા છે.' આ વિચાર તેમને આવતું જ નથી. તમે લેકે જે બરાબર દાન કરવા ઈચ્છતા હે તે ખૂદ તમારા ઘરમાં જ કઈ એક ખંડમાં મંદિર બનાવે! તમે લેકે જે બંગલે બનાવી શકે છે અને બંગલામા બેડરૂમ, ઈગરૂમ, કિચન, બાથરૂમ વગેરે બનાવી શકે છે તે શું ત્યાં તમે એક ગેડરૂમ ન બનાવી શકે? હા, જેઓ એકાદ-બે કૃમમાં જીવે છે તેઓ ગૃહમંદિર ન બનાવી શકે. એવા સાધારણ અને મધ્યમવર્ગના લેકે માટે આ સંઘમંદિર બનાવાય છે! સુખી અને સમૃદ્ધ લેકેએ તે પિતાનું ગૃહમંદિર બનાવવું જોઈએ અને છે મંદિરમાં જઈને ત્રિકાળ દર્શન-પૂજન કરવા જોઈએ. તે સંધમંદિરમાં વધારે બીટ નહિ થાય. તમે લેકે જે પિતપતાના ગૃહમંદિર Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચન-૧૧ બનાવે છે જે પ્રકારના દર્શનની વાત તમને સમજાવી રહ્યો છું તે દર્શન તમે ત્યાં કરી શકશે. પરમાત્મા સામે ત્રાટક પણ કરી શકે છે. દર્શનની તડપ નથી, દર્શનના તલસાટથી દર્શન થાય તે સહેજ જ “ત્રાટક થઈ જાય છે. ગૃહમ દિરમાં પછી કઈ વચ્ચે અવરોધ કરનાર નહિ આવે. મંદિરમાં દેવા જાઓ છે કે લેવા? - તમે લેકે એવા મંદિરે દર્શન કરવા જવાનું વધુ પસંદ કરે છે કે જ્યાં વધુ લેકેની ભીડ રહેતી હેય! તમે એવા જ તીર્થો, મંદિર, અને મૂર્તિને વધુ પ્રભાવશાળી માને છે, ખરું ને? તમને કેને પ્રભાવશાળી ભગવાન પ્રિય છે ને? પ્રભાવથી પ્રસિત થઈ ' મંદિરે જનારાઓ પરમાત્માના પ્રેમીજન નથી. પ્રભાવથી આકર્ષણ તે લેભી લોકોને થાય છે. એવા લેકે શું મંદિરે દર્શન કરવા ખાય છે? ના, તેઓ તે પરમાત્માને પિતાના દર્શન આપવા જાય છે! “ભગવાન ! મને જોઈ લે, હું કેટલે દીન અને દુખી છું. પ્રભુ! મારા હાલ જુવો !” આમજ તમારાં દર્શન કરાવવા • જાય છે ને તમે ભગવાન તમને જે છે તે તમારું કામ થઈ જાય! તમને મતલબ છે તમારા કામથી ! તેમાં ભગવાન માધ્યમ બની જાય તે ઉત્તમ 1 માટે તમે મંદિર જાવ ! આવા લેકે પરમાત્મતત્વને ઓળખતા નથી. પરમાત્મા સાથે આ લેકેને કઈ જ સંબંધ નથી. તેઓ આપવા નથી જતા, લેવા થાય છે મંદિરમાં! સાચું કહે છે, તો મંદિરમાં દેવા જાય છે કે લેવા સીલની નિષ્કામ ભકિત જટાશંકરને લગ્ન થયાને દસ-બાર વર્ષ થઈ ગયા હતા. પણ એકેય સંતાન ન હતું. પત્ની જટાશંકરને કહ્યા ક૨તી કે, તમે “ મંત્ર, તંત્ર, રાસ-ધાગા કઇ કરે, જેરી, આપણી એક માળા - Page #196 -------------------------------------------------------------------------- ________________ મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પૂરી થાય, તેનાથી આપણને સંતાન થાય....' એક દિવસ મિત્ર જટાશકરને કહ્યું : ‘મારી એક વાત માનીશ તે તારૂ કામ થઇ જશે.' જટાશકરે કહ્યું ‘તુ મારો મિત્ર છે, તારી વાત શું કરવા ના માનુ? મારા ભલા માટે જ તે તુ વાત કરવા આવ્યા છે. એલ ! તારી શુ' વાત મારે માનવાની છે ?” . : મિત્રે કહ્યુ : આપણા ગામથી પુ` દિશામાં મહાદેવજીનુ એક મંદિર છે. શિવજીની ઘણી જ ચમત્કારિક મૂર્તિ છે. એ શંકરની જે ભાવથી ભક્તિ કરે છે તેની બધી મનેકામનાશકર પૂરી કરે છે. તુ એ મદિર રાજ જા, એ શકરની પૂજા કર. તે તારી કામના પૂર્ણ થઇ જશે.’ 2 થ્ર જટાશ'ને મિત્રની વાત ગમી ગઈ. તેની વાત પર વિશ્વાસ એસી ગયા. પત્નીને પણ વાત કરી. તે તે ખૂબજ પ્રસન્ન થઈ ગઈ અને કહ્યું : ‘તમે કાલથી જ એ મ`દિરે રાજ જવાનુ શરૂ કરી દા. અને સાથે મહાદેવજીને ધરવા સારામાં સારા ફુલ, મિઠાઇ વગેરે પશુ લઈ જજો.' પત્નીની આ આજ્ઞા હતી. શું જટાશંકર અને તેની પત્નીના આ પરમાત્માપ્રેમ હતા ? ના, પુત્રપ્રેમે તેને પરમાત્મા પાસે જવા, પરમાત્માની પૂજા કરવા મજબૂર કર્યાં હતા, પરમાત્મા પાસે તે પુત્ર લેવા જતા હતા. પુત્ર મેળવવાની પ્રબળ ઇચ્છાથી જાય છે. પરમાત્મા પર તેને પ્રેમ નથી. : જટાશ’કર રાજ મહાદેવજીના મંદિરે જાય છે. વિધિ અનુસાર પૂજન કરે છે, જાપ કરે છે. આજ મંદિરમાં એક આદિવાસી ભીલ પણ રાજ કરના દંને આવતા. દર્શન-પૂજા કરવાના તેના ઢગત કાઈ અનેખા જ હતા. આ લીલ માંમાં પાણી ભરીને આવત. હાથમાં જંગલી કુલ લઇને આવતા, મંદિરમાં આવીને તે પોતાના તીરથી શ’કરના કુલ વગેરે ઉતારતા, પછી મમાં રાખેલ પાણીની પીચકારી શંકરની પર મારા, મૂર્તિ ઉપર હાથમાં રાખેલાં કુલ કેતે પૂછી શકી સામે જોઈને પૂછતા કેમ છે! મારા શંકર! તારી ઘણી જ યા છે 〃 4 Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ : ૧૮૯ મારા પર” બસ આટલું બોલીને એ જતો રહતે. જટાશંકર જાપ કરતાં કરતાં ભીલની આ પૂજા જેતે. તેની આવી અણગઢ પૂજા જોઈને તેના મનમાં ગુસ્સો ચડતે અને એક દિવસ તે જટાશંકરને શંકર ઉપર પણ ગુસ્સો ચડી. કારણ કે એ દિવસે શંકરે પેલા ભીલ સાથે વાત કરી હતીહું આટલા ઊંચા પ્રકારની પૂજા કરું છું. મેંઘાદાટ કુલે ચડાવું છું. દૂધને અભિષેક કરુ છું. સતત નામ જપું છું. તે મારી સાથે વાત કરવાની તે દૂર રહી, મારી સામે નજર સુદ્ધા ય નહિ અને ગમાર. અનગઢ ભીલ સાથે શંકર પ્રેમથી વાત કરે છે! હદ છે ને આ તે ' બીજે દિવસે જટાશંકર મંદિરમાં ગયે. શંકર ભગવાનની પ્રતિમા સામે જોયું તે તેમની એક આંખ ગાયબ હતી ' જટાશકર બબડશે ? લેકે પણ કેવા છે? કયાંય ચારવાનું ન મળ્યું તે ભગવાનના મંદિરમાં ચેરી ? અને તે પણ ભગવાનની આંખ ? !? કેણુ ચારી ગયું હશે શંકરની આંખ? પેલે ભીલ તે નહિ હોય ? એ જ ચેરી ગયે હોવો જોઈએ, કંઇ નહિ, ભલે એ ચેરી ગયે. કાલે બજારમાં જઈને સરસ મજાની આખ લઈ આવીશ અને એંટાડી દઈશ” આટલું બબડીને તે પૂજા કરવા બેઠે અને પૂજા પૂરી કરીને જાપ જપવા લાગે ત્યાં ભીલ આવ્યું. તેણે રાજની જેમ પૂજા શરૂ કરી તે તેણે જોયું કે ભગવાનની એક આમ નથી ! જોતાં જ તે દુઃખથી બેલી ઊઠશેઃ “અરે શંકર ! તારી એક આંખ કયાં ગઈ?” પછી થોડીવાર રહીને બે મારે બે આંખ અને તારે એક આંખ ભલા ! એ બની જ કેમ શકે? તારે તે બે જ આંખ હેવી જોઈએ. લે, મારી એક આંખ તને આપી દઉં છું...” અને પિતાના બાણથી પિતા એક આંખ કાઢીને શંકરની પ્રતિમા પર ચૂંટાડી દીધી ! આ કાઢતામીલની આંખમાંથી લોહીની ધારા વહેવા લાગી. પણ ભીલે ન હુંકાર કર્યો, ન હાર્યકરે! ગદ્ગદ્ કઠે અને ભાવવિભેર હૈયે તેણે આંખથી પૂજા કરી. જટાશંકર તે આ જોઈને આજ બની ગયે! Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯• - મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પરસેવાથી લદબદ થઈ ગયા! એ જ સમયે પ્રતિમામાંથી એક દિવ્યવનિ મંદિરમાં ગૂંજી ઊઠશે જટાશંકર! હવે તને સમજાયું ને કે હું આ બીલને કેમ ચાહું 1 છું? એ ભીલ મારી પાસે લેવા નથી આવતે, મને લેવા આવે છે! અને તું? ભિખારીની જેમ માંગવા આવે છે. લેવા માટે તું મારી પૂજા-ભકિત કરે છે પણ મારે મન તે એ જ મારે પરમભકત છે કે જે મને પિતાનું સર્વસ્વ સમપી દે છે. જેઓ મને સંપૂર્ણ અને સર્વસ્વનું સમપર્ણ કરે છે તેને હું બની જાઉં છું.' મિ સમર્પણ કરાવે છે? જટાશંકર તે દિવ્ય-વારી સાભળીને થીજી જ ગયે ! ખાલી થાળી લઈને તે ઘરે પાછો ફરી ગયે, જટાશંકરને પુત્ર ભલે ન મળે [ પરંતુ પરમાત્માને કેવી રીતે પામવા તેને પંથ જરૂર મળી ગયે. પરમાત્મા સાથે જ એક પ્રેમ કરી લે પછી કશું જ માંગવું નહિ પડે, વગર માગે જ બધું મળી જશે. જે સમયે જે જોઈશે તે સમયે તે મળી જ રહેશે. તમે મંદિર જે કઈ માંગવાની ઈચ્છાથી જશે તે તમારૂં મન ચંચળ રહેશે. લેવાની... કંઈ પામવાની ઈચ્છાથી ચંચળતા પેદા થાય છે. મંદિરમાં તમારું મન સ્થિર રહે છે? નથી રહેતું, કેમ ખરું ને? સ્થિરતાથી સ્વસ્થ ચિતે પરમાત્માનું દર્શન કરે છે? પરમાત્મા તરફ તમારી નજર અપલોડ રહે છે? સ્થિર અને એકાગ્ર રહે છે ? કેટલી વાર સુધી સ્થિર રહે છે? નજર આમતેમ ફરતી રહે છે ને નજર તમારી ભટકતી જ રહેવાની ! - મંદિરમાં–પરમાત્માનાં દર્શન કરતાં પણ લટાતી રહેવાની. કારણ કે તમે મંદિરમાં પરમાત્મા પાસે કંઈક લેવા જાવ છો. લેવાની વાસના આંખ અને અંતને ચંચળ બનાવે છે. તમારા હૈયામાં પરમાત્મપ્રેમ નગ્રત થશે તે જ તમે સમર્પણની ભાવના લઈને પરમાત્માના મંદિરે જો પ્રેમ તમને સમર્પણ કરવા જ પ્રેરશે. દર્શન અને કમરણ બાદ તમારી વાણું સુખરિત થયા વિના નહિ રહે. તમારા હેત ૫૨ પરમાત્માનું મતવન આપે છે Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૧ ૧૯૧ ઊઠશે. એ સ્વયં ફરિત રતવનામાં પરમાત્મ-વિરહની વેદના હશે, પરમાત્માની પ્રશંસા હશે, અથવા તે પરમાત્માના ભાવમિલન માટેની ગદગદ્ પ્રાર્થના હશે. સભામાંથી અમે તે ગોખેલા તવન જ બોલીએ છીએ. આ હૈયામાંથી કેઈ સ્વતઃ ભાવ જાગતા જ નથી. મહારાજશ્રી પ્રેમપૂર્ણ અને ભકિતભરપુર હૈયામાં સ્તવના આપોઆપ પ્રગટે છે. ઢઢળે તમારા હૈયાને. હૈયે પરમાત્મા પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવ પડયા છે? લગ્ન બાદ મયણાસુંદરી બીજા દિવસે ભગવાન ઋષભદેવના મંદિરે ગઈ હતી ત્યારે તેને પતિ ઉંબરાણે પણ સાથે ગયે હ; એ સવારે મયણાસુંદરીના હૈયે કેવી સ્તવન પ્રગટ થઈ હતી તે જાણે છે? પ્રેમપૂર્ણ સ્તવના પ્રગટી હતી. આ પ્રેમભરપુર સ્તવનાએ ચમત્કાર કરી દીધે. પરમાત્માના ગળામાં પડેલી કુલમાળ સ્વયં મયણાસુંદરી પાસે આવી ગઈ! સ્તવના મયણા સુંદરી કરી રહી હતી, તે સાંભળી ઉંબરરાણાનું હૃદય ભાવવિભોર બની ગયું ! ગદગદ્ થઈ ગયે તે. સ્તવના કરવાની પણ એક પદ્ધતિ છે. સ્તવના એ છે કે જે સાંભળનાર પણ ભકિતભાવમાં લીન બની જાય છે કે બરરાણે કદાચ ન આ અગાઉ ક્યારેય મંદિર ગયે ન હતું પણ તેના દિલમ મયણસુંદરી પ્રત્યે ગુણમૂલક પ્રેમ પ્રગટ હતે. મરુણાના ત્યાગ અને ય સમર્પણથી ઉંબરરા પ્રભારિત બન્યું હતું. મયણથી પ્રભાવિત ? ' ઉંબરાણને મયણની તવના પ્રત્યે પણ પ્રેમભાવ ઉમટયે, એ સર્વવનામાં ન તે સુખ પામવાની પ્રાર્થના હતી, ને તે દુખમાંથી મુક્ત થવાની કોઈ યાચના હતી. એ સ્તવનામાં માત્ર પરમાત્માના શોનું સમરણ અને કીર્તન જ હતું ! તમે દર્શન કેવી રીતે કરે છે જેના પ્રત્યે પ્રેમ હોય તેના દર્શન કેવી તકલીનતાથી થાય તે ખબર છે? આંખથી આખ મળે છે ને? આંખમાં કઇક એવું દેખાય છે ખરું? બસ, એ જોતા જ રહે આંખ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ત્યાંથી હૅર્ટે જ નહિ ! એક પરમાત્મપ્રેમી સ ંસ્કૃત ભાષાના મહાકવિએ ગાયું છે 73 પ્રસન્નતા જોઈ प्रशमरमनिमग्न दृष्टियुग्म प्रसन्न ! કવિએ પરમાત્માની આંખામાં પ્રશમરસ જોયેા તમે લેાકાએ પરમાત્માની આંખેામાં કંઇ જોયુ ? તમને એ પણ જાણું છે ખરી કે પરમાત્માની આંખમાં પણ કઇક જોવા ચાગ્ય છે ? સ'સારી જીવાની આંખમાં જે નથી દેખાતુ એવુ કાઇ દિવ્ય પરમાત્માની આંખમાં દેખાય છે ! ચાળીશ્વર અનઘનજીને પણુ આવુ કઇંક પરમાત્માની આંખમાં દેખાયુ હતું. એ જોઈને તે માન દથી નાચી ઊઠયા હતા. આનદના નાચમાં તેમના માંમાંથી ફુટી હતી - તત્ત્વ સ્તવના અમિયભરી મૂરતી રચી રે. ઊપમા ન ઘટે કાય શાન્ત સુધારસ ઔલતી રે. નિરખત તૃપ્તિ ન હોય ! વિમલજિન ! દીઠાં લેાયણુ આજ ! હું વિમલ જનેશ્વર ! આપના નયન આજે મેં જોયાં 1 જોતે જ રહું... ....જોતા જ રહુ....જીવનપર્યંત બસ તેને જોતા જ રહું... તૃપ્તિ નથી થતી જોતા જોતાં ! આપના નયનામાં શાન્તરસનું એવુ’ અમૃત ભર્યું છે કે બસ પીતે જ રહુ....પીતા જ રહું..... આન ધનજી ચૈાગી હતા ને ચાળીને પરમાથી સાથે પ્રેમ થવા સહેજ હતા. યાગી જ પરમયેગીની આંખ વાંચી શકે છે! મખાના લાવાને વાંચી શકે છે. ભેગીને પરમચેગીની સાથે સમૃધ જ કેવી રીતે થઈ શકે ? ભેગીને ચગી સાથે મનતું જ નથી 1 જેને ચગી ગમે છે તે ભાગી નથી હાતા ! તેનુ હૈયુ ભેગી નથી હતુ . શરીરથી ભેગી અને મનથી પૈણી ! શ્રાવક આવા હૈાય છે. પરમાત્મ પથના પથિક ચાળી હાય છે. ચેગી' શબ્દ સાંભળીને હરશે નહિ. ચેાગી' શબ્દની વ્યાખ્યા સમજી લે, ડર તમારા નીકળી જશે. Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૧ ૧૮૩ “મારે બનાવ્ :” – જે આપણને મેક્ષમાં મૂકી આપે, મોક્ષમાર્ગથી જોડી આપે તેને રોગ કહે છે. કહે, આ ગ તમને પસંદ પડે ને? પરમાત્મદર્શન અને પરમાત્મ-સ્તવન આ રોગ છે. દર્શન અને સ્તવન આપણને પરમાત્મ-તત્વ સાથે જોડે છે. દર્શનમાં તન્મયતા જોઈએ. સ્તવનમાં ભાવલીનતા જોઈએ. પ્રેમ અને ભક્તિ તન્મથતા તલ્લીનતા લાવે છે. મૂર્તિમાં સુદરતા ગમે કે ચમત્કાર? પ્રશ્ન : પરમાત્માની પ્રતિમા નયનરમ્ય અને આકર્ષક હોય છે તે તલ્લીનતા જલ્દી આવે છે. આપણે ત્યાં પરમાત્માની પ્રતિમાઓ એટલી સુંદર કેમ નથી હોતી ? ઉત્તર : પરમાત્માની પ્રતિમા મનહર અને મનભર હોવી જોઈએ એ વાત ખરી છે, પરંતુ આપણે પ્રતિમા સુધી આવીને અટકી જવાનું નથી. એ પ્રતિમાના માધ્યમથી આપણે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન ધરવાનું છે. પ્રતિમાના આલંબનથી ઇયાન સુધી પહોંચવાનું છે. ધ્યાનમાં ઊંડા ઉતરતા જવાનું છે. માધ્યમ ઉત્તમ હશે તે પ્રવેશ સરળતાથી થશે. તમારા દર્શન, સ્તવન અને પૂજનનું લક્ષ્ય શું પરમાત્મા–વરૂપ સુધી પહોંચવાનું છે? નહિ. તમારું લક્ષ્ય, તમારી લાલચ ભૌતિક સુખ પામવાની છે! એક ગામમાં અમે ગયા હતા. ત્યાંના એક જિનમંદિરમાં અમે એક જિનપ્રતિમા જોઈ. તે ઘણી નાની હતી અને બેડોળ પણ હતી. એક મહાનુભાવને મેં પૂછયું: “આવી મૂર્તિ અહી કેમ રાખી છે? તેના દર્શન-પૂજાથી તમારા હૈયે કોઈ આનંદ અને આહલાદના ભાવ ઉમટે છે? જવાબમાં તેમણે કહ્યું: “આ મૂર્તિ ઘણી ચમત્કારિક છે. ઘણી જ પ્રાચીન છે.” ચમત્કાર! તમને લેકેને ચમત્કાર બતાડનાર ભગવાન વધુ કર મહારાજા ૨૫ પસંદ છે! ચમત્કાર બતાડનાર ગુરુ તમને ગમે છે! ચમત્કાર દેખા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ડેનાર ધર્મ તમને વ્હાલે છે !!! આંખ મીંચતાં ઝૂંપડી મહેલ બની જાય એ ચમત્કાર તમને જોઈએ છે ને? લોઢું એવું બની જાય, પાણી થી થઈ જાય એવા ચમત્કાર તમને ખપે છે. ખરું ને? તમારે તે મૂર્તિ ચમત્કારિક જોઈએ છે. તે નયનરમ્ય હોય કે ન હોય, તેની તમને કંઈ જ તમા નથી. વાહ! શું લોકેનું મન વિકૃત થઈ ગયું છે! રખે માનતા કે તમે પરમાત્માના દર્શન કરવા જાઓ છે. વાસ્તવમાં તે તમે તમારા દર્શન કરાવવા પરમાત્મા પાસે જાઓ છે ! પરમાત્મા તમને જુવે અને તમને એ ચમત્કાર દેખાડે ! આ જ ઉદેશ્ય હોય છે અને તમારે? શિલપી કેટલી સુંદર પ્રતિમા બનાવે છે? આપણા મંદિરમાં જ્યારથી પ્રતિમા, પરમાત્માના રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે ત્યારથી પુજારીઓ અને તમે બધા એ પ્રતિમાને વિકૃત જ કરતા રહે છે, શિલ્પીએ બનાવેલી સવાભાવિક આંખ તમને પસંદ નથી પડતી અને તમે જેવી તેવી કાચની આંખ ચીટકાડી દે છે! ઠેક ઠેકાણે ટીકા લગાડી દે છે. ગમે ત્યાં આડેધડ સોના-ચાંદીની પટ્ટીઓ ચૂંટાડી દે છે! કારણકે તમારા મનમાં આ માન્યતા જડ ઘાલી બેઠી છે કે- એક તેલે સેનું પ્રતિમાને ચઢાવાથી એક કિલો પાછું મળે છે.” ડું આપીને ઝાઝું મેળવવાની લાલસા જ તમારા હૈયે છે ને ! સોયનું દાન કરી એરણ જેટલું મેળવવાને લાભ જ તમારા હૈયે છે ને? આવા લભ અને લાલસાથી તમારા મન અને મગજ ભરેલા હોય ત્યાં સૌન્દર્યની આશા કયાથી રાખી શકાય? પરમાત્માની મૂર્તિ નયનરમ્ય, ચિત્તાકર્ષક, મનભાવન હોવી જોઈએ એ વિચાર પણ તમને નહિ આવતે હેય. આ છે કરી? તમે કેવાં તીર્થધામમાં જાઓ છે? કયાંક, કેઈ તીર્થધામમાં કેઈ એવી સૌંદર્યભરી પ્રતિમા મળી જાય તે ત્યાં તેનાં દર્શન કરીને અમૃતરસનું પાન કર્યું છે? નજરથી નજર મળી છે કયારેય? એકાદ કલાક દર્શનમાં લયલીન Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન–૧૧ : ૧૮૫ બન્યા છે કદી ? નિરવ શાંતિ હોય, મંદિરમાં કશું જ કૈલાહલ ન હાય, ચેતરફ પવિત્રતા અને પ્રસન્નતા પથરાયેલી હેય, ધૂપની સુગંધ અને દીપની તિથી વાતાવરણ આહૂલાદિત હોય એવા સ્થાનમાં દર્શન અને સ્તવનમાં કદી ભાવવિભેર બન્યા છે? એવી અવસ્થા માં કદી સ્વભાન-દેહભાન ભૂલ્યા છે કયારેય? પણ તમે આવા નિરવ તીર્થ સ્થાનમાં જવાનું પસંદ કરે છે ખરા? તીર્થસ્થાનમાં જવાનો તમારો હેતુ પરમાત્મદર્શન અને પરમાત્મપૂજન હોય છે ખરો? ના, હવે તે તમે તીર્થસ્થાનમાં “પિકનીક કરવાના હેતુથી જાન છે! ત્યાં પણ ત્રિભોજન કરે છે, અભક્ષ્ય ખાઓ છે, ત્યાં પણ ખરાબ વ્યસને સેવવાનું છોડતા નથી, એવા ય ઘણાં બંદાઓ છે કે જેઓ તીર્થધામોમાં જાય છે પણ ત્યા મંદિરમાં જતા નથી. સુખસગવડ અને સુવિધાઓથી સભર ધર્મશાળાની રૂમમાં બેસીને જુગાર રમે છે! રેડિએ સાંભળે છે ! ગામગપાટા હકે છે. અને દુરાચાર સેવે છે. ધર્મશાળાઓને પાપશાળા ન બનાવો ? તીર્થધામની ધર્મશાળાઓને તમે લોકેએ શું આજ પાપશાળાઓ નથી બનાવી દીધી? કેટલું અર્થપૂર્ણ નામ છે, ધર્મશાળા ! ધમની આરાધના કરવા માટે દાનવીરે ધર્મશાળાઓ બનાવે છે. તેને ઉપગ શું પાપાચાર સેવવામાં કરવાને ? શું આ દાનવીરે સાથે દ્રોહ નથી? આપણા તીર્થોમાં પણ હવે લાચ રૂશવત વધી ગઈ છે. આજને માણસ જ કરપ્ટેડ–ભ્રષ્ટ બની ગયા છે! તમને સૌને મારો આગ્રહભર્યો અનુરોધ છે કે તીર્થધામનો તમે સદુપયોગ કરે. તીર્થધામે માના ભવ્ય જિનમંદિરમાં જઈને અપૂર્વ ચિત્તશાંતિ મેળવે, જિનમંદિરમાં બિરાજિત નયનરમ્ય ભવ્ય જિન-પ્રતિભાઓનું આલંબન લઈને પરમાત્મા સાથે આંતરસંબંધ બાંધે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જીવન અને આત્મા : માનવજીવનની સફળતાને આધાર છે ધર્મ પુરુષાર્થ ! અર્થપુરુષાર્થ અને કામ પુરુષાર્થમાં જ જે જીવન પુરૂં કર્યું તે એ ઘણી ગંભીર ભૂલ બની રહેશે. જન્મજન્મ તેની સજા ભોગવવી પડશે. ગંભીરતાથી વિચારે, અર્થ અને કામ ધનસંપત્તિ અને ભેગવિલાસ ક્ષણિક છે. વિનાશી છે, દુખદાયી છે. તેની પાછળ પાગલ ન બનો. મન, વચન અને કાયાની શક્તિને વિનાશી અને ભ્રામક સુખ પાછળ ખર્ચી ન નાંખે. જે શાશ્વત છે, અવિનાશી છે, તેને પામવા ભવ્ય પુરુષાર્થ કરી લે. જીવનથી પણ વધુ આત્મા સાથે પ્યાર કરે. આત્માની શુદ્ધિ અને ઉન્નતિ માટે જીવન દુઃખમાં જીવવું પડે તે જીવી લે. જીવનને સુખપૂર્વક જીવવા માટે આત્માનું અહિત ન કરે. જીવન ચંચળ છે. આત્મા નિશ્ચળ છે. જીવન અસ્થિર છે, આત્મા સ્થિર છે. જીવનને આત્માની ઉન્નતિનું સાધન બનાવે. જીવન સાધ્ય નથી, સાધન છે. પરમાત્માના સ્મરણ, દર્શન અને સ્તવન કરવાથી પરમાત્માના સ્પર્શની અભિલાષા આપોઆપ જાગે છે. જેનું વારંવાર સ્મરણ થાય, જેના દર્શન વિના ચેન ન પડે અને જેનું ગીત સતત હૈઠ પર ગૂંજતું રહે તેના સ્પર્શ માટે હૈયું બાવરું બની જ રહેવાનું. પરમાત્મપૂજન કેવી રીતે કરે છે? તમારામાંથી ઘણાં ભાઈ-બહેન રોજ પરમાત્માની પૂજા કરતા હશે. તમને પૂછું છું કે તમે કેવી રીતે પરમાત્માની પૂજા કરે છે? જે પ્રમાણે મૈત્યવંદન ભાષ્ય ગ્રન્થમાં પરમાત્માની પૂજાની વિધિ બતાવી છે તે પ્રમાણે પૂજા કરે છે કે ગતાનુગતિક? સભામાંથી અમે મૈત્યવંદન ભાષ્ય ભણ્યા નથી. અમને ભણાવાયું નથી. અમે તે ગતાનુગતિક દેખાદેખીથી પૂજા કરીએ છીએ. મહારાજશ્રી : જે ધર્મક્રિયા તમે કરે છે તે ધર્મક્રિયાના Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૧ : ૧૯૭ વિષયમાં તમારે યથાર્થ જ્ઞાન મેળવવું જ જોઈએ અને શાસ્ત્રીય માર્ગદર્શન લેવું જ જોઈએ. ગતાનુગતિક દેખાદેખીથી ધમનુષ્ઠાન કરવાથી અનેક દેષ, અનેક અવિધિ પ્રવેશી જાય છે. અને આગળ જતાં અવિધિ વિધિ બની જાય છે. “મારા દાદા આ પ્રકારે પૂજા કરતા હતા. મારા પિતા આ પ્રમાણે પૂજા કરતા હતા, શું તેઓ અવિધિથી પૂજા કરતા હતા? તમારા દાદા, પિતા વગેરે અવિધિ નહતા કરતા શુ? શું તેઓ સર્વજ્ઞ હતા ? વીતરાગ હતા? કે બુદ્ધિહીન તક કરે છે? “અમારા દાદા આમ કરતા હતા પરમાત્માની અંગપૂજા, અચપૂજા ભાવપૂજાને ક્રમ સમજે. અંગપૂજા પછી અચપૂજા અને અગ્રપૂજા પછી ભાવપૂજા કરાય છે. પ્રતિમાજી ઉપર જે જળ, ચંદન, પુષ્પ આદિ ચઢાવાય છે તે અંગપૂજા છે. ભગવાનની આગળ અક્ષિત, ફળ, નૈવેદ્ય આદિ ધરવામાં આવે છે તે અર્થપૂજા છે અને ચીત્યવંદન કરાય છે તે છે ભાવપૂજા. પૂજામાંથી અવસ્થાચિંતન ભૂલાઈ ગયું છે: - આ પૂજનવિધિમાં એક મહત્વપૂર્ણ પુજન છે, “અવસ્થા ચિંતનનું, અપૂજા કર્યા બાદ અને ભાવપૂજાના પહેલાં પરમાત્મા જિનેશ્વર દેવની ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું હોય છે, કર્યું છે કયારે? કરે પણ કેવી રીતે? તમને કદાચ ખબર જ નહિ હોય કે “અવસ્થાચિંતન' શું છે અને કેવી રીતે કરાય છે. પરમાત્માની પૂજાની વિધિમાથી અવસ્થાચિંતન જાણે નીકળી ગયું છે! અવસ્થાચિંતન અત્યંત મહત્વપૂર્ણ ભાવક્રિયા છે. જે જિનેશ્વર પરમાત્માની વિભિન્ન ઉત્તમ દ્રવ્યથી અંગપૂજા અને અગ્રપૂજા કરી, એ પરમાત્મા સામે ઉભા રહીને અથવા બેસીને પરમાત્માની અવસ્થાઓનું ચિંતન કરતા અપૂર્વ આનંદ મળે છે. આ ત્રણ અવસ્થા છે, ૧ છાસ્થ અવસ્થા, ૨ કેવલ્ય અવસ્થા, ૩ રૂપાતીત અવસ્થા. જન્મથી માડીને કૈવલ્યજ્ઞાન પૂર્વે છઘથતા હોય છે. છઘસ્થતામાં ત્રણ પણ અવસ્થાએ હાય છે : બાલ્યાવસ્થા, રાજયાવસ્થા અને શ્રમણઅવસ્થા. Page #206 -------------------------------------------------------------------------- ________________ પાણી મીઠી લાગે છે મુનિવર્સી દેશના બાલ્યાવસ્થા પરમાત્માની બાલ્ય અવસ્થાનું ચિંતન પરમાત્માન સામે કરવાનું છે. આપણી બાઅવસ્થા અને પરમની બાલ્યાવસ્થામાં ઘણું અંતર છે. તમે જાણે છે કે પરમાત્મા તીર્થંકરદેવ માતાની કૂખમાં ત્રણ જ્ઞાનવાળા હોય છે તેમને મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. હા- માતાજા ઉદરમાં અવધિજ્ઞાન હોય છે અર્થાત. જન્મ પણ ત્રણ શાન સહિત હોય છે. તેમની બાલ્યાવસ્થા જ્ઞાનપૂર્ણ હોય છે. તેમને આત્મા અવધિજ્ઞાની હોય છે. અવધિજ્ઞાન' કેને કહે છે. એ તે જાણે છે ને? સભામાંથી ધર્મની વાતમાં તે અમે કશું જ જાણતા નથી. મહારાજશ્રી : આથી જ હું કહું છું કે રાતના સમયે તત્વજ્ઞાનને એક વર્ગ શરૂ કરે ! આવા તત્વજ્ઞાનની વાત એ વર્ગમાં કરાય તે જૈન પરિભાષાનું તમને સારું એવું સાન થશે. અત્યારે પ્રવચનમાં આવનારા કેટલાકને તત્તવજ્ઞાનમાં રસ નથી પડત! તવજ્ઞાનની વાત આવે છે તે તેમને તે નિરસ લાગે છે. ભલે ખૂબ ઉંડાણમાં ન ઉતરે, પરંતુ ડું ઉપર ઉપરનું તત્ત્વજ્ઞાન તે અવશ્ય જાણી જ લેવું જોઈએ. આપણા જૈનધર્મની વાતને થોડી પણ સમજવા માટે તત્વજ્ઞાન જાણવું અનિવાર્ય છે. પરમાત્માની બાલ્યાવસ્થાનું ચિંતન કરશે તે અવધિજ્ઞાનને વિચાર કરવો આવશ્યક બની જશે. અવધિજ્ઞાન શું છે? કેવી રીતે થાય છે? વગેરે વાતે સમજી લેવી જરૂરી છે. દૂર-સુદૂરના રૂપી જડચેતન પદાર્થોને અવધિજ્ઞાન જાણી લે છે, જોઈ લે છે. ઈન્દ્રિયેની. સહાયતા વિના તે આ બધું જાણું લે છે. બીજાના વિચારને પણ જાણી શકે છે. તેને તે અવધિજ્ઞાન હોય જ છે. માણસોને પણ આ જ્ઞાન થઈ શકે છે, Page #207 -------------------------------------------------------------------------- ________________ ? ૧૦૮ પરમાત્માને જન્મ થાય છે. દેવલેજના ૬૪ ઈન્દ્રો અને ગવાનને મેરૂ પર્વત પર લઈ જાય છે અને જન્મ-મહેસવ ઉજવે છે. ભગવાન મહાવીરને જયારે ઈન્દ્ર મેરૂપર્વત પર લઈ ગયા, નાનકડા દેહવા ભગવાન પર મોટા મોટા કળશમાંથી પાણીના ધંધ પડવા લાગ્યા ત્યારે ઈન્દ્રના મનમાં શંકા થઇ : આટલા નાના ભગવાન પર આટલે જોરદાર પાણીને ધોધ પડે છે. તે ભગવાન કેવી રીતે સહન કરી શકશે ? ઈન્દ્રને આ વિચાર કઈ ખરાબ ન હતું. પરંતુ તેને વિચાર અજ્ઞાનતાથી ભરેલું હતું ! પરમાત્માની અનંત શકિતનું વિસ્મરણ હતું! ભગવાન મહાવીરે અવધિજ્ઞાનથી ઈન્દ્રના મનના વિચારને જાણી લીધો અને ઈન્દ્રની અજ્ઞાનતાને દૂર કરવા માટે ભગવાને પિતાના પગને અગુઠો પર્વત પર દબા! પર્વત ડેલવા લાગે ! ઈન્દ્ર ગભરાયે, ઈદે અવધિજ્ઞાનથી જોયું : “કેણે પર્વત ફિલાવ્યો? આવું સાહસ કેણે કર્યું ?' જોઈને ઈન્દ શરમાઈ ગયે ! એહ! આ તે મારા પરમાત્માએ મને બેધ આપવા માટે પિતાની શક્તિને પરિચય આપે છે. ઈદે ભગવાનની ક્ષમા માગી. અવસ્થા-ચિંતનમાં પરમાત્માની બાહયાવરથાનું આવું ચિંતન કરવું જોઇએ, કે જેથી પરમાત્માની અલૌકિકાનું ભાન થાય અને પિતાના પામરતાને પરિચય થાય, તેમના જીવનમાંથી કે પ્રેરણાત મળે, તેમના પ્રત્યે લાક્તિભાવ વધે. મેરુપર્વત પર બનેલી આ ઘટનાની કલ્પના કરવાથી કેટલે બધે આહ્લાદ થાય છે! બીજી બાબત એ વિચારે કે પરમાત્માની સેવામા દેવલોકના ૬૪ ઈ છે અને કરડે દેવ હેવા છતાં પણ પરમાત્માને કેઈ ગર્વ નથી, ઘમંડ નથી, કેઈ અભિમાન નથી ! “મારી સેવામાં દેવ-દેવેન્દ્ર આવે છે. મારી સામે ઈન્દ્ર બળદ બની નાચે છે...” આ કેઈ સવ-ઉત્કષ નથી ! “ધન્ય છે ભગવંત આપની આ નિરાભિમાની દશા – આમ હૈયું આપોઆપ બેલી ઉઠે છે આટલા જ્ઞાની, આટલા શકિતશાળી હોવા છતાંય ભગવાન બીજા સમવસ્યક મિત્રો સાથે હળીમળી જાય છે! મિત્રોની સાથે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મોડી મીઠી લાગે છે મુનિવરની દેશના નિર્દોષભાવથી રમે છે. ભીતરથી સાની અને બહારથી અજ્ઞાની પણ લાગે છે! ભીતરથી સંપૂર્ણ વિરકત બહારથી માતાને પ્રેમ પણ કરતા હતા. સૌની સાથે હસતા હતા. બેલતા હતા અને રમતા હતા. માતા-પિતા તેમને પાઠશાળા લઈ ગયા છે તે પાઠશાળાએ ગય! હું બધું જાણું છું, મને શા માટે પાઠશાળા લઈ જાવ છે?—આવી કંઈ વાત ન કરી. ચાલ્યા ગયા પાઠશાળા અને બીજા બાળક સાથે બેસી ગયા ! માન-સન્માન મળવા છતાં અભિમાન ન થવું અને જ્ઞાની હોવા છતાં પણ પિતાનું જ્ઞાન પ્રદર્શિત ન કરવું એ સામાન્ય વાત નથી, એક બાળક માટે આ અસાધારણ વાત છે. દેવ-દેવેન્દ્ર તરફથી માન-સન્માન નહિ, કેઈમેટા પ્રતિષ્ઠિત જુર તરફથી માન-સન્માન નહિ. રસ્તે ચાલતા મામુલી માણ પણ નમસ્કાર કરે, સલામ ભરે તે તમને કે અનુભવ થાય છે? છાતી ફુલાઈ જાય છે ને હું પણ કંઈક છું. I am also something!” કેઈ વિષયનું ગહનગંભીર જ્ઞાન નથી, સામાન્ય શાન જ છે તે પણ પ્રદર્શન કરવાની ઈચ્છા જાગે છે ને? હું જ્ઞાની છું, મને શીખવવાની જરૂરત નથી—એમ બેલી ઉઠો ને? પરમાત્માના પૂજનમાં અવસ્થા ચિંતન કરવું ઘણું જ જરૂરી છે. પરમાત્માના જીવનના સહ-જીવનના વિચારમાં પડીક ક્ષણે છવાઈ જજે ! રાજ્યાવસ્થા બીજી અવસ્થા છે. રાજ્યવસ્થા. તીર્થકર થનાર જે આત્મ હોય છે તે રાજકુળમા જ જન્મે છે. ઉત્તમ આત્માનું રાજકુળમાં જનમવું ભાવિક છે તેને આ વિશ્વમાં આવીને મહાનતમ કાચ કરવાનું છે. વિશ્વના માણસને, પશુઓને, દેને પરમસુખ અને પરમશાંતિને માર્ગ બતાવવને છે. જે કોઈને વિશિષ્ટ અને અસાધારણ Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૧ : ૨૦૧ કાય કરવાનું હોય છે તેમને એવી સાનુકૂળ સાધનસામગ્રી હોય તે જ એ કાર્ય કરવાને શકિતમાન બની શકે છે. જે રાષ્ટ્રપતિ બને છે તેને રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જવું જ પડશે. તે નાની બે રૂમમાં રહીને રાષ્ટ્રપતિનું કામ નહિ કરી શકે. રાજકુળમાં જન્મ થવાથી એવી સાનુકૂળતાઓ સવાભાવિક મળી જાય છે. બીજી વાત એ છે કે તીર્થકરને આત્મા એટલે વિરકત અને અનાસક્ત હોય છે કે રાજકુળમાં જન્મ હોવા છતાં, રાજસિંહાસન પર બેસવા છતાય તેના ઉપર તેમને કઈ રાગ નથી હિતે, તેનું અભિમાન નથી હોતું, ખૂબજ સહજતાથી, સ્વાભાવિકતાથી રાજપાટને તે ત્યાગ કરી દે છે. ભગવાન સામે જોઈને આવું ચિંતન કરે ? હજિનેશ્વર પરમાત્મા! આપ રાજસિંહાસન પર આરૂઢ છે પરંતુ રાજસત્તાને આપને કેઈ મેહ નથી. રાજ્યના વૈભવની આપને કઈ આસક્તિ નથી. ભેગસુખેમાં આપને કઈ જ રસ કે રૂચિ નથી આપ કેવા અનાસક્ત ભેગી અને હું કે આસક્ત ભેગી? મારી પાસે તે કેઈજ રાજવૈભવ નથી, કેઈ દિવ્ય સુખ નથી, છતાંય બિભત્સ સુખમાં હું કેવો આસક્ત છું? હે પ્રભો! મને આપના જે અનાસક્ત અને નિર્મોહી બનાવે ” તમારે જોઈએ છે ને અનાસક્તિ? સંસારના સુખેથી તમારું મન વિરક્ત બની જાય તેમ ઈચ્છે છે ને ? તે અવસ્થા ચિંતનના માધ્યમથી પરમાત્મા પાસે વિરક્તિ માટે પ્રાર્થના કરે! શ્રમણઅવસ્થા ત્રીજી અવસ્થા છે, શ્રમણ અવસ્થા, રાજમહેલને છોડીને, અપાર ને અમાપ વૈભવને ફગાવીને તીર્થકરને આત્મા શ્રમણ જીવન અંગીકાર કરે છે ત્યારે દુનિયા તેમને આશ્ચર્ય અને અહંભાવથી જુએ છે. તેમને જે કાર્ય કરવાનું છે, સવજીને પરમસુખને માર્ગ બતાવ વાને છે; એ કાર્ય માટે સર્વજ્ઞતા અને વીતરાગતા અનિવાર્ય છે. : જયાં સુધી આત્મા સર્વજ્ઞ કેવળજ્ઞાની ન બને, વીતરાગ ન બને ત્યાં સુધી વિશ્વના છને પથપ્રદર્શન નથી કરી શકાતું. આમામાં Page #210 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એ સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રગટ કરવા માટે પ્રબળ સાધના કરવી પડે છે. શ્રમ જીવન સાધનાનું જીવન છે. જ્ઞાન, ધ્યાન, તપ અને આત્મદમનનું જીવન છે. શ્રમણ-જીવનમાં શ્રમણ સર્વજ્ઞતા અને વીતરાગતમાં બાધક કમેને નાશ કરવાની સાધના કરે છે. ભગવાન મહાવીર સ્વામીએ સાડા બાર વર્ષ સુધી આવી ઘેર અને ઉગ્ર સાધના કરી હતી સાધનાના ફળસ્વરૂપે તેમને સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપલબ્ધ થઈ હતી. પરમાત્મા સમક્ષ શ્રમણ-જીવનની ચિંતવના આ પ્રમાણે કરે; ભગવંત! આપે રાજવૈભવેને ત્યાગ કરીને, પાંચ ઇન્દ્રિયેના અનેક પ્રિય વિષયને ત્યાગ કરીને કઠોર સંયમ જીવન ગ્રહણ કર્યું. વર્ષો સુધી ઘર-ઉગ્ર તપશ્ચર્યા કરી, અપ્રમત્તભાવે થાન ધર્યું, સમતાભાવે અનેક ઉપસર્ગો અને પરિષહ સહીને કર્મને નાશ કર્યો. ખરેખર આપની સાધના વીરતાપૂર્ણ છે. કેવું ઉગ્ર આપનું આમદમન ! હે પરમાત્મા મારામાં પણ આવી વીરતા જગાડે. હું પણ કઠેર ધમસાધના કરીને કર્મોને નાશ કરું, સર્વજ્ઞ અને વીતરાગ મનું. એવી કૃપા પ્રત્યે ! તમે મારા પર વરસાવે ? બનવું છે ને સર્વજ્ઞ અને વીતરાગ અજ્ઞાનતા અને રાગ દશાથી અકળાઈ ગયા છે ને? તે અવસ્થાચિંતનમાં પરમાત્મા પાસે આ યાચના કરે. રોજ યાચના કરે. સાચા અંતરથી પ્રાર્થના કરે. કૈવલ્ય અવસ્થા છધસ્થ અવસ્થાનું ચિંતન આ પ્રમાણે કરવામાં આવે છે. જન્મ, રાજ્ય અને શ્રમણ અવસ્થાનું ચિંતન શરૂ કરે. પરમાત્મપૂજનમાં આ ચિંતન કરવાથી અપૂર્વ ભાલાસ જાગ્રત થશે. છધસ્થ અવસ્થાનું ચિંતન કર્યા બાદ કૈવલ્ય અવસ્થાનું ચિંતન કરવાનું છે. તીર્થકર પરમાત્માને સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપલબ્ધ થયા બાદ તેઓ ધર્મતીથની સ્થાપના કરે છે. સમસ્ત જીવોનું તેમને કલ્યાણ કરવાનું હોય છે. વિશ્વના છ પર તેઓ કે સર્વોત્તમ Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ : ૨૦૩ ઉપકાર કરે છે એ ધર્મદેશના આપીને તેઓ પ્રબળ રાગ-દ્વેષને સમળા નષ્ટ કરી નાંખે છે. કર્મોને ક્ષય કરે છે. પરમાત્મા સામે દષ્ટિ થિર કરીને આ પ્રમાણે ચિંતન કરવું? હે પોપકારી! ધર્મતીર્થની સ્થાપના કરીને આપે સંસારના છે પર અનંત ઉપકાર કર્યો છે. સમવસરણમાં બીરાજીને આપ કેવી અમૃતમયી ધર્મદેશના આપે છે! દેવ-દેવેન્દ્ર, પશુ અને માનવ, સ્ત્રી અને પુરુષ સૌ સાંભળે છે આપની દેશના અને સૌ પિતાપિતાની ભાષામાં સમજે છે. જે કંઈ જીવાત્મા આપના શરણમાં આવે છે તેની આપ સુરક્ષા કરે છે. તેના રોગ-શેક આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે. આપ અચિંત્ય ચિંતામણિ છે. ભવસાગરમા આપ નાવ છે. હે પરમાત્મા! કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં આપ પ્રતિપળ સચરાચરને જુવો છે. જાણે છે.' આ છે કૈવલ્ય-અવસ્થાનું ચિંતન. જે આ ચિંતન વયે અંતરમાંથી ન પ્રકટે તે તેનું રટણ કરજે, યાદ કરી લેજો અને બાલજે, પરંતુ પૂજનવિધિમાં અવસ્થા-ચિંતનને જરૂર જોડી દે છે. રૂપાતીત અવસ્થા : ત્રીજી અવસ્થા છે રૂપાતીત અવસ્થા. આઠેય કર્મોને ક્ષય થવાથી આત્મા રૂપરહિત, શરીર રહિત બને છે. સિદ્ધ, બુદ્ધ અને મુક્ત એવા આત્માનું ચિંતન કરવાનું છે. જેને તમે “મોક્ષ કહે છે, નિવણ કહે છે, બસ તેનું ચિતન કરવાનું છે: “હે પરમાત્મન ! આપ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયા. અશરીરી બની ગયા. હવે આપને કયારેય જનમ લેવાનું નથી. શરીર ધારણ કરવાનું નથી. મૃત્યુ હવે આપને આવવાનું નથી. આપ કૃતકૃત્ય થઈ ગયા. આપ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને વીતરાગતામાં પરમસુખ અને પરમાનંદને અનુભવ કરે છે. ચરાચર વિશ્વના સર્વ દ્રવ્ય અને સર્વ પદાર્થોને આપ જુવે છે. આ સંસારથી આપ પર છે. અનંતકરૂણાના ધારક હે પરમાત્મન્ ! જે પણ માણસ આપનું ધ્યાન ધરે છે તેને આપ ઉદ્ધાર કરી દે છે ! Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦: મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રૂપાતીત અવસ્થાનું ચિંતન કરવાની આ રૂપરેખા છે. આ પ્રમાણે અવસ્થાનું ચિંતન કરવાની વિધિ છે. તમે લેકેએ આ અગત્યપૂર્ણ વિધિને અનાદર કરી દીધું છે ને? પણ હવે તે આદર કરો ને ! પરમાત્મ-પૂજાનું અનુષ્ઠાન “યાદિત બનાવવા માટે સંપૂર્ણ વિધિનું જ્ઞાન હોવું જોઈએ અને એ જ્ઞાનને અનુરૂપ ક્રિયા કરવી જોઈએ. આજ સમય કંઈક વધુ થઈ ગયે! તે વહી ગયે પરમાત્મચિંતનમાં પેલે પ્રસંગ પેથડશાને આરે રહી ગયે. રાણી લીલાવતી મહામંત્રીને લઈને આવે છે પિતાની હવેલીમાં અને તેને ગુપ્ત નિવાસમાં રાખે છે. ત્યાં લીલાવતી શું સાહસ કરે છે અને મહામંત્રીની પત્ની તેને કેવી રીતે બચાવે છે વગેરે રસપૂર્ણ વાતે કાલે કહીશ. પરમાત્મ-તત્વ સાથે રાણી લલાવતી કે આંતર-સબ ધ સ્થાપે છે તે પણ કહીરા. સ્મરણ, દર્શન, સ્તવન અને સ્પર્શન આ ચાર ભૂમિકાઓમાંથી પસાર થઈને માણસ પરમાત્મા તત્વને અનુભવ કરી શકે છે. આજે આટલું જ Page #213 -------------------------------------------------------------------------- ________________ જ પરમાત્માનું મંદિર આધ્યાત્મિક શક્તિ જાગ્રત કરવાની પ્રગશાળા છે. સદ ભયમુક્ત બનીને શ્રી નવકારમંત્રની આરાધના કરવાની છે. ઢેલમુક્ત બનીને તેને જાપ જપવાનું છે. કંટાળ્યા વિના આ મંત્રનું રટણ કરવાનું છે દુખી માણસને માત્ર ઉપદેશ દેવાથી ધર્માભિમુખ નથી બનાવી શકાતે. પહેલાં તો તમે એની સાથે મૈત્રી કરો. પછી ભયમુક્ત કરે. તેને અષી બનાવે, આરાધના માટે ઉત્સાહિત કરે. || # શ્રદ્ધા અને વિશ્વાસથી માણસ નિર્ભય બને છે. શંકા અને અવિશ્વાસથી માણસ ભયભીત બને છે. પ્રવચન/૧૨ પરમ કરુણાનિધિ મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ધર્મબિન્દુ' ગ્રન્થમાં ધર્મનું સ્વરૂપ સમજાવતા ફરમાવે છે કે वचनाद्यदनुष्ठानविरुद्धाद्यथादितम् ।। मैश्यादिमावस युक्त तद्धर्म इति कीत्यते ॥ પ્રયોગ કેમ કરે જોઈએ તે સિદ્ધાંત સમજાવે છે અને સિદ્ધાં તની સત્યતા પ્રયોગથી નિશ્ચિત થાય છે. પ્રગસિદ્ધ સિદ્ધાંત સર્વમાન્ય બને છે, નાસ્તિક હોય કે આસ્તિક હોય, તે સૌને માન્ય થઈ જાય છે. અનુષ્ઠાન પ્રયોગ છે, પગની પ્રક્રિયા બતાવનારા સિદ્ધાંત છે. આપણે જે અનુષ્ઠાન કરવાનું છે એ અનુષ્ઠાન કરવાની વિધિનું આપણને જ્ઞાન હોવું જોઈએ. અનુષ્ઠાનના આદિથી અંત સુધીની પ્રક્રિયા બતાવનાર સિદ્ધાંતની આપણને જાણકારી હોવી જોઈએ, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ . મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સિદ્ધાંત અનુસાર કરેલ અનુષ્ઠાન “ધમ બની જાય છે જયારે સિદ્ધાંત જાણયા વિના મનઃ કલ્પિત ઢંગથી કરેલ અનુષ્ઠાન “અધર્મ છે. સિદ્ધાન્ત અને પ્રયોગ : તમારે ધર્મનું શરણ સ્વીકારવું છે ને ? તે ધર્મનું સ્વરૂપ બરાબર સમજી લે. એક એક ક્રિયા પ્રાગાત્મક રૂપથી કરે. પ્રયોગ શાળામાં-લેરેટરીમાં વિદ્યાર્થી પ્રયોગ કરે છે ને ? કેવી રીતે કરે છે? કયારે કરે છે? પહેલાં એ પ્રયોગના સિદ્ધાત સમજે છે, પછી અધ્યા પકના માર્ગદર્શન હેઠળ પ્રવેગ કરે છે. તમે લેકેએ સિદ્ધાંતનું અધ્યયન કર્યું છે? નથી કર્યું ! અને તમે પ્રગશાળામાં જાવ છો ! પરમાત્માનું મંદિર એક પ્રયોગશાળા છે. પરમાત્માનું મંદિર આધ્યાત્મિક શક્તિ જાગ્રત કરવાની પ્રયોગશાળા છે. ઉપાશ્રય પણ એક પ્રયોગશાળા છે. ત્યાં આત્મસ્વરૂપ પામવાના ભિન્ન ભિન્ન પ્રોગ થાય છે. “યાદિત અનુષ્ઠાન કરવાને અર્થ જ એ છે કે આપણે સિદ્ધાંત અનુસાર જ અનુષ્ઠાન કરીએ જેથી અનુષ્ઠાન “ધમ બને. લીલાવતી આપઘાત કરવા જાય છે ? નાનું અનુષ્ઠાન પણ “થોદિત” કરવામાં આવે તે તે ધર્માનુષ્ઠાન તેનું ફળ આપશે જ. નવકાર મંત્રની એક માળા ફેરવવાનું જ અનુષ્ઠાન ભલે હેય, જે રીતે માળા ફેરવવાનું અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવ્યું છે તે રીતે માળા ફેરવે તે એ અનુષ્ઠાનના પ્રભાવને તમને અનુભવ અચૂક થશે જ. માંડવગઢની મહારાણી લીલાવતીને મહામંત્રી પિથડશાએ હવેલીના સેંયરામાં ગુપ્તપણે રાખી ત્યારે મહામંત્રીએ લીલાવતીને જે નાનકડી ધમરાધના બતાવી હતી તે હતી શ્રી નવકાર મંત્રના જાપની ! કારણ કે રાણીનું હૃદય અત્યંત વ્યથિત હતું. પિતાના દુખથી જ વ્યથિત હતું, એમ નહિ, “મારા નિમિત્તે મહામંત્રી પર કલંક લાગ્યું, મારા કારણે ન જાણે હજી તેમને કેટલાં કષ્ટ ભોગવવા પડશે? મારી સુરક્ષા માટે તેમણે કેટલું Page #215 -------------------------------------------------------------------------- ________________ નહિ પ્રવચન-૧૨ = ૨૭ મા દુસાહસ કર્યું? મને પિતાની હવેલીમાં રાખી, જે આની મહારાજાને ખબર પડી જશે તે? લીલાવતી ભયથી ધ્રુજી ઊઠી. તેણે નિર્ણય કરી લીધોઃ “હવે મારે નથી જીવવુ. આત્મહત્યા કરીને મરી જઈશ હું તે. અને લીલાવતી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં જ મહામંત્રીની પતની પથમિણુ યરામાં પહોંચી ગઈ તણે આપઘાત કરતી રાણીને ઉગારી લીધી. આવું અકાર્ય શા માટે કરી રહી છે, બેન આત્મહત્યા કરવાથી બધાં દુઃખેનો અંત નથી આવતું. દુઃખને અંત તે એ દુખેને સમતાભાવથી ભેગવી લેવાથી જ આવે છે. તું કશી જ ચિંતા ન કર બેન ! અહીં તું એકદમ નિર્ભય છે. અહીં તને કશું દુખ નહિ પડે.” પથમિણુએ પ્રેમથી લીલાવતીને આશ્વાસન આપ્યું. લીલાવતીએ કહ્યું: હું આવું કલંકિત જીવન જીવી શકીશ નહિ. આવી બદનામી સાથે જીવવા કરતા તે મરવું એ જ ઉત્તમ છે. અને મને વધુ દુખ તે મહામંત્રીનું થાય છે. મારા નિમિત્તે તેઓ પણ કલંકિત બન્યા તેમના પર પણ આળ મૂકાયું. કેવા પવિત્ર અને પ્રમાણિક! પર તુ મારા પાપે તેમને પણ બદનામ થવું પડ્યું.' અને આટલું બોલતાં બોલતાં તે રડી પડી. રાણીને પથમિણે પ્રેરણા આપે છે: પથમિનું હૈયુ પણ ભરાઈ આવ્યું. તેની આંખે પણ ભીની થઈ ગઈ. રાણુને ગળે લગાડી તેને વાસે હાલથી પંપાળતા કહ્યું : બેન ! તું રડ નહિ તું તે નિષ્કલંક છે. મહામંત્રી પણ નિષ્કલંક છે. પૂર્વ જન્મનું કઈ પાપ ઉદયમાં આવ્યાથી આજે આ કલંક આવ્યું છે. પરંતુ પાપકર્મોને ક્ષય થવાથી તમે બંને નિષ્કલંક સિદ્ધ થશે. તે બેન ! પાપકર્મોનો ક્ષય કરવાને પુરુષાર્થ કરે. આથી જ મહામંત્રીએ કહ્યું કે “તું અહીં આ ભેંયરામાં વિધિપૂર્વક શ્રી નવકારમંત્રની આરાધના કર.' હું તને તેમાં સહયોગ આપીશ પણ બેન! એક વાત ધ્યાનમાં રાખજે, ભયમુક્ત બનીને પ્રમાહિતિ બન્યા તેમના કામ થી થાય છે એ જ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શ્રી નવકાર મંત્રની આરાધના કરવાની છે. વિમુકત બનીને તેને જાપ જપવાને છે, અપ્રમત્તભાવે-થાક્યા વિનાકંટાળ્યા વિના આ મંત્રનું રટણ કરવાનું છે. તેનું ધ્યાન ધરવાનું છે. રાજાને ભય નથી રાખવાને તેમજ રાજા પ્રત્યે મનમાં કઈ રોષ નથી કરવાને.” પથમિણુનું હૃદય પથમિણની પ્રેમાળ વાણી સાંભળીને લીલાવતીને શાંતિ થઈ. તેણે પથમિમા ધર્મશ્રદ્ધાની જવલંત તિના દર્શન કર્યા. તેને ધરપત થઈ સ્વસ્થ બની અને પથમિણી પાસે નવકાર મંત્ર વિષે વધુ જાણવા માટે ઉત્સુક બની. પથમિણે નિર્ભય હતી, આથી લીલાવતીને નિર્ભય કરી શકી. તે પિતે જે ભયભીત હોત તો? લીલાવતીને તે પિતાની હવેલીમાં રાખત નહિ. પથમિણીના હૈ અપાર દયા અને કરુણ ઉભરાતી હતી. નહિ તે લીલાવતી માટે તેનું હૈયુ કેષથી ભડકે બળત. તે વિચારતા કે “આ રાણીના કારણે જ મહામંત્રી પર આ કલંક આવ્યું છે એ જ પ્રમાણે પથમિણીના હૈયે દુઃખી પ્રત્યે સહાનુભૂતિ નહોત, તેના દુઃખને દૂર કરવાને ઉત્સાહન હેત તે વિચારતા કે ? તે જાણે અને તેનું કામ જાણે, મારે રાણીની વાતમાં પડવાની શી જરૂર? તેનાં કર્યા તે ભેગવે. તેના લીધે હું શું કરવા ઉપાધિમા પડું?” મહામંત્રી પેથડશા જેવા ધર્મિષ્ઠ હતા અને જેવું તેમનું ચિત્ત નિર્ભય, નિર્મળ, અષી, અખિન તેમજ પ્રસન્ન હતું તેવું જ પથમિણુનું હૈયું પણ ભય રહિત, દ્વેષરહિત અને ખેદરહિત હતું! ધર્માનુષ્ઠાન થથાદિત' ત્યારે જ બની શકે કે જ્યારે આપણે ભય, દ્વેષ અને ખેદથી મુકત બનીએ. જ્ઞાની પુરુષોએ જે પ્રકારે જે ધમનુષ્ઠાન કરવાનું બતાવ્યું છે તે જ પ્રમાણે આપણે કેમ નથી કરતા? કાં તે હૈ કઈ ભય સતાવે છે, અથવા મન દેશથી ભરાઈ ગયું છે. અથવા તે તન-મન ખિન્ન છે. પથમિણીએ લીલાવતીને Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન–૧૨ ૨૦૯ પણ અભય બનાવી દીધી. અલી બનાવી દીધી. કારણ કે તેની પાસે શ્રી નવકાર મંત્રની આરાધના કરાવવી હતી. એવી આરાધના કરાવવી હતી કે જેથી અલ્પ સમયમાં તેને પ્રભાવ દેખાઈ આવે. બીજાને ધર્મારાધક કેવી રીતે બનાવાય ? પથમિણું ધારત તે લીલાવતીને કહી દેત કે “તારે તારું કલંક દૂર કરવું હોય તે નવકાર મંત્રનો જાપ કરજે. તારે પુર્યોદય થશે, તે તારું કલંક દૂર થઈ જશે. પાદિય હશે તે તારે ભેગવવું પડશે. મારી ફરજ છે એટલે તને કહું છું તે તને ગમે તે નવકારને જાપ કર' આટલું કહીને પથમિણીએ પિતાની ફરજ પૂરી થયેલી માની હોત તે શુ લીલાવતી સ્થિર અને નિર્મળ ચિત્તે નવકાર મંત્રની આરાધના કરી શકી હેત? ખૂબજ સમજવાની આ વાત છે. ધ્યાનથી સાંભળો અને સમજે. દુખી માણસને માત્ર ઉપદેશ દેવાથી ધર્માભિમુખ નથી બનાવી શકાતે, પહેલા તો તમે તેની સાથે મૈત્રી કરો, તેને ભયમુક્ત કરે તેના મનમાંથી શ્રેષને દૂર કરે તેને આરાધના માટે ઉત્સાહિત કરો, પછી એ દુખી જીવાત્માને ધર્મને ઉપદેશ આપે. તે તમારો ઉપદેશ તેના હૈચે ઉતરશે અને તે “ચરિત” ધર્માનુષ્ઠાન કરવા તત્પર અને શકિતમાન બનશે. મયણાસુંદરીએ પિતાના પતિ ઉંબરરાણાને કેવી રીતે ધર્માભિમુખ કર્યા હતા. શ્રી સિદ્ધચક્રજીની “દિત” આરાધના કેવી રીતે કરાવી હતી? જે પ્રકારે ગુરુ મહારાજે સિદ્ધચક્રજીની આરાધનાવિધિ બતાવી હતી તે જ પ્રકારે તેમણે આરાધના કરી હતી ને? મયણાસુંદરીને ગુરુદેવે અભય બનાવી હતી. મયણાએ ઉંબરરાણાને ભયરહિત બનાવ્યા હતા. મયણાને ગુરુદેવે દ્વેષરહિત બનાવી હતી અને મયણુએ ઉંબરરાણાને અઢેલી બનાવ્યા હતા. મયણના હૈયે A ગુરુદેવે ઉત્સાહ જગાહ હતે. મયણાએ ઉંબરાણના હૈયે પણ ત્સાહભરી દીધું હતું. ત્યારે તે તે શાતચિરો, એકાચ મનથી , Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૦: મીઠી માં લાગે છે મુનિવરના દેરા, સિદ્ધચક્રજીની આરાધના કરી શકયા હતા અને નવમા દિવસે જ એ. આરાધનાનું ફળ પામ્યા હતા. તમે લેકે પણ સિદ્ધચક્રજીની આરાધના કરે છે ને? કેવી રીતે કરે છે? સભામાંથી ? અમે લેકે તે ઘર અને દુકાનમાં, મંદિર અને ઉપાશ્રયમાં સર્વત્ર ભય, દેવ અને ખેદથી જ વરેલા રહીએ છીએ. મહારાજશ્રી: એટલે જ તમારું ધમાંગુકાન વિદિત નથી હતું અને તેના લીધે ધર્મના પ્રભાવને તમને અનુભવ નથી થતે, નિર્ભય બનીને જાપ કરો નવકાર મંત્રને. દેવરહિત બનીને કરે ધ્યાન પંચ પરમેષ્ઠિ ભગવતેનું. ઉમંગ અને ઉત્સાહથી આરાધના કરે. પરમ કૃપાનિધિ પરમાત્માની તમે પણ ધર્મારાધનાનું ફળ અદ્દભૂત ફળ પામી શકશે. પથમિણી લીલાવતી રાણીને શ્રી નવકાર મંત્રની વિધિવત્ આરાધના કરાવવા ચાહે છે. આથી એ પ્રથમ લીલાવતીને ભયમુકત કરી રાજા પ્રત્યે કેઈ છેષ ન રહેવા દીધું અને જીવનમાંથી નિરાશાને ખંખેરી નાખી. નવકારમંત્રના જાપની વિધિ તમે અહીં શ્રી પાર્શ્વનાથ ભગવંતની સામે શ્રી નવકાર મંત્રને જાપ કરે. શરીરશુદ્ધિ કરીને, શુદ્ધ શ્વેત વસ્ત્ર પહેરીને, શ્વેત રંગની માળાથી, પૂર્વ દિશા સામે બેસીને, પદ્માસન લગાવોને, નજરને નાકના અગ્ર ભાગ પર સ્થિર કરીને, એકાગ્ર ચિત્તથી જાપ કરે. જાપથી તલ્લીનતા આવશે. તમારા મનમાં કેઈ આલતુ ફાલતુ વિચાર નહિ આવે, એક એક નવકારનો જાપ કરતા કરતા એક એક શ્વેત પુરુષ પરમાત્માના ચરણમાં ધરતા જાઓ રેજ વેત વર્ણના દ્રવ્યોથી એકાસણું કરે. દિવસમાં માત્ર એક જ વાર ભોજન લેવાનું! આમ એક લાખ નવકાર મંત્ર જાપ પૂર્ણ કરવાને.” પથમિણીએ લીલાવતીને શ્રી નવકાર મંત્રના જાપન વિધિ Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ | ૨૧૧ સમજાવ્યું. કારણ કે લીલાવતી માટે આ મંત્રની આરાધનાને આ પ્રથમ અવસર જ હતે. તેણે વિધિને પૂરેપૂરી બરાબર સમજી લીધી. તમે પણ વિધિને બરાબર જાણે છે ને? નવકાર મંત્રનો જાપ કરે છે ને ? રોજ કેટલે જાપ કરે છે? ૧૦૮ નવકાર મંત્રનો જાપ તે કરવે જ જોઈએ. વિધિવત કરે જઈએ. - ધર્મગ્રન્થમાં કહ્યું છે કે “રોજ ૧૦૮ નવકારને જાપ કરનારને કેઈ દુષ્ટ દેવને ઉપદ્રવ થતું નથી. કેઈ ભૂત પિશાચ, વ્યંતરને ઉપદ્રવ થતું નથી. કેઈ પણ માણસ તેનું કશું જ બગાડી શકતો નથી. “જન્સ મણે નવકારે તસ્ય કિં કુણઈ સંસારે જેના હૈયે શ્રી નવકાર મંત્ર છે તેને સંસાર શું કરી શકે? અર્થાત સંસાર તેનું કશું જ બગાડી નથી શકતા. છે આવી શ્રદ્ધા છે આ વિશ્વાસ? જન્મથી જ નવકાર મંત્ર મળી ગયે છે ને ? આથી સાચી રીતે મહામંત્રનું મૂલ્યાંકન નથી કરી શક્યા. જેમને ખૂબ ધ બાદ મળે છે, તે ભલે જૈન નથી અજૈન છે, પરંતુ પૂર્ણ શ્રદ્ધાથી તેને જાપ-ધ્યાન કરે છે તે તેમને દિવ્ય અનુભવ થાય છે. જેનેતર મંત્રવિદ્ નવકારમંત્ર બતાવે છે! એક જૈન યુવાન છે. તેની તબીયત બગડી. બિમારીથી તે પથારીમાં પટકાય. ડોકટરને બતાવ્યું. વૈદેએ નાડી જોઈ. હકીએ તેને તપાસ્યા. પણ તેની બિમારી ઘટવાને બદલે વધતી ગઈ, કેઈએ કહ્યું: કેઈ દેવ કે પાયમાન થયે લાગે છે. કેઈ માંત્રિકને બતાવે.' શહેરમાં એક અજૈન મંત્રવિદ હતે. નિઃસવાર્થ ભાવે તે સેવા કરતે. તેણે યુવાનને તપા. પછી તેને પૂછયું : “તું તે જૈન છે ને ? જૈન ધર્મને મહામંત્ર શ્રી નવકાર મંત્ર શું તને નથી આવહિતે? આવડે છે ને? તે જ એક હજાર વખત એ મંત્રને જાપ કર. તને એ મંત્રના પ્રભાવથી જરૂરી સારું થઈ જશે.” Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એ જૈન યુવાન તે આ અજૈન મંવિદની વાત સાંભળી આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયે. નવકાર મંત્ર તેને આવડતું હતું. રે જ તેની માળા પણ ગણ હતું. પરંતુ નવકારના પ્રભાવની તેને ખબર ન હતી. એક અજૈન મંત્રવિદ પાસેથી તેને મહિમા જાણીને તેને નવકાર મંત્ર પર શ્રદ્ધા થઈ. અને તેણે એ અજૈને બતાવેલી શુદ્ધ વિધિ પ્રમાણે જાપ શરૂ કર્યું. શ્રી નવકારના પ્રભાવથી થોડા જ દિવસોમાં તે તદન સાજો થઈ ગયે. તમે લેકે યંત્રશક્તિને જેટલી જાણે છે તેટલી મંત્રશકિતને જાણતા નથી. મંત્રની તાકાતને તમને કઈ ખાસ પરિચય જ નથી, આથી ખૂદ તમારી પાસે જ અનંત શક્તિને ભંડાર હોવા છતાંય બીજા બીજા સ્થળોએ ભટક્તા ફરે છે. બાબા-ફકિરેને ત્યાં જાઓ છો અને દેરા-ધાગા કરી છે. હકીમાએ આપેલા તાવીજે બાંધે છે! શ્રદ્ધા હમેશાં આંધળી જ હોય! આ મહામંત્રના ૬૮ અક્ષર છે અને તેના એક એક અક્ષરમાં દિવ્ય શકિતને ભંડાર છે. તેના દરેક અક્ષરમાં નરકની વેદનાઓને પણ શાંત કરવાની તાકાત છે. તે પછી તેનાથી મામુલી દુખ અને દર્દ દૂર થાય એમાં કઈ જ શંકા નથી. આ માટે જોઈએ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધાથી અને વિશ્વાસથી માણસ નિર્ભય બને છે. શંકા અને અવિશ્વાસથી માણસ ભયભીત અને વિચલિત બને છે, અગમ અને અગોચર તરાની આરાધનામાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા અનિવાર્ય છે. એ તાના અસ્તિત્વમાં શંકા જાગી, એ તના પ્રભાવ વિષે સંશય થયે, તે સમજે કે ગયા કામથી ! પ્રશ્ન : પણ અંધ શ્રદ્ધા તે ન હોવી જોઈએ ને? Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ ૨૧૩ ઉત્તર : શ્રદ્ધા તે આંધળી જ હોય છે. જુવે તે શ્રદ્ધા નહિ. જોવાનું કામ તે જ્ઞાન કરે છે. શ્રષ્ટા તે પ્રેમમૂલક હેાય છે, પ્રેમ આપળે જ હાય છે ને? આથી B પશુ અંધ જ હાય છે ને faith is always blind! પરંતુ મને પૂછવા છે કે તમે અંધશ્રદ્ધા કાને કહે! છે ? હું જોઉં છું કે જે વાતને તમે સમજી શકતા નથી અને બીજા સમજે છે ત્યારે માંજાની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહી છે. માતા પર તમારી શ્રધા કેવી છે? તે જે ખાવાનુ આપે છે તે તમે જમી લે છે. માતામાં શ્રષા છે, આથી માતાએ પીરસેલા ભેાજનને તમે ક્યાંય ટેસ્ટ' નથી કરાવતા. કરાવે છે? શકા કરે છે કે કદાચ આમાં ઝેર હાય તે ?” ના આવી શકા તમે નથી કરતા તેા જીવનના સમગ્ર વ્યવહાર શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલે છે. એ બધી શ્રદ્ધા અધ જ હાય છે. મહામંત્રીનું' અન્ય વ્યકિતત્વ લીલાવતીના હૈયે શ્રી નવકાર મંત્ર પ્રત્યે શ્રદ્ધા નગી કારણ કે પમિણી પ્રત્યે, પંથમિણીમાં તેમને વિશ્વાસ હતેા. મહામંત્રીમા તેને વિશ્વાસ હતા. મહામંત્રીએ બ્રહ્મચર્ય વ્રતના અર્ચિ'ચ પ્રભાવના અનુભવ કર્યા હતા. લીલાવતીએ આરાધનાના આરશ કર્યાં, એકાગ્ર મનથી શુદ્ધ તનથી નવકાર મત્રને જાપ અને ધ્યાન કરવા લાગી. રાજમરાજ તેના આત્મલ્લાસ વધતે ગયે. જાપ કરતાં તેની આખેામાથી આનંદના આસુ વહેવા લાગ્યા. તેનુ` હૈયુ અકથ્ય આનંદ અનુભવી રહ્યું. પોંચ પરમેષ્ઠિ માટે તેનેા ભક્તિભાવ ઉછળવા લાગ્યેા. મિણી રાજ લીલાવતીને મળે છે. પૂર્ણ ગ'ભીરતાથી સમય પસાર થાય છે. · મહામંત્રી પેથડશા પણ પૂર્ણ સ્વસ્થતાથી પેાતાની દૈનિક ધર્મોરાધનામાં લીન રહે છે. રાજા મહામંત્રી સાથે કેાઈ વ્યવહાર નથી કરતા. મહામત્રી પણ પેાતાના કબ્યાનુ' સમુચિત પાલન કરે છે. પ્રજાની પૂરેપૂરી સહાનુભૂતિ મહામંત્રી તરફ છે. બધા આતુરતાથી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશને રાહ જોઈ રહ્યા હતા કે “મહામંત્રી જ્યારે અકલંક જાહેર થાય કંઈ દિવ્ય ઘટના થવી જોઈએ. કોઈ ચમત્કાર થ જોઈએ.' મહામંત્રીનું વ્યક્તિત્વ કેટલું ને કેવું ઉત્તમ હશે, તેને જરા વિચાર કરો ! કેઈને પણ મહામંત્રીના ચરિત્ર માટે શંકા નથી ! જાને કેટલે બધે પ્રેમ મહામંત્રીએ સંપાદન કર્યો હશે?' મહામંત્રીના તન-મન-અંતર પર કઈ તાણ ન હતી. જ્યારે પ્રજા તાણ અનુભવતી હતી, એક દિવસ આ તાણને અંત આવી ગયું. રાજાને પટ્ટહસ્તિ થાંભલે તેડીને પાગલ થઈ ગયે. આખા ય નગરમાં તેફાન મચાવતે તે નગર બહાર નીકળી ગયે. હાથીને પકડવા માટે રૌનિકે પણ નગર બહાર ગયા. હાથી એક ઘટાદાર વૃક્ષ પાસે પહોંચીને બેહોશ થઈને ઢળી પડે. રાજાને હાથી ભૂતાભિભૂત થાય છે? રાજાએ આ સમાચાર સાંભળ્યા છે તે દેડીને પહોંચે એ હાથી પાસે. રાજાને આ હાથી ખૂબ જ પ્રિય હતે. હાથીને બેહોશ જોઈને તે શેકાકુળ બની ગયે. રડવા લાગે. કે પશુપ્રેમ! એ પશુપેમે રાજાને રડા! મત્રીઓએ નગરના તમામ માંત્રિકે અને તાંત્રિકને બેલાવ્યા. માંત્રિકોએ આવીને પ્રવેગ શરૂ કર્યા. તેમને ખબર પડી કે હાથીના શરીરમાં કેઈ વ્યંતર દેવ પ્રવેશી ગ છે. આ વ્યંતરને બહાર કાઢવા તેમણે તમામ પ્રયત્ન કર્યા. તાત્રિકે એ પણ પિતાના તંત્ર અજમાવ્યા પણ ન મંત્ર સફળ થયા, ન તંત્ર સફળ થયા રાજાએ માંત્રિક અને તાંત્રિકને કહ્યું : “તમે મારા વહાલા હાથીને સજીવન કરશે. તમને હું તમે માંગશો તેટલું ધન આપીશ. અને જે તમે કેઈ હાથી સજીવન નહિ કરી શકે તે હું અગ્નિ સ્નાન કરીશ.” ચતુરાને ઉપાય સુઝે છે? મંત્રીઓ ચિંતામાં પડી ગયા. રાજાની અગ્નિસ્નાનની ઘોષણાથી Page #223 -------------------------------------------------------------------------- ________________ શયન-૧૨ * ૨૧ અંતઃપુરમાં રાણીએ રથા લાગી, પ્રજા પશુ રહી રહી. વ્હાથીને સજીવન કેવી રીતે કરવા ?-કેાઈને આને ઉપાય નથી સૂઝત, બધાજ નિરાશ અને હતાશ બની ગયા છે. રાજાની આસપાસ અનેક દાસ” દાસીએ ચિંતામાં ઉભા હતા. તેમાં રાણી લીલાવતીની દાસી ચતુરા પણ હાજર હતી. ચતુરાના મનમાં એક વિચાર વીજળીની જેમ ઝબકચેા. મહામ`ત્રી પેથડશાનુ' પવિત્ર પૂજન-વસ્ત્ર હાથી પર એઢાડવામાં આવે તે તે જરૂર સજીવન થઈ જાય. તેના પ્રભાવથી ગૃત્તર પણ હાથીનુ શરીર છોડીને ભાગી જશે? મારી રહ્યુંીને તાવ પશુ એ વસ્ત્રથી ઉત્તરી ગયે હતા તે જરૂર એ વસ્ત્રથી હાથીના ઉપદ્રવ પણ દૂર થઈ જશે !' પણ મહારાજાને આ કહેવું' કેવી રીતે ? તેમના હૈયે તા મહામંત્રી પ્રત્યે દ્વેષ ને રષ છે. એ જ વજ્રના કારણે તે રાજાએ પતિવ્રતા રાણીને અનાચારી અને મહામત્રીને દુરાચારી માન્યા છે ?” છતાંય ચતુરાએ રાજાને પેાતાના મનની વાત્ત કરવાની હિઁ'મત કરી. તેણે કહ્યું : ‘મહારાજા મને એક ઉપાય સૂઝા છે, આપ આજ્ઞા કરી તે હાથીને સજીવન કરવાને એક ઉપાય બતાવું',' રાજાએ ચતુરા સામે જોયુ, રાજાની આંખામાં ચતુરાએ જિજ્ઞાસા જોઇ, તેણે તરત જ કહ્યુ, મહારાજા ! જો આ હાથી પર મહામંત્રીનુ પૂજન-વસ્ત્ર એઢાડવામાં આવે તે હાથી ન્યતરના ઉપદ્રવથી મુકત થઈ શકે. આ આપને હુ' વિશ્વાસથી કહું" .. કારણ કે એ જ પૂજન વસ્ત્ર એઢાડવાથી રાણીમાના જંગર દૂર થઈ ગયેા હતેા રાજા ઘડીક–ક્ષણભર તા નારાજ થયા. પર`તુ મના ન કરી, મૌન રહ્યો, મૌનને અર્થ છે અનુમતિ ! મૌન' અનુભતમ્, ચતુરા તરત જ ઢાઢતી પહાચી મહામંત્રીની હવેલીએ. ત્યાં પહોંચીને શ્વાસભેર તેણે પમિણીને કહ્યુઃ દેવી ! મહામ`ત્રીને અકલ ́ક સિદ્ધ કરવાને એક ઉત્તમ અવસર આવ્યે છે. રાણી લીલાવતી પણ નિષ્કલ'ક ઘેાષિત થઈ શકે તેમ છે. રાજાના હાથી ૫ તરના પ્રભાવથી ખેહાશ બનીને પચે છે, રાજા કલ્પાંત કરે છે. તમામ માત્રિ અને તાંત્રિકાએ Page #224 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ઉપાય કર્યા પરંતુ હાથી હજી ભાનમાં નથી આવ્યું. ત્યારે મેં હિંમત કરી મહારાજાને કહ્યું : “મહામંત્રીનું પૂજન-વસ્ત્ર હાથી પર ઓઢાડવામાં આવે તે હાથી જરૂર સજીવન થશે. આપ આજ્ઞા કરે તે એ પૂજનવ લઈ આવું. મહારાજાએ મને મૌન સંમતિ આપી એટલે અત્યારે હું દેહતી આવું છું. તે આપ કૃપા કરી મહામત્રીજીનું એ પૂજન-વસ્ત્ર મને આપે. મને શ્રદ્ધા છે કે સ્ત્રના પ્રભાવથી હાથી જરૂર સાજો થઈ જશે. ત્યારે મહારાજાને પિતાની ભૂલ સમજાશે. મહામંત્રી પ્રત્યે તેમને પૂર્વવતુ. સદભાવ જાગ્રત થશે. રાણી માટે પણ તે નિશંક બનશે. તે આપ નચિંત મને અને વિનાવિલએ એ દિવ્ય વસ્ત્ર આપો.” ચતુરાના હૈયે રાણી અને મહામંત્રીને નિષ અને નિષ્કલંક સિદ્ધ કરવાની તમન્ના છે. કારણ કે તેના હૈયે બને માટે સનેહ અને સભાવ છે. ગુણવાન પુરુષને સુશીબતમાં જોઈને તેના અનુરાગીઓને ઊંડુ ખ થાય છે. ઘેરી ચિંતા થાય છે. ચતુરા પણ એવી અનુરાગી હતી. તેને એક જ ચિંતા હતી કે કયારે અવસર મળે અને રાણી અને મહામંત્રી નિષ્કલંક જાહેર થાય આજ તેને એ અવસર મળી ગયા હતા પથમિણીને પણ ચતુરાની વાત નથી ગઈ તેણે પણ શ્રધ્ધાથી એ દિવ્ય પૂજન-વસ્ત્ર ચતુરાને આપી દીધું. ચતુરા વસ્ત્ર લઈને ચાલી ગઈ એટલે પથમિણી તરત જ ભયરામાં લીલાવતી પાસે ગઈ. લીલાવતી હજી હમણાં જ જાપ કરીને નિવૃત્ત થઈ હતી. તેણે એંસી હજાર જેટલા નવકાર એકાગ્ર ચિત્તે ગણ્યા હતા. પથમિણીએ લીલાવતીના બંને હાથ પ્રેમથી પકડી લઈને કહ્યું: “રાણજી. હવે તમારા દુઃખના દિવસો ગયા જ સમજો.” લીલાવતીએ કહ્યું : “મારા દુખના દિવસે તે છે જ નહિ. મારા દિવસે તે અપૂર્વ સુખમાં વહી રહ્યા છે. મારી જિંદગીના આ સર્વશ્રેષ્ઠ દિવસો છે! શ્રી નવકાર મંત્રના જાપ-ધ્યાનમાં અભૂતપૂર્વ આત્માનંદ મળી રહ્યો છે? Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ર : ૨૧૭ તારી વાત સાચી છે દેવી! પણ અત્યારે તને એક ખૂબ જ સારા સમાચાર આપવા આવી છું.' એમ કહી પથમિણીએ ચતુરા પાસેથી સાંભળેલી બધી વિગતે જણાવી અને છેલે કહ્યું: હવે તારું કલંક ગયું જ સમજ, બેન ? લીલાવતીના રોમેરેામ હરખાઈ ઉઠયાં. હૈયું ગદ્દગદ થઈ ગયું. એણે કહ્યું : પથમિ ! મારી આંતર-પુકાર પંચપરમેષ્ઠિ ભગવંતે સાંભળી લીધી. શાસન દેવતાઓએ મને સહાય કરી. મહામંત્રીના વસ્ત્રથી હાથીને ઉપદ્રવ જરૂર દૂર થઈ જશે. ચતુરા હમણા જ આ શુભ સમાચાર લઈને આવી સમજ.' “મહામંત્રીને શું આ બધી બીનાની ખબર છે?” હું તે સીધી જ અહીં દેડી આવી છું. મહામંત્રીઓને તે હવે સમાચાર આપીશ.” આટલું કહીને પથમિણ મહામંત્રી પાસે ગઈ અને તેમને પણ બધી માંડીને વાત કરી. મહામંત્રી પેથડશાએ સ્વસ્થ ચિત્તે બધું સાંભળ્યું અને કહ્યું : મન શાન્ત, સ્થિર અને સંતુલિત રાખો દેવી! પુણ્યકર્મ અને પાપકર્મના ઉદય અનુસાર સંગ બદલાતા રહે છે. પાપકર્મોને ઉદય પૂરો થતાં સંજોગ સારા બને છે. પુણ્યકર્મોને ઉદય પૂરે થાય છે ત્યારે સંજોગ પ્રતિકૂળ બને છે. કર્મોની લીલા સમજનાર પુરુષ તે અનુકૂળ અને પ્રતિકૂળ બંને સંજોગોમાં શાંત, સ્થિર અને સંતુલિત રહે છે.” મહામંત્રીનું તત્વજ્ઞાન કેટલું આત્મપર્શી હતું. વિપરીત સંજોગોમાં કલંક મૂકાયું ત્યારે પણ તેમનું મન વિક્ષિપ્ત અને વિક્ષુબ્ધ નહેતુ બન્યું. “મારી બદનામી થઈ, હવે હું શું મેં બતાવિશ? હું નિર્દોષ છું તે ય મને કલંકિત કરાયે.” આવા કોઈ જ ૮ વિચારથી ત્યારે તે વિચલિત નહેતા બન્યા. “મારું કલંક હવે કયારે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશને દૂર થશે તેવી પણ કેઈ ઉત્સુકતા હૈયે નહેતી જાગી. ત્યારે રાજા પ્રત્યે પણ મનમાં રોષને કેઈ ભાવ જાગે ન હતે. સારા સંગ, સાનુકૂળ પરિસ્થિતિ પુણ્યકર્મના ઉદય સાથે સંબંધિત છે. પુણ્ય કર્મને ઉદય શાશ્વત નથી. પુકમ ક્ષણિક અને વિનાશી છે. કયારેય પણ પુણ્ય કમ ખૂટી જઈ શકે છે. ક્યારે ખૂટશે તે માણસ જાણે શક્તા નથી. પુણ્યકર્મ ખત્મ થતાં જ સુખ પર પડદે! સુખ પણ ત્યારે સમાપ્ત! પુણ્યકર્મ ભિન્નભિન્ન હેય છે. કયારે કેઈક પુણ્યકર્મના ઉદય થાય છે તે કયારે કેઈક બીજા પુણ્યકર્મને ઉદય, પુણ્ય અને પાપ કર્મોના ઉદય સાથેસાથે થાય છે. સચરાચરમાં એવો એક પણ જીવ નથી કે જેના જીવનમાં કઈ પાપકર્મને ઉદય ન હોય અને તમામ પ્રકારના પુરયને જ બસ ઉદય હેય! જીવ પાપકર્મના અને પુણ્યકર્મના ઉદય લઈને જ જીવે છે. તમે સહુ જે આ વાસ્તવિકતાને બરાબર ઓળખી લે તે તમારા આત્માને તમે સુખ-દુઃખની સંવેદનામાંથી બચાવી શકે. હર્ષ અને શોક, આશા અને નિરાશા, પ્રિય અને અપ્રિય વગેરે દ્રોમાં અથડાતા– કૂટાતા મનને સ્થિર રાખી આત્મભાવમાં રહી શકો. મહામંત્રી પેથડશાના જીવનમાં આવું તત્ત્વજ્ઞાન વણાઈ ગયું હતું. તત્વજ્ઞાનના પ્ર તેમણે માત્ર વાંચ્યા નહતા, તેને આત્મસાત કર્યા હતા. તત્ત્વજ્ઞાનને તેમણે બરાબર પચાવ્યું હતું. એક પંડિત હતા. આપણી જૈન પાઠશાળામાં ભણાવતા હતા. કર્મગ્રન્થ અને કમપ્રકૃતિ જેવા ગ્રન્થનું અધ્યયન કરાવતા હતા. એક દિવસ તે મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર ચિંતા હતી. ઉદ્ધિનતા હતી. મેં પૂછયું : “શું થયું? આજ આટલા બેચેન તેમ જણાએ છે?' તેમણે કહ્યું: “પાઠશાળાના ટ્રસ્ટીઓના લીધે પરેશાન છું, ત્રણ ત્રણ વરસથી ભણવું છું પરંતુ પગાર વધારવાની વાત તો દૂર રહી, રોજ નવાં નવાં કામ વધારતા જાય છે. મેં Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ ર૧૯ પૂછયું : “આ કયા કર્મના ઉદયથી થાય છે? આમ થવામાં કોઈ ને કેઈ કર્મને ઉદય તે થયે જ હશેને? એ પંડિત પાસે કર્મસિદ્ધાંતને અભ્યાસ હતા, કર્મપ્રકૃતિની જાણકારી હતી, પરંતુ એ કર્મના સિદ્ધાંતે તેમને આત્મસાત મહેતા થયા. તત્વજ્ઞાનને અભ્યાસ તેમના માટે આજીવિકા રળવાનું માત્ર સાધન હતું. જ્ઞાની તે પિતાની સમસ્યાઓનું સમાધાન પિતાના જ્ઞાનથી જ કરી લે છે અને મનને સમતલ રાખે છે. કર્મબંધ અને કર્મોદયનું વિજ્ઞાન મનનું સુ દર સમાધાન કરી શકે છે મહામંત્રીએ પિતાના મનનું સમાધાન મેળવી લીધું હતું. હાથીમાં ચેતનાનો સંચાર થયો? આ બાજુ ચતુરા મહામત્રીનું પૂજન-વસ્ત્ર લઈને હાથી પાસે પહોંચી અને પળના ય વિલંબ વિના એ વસ્ત્ર તેણે હાથી પર ઓઢાડી દીધું. રાજા અને પ્રજા બધાયની આ હાથી પર સ્થિર થઈ ગઈ. “શું આ વસ્ત્રથી હાથી સજીવન થઈ જશે ? સૌના મનમાં આ પ્રશ્ન હતે. થોડા સમય થયે ત્યાં તે હાથીનું શરીર કંપવા લાગ્યું. તેને પગ હાલવા લાગ્યા. આ જોઈએ રાજા એકદમ ઊભું થઈ ગયે, તેના ચહેરા પર આનંદ છવાઈ ગયે. ત્યાં તે હાથીની સૂંઢ ઊંચી થઈ. તેણે આખે પણ ખેલી અને તે ધીરેધીરે ઊભે પણ થઈ ગયે. કલંક દૂર થાય છે? હાથીને સજીવન થયેલે જેઈને પ્રજાએ મહામંત્રી પેથડશાને જયજયકાર કર્યો. ચતુરા ખૂશીથી-આનંદથી નાચી ઊઠી. આ ઘટનાથી, આ ચમત્કારથી રાજાના હૈયામાંથી મહામંત્રી પ્રત્યે રોષ નીકળી ગ. તેમણે તુરત જ મહામંત્રીને લાવવા દાસને દેડા, મહામંત્રી રાજાને આદેશ મળતા તરત જ આવી પહોંચ્યા. મહામંત્રીએ રાજાને પ્રણામ કર્યા. રાજાએ મહામંત્રીના બ્રહ્મચર્યવ્રતની પ્રશંસા કરી અને પિતાની સાથે જ હાથી પર બેસવા માટે આગ્રહ કર્યો. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના, મહામંત્રીએ વિનયથી ના પાડી તે રાજાએ પિતાને પટ્ટ અશ્વ મંગાવ્યું અને તેના પર મહામંત્રીને પ્રેમ અને આદરથી બેસાડયા. રાજસેવકને મહામંત્રીજી પર છત્ર ધારણ કરવાનું અને ચામર વીંઝવા પણ આજ્ઞા કરી. આમ ઘણા જ ઠાઠમાઠથી રાજા અને મહામંત્રી નગરમાંથી પસાર થઈ રાજમહેલમાં આવ્યા રાજાએ અહીં રાજ મહેલમાં, મહામંત્રીના સદાચારની ખૂબ જ પ્રશંસા કરીને એક લાખ સોનામહોર ભેટ આપી. જીવન પરિવર્તનશીલ છે. તેમાં બધું જ પરિવર્તનશીલ છે. માણસના વિચાર કેટલા બધા પરિવર્તનશીલ છે? રાજાના વિચારમાં કેવું પરિવર્તન આવી ગયું ! મહામંત્રીના પાપકર્મોને ઉદય સમાપ્ત થયે અને અનુકૂળ સંજોગ ઊભા થયા. રાણી લીલાવતીને પાદિય અસ્ત થયે અને બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ. રાજા પિતાના મહેલમાં ગયે તે તેને રાણી લીલાવતીના વિચાર આવ્યા “એહ! રાણું લીલાવતીને મેં કે ઘર અન્યાય કર્યો ? એ તે તદ્દન નિર્દોષ હતી. પણુ આવેશમાં મેં કઈ જ તપાસ ન કરી કે, તેણે મહામંત્રીનું વસ્ત્ર શા માટે આવ્યું હતુંમેં તેના ચરિત્રમાં શંકા કરી. મહામંત્રી જેવા પવિત્ર મહાપુરૂષ વિષે પણ મેં વિચાર્યું. ન માનવાનું માન્યું, તેમના ચરિત્ર વિશે પણ કુશંકા કરી. આહ! મેં કેટલું બધું અનુચિત કર્યું ? હવે લીલાવતી કયાં હશે? શું થયું હશે તેનું ?' રાણીના વિચારથી રાજાનું હૈયું ભરાઈ આવ્યું. તેને કરેલા અન્યાયથી તેનું હૈયુ પસ્તાઈ રહ્યું. બીજાને દુખી કરનાર સુખી ન થાય? અને રાજાને આ સાથે જ કદંબા રાણીની પણ યાદ આવી. રાજાને સમજાઈ ગયું કે એ ષડયંત્ર કદંબાનું હતું. તેના હૈયામાંથી કદંબાં હવે નીકળી ગઈ. કઈબા હવે, લીલાવતી માટે ખેડેલા ખાડામાં પિતે જ ગબડી પડી. યાદ રાખજે, બીજા માટે ખાડે છેદનાર ખૂદ તે જ તે ખાડામાં પડે છે. કદંબા લીલાવતીને રાજાના હૈયામાંથી Page #229 -------------------------------------------------------------------------- ________________ વન-૧૨ અને નગરમાંથી બહાર કાઢવા માટે તૈયાર થઈ હતી ને? અલબત ડા સમય માટે તેને સફળતા મળી. પરંતુ તેનુ પિતાનું પાપ પ્રકાશમાં આવતાં જ તેણે પોતે જ પોતાના જીવનને લાંબા સમય સુધી અંધકારમય કી દીધું. સહાય આ સત્ર યાદ રાખજો કે પોતાના સુખ માટે બીજાને દુખી કરનાર કયારેય સુખી થતું નથી. સુખ મેળવવા માટે બીજાને દુઃખી કરવા જશે તે તમે પોતે જ દુઃખની અતલ ખીણમાં ગબડી પડશે. કદંબાનું પણ એવું જ થયું. પિતાના સુખ માટે તે લીલાવતીને દુઃખી કરવા ગઈ હવે એ પિતે જ દુઃખમાં આવી પડી. તેનું હવે રાજમહેલમાં કેઈ સ્થાન ન રહ્યું. સૌની નજરમાથી તે ઉતરી ગઈ તિરરકારપાત્ર બની રહી. એ પતે પણ હવે સમજી ગઇ હશે કે હવે આ મહેલમાં મારું કોઈ જ સ્થાન નથી. મારે કેઈ જ અદર નથી . રાજાને લીલાવતીની ચિંતા બીજા દિવસે પેથડશા રાજસભામાં ગયા ત્યારે મહારાજા આગ્યા ન હતા. આથી તે રાજમહેલમાં ગયા. મહારાજા શયનખંડમાં હતા. તેમને ચહેરે ઉદાસ અને ચિંતાતુર હતું, મહામંત્રીએ વિનયથી પૂછયું : “શજન્ ! મારા નાથ આપ આટલા બધા ઉદાસ કેમ છે? કઈ ચિંતાથી આપ આટલા દુઃખી છે ? આ પ્રશ્ન સાંભળીને મહારાજાની આખમાંથી આંસુ ટપકી પડયાં. મહામંત્રીએ પ્રેમથી પિતાના ઉત્તરીયથી રાજાના આંસુ લડ્યાં. થોડીવાર રહીને રાજાએ કહ્યું : “મહામત્રીજી! મને રાણું લીલાવતીની ચિંતા સતાવી રહી છે. એ બિચારીનું શું થયું હશે ? મહામંત્રીએ આશ્વાસન આપતાં કહ્યું : “મહારાજન! આપ ધીરજ રાખે. ૨ાણ કુશળ જ હશે. તેમનું કંઈજ અહિત નહિ થયું હેય. કારણ કે તેમના હૈયે ધર્મને વાસ હતે. એ ધર્મ જ તેમની અત્યારે Page #230 -------------------------------------------------------------------------- ________________ २२२ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રક્ષા કરતે હશે. હું તેમની શોધ કરાવું છું. તમે નચિંત બને અને તે પહેલા આપ એક કામ કરવાની કૃપા કરો.” શું કામ કરું? તમે જે કહેશે તે કરવા હું તૈયાર છું. પણ તમે મારી રાણી લીલાવતીને શેાધી લાવે.” રાજાએ આદ્રસ્વરે કહ્યું, મહામંત્રીએ કહ્યું: રાજન ! આપને બસ એક જ ધર્મકાર્ય કરવાની વિનંતી કરું છું. મહિનામાં પાંચ પવિત્ર પર્વતિથિ આવે છે, એ પાંચે ય દિવસ રાજયભરમાં કઈ પણ નાગરિક સાતમાથી એકે વ્યસન ન સેવે તેવી શેષણા કરાવે એ પાંચ તિથિએ કઈ પણ માસભક્ષણ ન કરે. દારૂ ન પીવે, જુગાર ન રમે. શિકાર ન કરે. ચોરી ન કરે, વ્યભિચાર ન સેવે. આટલું રાજ ફરમાન બહાર પાડી આપ ધર્મકાર્ય કરે. અને તમે જોશો કે સાત દિવસમાં તે રાણી તમારી સેવામાં હાજર હશે. રાજાએ તરત જ મહામંત્રીની સૂચનાને અમલ કરાવે રાણી લીલાવતીને કૃતજ્ઞતા-ગુણ મહામંત્રી પેથડશાએ પિતાની હવેલીએ જઈને પથમિણીને બધી વિગતવાર વાત કરી. એ જાણીને પથમિણીના આનંદને પાર ન રહ્યો. તેણે આ વાત લીલાવતીને કરી. તે તે પણ હર્ષવિભોર બની ગઈ, તેણે કહ્યું: “આ બધે જ પ્રભાવ અને પ્રતાપ શ્રી નવકાર મહામંત્રને છે, પંચ પરમેષ્ઠિ ભગવે તેની પરમ કૃપાથી જ આ પરિસ્થિતિ પેદા થઈ છે. લાખ નવકારને જાપ હવે પૂર્ણ થવામાં છે, તે પણ પૂર્ણ થઈ જશે. ત્યારે પથમિણીએ કહ્યું : “હવે તું મહારાજાની પટરાણી બનીશ. તેમની પ્રીતિપાત્ર બનીશ, પણ ત્યારે ય તું પરમાત્માને અને નવકારમંત્રને જરાય ભૂલતી નહિ.” રાણીએ કહ્યું : “પથમિણ ! એ તે કેમ જ ભૂલી શકું? નવકારમંત્ર તે હવે મારા શ્વાસે શ્વાસમાં સમાઈ ગયો છે. પરમાત્મા પાર્શ્વનાથ તે મારા પરમ પ્રિયતમ છે. તેમની હું સુવર્ણ પ્રતિમા બનાવીશ અને રેજ તેમની ભાવથી પૂજા કરીશ. હું કયારેય Page #231 -------------------------------------------------------------------------- ________________ યુવચન–૧૨ : ૨૭ માંસભક્ષણ નહિ કરું. રાત્રિભોજનને પણ ત્યાગ કરીશ અને એના એક વાત કહું? તારા ઉપકારને તે હું કયારેય નહિ ભૂલી શકું? અને તે પથમિણીના ગળે વળગી પડી. પથમિણની આંખમાં પણ હર્ષના આંસું આવી ગયાં. ગુણવાનેને ગુણેજને પ્રત્યે પ્રેમ થઈ જ જાય છે. રાણમાં કૃતજ્ઞતાને શ્રેષ્ઠ ગુણ હતા તેણે પથમિણીમાં ઘણું ગુણ જોયા હતા. પથમિણીના ઉપકાર તે કેમ કરીને ભૂલી શકે? પથમિણીએ કહ્યું: “રાણી 1 તું કેટલી સારી છે! તારી ભાવનાઓ કેટલી પવિત્ર અને મંગળ છે' તું મને ભૂલી જશે તો ચાલશે પણ જિનધર્મને કદીય ભૂલતી નહિ. હૃદયમાં તેને સ્થિર કરજે. મેં તે તારું કશું જ નથી કર્યું. ધમેં જ તારી રક્ષા કરી છે. જેયું ? પથમિણીએ શું કહ્યું કે કેટલી નિરભિમાની નારી હશે? બ્રહ્મચારિણું તે હતી જ. નિરભિમાની અને ગુણિયલ હતી. શ્રાવિકા હતી. લીલાવતીના હૃદયમાં તેણે જિનધર્મની સ્થાપના કરી દીધી. સાત દિવસને જતાં કેટલી વાર? સાતમા દિવસે મહામંત્રીએ મહારાજાને મંગળ સમાચાર આપ્યા. “રાજન ! રાણી લીલાવતીની ભાળ મળી ગઈ છે, અને તેઓ મારી હવેલી પર આવી ગયાં છે. આપ આજ્ઞા કરે તે તેમને મહેલમાં લઈ આવું.” રાજાએ તરત જ કહ્યું : “ના, હું પોતે જ તમારી હવેલીએ આવું છું. મહામંત્રી એથી ખૂશ થઈ ગયા. મહારાજા પેથડશાની હવેલી પર પધાર્યા. પથમિણીએ મહારાજાનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમને રાણી લીલાવતી પાસે લઈ ગઈ. રાણીને જોઈને રાજા આનંદવિભોર બની ગયા. તેમણે રાણીને ખૂબજ મૂલ્યવાન વસ્ત્રો ભેટ આપ્યાં અને બત્રીસ લાખ રૂપિયા ભેટ આપ્યા. ખૂબજ સન્માન સાથે રાણીને પિતાના રાજ મહેલમાં લઈ આવ્યા. લીલાવતીએ પાર્શ્વનાથ ભગવંતની સુવર્ણપ્રતિમા બનાવડાવી અને રેજ જિનપૂજા કરવા લાગી. રોજ શ્રી નવકાર મંત્રના જાપહચાન કરવા લાગી. હવે તે અણગળ પાણી નથી પીતી. રાત્રિભેજન Page #232 -------------------------------------------------------------------------- ________________ w સઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નથી કરૌં. અને ધર્મમય જીવન જીવે છે. રાજાએ લીલાવર્તીને પાણી બનાવી. લીલાવતીની ઘર્મ આરાધના “દિત હતી. જે પ્રકારે પૂજન વગેરે અનુષ્ઠાન કરવું જોઈએ તે પ્રકારે દરેક અનુષ્ઠાન વિધિપૂર્વક કરતી હતી. તે તેનું અનુષ્ઠાન, તેની ક્રિયા ધર્મ બની ગઈ. એ. ધર્મના પ્રભાવથી જ તેનાં દુઃખ દૂર થયાં, સુખ મળ્યું, કીર્તિ મળી અને તેને આત્મા વિશુદ્ધ બન્ય, જે અનુષ્ઠાન યાદિત હોય છે તે ધર્મ બને છે. આ વાત આપણે વિસ્તારથી વિચારી ગયા. હવે એ વિચારવાનું છે કે આપણું પ્રત્યેક અનુષ્ઠાન મૈત્રી, પ્રમોદ, કરણ અને માધ્યસ્થભાવથી યુક્ત હેવું જોઈએ. આ ચાર ભાવનાઓથી ભાવિત હૃદયવાળાની ક્રિયા ધર્મ અને છે. આ વિષયમાં કાલથી વિવેચન શરૂ કરીશું. આજે આટલું જ Page #233 -------------------------------------------------------------------------- ________________ ભીતરમાં જોવા માટે ચચક્ષુ બંધ કરવી પડે છે. બહારની આંખ બધ કરશેા તે અન્તઃચક્ષુ ઉઘડશે. 'તરની આંખેથી ભીતરની દુનિયા જુએ. * કામાતુર માણસ વિવેકશૂન્ય અની જાય છે. માનમર્યાદા બધુ જ તે ભૂલી જાય છે. ગર્ભવતી નારી જે પેાતાના સંતાનનું ભાવિ સમજવા માગે તેા તે સમજી શકે છે. પાતાના મનાભાવથી તે જાણી શકે છે કે જન્મનાર બાળક સારૂ થશે કે ખરામ ! * બધા જ જીવ કવશ છે. પેાતાના જ કાંથી જીવ સુખ-દુઃખ પામે છે. પ્રવચન/૧૩ ૩. રૂડ્ડાના મહાસાગર આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ધમની મ્યાખ્યા કરી છે. ખૂબજ સુસ્પષ્ટ વ્યાખ્યા કરી છે. તેએથી એમ નથી કહેતા કે મહાવીરસ્વામીએ મતાવેલ ધમ જ સાચા ધમ છે ! તેઓશ્રી તા કહે છે કે જે અનુષ્ઠાન અવિરૂદ્ધ વચનથી પ્રતિપાદિંત ડાય, જે યથેાહિત કરાતુ હાય અને મૈત્રી, પ્રમાદ, કડ્ડા અને માધ્યથભાવથી કરાતુ હાય તે અનુષ્ઠાન તે ક્રિયા ધમ કહેવાય છે. એ અનુષ્ઠાન પછી ભલે ગમે તેણે ખતાજુ હાય તે। પણ તે અને તેવુ’ મનુષ્ઠાન ધ” કહેવાશે. ભલે તે અનુષ્ઠાન મુધ્ધે કહ્યું હાય કે કૃષ્ણે 1 મલે તે મહાવીરનું બતાવેલુ' હાય કે પતંજલિનુ ખતાવેલુ' હાય ! એ હાવુ' જોઇએ વિસ'વાદી અનુષ્ઠાન, યથેાદિત અનુષ્ઠાન અને મૈત્રી, પ્રમેદ, કન્નુર્ણા અને માધ્યસ્થભાવથી પરિપૂર્ણ અનુષ્ઠાન ! Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ધર્માનુષ્ઠાન, ધર્મ ક્રિયા કરનારનું હદય મૈત્રો વગેરે પવિત્ર ભાવનાઓથી સભર હોવુ જોઈએ. માણસના હૈયે મૈત્રી ન હોય અને * શત્રુતા હોય, પ્રમાદ ન હોય અને ઈર્ષ્યા-દ્વેષ હેય, કરૂણા ન હોય અને ધૃણા–તિરસ્કાર હેય, માધ્યસ્થભાવ ન હોય અને પક્ષપાતહઠાગ્રહ હોય તે, એવા માણસે કરેલું અનુષ્ઠાન “ધર્મ નહિ બની શકે. એ અનુષ્ઠાન “ધર્મ' નહિ કહેવાય પછી ભલે તે અનુષ્ઠાન સર્વજ્ઞકથિત હોય અને વદિત પણ હોય પરંતુ તે અનુષ્ઠાન ધર્મ તે નહિ જ બની શકે. જુઓ તે વિચારે ઢઢોળે તમારા હૃદયને. જુએ ભીતર. જરા ડેકિયું કરે તમારી અંદર, શું પડયું છે તેમાં કેવા કેવા ભાવ છે તમારા હદયમાં? ત્યાં શત્રુતા, ઈર્ષા, વેર-ઝેર, તિરસ્કાર, ધૃણા વગેરે અસંખ્ય દુભવેના ઢગલા પડયા છે ને? ભીતર જેશે તે એ બધું જોવા મળશે. જેશે તે વિચારશે. પણ કેણ જેવાની તકલીફ લે છે? કોણ પિતાની ભીતર ડેકિયું કરે છે? જુઓ તે વિચારો ને? “આ ભવ સારા નથી, તેને દૂર કરું. આ ભાવ સારા છે તેને સાચવી રાખું.” આવું ક્યારેય વિચારે છે ? મકાનમાં જુએ છે કે ખૂણામા કરે પડે છે, જાળા બાઝયાં છે, તે વિચારે છે ને કે એ કચરો દૂર કર જોઈએ. એ જાળા દૂર કરવા જોઈએ? કપડાંને જુઓ છે કે ગંદાં છે, તે વિચારે છે કે “ગંદા કપડાને જોઈ નાંખવા જોઈએ.” માણસ જુએ છે તે વિચારે છે. એ જુએ જ નહિ તે વિચારે કેવી રીતે ? અને દુર્ભાગ્ય એ છે કે માણસ પોતાની ભીતર કરીને તે જ નથી ! બહાર તે તે ખૂબ જ જુએ છે. ઘણું બધુ જુએ છે. ઘરમા, બજારમાં, બગીચામાં, કલબમાં જવાનું કંઈ ઓછું છે?તે સિનેમા જુએ છે, નાટક જુએ છે, બહારનું બધું જુએ છે, તે બહારનું તે વિચારે છે. તમારી ભીતર જુઓ, ખુદ તમારા અંતરમાં જરા આંખ માડે! ત્યાં ઘણું વિરાટ વિશ્વ છે! ભીતરમાં પણ સ્વર્ગ અને નરક છે! હદયશુદ્ધિ જરૂરી છે? ભીતરમાં જવા માટે આંખ બંધ કરવી પડે છે. કાન બંધ કરવા Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ : ૨૨૭ પડે છે. બહારની આંખ ખંધ કરશેા તે અન્તઃચક્ષુ ઉઘડશે. અંતરની આંખથી ભીતરની દુનિયા જુએ. ત્યાં કેવા કેવા ભાવ પડયા છે અનંત અનંત જન્માથી અનત અનન દુષ્ટ ભાવ આત્મામાં, ક્રબદ્ધ આત્મામા જામેલા પડયા છે. એ દુષ્ટ ભાવે। આપણી ક્રિયાઓને ‘ધર્માં” નથી બનવા દેતા. પછી ભલે ક્રિયાઓનું બાહ્ય રૂપ ધાર્મિક હાય ! અશુભ અને અશુદ્ધ ભાવાથી મલિન બનેલ હૃદયને શુદ્ધ કરવાની ખૂબજ જરૂર છે હૃદયશુદ્ધિ જરૂરી છે, એવુ લાગે છે ? સભામાંથી: લાગે તેા છે. પણ અશકય લાગે છે. મહારાજશ્રી : શક્ય પ્રયત્ન કર્યાં વિના અશય માની લેવું, તે ઘણી મેટી ભૂલ છે. જેની તમને તીવ્ર જરૂર જણાય છે તેના માટે તમે શકય બધા જ પ્રયત્નાકરા જ છે. અશુભ વિચારાને દૂર કરવાનેા કરી પ્રયત્ન કરી નેચે છે? અશુભ, અશુદ્ધ વિચારા, કાંટાની જેમ ડંખે છે ખરા? પણુ ના. સાકર જેવા મીઠા લાગે છે તે અશુભ વિચાર! લાગે તે ! પછી તેને દૂર કરવાના પ્રયત્ન જ કેવી રીતે તમે કરે ? તમે તમારી ભીતર જુએ. અવારનવાર જુએ. જોશે તે જરૂર વિચારશે.. અંતઃકરણ જ ધર્મ છે. આચાર્ય દેવે છે? વિષ્ણુ યાદ રાખેા કે શુદ્ધ ચિત્ત-શુદ્ધ પડેશક' નામના પેાતાના ગ્રન્થમાં આજ ધર્મ ચિત્તભ્રમય : કેવુ' ચિત્ત ધ′સ્વરૂપ અને ચિત્ત ! રાગ-દ્વેષ અને મેહની અદ્ધિ દૂર થવી જોઈએ. અને મેહની અશુદ્ધિ દૂર થવાથી ચિત્ત શુદ્ધ બને છે અને પુષ્ટ બને છે. શુદ્ધ અને પુષ્ટ ચિત્ત જ ધર્મ છે. ધર્માંને કયાંય બહાર શેાધ વાની જરૂર નથી. તમારી ભીતર શેાધેા. આથી જ કહું છુ કે તમારી ભીતર જુએ. જે વસ્તુ જ્યાં હાય છે ત્યાથી જ તે મળે છે. તેને બીજી જગ્યાએ શેાધવાથી નહિ મળે. કહ્યું છે કે અને વિમળ રાગ-દ્વેષ જે વસ્તુ જયાં હોય ત્યાંથી જ ઃ મળે રાતના સમય હતા, એક રાશીમાં રા—લાઈટની નીચે કશુ ક Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શેાધી રહ્યા હતા. તે સમયે ત્યાંથી બે ત્રણ યુવાને નીકળ્યા. ડોશીમાને કશુંક શોધતા જોઈ તેમને મદદ કરવાની ભાવનાથી કહ્યું : મા! કઈ એવાઈ ગયું છે? તમે શું શેધી રહ્યાં છે?” ઓશીમાએ કહ્યું : “દિકરા! મારી સેય એવાઈ ગઈ છે તે શોધી રહી છું.' યુવકે પણ સંય શેધવા લાગ્યા બહુ શેધવા છતાંય સેય ન મળી, ત્યારે એક યુવાને પૂછયું : મા! “ય તે અહીં નથી જડતી. તમે અમને કહેશો કે તમારી સોય કયાં પડી ગઈ હતી ? ડોશીમાએ કહ્યું : “બેટા ! સેય તે મારા ઘરમાં પડી ગઈ હતી, યુવકે તરત પૂછયું : “તે મા! અહીં બહાર કેમ રોધે છે ડોશીમાએ કહ્યું : “દિકરા ! ઘરમાં અંધારું છે અને અહીં અજવાળું છે, એટલે અજવાળામાં શોધું છું.” આપણામાંથી ઘણાં બધા શું આ ડેશીમા જેવા નથી ? જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને શેધીએ છીએ, પણ જે વસ્તુ જ્યાં નથી ત્યાં હજાર વર્ષ શેધવામાં આવે તે પણ તે નહિ મળે. જ્યાં હોય ત્યાં શેધવાથી જ તે મળશે. ધમને તમે કયાં શોધો છો ! બહાર જ ને? પણ ધર્મ બહાર નથી, ધર્મ ભીતર છે. અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરે. શુદ્ધ ચિત્ત જ ધર્મ છે. રાગ-દ્વેષ અને મેહની અશુદ્ધિઓને શુદ્ધ કરે. શત્રુતા, ઈર્ષા, તિરસ્કાર વગેરે ગંદકીને સાફ કરે. છવષ-ગંભીર અપરાધ: સૌ પ્રથમ આ ચિત્તશુદ્ધિનું કામ કરવું આવશ્યક અને અનિવાર્ય છે. જીવસૃષ્ટિ પ્રત્યે અનંતા કાળથી જે અપરાધ કરતા આવ્યા છે, તે અપરાધની પરંપરાને તેડી નાખે છેપ્રત્યે જે વેર-ઝેર, ઘણા તિરસ્કાર છે, તેને મીટાવી દે. જીવો પ્રત્યે શત્રુતા રાખવી તે પાપ છે. મહાપાપ છે. તેવી જ રીતે જીવોની ઈર્ષ્યા કરવી, તેમના પ્રત્યે નિય બનવું. તેમની કૃણા કરવી એ ગંભીર અપરાધ છે. આ અપ રાધેની સજા ઘણું મટી છે. તેની ભયંકર અને કડક સજા થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ : રેરેસ્ટ સભામાંથી ? આવા અપાય તે અમારા લોકોના જીવનમાં ઘણા થઈ જાય છે. અપરાધોમાંથી બચવું મુશ્કેલ લાગે છે. મહારાજશ્રી : અપરાધેથી બચવું મુશ્કેલ લાગે છે, તે એ અપરાધની સજામાથી છટકવાનું અસંભવ જ સમજજે ! જ્યાં સુધી એ અશુદ્ધિઓને જોશે નહિ, ત્યાં સુધી એને દૂર કરવાને વિચાર નહિ આવે. અને તેને દૂર કરવા માટે તમે પુરૂષાર્થ પણ નહિ કરી શકે. અશુદ્ધ અને અશકત ચિત્તથી તમે ગમે તેટલી ક્રિયાઓ કર, તે પણ તે ધર્મ નહિ કહેવાય. પાપવિચાર પ્યારા લાગે છે ? તમે જે બીજા ના હિતને વિચાર નથી કત્તા અને તેમનું અહિત વિચારે છે, તમે ગુણવાન પુરૂષના ગુણની પ્રશંસા નથી કરતા અને જો તમે તેમની નિંદા કરે છે, તમારા હૈયે દુખી જીવે પ્રત્યે દયા-કરૂણા નથી અને તમે જે એવા જી પ્રત્યે કઠોર અને નિય છે, તમે જે પાપી જીવની વૃણ કરે છે અને તેમના પ્રત્યે મધ્યસ્થભાવ નથી રાખતા તે તમારું કઈ પણ અનુષ્ઠાન, તમારી કેઈ પણ ક્રિયા ધર્મ નહિ બની શકે તમે જે સાચા અર્થમાં, યથાર્થ સ્વરૂપમાં ધર્મસાધના કરીને મળેલું દુર્લભ માનવજીવન સફળ કરવા ઈચ્છતા હૈ, આત્મવિકાસ કરવાની ભાવના હોય તે સર્વપ્રથમ તમારા ચિત્તને, તમારા મનને, તમારા હૃદયને શુદ્ધ કરે, અશુદ્ધ વિચારેખરાબ વિચારે કાંટાની જેમ પીડા કરતા લાગશે ત્યારે જ તમે એ ખરાબ વિચારને દૂર કરી શકશો. પણ હજી તે તમને એ અશુભ અને અશુદ્ધ વિચારે-પાપ વિચારે કુલ જેવા રૂપાળા અને સુગંધી લાગે છે. કેમ ખરું ને? જડ ભૌતિક પદાર્થોને રાગ જ તે જીવો પ્રત્યે દ્વેષ કરાવે છે, બીજ છના સુખના હિતના, કલ્યાણના વિચાર કેમ નથી આવતા ? માત્ર તમારા જ સુખના, માત્ર તમારા જ હિતના અને સ્વાર્થના વિચાર કેમ કરે છે? કારણ કે તમને રાગ છે, જડ પદાર્થો માટે! Page #238 -------------------------------------------------------------------------- ________________ ની મારી લાગે છે મુનિવરની દેશપ્રેમ છે, તમને ભૌતિક પદાર્થો પર: જેવો પ્રત્યેની શત્રુતાનું મૂળભૂત કારણ આ રાગ છે. અને રાગ જ જીપ દા કરાવે છે. રાગમાંથી કપ જમે છે? તમને પૈસા પ્યારા લાગે છે ને? માની લો કે તમે તમારા ભાઈને એક હજાર રૂપિયા આપ્યા છે. ભાઈએ એ રૂપિયા પાછા આપવા પણ કહ્યું છે. પણ નકકી કરેલા સમયે એ પૈસા પાછા ન આપે તે તમને શું થાય? ભાઈ પર ગુર ચડે ને? તેના પ્રત્યે ટેવ થાય ને? પૈસા તમને પ્રિય છે, આથી તમને કેપ થવાને જ રાગ દેશને જન્મ આપે છે કે દેવની કૃખ જ રાગ છે ! પૈસા જડ છે, ભાઈ ચેતન છે. જડને અનુરાગ તમને ચેતન પ્રત્યે Àી બનાવી દે છે. પૈસાના ઝઘડામાં ભાઈ ભાઈને મારે છે ને? બાપ સગા દિકરનું પણ ન કરે છે ને? પતિ પત્નીને જીવતી સળગાવી મૂકે છે ને? વાંચે છે ને આવા કિસ્સાઓ અખબારમાં? વાંચો છો બધું પણ વિચારતા કશું જ નથી ! આજ તમારું દુઃખ અને દુર્ભાગ્ય છે. અહીં બેસીને ડાહ્યાડમરા બનીને મારી વાત સાંભળો છો પણ વિચારતા કહ્યું જ નથી. આથી જ તે તમારા જીવનમાં કેઈ નક્કર પરિવર્તન આવતું દેખાતું નથી. કે રૂપાળી સ્ત્રીને જોઈને રાગ થાય છે ને ? શરીર તે જડ છે. એ જડ શરીરને રાગ શું શું કરાવે છે? એ સ્ત્રી પોતાના શરીરને અડકવા ન દે તે એ સ્ત્રીના રાગીને શું થાય? એ સ્ત્રી પ્રત્યે તેને કેપ થશે. રેવ ચડશે તેને એ સ્ત્રી પર પિતાની કામના પૂરી કરવા એ સ્ત્રીનું અપહરણ કરશે. બળાત્કાર કરશે. મારી પણ નાખે ! રાજા મણિરથે પિતાના નાનાભાઈ યુગબાહની હત્યા કરી જ નાખી હતી ને? કેમ? જડ શરીર ઉપરના રાગે સગા ભાઈની હત્યા કરાવી દીધી, મહાસતી મદનરેખા માલવપ્રદેશમાં સુદર્શનપુર નામનું એક નગર હતું. તેને રાજા Page #239 -------------------------------------------------------------------------- ________________ વચન-૧૩ : ૨૩૫ હતે મણિરથ તેને નાનાભાઈ યુવરાજ હતું. તેનું નામ યુગબાહુ આ યુગબાહુની પત્નીનું નામ હતું મદન રેખા. મદનરે ખા રૂપવતી હતી. પણ માત્ર તે રૂપાળી જ નહોતી, સુશીલા સુલક્ષણા અને સૌ ભાગ્યશાલિની પણ હતી રૂપાળી સ્ત્રીઓમાં આ ત્રણે ય બાબત એક સાથે દુર્લભ હોય છે. રૂપ અને અને ગુણને સંગ હજારમાંથી કે એકાદ માસમાં જોવા મળે છે રૂપવાન વ્યક્તિ સુશીલ હેય, સચ્ચરિત્રી હેય, સદાચારી હોય તે એ મહાન પુણ્યશાળી, ધન્ય પુરૂષ ગણાય મદન રેખા એવી જ પુણ્યશાલિની સન્નારી હતી. પિતાના પતિ યુગબાહુ પ્રત્યે તે પૂર્ણ વફાદાર હતી પિતાના મનમાં તે કયારેય પર પુરૂષનો વિચાર કરતી નહિ એક દિવસ મણિરથે મદન રેખાને જોઈ. મદરેખાનું અદભૂત રૂપ જોઈને મણિરથ મેહિત બની ગયે મદનરેખાના દેહ સૌન્દર્યો મણિરથના મનને વિકારી બનાવી દીધું. હવે તે મદનરેખા પ્રત્યે અનુરાગી બની ગયે. હવે તે તે મદનરેખાને મેળવવા અને જોગવવા તરફડી રહ્યો. કામાતુર માણસ વિકશુન્ય બની જાય છે. માન મર્યાદા...બધું જ તે ભૂલી જાય છે. મણિરથને શું ખબર નહતી કે જેના પર તેની વિકારી આખ ચટેલી છે તે મદનરેખા પિતાના જ સગા નાનાભાઈની પત્ની છે મારાથી તેના પર આવી વિકારી નજરથી ન જવાય છે પરંતુ મોહાંધ માણસને આવા વિવેકપૂર્ણ વિચાર નથી આવતા તે તે પોતાના જ સુખને વિચાર કરશે. બીજાના સુખને છીનવીને પણ પિતે સુખી થવાના વિચાર કરશે અને પેંતરા રચશે. બસ, આજ તે શત્રુતા છે આનું નામ જ અશુદ્ધ ચિત્ત ! મલિન અ તસ્કરણ' આવા પાપ મલિન અંતરમાં ધર્મ નથી રહેતું. મણિરથને મનેભાવ તે જુઓ ! એ મને મન વિચારે છે કે કેઈપણ ઉપાયે હું મદનરેખાને મેળવીશ. એ માટે સારું-ખરાબ જે કંઈ કરવું પડે તે કરીશ. પણ એને મેળવીને જ જંપીશ. તેને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨ મીઠી વીઠ્ઠી લાગે છે મુનિવરની દેશના 3 પ્રકાર મુખ્ય“ “ શ્રી. ૨. ભેગવીશ તે જ મારા જીવને જંપ વળશે. નાનાભાઈના સુખી જીવનમાં આગ ચાંપવાની આ તે કેવી નીચ વૃત્તિ? શીલવતી સન્નારીનું શીયળ લૂટવાની આ તે કેવી અધમ મનોદશા જડને રાગ-યુદ્દગલને રાગ ચેતન જીવ પ્રત્યે આ અન્યાય કરાવે છે. રૂપ શું છે? પુદ્ગલને જ એક ખેલ! એક કવિએ કહ્યું છે? કેઈ ગેરા કેઈ કાલા પીલા, નયનન નિરખન કી, વે દેખત મત રા પ્રાણી, રચના પુગલકી. જડ શરીરનું રૂપ પણ જડ છે. પૌગલિક છે. રૂપને રાગ એ જડને જ રાગ છે, ચેતન આત્મા પ્રત્યે અન્યાય કરાવે છે. વ્યાપત્ની પ્રત્યે કામાંધ બનેલ મણિરથ ભાઈ પ્રત્યે શત્રુતાભર્યુ કૃત્ય કરી રહ્યો છે. મણિરથ વજનમૈત્રી પણ નથી નિભાવી રહ્યો. મૈત્રીના ચાર પ્રકાર મુખ્યત્વે બતાવાયા છે. ૧. ઉપકારી પ્રત્યે મૈત્રી,૨.સ્વજન પ્રત્યે મૈત્રી, ૩. પરિજન પ્રત્યે મૈત્રી, ૪. સર્વ જીવો પ્રત્યે મૈત્રી. યુગબાહુ મણિરથ વજન હશે. મદરેખા પણ તેથી સ્વજન જ ગણાય પરંતુ મેહથી અભિભૂત મણિરથ તેમની સાથે મૈત્રી કેવી રીતે નિભાવી શકે? તેણે મદરેખાને પિતાના તરફ આકર્ષિત કરવાના પ્રયત્ન શરૂ કર્યો. મદનરેખા પ્રત્યે તે ખૂબજ વાત્સલ્ય બતાવે છે. સારા સારા અલંકાર બનાવી તેને આપે છે. સારા મૂલ્યવાન વસ્ત્રો લાવી આપે છે. કયારેક પુછપહાર ભેટ આપે છે, તે કયારેક સ્વાદિષ્ટ તાંબૂલ આપે છે. મદનરેખા તે તદ્દન નિર્દોષ છે. તેનાં હૈયે કઈ જ પાપ નથી મણિરથને તે માત્ર જેઠ જ નહિ પિતા પણ માને છે. તેના માટે મણિરથ પિતાતુલ્ય છે. યુગબાહુના મનમાં પણ કઈ શંકા નથી. તેના દિલમાં મોટાભાઈ પ્રત્યે ખૂબ જ પૂજ્યભાવ છે. આ બંને પતિપત્ની યુગબાહુ અને અને મદન રેખા મણિરથના દુષ્ટ મનેભાવને કેવી રીતે જાણી શકે? વી. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન- ૧૩ ર મણિરથ કામવાસનાથી ભડકે બળી રહ્યો છે. જો કે તે કંઈ કુંવાર નથી. તેના અંતપુરમાં તેની પિતાની રાણી છે. પરંતુ તેથી શું ? કામાતુર પુરૂષ પિતાની પત્નીમાં જ સંતોષ માનતે હેત તે રાવણના અતઃપુરમાં શું ઓછપ હતી? હજાર રાણીઓ હતી તેને, છતાય રાવણ સીતાજી પાછળ પાગલ બને. મણિરથને પણ પિતાની પત્નીમાં સંતોષ ન હતો. મદન રેખા માટે તે પાગલ બન્યો હતે. તેણે પિતાની એક વિશ્વાસ દાસી પાસે મદનરેખાને સંદેશ મોકલ્ય. દાસીએ મદન રેખાને જઈને કહ્યું: “દેવી ! મહારાજા મણિરથ તમારા રૂપના અનુરાગી બન્યા છે. તમારા માટે તેમના હૈયે ખૂબ જ પ્રેમ છે. તેમણે મને કહેવડાવ્યું છે હે ચંદ્રમુખી ! તું મારી ભાય બન. મારે પતિ રૂપે સ્વીકાર કરી અને મારી પટરાણી બન.” - દાસીને સંદેશે સાંભળીને મદન રેખાના માથે વીજળી પડી હોય તેમ એકદમ ઊભી થઈ ગઈ. ચકી ગઈ . તેનું હૈયું ભય અને વિષાદથી ભરાઈ ગયું. છતાં ય ભીતરના ભાવ પ્રકટ કર્યા વિના શાંતિ અને સ્વસ્થતાથી તેણે દાસીને કહ્યું: “મહારાજાને જઈને તું કહેજે કે હે રાજન ! સ્વપત્નીમાં તમે સતેષ માને. પરસ્ત્રીની કામના પણ માણસને દુર્ગતિમાં લઈ જાય છે, તે પરસ્ત્રીને ભગવનારની તે નરકમાં કેવી દુર્દશા થશે ? આ બાબત વિચાર. આપ તે મારા શ્વસુર તુલ્ય છે. મારા પિતાતુલ્ય છે. આપે મારા માટે આ પાપ વિચાર ન કરવો જોઈએ. મદન રેખાનું મને મંથન દાસીના ગયા બાદ મદનરેખા ખૂબજ ઊંડા વિચારમાં પડી ગઈ. તે વિચારવા લાગી : “આ વાત યુગબાહને કરું કે ન કરૂં? આવી ગંભીરવાત તેમનાથી છુપી ન રાખવી જોઈએ. રખેને કાલે ન બનવાનું બને તે તે શું વિચારે? ત્યારે એ મારે જ દોષ જેવાનાને કે j૦ મદનરેખાએ મારાથી આવી ગંભીર વાત છુપાવી? પણ એક વાત તે નિશ્ચિત છે કે ભલે મારા પ્રાણ જાય પરંતુ રાજાની પ્રાર્થના તે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નહિ જ સ્વીકારૂં. તેમની મલિન અને પાપી વાસનને તાબે તે નહિ જ થાઉં. પરંતુ રાજા પાસે સત્તા છે. સત્તા આગળ અપહરણ બળાત્કાર....આ બધું વિચારતાં મદરેબા ગૂંગળાઈ ગઈ. ગભરાઈ પણ ગઈ. આ ગૂંગળામણને ગભરામણમાં તેણે વિચાર્યું કે યુગબાહુને તે આ વાત કહી જ દઉં. તેમને હું આજે જ સાવધ કરી દઉ. પરંતુ આ વાત કહેવાની પ્રતિક્રિયાને વિચાર આવતા જ તે અટકી ગઈ. તે વિચારવા લાગી : યુગબહને આ વાત કહીશ તે નકકી તેમને પોતાના મોટાભાઈ માટે ધૃણા અને તિરસ્કાર થશે. સંભવ છે અને ભાઈ વચ્ચે ખૂનખાર યુદ્ધ પણ થાય. નહિ...નહિમારા નિમિત્તે રાજપરિવારમાં લેહી રેડાય, ભાઈ-ભાઈ ઝઘડે, કેદનું મૃત્યુ થાય. તે મારાથી સહન નહિ થાય. હું વિનાશ નથી ચાહતી મદન રેખાની આ જ્ઞાનદષ્ટિ સૂચવે છે. જે કામ સમજાવવાથી સરળતાથી પતી જતું હિય એ કામને ગૂંચવવું નહિ જોઈએ. એ કામને ઝઘડામાં નહિ પાડવું જોઈએ. મદનરેખા વિચારે છેઃ “મારે વળતે જવાબ સાંભળી સંભવ છે કે રાજા શાંત થઈ જાય. મારી અનિચ્છા જ કદાચ તે હવે આગળ નહિ વધે. એ પણ સંભવ છે કે હવે તે પોતાનું મેં પણ મને ન બતાવી શકે ! તે આમજ મામલે ટાઢે પડી જાય તે બે ભાઈ વચ્ચે પ્રેમ પણ અખંડ જળવાઈ રહેશે. રાજાનો દુષ્ટ ઇરાદે જાણવા છતાય મણિરથ પ્રત્યે મદનરેખાના મનમા વૈરભાવ નથી જાગત. સ્વયં તે મહાસતી છે. સદાચારની તે પક્ષપાતી છે. તેના મનમાં કયારેય દુરાચાર અને વ્યભિચારને વિચાર નથી સળવળે. રાજા પ્રત્યે તેને અભિગમ કે ઉત્તમ છે! “આવું અનુચિત કરવાથી તમારું અહિત થશે. દુખસાગરમાં તમે ડૂબી જશે. રાજા મરીને દુર્ગતિમાં ન જાય તેની ચિંતા મદનરેખા કરે છે. તેના હૈયે મૈત્રી ભાવના–પરહિત ચિંતા ન હતા તે તે ઘડીના ય વિલંબ વિના પિતાના પતિને જઈને કહેતા કે “જુઓ! તમારા મોટાભાઈના લખણુ ! દાસી સાથે મને કહેવડાવ્યું છે કે તે મને તેમની પત્ની Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રવયન-૧૩ V બનાવવા માંગે છે. આજ સુધી તેમના દુષ્ટ કરાદાએની ખાર ન હતી. મને શુ ખખ્ખર કે તેમના મનમાં મલિન વાસના ભરી છે, નહિ તે હું તેમની સાથે ખેલત પણ ાંડુ. તેમણે આપેલ કે' વસ્તુના પ પણ કરત નહિ. હવે મને સમજાયુ કે તે મને કૅસ સારા સારા મલકાર અને મૂલ્યવાન વસ્ત્રો ભેટ આપતા સુતા! બહુાને તે મને તેમના તરફ ખેંચવા માંગતા હતા. હું મરી જવાનું પસંદ કરીશ પરંતુ મેલી નજરના તમારા મેટાલાની સંગાને કઢી વશ નહિ થાઉ કદી નહિ..... રાજા મણિર્થની દૃષ્ટ વિચારણા : મદનરેખાએ રાધે ભરાઇને યુગ્માડુને આવું અનુ" કહ્યું હેત તે રાજ-પરિવારમાં કેવી યાદવાસ્થળીં સાત ? યુગમાઢું તે નામી તલવાર લઇને દેડત પેશ્વાના મેટાભાઈની સામે અને બંને વચ્ચે લેહિયાળ યુદ્ધ લડાત, પરંતુ મદનરેખા પાસે જ્ઞાનષ્ટિ હતી, તેના આંતક્ષુ ઉઘડી ગયા હતા. પટ્ટુ માધુરથ પાસે એવી જ્ઞાનદૃષ્ટિ કર્યાં હતી ? એ તા મે હાષ્ટિથી વ્યાકુળ અને વિકળ બન્યું હૅતે, ક્રામવિકારાથી વિહવળ મદ્દુરથ દાસી પાસેથી મદનરેખાને જવાય સળળ્યે તે તે વધુ ખેચેન બની ગયેા. સીતા વિના રાવની જેવી મને વિહ્વળતા હતી, તેવી જ મનેા વળતા મદ્િઘની મદનરેખા વિના હતી. વામનાપરવશ થવાના હૈચે શાંતિની આશા કેી? તેમના જીત્રને જંપ કયાંથી હેાય ? મદનરેખાને જવામ સાંભળી સથિ વધુ ચોંચળ મની ડાયેા. મદનરેખા જ જોઇએ. કાઇપણ ઉપાયે તને મારી પત્ની મનાંવીશ...’ એમ વિચારતા વિચારતા તેના મનમાં &# અને કર વિચાર પણ આવવા લાગ્યા. ગમાડું જીવે છે ત્યાં સુધી તે મદનરેખા મારી નહિ અની શકે તે મહેતર બાહુને જ આ દુનિયામાંથી વિદાય કરી દે. મારી જ તો ને!!! છે કે યુ”. પછી તે મદનરેખ. કેવા ધમ અને ક્રૂર વિચાર । આવા શત્રુતાક્ષર્ચા વિચાર Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મણિરથને કેમ આવ્યા? શા માટે તેણે ભાઈની હત્યા કરવાનું વિચાર કર્યો ? જડ-પૌગલિક દેહ-રૂપનો રાગ તેને ભાન ભુલાવી રહ્યો છે. સ્વજન મૈત્રીને આ જડ–રાગ હિંસા કરાવી રહ્યો છે. જડ-પદગલિક પદાર્થોને રાગ, પાંચ ઈન્દિના પ્રિય વિષયને અનુરાગ કેટલે અનર્થકારી છે, તે તમે જરા ગંભીરતાથી સમજે. ચારે ય પ્રકારની મૈત્રીને મોતને ઘાટ ઉતારનાર છે. આ વિષયરાગ! આથી જ તમને કહું છું કે વિષયાધ ન બને. વિષયાંધ જીવોના હૈયે ધર્મ હોઈ શક્તો જ નથી. વિષયાંધ માણસોનું ચિત્ત મલિન હોય છે. રાગ-દ્વેષ અને મેહથી મલિન ચિત્તમ ધર્મ નથી તે. શુદ્ધ ચિત્તમાં જ મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માથરણ્ય ભાવનાં ધર્મ-પુષ્પ ખીલે છે. મદનરેખાના શુદ્ધ ચિત્તમાં ધર્મનું પુષ્પ ખીલ્યું છે. મૈત્રી પ્રદ આદિભાવનાઓથી મદનરેખાનું તન-મન સુવાસિત છે. મણિરથનું ચિત્ત રાગ, દેવ અને મેહથી દુધમય છે. તેના ચિત્તમા તે “યુગબાહને કેવી રીતે મારી નાંખુ મારી બદનામી ન થાય અને તે મારા માર્ગમાથી કેવી રીતે હટી જાય. આજ વિચાર સતત દેખાય છે. મદન રેખા ગર્ભવંતી બને છે? એક દિવસ મદન રેખાએ સુગખાને કહ્યું. “નાથ ! આજ મેં સ્વપનમાં ચન્દ્રને જે.” યુગબાહુએ કહ્યું : “દેવી ' તું ચન્દ્ર જેવા સૌમ્ય, પ્રસન્નવદન અને સર્વજનવલલભ એવા પુત્રને જન્મ આપીશ.” સ્વપ્નને સંકેત જાણી મદન રેખાને ખૂબજ આનંદ થયે. ત્રણ મહિના થયા ત્યારે મદન રેખાના ચિત્તમાં સારા સારા ને ઉમદા ભાવે જાગવા લાગ્યા. ઉત્તમ જીવ માતાના ઉદરમાં આવે છે ત્યારે માતાના હૈયે પવિત્ર અને ધાર્મિક ભાવનાઓ જાગે છે. ગર્ભ જીવને પ્રભાવ માતાના મન પર પર પણ પડે છે. ગર્ભસ્થ જીવ ને પુણયશાળી હોય છે, પવિત્ર અને ધાર્મિક હોય છે તે માતાને પણ સારી સારી ભાવનાઓ થાય છે. અને જે ગર્ભસ્થ જીવ પામી કુર અને નિર્ણય હોય છે તે માતાના મનમાં દુષ્ટ અને ખરાબ વિચારે Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ આવે છે. ગર્ભવતી નારી જે પિતાના સંતાનનું ભાવિ સમજવા માંગે તે તે સમજી શકે છે. પિતાના મનભાવથી તે જાણી શકે છે કે જન્મનાર બાળક સારૂં થશે કે ખરાબ. રાવણ જ્યારે ઉદરમાં હતું ત્યારે તેની માતા કૈકસી હાથમાં તલવાર લઈને ફરતી હતી ! કયારેક સિંહાસન પર બેસીને દાસદાસીઓને ધમકાવતી હતી1 કયારેક હાથી પર બેસીને ફરવા નીકળતી. કયારેક રાજ્ય પરિવાર પર ખૂબજ ગુસ્સે થતી. તે હંમેશા અભિમાનથી ઉદ્ધત બનીને ફરતી હતી. ગર્ભવતી સ્ત્રી પિતાના વિચાર પ્રત્યે જાગ્રત હોય તે તે પિતાના ભાવિ સંતાનના સંબંધમાં ઘણું બધું જાણી શકે છે. મગધસમ્રાટ શ્રેણિકની પટ્ટરાણી ચેલણના ઉદરમા કેણિક હતું ત્યારે જ ચેલણાને પ્રતીતિ થઈ ગઈ હતી કે આ બાળક તેના બાપને દુશમન બનશે, કારણ કે ચેલણને એવી ઈચ્છા થઈ હતી કે હું મારા પતિના આંતરડા ખાઉં ! ! !” આવી ખરાબ ઈછા ચેલ્લ જેવી સતી સ્ત્રીને કદી થાય નહિ. આથી ચેતવણને થયું કે આવનાર સંતાનને આ અણસાર છે. મારા પેટમાં જે જીવ આવે છે તે જરૂર તેના બાપને જીવ લેનાર બનશે. આથી તેને જન્મ થતા જ તેને નગર બહાર ઉકરડે ન ખાવી દીધે! “મારે એ પુત્ર નથી જોઈત કે જે પિતાના બાપને શત્રુ બને, ચેલણાને શ્રેણિક પ્રત્યે અતૂટ પ્રેમ હતો. પિતાના પ્રેમીને શગુને કેણ પસંદ કરે ? મદનરેખાને પરમાત્મપૂજનની ભાવના થતી હતી. સાધુ પુરૂષને દાન દેવાની ઈચ્છા થતી હતી. ગરીબોને દાન દેવાના ભાવ જાગતા હતા. મદનરેખાને જે મનેભાવ જાગતા તે યુગબાહુ પ્રેમથી પરા કરતે. મદનરેખાનું રૂપ-લાવણ્ય હવે વધતું જતું હતું. તેની ચિત્ત પ્રસન્નતા વધતી જતી હતી. કેટલાય દિવસથી મહિનાઓથી મણિરથ તરફથી કોઈ હરકત થતી હતી, તેથી તે આધસ્ત બની હતી કે મારા જવાબથી હવે મણિશે મારી ઈચ્છા છોડી દીધી છે. પણ સરળ Page #246 -------------------------------------------------------------------------- ________________ २३८ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અને ભદ્ર પરિણામ મહાસતીને શું ખબર કે ક્યારેક ચૂપકીદી પાછળ ભયાનક આગ છુપાયેલી હોય છે ! મણિરથ યુગબાહુની હત્યા કરે છે? એક દિવસ યુગબાહુ મદનરેખાને લઈને નગર બહાર ઉદ્યાનમાં લઈ ગયે. એ સમયે ઉધાનમાં કંઈ જ ન હતું. ઉદ્યાનમાં પ્રવેશ કરીને યુગબાહુ અને મદન રેખાએ કદીગૃહમાં નિવાસ કર્યો. મદન રેખાની પ્રસન્નતા ખાતર એ શત કદલીગૃહમાં જ રહેવાનું પસંદ કર્યું. ઉદ્યાનની તરફ સુરક્ષા માટે સશસ્ત્ર સૌનિકે પહેરો ભરતા હતા. જે સમયે ઉદ્યાનમાં રાજા-રાણી કે યુવરાજ હોય ત્યારે બીજા કેઈ પણ નાગરિકને ઉદ્યાનમાં પ્રવેશ કરવાને પ્રતિબધ હતે મણિરથને આ સમાચાર મળ્યા. તરત જ તેના મનમાં પાણી વિચાર ઉભરાઈ આવ્યા : આજ સરસ તક મળી છે. યુગબાહુ અને મદનરિખા કદલીગૃહમાં રાત વીતાવી રહ્યા છે. એકલા જ છે. આજ શતે જ યુગબાહુને મારી નાંખીને મદન રેખાને મારી-બનાવી લઉં. અને રાતના પ્રથમ પ્રહરમાં જ હાથમાં તલવાર લઈને રાજા મણિર ઉદ્યાનમાં ગયા. દ્વાર પર ઉભેલા સૈનિકેને પૂછયું કે મારે નાભાઈ યુગબાહુ કયાં છે? સૈનિકે કહ્યું“રાજન ! તેઓ કદલીગૃહમાં છે.' રાજાએ કહ્યું: “મને સમાચાર તે મળ્યા છે કે તે આજ રાત કદલીગૃહમાં રહેનાર છે. આથી મારે જાતે અહી આવવું પડયું. આ તે જંગલ છે. કઈ પણ શત્રુ આવીને મારા નાનાભાઈને પરાભવ કરી શકે. આથી તેને મહેલમાં પાછા લઈ જવા આવ્યું છું.' આટલું કહીને મણિરથ સીધે કદલીગૃહમાં જતું રહ્યો સૈનિકે રાજાને કેવી રીતે અટકાવી શકે? તેમના મનમાં વિચાર તે આ જ હશે કે અમે બધા સૈનિકે અહીં ખડે પગે ઊભા છીએ, ખુલ્લી તલવારથી ચોકી ભરીએ છીએ. કે શત્રુ આવી તે જીએ? તમારા ભાઈને અમારા દેખતાં કશું જ નહિ થાય, તેમને કદલીગૃહમાં સૂવા દે. તમારે અંદર જવાની કેઈ જ જરૂર નથી પણ આવું કહી કેમ શકાય? સામે ખૂદ પિતાને રાજા હતે ! કેવી કરુણતા ?! સાચી અને ચગ્ય Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ : રાકે વાત પણ કયારેક મર્યાદા રંગના ભયથી કે સત્તાના ભયથી નથી કહી શકાતી. આ ભય શા કામનો ? અ ભય રાખવાથી કયારેક સત્ય દબાઈ જાય છે અને અસત્ય સફળ થઈ જાય છે ! મણિરથને કદલીગૃહમાં પ્રવેશ કરતાં જોઈને જ યુગબાહુ તરત ઉભું થઈ ગયે અને મોટાભાઈનું ઉચિત સ્વાગત કર્યું. મણિરથે પણ તરત જ યુગબાહને કહ્યું: “વત્સ ! અહીં રાત રહેવું ઉચિત નથી. ચાલે! નગરમાં આપણા મહેલમાં પાછા જઈએ” યુગબાહું નાનપણથી મણિરથની આજ્ઞાનું પાલન કરતે આવ્યા હતે. કયારેક મોટાભાઈનું વચન તેણે ઉથાપ્યું ન હતું. મોટાભાઈના આ વચનમાં કયારેય શંકા પણ નહોતી કરી. મણિરથ પર યુગબાહુને દહ વિશ્વાસ હતું તે તરત જ નારમાં આવવા તૈયાર થયે મદન રેખાને પણ ઈશારાથી આવવા કહ્યું. યુગબાહ જ્યાં કદલીગૃહમાંથી બહાર નીકળે કે તરત જ મણિરથે યુગબાહુના ખભા પર જોરથી તલવાર ઝીકી દીધી ! ! યુગબાહુ તલવારના ઘાથી જમીન પર ઢળી પડ. મદન રેખાના ગળામાંથી તીખી ચીસ નીકળી ગઈ. “દ.. દ...” આ સાંભળી સૈનિકે તરત જ દોડી આવ્યા. મદન રેખા યુગબાહુ પાસે બેસી પી મને તેનું માથુ પિતાના મેળામાં લઈને કપાત કરવા લાગી. સૈનિકે એ મણિરથને ઘેરી લીધું. પૂછયું : “આમ કેમ બન્યું ?” મણિરથે કહ્યું કે પ્રમાદવશ મારા હાથમાંથી તલવાર પડી ગઈ.” પણ કૌનિકને આ સત્ય ના લાગ્યું. તેમને કહ્યું કે રાજાએ જાણું જેને ઇરાદાપૂર્વક તલવાર ઘા કર્યો છે. સૌનિકોએ રાજને નગરમાં ચાલ્યા જવાનું કહ્યું. મણિરથ જવા તૈયાર ન થયો. તેથી સૈનિકે તેને પકડીને નગરમાં લઈ ગયા. સૈનિકોએ ત્યાં જઈ યુગબાહુના પુત્ર ચંદ્રયને કહ્યું : “આપ જલદી કદલીગૃહમાં ચાલે ત્યાં તમારા પિતાજીની હત્યાનો પ્રયાસ થયો છે. ચંદ્રયશ આ સાંભળીને રડવા લાગ્યા. અને વેદને બોલાવીને તેમને લઈને તાબડતોબ ઉધાનમાં જઈ પહે, Page #248 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના યુગબાહુની આંખે ત્યારે બંધ હતી. શરીર ફીકકું પડી ગયું હતું. છતાંય વૈદેએ પિતાના ઉપચાર શરૂ કર્યા. ચંદ્રયશ મદનરેખાને વળગીને રડવા લાગ્યો. મદન રેખાના હૈયે પણ તીવ્ર વેદના હતી, પુત્રના મસ્તકપર હાથ મૂકી તેને શાંત કરવાને તે પ્રયત્ન કરવા લાગી, આ બાજુ તેણે જોયું કે યુગબાહુને જીવનદીપ બુઝાઈ રહ્યો છે તે તેના હૈયે ઉચ્ચતમ મૈત્રીભાવ જાગ્રત થશે. જે અત્યારે તે અશુભ ભાવમાં, કષાય ભાવમાં મૃત્યુ પામશે તે તે દુર્ગતિમાં જશે. હું તેને અંતિમ ધર્મની આરાધના કરાવું અને તેમના ચિત્તને અકષાયી બનાવું. અને પરલેકનું ભાથું તેમને બંધાવી આપું મદન રેખાએ પિતાના હૈયે ઘોળાતી વેદનાને દબાવી. અને પતિની પાસે બેસીને તેની આંખમાં આંખ પરોવીને ખૂબજ સનેહ વેદના અને પ્રેમભર્યા શબ્દથી તેણે કહ્યું : “મારા નાથ ! તમે શાંત બને ! જરાય ક્રોધ ન કરે ! બીલકુલ કષાય ન કરે. બધાજ જીવ કર્મવશ છે. પિતાના જ કર્મોથી છવ સુખ-દુઃખને પામે છે. બીજા જીવ તે તેમાં નિમિત્ત માત્ર છે. તમારા દુષ્કૃત્યેની આત્મસાક્ષીએ નિંદા કરે. મીત્રોને, સ્વજનેને, પરજને સૌને ક્ષમા કરે, ક્ષમા માંગે !” મદનરેખા યુગબાહુને મૃત્યુને સુધારી રહી છે. વજન-મૈત્રીને લકત્તર-મૈત્રી બનાવીને પરલેક સુધારી રહી છે. આગળ તે શું કરે છે તેની વાત કાલે કરીશું. આજે આટલું જ. Page #249 -------------------------------------------------------------------------- ________________ * શું તમારું હૈયું બોલે છે? “હું બીજા જીનું અહિત નહિ કરું, બીજાને ક્યારેય દુખી નહીં કરું, બીજાના સુખની ઈર્ષ્યા નહિ જ કરૂં, પાપીને તિરસ્કાર નહીં કરું ! & હિંસક દશ્ય વારંવાર જોવાથી હૃદય કઠેર અને નઠોર બની જાય છે, માટે એવાં દયે ન જુવે. જ મનને શુદ્ધ અને ધર્મનું પ્રભવસ્થાન બનાવવું હોય, મનને શાંતિ અને પ્રસન્નતાને પાતાળ બનાવ હેય તે સિનેમા-નાટક જોવાનાં બંધ કરે. આ ઉપકારી પ્રત્યે મૈત્રી ભાવના હેવી જ જોઈએ. ઉપકારી પ્રત્યે આપણું હૈયે સ્નેહ અને સદ્દભાવ હોવા જ જોઈએ. પ્રવચન/૧૪ પરમ શ્રદ્ધેય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી “ધમ તવની વ્યાખ્યા આપતા કહે છે: ધર્માનુષ્ઠાન કરનારનું ચિત્ત મૈત્રી, પ્રમેહ, કરૂણ અને માધ્યષ્યભાવથી નવપલ્લવિત હોવું જોઈએ, ધર્મ જમે છે શુદ્ધ ચિત્તમાં! જ્યાં સુધી ચિત્ત શુદ્ધ નથી બનતું ત્યાં સુધી માનવના જીવનમાં ધર્મને આવિર્ભાવ નથી થતું મૈત્રી આદિ ભાવાનાં બે રૂપઃ આ મૈત્રી વગેરે ભાવ ભલે વિધેયાત્મા- positive રૂપમાં ન દેખાય, નિષેધાત્મક-negative રૂપમાં તે દેખાવા જ જોઈએ. મૈત્રીનું વિધેયાત્મક રૂપ છે બીજા જીવોની હિતચિંતા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મૈત્રીનું નિષેધાત્મક રૂપ છે કેઈ પણ જીવનું અહિત ન કરવું. કરૂણાનું વિધેયાત્મક રૂપ છે બીજા ના દુઃખ દૂર કરવાં. તેનું નિષેધાત્મક રૂપ છે બીજા અને દુખી ન કરવા. પ્રમોદનું વિધેયા ત્મક રૂપ છે સુખી જીવેના સુખ જોઈને ખુશ થવું. તેનું નિષેધાત્મક રૂ૫ છે સુખી છના સુખ જોઈને કયારેય ઈર્ષ્યા ન કરવી. માધ્યસ્થનું વિધેયાત્મક રૂપ છે બીજા પાપી જીના ડેની ઉપેક્ષા કરવી. તેનું નિષેધાત્મક રૂપ છે પાપીઓ પ્રત્યે ધૃણા તિરસ્કાર ન કરે. બીજા જીવોનું અહિત તે ન જ કરશે? જે કરવા યોગ્ય છે તે નહિ કરવાથી બીજાને નુકશાન નહિ થાય, પણ જે નથી કરવા જેવું તે કરવાથી બીજા છાનુ તે નુકશાન જ થશે. તમે બીજાને સુખ ન આપી શકે તે ચાલશે! પણ તમે બીજાનું સુખ છીનવી લે, છીનવી લેવા પ્રયત્ન કરે તે તે ન જ ચલાવી લેવાય. બીજાના દુઃખ દૂર નહિ કરે તે ચાલશે, પણ બીજાને દુખી કરવાના સોગઠા ગોઠવશો તે તે નહિ ચાલે. તમારા મનની આટલી શુદ્ધિ તે થવી જ જોઈએ. તમારું હૈયુ બેલે છે કે હું બીજા નું અહિત નહિ કરું, નહિ જ કરૂં. બીજાને કયારેય દુખી નહિ કરું. બીજાના સુખની ઈર્ષ્યા નહિ જ કરૂં. કેઈપણ પાપીને તિરસ્કાર નહિ કરું. દેશ અને દુનિયાની વાત જવા દે, તમારી શેરી અને શહેરની વાત પણ જવા દે. તમારા કુટુંબીજને પ્રત્યે તમારા સગા-સંબંધી પ્રત્યે, સ્નેહીસ્વજને પ્રત્યે તે તમારું હૈયું, તમારું મન આવું બેલે છે ને? તમારા જે ઉપકારો છે, તેમના માટે તમે આવું બેલે છે ને? તમારા પરિચિત પ્રત્યે મનમાં આવા ભાવ થાય છે ને? ધર્મનું ઉદ્ભવસ્થાનઃ શુદ્ધ હદય. સભામાંથી અમારું મન જે વિચારે છે તે તે આપને કહી શકીએ તેમજ નથી! અશુદ્ધ મન શું વિચારે? મહારાજશ્રીઃ ભલે તમારું મન પૂરેપૂરું શુદ્ધ ન હોય, થોડ Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ * ૨૪૩ તા શુદ્ધ છે કે નહિ? જો થાડુ'' પણ તમારૂં' મન શુદ્ધ હશે તે ધર્મના જન્મ થઈ શકશે. અને જો મન પુરૂ અશુદ્ધ હશે તે તેમાં ધર્મ”ને જન્મ સંભવિત જ નથી. માહ્ય ધર્મક્રિયા કરવા માત્રથી ધનું આચરણ નથી થઈ જતું. હરિભદ્રસૂરિજી કહે છે કે ધર્મ વિત્તમત્રન. ધર્મ શુદ્ધ ચિત્તનુ' ઉત્પાદન છે. religion is a production of pure mind! ઉપકારી જીવ પ્રત્યે ભલે વિધેયાત્મક મૈત્રી ન બાંધી શકા, ન રાખી શકેા, પણ નિષેધાત્મક મૈત્રી તે રાખી શકે! ને ? એટલું" પણ જો ન કરી શકે તે તમે પશુઓથી પણ ગયા ! પશુઓ પણ આવી મૈત્રી રાખે છે! કૂતરા ઉપકારી પ્રત્યે અપકાર નહિ કરે! ઉપકારીનું અહિત નહિ કરે. હું નાનેા હતા ત્યારે મેં એક સિહુની વાર્તા સાંભળી હતી. પશુમાં પણ મૈત્રીભાવ : જંગલમાં એક સિહના પગમાં કાંટા ખૂસી ગયા. કાંટાને લીધે તેને પીડા થાય છે. તે લંગડા ચાલે છે. થોડુંક ચાલીને તે એક ઝાડ નીચે બેસીને પોતાના પગને જુએ છે. ત્યાથી એક મુસાફર પસાર થાય છે. તેણે સિંહ સામે જોયું. તેણે જોયુ કે સિ'ની આખામાં કરતા ન હતી પરંતુ તીવ્ર વેદના હતી. મુસાફરને આથી સિંહ પર યા આવી. જરાય ગભરાયા વિના તે સિંહની પાસે ગયા. તેના પગને જોચે અને પગમાં ખૂંપેલા કાંટાને પ્રેમથી મહાર કાઢી નાંખ્યા. સિહ રાહતના દમ લીધો અને પ્રસન્નતાથી મુસાફરનું શરીર સૂંધ્યું, મુસાફર પણ કાંટા કાઢીને પેાતાને રસ્તે ચાલ્યા ગયા. ચેાડા સમય બાદ એ મુસાફર કઈ અપરાધ માટે પકડાઇ ગયા, રાજાએ તેને માતની સજા ફટકારી. આ રાજાની માતની સજા કરવાની પદ્ધતિ અનેાખી હતી ! રાજમહેલની એક ખાજુ તેણે નાનકડું' મેદાન ખનાખ્યુ હતુ. અને ત્યાં ઊંચી ઊંચી દિવાલા બનાવી હતી. એક માજુ રાજાએ સિંહતુ. પાંજરૂ રખાવ્યુ હતું. તેમાં સિંહને રાખવામાં આવતા. આ રાજ્ય અપરાધીને મેદાનમાં ઊભું રાખતા અને પાંજ રામાથી સિંહુને બહાર કાઢતા. મેદાનમા માત્ર સિંહું અને અપરાધી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪; મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બે જ રહેતા. ભૂખે સિંહ એ અપરાધીને ફાડી નાખો ! રાજપરિ વાર આ ક્રૂર અને કરુણ દશ્ય જોવામાં મઝા માણતા કે ઈને મારે, ટીપે, મારી નાખે તો એ મારપીટ જોવાની તમને મઝા આવે છે ને? ટેળે વળીને એ બધું જુએ છે ને? તમે લેકે તે દયાળુ છે ને? સભામાંથી આવાં દ ગામમાં જોવા નથી મળતાં એટલે સિનેમામાં જોવા જઈએ છીએ ત્યાં એવા તો જોવા મળે છે ! હિંસક દયે ન લેશે? મહારાજશ્રી એ દશ્ય જોતાં તમારા હૈયે શું થાય છે? મરતા જીવને જોઈને તમારું હૈયુ વેદનાથી લેવાય છે ને? મરતા જીવને જોઈને તેના માટે હૈયે કરૂણા, દયા, સહાનુભૂતિ વગેરે ભાવ જાગે છે કે પછી હૈયું નિર્દય અને નિષ્ફર, ભાવહીન બની જાય છે? એવાં હિંસક દહી વારંવાર જોવાથી હદય કઠોર અને નહેર બની જાય છે. એવા હિંસક પુસ્તક વાંચવાથી પણ મન હિંસક બની જાય છે. આથી જ તમને અવારનવાર કહું છું કે મનને શુદ્ધ અને ધર્મનું પ્રભવસ્થાન બનાવવું હોય તે, મનને શાંતિ અને પ્રસન્નતાને પાતાળ કૂવે બનાવે તે સિનેમા-નાટક જેવાનાં બંધ કરે. તમે જરા તે વિચારે કે તમારું મન કેવું ને કેટલું બધું સહી ગયું છે?! હજી પણ એ સડો દૂર નહીં કરે તે મને તમારું પૂરેપૂરું ખવાઈ જશે. બીજા જન્મમાં પછી મન પણ નહિ મળે. શુદ્ધ મનમાં એટલે કે મન જ્યારે શુદ્ધ થવા લાગે છે ત્યારે સર્વપ્રથમ દયાધમને જન્મ થાય છે. દુખી છ પ્રત્યે અત્યંત દયા! છે ને તમારા હૈયે અત્યંત અમાપ દયા? થેડીક તે દયા હશે ને? કે પછી દયા બિલકુલ છે જ નહિ? નિર્દય-દયાહીન માણસનું કોઈપણ અનુષ્ઠાન ધર્મ નથી બનતું. ભલે દેખાવમાં તે ધર્માનુષ્ઠાન દેખાય. વાસ્તવમાં તેમાં ધર્મ નથી હેતે, ધર્મને માત્ર આભાસ જ હોય છે. શુદ્ધ માત્ર જન્મ થાય છે. શેહીક તે દયા Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ ૨૪૫ પેલા મુસાફરને રાજાએ મતની સજા કરી હતી. તેને મેતના મેદાનમાં ઉભું કરવામાં આવ્યું અને સામી બાજુથી પિંજરામાંથી સિંહને છે. સિંહ તેજ ગતિએ ત્રાડ પાડતે પેલા મુસાફર તરફ આગળ વધે. સિંહને જોતાં જ મતના ભયથી મુસાફરની આંખે બંધ થઈ ગઈ. તે ધ્રુજી ઉઠશે. પણ આશ્ચર્ય ! સિંહ તે મુસાફર પાસે આવીને તેના પર ત્રાટકવાને બદલે તેને સૂંઘીને જ પાછો પિંજરામાં ચા ગયે! ઝરૂખામાં બેઠેલા રાજાને આથી ખૂબજ આશ્ચર્ય થયું. તેણે સૈનિકને આજ્ઞા કરી કે ફરીથી સિંહને બહાર કાઢે. સિંહ ફરીથી મેદાનમાં આવ્યું. અને ફરી એ અપરાધીના શરીરને સૂંઘીને પાછો પિંજરામાં જતો રહ્યો! રાજાના તે શ્વાસ અદ્ધર થઈ ગયા “આ શું ? આવું તે કયારેય બન્યું નથી. સિંહ શા માટે અપરાધીને ફાડી નથી ખાતે રાજા ગુસ્સે થયો. તેણે સિંહને ગુસ્સે કરી ફરી મેદાનમાં ધકેલ્યા. તે ય સિંહે અપરાધી પર જે સુદ્ધાં ય ન ઉગાઓ. ત્રીજીવાર પણ તે અપરાધીના શરીરને સૂંઘીને પાછો વળી ગયે. રાજાએ આથી અપરાધીને પિતાની પાસે બોલાવ્યો અને પૂછયું : તારી પાસે શું કે મંત્ર છે? તંત્ર છે? વિદ્યા છે ? છે શું કે સિંહ તારા પર હુમલે કેમ નથી કરતો?” અપરાધીએ કહ્યું? રાજન ! સિંહ હૈયાહીણું પ્રાણી નથી. તેને પણ હૈયું હોય છે. તેનું હૈયુ પણ થોડુંક નિર્મળ હોય છે. તે માત્ર કર જ નથી. તેના હૈયે પણ ઉપકારી પ્રત્યે કરૂણા ભાવ હોય છે. સિંહ તેના ઉપકારી ઉપર કદી હુમલે નહિ કરે. હા, તેને વગર કારણે ઈ છેડે ન જોઈએ.' તે શું તે આ સિંહ ઉપર કે ઉપકાર કર્યો છે?” રાજાએ પૂછ્યું. અપરાધીએ કહ્યું : રાજન ! થડા દિવસ પહેલા હું જંગલમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ તો તેને ભગવાન હમલે રે કાર કર્યા હતા ૨૪૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગ હતું. ત્યારે આ સિંહના પગમાં ખૂંપી ગયેલા કાંટાને મેં કાઢી નાખ્યું હતું. આ સિંહ એ જ છે. તેણે મને ઓળખી લીધે. હવે તે મારા પર કેવી રીતે હુમલે કરે? ઉપકારી પર સવાથી માણસ હુમલે કરશે પણ સિંહ હુમલે નહિ કરે છે પશુથી પણ માનવી નીચ ક્યારે? ભગવાન મહાવીર કરુણાના સાક્ષાત્ અવતાર હતા. તેમની ધર્મ સભામાં–સમવસરણમાં હિંસક પશુઓ પણ હિંસાને ભાવ છોડીને બેસતાં અને ભગવાનને ઉપદેશ સાભળતા ! ભગવાન પર કઈ પણ પશુ કે પ્રાણુએ હુમલે નહોતો કર્યો. પણ એક માણસે હુમલે કર્યો ! જાણે છે ને એ માણસ કેણ હતા તે ભગવાન મહાવીરે જેના પર અનેક ઉપકાર કર્યા હતા તે એ માણસ હતે. એ માણસ હતે ગોશાલક! પિતાના પરમ ઉપકારી ગુરુ ભગવાન મહાવીર પર તેણે તેલે શ્યાથી હુમલે કર્યો! પશુથી પણ માણસ નીચી કક્ષાને છે જે તેનું ચિત્ત પુરેપુરૂ totaly અશુદ્ધ છે તે. ઉપકારીને પી ગેહાલક ભગવાન મહાવીરે ગોશાલકને કેટલીય વખત મેતમાથી બચા હતા. ગોશાલક પણ પોતાને મહાવીરના શિષ્ય તરીકે ઓળખાવીને ફરતે હતે. કારણ કે એવી ઓળખાણ આપવાથી તેને સુંદર ભજન મળતું હતું. પણ તેના લખણ કંઈ ઓછા ન હતાં. તેનાં અમલક્ષણના લીધે ઘણાં સ્થળોએ લેકેએ તેને ટીપે હતે. આખરે ગશાલક મહાવીરને જ વિદેશી અને વિદ્રોહી બની ગયે. જે તેજલેશ્યાની શક્તિ ભગવાને બતાવી હતી એ જ તેનલેશ્યા તેણે ભગવાન પર ફેંકી ! પણ એ જ તેલેશ્યાથી ગોશાલક પોતે મરી ગયો ! ખૂબજ ભયાનક રીતે મર્યો. તીવ્ર વેદનાઓથી પીલાઈને મચી તેણે એવા તીવ્ર અને ચીકણાં પાપકર્મ બાંધ્યાં છે કે તેને અનેકવાર સાતે ય નરકમાં જવું પડશે. Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ ૨૪૭ ઉપકારી પ્રત્યે મૈત્રી ભાવના રહેવી જ જોઈએ. ઉપકારી પ્રત્યે આપણા હૈયે નેહ અને સદ્દભાવ હોવા જ જોઈએ. કેઈએ આપણું ઉપર નાનકડે પણ ઉપકાર કર્યો હોય તે તે ઉપકારીને અને ઉપકારને કયારેય ભૂલવા ન જોઈએ. ધર્મ કરનારમાં શું આટલી ય ગ્યતા ન હોવી જોઈએ એટલી ય જે યોગ્યતા ન હોય તે શું સર્વજ્ઞકથિત ધર્મની આરાધના કરી શકે ખરો ? ના, કદાપિ ન કરી શકે. કુતન માણસને ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ નથી. મદન રેખાનું ચિત્ત કેટલું વિશુદ્ધ હતું. કેટલું બધું પવિત્ર હતું! મણિરથ યુગબાહુ પર તલવારથી પ્રહાર કર્યો છે. છતાંય મદન રેખા મણિરથ પ્રત્યે ક્રોધ કે ફલેશ કર્યા વિના યુગબાહુ પર જ પિતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. યુગબાહુ મદન રેખાને પતિ હતે. સ્વજન હતું. પતિ પણ હતું અને ઉપકારી પણ હતે. પતિ પત્નીને સુખ આપે છે, સુખનાં સાધન આપે છે આથી પતિ ઉપકારી બને છે. મદનરેખા યુગબાહુને ઉપકારીના રૂપે પણ જુએ છે. તમારી પત્ની તમને ઉપકારી માને છે? સભામાંથી અમારા ઘરેથી તે અમને ઉપકારી નથી માનતાં ! (સભામાં જોરદાર હાસ્ય) મહારાજશ્રી તે તમારી પસંદગી બરાબર નહિ હોય. (સભામાં ફરીથી ખડખડાટ હાસ્ય) પસંદગી તમારી બરાબર હતી તે જરૂર તમારી પત્ની–ઘરવાળી તમને ઉપકારી માનત. મારું માનવું છે કે તમે ચેડાં ઘણું સુખના સાધન આપતા હશે પણ સુખ નહિ આપતા હય! સાચી વાત છે ને મારી ? સુખનાં સાધન આપવા એક વાત છે અને સુખ આપવું એ બીજી વાત છે. સુખનાં સાધન આપતા હશે ત્યારે ગાળે પણ દેતા હશે! કયારેક મારતા પણ હશે! બડબડ પણ કરતા હશે! સંભવ છે કે બેવફાઈ પણ કરતા હ! શા માટે તમારા શ્રીમતીજી તમને ઉપકારી ના માને ? તમારા લક્ષણ સારા હેય તે જરૂર માને. તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના યુગબાહુ કેટલે સુગ્ય યુવરાજ હતું તે જાણે છે? મદનરેખા પ્રત્યે તે સંપૂર્ણ વફાદાર હતા. તેનામાં ઉચ્ચ કેન્ટિની ખાનદાની હતી. મદનરેખા પણ અસાધારણ સન્નારી હતી. પવિત્ર અને વિશુદ્ધ તેનું હૈયું હતું. તેણે પોતાના પતિનું આત્મહિત વિચાર્યું જે થવાનું હતું તે થઈ ગયું. થયેલું હવે ફરનાર નથી. હવે તે બચનાર નથી. ત્યારે તેમનું મન પ્રશાંત થવું જોઈએ. તેમને પરલેક ન બગડ જોઈએ. સમતા અને સમાધિ સાથે તેમનો આત્મા પરાકની યાત્રા કરે તે જરૂર તેમની સદ્ગતિ થાય. મારે તેમના કષાયની આગ શાંત કરવી જોઈએ... જોઈને મદન રેખાની આત્મ-મૈત્રી કેવી છે તે સ્વજન-મૈત્રી છે, ઉપકારી મૈત્રી છે અને આત્મ-મૈત્રો છે. પતાના સુખ-દુઃખને કેઈ વિચાર સુદ્ધાં નહિ! પિતાના સૌભાગ્ય-વૈધવ્યને કઇ વિચાર નહિ! પતિના હત્યારા મણિરથ પ્રત્યે પણ એ સમયે કઈ વેર-વિરોધ નહિ! સામાન્ય અને સાધારણ સ્ત્રમાં શું આ સંભવિત છે? આવી ભયંકર દુર્ઘટનામાં મગજનું સંતુલન રાખવું શું સામાન્ય સ્ત્રી માટે સંભવિત છે ખરું? માનવ-મનની બેહાલી કેને સામાન્ય સ્ત્રી અને કેને અસાધરણ સ્ત્રી કહેવાય તે જાણે છે? જાણી લે તે ન્યાલ થઈ જાવ તમે! અહીં હાજર રહેલ બહેને પણ એ જાણી લે તે આજે પણ અનેક મદન રેખાઓ મળી શકે ! પર તુ સાંભળવું, સમજવું અલગ છે અને તેને આચરણમાં મૂકવું એ ઘણું જ મુશ્કેલ છે. . B. A., M. A, B com, M. com જેવા ડીગ્રી મેળવી લેવાથી સ્ત્રી અસાધારણ નથી બની જતી. ફીલ્મી વેશભૂષા કરવાથી કે કૃત્રિમ શુંગાર કરવાથી પણ સ્ત્રી અસાધારણ નથી બની જતી. અસાધારણ અને અસામાન્ય સ્ત્રી તે તે જ બની શકે કે જેનું મન શુદ્ધ હોય, દઢ હાય અને સમ્યગ જ્ઞાનથી સભર હોય, દુકામાં પણ જે ધીરજ રાખી શકતી હોય, સુખમાં પણ નમ્ર બની શકતી હોય, મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થભાવથી Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૪ ૨૪૯ જેનું મન સદાય નવપલ્લવિત રહેતુ હેાય. પણ આજે આ અધી વાર્તાની કાનામાં આશા રાખવી? વેર અને ઝેરથી, ઇર્ષ્યા અને દેખાઈથી, ધિક્કાર અને તિરસ્કારથી લેાકેાનાં મન આજે ભ્રષ્ટ મની ગયાં છે. ગદા અને ગંધાતાં બની ગયાં છે. વિષયરાગ અને જીદ્વેષથી માણુસ આજ ઘેર અંધકારમાં અટવાઈ રહ્યો છે. મેહમૂઢતાથી માણુસ આજ કા-માય'નું ભાન ભૂલી બેઠા છે. `ને તે અકર્તવ્ય અને અકર્તવ્યને કર્તવ્ય માની રહ્યો છે. અને બીજા પાસે મનાવરાવી રહ્યો છે ! આવી બેહાલીમા ધમ'ના ઉદ્દભવ કયાથી થાય ? મદનરેખા પાસે વિશુષ્ક ચિત્ત હતું. વિશુદ્ધ ચિત્ત જ તે પરમ ધર્મો છે. મદનરેખા યુગમાડુની કલ્યાણ મિત્ર છે, તે યુગબાહુને પરલેાકનું પાથેય આપી રહી છે. સતિ-દુતિના આધાર મૃત્યુ : મદનરેખા મૈત્રીપૂર્ણ અને મધુર શબ્દથી યુગમાહુના અંતરાત્માને સ્પશી રહી છે. અંતરાત્મામાંથી અશુદ્ધ ભાવાને દૂર કરીને શુદ્ધ ભાવે। સ્થાપિત કરવા તે કઈ મામુલી એપરેશન નથી. તે એક ગંભીર અને માટુ' એપરેશન છે. જેમ માણસનું હૃદય બદલવાનું ઓપરેશન ગભોર હાય છે તેમ હૃદયગત ભાવાનુ પરિવર્તન કરવાનુ ઓપરેશન પણ ગ’ભીર હાય છે. શરીરના અંદરના અવયવ દૂર કરીને, સારા અવયવ મૂકનાર ડોકટરનું લક્ષ્ય. દરદીને જીવતા રાખવાનુ` હાય છે તેમ મનના અશુ વિચારા દૂર કરીને, પવિત્ર-વિશુદ્ધ વિચારાને સ્થાપિત કરનારનું લક્ષ્ય જીવાત્માની ભવ-પર પરા સુધારવાનું હાય છે. મદનરેખા અત્યારે યુગમાહુના પારલૌકિક હિતના જ વિચાર કરે છે. એ જાણે છે, સમજે છે કે મૃત્યુ સમયે માણસના જેવા મનેાભાવ હાય છે, જેવા અધ્યવસાય હાય છે, જેવી વૈશ્યા હાય છે તે અનુસાર માણસની સતિ કે દુગતિ થાય છે દુર્ઘટના જ એવી અની ગઈ હતી કે યુગમાહુના મનમાં પેાતાના ભાઈ મણિના પ્રત્યે રાષ આવી જ જાય. યુગમાડું સમજી Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગયે કે મણિરથે જાણી જોઈને મારી હત્યાને પ્રયાસ કર્યો છે. આથી તેનું શૌર્ય ઉછળી આવે અને બદલે લેવાના ભાવ જાગે તે સ્વાભાવિક હતું. આ અશુદ્ધ ભાવને દૂર કરવાની જરૂર હતી, મદન રેખાને પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કર્યો. કેવી સારી સારી વાતે તે સંભળાવે છે ! યુગબાહુને મદનરેખા પ્રત્યે પ્રેમ હતે. શ્રદ્ધા હતી. સદ્દભાવ હતું. આથી મદનરેખાની વાતે સીધી તેના હૈયા સુધી પહેરે છે. તેને જે મદનરેખા પર માત્ર દૈહિક રાગ હોત, માત્ર વાસનાજન્ય અનુરાગ હેત તે મદન રેખાની જ્ઞાનભરપૂર વાતે પસંદ પડત નહિ. એટલું જ નહિ, પૂર્વ જીવનમાં મદરેખાઅને યુગબાહુ વચ્ચે તત્વચર્ચા ધર્મચર્ચા થતી ન હતી તે પણ મૃત્યુ-સમયે મદનરેખાની ધર્મપ્રેરણા તેને રૂચત નહિ અને ત્રીજી વાત છે યુગબાહુના નિર્મળ આત્મભાવની. આત્મામાં કર્મમળ ઓછા હેવાથી પણ મૃત્યુસમયે ધર્મ-પ્રેરણા પ્રિય લાગે છે. મૃત્યુ સમયે ધર્મપ્રેરણા કેને ગમે? - મૃત્યુસમયે રાગ-દ્વેષ, મેહ આદિ અશુદ્ધ ભાવ મનમાં ન રહે અને મૈત્રી, સમતા, સમાધિ વગેરે વિશુદ્ધ ભાવ મનમાં રહે તે માટે ત્રણ વાત સમજી લે. યુગબાહુ અને મદન રેખાના જીવનમાંથી ત્રણ બાબત ફલિત થાય છે. ૧ જેના પ્રત્યે આપણા હૃદયમાં મૈત્રી, નેહ અને સદ્ભાવ હશે તે વ્યક્તિ જે મૃત્યુ સમયે પાસે હશે અને તે અંતિમ ધર્મ-આરાધના કરાવતી હશે તે એ ધર્મપ્રેરણાને આપણા આત્માને રપર્શ થશે. ૨. જીવનકાળ દરમિયાન તત્વચર્ચા, ધર્મચર્ચામાં રસ રાખે હશે તે મૃત્યુ-સમયે ધર્મ-પ્રેરણા પ્રિય લાગશે. ૩. આત્મા કર્મોનાં બંધનથી થડે પણ મુકત થયે હશે તે જીવનના અંત સમયે પરમાત્મ-મરણ પસંદ પડશે, ત્યારે પરમાત્માનું નામ યાદ આવશે. કર્મોથી ભારે બનેલા જીવને ભગવાનનું–પરમાત્માનું નામ ગમતું નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૪ ૨૫ અગિયાર ધર્મપ્રેરણું મૃત્યુ સમયે મદનરેખા મોતના બિછાને પડેલ પતિને સ્વસ્થ મનથી અંતિમ આરાધના કરાવી રહી છે. યુગબાહુને મદન રેખાની એક એક વાત વાત સ્પશી રહી છે. અને મદનરેખા પણ કેવી સારભૂત વાત કહીં રહી છે! ૧. સાવધાન બને. ૨. ધીરજ રાખે. ૩. ખેદ ન કરે. ૪. કમ વિપાક વિચારે. પ. નિમિત્ત કારણને વિચારો. ૬. દુષ્કતની ગહ કરે. ૭ સર્વ જી સાથે ક્ષમાપના કરે. ૮. ચાર શરણ સ્વીકારે. ૯. નમસકાર મંત્રનું સ્મરણ કરે. ૧૦. અઢાર પાપસ્થાનકને ત્યાગ કરે. ૧૧. ચોવીશ તીર્થકરનું ધ્યાનધરે. લાએ ઉપદેશ આપવાને સમય ન હતો. બુદ્ધિમાન પુરુષને લાંબે ઉપદેશ આપવાની જરૂર પણ નથી રહેતી. આવા ગંભીર પ્રસગે તે લાંબે ઉપદેશ આપવો પણ ન જોઈએ. પુત્ર ચંદયશ વૈદ્યને લઈને આવ્યું હતું. ઘા સાફ કરી પાટે બાંધી દીધું હતું. પણ લેહી ઘણું વહી ગયું હતું. યુગબાહુનું શરીર ઠંડું પડતું જતું હતું. મદનરેખા ગદ્ગદ સ્વરે શ્રી નવકાર મહામંત્ર સંભળાવી રહી હતી. યુગબાહુને ચાર શરણ અંગીકાર કરાવી રહી હતી... અરિહંતે સ ર શું પવ જજ મિ સિહે સ ૨ ણું ૫ વ જાજા મિ સા હૂ સ ર ણું ૫ ૧ જજા મિ કેવલિયુનત્ત ધર્મો સરણ વજામિ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના યુગબાહુનું મૃત્યુ યુગબાહુના ચહેરા પર ખૂબ જ સમતા છવાઈ ગઈ હતી. તેના કષાય ઉપશાનત થઈ ગયા હતા. નવકાર મંત્રને સમરણમાં લીનતા આવી ગઈ હતી. અને તેણે પિતાના પ્રાણેને ત્યાગ કરી દીધું. અનંતને પ્રવાસી-એક ધર્મશાળા છેડીને પિતાની મંઝિલ તરફ ઊડી ગયે. હવે યુગબાહુમાં જીવ નથી. તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું છે' એ જાણતાં જ મદનરેખા સ્વસ્થતા ગુમાવી બેઠી. ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પુત્ર ચંદ્રશ પણ કરુણ કલ્પાંત કરવા લાગ્યા. મદરેખા છેવટે તે રાગના બંધને બંધાયેલી એક નારી હતી. ગુણવાન, રૂપવાન અને બળવાન પતિને વિચાગ મદનરેખાને રડાવી દે, તેમાં કેઈ આશ્ચર્ય નથી. સાગમાં સુખાનુભવ કરનારાઓને વિયેગમાં રડવું જ પડે! અમે લેકે તે સાધુ છીએ ને? પણ અમેય જે કંઈ સંગમાં સુખ માનીએ તે તેના વિયેગમાં અમને પણ રડવું આવી જ જાય! ભલે અમારો રાગ પ્રશસ્ત હાય ! પ્રશસ્ત રાગ પણ રડાવે છે. ગૌતમ સ્વામીને શું થયું હતું ? એ તે ખબર છે ને ? ગૌતમ સ્વામી મન:પર્યવજ્ઞાની હતા. હજારે સાધુઓના ગુરુ હતા, છતાંય ભગવાન મહાવીરને વિયાગ થશે ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે નાના બાળકની જેમ રડી પડયા હતા, કારણ કે ભગવાનના સંચાગમાં ગૌતમે સુખ માન્યું હતું. મહાવીરના ચરણેમાં ગૌતમે અપૂર્વ સુખ મેળવ્યું હતું. જ્યારે એ સુખને વિગ થયે ત્યારે ભયંકર વેદના તેમણે અનુભવી. મદન રેખા જ્ઞાની હતી. સતી સનારી હતી. પરંતુ હતી તે સંસારી સ્ત્રી જ! તેના હૈયે રાગ હતું, તે કલ્પાંત કરવા લાગીઃ “અભાગણ છું, મારું સર્વસ્વ લુંટાઈ ગયું, એહ! મારા રૂપને ધિક્કાર છે. મારા રૂપે જ મારા પૂજ્ય-સ્થાનીય પુરુષને વિકારી બનાવ્યું. મારા નિમિત્તે જ મારા પતિની હત્યા થઈ. એહ! મારા નિમિત્તે કે ઘર અનર્થ થઈ ગયે' જાની જોન વિગ સાધુઓના Page #261 -------------------------------------------------------------------------- ________________ અવયન-૧૪ = ૨૫૩ ચદનરેખાની જ્ઞાનદષ્ટિ : આવા ઘર દુઃખમાં પણ મદન રેખાની જ્ઞાનદષ્ટિ ખુહલ રહે છે. પતિની નિર્મમ હત્યા થઈ છે. તે પણ એ હત્યા માટે બીજે કેઈને વાંક ન જેતા, તે પિતાને જ દેષ જુએ છે. પોતાના રૂપને દોષ કાઢે છે. ઘેર પાપ કરનાર મણિરથ માટે તેના હૈયે જરાય ઘણા કે તિરસ્કાર નથી. તે ધારત તે યુગબાહુના વફાદાર સૈનિકે દ્વારા મણિરથને બદલે લઈ શક્ત. મણિરથની દુષ્ટ વાસનાઓનો પડદો ખેલી શત. જાહેરમાં તેને હલકે પાડી શકત. તે ચીસ પાડીને બોલી શકત કે “આ દુષ્ટ અને તેની પત્ની બનાવવા માગે છે આથી તેણે તેના સગા ભાઈની હત્યા કરી છે. અને લલચાવવા માટે તેણે અનેક પ્રયત્ન કર્યો. મેં તેની એકેય વાત ન માની એટલે તેણે આ કુકર્મ કર્યું છે. આ નાલાયક અને દુષ્ટને તે અકરામાં આકરી સજા કરવી જોઈએ? પરંતુ ના મદરેખાએ આવા કેઈ જ! અજ્ઞાનમૂલક વિચાર ન કર્યો. ઉલટુ તેણે વિચાર્યુ “મણિરથ મારા પ્રત્યે આકર્ષિત થયે મારું રૂપ જોઈને. સંસારમાં પુરુષના પતન માટે સ્ત્રીનું સુંદર રૂપ જ નિમિત્ત બને છે. સંસારી જીવ પોતાના મનને વશ રાખી નથી શકતે અને તે ન કરવાનું કાર્ય કરી બેસે છે. એ માણસ જ જીવથી બચી શકે છે કે જેની પાસે જ્ઞાનદષ્ટિ હોય અને જેની વિચારધારા સમ્યકજ્ઞાનના રંગથી રંગાયેલી હોય. સારા વિચાર હોવા એ એક વાત છે અને એ વિચાર સમ્યફજ્ઞાનના રંગથી રંગેલા હેવા તે અલગ વાત છે. સારા વિચાર પ્રચંડ આઘાત લાગતાં નાશ પામે છે જ્યારે જ્ઞાનરંગથી રંગાયેલા વિચાર, જ્ઞાનરસાયણથી રસાયેલા વિચાર પ્રબળ આઘાતમા પણ નષ્ટ થતા નથી. આજે સારા સારા વિદ્વાન પણ એવું બોલે છે કે “શું કરીએ ? ખૂબજ ધીરજ રાખી પણ તે સમજ જ નથી, તે ખરાબ કામ Page #262 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના છેડતે જ નથી. આથી મને તેના માટે નફરત થઈ ગઈ છે. હવે તે તેનું મેં જોવામાં પણ પાપ છે. મરીને એ નરકમાં જવાને આવું તો તેઓ ઘણું ઘણું બેલે છે ! આમાં કયાંય છે જ્ઞાનદષ્ટિ છે વિવેકને અણસાર ? મદનરેખા હવે પિતાની સુરક્ષા અને પિતાના શિયળની સલામતીને વિચાર કરે છે. હવે તેને મહેલમાં રહેવું સલામત નથી લાગતું. બીજી વાત એ હતી કે મદનરેખા ગર્ભવતી હતી નવ મહિના પૂરા થઈ ગયા હતા. તેને ભય હતું કે નિરાશાથી ગુસ્સે થયેલ મણિરથ તેની પણ હત્યા કરી નાંખે તે ગર્ભસ્થ જીવની પણ હત્યા થઈ જાય. આથી તેણે મનમા નિર્ણય લીધે કે હવે તે મહેલમાં નહિ રહે. પિતાના પુત્ર ચંદ્રયશને એક બાજુ લઈ જઈને બધી વાત જણાવી દીધી અને ખૂબ જ સાવધાન રહેવા કહ્યું. ચંદ્રયશ હજી તરુણ હતે. કપનાતીત ઘટનાઓથી તે બેચેન બની ગયા હતે. યુગબાહુની મરશોત્તર ક્રિયા ચંદ્રયશને સંપીને મદનરેખા એ જ રીતે અંધકારમાં કયાક ઓગળી ગઈ. મદરેખા જંગલના માર્ગો : જીવન પ્રત્યે નિષ્કામ અને નિસ્પૃહ પરંતુ પિતાના શિયળ માટે સકામ અને સસ્પૃહ મદન રેખા એ તે અંધારામાં નગરથી દૂર-સુદૂર ચાલી ગઈ. જીવન પ્રત્યે તેને મેહ હતા તે આવું સાહસ ન કરત. સામે ચાલીને તે આવી અસહાય સ્થિતિને નેતરું ન જ આપત, બીજા છ માટે ભરપુર સ્નેહ રાખનાર મદનરેખા પિતાના પ્રત્યે નિરનેહ હતી, પિતાના જીવન માટે તેને કોઈજ મમતા નહતી. હા, તે આ છે મૈત્રીભાવનાનું રહસ્ય ! પિતાના જીવન પ્રત્યે, સ્વયંના સુખે પ્રત્યે નિસ્પૃહ અને નિનેહ મનુષ્ય બીજા જીવે સાથે મૈત્રી નભાવી શકે છે. પરહિતનિરત બની શકે છે. પિતાના જ સુખનો વિચાર કરનાર મનુષ્ય બીજાની હિતચિતા કરી જ ન શકે. એતા પિતાના સુખ માટે બીજાના સુખને ઝૂંટવી લે. બીજાને દુખી Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ : ૨પપ કરે મદનરેખા ધારત તે મણિરથને સજા અપાવી, તેને કેદખાનામાં બંદીવાન બનાવી સુખેથી મહેલમાં રહી શકત. પણ એ મહાસતીએ એવું ન કર્યું. એ તે મહેલ છોડી પિતે જ જંગલમાં ચાલી ગઈ સંસાશમાં રહેતી સ્ત્રીની આ કેટલી મહાનતા 11 બીજા છ પ્રત્યે કોઈજ શત્રુતા નહિ. કેઈજ પૈર નહિ. કેઈજ તિરસ્કાર નહિ અને પિતાના પ્રત્યે પિતાના શિયળની રક્ષા માટે અપૂર્વ દઢતા! તમારા લેકના મગજમાં ઉતરે છે. આ વાત તમે કે તે સમજદાર અને ભગત છે ને? તમારું અહિત કરનાર પ્રત્યે તમે દુશ્મનાવટ નથી રાખતા ને ? તમારું સુખ છીનવી લેનાર પ્રત્યે તમને રેષ કે તિરસ્કાર નથી થતું ને ? ધર્મક્રિયા કરનારના હૈયે મૈત્રીભાવ હવે અનિવાર્ય છે. સભામાંથી: ખબર નથી પડતી કે અમારું હૈયાં એવા કેમ નથી બનતાં? એવાં હૃદય બનાવવા અમારે શું કરવું? મહારાજશ્રી અને અર્થ હું એમ સમજુ ને કે તમને અશુદ્ધ હૃદય પસંદ નથી. તમે હૃદય શુદ્ધિ તે ઈચ્છે છે, પરંતુ તે શુદ્ધ નથી થઈ રહ્યું. કેમ બરાબર ને ? તમે હૃદયને શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તમને સફળતા મળતી નથી ખરું ને? સભામાંથી સાચી વાત તે એ છે કે હૃદયને શુદ્ધ કરવાને આજ સુધી પ્રયત્ન જ નથી કર્યો ! હવે તે કરવો છે. વિશુદ્ધ હૃદયથી પુણ્યકર્મને બંધ મહારાજશ્રી : હદયને શુદ્ધ-વિશુદ્ધ કરી શકાય છે. તમે પણ કરી શકે. આ માટે તમે દઢ સંકલ્પ કરે એ પહેલા હૃદયને શુદ્ધ કરવા માટે હૃદયમાં રહેલી બધી અશુદ્ધિઓ દૂર કરવી પડશે. જીવલેષ અને જડ-રાગ અશુદ્ધિ છે. હૃદયમાં ભરાઈ પડેલે કરે છે. આ અશુદ્ધિને–આ કચરાને દૂર કરવું પડશે. વાળી બૂડીને તેને બરાબર સાફ કરવું પડશે. આ માટે નજી-મામુલી પ્રયત્ન નહિ ચાલે. પ્રબળ પુરુષાર્થ કરે પડશે. એ પુરુષાર્થ હશે માનસિક. આ માટે જીવ માત્રનું શુદ્ધ સ્વરૂપ જાણવું પડશે. તે જ પ્રમાણે કર્મોનું Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ " મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મલિન સ્વરૂપ જાણવું પડશે. મદન રેખાએ આ જ્ઞાન મેળવ્યું હતું તેથી તેનું હૃદય વિશુદ્ધ હતું. વિશુદ્ધ હૃદય પાપ કર્મોનાં બંધનમાં નથી પડવા દેતું. શુભ કમેને જ તે બંધ કરાવે છે. વિશુદ્ધ હદયથી એવા પુણ્યકર્મ બંધાય છે કે જેથી આત્મા પરિપુષ્ટ બનતો જાય. તમને જયારે પણ બીજા છ માટે વિચાર આવે કે “આણે. મારું અહિત કર્યું.આણે મને દુ ખ આપ્યુ તેણે મારું નુકશાન કર્યું. ત્યારે તરત જ આ વિચારો બદલી નાંખજે. તેના બદલે વિચારજે કે એણે મારું અહિત નથી કર્યું. આ તે કે મારા જ પાપ કર્મો ઉદયમાં આવ્યાં તેથી આ અહિત થયું છે. મારા એ અશુભ કર્મો ઉદયમાં ન આવ્યાં હતા તે મારું અહિત કંઈ જ કરી શકત, નહિં. આ બધા તે નિમિત્ત માત્ર છે ! અથવા એમ પણ વિચારી શકાય કે પૂર્વભવમાં મેં તેનું કંઈ અહિત કર્યું હશે. તેને દુઃખ આપ્યું હશે તેથી આજે આ હિસાબ એ થઈ રહ્યો છે. નહિ તે તે મારું શા માટે અહિત કરે ?..' આમ વિચારવાથી જીવ નહિ થાય. તે જ પ્રમાણે જઠરાગને ખત્મ કરવા માટે અનિત્ય ભાવના અશુદ્ધિ ભાવના વગેરે બાર ભાવનાઓથી મનને સતત ભાવિત કરતા રહેવું જોઈએ. જડને રાગ, જડ પદાર્થોને અનુરાગ ઘણી ઉપાધિઓ ઉભી કરે છે. ઘણે જ અનર્થ કરાવે છે. મણિરથને કેને ભમાવે? જડના રાગે જ ! મદન રેખાનું રૂપ શું હતું? જ પુદ્ગલેની રચના ! શરીર અને શરીર સબંધી તત્વ જડ-પુદ્ગલે જ છે. જડ-રાગને દૂર કરવા, તેને અલ્પ કરવા વિચારો કે “જડ પુદ્ગલ રચના પરિવર્તનશીલ છે. પદાર્થ બદલાતા રહે છે. આજે જે. પદાર્થ સારે ને સુંદર લાગે છે તે કાલે જે પણ ન ગમે! જે જડ પદાર્થ આજ ખૂબજ મીઠે લાગે છે તે કાલે કહ પણ લાગે ! પદાર્થોની કોઈજ સ્થિરતા નથી, Page #265 -------------------------------------------------------------------------- ________________ ன પ્રવચન-૧૪ Tue જડ પુદ્દગલા કરતાં મારે। આત્મા વધુ મૂલ્યવાન છે. જી ખાતર ચેતનને નુકશાન નથી પહાંચાડવાનું'. જડ રાગથી ચેતન આત્મા પાપકર્માથી અધાય છે. આ ઘણુ મૈટુ નુકશાન છે. જડ રાગમાંથી જ અશાતિ, ફ્લેશ અને સંતાપ પેદા થાય છે. આ પ્રમાણે ચિ'તન-મનન કરતા રહેા અને સાથેાસાથ ક્રિયા ત્મક રૂપથી દાન, શીલ અને તપની પણ આરાધના કરતા રહેા. દાનથી ધન દોલતને રાગ એછે થાય છે, શીલથી વૈષયિક રાગ ઘટે છે, તપથી શરીરના મેહ ઓછે થાય છે. મનરેખા સંસારનાં સુખા પ્રત્યે કેટલી અનાસક્ત હશે ? ગર્ભવતી હતી એ, જગલમાં ચાલી ગઈ. સુખ ને સગવડની ચિંતા ન કરી. મહેલ છેડયાના બળાપા ન કર્યાં. શ્રી નમ સ્કાર મહામ ંત્રનું રટણ કરતી નિશ્ચિત અને નિ`ય બનીને જઈ રહી છે, ઉદરસ્થ જીવને તકલીફ ન પડે, તેને દુઃખ ન થાય તેવી રીતે તે ચાલી રહી છે. ગર્ભાસ્થ જીવનુ' અહિત ન થાય તેવી સાવધાની તે રાખી રહી છે. સભામાંથી: એ સમયે ગભ`પાત પાપ મનાતુ હશે ને ? મહારાજશ્રી: આજે શુંં ગર્ભ પાત ધમ' ગણાય છે, એમ તમે સમજે છે ? ગુપાત ત્યારે પણ મહાપાપ હતુ અને આજે પુણ્ તે મહાપાપ છે ! ભવિષ્યમાં પણ તે મહાપાપ જ ગણાશે. આ વાત આજ ભલે ભૂલાવી દેવાતી હૈાય, પરંતુ ગભ પાત કરાવનાર સ્ત્રીઓને ભવાંતરમાં વધ્યા જ રહેવુ પડશે. તેમને સંતાન નહિ થાય. એટલું જ નહિ ગર્ભપાત કરાવનાર એવા ધેાર અશાતા વેદનીય કમ બાંધે છે કે અનેક જન્મા સુધી તેમને શારીરિક રાગેાના ભાગ બનવુ આ વિષય અગે ફરી કયારેક વિસ્તારથી કહીશ માટે તે પડે છે. આટલુ' જ. Page #266 -------------------------------------------------------------------------- ________________ જ જેતું હૈયુ દયા અને કરુણાથી સભર હોય છે, જેના | હૃદયમાંથી વેરવૃત્તિ નામશેષ થઈ ગઈ હોય છે, એવા માણસ પાસે આવનાર હિંસક પશુ અને હિંસક માણસ પણ અહિંસક બની જાય છે. જ દેવલોકમાં જનારા જીવે ત્યાં જઈને દેવલોકનાં દિવ્ય સુખમાં એવા ડૂબી જાય છે કે મનુષ્યભવના પિતાના સ્નેહી-સ્વજનેને તે ભૂલી જ જાય, પણ પોતાના ઉપકારીને પણ ભૂલી જ જાય છે! * ઉપકારી પ્રત્યે સ્નેહ કાયમ રહે એ વિશિષ્ટ ગુણ છે. હા, દુનિયામાં આ ગુણ દુર્લભ છે. વિરલ છે. } : ઉપકારી-મૈત્રી ધર્મારાધનાની આધારશીલા છે. પ્રવચન/૧૫ મહાન શ્રતધર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મતત્વનું વરૂપ સમજાવી રહ્યા છે. સમજાવવાની તેમની ઢબ અને રીત કઈ અનેખી જ છે! ૧૪૪૪ ધર્મગ્રન્થની રચના કરનારા તેઓ મહાન શાસકાર તે હતા જ, સાથોસાથ તેઓ ઘણા મોટા અને વૈજ્ઞાનિક પણ હતા. અદ્વિતીય તાર્કિક હતા. તેમની વાતે ફલાસીકલ છે. તેમની દરેક બાબત સાયકલ છે. તેમનું એકેએક વાકય લેજીકલ છે ? કલ્પના કરો આ ગીશ્વરનું વ્યકિતત્વ કેવું પ્રભાવી હશે. તેમની પ્રતિજ્ઞા કેવી સવૉસુખી હશે ! તમારી ક્રિયા ભલે શાસ્ત્રીય હાય, વિધિપૂર્વક તમે એ ક્રિયા Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ : ૨૫૯ ભલે કરતા હો પરંતુ તમારું હૈયું મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થભાવથી સભર ન હોય તે તમારી એ શાસ્ત્રકંમત અને વિધિપૂર્ણ ક્રિયા પણ “ધર્મક્રિયા' નહિ કહેવાય, નહિ ગણાય. ધાર્મિક બનવા માટે તમારું હૃદય મૈત્રીપૂર્ણ લેવું જરૂરી છે. કરુણાથી ભીનું કહેવું જરૂરી છે. પ્રમોદથી પુલક્તિ હેવું જરૂરી છે! માધ્યસ્થ ભાવથી મહેકતું હોવું જરૂરી છે ! અશુદ્ધ મનથી ધમક્રિયાઓ થઈ રહી છે ! ઉપકારીજને પ્રત્યે પણ વેરભાવ રાખે, સ્વજને પ્રત્યે દ્વેષભાવ રાખે, પરિચિતે પ્રત્યે રસ અને રોષ રાખે, બીજાનું નુકશાન થાય તે સામા માણસ સાથે વ્યવહાર કરે. અને તમે મંદિરમાં જાવ, તીર્થયાત્રાએ જાવ, ઉપાશ્રયમા જઈ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને તમે છાતી ફુલાવો કે “મેં ધર્મ કર્યો હુ ધર્મ કરુ છું હું તે ધાર્મિક છુપુણ્યાત્મા છુંપરંતુ મને સ્પષ્ટ કહેવા દે કે આ તમારો ભ્રમ છે. તમારી ક્રાન્તિ છે. જ્યા સુધી આવા ભ્રમમાં રહેશે? કયાં સુધી આવા જડ બની રહેશે? હૃદયશુદ્ધિ કયારેય કરશે કે નહિ? સભામાંથી આવી ધમક્રિયાઓ કરતાં કરતાં હદયશુદ્ધિ નથી થતી? મહારાજશ્રી : કેટલા વર્ષોથી ધર્મક્રિયાઓ કરે છે? કેટલી હૃદયશુદ્ધિ થઈ હદયશુદ્ધિ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે ખરું? હૃદયની અશુદ્ધિ ખટકે છે ખરી? નહિ, જરાય નહિ! દ્રવ્યક્રિયાઓ કરીને નિર્ભય બની ગયા છે ! “અશુદ્ધ હૃદયથી કરેલી ધમક્ષિાએથી પુય તે બંધાય છે ને ? આમ માની માત્ર તમે પુણ્યને જ પકડે છે. પુણ્યને જ ગણે છે. પુણ્યકર્મ સાથે જ તમારે સંબંધ છે. પછી શું કરવા અને શા માટે તમે હૃદય શુદ્ધિ કરે? પ્રશ્ન : અશુદ્ધ હદયે કરેલી કિયાએથી શું પુણ્યકર્મ બંધાય છે? Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના • ઉત્તર : બંધાય છે. અશુદ્ધ તેલથી પણ ભજન બને છે કે નહિ? કેવું બને છે એ ભજન સડેલા લેટથી પણ રોટલી બની શકે છે કે નહિ? કેવી બને છે એ જેટલી? અશુદ્ધ હૃદય હોય અને ધર્મક્રિયા કરતા રહે તે એ દ્રવ્યક્રિયાથી પુણ્યબંધ જરૂર થશે પરંતુ એ પુણ્યકર્મ ઉદયમાં આવશે ત્યારે તમને એ વધુ પાપ કરવા પ્રેરશે. એક આદત બરાબર સમજી લે ? અશુદ્ધ ચિત્તમાં નિશ્રેયસનું લય જાગ્રત નથી થતું. અશુદ્ધ ચિત્તમાં એક્ષપ્રાપ્તિની આકાંક્ષા જ પેદા થતી નથી. મલિન મનમાં એ ભાલાસ ઉછળતું નથી કે જેથી ક્રિયા ધર્મક્રિયા બને. દ્રવ્યકિયા તેને જ કહે છે કે જે શુદ્ધ ભાવના લક્ષયથી કરાઈ હેય! ધર્મક્રિયા ત્યારે જ બને કે જ્યારે એ ક્રિયા હૃદયશુદ્ધિ માટે કરાઈ હોય! દુખને ઠેષ અને સુખની પૃહા ન કરે * દુખભીરુતા અને સુખલિસાએ જ હૃદયને અશુદ્ધ બનાવી મૂક્યું છે. દુખભીરુતા અને સુખલિપ્સાથી જ તે માણસ પાપાચરણ કરે છે, અનાચાર અને અકાર્યો કરે છે. દુઃખને ભય ન હોય અને ભૌતિક સુખની પૃહા ન હોય તે માણસ પાપ કરે જ નહિ. મદનરેખાએ પિતાના હૃદયને દુઃખના ભયથી અને સુખેની સ્પ હાથી અલિપ્ત રાખ્યું હતું. આથી જ તે તે મણિરથના અનેક પ્રલોભનેને તેમજ તેની દુષ્ટ વાસનાને વશ થઈ નહિ, ખેને તેને જરાય ડર નહેતે આથી તે જ ગલમાં ચાલી ગઈ. શીલની રક્ષા માટે મહેલને છેડી જંગલમાં જતી રહી. તેનું ચિત્ત કેવું વિશુદ્ધ હશે ! બીજે દિવસે પણ મદનરેખા સતત ચાલતી જ રહી. સંધ્યા સમયે એક ઘટાદાર વૃક્ષ નીચે તેણે વિશ્રામ કર્યો. દિવસમાં તેણે ફળાહાર કર્યું હતું અને ઝરણાનું પાણી લીધું હતું. જે વૃક્ષ નીચે તેણે આરામ કર્યો તેની નજીકમાં જ એક વિશાળ સરોવર હતું. રમણીય પ્રદેશ હતે. એ નિર્જન હતું. જોકે ત્યાં જંગલી જાનવર Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ ફરતા હતા. પરંતુ મદન રેખા પ્રત્યે તેમના હૈયે કોઈ હિંસક ભાવ નહોતે ! દયા અને કરુણુને પ્રભાવ મદન રેખાના ચરિત્રગ્રંથમાં આ વાત લખી છે તે કઈ બેગ વાત નથી. મદનરેખાને પ્રભાવ બતાવવા માટે પણ નથી લખી. એ વાસ્તવિક ચિત્રણ છે. જેનું હદય દયા અને કરુણાથી સભર હોય છે, જેના હૈયામાંથી ચોરવૃત્તિ નામશેષ થઈ ગઈ હોય છે, એવા માણસ પાસે આવનાર હિંસક પશુ અને હિંસક માણસ પણ અહિંસક બની જાય છે તેમના હૈયામાંથી પણ વૈરવૃત્તિ ચાલી જાય છે. મહર્ષિ પતંજલિએ વેગસત્રમાં કહ્યું છે : “અહિંસાપ્રતિષ્ઠાયા તસન્નિધૌ વૈરત્યાગ જેના હૃદયમાં અહિંસાની પ્રતિષ્ઠા થઈ જાય છે તેના સાન્નિધ્યમાં આવા નારના હૃદય પણ વૈર ભાવથી મુક્ત બની જાય છે. આથી જ તે પરમાત્માના સમવસરણમાં વાઘ અને બકરી સાથે સાથે બેસે છે! વાઘ નિર્વેર બને છે. બકરી નિર્ભય બને છે નજીકના ભૂતકાળમાં એવા કેટલાક ગીપુરુષ થઈ ગયા છે. કહે છે કે તેમની પાસે હિંસક જાનવર પણ પાળેલા પશુની જેમ નિર્ભય બનીને બેસતા ! મદનરેખાના હૃદયમાં અહિંસાની પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. જીવમાત્ર પ્રત્યે તેના હૈયે મૈત્રીભાવ ઉભરાતે હતે. મિત્તી એ સવ્વભૂસુ–સૂત્રને મદનરેખાએ પોતાના જીવનમાં આત્મસાત કર્યું હતુ. મદનરેખા વૃક્ષની ઘટા નીચે ઘાસની પથારીમાં સૂતી હતી ત્યાં મધરાતે તેણે પુત્રને જન્મ આપે. ન કેઈ પ્રસવ પીડા! ન કોઈ વિહ્વળતા ને વ્યાકુળતા ' સવાર પડી ત્યારે અવનરેખાએ પિતાના નવજાત પુત્રને યુગબાહુની વીંટી પહેરાવી દીધી અને પોતાની રનકંબલમાં પુત્રને લપેટીને તેને સુવડાવી દીધું. અને પોતે સ્નાન કરવા તેમજ વસ્ત્રો ધેવા સરવર પાસે ગઈ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મદન રેખાનું અપહરણ સવારને સમય હતો. સરેવરનું પાણી શાંત અને શીતળ હતું. મદરેખા સરેવરમાં અનાન કરી રહી હતી ત્યારે આકાશમાં એક વિમાન ઉડતું આવ્યું. તેમાંથી એક તેજસ્વી રાજપુરુષ સરેવરમાં ઉતર્યો, સ્નાન કરતી મદનરેખાને ઉચકી લીધી અને પિતાના વિમાનમાં લઈને વિમાનને તેજગતિએ ઉડાડયું. આ બધું એકાદ પળમાં જ બની ગયુ. કલ્પનાતીત ઘટના બની ગઈ! મદનરેખાસ્ત બની ગઈ ! પતિની અચાનક હત્યા ! જંગલમાં મધરાતે પુત્રને જન્મ ! અને સવારે પિતાનું અપહરણ!!', શું બની રહ્યું છે આ બધું? તેની સમજમાં કંઇ ન ઉતર્યું. શીલરક્ષા માટે મહેલ છેડી જંગલમાં આવી, ઘરની દાઝી વનમાં આવી તે વનમાં ય દવ લાગે જંગલમાં અપહરણ થયું છે તેનું માતૃ-હૈયું નવજાત શિશુના વિચારથી ચિંતાતુર બની રહ્યું. સ્વસ્થતા મેળવી તેણે પેલા અજાણુ પુરુષને વિનવણુ કરી હે વીરપુરૂષ! તને ખબર નહિ પણ હજી મેં ગઈકાલે રાતે જ પુત્રને જન્મ આપે છે. મારે નવજાત પુત્ર વૃક્ષની છાયા નીચે સૂતે છે એનું શું થશે ? આ તે જંગલ છે. જંગલના જાનવર તેને ખાઈ જશે તે? મારા વિના તેને દૂધ કેશુ પાશે ? દૂધ વિના તે તરફડીને મરી જશે તે ! હે રાજપુરૂષ ! મારા પર તું દયા કરી મને મારા બાળક પાસે પાછી મૂકી દે, નહિ તે મારા બાળકને અહીં લઈ આવ.” બેલતાં બેલતાં મદરેખા હબકી હીબકીને રડી પડી, પણ અપહરણ કરનાર પુરૂષ સંત નહેાતે મદન રેખાનું અદ્ભુત રૂપ જે તે કામાંધ બની ગયેલ હતું. તેની આંખોમાં વાસનાના રીંગ કુંફાડા મારતા હતા. મદનરેખાના આસુ અને હીબકાની તેના પર કેઈ જ અસર ન થઈ. તીવ્ર રાગ અને તીવ્ર ઠેષમાં માણસા કૈવાહણે બની જાય છે. મદન રેખાની વિવશતા જેમાં તેણે કહ્યું : તું પહેલાં મને તારે પતિ માની લે. મારી પત્ની બની જા. Page #271 -------------------------------------------------------------------------- ________________ અવચન-૧૨ પછી જ તારી ઈચછા હું પૂર્ણ કરીશ.' મદરેખા નખશિખ ધ્રુજી ઊઠી. છતાય હિંમત રાખી તેણે પૂછ્યું : “પણ તમે છે કેણ ? તમારું નામ-ઠામ શું છે પેલા પુરૂષે કહ્યું : “વૈતાઢય પર્વત પર “રત્નાવહે' નામનું નગર છે. ત્યાં મણિચૂડ નામે રાજા હતા. તેને હું મણિપ્રભ નામે પુત્ર છું. પિતાજીએ મારે રાજ્યાભિષેક કરીને તેમણે ચારિત્રધર્મ અંગીકાર કર્યો છે. અત્યારે એ મહામુનિ નન્દીશ્વરદ્વીપ પર બિરાજમાન છે. ત્યાના શાશ્વત જિનમંદિરે, શાશ્વત જિનપ્રતિમાઓનાં તે દર્શન કરી રહ્યા છે. હું પણ પિતા સુનિરાજના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં તેને નીચે સરોવરમાં સ્નાન કરતી જોઈ..” મદનરિખા મણિપ્રભની એકએક વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહી છે. તેને તે કેઇપણ પ્રકારે પિતાની શીલની રક્ષા કરવી છે. અણધારી આ અમંગળ આફતમાંથી બહાર નીકળવું છે તે બોલી ઃ તે તમે એક મુનિ-પિતાજીના પુત્ર છે એ જાણીને આનદ થયે. તમારા પિતાજી સાથે જ ભાગ્યશાળી છે. આવા ચારિત્ર્યવાન પિતાના પુત્ર પણ સંસ્કારી અને ચારિત્ર્યવાન જ હેય. તમે મારા પર દયા કરીને મારા પુત્રને મેળવી આપ. તમને હું બે હાથ જોડું છું. મારી આ વિનંતી તમે સ્વીકારો.' મણિપ્રભે આંખ બંધ કરી. ડીક પળે ધ્યાન ધર્યું પછી આખ ખેલીને કહ્યું: “તારા પુત્રને મિથિલા-પતિને રાજા પર લઈ ગયેલ છે. તારે પુત્ર સૂતે હતું, ત્યાં તે અકસ્માત આવી પહોંચે. બાળકના રડવાને અવાજ સાંભળી અને તેને નધણિયાતે જઈને તેને લઈ લીધો અને પિતાની રાણી પુષ્પમાલાને સોંપી દીધે આ હકીક્ત જાણી મદનખાનું હૈયું થડકી ગયું. શ્વાસ થ ભી ગયા. તેણે ચિંતાથી પૂછયું કે આ તમે કેવી રીતે જાણ્યું? મને આશ્વાસન આપવા તમે મને જ તે નથી કહી રહ્યા છે? Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મીઠી મીઠી છે મુનિવરની દેશના ના. જુઠું નથી કહેતે. “પ્રજ્ઞપ્તિ દેવીને પૂછીને તને આ કહું છું. રાણી પુષ્પમાલા તારા પુત્રને પુત્ર માની પ્રેમ કરી રહી છે. હવે તું પુત્રની ચિંતા છોડી દે. મારી વિનંતી સ્વીકારી લે. હું તને મારા નગરમાં લઈ જઉં છું. ત્યાં મારા અતેપુરમાં તને શ્રેષ્ઠ સ્થાન મળશે.” આમ કહેતા કહેતા મણિપ્રભ મદરેખા પાસે અસતે ગયે. મદરેખા દૂર સરકતી રહી. તેણે વિચાર્યું કે અહીં જીદ કે પડકાર કરવાથી શીલરક્ષા નહિ થાય. કંઈક બુદ્ધિપૂર્વક રસ્તો કાઢ પડશે, ત્યાં જ તેના હૈયે એક વીજ-ઝબકાર જે વિચાર આવ્યું. તેણે કહ્યું : મનરેખાની બુદ્ધિમત્તાક હે વીર પુરૂષ! સૌ પ્રથમ તમે મારી એક ભાવના પૂર્ણ કરે. મને નંદીશ્વરદ્વીપ લઈ જાવ. ત્યાંના શાશ્વત જિનમંદિરમાં શાશ્વત જિનપ્રતિમાઓની મારે સેવા-પૂજા કરવી છે. પહેલાં મને જિનપૂજાને લેવડાવે. પછી તમે જેમ કહેશે તેમ કરીશ.' મણિપ્રભે મદનરેખાની વાત માની લીધી. મેદરેખાએ આથી નિરાંતને શ્વાસ લી. શાંત અને સ્વસ્થ ચિત્તમાં જ સારા વિચાર આવે છે. રેગ્ય ઉપાય સૂઝે છે. અશાંત, અસ્વસ્થ, અધીરા ચિત્તમાં તે માણસ મુંઝાઈ જાય છે. ભયભીત બની જાય છે. કર્તવ્યમૂઢ બની જાય છે. મદનરેખાની ધીરતા અને સ્વસ્થતા અદભૂત હતી! મે તેમ કરી સમય કાઢી નાખું. બચવાને કઈને કઈ રસ્તો મળી જ આવશે. અત્યારે જે ના પાડી દઈશ તે તે આક્રમક પણ બને. પરિણામે મારે આત્મહત્યાને જ આશરે લેવું પડે.” મદનરેખાની વાતે તમારી સમજમાં આવે છે? આફતના અવસરે પણ તે ધીરજ ખેતી નથી. અશાંત અને અસ્વસ્થ નથી બનતી. સ્વસ્થ મનથી ઉત્તમ ઉપાય શોધી કાઢે છે. તેની ગણતરી સાચી હતી. નન્દીશ્વરદ્વીપ પર મણિપ્રભ રાજાના પિતા મુનિરાજ બિરાજમાન હતા. Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ : ર૫ મદનરેખા એ મુનીશ્વરનું શરણું લઈને મણિપ્રભથી છુટકારો મેળવી શકે! મણિપ્રભ પોતાના પિતા મુનિરાજનું ઉલ્લંઘન ન કરી શકે! કારણ કે તેણે અગાઉ કહ્યું હતું કે પિતે પિતા મુનિરાજના વંદન કરવા જઈ રહ્યા છે. આને અર્થ એ થયો કે તેના હૃદયમાં પિતા નિ પ્રત્યે શ્રદ્ધા અને સદૂભાવ હતું. આથી તે મુનિરાજનું વચન કેવી રીતે ઉત્થાપી શકે? બીજી વાત ? મુનિરાજ મદન રેખાની શીલરક્ષા કરવામાં સહાયક બને જ ! મુનિ તે હંમેશા શીલરક્ષાના જ પક્ષમાં હાય! પિતાને જ પુત્ર પરસ્ત્રીગામી બને એ મુનિરાજ કદી પસંદ ન કરે. મદનરેખાએ નન્દીવરદ્વીપ જવાની વાત મૂકી તેની પાછળ આ બધી ગણતરી હતી જ, અને એ સાચી–બરાબર ગણતરી હતી. સાચા માર્ગે ચાલનારાઓને, શીલરક્ષાના પવિત્ર ઉદ્દેશ્યથી જીવનારાઓને સંકટ સમયે પણ ગ્ય ઉપાય મળી જ આવે છે. મદનરેખા નંદીવર-દ્વીપ ઉપર મણિપ્રભ મદનરેખાને લઈને નન્દીશ્વરદ્વીપ પડશે. ત્યાંના અતિ ભવ્ય શાશ્વત જિનમંદિરને જોઈને મદનરેખા તે ખૂબજ પ્રસન્ન થઈ ગઈ. અતિ નયનરમ્ય વિકરાટકાય જિન-પ્રતિમાઓના દર્શન કરી તેને આત્મા નાચી ઊઠશે. બંને જણાએ ખૂબજ ભાવભક્તિથી પરમાત્માની સેવા-પૂજા કરી. પછી તેઓ જયાં યુનિરાજ મણિચૂડ બિરાજમાન હતા. ત્યાં ગયા. બંનેએ વિનયથી મુનિરાજને વંદના કરી અને વિધિપૂર્વક તેમની સન્મુખ બેઠાં. મુનિરાજ મણિચૂડને ચોથું જ્ઞાનમન પર્યવજ્ઞાન થઈ ગયું હતું. એ મુનિ ભગવંત મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને મન-પર્યાવજ્ઞાન-આ ચાર જ્ઞાનના ધારક હતા. તેમના દિવ્ય અને વિમળ મુખારવિંદના દર્શન કરીને મદનરેખાનું હૈયુ હર્ષથી ગદ્ગદ્ થઈ ગયું, અવધિજ્ઞાન એવું આત્મપ્રત્યક્ષ જ્ઞાન હોય છે કે ભૂતકાળ અને Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઃ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ભવિષ્યકાળનું ઘણું બધું જાણી શકાય છે. અવધિજ્ઞાનીઓ બીજાઓના પણ ભૂત-ભવિષ્ય જાણી શકે છે. મને પર્યાવજ્ઞાની તે બીજાના મનમાં ચાલતા વિચારોને પણ વાંચી લે છે. તે પણ અનુમાનથી નહિ. પ્રત્યક્ષ જોઈને બતાવી દે છે. આજ તે આપણું દુર્ભાગ્ય છે કે એવા અવધિજ્ઞાની અને મન પર્યવજ્ઞાની મહાત્માઓ આ ભૂમિ પર નથી. કેવળજ્ઞાનીની તે વાત જ કયાં કરવી ? એવા જ્ઞાની પુરૂષના યુગમાં જે આપણે હેત તે આપણું કયારનું ય કલ્યાણ થઈ જાત! સભામાંથી ? એવા જ્ઞાની પુરૂષ શું અમારા વેપાર-ધંધાની તેજી-મંદી પણ બતાવી શકે? (સભામાં ખડખડાટ હાસ્ય) મહારાજશ્રી : કમાલ છે તમારા લેકેની નજર અને વૃત્તિ?!! દિવ્યજ્ઞાની પુરુષો પાસેથી પણ પૈસા જ રળવાની વૃત્તિ !!! મને લાગે છે કે તમને લાગે કે ફલાણું જ્ઞાની પુરૂષ છે, જોતિષ જાણે છે, તે તમે તેમની પાસે પૈસા રળવાના ઉપાય પૂછવા જ જાવ ! સાધુપુરુ પાસે શું માંગવાનું? સભામાંથી ? એવા મુનિએની પાછળ તે ઘણા લેકે ગાડીઓ લઈને ફરે છે. મહારાજશ્રી : ભલે ફરે. ભલે ફરે! પણ જે, એ જ્ઞાની પુરૂષ વાસ્તવમાં સાધુ પુરૂષ હશે, પરમાત્મા જિનેશ્વરના શાસનના સાચા અનુરાગી હશે તે તે તમારી અર્થ અને કામની લાલસાઓ પૂરી કરવામાં જરાય સહાયક નહિ બને. તે તે તમારી અર્થ અને કામની લાલુપતાને નાશ કરવાનો જ ઉપદેશ અને પ્રેરણા આપશે હા. વેશ સાધુને પહેર્યો હોય અને કામ ડાકુનું કરતા હોય, તેમની વાત જવા છે. એવા વેશધારી સાધુ પણ હોય છે. તેમને એવા સ્વાથી અને લેભી લેકે મળી પણ જાય છે. દુનિયામાં મૂર્ખ લોકે જ વધુ છે ધૂતારાઓને આવા મૂર્ખ ને લોભી લેકે મળી જાય છે. તમને લેકેને તે એવા કેઈ ધૂતારા નથી મળી ગયા ને? કાળજુ ઠેકાણે રાખજે. નહિ તે ધર્મના નામે અધર્મના અંધારામાં Page #275 -------------------------------------------------------------------------- ________________ ચન-પ : Ris અટવાઇ જશેા. પુણ્યના ખદલે પાપના કૂવામાં ડૂબી મરશે, કયારે પણ સાધુ પુરૂષો પાસે અથ અને કામની કામના કરશે નહિ કાઈ સાધુ એવી વાત કરે તેા એ હાથ જોડી વિનયથી કહેજો : ૐ પૂશ્રી ! આપના પાસેથી અમારે પૈસા નથી જોઇતા, પુત્ર પણ નથી જોઈતા, અમારે તે આપની પાસેથી સમ્યગ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્ર જોઇએ છે. આપ અમને એવી પ્રેરણા આપે! કે અ અને કામની લેાલુપતા મરી જાય, વાસનાએ બધી શમી જાય અને અમે માક્ષમાના આરાધક બનીએ.' મણિચૂડ મુનિ ઉષ્ણકૈાર્ટિના મહાત્મા પુરૂષ હતા. તેમણે પોતાના જ્ઞાનખળથી મદનરેખાના ભૂતકાળ જાણી લીધા, અને પેાતાના પુત્રની મનેાકામના પણ જાણી લીધી. આથી મણિપ્રભ કંઈ પૂછે તે પહેલા જ તેમણે કહ્યુ : રાજા મણિપ્રભ ઉપશાન્ત થાય છે : મણિપ્રભ ! તું જે સ્ત્રીને અહીં લઈને આવ્યે છે તે એક મહાસતી છે. પેાતાના શીલની રક્ષા માટે તેણે રાજસુખ છેાયુ' છે, પુત્રને છેડયેા છે અને સમય આવે તે પેાતાના પ્રાણ પણ છેડી દે તેવી છે. હે વત્સ ! આ મહાસતી સ્વસ્થ યુવરાજ યુગમાહુની પત્ની છે. તારા મનમાં પરસ્ત્રીગમનની જે વાસના ભડકે મળે છે તેને પવિત્ર વિચારાના પાણીથી શાંત કર. પરસ્ત્રીંગમન નરકના મા છે. પરસ્ત્રી-ગમનના વિચાર પણ ન કરવા જોઈએ. મદનરેખાનુ ભવિષ્ય ખૂબજ ઉજ્જવળ છે. તે પાતાના આત્માને વિશુદ્ધ કરશે.' પિતા મુનિરાજના ઉપદેશ સાંભળી મણિપ્રશ્ન ઉપશાંત થયે, તેના બધા વિષય વિકાર ખળી ગયા. તેનુ મન પવિત્ર ખની ગયું. સાધુ પુરુષના સમાગમનુ આજ ફળ છે. સાધુ-સમાગમથી વિષયવાસનાની ભડભડ ખળતી માગ ઠરી જાય છે. સાધુ–સ'ગથી કાયાને ભય કર દાવાનળ પણ બુઝાઇ જાય છે. સાધુ-પરિચયથી ઘેાર પાપાને એક ભાણુમાં નાશ થઈ જાય છે, મણિપ્રભનું હૃદય એટલુ વિશુદ્ધ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બની ગયું કે તેણે ઊભા થઈ બે હાથ જોડી મદનરેખાની કામા માગતાં કહ્યું : “હે મહાસતી ! આજથી તું મારી બહેન છે, હું તારે ભાઈ છું. તારી આજ્ઞાનું હું પાલન કરીશ.' મદન રેખાની આંખમાથી આનંદના આંસુ દદળી રહ્યા. ગદગદ્દ કકે તેણે કહ્યું : “ભાઈ ! તમે મહાન પિતાના મહાન પુત્ર છે. તમે મને અહીં નદીશ્વરદ્વીપ લઈ આવીને મારા પર મહાન ઉપકાર કર્યો છે. આવા અદ્દભૂત શાશ્વત તીર્થની તમે મને યાત્રા કરાવી અને આવા મહાન જ્ઞાની-ગુરુદેવના દર્શન-વંદન કરાવ્યાં, સાચે જ આજ હું ખૂબ જ પ્રસન્ન છું.” મદન રેખા મુનિરાજને પુત્ર અંગે પૂછે છેઃ મદન રેખાના મનમાં ત્રણ વાતને આનંદ હતો. એક નન્દીશ્વરદ્વીપની દુર્લભ યાત્રા થઈ ગઈ. બેઃ મનઃ પર્યાવજ્ઞાની મણિચૂડ મુનીશ્વરના દર્શન થયાં અને ત્રણઃ પિતાના શીલની રક્ષા થઈ ગઈ! હવે મદનરેખાને પોતાના પુત્રની ચિંતા થઈ. પુત્રની યાદ તેને સતાવવા લાગી. પુત્ર વિશે જાણીને પિતાના મનને શાંત કરવાના હેતુથી તેણે મહામુનિને વિનયથી પૂછયું: હે તારણહાર ! આપની પરમકૃપાથી મારા શીલની રક્ષા થઈ. નિર્ભય બની ગઈ. પ્રભ! મારા નવજાત શિશુને વૃક્ષ નીચે સુવડા હતું. તેનું શું થયું તે કૃપા કરીને બતાવશે.' મહામુનિએ કરુણપૂર્ણ વાણીમાં કહ્યું: “મદનરેખા' મણિપ્રણે પ્રજ્ઞપ્તિ વિદ્યાની સહાયથી જે જણાવ્યું તે સત્ય છે. રાજા પવરથ એ બાળકને લઈ ગયેલ છે અને રાણું પુષ્પમાળાને આપે છે. રાજા-રાણું તેને ખૂબ પ્રેમથી રાખે છે.” ભગવત ! રાજાને મારા પુત્ર પ્રત્યે આટલે પ્રેમ કેમ જાગ્રત થયો?” મદરેખાએ પિતાની જિજ્ઞાસા જણાવી. પૂર્વજન્મનો સ્નેહ! પૂર્વ જન્મમાં બંને રાજકુમાર હતા. અને મરીને દેવલોકમાં દેવ થયા. દેવકનું આયુષ્ય પૂર્ણ કરી એક Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ : ૨૬૯ મિથિલાનો રાજા પદ્યરથ થયે અને બીજો તારે પુત્ર થયે. રાજ પશરથને અશ્વ તેને ત્યાં જ જંગલમાં લઈ આવ્યું. ત્યાં તેણે તારા પુત્રને જે પૂર્વજન્મને રહ જાગ્રત થયે અને પિતાની સાથે તેને લઈ ગયે.” જન્મજન્માંતરના નેહ અને વેષ વર્તમાન જીવનમાં પણ નેહ અને શ્રેષના નિમિત્ત બને છે તમને પણ કયારેક અનુભવ થયે હશે કે જેને તમે ઓળખતા નથી, જેને ચહેરો પણ તમે કદી જે નથી, જેના વિશે સારું ખરાબ કશું સંભવ્યું નથી, તેવા અજાણ્યા અને અપરિચિતને જોતાં જ તમને પ્રેમભાવ પ્રકટે છે અથવા હેડ સળગે છે! પ્રત્યક્ષ કોઈપણ કારણ ન હોવા છતાંય સહજ રીતે રાગ વ થઈ જાય છે ત્યા પૂર્વજન્મના રાગ-દ્વેષ જ પ્રમુખ કારણ હેય છે એ જ પ્રમાણે નવા રાગ-દ્વેષને પ્રારંભ પણ આ જીવનમાં થઈ શકે છે. એક નવી ઘટના બને છે? ત્રણ અનિચ્છનિય ઘટનાઓ અને ત્રણ સારી ઘટનાઓ બે ત્રણ દિવસમાં જ બની ગઈ! હવે એક નવી રોમાંચક ઘટના એ નદીશ્વરદ્વીપ પર બને છે. મદન રેખા અને મણિપ્રભ મહામુનિ મણિશૂડ પાસે બેઠાં છે ત્યાં જ અચાનક એક દેદિપ્યમાન વિમાન આકાશ માર્ગેથી ઉતરે છે. મદનરેખા અને મણિપ્રભ એ વિમાનને ઉતરતું જુએ છે. એક દિવ્ય કાન્તિવાન દેવપુરુષ વિમાનમાંથી બહાર આવ્યો. તેને દેહ અનેક અલંકારોથી સુશોભિત હતે. જમીન પર તેના પગ અડતા ન હતા. ગળામાં સુગંધી પુલેની માળા હતી તેની પાછળ પાછળ વિમાનમથી અનેક દેવાંગનાઓ પણ ઉતરી. દેવાંગનાઓએ ઉતરતાં જ ગીત અને નૃત્ય શરૂ કર્યો. ગાતા અને નાચતા બધા મહામુનિ પાસે આવ્યા. મનરેખા માટે આ દશ્ય નવું જ હતું. મણિપ્રભ વિદ્યાધર હતું અને અગાઉ પણ નંદીશ્વરદ્વીપ ઉપર આવ્યો હતું. આથી તેના માટે આ દશ્ય નવું ન હતું. પવદિવસોમાં આ Page #278 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ર૭૦ : દ્વીપ ઉપર દેવ-દેવીઓ આવતા અને પરમાત્મભક્તિને મહત્સવ કરતાં તેણે જોયાં હતાં. આથી તેને કેઈ નવાઈ ન લાગી. પરંતુ આજે તેને એક વાતની ઘણી મોટી નવાઈ લાગી. એ ભવ્ય દેહાકૃતિવાળા દેવે મહા મુનિની પાસે જઈને, સર્વ પ્રથમ મદન રેખાએ પ્રણામ કર્યા છે તેને ત્રણ પ્રદક્ષિણા આપી અને પછી મહામુનિને વંદના કરીને તેમની સન્મુખ બેઠે. દેવીઓએ પણ દેવનું અનુસરણ કર્યું. તે બધી દેવની પાછળ ઉભી રહી ગઈ. મણિપ્રભને થયું કે દેવ જેવા દેવે આ અવિનય કેમ કર્યો? તેનાથી પૂછયા વિના ન રહેવાયું. તેણે પૂછી જ લીધું. દેવતા પણ જે આવે અવિનય અને અવિવેક કરે તે પછી કેની સામે ફરિયાદ કરવી? ચાર ચાર જ્ઞાનના ધારક સુચારિત્રી એવા મહામુનિને મૂકીને તમે પહેલાં એક સ્ત્રીને પ્રણામ કર્યા ? !!! આગંતુક દેવ જવાબ આપે તે પહેલાં જ મહામુનિએ તેને રોકીને પિતે જ મણિપ્રભને કહ્યું: “મણિપ્રભ ! એવું ઉતાવળે ન બેલ. આ મહાનુભાવને તુ ઓળખતું નથી. તેમણે જે કર્યું છે તે ઉચિત કર્યું છે. મણિપ્રભને આથી ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે પૂછયું : ભગવંત! એ કેવી રીતે ?' મહામુનિએ તેના આશ્ચર્યનું સમાધાન કરતાં કહ્યું : “આ મહાનુભાવ આગલા ભાવમાં મદનરેખાને પતિ હતા. તે યુવરાજ યુગબાહ હતું. તેના મોટાભાઈ મણિરથ મદનરેખાના રૂપમાં આસક્ત બન્યા. મદન રેખાને પિતાની પત્ની બનાવવા માટે મણિરથે યુગબાહુની હત્યા કરી. તેના મૃત્યુની છેલ્લી ક્ષણોએ મદનરેખાએ પિતાના પતિને ખૂબ જ સુંદર ધર્મ આરાધના કરાવી. યુગબાહુને સમતારસ પાયે. ચાર શરણું અંગીકાર કરાવ્યાં. નવકાર મંત્ર સંભળાવ્યું. આ આરાધનાના પુણ્યપ્રતાપે યુગબાહુ મરીને પાંચમા દેવલોકમાં જન્મ થતાં જ પિતાના અવધિજ્ઞાનથી તેણે જોયું કે “હું અહીં કયાંથી અને કેવી Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ : ર૭ી રીતે આ ?' ત્યારે પિતાની પરમપકારણે પત્નીને મારી પાસે આવેલી જોઈને તે વિમાન લઈને અહીં ચાલ્યા આવે.” હવે તું સમજી ગયે ને કે મણિપ્રભ ! કે આ દેવે પ્રથમ મદન રેખાને કેમ પ્રણામ કર્યા તે ? જે માણસ જેના ઉપકારથી શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે તે તેના માટે તેને ગુરુ બને છે. આ દેવ મદનરેખાને પોતાના ધર્માચાર્ય માને છે. આ મારી પૂર્વભવની પત્ની છે !' એ વિચારથી આ દેવ તેની પત્નીને મળવા નથી આવ્યું. “આણે મને શુદ્ધ ધમ આપે, મને દગતિમાં જતે બચાવ્યા અને દેવકમાં મને મેક.. મારા પર તેણે અસીમ અને અનંત ઉપકાર કર્યો છેઆવી ઉપકારની ભાવનાથી પ્રેરાઈને અને ઉપકારી પ્રત્યે પિતાને આનંદ અભિવ્યક્ત કરવા તે આવ્યું છે.' મણિપ્રભ આ જાણીને હર્ષવિભેર બની ગયું. તેણે દેવ યુગબાહુની ક્ષમા માગી અને તેની નિર્મળ ભાવનાની પૂબ ખૂબ મેનુમેંદના કરી. મદરેખાને પણ પિતાના પતિની દેવગતિ થઈ તે જાણીને સંતોષ થયો. યુગબાહુને આત્મા કે ઉત્તમ હો ! તેના હૈયાની કેવી વિશાળતા ! ઉપકારીના ઉપકારને દેવેલેકમાં જઈને પણ ભૂલ્યા નહિ! તે દેવલોકમાં જનાર છે ત્યાં જઈને દેવલોકના દિવ્ય સુખમાં એવા ડૂબી જાય છે કે મનુષ્યભવના પોતાના સ્નેહી સ્વજનેને તે ભૂલી જ જાય પણ પિતાના ઉપકારીને પણ ભૂલી જતા હોય છેઆજકાલ તે દેવકમાં ગયેલ હઈ પૃથ્વી લકમાં આવતું હોય તેવું જાણમાં નથી. જેણે માનવજન્મમાં સારે ધર્મ પુરુષાર્થ કર્યો હોય અને મૃત્યુ સમયે પણ સારી સમતા-સમાધિ રાખી હોય એ જીવ પ્રાયઃ દેવલોકમાં જાય છે એવું તમે માની શકે. એવુ અનુમાન આપણે કરી શકીએ. એવા જીવ અહીં મર્યલકમાં આવતા નથી દેખાતા. દેવ ચાહે તે આવી શકે છે. યુગબાહુ આજે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સંબંધમાં કલ્યાણમિત્રતા રાખો : આ જીવનમાં સંબંધ બાંધે તે આવા બાંધે. પત્ની માત્ર. પતિની પત્ની જ ન બની રહે. તે પતિની કલ્યાણમિત્ર પણ બને. પતિ માત્ર પત્નીને પતિ જ બને તે પૂરતું નથી, પત્નીનો તે હિતમિત્ર પણ બને માત્ર આ જીવનના જ સુખ-દુખના વિચાર ન કરે રિલેકના પણ સુખ દુઃખને વિચાર કરે. પત્ની વિચાર કરે કે મારા પતિને પરલેક બગડે ન જોઈએ. હું તેને એ સહયોગ આપું કે તેનું જીવન ધર્મમય બન્યું રહે એ પ્રમાણે પતિ પણ વિચારે કે “મારી પત્નીનો આલેક અને પરલેક બંને સુધરે શ્રેષ્ઠ અને આદર્શ મૈત્રી આ જ છે આવી મૈત્રી અનેક જન્મ સુધી અખંડ રહે છે. નિર્વાણ-પ્રાપ્તિ સુધી આ મૈત્રી-સંબંધી અખંડ રહે છે. પાંચ ઈન્દ્રિયના વિષય-સુખના આદાન-પ્રદાન સુધી જ મૈત્રી રહે તે એવી નથી. “તું મને સુખ આપ. હું તને સુખ આ મું –આ મૈત્રી નથી. મૈત્રી તો દુખ દેનારને પણ સુખ આપવાની ભાવના છે. સર્વ જીને આત્મવત, માની તેને પ્રેમ આપવો તે મેત્રી છે. મૈત્રીમાં સનેહ હોય જ છે નેહહીન મિત્રતા સંભવિત નથી. હિતચિંતા રૂપી સ્નેહનું ઝરણું સર્વ જીવોના આત્માને પખાળતું સતત વહેતું રહેવું જોઈએ. મદનરેખા સાથેની યુગબાહુની મૈત્રીને “ઉપકારી-મૈત્રી' કહી શકાય. “મારા ઉપકારીના ઉપકારને બદલે ચૂકવું. તેને પ્રત્યુપકાર કરું. તેનું ઋણ અદા કરું' આ વિચાર મૈત્રી ભાવનાને ઘાતક છે. ઉપકારી પ્રત્યે સનેહ કાયમ રહે એ વિશિષ્ટ ગુણ છે. હા, આ દુનિયામાં આ ગુણ દુર્લભ છે. વિરલ છે. ઉપકારીના ઉપકાને ભૂલી જવામાં આજનો માનવી પાવર બની ગયો છે એક વાત યાદ રાખે છે જે માણસ ઉપકારીના ઉપકારને Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ : ૨૭૩ ભૂલી જાય છે, ઉપકારી પ્રત્યે સ્નેહ અને સદ્ભાવના નથી રાખતા તે માણસ ધર્માં' આરાધના કરવા માટે અાગ્ય છે અપાત્ર . ધ આરાધકના જીવનમાં કૃતજ્ઞતા ગુણુ હાવા જ જોઇએ. આના અથ એ છેકે' ઉપકારી મૈત્રી' ધર્મારાધનાની ધારશિલા છે. ચૈાગસાર' નામના પ્રાચીન ગ્રન્થમાં અજ્ઞાત મહર્ષિ કહે છે કે ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂળ છે મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થભાવ', તદ્ન સાચી વાત છે. મૈત્રી વગેરે ભાવનાઓ વિના આત્મામા ધમ સ્થિર રહેતા નથી. મણિચૂડ મુનિરાજે મણિપ્રભને એક ઘણીજ મહત્ત્વની વાત કહી હતી તે યાદ છે ? ચા યેન શુદ્ધમે સ્થાપ્યતે સ તસ્ય ગુરુ: ' માણસ જેનાથી શુદ્ધધમ પામે છે તે તેના ગુરુ કહેવાય છે! મુનિરાજ એવું નથી કહેતા કે, મદનરેખા તે અવિરત શ્રાવિકા છે. હુ' અહીં’સવિરતિધર સાધુ એઠો છુ. અને મને મૂકીને મદનરેખાને પ્રણામ કરવા તે અવિનય છે, મારી આશાતના છે. તેણે અતિમ આરાધના કરાવી તેા શું થઈ ગયું ? ગુરુ તે હું છું, પહેલા મને જ વંદન કરવુ જોઇએ... મારા જેવા સાધુ હેાત તે આવું જ ભાષણ આપી દીધુ. હેત ! આજે તે આ વિષયમાં પણ ઘણી અરાજકતા ઉભી થઈ ગઈ છે. માના કે મારી પાસે તમે આવ્યા. તમારી પાસે મારા કાઇ સ્વા છે. તમને મારા ભક્ત બનાવવા છે કે શિષ્ય બનાવવા છે, તેા હું શું કરીશ ? તમે જે મહાત્મા પાસેથી જે વ્યક્તિથી સદ્ધમ પામ્યા હશેા, તમને જેમના પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા હશે તેમની હુ નિંદા કરીશ, એ ઉપકારી પ્રત્યે તમને દ્વેષ-અરુચિ જાગે તેવું કહીશ તેમના પ્રત્યે તમારા હૈયામાં સ્નેહ ન રહે તે જ તમે મારા તરફ સ્નેહથી ખધાવ ને ? ઉપકારી-પરમ ઉપકારી પ્રત્યે દ્વેષ જગાઢવા જેવું બીજી પાપ એકેય નથી. પર`તુ પુણ્ય-પાપની Page #282 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવની દેશના વાત કરનારા પણ આ પાપ કરી લે છે અને તે પણ ધમ સમજીને ! આને આપણુ દુર્ભાગ્ય જ સમજવું જોઈએ, ૨૦૪ : દેવ-યુગમાહુ મદનરેખાને ‘ગુરુ' માની તેને સ' પ્રથમ ત્રણ પ્રદક્ષિણા દે છે અને પ્રણામ કરે છે. પછી મુનિરાજને વંદન કરે છે આ વ્યવહારને મુનિરાજ ઉચિત કહે છે! પારલૌકિક ઉપકાર કરનારનુ કેટલુ' ઉચ્ચ કૅટિનું મહત્ત્વ છે, તે આમાથી સમજવાનુ છે. લે મદનરેખા સાધ્વી ન હતી ગૃહસ્થ નારી હતી, પરંતુ યુગમાડું માટે તા સદુધમ આપનાર ગુરુ હતી, આચા' હતી, યુગમાહુના આ ભાવ યથાર્થ હતા. ઉચિત હતા અને કલ્યાણકારી હતા. યુગમાડું-દેવ મદનરેખાને કહે છે ધ્રુવી ! તમારી હવે શી ઈચ્છા છે? તમને જે પ્રિય હાય તે કરવા હું તૈયાર છું.' મદનરેખા કહે છે મને તે માત્ર મેક્ષ જ પ્રિય છે. કર્માંના મધનથી મારા આત્મા મુકત અને તેજ મને પસદ છે, પરંતુ હમણાં તા તમે મને મિથિલા પહોંચાડી દે. હું મારા નવજાત પુત્રનું મુખ જોઈ લઉં. પછી મારું' સમગ્ર જીવન પ્રેમ-આરાધનામાં વ્યતીત કરીશ,’ મદનરેખાના જવામ કેટલા બધા પ્રેરણાદાયી છે! તેના આંતર મનની એક જ કામના છે મેક્ષની જ તે કામના કરે છે. બાહ્ય મન તેનુ પુત્રનું મુખ જોવા ચાહે છે, પણ તે મેહથી નહિ. એ બાળકને કાઈ તકલીફ્ તા નથી ને ? એકવાર મારી આખે જોઈ લઉ, ખસ પછી સમગ્ર જીવન ધર્મમય ગાળીશ.' આ ભાવનાી તે મિથિલા જવા ચાહે છે. જ્ઞાનદ્રષ્ટિ ખૂલી ગયા પછી સંસાર પ્રિય લાગે નહિ. સંસારના સુખ પ્રિય લાગે નહિ. એના આત્માની ઝંખના સતત મુકિતની જ હાય. મધનેામાં રહેવા છતાંય ઝંખના મુકિતની જ રહે. ‘સમ્યગ્દર્શન'ના ગુણુ ખીલ્યા પછી સસાર પ્રત્યે વૈરાગ્ય અને મેક્ષ પ્રત્યે સવેગ-પ્રેમ જાગ્યા વિના રહે જ નહિ. મદનરેખાએ મુનિરાજને ભાવપૂર્ણ હૈયે વંદના કરી રાજા મણિપ્રભુને પ્રણામ કર્યાં અને યુગખાડું-દેવ સાથે વિમાનમાં બેસી ગઇ. Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ * ૨૭૫ ડી જ ક્ષણેમાં તેને મિથિલામાં ઉતારી મદન રેખાએ કહ્યું. “આ મિથિલા છે. અહીં ભગવાન મહિલનાથને જન્મ થયે હતે. અહીં જ આ નગરમાં તેમણે દીક્ષા લીધી હતી. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતુ. આ પુણ્યભૂમિ છે તે આજે આપણે બંને સર્વ પ્રથમ જિનમંદિરમાં જઈએ” અને તે બંને જિનમંદિરમાં જાય છે. આજે આટલું જ Page #284 -------------------------------------------------------------------------- ________________ ના મહા કવિ માઘની ધર્મપત્નીએ પતિના કરૂણુસભર હૈયાને કયારેય નિર્દયતાથી તોડયું ન હતું, પિતાની ગરીબીથી ચિંતાતુર હોવા છતાં ય તેણે સ યમ રાખ્યું ! જ કરૂણામાંથી ચિત્તપ્રસન્નતાને જન્મ થાય છે. આ દુનિયા તો પરમાત્મભકત અને ગુરૂભકત પાસેથી દયા અને કરૂણુની અપેક્ષા રાખે છે દુનિયાની નજરમાં પરમાત્મતત્ત્વ અને ગુરૂતત્ત્વની પ્રતિષ્ઠાને ઊંચી રાખવાની જવાબદારી ભકતોની છે. પાપી જ્યારે પાપને ત્યાગ કરે છે, ત્યારે તેના પ્રત્યે કે રેલ નથી રાખવાનો, તેના તરફ ઘણુ કે તિરસ્કાર નથી કરવાને. પ્રવચન/૧૬ મહાન જ્ઞાનગી આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મનું અવરૂપ સમજાવી રહ્યા છે. ત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવેથી વિમળ અને વિશુદ્ધ ચિત જ ધર્મ છે ! આ જ ધમ જીવાત્માને દુર્ગતિમાં પડતા બચાવી લે છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ-અર્થ જ આ છે : “દુર્ગતિપ્રપતિ પ્રાણિન ધારયતિ–તિ ધર્મ' ગતિમાં પડતા ને પકડી રાખે તેનું નામ ધર્મ માણસનું ચિત્ર જીવલેષ અને જડરાગથી ભર્યું હોય અને તે ધર્મક્રિયા કરતે હોય તે શું તેની સદગતિ થાય ખરી? દુર્ગતિમાં પડતે તે બચી શકે ખરે ? સાંભળે છે ક્યાંય એ પ્રસંગ ? માત્ર બાહ્ય ધર્માનુષ્ઠાનથી રાગી અને તેથી માણસે સદગતિ મેળવી Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ ૨૭૭ હોય, મોક્ષ પામ્યું હોય તેવું એકાદ સમ ખાવા પૂરતું ય દષ્ટાંત મેં તે કઈ શાસ્ત્રમાં વાચ્યું નથી ! એવુ ક્યાય કયારેય સાંભળ્યું પણ નથી ! હા, શામાં એવું જરૂર વાંચ્યું છે કે અશુદ્ધ મલિન ચિત્તથી કરેલી ધર્મારાધના પણ જીવને ભવસાગરમાં ડૂબાડે છે ! જે ચિત્તમાં પ્રત્યે મૈત્રી, પ્રમાદ, કણું અને માધ્યસ્થભાવ નથી હોતા, જડ પદાર્થો પ્રત્યે વિરકિત ભાવ નથી એવું ચિત્ત જીવને સંસારમાં પુનઃ પુનઃ પરિભ્રમણ જ કરાવે છે ત્યારે તેની બાહ્ય ક્રિયાઓ-માની લીધેલી ધર્મક્રિયાઓ તેને દુખમાંથી બચાવી શકતી નથી. બીજાના ગુણ હૈષ ન જુઓ : બાન રાખજે, આ વાત હું તમારા પિતાને આત્મનિરીક્ષણના આશયથી કહી રહ્યો છું. આ દષ્ટિએ બીજાને માપવાની મૂર્ખામી ન કરતા. “ફલાણા ભાઈફલાણું બેન ધર્મક્રિયાઓ તે ખૂબ કરે છે પણ એને કેટલું છે તે છે ? જ્યારે જુઓ ત્યારે નિદા કરે છે. તે તેની ધર્મક્રિયાને શું અર્થ?? ના, આવું વિચારવાનું નથી. આ પ્રકારે જોવાની ટેવ પાડીશું તે દુનિયામાં દરેક ઠેકાણે દરેક વ્યક્તિમાં એ છે કે વત્તે રાગ-દ્વેષ જોવા મળશે જ. આમ હોવું સ્વાભાવિક છે. કારણ કે સંસારમાં કે વીતરાગ નથી. તેમાં રહિત નથી ! તે તે તમને ક્યાંય કેઈનામાં ય “ધર્મ નજરમાં નહિ આવે ! કર્મ-પરવશ માં દોષ અનંત હોય છે અને પ્રગટ ગુણ થતા જ હોય છે. વાસ્તવમાં વિચારીએ તે ગુણ જોવાનો વિષય જ નથી! બાહા ક્રિયાઓના આધારે ગુણનું અનુમાન છેટું કરે. માણસની આ આદત છે કે તે બાહ્ય ક્રિયાકલાપેને જોઈને તેના ગુણદેષ નક્કી કરે છે. અરે ભાઈ! બીજાઓના આંતરિક ગુણનું અનુમાન કરવાનું છે. તમે ખૂદ તમારું સતત આત્મનિરીક્ષણ કરે. બીજા જીવનું અહિત કરવાનો વિચાર નથી આવતે ને ? બીજા જીવન ગુણ જોઈને ઈર્ષ્યા થતી નથી ને? પાપી જીવ પ્રત્યે મનમાં ઘણું કે તિરસ્કાર ભાવ તે થતા નથી ને? આ બધા પ્રશ્નો તમારા અંતરાત્માને પૂછે, Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સંસારના દરેક જીવાત્માને પિતાને મિત્ર માને, મિત્ર માટે સ્નેહ જાયે, પછી મિત્ર જે દુખમાં આવી પડે છે તેનું હમ દૂર કરવાની ભાવના આપોઆપ થવાની જ. પરદુઃખ વિનાશીની કરુણ-કરૂણ બીજાના દુખ દૂર કરવાની પ્રેરણા આપે છે. મિત્રનું દુખ કેમ જોયું જાય ? મિત્ર દુખમાં હોય અને આપણે સુખમાં સેડ તાણી પડયા રહીએ, તેવું બની શકે ખરા? આત્માની ગણ વિશેષતાઓ આત્માની ક્રમિક વિકાસ-યાત્રામાં, આત્મા કાળની અપેક્ષાએ ચરમ પુદ્દગલ પરાવર્ત માં આવે છે અર્થાત્ કેવળજ્ઞાનીની દ્રષ્ટિમાં એ આત્માને નિર્ધારિત સમયમાં મેક્ષ થવાને દેખાય છે, ત્યારે એ જીવાત્મામાં ત્રણ વિશેષતા પ્રકટ થાય છે ૧. દુખી છ પ્રત્યે અસીમ દયા ૨. ગુણવાન ને પ્રત્યે અદ્વેષ અને ૩. સર્વત્ર ઔચિત્ય-ઉચિત પ્રવૃત્તિનું પાલન, જુએ, અહીં પ્રથમ કઈ વાત કહી દયા કહીને ? દયા કહે, કરુણ કહે બંને એક જ છે. મામુલી દયા નહિ, એ છવામામાં અસીમ-અમાપ દયા હોય છે. મામુલી કરુણ અને અસીમ કરૂણા વચ્ચે ભેદ જાણી લે મામુલી કરુણા અસીમ કરણ : દુખી જીવને જોઈને વિચાર આવે કે બિયારે દુખી છે. ભૂપે છે. તેને દસ પૈસા આપું. ખાઈ લેશે બિચારે!... આ મામુલી ઇયા છે. મામુલી કરૂણા છે. કારણે તમારી પાસે તેને પેટ ભરીને જમાડવાના પૂરતા પૈસા હોવા છતાંય તમે તેને માત્ર દસ પૈસા આપીને જ સંતોષ માની લીધી અસીમ કરૂણા શું કરાવે છે તે ખબર છે? એવી કરૂણા ભૂખ્યાને પ્રેમથી પેટ ભરીને જમાડશે, પછી એ માટે એક રૂપિયા ખર્ચ થાય કે પાંચ રૂપિયાનો Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ ખર્ચની ગણતરી ત્યારે નહિ મંડાય આચાર્યદેવે પિતાના “ડશક ગ્રન્થમાં ચાર પ્રકારની કરૂણા બતાવી છે: ૧. મોહયુક્ત કરુણ, ૨. અસુખકરુણુ, ૩. સવેગ કરણ, ૪, અન્યહિત કરુણા- આ ચારેય કરૂણને બરાબર સમજી લે. કરૂણાનું આવું તલસ્પર્શી વિવેચન બીજા ગ્રન્થામાં જોવા નહિ મળે. શ્રી હરિભદ્રસૂરિજીએ શિક ગ્રંથમાં ખૂબ જ મનોવૈજ્ઞાનિક ઢબે તેનું સરસ અને વિસ્તૃત વિવેચન કર્યું છે. ૧. મોહયુક્ત કરુણ: મોહને અર્થ છે અજ્ઞાનતા. કરૂણા અજ્ઞાનમૂલક પણ હોય છે ! જેમકે એક મા છે. તેને પુત્ર બિમાર પડે છે. હેકટરે કહ્યું છે કે આ બાળકને તળેલું ખવડાવવું નહિ. મિઠાઈ પણ ખાવા ન આપવી. હવે, ઘરમા ફરસાણ અને મિઠાઈ બની છે. પુત્ર તે ખાવા જીદ કરે છે, રડે છે. માથા પછાડે છે. મા થી એ વાતું નથી. પુત્ર માટે તેને અનહદ પ્રેમ છે. આથી કરૂણાથી મા બાળકને મિઠાઈ ખાવા આપે છે. આ અજ્ઞાનમૂલક-મેહજન્ય કરૂણા છે. મને ખબર નથી, જ્ઞાન નથી કે મિઠાઈ ખવડાવવાથી બાળકની બિમારી વધુ વકરશે. સારવારનું અજ્ઞાન હોવાથી તે મિઠાઈ ખવડાવે છે. દયાથી કરૂણાથી બિચારે! કે રડે છે મિઠાઈ ખાવાથી શું થઈ જવાનું છે? ભલે ખાતે બિચારે!” આમ અજ્ઞાનતાથી–મેહથી કરૂણ લાવીને તે ખવડાવે છે. આ થઈ મેહયુક્ત કરૂણ ર. અસુખ-કરુણ : અસુખ એટલે દુખ, જેની પાસે સુખના સાધન નથી, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, ખાવા માટે અનાજ નથી-આવા માણસને રેટી-કપડાં મકાન વગેરે આપવા તે કરૂણાને બીજો પ્રકાર છે. એ જ પ્રમાણે કઇ બિમારની સારવાર કરવી, આફતમાં સપડાયેલાઓને સહાય કરવી વગેરે કરૂણાને અસુખ-કરૂણામાં સમાવેશ થાય છે. બીજાના દુઃખને દૂર કરવાની ભૌતિક દુઓને દૂર કરવાની Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દે ભાવના, તે માટેના પ્રયનની આ બીજા પ્રકારની કરૂણામાં ગણતરી થાય છે. ૩. સગકરણ સંગ એટલે મેક્ષની અભિલાષા. જેના હૈયે મેણાની ભાવના -ખના જાગ્રત થઈ છે તે વિચારે છે, તે ઈચ્છે છે કે હું એકલે જ મહામાં જઉં તેથી શું ? બધા જ જીવેને મેક્ષ મળ જોઈએ. બધા જ જીવે એને પરમાનંદ પ્રાપ્ત કરે, પરમ શાંતિ સૌને મળે તે ઘણું સારું !' સંગી-જનના હૈયે તે ભૌતિક સુખથી સમૃદ્ધ જને માટે પણ કરૂણા ઉભરાતી હોય છે. તેઓ ચિંતવે છે કે “આ બિચારા સસારના ક્ષણિક સુખમાં ડૂબી રહ્યા છે. રગ-રગ, મોજ-શેખમાં જ તેઓ પડયા રહેશે તે તેમની દુર્ગતિ થશે, મહામેળા માનવજન્મને આ અજ્ઞાની છ ભેગવિલાસમાં ગુમાવી રહ્યા છે. તેમને હું શિક સુખને ઘેનમાંથી જાગ્રત કરી શકું તે કેવું સારું? હું ઈચ્છું છું કે તેઓ આ ક્ષણિક સુખને ત્યાગ કરે અને શાશ્વત સુખ માટે પ્રયત્ન કરે!” છે. અન્ય હિતકરણ આ કરૂણાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. સર્વ પ્રત્યે હિતની ભાવના તમામ જીવ સૃષ્ટિ પ્રત્યે અનુકંપા, અનુગ્રહપરતા. કોઈ સાથે સંબંધ છે, સગપણ છે. સ્વાર્થ છે માટે નહિ, કોઈના પ્રત્યે રાગ છે, માહ છે, તેથી પણ નહિ, પરંતુ સહજ સ્વાભાવિક કરૂણા હજન્ય-કરૂણાનું ઉદાહરણ હમણાં તમને આપ્યું હતું. આવા તે અનેક ઉદાહરણ છે. આવી મોહજન્ય-કરૂણા ઉપાદેય નથી. એવી કરૂણાથી બીજા છનું હિત થવાને બદલે અહિત જ થાય છે. એવી કરૂણાથી બીજા છ સુખી નથી બનતા, દુખી બને છે આથી જ કરૂણ જ્ઞાનજન્ય હેવી જોઈએ. હું જે કંઈ બીજા માટે કરું છું તેથી તે સુખી બનશે કે દુખી, તેનું જ્ઞાન આપણને હોવું અનિ Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ : ૨૮૧ વાર્ય છે. દુઃખ દૂર કરવાના ઉપનું બરાબર જ્ઞાન હોવું જરૂરી છે. એવું જ્ઞાન ન હોય તે તેનું દુઃખ દૂર થાઓ.” એવી સદ્દભાવના ભાવવી જોઈએ. ઉપાયથી દૂર રહેવું જોઈએ. કરૂણામાં બીજાના દુઓને વિચાર બીજા જ પ્રત્યે હૈયે અત્યંત કરૂણ ભાવ હોવો જોઈએ. જેના હૈયે આવી અસીમ કરૂણા હોય છે તે પિતાના સુખ દુઃખને વિચાર નથી કરતે પિતાના સુખને જતું કરીને પણ તે બીજાના દુખને દૂર કરવા પ્રયત્ન કરશે. એમ કરવામાં તે પ્રસન્નતા અનુભવશે !“મારું સુખ જતું રહ્યું, નાહકને સમય બગડે, પૈસાનું આંધણ થઈ ગયું, આ અફસેસ તે નહિ કરે ! હિન્દી ભાષાના મૂર્ધન્ય કવિ નિરાલાજીના જીવનનો એક પ્રસંગ મેં વાંચ્યું. નિરાલાજીની કરૂણા–ભાવનાથી હું ખૂબ પ્રભાવિત થયે. ઠંડીના દિવસે હતા. નિરાલાજી ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. હિન્દી ભાષાની પ્રસિદ્ધ કવયિત્રી મહાદેવીજીએ નિરાલાજીને ઠંડીથી જતા જોયા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. તુરત જ નિરાલાજી માટે એક ગરમ કોટ સીવડાવીને તેમને ભેટ આપી દીધે. કોટ આપતા સમયે મહાદેવીજીએ કહ્યું: “આ કેટ આપને નથી. મારે છે. આપના માટે સીવડાવ્યું છે. આથી મારી સંમતિ વિના તેને બીજો ઉપયોગ ન કરશો.” થડા દિવસ બાદ નિરાલાજી મહાદેવીથી દૂર દૂર રહેવા ગયા, પરંતુ મહાદેવીએ તેમને પકડી પાડયા ! નિરાલાજીના શરીર પર તે કેટ ન હતે ! પૂછયું : “કેટ ક્યા ગયે? આજે કેમ પહેર્યો નથી? નિરાલાજી સમજી ગયા. તેમણે સાચેસાચું કહી દીધું. થોડા દિવસ પહેલા રસ્તામાં એક નગ્ન ભિખારીને જે. ઠંડીથી તે સત ધ્રુજી રહ્યો હતે. શરીરનું ટૂંટીયું વાળીને તે રસ્તાની એક બાજુ સૂતે હતું. તેને થરથર ધ્રુજતે જોઈને મનમાં થયું કે મારા કરતાં આ માણસને કેટની પ્રથમ અને સખ્ત જરૂર છે. અને મેં કેટ ઉતારીને Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨: મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તેને ઓઢાડી દીધે. સાંભળીને મહાદેવીની આંખમાં આનંદના આંસુ છલકાઈ આવ્યાં કરૂણાવાન પુરૂને પિતાના સુખને વિચાર નથી આવતે, તે બીજાના દુઃખને જ પ્રથમ વિચાર કરે છે અને તેને દૂર કરવા માટે પિતાના સુખને જતું કરે છે. મહાકવિ માઘ : આ જ પ્રસંગ સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય કવિ માઘને જીવનને પણ છે. ભીતરથી ધનવાન અને બહારથી નિર્ધન માઘકવિ આદર્શ વાદી હતા. તે કયારેય રાજાઓની ખુશામત કરતા નહિ. આથી રાજસભામાં જતા નહિ. ગરીબીએ મહાકવિની આકરી કસોટી કરી હતી. પત્ની પણ ગરીબીથી ચિંતાતુર રહેતી. એક દિવસ તેણે ખૂબજ આગ્રહ કરીને મહાકવિને રાજસભામાં મોકલ્યા. રાજસભામાં મહાકવિને આવેલા જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયે. તેણે મહાકવિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની કાવ્ય પ્રતિભાથી ખૂશ થઈને રાજાએ મહાકવિને હાથી, ઘેટા, સોનામહેર, અલંકાર, ધાન્ય વગેરેની ભેટ આપી. મહાકવિ રાજસભામાંથી આ બધું લઈને બહાર નીકળ્યા. રાજદ્વારની બહાર તેમણે જોયું તે ત્યાં ભિક્ષુકે ઊભા ઊભા ઝોળી ફેલાવી બેલી રહ્યા હતા. ભિક્ષા દેહિ ! ભિક્ષા દેહિ!” ભિક્ષુકની દરિદ્રતા જોઈને મહાકવિ માઘનું હૈયું કરૂણાથી છલકાઈ ગયું. અને તેમણે એ દરેકને આપવાનું શરૂ કરી દીધું. કેઈને હાથી આપે, કેઈને ઘેડે, કેઈને સેનામહેરો કેઈને ધાન્ય કેઈન અલંકાર આપતાં જ આપતા રહ્યા. આપતા આપતા ઘર તરફ ચાલતા રહ્યા. ઘરે પહોંચ્યા ત્યારે તેમની પાસે એક ટંકના દાળ-ચોખા સિવાય બીજું કંઈ જ બચ્યું ન હતું! બધું જ તેમણે ભિક્ષુકેને કરૂણાભાવથી આપી દીધું હતું. મહાકવિ ઘરેથી નીકળ્યા ત્યારે દરિદ્ર હતા. રાજસભામાંથી બહાર નીકળ્યા ત્યારે ધનાઢય હતા, અને પાછા ઘરે પહોંચ્યા ત્યારે Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ દરિદ્રના દરિદ્ર જ બની રહ્યા! રાજાએ આપેલુ' બધુ જ ગરીમાને આપી દીધું, કશું જ મઢ્યું નહિ. ખાલીખમ થઈ ગયા. પરંતુ ભીતરથી તે ખૂબ જ ભરાઈ ગયા! તેમના આતર વૈભવ સમૃદ્ધ ને સભર બની ગયે ! તેમના આંતરાન ની કાઇ સીમા ન હતી ! ચહેરા પર પ્રસન્નતાનું પારિજાતવન હેરાઈ રહ્યું હતુ.! આંખામાં કડ્ડાને સાગર ઘૂઘવતા હતા! : ૨૮૩ ઘરના ઉંબરે ધર્મ પત્ની મહાકવિની પ્રતીક્ષા કરી રહી હતી. તેની કલ્પના હતી કે મહાકવિ ખૂબ ખૂબ ધનદોલત લઇને આવશે ! મહાકવિએ પત્નીના હાથમા દાળ-ચાખાના એ ખચકા પકડાવી દીધા, અને પ્રસન્નતાથી તેના સામે જોઇને કહ્યું : ધ્રુવી ! આજ તા જીવન ધન્ય બની ગયું ! દીન-દુઃખી ભિક્ષુકેાને આપતાં હૈચે એટલે બધે! આનંદ થયા કે કયા શબ્દેમા તેનું વન કર્ ? રાજાએ ઘણુ* અર્ધું મને આપ્યું. એ બધુ' જ મે' અનાથ, ગરીએ અને અપંગાને પ્રેમથી આપી દીધુ. મને લાગ્યું કે મારા કરતાં તેમને વધુ જરૂર હતી. તેમનુ દુઃખ મારાથી જોયુ ન ગયું. અને’ પત્ની તે અવાક્ સાંભળી જ રહી. તે પેાતાના પતિને ખરાખર ઓળખતી હતી. પતિના કરુણાસન્નરહૈયાને તેણે કયારેય નિર્દયતાથી તેાયુ ન હતુ. પોતાની ગરીમાઈથી ચિંતાતુર હોવા છતાંય તેણે સંયમ રાખ્યા. જો કે ઘરમાં હાંલ્લા કુસ્તી કરતાં હતાં મહાકવિ જે દાળ-ચેાખા લાવ્યા હતા તેની હવે ખીચડી બનાવવાની હતી. છતાંય તેણે મહાકવિને પ્રસન્ન ચિત્તે કહ્યું ! ‘નાથ! આપે ઘણું જ ઉત્તમ કર્યુ. આપનું હૃદય જ નિરાળુ' છે. કરૂણાના સાગર છે તમે ! આપ દુઃખીના દુઃખને જોઇ શકતા નથી, ખેર ! હવે આપ વિશ્રામ કરો. હું ભાજન મનાવી લઉં.' બેઠા ત્યા; ભેાજન તૈયાર થઇ ગયું, મહાકવિ ભજન કરવા બારણે ભિક્ષુકને અવાજ આવ્યે ભિમાં દેહિં !' મહાકવિએ તરત જ કહ્યું : ‘દેવી ! બહાર ભિક્ષુક ઊભે છે. જાવ. આ મારી થાળી Page #292 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ૨૮૪ : લઈ જાવ અને તેને પ્રેમથી આપી દે” કવિપત્ની કંઇપણ બેલ્યા વિના ઊભી થઈ અને ભિક્ષુકને જઈને ખીચડી આપી આવી. શિક્ષક આશીર્વાદ આપીને જતો રહ્યો. કવિ-પત્નીએ આવીને કહ્યું : નાથ! આજ હું એટલી બધી ખૂશ છું કે મારી તે ભૂખ જ શાંત થઈ ગઈ છે. આથી આ મારી થાળીની ખીચડી આપ જ જમી લે.' પતિના વર્તાવને કઈ કકળાટ નહિ. કેઈ બડબડ નહિ. કઈ મેણાં ટેણાં નહિ. વિચારો, કવિ-પત્નીએ પિતાને સ્વભાવ કે ઘડ હશે? કેવી ઉચ્ચ વિચારધારા અને ઉમદા ભાવના હતી એ સન્નારીની ! આવી ધર્મપત્ની ત્યારે જ મળે છે જ્યારે મહાન પુણ્યને ઉદય હોય ! મહાકવિ જ્યાં પત્નીની થાળીમાં કેળિયો ભરવા જતા હતા ત્યાં દ્વાર પર ફરી અવાજ સંભળાય! ભિક્ષા દેહિ” મહાકવિ તરત જ થાળી લઈને ઊભા થયા અને યાચકને પ્રેમથી એ બધી જ ખીચડી આપી દીધી. યાચક આશીર્વાદ દઈને ચાલ્યા ગયે. મહાકવિ ઘરમાં આવીને પત્ની પાસે બેઠા. હવે જમવાને તે પ્રશ્ન હતું જ નહિ, કારણ કે ખાવાનું કશું બચ્યું જ ન હતું! છતાંય પતિ-પત્ની બંને પ્રસન્ન હતા. કરૂણમાંથી ચિત્ત પ્રસન્નતાનો જન્મ થાય છે. પણ કરૂણા કયારેક કરૂણાવાનને આકરી કસોટીમાં, દારૂણ વેદનામાં પણ ધકેલી દે છે ! અહીં પણ એવું જ બન્યું. બારણે ત્રીજા વાચકે ભિક્ષાં હિ!” નો અવાજ કર્યો. મહાકવિનું મેં પડી ગયું. હૈયું ખેદથી છેલાઈ ગયું: “શું આપું હું આ ભિક્ષુકને ? મારી પાસે હવે શું છે? કશું જ બચ્યું નથી આ યાચકને આપવા માટે શું તે મારા આંગણેથી ખાલી હાથે પાછો ફરશે મહાકવિ આમ વિચારતાં ભારે પગે ઊભા થયા. તેમની આંખોમાં વેદનાનાં ઊનાં આંસુ હતાં. તેમણે રડતી આંખે અને ગદ્દગદ કંઠે કહ્યું: “ભાઈ ! માફ કરજે. તને આપવા માટે આજ મારી પાસે કંઈ બન્યું નથી !” યાચક આ સાંભળીને ચાલ્યા ગયે. યાચકને ખાલી હાથે પાછા Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ ૨૮૫ : જતે જોઈને મહાકવિનું હૈયું વલોવાઈ ગયું. અરરર! હું ભૂખ્યાને આજ કંઇ ન દઈ શક! આ આઘાતથી તે ભાંગી પડયા. અને ગબડી પડયા. પડતા વેંત જ તેમના પ્રાણ ઊડી ગયા! કરૂણાની આ પરાકાષ્ઠા છે. અસીમ કરૂણાનું આ જવલંત પ્રેરક ઉદાહરણ છે. ધર્મને પ્રારંભ દયા અને કરૂણાથી થાય છે. તમે લેકે તે ધર્માત્મા છે ને? એક જ દિવસે તમારા આંગણે ત્રણચાર ભિખારી આવી જાય તે તમારે હૈયે શું ભાવ જાગે? સભામાંથી સાહેબ! ભિખારીની ક્યાં વાત કરવી? ત્રણ ચાર સાધુ મહારાજ ગેચરી માટે આવે તે પણ મનમાં મુંઝવણ થઈ જાય છે? મહારાજશ્રી ? શું વાત કરે છે? સાધુપુરૂષ તે સુપાત્ર છે. તેમના પ્રત્યે તે ભક્તિભાવ અને પૂજયભાવ હવે જોઈએ. અનુકંપા અને કરૂણ નહિ. જયાં ભકિતભાવ અને પૂજ્યભાવ હોય ત્યાં તે સર્વસ્વ સમર્પણ કરવાની ભાવના ઉભરાય છે. તમે કહે છે કે દિવસમાં ત્રણ ચાર સાધુ ગોચરી માટે આવે તે ગમતું નથી. તે પછી તેમના પ્રત્યે પૂજ્યભાવ કયાં રહ્યો ભક્તિભાવ કયાં રહ્યો ? હા, ગોચરી હેરાવવાની ક્ષમતા ન હોય, ઘરમાં એટલી દારૂણ ગરીબી હોય અને ન વહેરાવી શકે તે અલગ વાત છે. ત્યાં તે પિતાની અસમર્થતાનું દુઃખ હેય. સાધુ પુરૂષો માટે અપ્રીતિ કે અભાવ તે થે જ ન જોઈએ. પરંતુ જે હૈયે કરૂણ જ ન હોય તે હૈ પ્રદ, ભકિતભાવ અને પૂજ્યભાવની આશા જ શું કરવી? ભિખારી પ્રત્યે અનુકંપા નથી, દીન-દુઃખી પ્રત્યે કરૂણા નથી, તે ઉચ્ચ કેટિના સાધક-ગુણજને પ્રત્યે પ્રમેદભાવ તે હેઈ શકે જ નહિ, સભામાંથી ? એવું જોવા મળે છે કે ગરીબ પ્રત્યે નફરત અને ધૃણા કરનારા કેટલાક લેકે આપ સાધુ-પુરૂષની તે ખૂબ ભકિત કરે છે. મહારાજશ્રી : ઘણી સરસ વાત કરી તમે પણ યાદ રાખજે Page #294 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશ કે આવા નિર્દય, કરણહીન લેકે ત્યાં સુધી જ અમારા લોકેની સેવા ભકિત કરે છે કે જ્યાં સુધી તેમને અમારા પાસે કઈ સ્વાર્થ હોય છે ! સામાજીક પ્રતિષ્ઠા મેળવવા, પિતાને સારા ને ધર્મામામાં ગણાવવા તેઓ સેવા ભક્તિ કરે છે! અમે સાધુ છીએ, ત્યાગી છીએ, મેક્ષામાની આરાધના કરી રહ્યા છીએ તેટલા માટે તેઓ અમારી સેવાભક્તિ નથી કરતા. તેમના હેયે સાધુતા પ્રત્યે અનુરાગ નથી લેતા. આવા લેકેથી સાવધાન રહે છે. તેમને દેખાવ હોય છે ભક્તને પણ તેમનું હૈયું હોય છે શેતાનનું! કયારેક ને કયારેક આવા લેકે દશે દેવાના જ. તેમાં પણ જેઓ “પરમાત્મભકત” કે “ગુરૂભકત તરીકે ખ્યાતિ પામે છે તેઓ જે દયાહીન-કરૂણાહીન હોય છે તે તેઓ દુનિયામાં પિતાના ગુરૂને પણ બદનામ કરે છે. દુનિયા તે પરમાત્મભક્તિ અને ગુરુભકત પાસેથી દયા અને કરુણાની અપેક્ષા રાખે છે. આ અપિલ્લા તેઓ પૂર્ણ ન કરે તે દુનિયા એવા લોકોની નિંદા કરે છે, સાથેસાથ દેવ-ગુરૂની પણ નિ દા કરે છે, દુનિયાની નજરમાં પરમાત્માતત્ત્વ અને ગુરૂતત્વની પ્રતિષ્ઠા ઊંચી જાળવી રાખવાની જવાબદારી ભક્તની છે. ભકતો જે દયા-કરૂણાથી ભરેલા હશે તે દુનિયા પરમાત્માને પ્રેમ કરશે જ. દુનિયા ગુરૂજનનું ગૌરવ કરશે જ. મદરેખા વાસ્તવમાં પરમાત્મભક્ત હતી. ગુરૂભકત હતી. એ મહાસતીના જીવનમાં કેટલી બધી કરૂણ હતી ! મન પર્યાવજ્ઞાની જેવા-ગુરૂએ તેની પ્રશંસા કરી. કામીવિકારી બનેલ મણિપ્રભ પણ શાંત-પ્રશાંત બન્યો. મહાસતીએ મણિપ્રભને કે તિરસ્કાર ન કર્યો, તેના વિરૂદ્ધ યુગબાહુ-દેવને પણ કશી જ ફરિયાદ ન કરી કે, “આ રાજા મારો શીલભંગ કરવા માગતા હતા. એ તે સારું થયું કે ગુરૂદેવ મળી ગયા નહિ તે મારું શું થાત?..” Page #295 -------------------------------------------------------------------------- ________________ વચન-૧૬ ૨૮૭ મદનરેખાની ભાવકરૂણું છે પાપી જયારે પાપને ત્યાગ કરે છે, ત્યારે તેના પ્રત્યે કઈ રોષ નથી રાખવાને તેના તરફ ધૃણું કે તિરસ્કાર નથી કરવાને. ત્યારે વિચારવાનું છે કે સૌ કર્મવશ છે. બિચારાના પાપકર્મ ઉદયમાં આવ્યાં હશે આથી, તે ન કશ્યાતું કરી એ મદનરેખાએ પણે મણિરથ અને મણિપ્રલ બંને માટે કરૂણ જ ચિંતવી. જો કે મણિરથ તે હત્યાની તે જ સર્પદંશથી મરીને નરકે ગયે હતે. યુગબાહુદેવે મણિરથના મૃત્યુ અને તેની નરક ગતિની વાત કરી તે મદનરેખાએ ભાવદયાથી વિચાર્યું ! “અરેરે, મારા નિમિત્તે એ બિચારાએ પાપ બાંધ્યું અને દુર્ગતિમાં તેને જવું પહયું, આહ ! હવે તેને કેવું કારણું દુઃખ જોગવવું પડશે? નરકની કેવી ઘેર વેદના જીવવી પડશે !' મિથિલામાં મદરેખા યુગબાહુની સાથે ગઈ. ત્યાં જિનમ દિરમાં જઈને બંનેએ મહિલનાથ ભગવંતની સ્તવના કરી. બંને મંદિરમાંથી બહાર આવ્યા. મંદિરની બાજુમાં જ ઉપાશ્રય હતે. ઉપાશ્રયમાં સાધ્વીજીને જોઈને મદનરેખાએ કહ્યું: “ચાલે! આપણે સાવી ભગવંતના પણ દર્શન કરીએ.” તેઓ બંને સાવજી પાસે ગયા. વિનયપૂર્વક વંદના કરી સાધ્વીજીની સન્મુખ બેઠા. સાધ્વીજીએ “ધર્મ લાભના આશીર્વાદ આપ્યા અને સુપાત્ર જીવ સમજી બનેને ધર્મોપદેશ આપે. સંસારની ભીષણતા ભૌતિક સુખની વિનશ્વરતા ધમની ઉપાદેયતા, કર્મબંધ અને કર્મહાયનું તત્વજ્ઞાન, મોક્ષાનું સ્વરૂપ વગેરે ખૂબ જ સરળતાથી વાત્સલ્યભીની વાણીમાં સમજાવ્યું, ઉપદેશ પૂરો થયો. યુગબાહ-દેવે કહ્યું: “દેવી " ચાલે રાજમહેલમાં તમને તમારા પુત્રનું દર્શન કરાવું. મદનરેખાએ સાઠવીજીવન સ્વીકાર્યું મદન રેખાએ દેવની સામે જોયું. તેને ચહેરે ગંભીર હતા. હવે પુત્રને જોવાની કઈ કામના નથી રહી. તમારા કહેવા મુજબ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મીઠી મીઠી લાગે છે. સુનિવરની દેશના તે કુશળ છે. હવે મને વધુ જોવા-જાણવામાં રસ નથી. સંસારના સુખ માટે હવે મને ચાહના નથી. હું તે આ સાધ્વીજીનુ શરણુ લેવા માગુ છુ. સ ́યમ સ્વીકારી હવે આત્મકલ્યાણ કરવાની જ એક ચાહના છે,’ દેવે મદનરેખાને પ્રણામ કર્યા અને તે પોતાના સ્થાને ચાલ્યું ગયે.. આ બાજુ મદનરેખાએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યાં, તેનું નામ રાખ્યું. સુત્રતા.’ હવે સુત્રતા સાધ્વીએ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. આત્મસાધનામાં તે લીન અની ગઈ. સજીવ પ્રત્યે અનુગ્રહન પર બની ગઈ. સાઘ્વીજીવન એટલે સ જીવાને અભયદાન દેવાનુ જીવન મદનરેખાના પુત્ર મિથિલાપતિ બને છે ઃ આ બાજુ મિથિલાપતિ પદ્મરથ રાજાએ મદનરેખાના પુત્રનુ નામ ‘નમિ' રાખ્યુ હતુ. કારણ કે એ રાજપુત્ર જયારથી રાજમહેલમાં બ્યા ત્યારથી અનેક રાજાએએ પદ્મરથના ચરણામાં પેાતાના મસ્તક નમાવ્યાં હતાં ! તેની આજ્ઞાના સ્વીકાર કર્યો હતેા. રાજાએ નમિને શસ્ત્રકળા અને શાસ્ત્રકળામાં પારગત મનાયેા હતેા. નમિ યુવાન અવસ્થામાં આવ્યા ત્યારે પદ્મરથ રાજાએ એક હજાર આઠ રાજકન્યાઓ સાથે નમિને પરણાગ્યે. નમિનુ જીવન અનેક સુખ-ભાગે વચ્ચે વહી રહ્યુ છે. રાજા પદ્મરથે પેાતાની ઉત્તરાવસ્થામાં આત્મસાધના કરવાના નિય કર્યાં, નમિને રાજગાદી પર બેસાડીને પદ્મરથ રાજા ચારિત્ર ધમ અંગીકાર કરીને ધાર તપશ્ચર્યા કરવા લાગ્યા, સ કાના ક્ષય કરી ક્રાળક્રમે તેમણે પરમપદને પ્રાપ્ત કર્યું. મિથિલાપતિના હાથીને રાજા ચન્દ્રયશ પકડે છે અહીં. સુદČનપુરમાં મણિરથનુ' સ ́શથી મૃત્યુ થવાથી મ ંત્રીવગે યુગમાહુના પુત્ર ચન્દ્રયશના રાજ્યાભિષેક કરી દીધા. ચન્દ્રયશ મંત્રીમ'ડળની સહાયથી સારી રીતે રાજ્ય ચલાવે છે. એક દિવસ મિથિલાપતિ મિરાજના પટ્ટહસ્તી સ્ત'ભ ઉખાડીને Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ ૨૮૯ વિધ્યાટવીમાં પહોંચી ગયે. જયારે શ્વેત હાથી સુદર્શનપુરના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નગરના લેકેએ ચાર ખૂશળવાળા વેત હાથીને જે અને ચંદ્રયશ રાજાને તેની જાણ કરી. ચંદ્રશે જઈને એ હાથીને વશ કરી લીધું અને પોતાની હસ્તીશાળામાં બાંધી દીધે. નમિરાજને સમાચાર મળ્યા કે પટ્ટહસ્તીને સુદર્શનનરેશ ચન્દ્રશે પિતાની હસ્તીશાળામાં રાખી લીધું છે. તેણે પિતાના દૂતને ચંદ્રયશ પાસે મેક. તે આવીને નિવેદન કર્યું કે “આપે જે હાથીને પકડ છે તે મિથિલાપતિને છે, તે આપ પ્રેમપૂર્વક એ હાથી તેમને સેપી દે.” ચંદ્રશે દૂતને કહ્યું “રાજદૂત વસુંધરા તે વીરભેગ્યા છે. એ હાથીને હું જંગલમાંથી વશ કરીને લઈ આવ્યા છે. કેઈને આપી દેવા માટે એ હાથી નથી લા. હું એ હાથી મિથિલા પતિને નહિ આપું.' ભાઈ-ભાઈ યુદ્ધના મેદાનમાં દતે આવીને તમિરાજને ચંદ્રયશને જવાબ સંભળા. નમિરાજ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. તરત જ તેણે રણભેરી વગડાવી. પૂરી સેના સાથે તેણે સુદર્શનપુરને ઘેરો ઘાલ્યો. આ તરફ ચંદ્રશે પણ યુદ્ધ માટે પૂરતી તૈયારી કરી લીધી હતી. તે નગરના બધા દરવાજા બંધ કરાવી દીધા અને કિરલાઓ ઉપર શસ્ત્રસજજ સૈનિકોને પહેરે ગોઠવી દીધું. અને પિતે પણ યુદ્ધમાં ઉતરવા શસ્ત્રસજજ બન્યા. નમિ અને ચન્દ્રયશ બંને ભાઈઓ છે. પરંતુ બંનેમાંથી કે એકબીજાને સાચી રીતે ઓળખતું નથી. એક હાથી માટે બંને એક બીજાને જાન લેવા થનગની રહ્યા છે! સાધ્વીના હૈયે ભાવકરણઃ રાહ મિથિલામાં યુદ્ધના સમાચાર ઘર ઘરમાં પહોંચી ગયા. ઉપાશ્રયમાં સાવી સુત્રતાને પણ આ યુદ્ધના ખબર મળ્યા તે જાણીને તેમનું Page #298 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના હૃદય કરુણાથી દ્રવી ઊઠયું: “ઓહો ! આ શું થઈ ગયું? બંને સગા ભાઈ સામસામે લડશે? તેમને ખબર નથી કે બંને એક જ બાપના સંતાન છે. એહ. યુદ્ધ કેટલું બધું ખરાબ છે? જેની ઘર હિંસા થશે. ભાઈ-ભાઈ વચ્ચે વેર વધશે નહિ, નહિ હું આ યુદ્ધ નહિ થવા દઉં. યુદ્ધમેદાનમાં હું જાતે જઈશ અને બંને પુત્રોને સમજાવીશ. તેમને સારો પરિચય કરાવીશ, મને શ્રદ્ધા છે મારી વાતને, મારી વિનંતીને તેઓ ઈન્કાર નહિ કરે...” અને માવજી સુત્રતા યુદ્ધના મેદાન પર જવા તૈયાર થયાં. તેમણે સુદર્શનપુર તરફ વિહાર કર્યો. રસ્તામાં આ તપસ્વિની સાધવીના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. “શું આ બંને એક હાથી માટે યુદ્ધ કરવા તૈયાર થયા છે? ના, હાથી તે યુદ્ધનું નિમિત્ત માત્ર છે. યુદ્ધ તે “અહ” અને “મમનું છે. મહારાજાને આ જબરદસ્ત પ્રભાવશાળી મંત્ર છે. આ મંત્રના પ્રભાવથી જીવ મોહમય બની જાય છે. સારાસારનો વિવેક ખાઈ બેસે છે. ચંદ્રશે હાથી પાછો ન આપે તે નમિ પાસે શું હાથીઓ ઓછા હતા? પરંતુ એ હાથી સાથે મમત્વ જોડાયું હતું, મારે હાથી પાછો ન આપે ” નમિનો અહંકાર ઘવાયે હતે. નહિ તે શું હાથી ચંદ્રયશ સાથે પરક જવાનો હતે? એ હાથી મરવાને નથી ? પરંતુ નાદાન બાળકને આવા વિચાર કયાંથી આવે? અને આજે પણ કયાંથી? કેઈએ તેમને આવું જ્ઞાન આપ્યું જ નથી, પણ કંઈ નહિ. હું તેમને સમજાવીશ. એક વખતના એ મારા સંતાને છે. વિનયી છે. સુશીલ છે...હા, નમિ વિષે કશું નિશ્ચિત પણે કહી નથી શકતી. તેણે કયાં મારું દૂધ પીધું છે? ચંદ્વયશ તે મારું દૂધ પીને મોટા થયા છે. બાલ્યાવસ્થામાં મારી ગાદમાં બેસી તેણે શિક્ષણ લીધું છે. ચન્દ્રયશ માતૃભકત પણ છે. જ્યારે એ રાતે હું સુદર્શનપુરથી નીકળી પડી હતી ત્યારે એ કેવું ચોધાર આંસુએ રડ હતા પિતાની હત્યા થઈ હતી અને હું તેને છોડીને ચાલી નીકળી હતી ત્યારે એ કેટલે બધે દુખી થઈ ગયે હતો? Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ ર૧ મદનરેખાના પગ વીજળીની ગતિએ ઉપડી રહ્યા હતા. એવી જ વીજગતિએ વિચારે છેડી રહ્યા હતા. તેને હૈયે કરૂણા છે. પિતાના પુત્રોને હિંસક યુદ્ધમાંથી બચાવી લેવાની તીવ્ર ઝંખના છે. “પુત્રોને પરફેક ન બગડે તેવી ભાવ-કરણા છે. તેના હૈયે એ પણ ભાવના છે કે “મારા પુત્ર રાજ્યનો ત્યાગ કરીને ચારિત્ર ધર્મ અંગીકાર કરે અને સકલ કર્મક્ષય કરીને પરમપદ પ્રાપ્ત કરે!” આ સવેગ–કરૂણા છે. નમિરાજાએ સુદર્શનપુરને ઘેરી લીધું હતું. સુદર્શનપુરના બધા જ દરવાજા બંધ હતા. સાધ્વીજી સુત્રતા યુદ્ધમેદાનમાં પહોંચી ગઈ. સાધ્વીજીને યુદ્ધ મેદાનમાં જોઈને સૈનિકોને આશ્ચર્ય થયું. સાધ્વીજીએ એક સૈનિકને પૂછયું : “ભાઈ ! તમારા મિરાજા કયાં છે? મારે તેમને મળવું છે.” સૈનિકોએ નમિરાજાને નિવાસ બતાવ્યું. સાધ્વીજીને પિતાને ત્યાં આવેલા જોઈ મિરાજા ઉભું થઈ ગયું. તેમને પ્રણામ કર્યા અને વિનયથી જમીન પર સાર્વજીની સન્મુખ બેસી ગયો. મદનરેખા આજ પહેલીવાર આ પુત્રને જુવે છે! જેવા તે રાજમહેલમાં ગઈ હતી ! પણ જોવાના બદલે પુત્રમેહ ઉતારીને સંયમ ધર્મ અંગીકાર કરી લીધા! અને આજ પહેલીવાર પુત્ર જેવા મળ્યો ત્યારે તે યુદ્ધભૂમિ પર હતે ! બાળપણ તે તેનું જોયું જ ન હતું ! માત્ર જન્મ આપીને તેનું મુખ જોયું હતું. ત્યારબાદ આજ તેને ભર -જવાનીમાં જીવે છે. બિલકુલ યુગબાહુની પ્રતિકૃતિ ! પણ નમિને વિનય જોઈને સાધ્વીજી પ્રસન્ન થઈ. તેણે વાત્સલ્યના સૂરે કહ્યું : હે રાજન ! તું શા માટે યુદ્ધ કરે છે? આ યુદ્ધથી કેટલે ભયંકર છવ સંહાર થશે તેની તને શું ખબર નથી ? તેથી કેવા ઘર પાપ તું બાંધીશ, તેનો વિચાર તને આવે છે ? ભાઈ ! રાજ્યસંપત્તિ અસાર છે. ચ ચળ છે. વિનશ્વર છે. સંસારના જોગ સુખ સુખ નથી. દુખના જ તે કારણ છે. વૈષયિક સુખના વિપાક કેટલા દારૂણ હોય છે! Page #300 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ મીઠી મીઠી લાગે છે મુનવરની દેશના “વત્સ! તું મારી વાત માન, યુદ્ધની ભીષણતા સમજીને તું આ યુદ્ધ કરવાનું રહેવા દે. યુદ્ધ કરીને પણ તારે છેવટે પસ્તાવાનું જ છે. કારણ કે જેની સામે તું યુદ્ધ કરવા આવ્યો છે તે તારે કંઈ પ્રતિસ્પધી રાજા નથી પરંતુ તારે જ સગો ભાઈ છે ! નમિરાજ કશું સમજ નહીં. આશ્ચર્યથી પૂછ્યું: “એ કેવી રીતે ? સાધ્વીજીએ માંડીને બધી વાત કરી. નમિની આંગળી પરની વીંટી બતાવીને કહ્યું: “એ વીંટી પરનું નામ વાંચ, તેના પર તારા પિતાનું નામ છે. હું તારી માતા છું.” બધી વાત જાણુને પણ નમિએ કહ્યું કે “ભલે ચંદ્રયશ મારે સગે ભાઈ હોય પરંતુ મારે તે માટે એ હાથી જ જોઈએ. સામે આવીને એ હાથી આપી છે તે મારે યુદ્ધ કરવું નથી. નહિ તે યુદ્ધ સિવાય મારા માટે બીજે માર્ગ નથી.” ઘણું સમજાવ્યા છતાં નમિ ન સમજે તે સાદેવીજી વિચારી રહી કે “આમાં નમિને શુ દેષ? કેવા પ્રબળ હોય છે ત્યારે જીવાત્માને સાચી વાત સમજવા દેતા નથી. પણ તે નિરાશ-હતાશ ન થઈ. કેઈપણ હિસાબે તેને આ હિંસક યુદ્ધ અટકાવવું હતું. હવે તેણે સુદર્શનપુરમાં જઈને ચંદ્રશને સમજાવવાનો નિર્ણય કર્યો. સૈનિકોએ સાધ્વીજીને જોઈને નગરનું દ્વાર ખોલ્યું. સાવિત્રીજી સીધાં જ ચંદ્વયશના રાજમહેલ પર પહોંચી ગયા, સાધ્વીજીને દૂરથી જોતાં જ ચંદ્રયશ ઓળખી ગયો: “અરે! આ તે મારી માતા છે. મારી મહાસતી માતા દેહતાં જઈને તેના પગે પડે. વિનયથી સત્કાર કર્યો અને રાજમહેલમાં ખબર કહેવડાવી દીધી. સાંભળીને રાણીઓ, મંત્રીઓ સૌ આવી ગયા. બધાએ ભકિતભાવથી વિનયપૂર્વક વંદના કરી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ચંદ્રયો ગદ્ગદ્ કહ્યું: માતા! આપે આવું દુષ્કર વ્રત કેમ લીધું' !' સાધ્વીજીએ મધુર વાણીથી ખંધા ઈતિહાસ કહ્યો. સુગમાહુના મિલનની પશુ વાત કરી. સૌની આંખામાંથી ાન ંદના માંસુ સરી પડયાં. બધું જાણીને ચંદ્રયશે પૂછ્યું: હું આયે ! મારા એ નાનાભાઈ અત્યારે ક્યાં છે?” સાધ્વીજીએ કહ્યુ કે અત્યારે તાર તારા નગરને એ ઘેરીને ઊભા છે?’ શું મિરાજ? એ મારા નાના ભાઈ છે ચદ્રયશના આનંદ ને આશ્ચર્યના પાર ન રહ્યો. આજે મસ, આટલું જ. પ્રયન-૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ * જીવટુંપી અને ગુણકથી માણસે બીજાની પ્રશંસા સાંભળીને નારાજ થાય છે. એટલું જ નહીં, તેઓ ગુણજનને અને પુશાળીને પાડવાનો પણ પ્રયત્ન કરે છે. સારી વાત બધા માની જ લે તે કઈ નિયમ નથી, માણસનું હયું જ્યારે કાર અને નહેર બની જાય છે ત્યારે તેના હૈયે સાચી અને સારી વાત જચતી જ નથી. # આપણું સાચી અને સારી વાત ન માનનાર પ્રત્યે ! કે રપ કરવાની જરાય જરૂર નથી. એવા લેકે કરણને પાત્ર છે. છે જેઓ સુખી, સમૃદ્ધ અને નિગી છે, છતાંય જીવન પાપમાં પસાર કરે છે, તેવા જી પ્રત્યે પણ કરૂણા ચિન. પ્રવચન ૧૭ વરમ કાનિધાન આચાર્યદેવશ્રી હરિભકરીશ્વરજી મહારાજ ધર્મનું સ્વરૂપ બતાવે છે. સર્વરૂભાષિત ધમનું એ સે ટકા ફળ પામવા માટે “ધમનું સવાંગસંપૂર્ણ સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. જેમ ક્રિયાશુદ્ધિ અનિવાર્ય છે તેમ હૃદયશુદ્ધિ પણ એટલી જ અનિવાર્ય અને આવશ્યક છે. શુદ્ધ હૃદય પુણ્યથી પુષ્ટ બને છે. પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ શુદ્ધ હૃદય વિના પડી શકતા નથી. “પુણ્યાનુબંધી પુણ્ય કેને Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ : ૨૯ કહે છે તે જાણે છે ? પુણ્યકમના ઉદયથી સુખના સાધન મળે છે. વિપુલ ભેગસામગ્રી મળે છે તે તે ખબર છે ને? પરંતુ એ સુખસામગ્રીને સદુપયોગ કરે તે નવું પુણ્યકમ બંધાય છે અને તેને જે દુરુપયોગ કરે તે પાપ કર્મ બંધાય છે. તમારું પુણ્યકર્મ પુણ્યાનુબંધી હશે તે તમને સદુપયેાગ કરવાનું જ મન થશે અને જે પાપાનુબંધી હશે તે દુરૂપયોગ કરવાના વિચાર આવશે. પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય ? ધર્મક્રિયા શુદ્ધ હોય પરંતુ મન મલિન હૈય, હૃદય અશુદ્ધ હોય તે જે પુણ્યકર્મ બંધાશે તે પાપાનુબંધી જ બંધાશે. ધર્મક્રિયા શુદ્ધ હશે અને હૃદય શુદ્ધ હશે, મન નિર્મળ હશે તે જે પુણ્યકમ બધાશે તે પુણ્યાનુબંધી જ બંધાશે. પુણ્યથી મન પુષ્ટ બને છે અને એવું પુષ્ટ મન જ મહાન ધર્મપુરુષાર્થ કરી શકે છે. આથી ફરી ફરીને કહું છું કે મન ચેખ્યું છે. હૃદય શુદ્ધ અને નિર્મળ ખે. શુદ્ધ મનથી ધમનુષ્ઠાન કરે. મનની અશુદ્ધિ દૂર કરવાને સતત જાગ્રત પુરુષાર્થ કરતા રહે, કરતા રહો. નિર્દય અને નઠેર ન બને? દુઃખી જ પ્રત્યે નિર્દયતા, ઉપેક્ષાવૃત્તિ વગેરે મનની ઘણી મેરી મલિનતા છે. ‘એ દુઃખી છે તેમાં હું શું કરું? એવાં એના પાપકર્મ હશે. તે ભલે ભગવતે એ...” આમ વિચારવું એ ફર નિયતા છે. એ તે એ જ લાગને છે, તે દુઃખી જ થવો જોઈએ, ઘણને તેણે દુઃખી કર્યા છે, ભલે હવે તે દુખમાં મરતે આવું વિચારવું એ ભીષણ નહેરતા છે. “મારે શું લેવા દેવા ? સુખી હોય તે એના ઘેર અને દુઃખી હોય તે એના દુખ એને મુબારક.” આમ વિચારવું એ નિર્લજ ઉપેક્ષા છે. મનની આ બિમાર અવસ્થા છે. આવું મન ધર્મ-આરાધના કરવા માટે ચોગ્ય નથી, ધમક્ષેત્રમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના દુખી છ પ્રત્યે અસીમ કરૂણ હેવી અનિવાર્ય છે. દયા અને કરુણા વિના ધર્મક્ષેત્રમાં પ્રવેશ નથી મળતું. બીજો માણસ ભૂખથી મરી રહ્યો હોય અને તમે મઝાથી મેવા-મીઠાઈ ખાઈ શકે છે ? બીજે માણસ નગ્ન ફરતે હોય અને તમે સેળ શણગાર સજી શકે છે? બીજે માણસ રસ્તા વચ્ચે ધૂળમાં સૂતે હોય અને તમે આરામથી ડનલોપની પથારીમાં સૂઈ શકે છે? બીજે માણસ રોગ અને બિમારીમાં કણસી રહ્યો હોય અને તમે મહેફીલમાં મોજ માણી શકે છે? આ બધા પ્રશ્નને તમારે જવાબ હા’ માં જ હોય તે તમારું હૈયું નિર્દય છે. કરુણાહીન છો તમે. તે તમે પરમાત્મા જિનેશ્વરદેવને ધર્મ પામવાને પાત્ર નથી. પાત્રતા વિના ધર્મ પામી નથી શકાતે. યોગ્યતા વિના ધર્મ આત્મસાત્ કરી નથી શકાતે. બીજાના દુઃખથી તમને દુઃખ થતું હોય, બીજાનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરતા હે, પિતાનું સુખ જતું કરીને, જાત ઘસીને પણ બીજાના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરતા હે તે તમે સુપાત્ર છે. ધર્મ માટે સુગ્ય છે. તે તમારા કેમળ અને દયાળુ હૃદય મંદિરમાં ધમને પ્રવેશ થશે. એ તે જાણે છે ને કે મૃદુ જમીનમાં પાણી ઉતરી જાય છે જ્યારે પથરાળી જમીનમાં પણ પ્રવેશ નથી પામતું. દુખી જીના બે પ્રકાર : સંસારમાં બે પ્રકારના દુખી જ હોય છે. એક દ્રવ્યથી દુખી, બીજા ભાવથી દુખી. જેમની પાસે ખાવાને ધાન નથી, પીવા માટે પાણી નથી, પહેરવા કપડાં નથી, રહેવા ઘર નથી, આ બધા દ્રવ્યથી દુખી છે. રેગ, અપંગતા, નિર્ધનતા, ટૂંકમાં કહીએ તે ભૌતિક પદાર્થોને અભાવકે અપૂરતા પદાર્થો હોય તે દ્રવ્ય-દુખ છે. અર્થાત્ આ બધા બાહ્ય દુ ખ છે. તે પ્રમાણે જેમના જીવનમાં ધર્મ Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ : ર૯૭ નથી, શીલ નથી, સદાચાર નથી તે ભાવ દુઃખી છે. જેઓ પાપ કરે છે, હિંસા કરે છે, ચેરી કરે છે, દુરાચાર સેવે છે, ક્રોધ, માન. માયા. લોભ કરે છે તે બધા આતર–દુઃખી છે. પાપચરણ કરનાર અંતરથી દુખી છે. પાપકર્મના ઉદયથી જેઓ દેખી છે તેઓ બાહ્ય દુખી છે. જેમના જીવનમાં પાપકર્મનો ઉદય છે અને અહીં પણ પાપાચરણ કરે છે તેઓ બાહ્ય અને આંતર અને દૃષ્ટિએ દુઃખી છે. એવા પણ ઘણું જીવો છે કે જેઓ દુઃખી હોવા છતાં પણ પાપાચરણ છોડતા નથી. આવા જ કરુણપાત્ર છે, આવા જીવો પ્રત્યે દ્વેષ કરવાનું નથી. ભાવ-કરુણા તેઓ માટે ચિંતવવાની છે. આ માટે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવનને એક પ્રસંગ તમને કહું. ભગવાન મહાવીરદેવ અને સંગમદેવઃ શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સાધનાકાળમાં હતા, ગામનગર અને જંગલમાં વિચરતા હતા. અનેક પરિસહ અને ઉપસગને સમતાભાવે સહન કરતા હતા, તે સમયની વાત છે. દેવરાજ ઈને પોતાની દેવસભામાં ભગવાનની સમતા અને ધીરતાની ભૂરી ભૂરી અનુમેહના કરી કહ્યું : “મહાવીર પ્રભુનું મનોબળ મેરુપર્વત જેવું અડગ અને અચળ છે. કેઈ દેવ કે દાનવ પણ તેમની સમાધિનો ભંગ કરી શકવા સમર્થ નથી. ધન્ય છે ભગવાનની ધીરતા અને વિરતા!” દેવસભામાં હાજર રહેલા બધા દેવોએ ભગવાનની આ ગુણસ્તુતિ સાંભળી તે તે સૌની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધી ગઈ. પરંતુ એક દેવને વિચાર આવ્યો“ઈન્દ્ર મહાવીરના ભક્ત છે. આથી તેમની ભરપેટે પ્રશસા કરે છે. મહાવીર પણ આખરે તે માણસ જ છે ને ? દેવની તાકાત અને શક્તિ આગળ માણસની શું વિસાત? માણસ ગમે તેટલો દઢ હોય પરંતુ દેવ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તેને હલાવી શકે છે. હું જઈને મહાવીરની સમતા અને ધીરતાને હલાવી–ડગમગાવી દઈશ. તેમના મનોબળને તેડી નાંખીશ.” ગુણષી જીવો આગળ પ્રશંસા ન કરે ? ઘણું લેકે એવા હોય છે કે જેઓ બીજાની પ્રશંસા સાંભળી શકતા નથી. ગુણાનુરાગી માણસે જ બીજાની પ્રશંસા સાંભળી પ્રસન્ન થાય છે. વષી, ગુણદેવી માણસે તે બીજાની પ્રશંસા સાંભળી નરાજ જ થાય છે, એટલું જ નહિ તેઓ ગુણીજનને અને પુણ્યશાળીને પાડવાને જ પ્રયત્ન કરે છે. આથી કેઈના ગુણની પ્રશંસા કરતાં એક કાળજી રાખવી કે જીવણી અને ગુણષી છ સામે કેયનીય પ્રશંસા ન કરવી! એવા લોકે તે પરનિંદા સાંભળીને જ રાજી થતા હોય છે. પરંતુ ગુણાનુરાગી-ગુણગ્રાહીના મુખમાંથી ગુણીજનની પ્રશંસા સહસા થઈ જ જાય છે ! ભાવલાસ અને ભાવાતિરેકમાં તેને એ ખ્યાલ પણ નથી રહેતો કે સામે કેણ છે. એમ તે ઈન્દ્ર પિતાના અવધિજ્ઞાનથી દેવના મનના વિચાર જાણી શકતા હતા પરંતુ તેમણે અવધિજ્ઞાન ને ઉપયોગ કર્યો નહિ. આથી પેલા દેવના મનના વિચારની તેમને ખબર પડી નહિ એ દેવનું નામ સંગમ હતુ. સંગમ દેવે મહાવીરની સમતા અને ધીરતાની કસોટી કરવાને નિર્ણય કર્યો. સંગમ ભગવાન મહાવીરને માત્ર એક માણસના રૂપમાં જ જેતે હતો. ભગવાન મહાવીરની માત્ર દેહાકૃતિ જ તેની નજરમાં હતી. “માનવદેહમાં દેવથી પણ અતુલ બળવાન આત્મા હોય છે.” એ જ્ઞાન તેને ન હતું. હેય પણ ક્યાંથી? પિતે સ્વયં દેવ છે અને દેવ માણસથી વધુ બળવાન છે–આ માન્યતા તેના મનમાં દઢ થઈ ગઈ હતી. તેને એ ખબર ન હતી કે શારીરિક બળ કરતાં મને બળનું વિશેષ મહત્તવ છે. મને ખળ કરતાં આત્મબળનું ખૂબ મહત્વ છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ • ૨૯૯ પુતિને આજથી સમજી ભગવાનને પોતાને નિજ સંગમ દેવ હતો દેવની પાસે માણસથી વધુ શારીરિક બળ હોય છે. પરંતુ દેવ કરતાં માણસ પાસે મને બળ વધુ હોય છે. ઉચ્ચતમ મોબળ ધરાવતા માણસના ચરણોમાં દેવતાઓ પણ પિતાના મસ્તક નમાવે છે. તેમની સેવા કરે છે. મોટા મોટા માંત્રિક અને તાંત્રિક પણ આત્મશક્તિના માલિક તીર્થંકર પરમાત્માના ચરણમાં નતમસ્તક બને છે. સંગમ ભગવાન મહાવીરની આત્મશક્તિથી અપરિચિત હતો. તે તે પિતાની તાકાત પર જ મુસ્તાક હતા. હમણાં જ જઈને મહાવીરને વિચલિત કરી દઉં છું.” એમ પિતાને નિર્ણય તેણે ભરી દેવસભામાં જાહેર કર્યો. ભગવાનને ધ્યાનભ્રષ્ટ કરવાની સંગમની આ ઘોષણાથી સમગ્ર દેવસભા સ્તબ્ધ બની ગઈ. ઈન્દ્રની ગુણસ્તુતિને આ પ્રત્યાઘાત પડશે એવી કઈને કલ્પના ન હતી. સગમના અહકારી શબ્દ અને ભગવાન પ્રત્યેનો તિરસ્કાર ભર્યા શબ્દ સાંભળીને ઈન્દ્ર ખૂબ જ રાતાપીળા થઈ ગયા. પણ ગુસ્સે વ્યક્ત કરવાને બદલે તે વિચારી રહ્યાઃ “સંગમને ભગવાનની કસોટી કરતાં રેકીશ તે બધા એમ માનશે કે મે બેટી પ્રશંસા કરી છે. અને કહેશે કે ઈન્દ્રને પોતાને જ ભગવાનની શક્તિ પર વિશ્વાસ નથી માટે સગમને અટકાવે છે. ખરેખર પિતાને સ્વાર્થ સિદ્ધ કરવા માણસ હોય કે દેવ બીજા પર ગમે તેવા આરોપ મૂકતાં માનવી જરાય અચકાતા નથી. ઈન્દ્રને રજ થયે કે મેં ભક્તિભાવથી ભગવાનની પ્રશંસા કરી અને મારા નિમિત્તે હવે ભગવાનને અસહ્ય ઉપદ્રવે સહન કરવા પડશે સંગમ પૃથ્વીલોક પર આવ્યું. ભગવાન જયાં વિચરતા હતા ત્યાં તે ગયા. ભગવાન પર વિવિધ ઉપદ્રવ તેણે શરૂ કરી દીધા. ભગવાનને તે શુદ્ધ ભિક્ષા મેળવવા દે નહિ. એક જ રાતમાં વીસ વીસ ભયાનક ઉપસર્ગો કર્યા. પરંતુ ભગવાન જરાય વિચલિત ન થયા. તેમનું મનોબળ જરાય હાલ્યુ નહિ. ગમે તેથી વધુ Page #308 -------------------------------------------------------------------------- ________________ મીઠ્ઠી મીઠ્ઠી લાગે છે મુનિવરની દેશના ને વધુ જીદે ચઢતા ગયા. એથી તેના ‘અહુ' ઘવા હતા ને! તેણે ચાનવષ્ટ કરવાના પ્રશ્નને પ્રતિષ્ઠાનેા પ્રશ્ન બનાવ્યેા હતેા. તે। છ છ મહિના સુધી લગાતાર સંગમે ભગવાનને ધ્યાનષ્ટ કરવા માટે જાત જાતના નખશિખ ધ્રુજી જવાય તેવા ઉપસર્ગો કર્યાં તેાય ભગવાન મેરુપર્યંત જેવા અડગ અને અચલ રહ્યા. તેમનું ધ્યાન અખંડ ચાલુ રહ્યું. છેલ્લે હતાશ થઈને પ્રભુ પર ભીષણ ‘કાળચક્ર' છાડયું. તેના તીવ્ર પ્રહારથી ભગવાન જાનુ સુધી જમીનની અંદર ઘૂસી ગયા! સંગમના આ છેલ્લા પ્રહારથી દેવલાકના બધા દેવાને હૈયે તીવ્ર આઘાત થયેા. સૌની નજરમાંથી સંગમ ઉતરી ગયા અને ઈન્દ્રે સંગમને દેવલેાકમાથી હાંકી કાઢવાની ઘેાષણા કરી. ૩૦૦ : ફાળચક્રના દારુણુ આઘાત લાગવા છતાંય ભગવાન ધ્યાનમાં સ્થીર રહ્યા. તેમનુ' રુંવાડું ય ન ક્યુ'! આ જોઈને સંગમ અવાક રહી ગયા ! હુતાશથી ભાંગી પણ પચે!! ગભરાયા. હવે તેને ઈન્દ્રને ડર લાગવા માંડયે તેને ‘અહ” ખરની જેમ એગળીને પાણી પાણી થઈ ગયા ‘હવે ભગવાન મારાથી ચળાયમાન થાય તેમ નથી,' તે જાણીને તેની પ્રતીતિ થવાથી સંગમ ભગવાનને પગે પડસે. ત્યારે ભગવાનની આંખેામાંથી કરુણાના આંસુ છલકાઇ આવ્યાં. મહાકવિ ધનપાલે આ પ્રસંગનું તિલકમ જરી' ના મગદ્ય લેાકમાં હૃદચસ્પી વન કર્યું છે. તે વાંચતા આપણી આંખ અને અંતર પણ ભીનાં બની જાય! ધનપાલે લખ્યું છે કે : રક્ષન્તુ સ્ખલિત પસગ-ગલિત-ચૌઢ પ્રતિજ્ઞાવિધૌ, યાતિ સ્વાશ્રયમ િતાંહસિ સૂરે નિઃશ્વસ્ય સંચારિતા આજાનુક્ષિતિમધ્યમગ્નવયુષ ચક્રાભિઘાતવ્યથા,— મૂર્છાને કરુણાભરાચિતપુટા વીરસ્ય વા દૃષ્ટથઃ ॥ ભગવાન મહાવીરને ઉપસ દ્વારા સ્ખલિત કરવાની પ્રૌઢ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા અને પાપાપાન કરી નિશ્વાસ ફ્રેંકતાં પેાતાના સ્થાને Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૭ : ૩૦૧ જતાં સંગમ તરફ્, કાળચક્રના આઘાતથી જાનુ સુધી જમીનમાં જેમનું શરીર પ્રવેશી ગયુ અને આઘાતની વ્યથાથી મૂઈિત તથા પાર કરુણાથી પૂજાયેલી મહાવીરની આંખા તમારી રક્ષા કરા” ઘેાર પાપના પાટલા માંધીને દેવલાકમાં પાછા ફરતા સંગમ પ્રત્યેની ભગવાન શ્રી મહાવીરની આ અસીમ ભાવ કરુણા હતી સભામાંથી : આવી કરુણા તે ભગવાન જ વરસાવી શકે. અમે લેાકે આવી કરુણા કયાંથી લાવીએ ? ભાવ કરુણા હૈયે પ્રગટાવા : મહારાજશ્રી : ભલે તમરા હૈયે આવી કરુણા નથી, ભલે આજે તમે આવી કરુણા વરસાવી નથી શકતા પરંતુ આવી કરુણુા તમારા હૈયે જાગે તેવું ઇચ્છે છે કે નહિ ? તમને હેરાન પરેશાન કરનાર, તમારી જિદૃગીને જીવતું નરક મનાવી દેનાર પ્રત્યે ભલે આવી કરુણા ન જાગે કે ‘ખિચારા! કષાયપરવરશ બની આ જીવે કેવાં ચીકણાં પાપ માંધ્યા ?! એહ! આ જીવની શું ગતિ થશે ?? પરંતુ આવી ભાવ કરુણાને તમારા આત્મામાં જન્મ થાય તે તમને ગમે કે નહિ ? આમ થવું અશકય નથી. ભાવ કરુણા આત્મામાં પ્રગટી શકે છે. તીવ્ર ચાહના હશે તે આવી ઉત્કટ અને ઉચ્ચ ભાવ કરુણા જરૂર પ્રગટ થશે જ, કયારેક કોઈને પાપ કરતા રાકવા હાય, સમજાવવા છતાંય તે પાપ કરતા અટકવા તૈયાર ન થતા હોય ત્યારે તેને એ ધેાલ મારવી પડે તે તે પણ કરુણા છે। માતા-પિતા પેાતાના સંતાનેાને યેાગ્ય આચરણથી અટકાવવા શિક્ષા કરે તે તે તેમની કરુણા છે. દેખાવમાં એ કરુણા નથી હાતી. પણ હાય છે એ ભાવ કરુણા I આ છોકરાને માજ ખરાબ કામ કરતા રાકવામાં નહિ આવે તે તેનું જીવન બરબાદ થઈ જશે, માનવભવને હારી જશે.’–માવી શુદ્ધ ભાવનાથી માતાપિતા સતાનને શિક્ષા કરે તે તેમાં ભાવ કરુણા છે. ક્રૂરતા કે નિર્દયતા નથી. આથી જ તે મનરેખા કે જે હવે સાધ્વી છે તે પેાતાના પુત્રાને યુદ્ધથી અટકાવવા ખુદ યુદ્ધમેાનમાં ગઈ છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રુદ્ધમાં થનાર ઘોર જીવહિંસાથી તેનું હદય રડી ઉઠયું છે. આવી ઘેર જીવહિંસાનું પાપ મારા પુત્ર કરશે તે તેઓ દુર્ગતિમાં સડશે. માનવભવ વ્યર્થ ગુમાવી દેશે. ના, ના, મારે તેમને દુર્ગતિના રસ્તેથી પાછા વાળવા જોઈએ. આવી નિસ્વાર્થ પરહિતની ભાવના સાધ્વીજી ભાવે છે. આમાં પુત્રમોહ નથી, તેમાં પુત્રના પરલોકની ચિંતા છે. વ્યથા છે. આથી તે કરુણા છે. સાચી અને સારી વાત બધા નથી માનના નમિરાજા સાથ્વી માતાની વાત માનતું નથી ! તણે સાફ કહી દીધું કે જે થવાનું હોય તે થાય. ભલે ભીષણ યુદ્ધ થાય પરંતુ હું મારો હાથી લઈને જ જંપીશ. સારી વાત બધા માની જ લે તે કોઈ નિયમ નથી. માતા સાથ્વીની સાચી અને સારી વાત પુત્ર માની જ લે તે નિયમ નથી. માણસનું હિજ્યારે કઠેર અને નઠોર બની જાય છે ત્યારે તેના હૈયે સાચી અને સારી વાત જચતી જ નથી. સાચી વાત કરનાર પ્રત્યે જે નેહ, શ્રદ્ધા અને સદ્દભાવ ન હોય તે એ વાત તે સ્વીકારશે નહિ. દુનિયામાં વધારે સંખથા આવા લોકેની જ છે કે જેઓ સાચી અને સારી વાત સ્વીકારતા નથી. જ્ઞાની, સજજનો અને સંત પુરુષની સાચી અને સારી વાત અગાની અને દુર્જનેને સારી નથી લાગતી ! સાચી પણ નથી લાગતી ! કયારેક ક્યારેક આપણા મનમાં થાય છે કે કેટલી સારી વાત કહું છું, કેટલી સાચી વાત છે ? તેમના હિતમાં–લાભમાં કહું છું, છતાંય લેકે માનતા નથી ન જાણે કે કેવા છે ? પિતાના મનમાં અફસોસ પણ થાય છે ! પરંતુ અફસેસ કરવાની જરૂર નથી. આપણું સાચી ને સારી વાત ન માનનાર પ્રત્યે દ્વેષ કે રાણ કરવાની જરાય જરૂર નથી. એવા લેકે વધુ કરૂણુને પાત્ર છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ બવચન - ૧૯ * જ્ય રાજા ચદ્રયશ ની રાજા પાસે જાય છે : નમી રાજાએ પેાતાની વાત ન માની તે, સાધ્વી મનરેખાએ તેના પ્રત્યે ગુસ્સે ન કર્યું 1 ‘મારા પુત્ર થઇને તું તારી સગી માનુ કહ્યું માનતા નથી ? આવા કઇ આકરાં વેણુ ન કહ્યાં ! તેની કરુણા ચિંતવી કે ‘બિચારા ! કાયને પરવશ બની ગયા છે” અને તે યશ પાસે જાય છે. ચદ્રશ તે પેાતાની માતાને એળખતા હતા. રાજમહેલમાં તેમને આવતા જોઇ તેની સામે ગયા. ભકિતભાવ અને પૂજ્યભાવથી વંદન કર્યું, તેમની સુખશાતા પૂછી, જ્યારે સાધ્વી માતા પાસેથી બધી વાત જાણી ત્યારે આનંદ અને આદ્યચથી તેણે પૂછ્યું, શું કહે છે? નસીરાજ મારા સગા ભાઈ છે ?! હમણાં જ હું તેની પાસે જઉં છુ.' અને તે નાના ભાઈને મળવા અધીર અની ગયા. માતા સાધ્વીને પેાતાને ત્યાં સ્થિરતા કરવાને પ્રમાગ્રહ કરીને ચંદ્રયશ નગર બહાર ગયા. બે ભાઈઓનુ` મીલન નગરને દરવાજો ખુલ્યા અને ચદ્રયશ રાજને ચષરહિત પેાતાની છાવણીમાં આવતા જોઈને નમી રાજાને આશ્ચય થયું. તેને તરત જ ચાદ્દે આખ્યું: 'ચંદ્રચશ મારે માટેા ભાઈ છે.’ આથી તે ઉભા થઈને તેની સામે દોડતા ગયે યુદ્ધના મેદાન પર બે સગા ભાઈ એનુ મિલન થયું ! નમી ચંદ્રયશના પગે પડયા, ચંદ્રચશે તેને ભેા કરી પેાતાની છાતીએ લગાડયા, અનેની આખમાંથી આનના આંસુ ઢળી રહ્યાં. આ દૃશ્ય જોઈ સમગ્ર સેના સ્તબ્ધ થઈ ગઈ, સૌનિકાને ખબર ન હતી કે આ અને ભાઈ છે.” અલખત્ તેમને એટલી ખબર હતી કે એક સાધ્વીજી આવ્યાં હતાં અને અમાગ રાજાને મળી નગરમાં ગયાં હતાં....P ચંદ્રયશ પેાતાના નાનાભાઈને અપલક જોઈ રહ્યો. તેના હૈયે અપૂર્વ આનંદ ઘૂઘવી રહ્યો હતેા. નમીરાજા પણ મેટા ભાઈને Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અને એને લઈ ગયા. નમી પડતા અનિમેષ જોઈ રહ્યો હતો. નમી પિતાના મોટાભાઈ ચંદ્રયશને પિતાના નિવાસસ્થાને લઈ ગયો. ત્યાં મોઢાભાઈને સિંહાસન પર બેસાડ્યા અને પિતે નીચે બેઠે ત્યારે ચંદ્રયશે કહ્યું : વત્સ! પિતાજીનું કરુણ મૃત્યુ મેં મારી આંખે જોયું છે. ત્યારથી મને આ રાજ્ય પ્રત્યે, આ સંસાર પ્રત્યે અરુચિ થઈ ગઈ છે ! એક માત્ર કાવ્યદૃષ્ટિથી આ રાજ્ય કરું છું. મને તેમાં કઈ રસ નથી. હવે તું મને મળી ગયો છે તે એ કર્તવ્યભાર હવે તું ઉપાડ, હું તે સંસારત્યાગ કરવા ચાહુ છું. મારું આ સભાગ્ય છે કે આજ મને વરસથી વિખૂટા પડેલા મારી માતા અને નાને ભાઈ, બને મળ્યા નમીની આંખમાંથી આંસુ સરી પડયાં, ચંદ્રયશના બંને પગ પકડીને નમી બે ? નહિ, નહિં, હુ આપને સંસાર છોડવા નહિ દઉ. આજે તો તમે મને પહેલીવાર મળ્યા છે. આજે તે સાથ્વી માતાએ આપનો પરિચય કરાવ્યો છે અને આજે જ આપ સંસાર છોડી જવા ચાહે છે? નહિ નહિ એવું ન કરે. ચંદ્રયશના ચહેરા પર ગંભીરતા પથરાઈ ગઈ. આંખોમાં વૈરાગ્ય છલકી રહ્યો. વર્ષોથી તેના હૈયે સંસાર પ્રત્યે અરુચિ થઈ ગઈ હતી. યુગબાહુની મણિરથે કપટથી હત્યા કરી, માતા મદનરેખા પિતાની શીલરક્ષા માટે જંગલમાં ચાલી ગઈ ત્યારથી ચંદ્રશના હૈયે ખળભળાટ ચાલતે હતા. હત્યારા મણિરથનું અપાશથી મૃત્યુ થયું તે પણ તેણે જોયું હતું. આવી ઘટનાઓ બને છે ત્યારે બુદ્ધિમાન અને સેન્સીટીવ-લાગણીશીલ માણસ ચિંતન કર્યા વિના નથી રહી શકત. જ્ઞાનદષ્ટિવાળાનું ચિંતન વૈરાગ્યમૂલક હેાય છે. વૈરાગ્ય ના જ વિચાર અને ભાવ જાગે છે. ચંદ્રયશ પાસે જ્ઞાનદષ્ટિ હતી. આથી એ ઘટનાઓએ તેના હૈયે ટૌરાગ્યના ભાવ જાગ્રત કર્યા. Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ ત્યાગમા જવા માટે પુણ્યોદય જરૂરી ચદ્રયશના હૈયે વર્ષો સુધી વૈરાગ્યના ભાવ રહ્યા છતાંય તે સંસાર ત્યાગ ન કરી શકો! સંસારત્યાગ માટે પણ સાનુકૂળ સંજોગો જોઈએ છે સાનુકૂળ સંજોગ માટે એવું પુણ્યકર્મ અપેક્ષિત છે. પુણ્યકર્મ વિના સાનુકૂળ સાગ મળતા નથી અને ત્યાગ–માર્ગે જઈ શકાતું નથી. કહેવાનો આશય એ છે કે હૈયે વૈરાગ્યના ભાવ હોવા છતાંય માણસ પ્રતિકૂળ સોગમાં સંસારને ત્યાગ નથી કરી શક્ત. જંબૂકુમારને પૂર્વભવ રાજકુમાર શિવકુમારને હતે. તે જાણે છે ને? શિવકુમારના હૈયે વૈરાગ્યને ઘેરે રંગ ઘૂંટાયે હતો સંસારત્યાગ કરવાની પ્રબળ ભાવના હતી. બાર બાર વરસ સુધી ઘેર તપશ્ચર્યા કરી છતાંય સ યમ જીવન ન પામી શક્યા! ત્યાગ-માર્ગે ન જઈ શકાયું! મણિરથના મૃત્યુ બાદ ચંદ્રયને રાજ્યકારભાર સંભાળ પડે. બીજો કોઈ રાજકુમાર ન હ કે જેને રાજા બનાવી શકાય ! અને ચંદ્રયશને રાજગાદીએ બેસવું પડ્યું. વિરક્ત હૃદય હોવા છતાં તેને સંસારના ખેલ ખેલવા પડયા! આજ તેને સાનુકૂળ સંગ મળી ગયા. ત્યાગ–માર્ગે ચાલવા માટેનો અવસર મળી ગયે. રાજ્યની જવાબદારી ઉપાડનાર નાનો ભાઈ મળી ગયો! માતા–સાધ્વીનું પણ મિલન થઈ ગયું. તેણે નમીને કહ્યું : ભાઈ..મારું મન હવે સંસારથી ઉઠી ગયું છે. હું માતાના .૫ગલે ચાલવા માંગુ છું. માનવજીવનમા જ મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. શાશ્વ-અવિનાશી સુખને પામવાનો પુરુષાર્થ હવે કરી લે છે. મનનાં કોઈપણ ખૂણે હવે સંસારના ક્ષણિક અને નાશવત સુખો.પ્રત્યે કઈ જ આકર્ષણ નથી રહ્યું. તો તુ, આ રાજ્ય સંભાળી લે અને મને મેક્ષના માર્ગે જવા દે. નમિ રાજા ચઢયશની વાત ધ્યાનથી સાંભળે છે. તેના હૈયાને ૩૯ આ વાત જચે છે. તેના મનમાં વિચાર આવ્યું હશે કે લેવા તો Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના માત્ર હાથી આવ્યા હતા પણ અહીં ને હાથી પણ મળે છે અને આખુંય રાજ્ય મળે છે ! આ તા યુદ્ધ કરવા પણ મળી રહ્યા છે પ્રેમ! શું થવાનું ધાર્યું તું અને આ શું થઈ છે? અવને પણ જેની કલ્પના કરી ન હતી તે બધું બની રહ્યું છે, મને પણ ક્યાં ખબર હતી કે હું પાર્થ અને પુષ્પમાલાને પુત્ર નથી! આજ કેવું રહસ્ય ખૂલી ગયું? મારી માના સાથ્વી ! મારા પિતા દેવલોકમાં દેવ! મારો ભાઈ સુદર્શનપુરનો રાજ !” આવા તે કેક વિચાર ઉભરાયા હશે. અને નમિરાજાએ સૈનિકેને આજ્ઞા કરી કે હેવ યુદ્ધ કરવાનું નથી!” ચંદયશ નમીને લઈને નગર પ્રવેશ કરે છે. નગરજનોને ત્યાં સુધીમાં ખબર પડી ગઈ હતી કે મિથિલાપતિ અને પિતાના નગરના રાજા બને સગા ભાઈ છે. સૌને તેથી આના થે. યુદ્ધને ભય ચાલ્યા જવાથી અને સાધ્વી મદન રેખાના આગમનથી લોકોને ઉત્સાહ અને ઉમંગ વધી ગયા, પણ હાં. નગરજનેને ખબર નથી કે પોતાને રાજા હવે ગણતરીના જ દિવસોમાં સંસાર છોડીને સાધુ બનનાર છે ! બંને ભાઈઓ મા-સાધ્વી પાસે બંને ભાઈઓ રાજમહેલમાં જ્યાં સાધવી માતા હતાં ત્યાં ગયા, ભાવપૂર્ણ હૈયે બંનેએ વંદના કરી. બંને પુત્રને સાથે જોઈને સાધ્વી મદનરેખા સમજી ગઈ કે હવે યુદ્ધ નહીં થાય. હજારે જીને સંહાર આમ થતું બચ્ચે તેથી તેમને ખુબ જ આનંદ થયો. તેમણે બંનેને “ધર્મલાભ” ના આશીર્વાદ આપીને કહ્યું : “વત્સ! તમે બંનેએ યુદ્ધ નહિ કરવાનો નિર્ણય કર્યો તે જાણીને મને ખૂબજ પ્રસન્નતા થઈ છે. એક હાથીના કારણે બે ભાઈ-ભાઈ વચ્ચે યુદ્ધ થાત તે ઘર અનર્થ થઈ જાત. તમે આ હિંસક યુદ્ધ નહિ લડવાને નિર્ણય કર્યો તે ઘણું જ સારું કર્યું. મારું અહી આવવું તેથી કૃતાર્થ થયું. હવે હું અહીંથી આનંદથી ચાલી જઈશ... Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ : ૩૭ આ સાંભળીને ચંદ્રશે વિનયથી કહ્યું : “હે પરમ ઉપકારિણી તપસ્વિની માતા ! આપે અહીં પધારીને અમને બંનેને ઘેર પાપમાં પડતા ઉગારી લીધા છે. જેમ પિતાજીને અતિમ સમયે ધર્મ સભલાવી તેમને દુર્ગતિમાં જતાં બચાવી લીધા તેમ અમને પણ અણીના સમયે ધર્મોપદેશ આપીને દુર્ગતિમાં જતા બચાવી લીધા છે. આપે અમારા પર ખરેખર આ મહાન ઉપકાર કર્યો છે.” નમિરાજાએ પણ કહ્યું : “હે તપસ્વિની માતા! આજ તે હુ આપના દર્શન કરીને ધન્ય બની ગયે. આપના દર્શનથી મને એક સાથે મારી માતા અને મોટાભાઈ બંનેનું સુભગ મિલન થયું. સાચેજ મારા મોટાભાઈ દેવ જેવા છે. તેમની જ્ઞાનદષ્ટિ, તેમને વૈરાગ્ય, તેમની ઉદારતા આ બધુ જોઈને મારુ હૈયુ તેમને વાર વાર નમી રહ્યું છે. પછી ચદ્રયશે સાધ્વીજીને પોતાની સંસારત્યાગની ભાવના જણાવી. સાદવીજીની આંખોમાં આનંદનાં આંસુ ઉભરાઈ આવ્યાં. કહ્યું : “વત્સ! તારો નિર્ણય યાચિત છે. માનવજીવનમાં ચારિત્રધર્મની આરાધના કરી લેવી એ પરમ કર્તાય છે. જીવન ક્ષણિક છે. આયુષ્યનો ભરોસો નથી. સંસારનાં ભેગસુખ તે દુર્ગતિમાં લઈ જનાર છે. આથી તું જરા પણ પ્રમાદ કર્યા વિના હવે તારી ભાવનાને સાકાર કરી - રાવજીની પ્રેરણાથી ચંદ્રયશને વધુ બળ મળ્યું અને તેણે નમિતે રાજકારભાર સેંપી દઈને ચારિત્રધર્મ અગીકાર કરી લીધો. અને આત્મસાધનાના માર્ગ પર ચાલી નીકળ્યા. સાદેવીજી પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. મદનરેખાની ભાવ-કરુણાએ બે આત્માને દુર્ગતિમાં જતા રેકી લીધા અને બંને આત્માઓ વચ્ચે સદૂભાવ પેદા કર્યો. ચદ્રશે જીવનનું આમૂલાગ્ર પરિવર્તન કર્યું. તેણે તે પિતાના જન્મ જન્માંતર સુધારી દીધા. એ સમયે સાધ્વીજી એમ વિચારતી કે મારે Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના હવે શું? તે સાધ્વી થઈ ગઈ. હવે મારે પુત્રે કેવા? લડવા દો લડતા હોય છે. એમનાં જેવાં કર્મ હશે તેવું થશે.” તે શુ થાત? જે થવાનું હેત તે થાત. પરંતુ સાધ્વીનું હૈયુ કઠેર બની જાત. કરુણા તેમના હૈયે વહેત નહિ. અને કરુણા વિના સાધુતા રહેત કે નહિ તેની શી ખબર? તીર્થકરત્વની જનેતા કરણું : તમે એ જાણ છે?કરુણા સાધુતાની જનેતા છે! કરુણ છે તે સાધુતા છે, કરુણાના અભાવમાં સાધુતા નથી રહેતી એટલું જ નહિ, તીર્થકરત્વની પણ જનેતા કરુણું છે. સંસારના અનંતાનંત જીની દુઃખદ સ્થિતિ પિતાની જ્ઞાનદષ્ટિથી જોઈને હૈયે કરુણા-છલોછલ કરુણું પ્રકટે છે ત્યારે “તીર્થકર નામકર્મ બંધાય છે. આ વિષય અંગે ફરી ક્યારેક વિગતે ચર્ચા કરીશું. આજ તે મારે તમને એ કહેવાનું છે કે તમે ભાવ કરુણને મહિમા સમજે. જે પ્રમાણે દીનદુઃખી, અપંગ-અનાથ પ્રત્યે કરુણા હેવી જોઈએ તે પ્રમાણે જેઓ સુખી-સમૃદ્ધ અને નિરોગી છે, છતાં જીવન પાપમાં પસાર કરે છે તેવા જીવો પ્રત્યે પણ કરુણા ચિતો. સભામાંથી ! આજકાલ તો એવું જ જોવામાં આવે છે કે ધનવાન અને યુવાન લેકે જ વધુ પાપ કરે છે. મહારાજશ્રી તેમના પ્રત્યે તમારા હૈયે કેવા ભાવ જાગે છે? તેમનું જીવન જોઈને તમને શું વિચાર આવે છે ? વૈષના કે કરુણાના? પાપનુબંધી પુણ્યના ઉદયવાળા માણસમાં એવું જ જોવા મળવાનું. ભૌતિક દષ્ટિએ સુખી લેકે, ધનવાન, સત્તાવાન, રૂપવાન લેકે વધુ પાપ કરતા દેખાશે. પાપ કરવાના સાધન તેમની પાસે વધુ છે ને ? આજકાલ તે લેકનાં જીવનમાં પાપાનુબંધી પુણ્યને ઉદય અપેક્ષાએ વધુ જોવા મળશે. તમારા લકે પાસે જ્યાં સુધી ભૌતિક સાધને નથી ત્યાં સુધી સારું છે ! તમારું પણ પાપા Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ નુબંધી પુણ્ય ઉદયમાં આવે તો તમે પણ અહીં અમારી પાસે આવવાનું છેડી દેશે. મંદિરમાં જવાનું ભૂલી જશે. પાપ કરતાં મજા આવે છે? સભામાંથી ? તે શું મંદિર-ઉપાશ્રયમાં આવનાર લેકે પાપાનુબંધી પુણ્યવાળા નથી હોતા ? તેઓ શું પુણ્યાનુબંધી પુણ્યવાળા હોય છે ? મહારાજશ્રી : એ કોઈ નિયમ નથી, પાપને પાપ માનતા હોય, પાપને ત્યાગ કરવો જોઈએ”—એવુ હૃદયથી પણ માનતા છે, છતાંય પાપનો ત્યાગ ન કરી શકતા હોય તેમને, આપણે પાપાનુંબંધી પુણ્યના ઉદયવાળા નહિ કહી શકીએ. પાપાનું બંધી પુણ્યવાળા તે પાપને પણ કર્તવ્ય ગણે છે. હા, મદિરઉપાશ્રયમાં આવી માન્યતાવાળા આવે તો તેઓ પણ પાપાનુબંધી પુણ્યવાળા કહેવાશે. બહુરૂપી હોય છે ને ? ઘરમાં એક રૂપ, બજા૨માં બીજુ રૂપ, મદિરમાં એક રૂપ, મહેફિલમાં બીજું રૂપ, એક દિવસમાં કેટકેટલાં રૂપ હોય છે ? પાપ કરવા પડે છે અને કરે છે ત્યારે હૈયે શૂળ ભેંકાયા જેવી વેદના થાય છે ? પાપ કર્યા પછી પણ બળતરા થાય છે? પાપાનુબંધી પુણ્યના ઉદયવાળાને દુઃખ નથી થતું. તેમને તે પાપ કરતા ચ મઝા આવે છે અને પાપ કર્યા બાદ પણ એ પાપની મઝાને વાગોળે છે ! આવા જીવો પ્રત્યે આપણે કરુણ ચિતવવી જોઈએ: “મેહમૂઢ બની આ અબૂધ પાપ કરે છે, દુગતિમાં ચાલ્યા જશે. ઘોર દુઃખ તેને ભેગવવાં પડશે. મારું ચાલે તે તેને એ પાપે કરતાં રોકુ, પાપેથી તેને બચાવી લઉ. ભલે એ માટે મારે મુશ્કેલીઓ ભેગવવી પડે પણ તેને બચાવી લઉં” ધનવાન છે પણ દાન નથી આપતે, નિરગી છે પરંતુ તપ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦: મા મીઠી લાગે છે મુનિવમી શતા નથી ક. ઉંમર થઈ ગઈ છે. છતાંય શીલવ્રતનું પાલન નથી કરતે, સમય મળે છે છતા મંદિર નથી જેને, બુદ્ધિ હોય છે પણ તત્વજ્ઞાન પામવા માટે પુરુષાર્થ નથી કરતા, આવા માણસા પ્રત્યે હચે કયાંય છૂણા કે તિરસ્કાર ભૂલથીચ નથી કરવાના. પરંતુ આજકાલ દેષભાવથી બીજાના આચરણની આલેચના કરવાનું સામાન્ય બની ગયું છે. આજનો માનવી દિવ દિવ વધુ ને વધુ કરુણાહન બનતા જાય છે. બાહાદષ્ટિથી દુઃખી છ પ્રત્યે કરુગા નથી જાગતી ત્યાં આંતથિી દુખી જીવો પ્રત્યે તે કરુણાની આશા જ ક્યાં રહી? દીન-દરિદ્રરંગી, અપંગ પ્રત્યે દયા આવે છે? એવાં દરના અજાણ અને અપરિચિતાની વાત જવા દે તમારા એહી, સગામાં કોઈ એવા દીન-દુખી હોય તે તેમના પ્રત્યે દયા આવે છે? એક ભાગને મેં કહ્યું: “તમારો ભાઈ આજ ખબ જ ખરાબ હાલતમાં છે, તમે તેને મદદ કરે છે તેની સ્થિતિ સુધરી જાય. તે એ ભગતે ફટાક દઈને કહ્યું: “મહારાજ સાહેબ! તમે મારા ભાઈને બરાબર ઓળખતા નથી. એ તો... અને પોતાના ભાઈની તેમણે ઘણી નિંદા કરી. મેં કહ્યું : “તમે તમારા ભાઈની આટલી બધી ખરાબ વાત કરી તે તમારામાં શું એવી કે જે બુરાઈ નથી અને બીજું, ભાઈ તમારો ખરાબ છે એમ ઘડીભર માની પણ લઈએ, પરંતુ તમને પરિવાર તે કંઈ ખરાબ નથી ને? તમે ભાઈના પરિવારની તા મદદ કરી શકે છે ને? તે આવા છે ભગત કે તમે કહે હવે તમારી પાસે શું અપેક્ષા રાખવી ? એક વાત બરાબર સમજી લે. દળમાં જે મૈત્રી, પ્રમેહ, કરણા અને માધ્યથ્યિ ભાવ ધારણ નહિ કરે તે તમારી એક પણ ક્રિયા. ધર્મક્રિયા નહિ બને. એવી ભાવશૂન્ય કિયા તમને દુર્ગતિમાં જતાં નહિ બચાવી શકે. તમે ઠાલા રસે રહેશે કે મે આટલી- આટલી ધર્મક્રિયાઓ કરી તે હું Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૭ : ૩૧૧ નરકમાં નહિ જ. મારી દુર્ગતિ નહિ થાય. પણ તમે દુર્ગતિથી હરગિઝ નહિ બચી શકે. આથી જ કહું છું કે મૈત્રી વગેરે ભાવનાઓને આત્મસાત્ કરે. ચિત્તને શુદ્ધ કરે, શુદ્ધ ચિત્ત જ ધર્મ છે. શુદ્ધ ચિત્ત જ પુણયાનુબંધી પુણ્યને પુષ્ટ બનાવે છે. શુદ્ધ અને પુષ્ટ ચિત્ત જ એક્ષપ્રાપ્તિનું અસાધારણ કારણ છે. “ધર્મના વિષયમાં ગભીરતાથી ચિતન-મનન કરે. આજે બસ, આટલું જ. Page #320 -------------------------------------------------------------------------- ________________ કંઈપણ જીવને પિતાને દુશમન ન માન અને કેઈ | પણ જીવને દુઃખી કરવાને વિચાર સુદ્ધાંય ન કર, એ મૈત્રી અને કરુણાની પ્રથમ શરત છે. છે અશુદ્ધ અને મલિન વિચારોથી ભરપુર હૃદયમાં પરમા| માની કૃપા કયારેય અવતરતી નથી. જ રોજ વિચારે કે હું તમામ જીવોને ક્ષમા આપુ છું. સર્વ જીવો મને ક્ષમા આપો. બધાજ જી સાથે મારે મૈત્રી છે. કેઈના ય પ્રત્યે મને વર નથી. સત્રતશેઠે અનિત્યાદિ ભાવનાએ સતત ભાવીને જડ રાગ ખતમ કર્યો હતો અને મૈત્રી-કરણ આદિ ભાવનાઓથી જીવને નામશેષ કર્યો હતો. પ્રવચન/૧૮ પરમકૃપાનિધિ આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મ તત્વનું સ્વરૂપ સમજાવતા કહે છે કે જે અનુષ્ઠાન જિનવચનાનુસાર છે. જે અનુષ્ઠાન યાદિત છે અને જે અનુષ્ઠાન ત્રી, પ્રદ, કરુણા અને માધ્યશ્ય ભાવથી યુકત છે તે અનુષ્ઠાન ધર્મ છે. તે અનુષ્ઠાન ધમાંનુષ્ઠાન છે.” તમને વેકેને અનુષ્ઠાન તા શુદ્ધ બન્યાં છે. જિનવચનાનુસાર મળ્યાં છે, તે તમારે તે તે યાદિત કરવા જોઈએ. અને સાથે સાથ તમારા હૈયે મૈત્રી આદિ ભાવનાઓ પણ હેવી જોઈએ. એટલું થઈ જાય તે “ધર્મ થઈ જાય. એવી ધમાંરાધના તમને–તમારા જીવનને આનંદથી ભરી દેશે. તેથી તમારી ધર્મક્રિયાઓ રસપૂર્ણ બનશે. Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૮ : ૩૧૩ શાસ્ત્રદષ્ટિ તે જોઈએ જ અમે લેકે ધર્મક્રિયાઓ કરીએ છીએ પરંતુ તેમાં આનંદ નથી આવતે, મઝા નથી આવતી...” આવી ફરિયાદ તમે કરે છે ને તમારી આ ફરિયાદ દૂર થઈ શકે છે. જે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું વિધાન છે તે જ પ્રમાણે અનુષ્ઠાન કરો અને હૃદયને મૈત્રી આદિ ભાવનાઓથી ભીનું રાખે. આ માટે વિચારક્ષેત્રને વિશાળ બનાવવું પડશે. ચૌદ રાજલેકવ્યાપી વિચાર ક્ષેત્ર બનાવવું પડશે. ઉર્વિલક, અલેક અને મધ્યલોકમાં સતત પરિભ્રમણ કરી રહેલા અનંતા જેને જ્ઞાનદષ્ટિથી અને શાસ્ત્રષ્ટિથી વિચારવા પડશે. હા, શાસ્ત્રદષ્ટિ તે જોઈએ જ. શાસ્ત્રદષ્ટિ વિના જીવ કઈ કઈ ગતિમાં કેવા પ્રકારે જન્મ અને મૃત્યુ પામે છે તે તમે નહિ જાણી શકે. સંસાર કેટલે દુખપૂર્ણ છે તેને ધ્યાલ શાસ્ત્રદષ્ટિથી જ આવી શકશે. શાસ્ત્રષ્ટિથી તમે સંસારની વાસ્તવિકતા જોઈ શકશે કે પાપકર્મ બાધીને માણસ કેવી નરકગતિ અને તિર્યંચગતિમાં ચાલ્યો જાય છે, અને એ દુર્ગતિઓમાં તે કેવાં કેવાં ભીષણ દુઓમાં પીડાય છે ! એ જાણીને, એ સમજીને એ જી પ્રત્યે તમારા હૈયે અમાપ કરૂણા ઉભરાશે. તીર્થકર કેને કહેવાય? સંસારનું અવલોકન કરવાથી વિશ્વના સર્વોચ્ચ આત્માઓના અંતરમાં કરૂણા જાગે છે, જન્મે છે. એહો ! અજ્ઞાનના ઘેર અંધકારમાં અથડાઈ કુટાઈને જીવો ન જાણે કેવાં કેવા કુકર્મો કરે છે. અને પરિણામે તેઓ દુર્ગતિમાં જાય છે. ત્યાં તેઓ ઘર વેદનામાં લેવાય છે. મારે આ જીવને જ્ઞાનને પ્રકાશ આપવો જોઈએ. તેમને હું દુઃખમાંથી બચાવી લઉં. તેમને હું પરમ શાંતિ અને પરમસુખને માર્ગ બતાવી દઉં.આ ઉત્કટ અને ઉગ્ર કરૂણુભાવ હૈયે છલકાય * ત્યારે એ જીવ તીર્થકર પદ પામવાને યોગ્ય બને છે. આવા કરૂણાવાન છ જ તીર્થકર પદ પામે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તીર્થકર કેને કહેવાય તે જાણે છે? તીર્થ એટલે ધમનું શાસન. જે ધર્મશાસનની સ્થાપના કરે છે તે તીર્થકર છે. “તીર્થ કરોતિ ઈતિ તીર્થંકર-તીર્થકર શબ્દની આ વ્યુત્પત્તિ છે. જે તારે તે તીર્થ. જેના સહારે ભવસાગર તરી જવાય તે તીર્થ, “તીયતે અને ઇતિ તીર્થમ–ભવસાગરથી અર્થાત્ દુખસાગરથી જે તારે છે તે “તીર્થ કહેવાય છે. આવા તીર્થની જે સ્થાપના કરે છે તેને તીર્થકર કહેવાય છે. તીર્થ કરના હૈયે તમામને તમામ દુઃખોથી સર્વથા મુકત કરવાની ભાવના હોય છે. આ તેમના હૈયે છલકાતી-વહેતી શ્રેષ્ઠ કરૂણા છે. નીર્થકરની કરુણાના પાત્ર બનીએ જે માણસ તીર્થકરની કરૂણાને પાત્ર બને છે તેના આંતર બાહા તમામ દુઃખ નાશ પામે છે. તે દુખસાગર તરી જાય છે. તીર્થંકરની કરૂણાને પાત્ર બનવું જોઈએ, પાત્ર બનવા માટે હૃદય પાત્રને શુદ્ધ કરવું જોઈએ. શુદ્ધ હૃદય-પાત્રમાં તીર્થકરની દિવ્ય કરૂણા અવતરિત થાય છે. હદયપાત્ર શુદ્ધ થાય છે મૈત્રી કરૂણા આદિ ભાવનાઓથી. કોઈ પણ જીવને પોતાને દુશમન ન માનો અને કઈપણું જીવને દુખી કરવાનો વિચાર સુદ્ધાં ન કરવો એ મૈત્રી અને કરૂણાની પ્રથમ શરત છે. તમામ જીવોને મિત્ર માનવા અને સૌનાં દુખ કર કરવાની ભાવના ભાવવી એ મૈત્રી અને કરૂણાની બીજી શરત છે. બીજા નાં દુખ દઈ જઈને હૈયુ ખળભળી ઊઠવું જાઈએ, બીજાની વેદના પિતાની વેદના બનવી જોઈએ. તે આપણી બધી જ વેદનાઓ અને યાતનાઓ તીર્થકર પરમાત્મા ફર કરશે. તેમની કરૂણા આપણા બધાં દુઃખ નાશ કરશે પહેલા આપણે બીજા છ પ્રત્યે કરૂણાવાન બનીએ. આપણા દુઃખની ચિંતા ન કરીએ, જ્યાં સુધી આપણે આપણું જ દુઃખોને રડયા કરીશું ત્યાં સુધી તીર્થકરની કરૂણાના પાત્ર નહિ બની શકીએ. પરમાત્મ-અનુગ્રહના દિવ્ય તત્વને સમજી લે તે તમારી તમામ દીનતા દૂર થઈ જાય. મહર્ષિ શ્રી સિદ્ધષિએ પિતાના ઉપમિતિ Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન−૧૮ ભવપ્રપંચકથા' નામના ગ્રંથમાં ખૂબજ મ`સ્પશી રીતે પરમાત્મઅનુગ્રહ' ને સમજાવ્યેા છે. પરમાત્મ-અનુગ્રહ એટલે પરમાત્મ કૃપા પરમાત્મ-અનુગ્રહ એટલે પરમાત્મ-ડ્ડા. પરમાત્માની કૃપા મેળવવા માટે આપણુ હૃદય વિશુદ્ધ અને વિમળ હેવુ' જોઈએ. ઉપમિતિ' ગ્રન્થની એક ઉપનયકથા ૩૧૫ એક રાજાને વિચાર આવ્યે કે મારા નગરમાં એકપણ ભિખારી રહેવા ન જોઈએ અને તેણે મંત્રીને મેલાવીને આજ્ઞા કરી કે નગરમાં જે ફ્રાઈ પણ ભિખારી હાય તેને રાજમહેલમાં લાવીને વસ્ત્ર, અનાજ વગેરે આપીને તેનું ભિખારીપણું દૂર કરો.' મત્રીએ રાજાની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કર્યું. રાજાના નવા ફરમાનથી ભિખારીએનું ભિખારીપણુ દૂર થવા લાગ્યું, ભિખારીઓને હવે ધંધા રાજગાર મળ્યા. થોડાક જ દિવસમાં નગર ભિખારી વિનાનુ થઈ ગયું . એક દિવસ રાજાએ પાતાના મહેલના ઝરૂખે ઉભા ઉભા એક ભિખારીને જોચે.. રાજાએ તરત જ મંત્રીને ખેલાત્મ્યા. મત્રીએ ભિખારીને મેલાવીને તેને નવડાવીને સુંદર વસ્ત્રો આપ્યાં. પછી તેને ભેાજનાલયમાં લઈ જઈને કહ્યું : હુવે તારી પાસે તારૂ જીતુ પુરાણુ ભિક્ષાપાત્ર છે અને તેમાં જે ગ ંદો આહાર છે તેને ફેંકી દે અને તારા ભિક્ષાપાત્રને સાફ કરી નાંખ 1 હાય ભિખારીએ વિચાયુ : ભિક્ષાપાત્રનું ભાજન ફ્ેકી દઉં. અને આ માણુસ મને પછી ભાજન જ ન આપેતા ? તે તા હુ અને માજુથી ભૂખ્યા જ રહી જ ! આથી ભિક્ષાપાત્ર તે ખાલી નહુ ક' આમ વિચારી તેણે મત્રીને કહ્યું: તમારે જે આપવુ તે આ ભિક્ષાપાત્રમાં જ આપે, હું મારૂ જુનું છે તે ફેકી નહિ દઉં,' મંત્રીએ તેને ઘણા સમજાન્યા કે તારા ભિક્ષાપાત્રમાં જે અન્ન છે તે ઘણું ગંદુ અને સડેલુ' છે. એવું અન્ન નહિ ખ વું જોઇએ, તેને ફ્રેંકી દે. તારા ભિક્ષાપાત્રને પણ પેઇને બરાબર સાફ કર અને પછી એ શુદ્ધ પાત્રમા તું ભાજન લઈને ખા! અશુદ્ધની સાથે શુદ્ધ પણુ તું Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અશુદ્ધ બની જાય છે. સડેલા ભજન સાથે યુદ્ધ ભજન લઈશ તે તે શુદ્ધ ભજન પણ સડી જશે–મંત્રીએ તેને અનેક રીતે સમજાવ્યું પણ તે એકને બે ન થયે. ન જ સમયે તે બહાના બતાવીને ભાગી ગયે! આથી તે ભિખારીને ભિખારી જ રહ્યો - જ્ઞાની પુરુષે કહે છે કે પહેલા તમે તમારા હૃદયને શુદ્ધ કરે. શુદ્ધ-નિર્મળ હૃદયમાં પરમાત્માની દિવ્ય કૃપા અવતરે છે. અને આ દિવ્ય કૃપા જ તમારા તમામ દુખ હરી લેશે. કરવું છે ને હૃદયને સાફ ને સ્વચ્છ? શુદ્ધ અને નિર્મળ? તમારા હૈયે જે શ્રેષ છે, રોષ છે, ધૃણ અને તિરસ્કાર છે, વેર-ઝેર છે તે બધી ગંદગી છે. સડે છે. આ ગંદગીને બહાર મુકી દે ફગાવી દે આ સડાને ! તમારા હૈયે રહેલી વિકારોની ગંદગીને ઉલેચી નાખો હૈયે તમારે આ બધી ગંગો રાખવી હોય, સડેલે માલ જ સંગ્રહી રાખ હેય અને તેમાં પરમાત્માની કૃપા ઉતરે એવું તમે ઈચ્છતા છે તે યાદ રાખે કે એવું કદી નહિ બને. અશુદ્ધ અને મલિન પાપવિચારેથી ભરપુર હદયમાં પરમાત્માની કૃપા કયારેય અવતરતી નથી. શુદ્ધ હદયને ધર્મ કહ્યો છે તેનું તાત્પર્ય જ આ છે. જે હૃદયમાં પરમાત્માની કૃપા હોય તે હદયમાં અધર્મ ટકી શકતા નથી. જે ઘરમાં પ્રકાશ હોય છે તે ઘરમાં અંધારુ રહેતું નથી. સભામાંથી હૃદયને શુદ્ધ કેવી રીતે કરીએ? એ તે કામક્રોધ આદિથી અશુદ્ધ જ બન્યું રહે છે! આજ શુદ્ધ કર્યું તે કાલે ફરી પાછું અશુદ્ધ બની જાય છે ! મહારાજશ્રી સમસ્યા તે છે જ! પરંતુ તે ન જ ઉકલે તેવી સમસ્યા નથી. હૃદયને રોજ શુદ્ધ કરતા રહો. રાજ અશુદ્ધ બને છે તે રેજરોજ તેને શુદ્ધ કરા! શરીર રાજ ગંદુ થાય છે તે જ સ્નાન કરે છે ને ? કપડાં રોજ મેલા થાય છે તે જ કપડા ધુએ છે ને? એ જ પ્રમાણે હૃદય રેજ અશુદ્ધ થાય છે તે તેને એક એક દિવસ શુદ્ધ કરે ! રાતના સૂતા પહેલા હદયને શુદ્ધ કરીને Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ : ૩૧e સૂઈ જાવ. નિરંતર આ શુદ્ધિની પ્રક્રિયા ચાલુ રાખે. રોજ જ નહિ, પ્રતિપળ દયની શુદ્ધિ માટે જાગ્રત રહે જે પળે જણાય કે હૃદય પાપવિચારેથી અશુદ્ધ બન્યું તે તરત જ, શુભ વિચારથી બીજી જ પળે તેને શુદ્ધ કરી નાંખોપળે પળ હૃદયશુદ્ધિ માટે સાવધ જાગ્રત ને સક્રિય રહો ! તે એક દિવસ હદય એવું શુદ્ધ બની રહેશે કે પછી કદી તે અશુદ્ધ નહિ બને. હૃદયને શુદ્ધ કરવા માટે બે મગળ કે કંઠસ્થ કરી લો. તેના અર્થને બરાબર સમજી લે અને તમારા હૃદયમાં તેનું સતત ગુંજન થવા દો. પહેલે લેક નેધા લે ? શિવમસ્તુ સર્વજગત : પરિહિતનિરતા ભવતુ ભૂતગણું. દષા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકો છે તેને અર્થ પણ સમજી લે: “સર્વ-સારા ય જગતનું કલ્યાણ થાઓ. સર્વજીવ પરહિત કરવામાં નિરત થાઓ. જીવોના બધા જ દોષ નાશ પામે... સર્વત્ર સૌ સુખી થાઓ બીજે લાક પણ નોધી લે? ખામેમિ સવ્વજીવે, સવૅજીવા ખમંતુ મે 1 મિત્તિ એ સવભૂસુ, વેર મજઝન કેણઈ છે આ મલેકને અર્થ પણ બરાબર ધ્યાનથી સમજી લે “હું તમામ જીવોને ક્ષમા આપું છું, સર્વ છે મને ક્ષમા આપે. બધા જ જી સાથે મારે મૈત્રી છે, કેઈના ય પ્રત્યે મને ઠૌર નથી. સવાર-બપોર-સાંજ ત્રિકાળ અને નિરંતર આ કેનું સ્મરણ કરે. તેના અર્થનું ચિંતન કરે. અનુકૂળતા હોય તે કુટુંબના બધા સભ્યો સાથે મળીને તેનું ગાન કરે. ઘરમા-કુટુંબમાં દરેકે દરેક સભ્યને આ શ્લોક કંઠસ્થ કરાવે. આવુ કંઈક પ્રગાત્મક કરે. રાજ સાંભળતા જ રહેશે અને ક્રિયારૂપે કશું કરશે જ નહિ તે નકકર કશું જ નહિ મળે. હદયશુદ્ધિ માટે આ પ્રયાગ કરતા રહે. હદય. જેમ જેમ શુદ્ધ થતું જશે તેમ તેમ જીવમૈત્રી વધતી જશે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૮? મીઠી મીઠી લાગે છે મુનિવરને દેશના વિસ્તરતી જશે અને મૈત્રી વધતી જશે તેમ તેમ તમારી ધર્મક્રિયાઓ પણ આનંદમય-સમય-ઉલ્લાસમય બનતી જશે. તે તમારા બધાજ કર્તવ્યમાં વિવેકની સુગંધ કુટશે. સભામાંથી - દીન દુ:ખી, અને રોગીઓને જોઈને કરૂણા આવે. છે પરંતુ જેઓ હિંસા, ચોરી, અનાચાર કરે છે તેઓ પ્રત્યે જરાય કરૂણા નથી લાગતી. તેમના પ્રત્યે રોષ જ થાય છે. મહારાજશ્રી : દીન-ગરીબ-અનાથ આદિના દુખ તમને પ્રત્યક્ષ દેખાય છે આથી તમારું હૃદય કરૂણાથી ભરાઈ આવે છે. પણ જેઓ હિંસા, અસત્ય, ચેરી આદિનાં પાપ કરે છે તેમનાં દુઃખ તમને નજરમાં નથી આવતાં! દુઃખના કારણે પ્રત્યક્ષ છે પણ તેમનું દુખ પરિણા છેતમે જે પાપના ફળનો વિચાર કરો કે તમને એ દુખ જરૂર દેખાય, “આ માણસ હિંસા કરે છે. હિંસાનું ફળ રોગ અને શેક, દુર્ભાગ્ય અને પ્રતિહિંસા ! આને ખબર નથી અથવા તે એ પાપમાં માનતા નથી. પરંતુ પાયના ફળ આજ નહિ તે કાલે આ ભવમાં નહિ તે પરભવમાં પણ તેને જરૂર ભેગવવા પડશે.” ચોરી કરનારના દુઃખ નજરોનજર નથી દેખાતા. પરંતુ તમે જે જાણી લે કે ચોરી કરવાથી કેવા પાપકર્મ બ થાય છે અને એ પાપકર્મો ઉદયમાં આવતા એ જીને કેવાં કેવાં દુખ જોગવવાં પડે છે, તે તમને ચોરી કરનાર પ્રત્યે ધૃણા નહિ ઉલટું તેને ચેરી કરવામાંથી કેમ રે તેના જ વિચારો આવશે. ચોર પ્રત્યે પણ કરણી એક સત્ય ઘટના. લન્ડનમાં એક ઘટના બની હતી. એક યુવાન રાતે ચોરી કરવા નીકળે. એક સ્ટ્રીટમાંથી તે જઈ રહ્યો હતો તેના ચાલ અને ઘમતી આંખ જોઈને પિલીસને શંકા થઈ કે આ ચોર હોવા જોઈએ. આથી પોલીસ સતર્ક બની ગઈ. એ યુવાનને પણ ગ ઘ આવી ગઈ કે પોલીસને મારા વિષે શ કા ગઈ છે. આથી તે પિોલીસથી બચવા એક ચર્ચમાં ઘુલી ગયે. Page #327 -------------------------------------------------------------------------- ________________ રાથયન૧૪ ૧૮ ચર્ચના દરવાજા ખુલા જ હતા. ચર્ચમાં ધર્મગુરૂ પાદરી પિતાના કેટલાક અતિથિઓ સાથે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા. પેલો યુવાન પણ ત્યાં જઈને એક ખુરસી પર બેસી ગયો. ટેબલ પર ચાના કપ-રકાબી વગેરે પડયા હતા. નોકરે એ યુવાનને પણ અતિથિ માની તેને ચાનો કપ આપ્યો ધર્મગુરૂની નજર આ યુવાન પર ન હતી. તે તે પિતાના વાર્તાલાપમાં લીન હતા. ટેબલ પર જે કપ પડયા હતા તે ચાદીના હતા. યુવકનું મન તેથી લલચાયું. ચેરી કરવા તે એ નીકળ્યો હતે ! સામે જ ચોરીની તક હતી! ધર્મગુરૂ પિતાના મિત્રો સાથે ઊઠીને બીજા રૂમમાં ગયા ત્યારે યુવાને ઝડપથી ચાલીને કપ પિતાના કેટમાં છુપાવી દીધા અને ચર્યની બહાર નીકળી ગયો ! પિોલીસે તેને બહાર નીકળતે જે અને તેને પકડી લીધે, ચેરીનો માલ હસ્તગત કર્યો. અને તેને કસ્ટડીમાં પૂરી દીધે બીજા દિવસે તેને ન્યાયધીશ સામે હાજર કરાયે. પોલીસે રીપેર્ટ આપે કે આ ચાર છે અને તેણે ચર્ચમાથી ચાંદીના કપ ચાય છે. પોલીસે એ કપ બતાવ્યા. કપ પર ચર્ચાનું નામ હતું. ખાતરી માટે એ ચર્ચના ધર્મગુરૂને કેટ માં બોલાવ્યા. ન્યાયાધીશે ધર્મગુરૂને પૂછયું : આપના ચર્ચમાથી ચાંદીના કપ ચારાયા છે? આ યુવક આપના ચર્ચામાં આવ્યો હતે? તેને આપે જોયા છે ? ધર્મગુરૂએ એ યુવાન સામે જોયું. અને કહ્યું : “આ યુવાન તે મારે મહેમાન છે. ગઈકાલે રાતે ચચમાં તે મારે મહેમાન બનીને આવ્યું હતું. મેં જ તેને ચાંદીના કપ ભેટ આપ્યા હતા. આ યુવાનને ચેર સમજ પકડી લીધું છે તે જોઈને મને ખૂબ જ દુખ થયું છે. આપ તેને નિર્દોષ છોડી મૂકે તેવી મારી તમને વિનંતી છે.' ધર્મગુરૂના આ બયાનથી પોલીસ શરમાઈ ગઈ. યુવાનને બેહદ આચર્ય થયું. ન્યાયાધીશે પણ યુવાનને છોડી મૂકો અને ચાદીને કપ પાછા આપવા હુકમ કર્યો. પોલીસે ધર્મગુરૂની ક્ષમા માંગી. Page #328 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કરક ધર્મગુરૂ એ યુવાનની સાથે કોર્ટની બહાર નીકળ્યા. બહાર આવતા જ યુવાન ધર્મગુરૂના ચરણોમાં પડીને મુશ્કેને યુકે રડી પડી. ધર્મગુરૂએ તેને ઊભા કરી પિતાની છાતીએ ચાળે, વહાલથી તેને વાસો ૫ પાળે. યુવાને રડતા અવાજે કહ્યું : “આપે મને બચાવી લઈને મારા પર અનંત ઉપકાર કર્યો છે. આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું કયારેય ચેરી નહિ કરું ધર્મગુરૂએ કહ્યું? તારો ચહેરો જોઈને જ મને લાગ્યું હતું કે આ યુવાન ચેરી કરી શકે જ નહિ. જરૂર કંઈ વિકટ પરિસ્થિતિએ તેને મજબુર કર્યો હશે. આથી ન્યાયાધીશ સમક્ષ મેં તને મારા મહેમાન તરીકે ઓળખાવ્યું. હવે તું મને કહે કે તારે આમ થરી કેમ કરવી પડી ?' યુવાને કહ્યું કે હું અત્યારે ખૂબજ ખરાબ હાલતમાં જીવું છું. મારી પાસે પૈસા નથી, મારી એકના એક બહેનના લગ્ન લીધાં છે. માતા પિતા સ્વર્ગે ચાલ્યા ગયાં છે. મારી બેન પર મને ખૂબજ હાલ છે. તેના લગ્ન માટે પૈસા જોઈએ. ઘણાં પાસે મે ઉછીના પૈસા માગ્યા. સગાં-સંબંધીઓ-મિત્રોને કાકલુદી કરી પણ કેઈએ. મને કાણું કેડી ય ન આપી. આથી મારે ન છૂટકે, કકળતા હૈયે. ચેરી કરવી પડી. અને ચોરી કરી તે પકડાઈ ગયે યુવકની વાતમાં સચ્ચાઈ નીતરતી હતી. ધર્મગુરૂએ તેને હાલથી આશ્વાસન આપ્યું. તેને ચર્ચમાં લઈ ગયા અને તેની બહેનના લગન માટે જરૂરી બધી આર્થિક વ્યવસ્થા કરાવી આપી, યુવકનું હૃદય આથી ગદ્ગદ્ થઈ ગયું. ધર્મગુરૂ પ્રત્યે તેના હૈયે ભરપુર શ્રદ્ધા બેસી ગઈ. તેણે જીવનમાં ક્યારેય ચોરી નહિ કરવાને દઢ સંકલ્પ કર્યો. તેનું જીવન આ ઘટનાથી સુધરી ગયું. યુવાનનું જીવન સુધારવા માટે ધર્મગુરૂને જુઠું બોલવું પડયું ! બીજા ના આત્મકલ્યાણ માટે, ભવ સુધારવા માટે કદાચ અસત્ય બોલવું પણું પડે તે તે પાપ નથી! Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૮ : ૨૨૧ સત્ય-અસત્ય સાપેક્ષધર્મ : એક કલ્પના કરે. નાના બે બાળકોને ઘરમાં એકલા મૂકીને મા-બાપ બહાર કામે ગયા છે. પાછા આવીને જુએ છે તે ઘર આગમાં ઘેરાઈ ગયું છે. બાળકને આગની ખબર નથી. તેઓ પિતાના રમવામાં મશગુલ છે. આગ બહારથી લાગી છે. અંદર જવાય તે બળીને જીવતા ભડથું થઈ જવાય તેવી હાલત છે. મા-બાપ બાળકને બૂમ મારી લાવે છે. પણ ભૂલકાં કશું જ સાંભળતાં નથી. ત્યારે બાપ જેરથી કહે છે ટીનુ બેટા! જે હું સાયકલ લાવ્યો છું જલદી બહાર આવે. જે પહેલે આવશે તેને સાયકલ મળશે. અને સાયકલની લાલચથી બંને બાળકે જલદી દેહતા બહાર આવે છે. બાળકે હેમખેમ બહાર આવી ગયા! તેમની જીંદગી બચી ગઈ! ઘર સળગી ગયું! અહીં બાપને જુઠું બેલવું પડયું. બાળકોના જીવ બચાવવા તેને જુઠને આશરે લેવું પડે. પિતે સાયકલ લાવ્યું ન હતું છતાંય કહ્યું કે તમારા માટે સાયકલ લાવ્યો છું' તે શું આ બાપને અસત્ય બોલવાનું પાપ લાગશે? નહિ. અહી અસત્ય પાપ નથી. ધર્મ છે. સત્ય-અસત્ય સાપેક્ષ ધર્મ છે. એકાન્તતઃ સત્ય ધર્મ નથી, એકાનતત અસત્ય પાપ નથી. લંડનની ઘટનામાં ધર્મગુરૂને આશય યુવકને ચેરીના પાપમાંથી ઉગારી લેવાનું હતું. તેમના હૈયે યુવાન માટે કરુણા હતી. જાણતા હતા કે ચેરી કરવી એ પાપ છે. ચેરીના પાપથી આ યુવકને આભવ ને પરભવ બંને બગડી જશે. તેનું જીવન દુખી થઈ જશે. મરીને તેની દુર્ગતિ થશે...” આથી યુવાન પ્રત્યે તેમને ગુસ્સે ન આવ્યું. કરુણા છલકાઈ. સભામાંથી અમારા બે રૂપિયાના સ્લીપર ચોરાઈ જાય અને ચારનાર પકડાઈ જાય તે અમે તે તેને ભરપુર મેથીપાક આપીએ છીએ મહારાજશ્રી ઃ કારણ કે જીવ કરતા પણ જડ તમને વધુ Page #330 -------------------------------------------------------------------------- ________________ મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવરની દેશના વ્હાલુ' છે! જડ પદાથ માટે જીવતા જીવને મારપીટ કરતા પણ તમે અચકાતા નથી! કેટલું કરુણ ! યાદ રાખા કે જ્યાં સુધી ચૈતન્ય પ્રત્યે સ્નેહ જાગ્રત થતા નથી ત્યાં સુધી આત્માને ધર્મના સ્પ પણ થતા નથી. એ રૂપરડીની સ્લીપર માટે માણુસને ઢોરમાર મારનાર, એક રૂપરડીના ઝાડૂ માટે અકરીને ટીપી નાખનાર ધર્મની તુ મારાધના કરી શકવાના ? તમે કદી વિચાયુ કે સ્લીપર ચારનારે સ્લીપર શા માટે ચેરી હશે ? કઈ પરિસ્થિતિએ તેને આવી મામુલી ચારી કરવા પ્રેર્યા હશે? ચેરીના દૂષણથી તે મુક્ત થવા જોઇએ.' પછુ હૈયે કરુણાભાવ હાય તે આવું વિચાર ને ? કરુણા તેા છે નહિં અને નીકળી પડયા છે. ધ કરવા! પેાતાને કહેવડાવા છે. ધર્માંત્મા! પણ ફરી ફરીને યાદ રાખા કે કર નિય હૃદયમાં ધર્મોના વાસ થતા નથી. તેા હૈયામાથી કરતા કાઢી નાંખા અને કરુણાને જાગ્રત કરે ! ૩૨૨ : એવું ન માનશે કે સાધુપુરુષે જ આવી કરુણા કરી શકે છે ! ગૃહસ્થ પણ આવી કરુણા કરી શકે છે, ગૃહસ્થધમ કરુણાથી જ ચાલે છે. એવા અનેક સગૃહસ્થા ભૂતકાળમા થઈ ગયા કે જેમનાં હૃદય કરુણાથી લેાછલ હતાં. તેએ દુઃખી જીવેા પ્રત્યે અત્યંત કરુણા ખતાવતા હતા, વર્તમાનમાં પણ એવા દયાના સાગર ગૃહસ્થી છે જ! અપરાધી તરફે પણ કરૂણા ક ધ ગ્રન્થામાં શ્રેષ્ઠિ સુન્નતનું ઉદાહરણ આવે છે. કરાડપતિ હતેા. સુવ્રત અગિયાર કરેડ સેાનામહેારના માલિક હતા. અગિયાર પત્નીને પતિ હતા અને તે અગિયારસ તિથિ-એકાદશીના આરાધક હતા. સુન્નતના જીવન સાથે અગિયારના આંક જોડાઈ ગયા હતે. એકાદશીના દિવસે સુન્નત પોતાની હવેલીના એક એકાન્ત કમરામાં, પૌષધવત ધારણ કરીને ધમ ધ્યાનમાં લીન હતા, ત્યારે તેની હવેલીમાં ચાર આવ્યા. સુન્નતની સઘળી સપત્તિ હવેલીમાં હતી! એ જમાનામાં બેન્ક નહાતી! સેફ ડીપોઝીટ વાલ્ટ પણ ન હતા! આથી Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન -૧૮ ૩૨૩ ધનિકો પિતાની સઘળી ધનસંપત્તિ હવેલીમાં જ રાખતા. કેઈ જમીનમાં દાટતું તે કઈ તિજોરીમાં મૂકતું! કેઈ ભીંતમાં સાચવતા તે કે મકાનની છતમાં મૂકતા હવેલીમાં બધા જ સૂઈ ગયા હતા અને સુવત શેઠ ધ્યાનમાં ઉભા હતા. ઉભા ઉભા આંખને નાકના ટેરવા પર સ્થિર કરીને આત્માનું ચિંતન કરી રહ્યા હતા. ચારે માટે આ ઉત્તમ તક હતી ! તેમણે ઝડપથી ધનમાલ ભેગે કરીને પિટલા બાંધી લીધાં. ચોર જેવાં પિટલા લઈને જાય છે, ત્યા સુન્નત શેઠે ધ્યાન માર્યું. તેમની નજર પિટલા લઈને જતા ચેરે ઉપર પડી. પરંતુ ચરને અટકાવવા સહેજે ય પ્રયત્ન ન કર્યો ! ચોરેને ચોરી કરતા જુઓ તે તમે પૌષધમાં હોય તેય તેને પકડવા દે ને? કદાચ દેડે નહિ તે “ચેર ચેર'ની બૂમ પણ મારે ને ? પરંતુ આ સુવત શેઠ તમારા જેવા ન હતા. તેમણે પૌષધ લીધું હતું. સંસારની કોઈપણ પ્રવૃત્તિ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વાસ્તવમાં તે તેમનું હૃદય અનાસક્ત હતું. આથી “ચેરે મારી કરડેની ધનસંપત્તિ લઈ જાય છે તે મારું શું થશે? આ વિચાર, આવી ચિંતા તેમને ન થઈ ઉહું તેમણે વિચાર્યું કે, વાસ્તવમાં જે મારૂં છે તેને કઈ જ લઈ જઈ શકે તેમ નથી અને જે મારું હકીકતમાં છે જ નહિ તે કઈ લઈ જાય છે તેથી મને શું ? મારૂં તે છે સમ્યજ્ઞાન, સમ્યદર્શન અને સ ચ્ચારિત્ર. મારે એ અક્ષમ અને અખૂટ ભવ છે. મારી એ જ સાચી લત છે. તેની ચેરી આ દુનિયામાં કઈ જ કરી શકે તેમ નથી. આ ચે જે ચેરી જાય છે તે મારી સંપત્તિ છે જ નહિ ! પછી હું શું કરવા ચિંતા કરૂં? શા માટે બૂમાબૂમ કરું? શા માટે તેમને પકડવા દેતું ?' અગિયાર કરોડ સેનામહોરને ધણી શું વિચારે છે તે કંઈ ની કે તમારા ચાર ર ક તેય તેમ તે તેમનું અરિ ની દવા. તેમા Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સમજમાં ઉતરે છે ? ધનદોલત પ્રત્યે સુવ્રત શેઠની દૃષ્ટિ કેવી છે તે કઈ સમજાય છે ? છે કેાઇ તેમને મમત્વ ? છે કેાઈ પરિગ્રહની વાસના ધનના પર્વત પર બેઠા છે, પરંતુ ધનના કાઇ માહુ નથી, કેાઈ રાગ નથી, તેનુ કેાઈ મમત્વ નથી ! એ ધન દોલત પર રાગ હાત તા! મમત્વ હાત તા ? પૌષધવ્રતને ભંગ કરત. ચીસાચીસ કરી મૂકત ! રક્ષકાને બૂમ મારત! ધમાલ મચાવી દેતયાં ! અને પછી ચારાને કેવી સજા કરાવત પણ ના, સુન્નતને ચારે પ્રત્યે કાઇ રાષ નથી ચડતા, કાઈ તિરસ્કાર નથી જાગતા. જડ પર રાગ હેાત તેા સુત્રત જરૂર ચેરીના તિરસ્કાર કરત. તેમને જીવ પ્રત્યે રાગ હતેા, જડ પ્રત્યે વિરાગ હતા. પછી ચારા પ્રત્યે દ્વેષ કયાંથી જાગે ? સ અનર્થાંનુ' મૂળ જ જ રાગ અને જીવ દ્વેષ છે! એ મહા શ્રાવકે અનિત્યાદિ ભાવનાએ સતત ભાવીને જહેરાગ ખત્મ કર્યા હતા અને મૈત્રી–કરૂણા આદિ ભાવનાઓથી જીદ્વેષને નામશેષ કર્યાં હતા! ધનવાન હાવા છતાં ધનપ્રેમી નહાતા. શ્રીમંત હાવા છતાંય લક્ષ્મીદાસ નહાતા. સુન્નત શેઠ તે ચેારા તરફ માત્ર એક નજર નાંખીને ફરી ધ્યાનમાં લીન ખની ગયા! ચારાને તે। આથી ફાવતુ આવી ગયું. ચેરીના માલના પેાટલાં માથે મૂકીને ચાલવા માડ્યુ, પશુ આશ્ચય! હજી હવેલીની બહાર પગ મૂકે ત્યાં જ તેમના પગ અચાનક થંભી ગયા. એક ડગલુ ન આગળ મંડાય ન એક ડગલું" પાછળ ભરાય ! જમીનની સાથે ચીટકી ગયા! ઘણાં પ્રયત્ન કર્યો પરંતુ ત્યાઁ હવે તે · ગભરાયા. જ્ઞાની પુરુષએ કહ્યું છે : ધર્મ રક્ષતિ રક્ષિત; તમે તમારા હૃદયમા ધમ ને સુરક્ષિત રાખે અને ધમ તમારું રક્ષણ કરશે. સુન્નતના હૈયામાં જીવ–રાગ અને જડ વૈરાગ્યના મહાન ધમ સ્થિર અને સુરક્ષિત હતે ! તેમના જીવનમાં શુદ્ધ હૃદયના જ ધમ વણાયેલા હા! ચારે તેમની સ પત્તિ કેવી રીતે લઈ જઈ શકે ? સુવનની શુદ્ધ ધમ સાધનાથી દૈવી તત્ત્વા જાગૃત થઈ ગયાં! તેમણે ચારાને પાતાના પરચા મતાન્યે ! Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ * ૩૨૫ હા, એક વાત બરાબર ખ્યાલમાં લઈ લે. સુવતે પિતે કઈ દેવ-દેવીને પ્રાર્થના કરી નાની કે હે ક્ષેત્ર દેવતા! હવે તું જ મારી આ કેલતને બચાવ ? પરમાત્માને પણ તેમણે કાકલૂદી નહતી કરી કે “ભગવંત! આ રે મારી સંપત્તિ સારી ન જાય એમ તું કંઈ કર !” સુત્રત શેઠ ગૃહસ્થાવાસમાં પણ અનાસક્ત યોગી હતા! તેમના હૈયે ધનસંપત્તિને કઈ મેહ ન હતા. આથી નશ્વર ધનસંપત્તિ બચાવવા માટે શા માટે પ્રાર્થના કરે? અનાસક્ત હૃદય જ મહાન ધર્મ છે. અનાસક્તિ જ પરમાન ઇ અને પરમ સુખ છે. જીવમાત્ર પ્રત્યે જેના હૈયે મૈત્રી અને કરૂણ છલોછલ છલકાતી હોય તેનું હૈયુ, તેનું જીવન તે વિશુદ્ધ ને વિમળ હોય! શાંત અને પ્રસન્ન હોય ! સવારે સુવત શેઠે “પૌવધ પાયે પિતાના કમરામાંથી બહાર આવ્યા. તેમણે ચોરેને ઉભેલા જોયા, જેતા જ પૂછયું : “તમે હજી કેમ અહીં ઉભા છે ? જતા કેમ નથી રહ્યા ગેરેએ ગભરાતો ગભરાતા કહ્યું: “શેઠજી ! અમે કેવી રીતે જઈએ? અમારા પગ જ જમીન સાથે ચૂંટી ગયા છે. આપે જ કંઇક કર્યું છે. અમને આપ છોડાવે. અમે હવે કદી ય ચેરી નહિ કરીએ. તમારે ધનમાલ પણ પાછો આપી દઈએ છીએ. વાત જાણીને સુતે ચોરોને પ્રેમથી સ્પર્શ કર્યો અને ચારાના પગમાં પ્રાણુ આયા ! હવે તે ચાલી શક્યા ! પણ ચાલીને જાય કયાં? કેટવાળ બહાર જ ઊભે હતે. કેટવાળે ચારેય ચોરને પકડી લીધા. સુન્નતની તમામ ધનસંપત્તિ બચી ગઈ ! ચોરે બધું જ મૂકીને કેટવાળ સાથે ગયા. આનંદને આ કંઈ જે તે પ્રસંગ ન હતે. છતાય સુવતી શેઠના હૈયે કેઈ આનંદ ન હતો તે ખૂબ જ બેચેન હતા ! “ચેર પકડાઈ ગયા. હવે તેમને સજા થશે. રાજા તેમને શૂળીએ ચડાવી દેશે! બિચારા મારા નિમિત્તે અકાળ મૃત્યુ પામશે !” આવી વેદનાથી સુવત શેઠ ખિન્ન અને ઉદ્વિગ્ન હતા. Page #334 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આવી ઘટના તમારા જીવનમાં બને તે તમે શું કરે ? તુલના કરે જરા! ધન ને મોહ શું ન કરાવે તમને ? ચાર પકડાય જાય તે રાજી થાઓ ને? કે નારાજ થાઓ? અરે! ન પકડાઈ તે એ ચોરને પકડાવવા માટે તમે આકાશપાતાળ એક કરાવે. કેમ ખરું ને ? સભામાંથી : ચારને તે સજા થવી જ જોઈએ ને? મહારાજશ્રી ઃ એ વિચારતા પહેલાં એ વિચારે કે માણસને ચિરી શા માટે કરવી પડે છે ? ચોરીના પાપથી માણસને બચાવી શકાય છે કે નહિ? સજા કરવાથી, મારપીટ કરવાથી ચેર ચેરી કરવાનું છોડી દેશે એમ તમે નિશ્ચિત કહી શકે છે? ના. તે ચોરી કરનાર કરુણાને પાત્ર છે. પછી તે છે સજાને પાત્ર. સજા કરવામાં ય કરુણા હોવી જોઈએ. તેના પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. સજા પણ ચેરીનું પાપ છેડે તેવી ભાવનાથી કરવી જોઈએ. સુવ્રત શેઠ તે વિચારે છે કે “ગેરેને સજા ન થવી જોઈએ. તેમને હું બચાવી લઉં. તેમને હું પ્રેમથી સમજાવીશ, જેથી ભવિષ્યમાં તેઓ કદી ચેરીનું પાપ ન કરે. આવી ઉત્તમ કરુણાથી સુવ્રત શેઠ ઉપવાસનું પારણું કરવા પણ ન રેકાયા અને સીધા પહોચ્યા રાજાની પાસે. રાજાને સુવત શેઠ માટે માન અને આદર હતા. રાજાએ શેઠનું સ્વાગત કર્યું અને સવાર સવારમાં આવવાનું કારણ પૂછયું. શેઠે ચેરે માટે અભયદાન માંગ્યું. એટલામાં કેટવાળ પણ ચોરેને લઈને આવી ગયે. સુવ્રત જેવા ધર્માત્માના ઘરમાં ચોરી કરનાર ચેરને જોઈ રાજાને ખૂબ જ ગુસ્સે ચડે. પરંતુ સુત્રએ રાજાને શાત કરતા કહ્યું કે મહારાજા ! આ ચારેને કઈ જ વાક-ગુને કે દેષ નથી. દેષ મારે જ છે. મારા જેવા ધનાઢયે આ દુ ખ લોકેના દુખ દુર કરવાની કોઈ ચિંતા ન કરી આથી તેમને આ પાપકર્મ કરવા વિવશ બનવું પડયું. આપ તેમને છોડી મૂકે. હું તમને ખાતરી આપું છું કે હવે આ લેકે કદી ચોરી નહિ કરે. તેમને જે જોઈશે તે આપીશ.” Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રવચ૧-૧૪ કે ૩ર૭ પાપીને સજા કરવાને બદલે તેના હૈયામાંથી પાપની વૃત્તિ નિર્મૂળ કરવાનું વિચારે. “ચોરી કરનાર પાપી છે, દુષ્ટ છે, અધમ છે.' એવું વિચારતા પહેલાં “ચેરી કરનાર દુઃખી છે!'– એ વિચાર કરે. “એ દુષ્ટ છે. એવું વિચારવાથી કેષભાવ વધશે. સુત ચારને દુખી. જુએ છે. આ ભાવના દુઃખ અને પરભવના ખી આથી તેમના હદયમા કરુણા ઉભરાણ. સુવ્રતની લવ કરુણને પ્રભાવ ચેરે પર કેટલે ઘરે પડશે? ચાર સુવ્રતના ચરણોમાં નમી પડયા, રડતી આંખે ગદુગ૬ કઠે બોલ્યા : હે મહાત્મા પુરુષ! અમે કદી પણ ચેરી નહિ કરીએ. આપે અમને અભયદાન આપ્યું. અમે આપને ઉપકાર કદી નહિ ભૂલિએ. આપે અમારા ભયંકર અપરાધને પણ માફ કરી દીધા. ક્ષમા આપી અમને. આપ દેવતા પુરુષ છે! શા પણ સુરતની અત્યંત કરુણાથી ખૂબ પ્રભાવિત થયા. સુવ્રતનું ધર્મતેજ હજારે સૂર્યના તેજથી પણ અધિક તેજથી ઝળહળાં થઈ રહ્યું જેણે જેણે આ ઘટના સાભળી હશે નગરમા, તે સૌના હૈયે સુવત પ્રત્યે કેટલા સ્નેહ અને શ્રદ્ધા ભાવ વધ્યા હશે ? કરૂણાવાન પુરૂષ બીજાના હૈયે ધર્મની સાચી સ્થાપના કરતા હોય છે. ધર્મની શ્રેષ્ઠ પ્રભાવના કરુણાવાન લેકે જ કરે છે. જેની પાસે ધર્મ હોય તે જ બીજાને ધર્મ આપી શકે ને ? કરણપૂર્ણ હૃદય જ ધમ છે. જે હૃદયમાં મૈત્રીભાવ અને કરુણાભાવ નથી ત્યાં ધર્મ નથી, તે એ હૃદય ધમપ્રભાવના કેવી રીતે કરી શકે? બીજાને ધર્મ આપે કેવી રીતે ? સુવતનું એકાદશી-આરાધનનું અનુષ્ઠાન વાસ્તવમાં “ધર્મ હતે. કારણ કે તેમનું અનુષ્ઠાન જિનવચનાનુસાર હતુ, યદિત હતું અને મૈત્રી-કરુણ આદિ ભાવનાઓથી સભરને સમૃદ્ધ હતું. આવું અનુષ્ઠાન જ ધર્મ કહેવાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ મીઠ્ઠી મીઠી લાગે મુનિવરની દેશન ધમની વ્યાખ્યાને ખરાખર સમજી લે. તમને વિસ્તારથી એટલા માટે સમજાવી રહ્યો છુ કે આજકાલ ધર્મની વ્યાખ્યા મનફાવે તેમ કરવામાં આવે છે. પાતાના સ્વાર્થ સાધવા માટે અનેક ધૂતારા ધર્મોની વાત કરે છે. જો કે આવી ધૃતતા આજકાલની નથી, વરસાથી ચાલી આવી છે. આથી ખૂબ જ સાવધ અને સજાગ રહેવુ પડે છે કોઈપણ ધર્મની વાત સાંભળે ત્યારે વિચારો કે ધર્માનુષ્ઠાન જિનવચનથી વિપરીત તેા નથી ને ? યથાદિત છે ને ? મૈત્રી, પ્રમાદ આદિ ભાવનાએથી યુક્ત છે ને? ૩૨૮ મૈત્રી ભાવના અને કરુણા ભાવનાનું' વિવેચન આજે અહી પૂરું કરું' છું, હવે આપણે ‘પ્રમોદ ભાવનાના વિષયમાં ચિંતન કરીશુ’ ત્યારબાદ માધ્યસ્થ્ય ભાવનાની નુપ્રેક્ષા કરીશુ’ આજ આટલું જ. Page #337 -------------------------------------------------------------------------- ________________ ના માણસને પોતાની જ પ્રશંસા સાંભળવાનું વધુ ગમે છે. એ તો એમ જ ઈચ્છે છે કે “મારી પ્રશંસા થાય! સૌથી વધુ મારી પ્રશંસા થાય મગજ ખુલ્લું રાખીને જરા વિચારે ઇર્ષ્યા કે ભયંકર દોષ છે? ઈર્ષાએ ગુરુવચનની અદબ ન રાખવા દીધી. ઈર્ષ્યાએ વિનય વિવેકને બાળી નાંખ્યા પ્રમાદ ભાવનાથી ઈર્ષ્યા દૂર થાય છે. રોજેરેજ પ્રમોદ ભાવનાને અભ્યાસ કરે, સુખી અને ગુણવાનની ક્યારે ય ઇર્ષ્યા ન કરે. ર પ્રવચન/૧૯ પરમ કરૂણાર્વત મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબહુ ગ્રન્થમાં “ધર્મની વાસ્તવિક વ્યાખ્યા આપી છે. આપણે આ વ્યાખ્યાનું આલંબન લઈને ધર્મતત્તવનું સામુહિક ચિંતન કરી રહ્યા છીએ. દરેક ધર્માનુષ્ઠાન મૈત્રી, કરૂણા પ્રમાદ અને માધ્યભાવથી પરિપૂર્ણ લેવું જોઈએ. આને અર્થ એ છે કે ધર્મ અને પરિશુદ્ધ હદય વચ્ચે ગાઢ, ઘનિષ્ઠ સંબંધ છે. હૃદય વિશુદ્ધ ન હોય અને માણસ ગમે તેવી અને ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે તે પણ તેની એ ક્રિયાઓ ધર્મ નથી બનતી. આથી હૃદયને પરિશુદ્ધ કરવું એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય પણ છે. હદય અનેક દોષોથી મલિન છે. જીવો પ્રત્યે દ્વેષ, ધૃણા, ધિકકાર, ૨૪ મત્સર, ઈર્ષ્યા વગેરે મોટા દેશ છે. ગંભીર દેષ છે. જીવ-સ્વરૂપના Page #338 -------------------------------------------------------------------------- ________________ ' મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અને કમ-સિદ્ધાંતના અજ્ઞાનના લીધે આ દેષ પેદા થાય છે જીવેનું સ્વરૂપ કેવુ` છે તે તમે જાણેા છે? તમે ખુદ જીવ છે ને ? તમે તમારા સ્વરૂપને જાણે! છે ? તમારૂં સ્વાભાવિક સ્વરૂપ શુ છે તેની તમને ખબર છે! તત્ત્વજ્ઞાની અને : – તમામ દાષા વૈભાવિક સ્વરૂપની પેદાશ છે અને તમામ ગુણ્ણા એ સ્વાભાવિક સ્વરૂપની પેદાશ છે, પ્રાક્શન છે! આ તત્ત્વજ્ઞાનને તમે સમજી લે તે તમારા હૈયે જીવા પ્રત્યે ધૃણા તિરસ્કાર, દ્વેષ ઈર્ષ્યા જેવા દુષ્ટ ભાવ નહિ જાગે. આ તત્ત્વજ્ઞાન જે મહાપુરુષા આત્મસાત્ કરે છે તેમના હૈયા જીવે પ્રત્યે મૈત્રી, કરૂણા, પ્રમેહ અને માધ્યસ્થ્ય ભાવ ઉભરાતા રહે છે. મૈહુ અને અજ્ઞાનના લીધે જીવ ભલે દ્વેષ કરે, ઈર્ષ્યા કરે, ઘૃણા અને ધિકકાર કરે તાય તત્ત્વજ્ઞાની એ જીવ પ્રત્યે દ્વેષ નહિ કરે, તેમની ઇર્ષ્યા નહિં કરે. તેમની ઘૃણા નહિ કરે. તેમને ધિકકારશે નહિ. તમારે પણુ તત્ત્વજ્ઞાની બનવાનું છે. તત્ત્વજ્ઞાન તમારે આત્મસાત કરવુ પડશે. 380: મૈત્રીની ભાવનાથી વેર- ઝેરના-શત્રુતાના દોષ દૂર થાય છે. કરૂણાની ભાવનાથી દ્વેષના- ઘૃણાના-ધિકકારના દેષ દૂર થાય છે. પ્રમેાની ભાવનાથી ઇર્ષ્યા અદેખાઈના દોષ દૂર થાય છે. માધ્યસ્થ્યની ભાવનાથી તિરસ્કાર–તુચ્છકારના દાષ દૂર થાય છે. ઈર્ષ્યાળુ ન બને પણ ઇર્ષ્યાના દોષ ખૂબજ ખતરનાક છે. ઇર્ષ્યાને મત્સર, પણ કહે છે. ઈર્ષ્યાના લીધે માણસ પેાતાની ચિત્તશાંતિ અને ચિત્તપ્રસન્નતા ગુમાવી બેસે છે, ઈર્ષ્યા રાષને જનમ આપે છે, ખીજા જીવાનુ સુખ જોઈને, બીજાની આબાદીને ઉન્નતિ જોઈને તમારા હૈયે આનદ ન થાય, મન તમારૂં ખુશ ન થાય, રાજીપા ન અનુભવા તે માનજો કે તમારૂં હૈયુ ઈર્ષ્યાથી ભરેલું છે. ઈર્ષ્યાથી ભરેલુ. મન અશાંત અને ઉદ્વિગ્ન રહે છે. મેચેન અને એદિલ રહે છે. આવા મનની તન ઉપર પશુ ખરામ અસર પડે છે. તેથી તે રાગી બને છે, ઈર્ષ્યાળુ માણસને Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન–૧૯ તમે જોજો, તે કંઇ ને કંઇ બિમારીથી કણસતા જ હશે ! ફ્રેંચ ઇર્ષ્યા હાય અને ગમે તેટલી પ્રક્રિયાએ કરવામાં આવે તા પણ એ ક્રિયાઓમાંથી ધમ”ની સુગંધ નહિ ફુટે ! એ ક્રિયા તમારી ધ નહિ બને ! ઇર્ષ્યાથી તે માશુસનું પતન જ થાય છે, પછી તે ગૃહસ્થ હાય કે સાધુ, બાળક હાય કે વૃદ્ધ, સ્ત્રી હ્રાય કે પુરૂષ ! ઈર્ષ્યાથી માણસનું પતન જ થવાનુ. ખની શાસ્ત્રોમાં એક ઉદાહરણ છે. અતિહાસિક ઉદાહરણ છે. ગયેલી સત્ય ઘટના છે. એક આચાર્ય હતા. સ'ભૂતિવિજય તેમનુ નામ. તેમના ઘણા ખધા શિષ્યા હતા. કાઇ માટા-ઉગ્ર તપસ્વી હતા તા કાઈ મહાત્યાગી, બધા જ કઠાર માત્મસાધક હતા. એક દિવસ મગધની રાજધાની પાટલીપુત્રના એક યુવાને સ'ભૂતિવિજયના ચણે પેાતાનુ જીવન સમર્પી દોધુ. એ યુવાન હતા પાટલીપુત્રના મહામંત્રી શકટાલના પુત્ર સ્થૂલિભદ્ર ! ૩૧ ગુરુદેવ સ્થૂલિભદ્રજીની પ્રશંસા કરે છેઃ તમે સૌ સ્થૂલિભદ્રજીના જીવનચરિત્રથી તે પરિચિત છે ને ? તે તમને એ ખબર જ છે કે થૂલિભદ્રજીએ ચારિત્રયમ અંગીકાર કરી, ગુરૂદેવની આજ્ઞા લઈને, પ્રથમ ચાતુર્માસ પાતાની પૂર્વ-પ્રિયત્તમા કાશા' નામની નૃત્યાંગનાને ત્યાં કર્યું હતુ. કારણ કે સ્થૂલિભદ્રજી નૃત્યાંગનાને પણ ધમના માર્ગ બતાવવા ઈચ્છતા હતા. અને તેમણે એ માત્ર સફળતાથી મતાન્યા ! કાશા શ્રાવિકા બની ગઈ ! તેણે ખાર વ્રત અંગીકાર કર્યું' ! સ્ફુલિભદ્રજી પોતાના ગુરૂદેવ પાસે પહોંચ્યા ત્યારે ગુરૂદેવે તેમનુ પ્રેમભીનું સ્વાગત કર્યુ” ! દુષ્કર .. દુષ્કર....દુષ્કર.... કહી તેમના "ચમની દઢતાનુ' અભિવાદન કર્યું. તેમણે કહ્યું : ‘સ્ફુલિભદ્ર ! તેં એક અતિ દુષ્કર કાર્યાં કર્યું. સ્વયં તે નિર્વિકાર રહ્યો અને કૈાશાને પણ ધર્મ ખતાન્યે 1 ધન્ય ! ધન્ય ! સ્ફુલિભદ્ર ગુરૂદેવે સ્ફુલિભદ્રજીના સયમની ભૂરી ભૂરી અનુમાદના કરી ત્યારે ત્યાં ખીજા શિષ્ય પણ હાજર હતા. તેઓ બધા પણુ અલગ ' Page #340 -------------------------------------------------------------------------- ________________ હા૨ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અલગ સ્થળોએ ચાતુર્માસ કરીને આવ્યા હતા. ઉત્તમ સાધના કરીને આવ્યા હતા, ગુરૂદેવે એ બધાની સાધનાનું પણ અભિવાદન કર્યું હતું. પરંતુ સ્થલિભદ્રજીનું અભિવાદન વિશેષપણે કર્યું ! બીજાઓથી આ કેમ સહન થાય? સિંહગુફાવાસી ઈર્ષ્યાથી બળે છે? એક શિષ્ય સિંહની ગુફાના દ્વાર પર ચાતુર્માસ કરીને પાછા આવ્યા હતા. તેમનું હૈયું ઈર્ષોથી ભરાઈ ગયું. સ્થૂલિભદ્રની પ્રશંસા સાંભળી તેમનું હૈયુ ચચરી ઊઠયું. તેમણે મનમાં વિચાર્યું : ગુરૂદેવ શુલિભદ્રજીની ભૂરી ભૂરી અનુમોદના એટલા માટે કરે છે કે તે મહામંત્રીના પુત્ર છે. તેમને વળી શું માટી સાધના કરી? નૃત્યાંગનાના ઘરે રહી માલ-મલીદા ખાધા, નૃત્યાંગનાના નૃત્ય જોયાં, ચાર મહિના તેમણે મેજમજા કરી, આમાં તેમણે દુષ્કર શું કર્યું? છતાંય તેમની સાધનાને દુર કહી ભારોભાર પ્રશંસા કરી છે અને મેં આવી કઠોર છવ-સસટની સાધના કરી તે મારા માટે મામુલી શબ્દ જ કહા ! પણ કંઈ નહિ, આગામી ચાતુર્માસ હું પણ એ નૃત્યાંગનાને ત્યાં કરીશ પછી જોઉં છું કે ગુરૂદેવ મારી પણ પ્રશંસા કરે છે કે નહિ ? સિંહગુફાવાસા મુનિ સિંહની ગુફાના દ્વાર પાસે ચાર મહિના રહી શકતા હતા, ચાર ચાર મહિનાના ઉપવાસ પણ કરી શકતા હતા, પરંતુ બીજા મુનિની પ્રશંસા પ્રેમથી સાંભળી ન શક્યા! તેમના હૈયે પ્રમાદ ભાવના ન હતી. ઈર્ષોથી મલિન હતું તેમનું હદય! જૈન શાસનમાં આવી સાધનાનું કેઈ મૂલ્ય નથી. આવી તપશ્ચર્યા મુકિત નથી અપાવી શકતી. બીજાના ગુણેના અનુરાગી બન્યા વિના, બીજાના સુખને જોઈને પ્રદ અનુભળ્યા વિના ઘેર તપશ્ચર્યા પણ નિષ્ફળ જાય છે. અમેદ ભાવનાના અભાવે ઘોર તપસ્વીઓનું પણ પતન થાય છે. સિંહગુફાવાસી મુનિનું હૃદય સ્તુલિભદ્રજીના પ્રત્યે ઈષ્યાથી બળી રહ્યું. અદેખાઈની આગમાં તેમનું સુકૃત પણ Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન મળી ગયુ! તેમની શાન્તિ પશુ સળગી ગઈ! તેમના મનમાં એક જ વાત રમતી હતી કે આગામી વર્ષાકાળ એ નૃત્યાંગનાના આવાસમાં જ વીતાવીશ, પછી જોઉં છું કે ગુરુદેવ મારી પણ પ્રશંસા કરે છે કે નહિ ?1 નૃપ્ત્યાંગનાના આવાસમાં વર્ષીકાળ વ્યતીત કરવે એમાં તે શી મેઢી વાત છે ? હું કોંઇ સ્થૂલિભદ્રથી કમ નથી ? 533 પ્રશ'જા, તે પણ પેાતાની પ્રશંસા સાંભળવામાં મેટુ' સુખ છે. માણસને પેાતાની જ પ્રશ'સા સાંભળવી વધુ ગમે છે. પેાતાના કરતા બીજાની પ્રશંસા વધુ થાય તે ઈર્ષ્યા થાય છે! એ નથી ગમતું તેને એતે એમ જ ઇચ્છે છે કે મારી જ પ્રશ`સા થાય. સૌથી વધુ સારી પ્રશંસા થાય કોળુ માણસને ખીજાની નિંદા સાંભળવામાં મજા આવે છે! બીજાના દુઃખ જાણી તેને મજા આવે છે! ફલાણી વ્યક્તિ દુ:ખમાં છે, ફલાણીની બદનામી થઈ રહી છે...' આવું છુ સાંભળે તે તેની છાતી ફુલાવાની! ખૂશ થવાને એ ઈર્ષ્યાળુની એક જ કામના હાય છે કે બીજા કરતા પેાતાનું સુખ વધુ જ હાવુ જોઈએ 1સિ'હજીફા વાસી મુનિને સુખ એન્ડ્રુ પડયુ.. સ્થૂલિભદ્રથી વિશેષ પ્રશ્ન સાની તેમને ભૂખ હતી ! અને જ્યારે વર્ષાકાળના સમય નજીક આવ્યે ત્યારે તેમણે ગુરુદેવને કહ્યું : આ વર્ષીકાળ હું નૃત્યાંગના કાશાને ત્યા વ્યતીત કરવા ચાહું છું. તે આપ મને અનુમતિ આપે.’ ગુરૂદેવે કહ્યું: 'વત્સ ! કાશાને ત્યાં વર્ષીકાળ વ્યતીત કરવા અને નિર્વિકાર રહેવુ એ માત્ર સ્થૂલિભદ્ર માટે જ સભવ છે તારા માટે પણ નહિં અને મારા માટે પણ નહિ.’ પરંતુ સિંહગુફાવાસી મુનિ ગુરુદેવની વાત કેમ માની લે ? તેમને તે કૈાશાને ત્યાં જવું જ હતું, કૈાશાને ત્યાં લ્હીને પાતે પણ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સ્થૂલિભદ્રથી કમ નથી, એ બતાવી આપવું હતું. ગુરુદેવે ઘણું સમજાવ્યું પરંતુ તે ન જ માન્યા. અને વર્ષાકાળ આવતાં જ તે કેશાને ત્યાં જઈ પહોચ્યા ! ઈર્ષ્યાથી જીવનું પતન થાય છે ? જોયું ? ઈર્ષાએ ગુરૂની અવજ્ઞા કરાવી. વિચારે, મગજ ખૂલ્લું રાખીને જરા વિચારે. ઈર્ષ્યા કે ભયંકર દેણ છે? ઈર્ષ્યાએ ગુરવચનની પણ અદબ ન રાખવા દીધી, ઈર્ષ્યાએ વિનય અને વિવેકને પણ બાળી નાંખ્યા ! ગુરૂદેવ સતત કહેતા રહ્યા : “સિંહની ગુફાના દ્વાર પર ઉભા રહેવું સરળ છે પણ ગણિકાના ઘરમાં નિર્વિકાર રહેવું જરાય સરળ નથી. દુષ્કર છે, દુષ્કર છે.– પરંતુ આ વાત સિંહ-ગુફાવાસી મુનિ ન જ માની શકયા. “સ્થલિભદ્રજી ગણિકાને ત્યાં નિર્વિકાર રહી શકે તે હું શા માટે ન રહી શકું? સ્થૂલિભદ્ર કરતા મારામાં શું ઓછું છે?— સિંહગુફાવાસી મુનિ માત્ર આ જ એક રટણ કરતા રહ્યા. સાચે જ ઈર્ષ્યાથી ભરપૂર માણસ પોતાની આત્મસ્થિતિનું વાસ્તવિક દર્શન નથી કરી શક્ત. એ પિતાની ભૂમિકા નથી સમજાતે પોતાની શક્તિ અને ક્ષમતાનું સાચું મૂલ્યાંકન તે નથી કરી શકતે. ઈર્ષાગ્રસિત માણસ હંમેશા પિતાને ખૂબ જ ઊંચે માને છે. બીજાથી પિતે ઘણે મહાન છે, તેવું સમજે છે. કઈ જ્ઞાની પુરુષ તેને સમજાવે તે પણ તેની સમજમાં નથી આવતું ! ગુરુદેવે તે છેલે, પિતાની આચાર-મર્યાદા અનુસાર કહ્યું : જહા સુફખે દેવાણુપિયા "–હે દેવાનુપ્રિય! હવે તને જેમ સુખ ઉપજે તેમ કર !” સાધુ જીવનની આ મર્યાદા છે કે કેઈ અવિનીત, ઉદ્ધત શિષ્ય ગુરૂની વાત ન માને તે ગુરુ કહી દે “જહા સુફખે.” આથી ગુના મનમાં કેદ કે ખિન્નતા નથી રહેતી. ગુરુ તે જાણતા Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ : ૩૩૫ હોય છે કે કર્મોના દુષ્ટ પ્રભાવથી ઘેરાયેલે માણસ કેવું ખોટું આચરણ કરી બેસે છે! જીવોની વૈભાવિક અવસ્થા જાણીને ગુરુ “જહા સુખ કહીને પુન. સમભાવમાં સ્થિર રહે છે. સિંહગુફાવાસી મુનિ કેશાના દ્વાર: સિંહગુફાવાસી મુનિ નુત્યાગના કેશાના નિવાસ સ્થાને પહોંચી ગયા. નિવાસના દ્વાર પર ઉભા રહી બોલ્યા : “ધર્મલાભ.” કેશા આ પવિત્ર શબ્દ સાંભળીને પિતાના વસ્ત્રો બરાબર કરીને દ્વાર પર આવી. કેશાએ હવે સંપૂર્ણ સાદાઈ સ્વીકારી હતી. સ્થૂલિભદ્રજીના પ્રતિબંધથી તે અવિકા બની હતી. મુનિજીકન પ્રત્યે તેના હૈયે આદર હતું. વિનયથી હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું. “મથએણ વદામિ. કહે, આપના હું શુ વૈયાવચ્ચ કરૂં? આપને શાને ખપ છે મુનિ તે કશાના પ્રથમ દર્શને જ હેશ બેઈ બેઠા. કેશાની સાદાઈમાંથી પણ નીતરતું સૌન્દર્ય અને તેને કઠમાંથી નીકળેલું શબદોનું મધુર ઝરણું તેમના મનને ચચળ કરી ગયું ! અપલક નજરે તે કેશાને જોઈ જ રહ્યા! ચતુર કેશા મુનિના મનભાવને તક્ષણ પામી ગઈ તેણે ફરીથી પૂછયું : “ભગવત! આપની હુ શું વૈયાવચ્ચે કરૂં” છેવટે મુનિએ બધી હિંમત ભેગી કરીને કહ્યું : “મારે તારે ત્યા રહીને વર્ધકાળ વ્યતીત કરે છે...' - કેશાને સમજતા વાર ન લાગી કે આ મુનિ સ્કૂલિભદ્રજીતુ અનુકરણ કરવા આવ્યા છે. છતાંય કેશને મુનિ પ્રત્યે ગુસ્સે ન ચડયે. હું તેને હૈયે કરૂણાની છોળ ઉછળી. તે વિચારી રહી : “આ મુનિ પથભ્રષ્ટ બની જશે. પણ મારે તેમને પથભ્રષ્ટ થતા ઉગારી લેવા જોઈએ. કારણ કે હવે હું પહેલાંની ગણિકા નથી. નતી નથી, હવે હું શ્રાવિકા છું. શ્રમણે પાસિકા છું. પાપકર્મના ઉદયથી માણસ પંથ ભૂલી જાય છે. મારૂં કર્તવ્ય છે તેમને સત્ય પંથ બતાવવાનું. પણ અત્યારે તેમને ઉપદેશ આપીશ તે તેનું પરિણામ સારું નહિ આવે. તેમને અહંકાર Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ઘવાશે. અને તેથી તે વધુ ઊંડી ગર્તામાં ગબડી જશે. આથી તેમને ઉગારી લેવા માટે કંઈક બીજે જ ઉપાય કરવું હશે. આમ વિચારીને કોશાએ કહ્યું : ભગવંત! આપ તે જાણે છે કે હું એક ગણિક છું ગણિકાને સબંધ પૈસાથી જ હોય છે. આપ પૈસા લાવ્યા છે ?” . આ સાંભળી મુનિ વિચારમાં પડી ગયા. કહ્યું : “પૈસા તે મારી પાસે નથી. હું તે મુનિ છું. પૈસા કયાંથી લાવું ? “કયાંયથી પણ પૈસા લઈ આવો પૈસા વિના હું તમને મારે ત્યાં રાખી ન શકું. તમે નેપાળ જાઓ. નેપાળનો રાજા સાધુ-સંતોને ભક્ત છે. લાખ રૂપિયાની કાંબળ ભેટ આપે છે. તમે જે એ રત્નકંબળ મારા માટે લઈ આવે તે મારે ત્યાં રહી શકે છે...” કેશાએ મુનિને ઉપાય બતાવ્યું. મુનિના મન-મગજ પર શા છવાઈ ગઈ હતી. કેશાના રૂપે મુતિને વિકાર-વિવશ બનાવી દીધા હતા. કેશાના શબ્દો અને હાવભાવેએ-મુનિના વૈરાગ્યના ચૂરેચૂરા કરી નાંખ્યા. તેઓ ભૂલી ગયા તે સાધુ છે. મોક્ષના સાધક છે, અને તરત જ તે નેપાળ જવાકે પાછા ફરી ગયા.' કંઈ સમજાય છે. આમાં તમને ? સિંહગુફાવાસી મુનિ કેશાને ત્યાં શા માટે આવ્યા હતા? અને શું થઈ ગયું તેમનું ? ઈર્ષ્યાથી માણસનું પતન કેવી રીતે અને કેવું થાય છે તે હવે સમજાય છે ને? આવા તપસ્વી અને શૂરવીર મુનિનું પણ ઈર્ષોથી પતન થઈ જાય તે આપણા જેવાનું શું થાય? તમારી પાસે તપ નથી, ત્યાગ નથી. વૈરાગ્ય નથી તે પછી શું થશે? એટલા માટે જ કહું છું કે ઈષ્યને ત્યાગ કરે. ઇર્ષા વ્યાપક બની ગઈ છે પ્રમેહ ભાવથી ઈર્ષ્યા દૂર થાય છે. રાજરાજ પ્રમેહ ભાવનાને Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ ૩૩૭ અભ્યાસ કરે. સુખી અને ગુણવાની કદી ઈર્ષ્યા ન કરે. ઓછામાં ઓછું, પિતાના સગાં-સબંધી, સ્નેહી-સ્વજનેની તે નિંદા ન જ કરે. તેમની તે ઈર્ષ્યા ન જ કરો. ભાઈ–ભાઈ એકબીજાની આજે ઈર્ષ્યા કરે છે, સાસુ વહુની અને વહુ સાસુની, પિતા પુત્રની અને પુત્ર પિતાની ઈર્ષ્યા કરે છે. અરે! ત્યાગ માર્ગમાં પણ ઈર્ષાને પ્રવેશ થઈ ગયે છે ત્યારે સંસારની તે શું વાત કરવી ? ગુરૂ શિષ્યની અને શિષ્ય ગુરૂની ઈર્ષો કરી રહ્યા છે! ઈર્ષાની આગમાં સાધુ પણ સળગી રહ્યા છે. ખરેખર ઘોર વિષમતા વ્યાપી છે ઈર્ષોથી ભરેલા હદયમા “ધર્મ ને વાસ હિંઈજ કેવી રીતે શકે? અશુદ્ધ હૃદયમાં “ધર્મ વસતે નથી. બીજા ની ભૌતિક કે આધ્યાત્મિક આબાદી જઈને ઈષ્ય ન કરશે. તમારા કરતાં બીજા પાસે વધુ વૈષયિક સુખ છે. વધુ આધ્યાત્મિક સુખ છે તે તેમના એ સુખથી રાજી થાઓ. આનદ અનુભવે સદ્દભાવ રાખે તેમના પ્રત્યે. ઈર્ષા કરવાથી બીજાનું સુખ શું તમને મળી જવાનું છે? મળે તે ભલે ઈર્ષ્યા કરે પણ ના, ઈર્ષ્યા કરવાથી બીજાનું જરા સરખું પણ સુખ મળતું નથી. ઉલટું આપણું જે આંતરબાહ્ય સુખ હોય છે તે પણ છીનવાઈ જાય છે! સિંહગુફાવાસી મુનિ નેપાલ તરફ પિતાના કરતા શૂલિભદ્રજીની પ્રશંસા વધુ થઈ અને સિંહગુફાવાસી મુનિ અદેખાઈની ઈર્ષાની આગથી સળગી ઉઠયા! ગુરુને પણ અનાદર કરીને ગણિકાના ઘરે ગયા અને તેને ત્યાં વર્ષાકાળ વ્યતીત કરવા માટે, કેશાને રાજી કરવા, વર્ષાકાળમાં પણ નેપાળ તરફ વિહાર કર્યો! કેશાને જોઈને એ સાવ ભૂલી જ ગયા કે હું મુનિ છું અને કેશાને ત્યાં વર્ષાવાસ કરવા આવ્યો છું.” હવે મુનિનું મન કેશાના સંગ માટે વ્યાકુળ બની ગયું. તેના માટે રત્નકંબળ લેવા નેપાળ ગયા ! સાધુતાથી તે લપસી પડયા. અને પતનની ઉંડી ખીણ તરફ ગબડતા ગયા, . Page #346 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મુનિ નેપાળ પહોંચ્યા, રાજાએ તેમને રત્નકબળ સેટ આપી. ખુશ ખુશ થઈ ગયા એ, અને રત્નકમળ લઈ ઘેડાપુરની જેમ પાટલીપુત્ર આવી ગયા. અને સીધા પહેાંચ્યા કશાને ત્યાં. જઈને ઉત્સાહથી કહ્યુ` : પ્રિયે ! લે તારા માટે નેપાળ જઈને આ લાખ રૂપિયાની રત્નક બળ લઈ આવ્યે છુ.' અને કમળ કશાને આપી દીધી 1 કાશા રત્નક બલને ગટરમાં નાખી દે છે. ૩૩૮ : કાશાએ એ લેતાં કહ્યું : ‘તમે મારા માટે ઘણી મુશીબતે વેઠી ! વર્ષાકાળમાં નેપાળ સુધી જઇ આવ્યા અને રત્નક બળ લઈને જ આવ્યા ! ખરેખર તમને મારા માટે ઘણું! પ્રેમ છે!!! મુનિ તે કાશાના એક એક શબ્દથી પાણી પાણી થઇ ગયા. વૈયિક ભાગ-સુખ પામવાની કલ્પના માત્રથી તેમના મેહ-નશેા ચડતા ગયા. કામવાસનાએ મુનિના વિવેકને ખાળીને ખાખ કરી નાંખ્યું! કાશાએ મુનિના હાયમાંથી રત્નક ખળ લઈને, આરામથી પેાતાના પગ લૂછ્યા. પગ લુછીને એ રત્નકમળના ચીરેચીરા કરી નાંખ્યા અને નિવાસની બહાર તેને ગટરમાં ફેંકી દીધા! આ જોઈને તે મુનિના શ્વાસ જ થંભી ગયા! આંખામાં આંસુ ઉભરાઈ આવ્યાં. ગભરાતા ગભરાતા માલ્યા : • કાશા! આ તેં શું કર્યું ? ખબર છે એ મેળવવવા માટે મે કેટલા કષ્ટો સહન કર્યાં છે? લાખ રૂપિયાની રત્નકખળ તે આમ ગટરમાં ફેંકી દીધી ? ! કાશાના મુનિને પ્રત્યુત્તર ; કાશા શાંતચિત્તે મુનિને સાંભળી રહી. મુનિના હાવભાવને તે એટકે જોઈ રહી. તેના ચહેરા પર કમળ ફાડી ને ફેંકી દીધાની કઈ ચિ'તા, કૈાઇ ઉદાસી ન હતી! મુનિએ પેાતાનું એલવુ' પૂરું કર્યું એટલે તેણે સ્વસ્થતાથી કહ્યું ; ‘પ્રુનિરાજ ! આમ શેક ન કરો ! ઉદાસ ન બને ! લાખ રૂપિયાની Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૯ : ૩૩૯ રત્ન'બળ તા ખીજી પણ મળી રહેશે. પરતુ અખો રૂપિયા ખવા છતાય ન મળે તે પાંચ મડ઼ાનતેને આપ અમ વાસનાની-ત્ર સારની ગટરમાં ફેંકી રહ્યા છે, તેનુ' મને ભારેાભાર દુઃખ છે. આપ મારા રૂપમાં મેહાંધ બન્યા. વિકાર-વિવશ થઈને વર્ષાકાળમાં પણ નેપાળ ગયા ! મને મેળવવા મારી સાથે ભેગ ભાગવવાની વાસનાથી રત્નક બળની, સાધુ થઈને ભીખ માંગી! પવિત્ર એવા સાધુ જીવનને છેડીને સાધુની આચાર-મર્યાદા ફગાવીને સંસારના અસાર અને તુચ્છ, ક્ષણભંગુર વૈષચિક સુખ માટે વ્યાકુળ અને વિહ્વળ બન્યા. મુનિરાજ ! આપ ભૂટી ગયા કે તમે સાધુ છે. વર્ષાકાળ વ્યતીત કરવા મારે ત્યા પત્રા હતા, પણુ આપે મારે ત્યાં આવીને મને જોઈને શું કર્યુ ? વિચારે ગંભીરતાથી વિચારે ! આપને જોઈને જ હું પામી ગઈ હતી કે આપ સ્થૂલિભદ્રજીનુ અનુકરણ કરવા આવ્યા હતા ! આપ બતાવી દેવા માગતા હતા કે હું સ્થૂલિભદ્રજીથી કંઈ ઉતરતા નથી! આપની આંખમાં ઈ હતી અને આપે જોયુ' ને, એ ઇર્ષ્યાએ આપનું કેવુ પતન કરાવ્યુ. તે ?.... ‘મુનિરાજ ! આપ એ ભૂલી ગયા કે સિ ́હુની ગુફાના દ્વાર પર ઉભા રહો ચાર મહિના વ્યતીત કરવા સરળ છે, પરંતુ રૂપ અને યૌવનથી છલકાતી યૌવનાની સાથે ને સામે રહીને નિર્વિકાર રહેવુ' દુષ્કર છે. સ્મૃતિ અતિ દુષ્કર છે. સ્થૂલિભદ્રજી જ આવું દુષ્કર કરી શકે..... સિ'હગુફાવાસી મુનિ તા કેથાની વાત સાભળી સ્તબ્ધ જ રહી ગયા. તેમને માહને-કામના નશે. ઉત્તરી ગયેા. મુનિ હવે હેાશમા આવ્યા! કાશાએ ખૂખ જ વિનય અને વિનમ્રતાથી પેાતાને જે કહેવુ હતુ તે મુનિને કહ્યું, છેલ્લે તેણે કહ્યુ કે મહામુનિ ! : સ્થૂલિભદ્રજીએ મારા જીવનને કાયાકલ્પ કર્યાં. નૃત્યાગનામાથી તેએશ્રીએ મને શ્રાવિકા બનાવી. આપ મને નૃત્યાંગના સમજીને મારે ત્યાં પધાર્યાં એ આપની ભૂલ હતી. સ્થૂલિભદ્રજી મારે ત્યા પધાર્યા હતા. ચાર ચાર મહિના મારે ત્યાં તે રહ્યા. હું તેમને ષડ્રરસથી Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૪s મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ભરપૂર જોજન કરાવતી. તેમની સામે નૃત્ય કરતી, ગાતી, પણ એ મહામના મુનિરાજે મારામાં માત્ર આત્માનું જ દર્શન કર્યું. તેમની નજરમાં મારું નૃત્ય નહિ, આત્માનું મગળ નૃત્ય હતું. તેઓ ન મારા રૂપથી વિકારી બન્યા, ન ષહરસના ભેજનથી વિકારી બન્યા. દેહ અને આત્માને અલગ જોઈને એ ચારેય મહિના નિર્વિકાર રહ્યા. પ્રતિપળ આત્મભાવમાં રહ્યા. મેં તેમની સમક્ષ મારી હાર કબૂલ કરી લીધી. મેં તેમને કામવિજેતા તરીકે સ્વીકારી લીધા. તેમનાથી પ્રતિબેધ પામીને હું શ્રમણે પાસિકા બની. આપ પણ મુનિ છે. મહામુનિ છે. આપ આપના જીવનમાં અનેક કઠોર સાધનાઓ કરી છે. આપ આપની સાધનાની મંઝિલ તરફ સતત આગળ વધતા રહે. સંસારના વૈષયિક સુખ તાલપુર ઝેર જેવાં ભયાનક છે. દેખાવમાં ખૂબ જ સુંદર ને રૂપાળાં પરંતુ જોગવતાં ભાવપ્રાણેને તત્કાળ નાશ થાય છે. હું આપને બે હાથ જેડી પ્રાર્થના કરું છું કે આપ આપના સંયમમાં સુસ્થિર અને સુદઢ બને. મેક્ષને, મુક્તિને પામવાનું લક્ષ્ય એક પળ માટે પણ ન ભૂલે. હે મુનિવર ! કહેવા બેઠી છું ત્યારે આ પણ કહી દઉં કે સાચું સુખ સંયમ-ધર્મમાં જ છે. મારા હૈયે પણ સયમ-ધર્મ વસી ગયો છે. પણ શું કરું? પરાધીન છું, વિવશ છું નહિ તે ક્યારનીય આ સંસાર છોડીને ચાલી નીકળી હત! ચારિત્રધર્મ અંગીકાર કરી લીધે હોત ! આપ અનન્ત પુણ્યવાન છે કે આપને મહાન ચારિત્રધર્મ મળી ગયેલ છે. અનન્ત અનન્ત જમેનાં આપનાં પાપ ધોવાઈ રહ્યાં છે. આપ કેટલી અપૂર્વ કર્મનિર્જરા કરી રહ્યા છે. ધન્ય છે, આપના ચરિત્ર જીવનને !” સિંહગુફાવાસી મુનિ પાછા વળે છે? સિંહગુફાવાસીની નજર નીચી ઢળી ગઈ. કેશા સામે માથું ઉંચું કરી તેની સામે જોઈ શકયા નહિ. તેમની આંખમાંથી આંસુ Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧ : ૩૪૧ ટપકવા લાગ્યાં, તેમનુ હૈયુ ધેાર પસ્તાવાથી રડી રહ્યું. કેશા માટે તેમના હૈયે સાચા પ્રમાદ ભાવ જાગ્રત થયા. સ્થૂલભદ્રજી પ્રત્યે હુવે તેમના મનમાં કર્યાય ઇર્ષ્યા ન રહી. તેમના માટે પણ મેદ ભાવ છલકાઈ રહ્યો. તેમણે કૈાશાને કહ્યું : કૈાશા! તું સાચે જ જિનશાસનની સાચી શ્રાવિકા છે. પથભ્રષ્ટ થતા મને તે બચાવી લીધા. ક્રુતિમાં ગખડતા મને તે હાથ પકડીને ઉપર ઉપાડી લીધા. તારે આ મારા પર મહાન ઉપકાર છે. આ ઉપકાર હુ` કદી નહિ ભૂલું. તે. મારા મેહુના આ ધાપાને દૂર કર્યાં. મને સમ્યક્ જ્ઞાનદષ્ટિ તેં આપી છે. હવે હું ગુરૂદેવ પાસે જઈશ. તેમના ચરણે નમસ્કાર કરીને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરૌંશ અને પુનઃ આત્મકલ્યાણુની સાધનામાં લીન અની જઈશ. કાવિજેતા મહામુનિ સ્થૂલિભદ્રજીની પણ ક્ષમા માગીશ અને તેમની ચરણરજ માથે ચડાવીશ ધર્મ લાભ' કેશા 1 હવે હું જ છું....' સિ'હગુફાવાસી મુનિ ગુરૂદેવ પાસે ષડેચ્છા અને પ્રાયશ્ચિત કરીને આત્માને વિશુદ્ધ કર્યાં. તમે લેકે આમાંથી કંઈ સમજ્યા ? શુ સમજ્યા ? કેશાએ મુનિને જે સમયે અને જે રીતે એ ચાર વાત કહી તે ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. ફેશાની જ્ઞાનવૃદ્ધિ : : ૧: પતનમાં પડતા આત્માને બચાવવા માટે હૈયે પરમ કરૂણત હાવી જોઇએ. કૈાશાનું હૃદય કરૂણાથી લેાછલ હતું. તેણે સ્વપ્નેય એવુ' ન વિચાયુ” કે ‘મારા ગુરૂદેવ શ્રી સ્થૂલિભદ્રજી પ્રત્યે ઇર્ષ્યા થવાથી, તેમની તુલના કરવા આ મુનિ અહીં આવ્યા છે તે તેમને પણ બતાવી દઉ. મારા મેહપાશમા તેમને ફસાર્વી દઉ, આ ઇર્યંળુને અરાબરના ગબડાવીને તેને પાઠ ભણાવી દઉં...... ના. કાશાએ આવે હીન અને મલિન વિચાર ન કર્યાં. ૨: પાતાના ઘરે આપતાં જ જ્યારે મુનિરાજે ચાતુર્માસની Page #350 -------------------------------------------------------------------------- ________________ માં મીઠી લાગે છે મુનિવરની દેશ વાત કરી ત્યારે કૈશાએ તરત જ ઉપદેશ ન આપે. મુનિને સાચા રસ્તે લાવવાની ખોટી ઉતાવળ ન કરી, તેમને નેપાળ મોકલ્યા. તેમણે લાવેલી લાખ રૂપિયાની રત્નકંબળ લીધી પણ ખરી અને તેને ફાડીને ફેંકી દઈને મહા તેનું મહામૂલ્ય પ્રત્યક્ષ સમજાવ્યું' માત્ર ઉપદેશ દેવાથી કર્તવ્ય પૂરું થઈ જતું નથી. પડતા આત્માને ઉપદેશ આપીને બચાવી લેવામાં કર્તવ્ય પૂર્ણ થાય છે. ૩ : કેશાએ ઉપદેશ આપ્યો તે વિનયથી અને પૂરી ગંભીરતાથી આપ્યો. મુનિરાજના માન અને મર્યાદા જાળવીને આપે. કશાન શબ્દ મા કડવાશ ન હતી. મુનિની નિર્બળતા માટે ઘણા કે તિરસ્કાર ન હતા. સુનિના ગુણોની પણ તણે પ્રશંસા કરી. આજના કાળે આવી શ્રાવિકાઓ કેટલી? શ્રાવિકાઓ જે આવી બને તે, પાદિયથી કયારેક કોઈ મુનિ શ્રાવિકાને અનુચિત પ્રાર્થના કરે છે ત્યારે તેવી અનુચિત માગણીને વશ ન થાય, અને મુનિને એવી રીતે સમજાવે કે મુનિ ભાનમાં આવી જાય, મુનિને મેહને અધપિ દૂર થઈ જાય અને તેમને જ્ઞાનદષ્ટિ મળે, આજ તે આપણું દુર્ભાગ્ય છે. આવી શ્રાવિકાઓ આજે ક્યાં છે? પિતાના સગા પતિને સન્માર્ગે સ્થિર રાખે તો ય ઘણું છે! શ્રાવિકાઓ પણ પિતે સન્માર્ગમાં સ્થિર કેટલી હશે? આજ કાલ તે શ્રાવિકાઓ પણ બીભત્સ સિનેમા જુવે છે, કલબોમાં જાય છે. અનેક વ્યસન અને વાસનાઓની તે શિકાર બની છે, ત્યા કેશા જેવી શ્રાવિકાઓની અપેક્ષા કયાં રાખવી? કયારેક તે એવું પણ સાંભળવા મળે છે કે સારા સંયમી મુનિને આવી મહિલાઓ પાપમાં પાડવાનું કામ કરે છે ! મુનિમાં પણ રૂપને યૌવન જોયું કે તેને પતિત કરવાનો પ્રયત્ન કરતાં મહિલાઓ જરાય ખચકાતી નથી ! સભામાંથી મુનિનું મન સ્થિર હોય તે કઈ મહિલા તેમને Page #351 -------------------------------------------------------------------------- ________________ વચન-૧ શુ કરી શકે? મહારાજશ્રી : મુનિનુ* મન હુંમેશા સ્થિર જ રહે તેવે નિયમ નથી. કયારેક મેહુનીય ક્રમના પ્રબળ ઉત્ક્રય થઈ આવે છે. એ સમયે જિનશાસનની આદશ શ્રાવિકા મુનિના કામાગ્નિમા ઘી રેડવાને બદલે પાણી ઢાળવાનુ` કામ કરશે. તે મુનિની કામવાસના સંતાષવાનું કામ હરગીઝ નહિ કરે, તે તે મુનિની કામવાસનાને શાન્ત-ઉપશાંત અને નાશ કરવાના જ સભ્ય પ્રયત્ન કરશે. ચિત્તના ભાવેના ત્રણ પ્રકાર : ૨ ૩૪૩ તમે લેકા શું એમ માનેા છે કે પ્રુનિ રિપૂર્ણ હાય છે ? મુનિ તે પરિપૂર્ણ બનવાના પ્રયત્ન કરે છે. પુરૂષાથ કરે છે, પરિપૂગ્રુહાતા નથી જીવાત્માના ચિત્તના પરિણામ ત્રણુ પ્રકારે હોય છે. વર્ધમાન, ૨. હીયમાન, ૩. અસ્થિત. સ્થગિત દરેક સ`સારી જીવાત્માની ચિત્તુસ્થિતિ આવી હૈાય છે. કયારેક સારા વિશ્વાસની ધારા વહેતી રહે કયારેક હલકા વિચારો આવતા રહે અને ક્યારેક સારા ખરાબ વિચાર એક સરખા રહે. થઈ જાય. ખરાબ વિચાર પણ કયારેક વધતા રહે છે તે ક્યારેક ખરાબ વિચાર એક સરખા સ્થિર રહે છે. મુનિનુ જીવન એવુ હેાય છે કે તેમના મનમા સારા વિચાર સતત વધતા રહી શકે છે. અથવા તેમના સારા વિચાર વધુ સમય ટકી રહે છે. પણ કયારેક મેાહના ઉદયથી સારા વિચારના બદલે ખરાબ વિચારનું જોર પ્રબળ બની જાય છે1 એવી નખળી પળે મુનિની સામે વિવેકી કે જ્ઞાની કે સમજદાર પાત્ર હોય તા તે પાત્ર મુનિને પ્રેમથી સમજાવીને તેમના માડુના ઉછાળાને શાંત કરે છે. અને જો એ ઘીએ વિવેકી અજ્ઞાની અને મેહગ્રસ્ત પાત્ર મળી જાય તે મુનિનુ જીવન વધુ અરબાદ થઈ જાય છે. સિહગુફાવાસી સુનિના એટલે પુણ્યેય હતેા કે તેમની સામે કેાશા જેવી વિવેકી અને જ્ઞાની શ્રાવિકા હતી. વ્યવસાયથી ભલે તે નૃત્યાંગના હતી પરંતુ હૃદયથી અને જીવન Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દાન પદ્ધતિથી તે સુશ્રાવિકા હતી. વિષપભોગ કરવા છતાં પણ વિષયક ભેગને તે ઉપાદેય નહાતી માનતી. વિષયના ઉપભેગમાં તેને જરાય આસકિત ન હતી. એવું ન હોત તે લાખ રૂપિયાની રત્નકંબલ તેને લલચાવવા માટે પૂરતી હતી' કેશા એક વિવેકી સુશ્રાવિકા હતી? આજકાલ તે બે રૂપિયાની સિનેમાની ટિકિટ પણ નબળા મનની મહિલાઓને લલચાવી દે છે. કેટલીય મધ્યમવર્ગની અને ગરીબ કુટુંબની છોકરીઓ કે મહિલાઓ બે રૂપિયાની સિનેમાની ટિકિટની લાલચમાં પિતાનું શાલ વેચી દે છે! થડા હજાર રૂપિયા મળે તે તેઓ પૂરી જિંદગી પણ વેચી દે! પૈસાનું પ્રલોભન દુનિયામાં સૌથી મેટું પ્રલોભન છે. સારા સારા ગણાતા લકે પણ પૈસાના પ્રભનમાં પાપથી ખરડાય છે. પણ કેશાને લાખ રૂપિયાની કંબલ પણ લલચાવી ન શકી, નૃત્યાગના હતી ને ! કેશાને ગણિક વેશ્યા કહાને? એ વેશ્યા જ હેત તે એ કંબળથી તે લલચાત કે નહિ? લલચાઈ કેશા? ના. કેશા જરાય લલચાઈ નહિ. ફાડીને ગટરમાં ફેંકી દઈને મુનિ પર મહાન ઉપકાર કર્યો. એમ કરીને ચંચળ ચિત્ત બનેલા મુનિને સ્થિર ચિત્ત કર્યા. મેહને અંધકાર દૂર કરીને મુનિના હૈયે જ્ઞાનના રત્નદીપ પિટાવ્યા : કેશા એટલે જ સાચી શ્રાવિકા હતી. આવી જ્ઞાની અને વિવેકી શ્રાવિકાઓ જેમને નહતી મળી તેવા કેટલાય મહામુનિએનું કામવાસનાથી ઘેરાઈને પતન થયું હતું. અષાઢાભૂતિ મહામુનિનું પતન કેમ થયું? એ બે છોકરીઓ શ્રાવિકા ન હતી. નટરાજની પુત્રીઓ હતી. બંનેએ મળીને અષાઢા ભૂતિનું પતન કર્યું. નન્દિષેણ મુનિનું પતન થયું. કારણ કે તેમને વેશ્યા મળ. શ્રાવિકા ન મળી. અરણિક મુનિનું પણ પતન એ જ કારણે થયું. તેમને અવિકા ન મળી, મહાશ્વ સ્ત્રી મળી ને તેમનું પતન થયું Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૯ શ્રાવિકા કયારે બનાય ? જૈન કુટુખમાં જન્મ લેવા માત્રથી કાઇ મહિલા શ્રાવિકા નથી અની જતી. દેરાસરે જવાથી, ઉપાશ્રયે જવાથી, સામાયિક-પ્રતિક્રમણ આર્દિ ક્રિયાએ કરવા માત્રથી પણ શ્રાવિકા નથી ખની જવાતું. શ્રાવિકા મનવા માટે, શ્રાવિકા મની રહેવા માટે દૃઢ મનેાબળ જોઈએ, સમ્યજ્ઞાન જોઈએ, વિવેક અને પારલૌકિક દૃષ્ટિ જોઈએ. આજે કયાં છે આ બધુ...? આજ તે! મનેાખળ તકલાદી અની ગયું છે. જ્ઞાન, સમ્યજ્ઞાન તે છે નહિ વિવેકનું દેવાળુ ફુંકાયુ છે અને પારલૌકિક દ્રષ્ટિ પણ નથી રહી! વર્તમાન જીવનનાં જ સુખ-દુઃખમાં માસ આજ ગૂ'ચવાઇ ગયા છે. એવી હાલતમાં આજની મહિલાઓ પાસેથી કાઈ અસાધારણ, અસામાન્ય આશા રાખવી વ્યર્થ છે. જે પેાતાના જીવનને મનાવી નથી શકતી, પેાતાના પરિવારના જીવનને સભ્યર્ નથી મનાવી શકતી તેવી મહિલા ખીજાના જીવન-વિકાસમાં આત્મકલ્યાણમા કેવી રીતે સહાયક બની શકે ? પાપમાં પડતા માણુસાને કેવી રીતે ઉગારી શકે k પ્રમાદભાવનાથી સદૈવ પ્રસન્ન રહે : સિ'હગુફાવાસી મુનિના હૈયે શ્રી સ્ફુલિભદ્રજી પ્રત્યે પ્રમાદભાવ ઉભરાચે, પેાતાની ભૂલ સમજાણી, ત્યારે તેમને પુનઃ સયમ ધર્મીમાં સ્થિરતા પ્રાપ્ત થઈ. સમતા-ભાવ તેમના સ્થિર થયેા. બીજા જીવે પ્રત્યે ઈર્ષ્યા ન જાગે, અને ખીજાના ગુણુા જોઇને પ્રમાદ-ભાવ જાગે તે ખસ, સમતા–સાગરમાં તરતા રહેા અને અપૂર્વ આનંદ માણુતા રહેા. ચિત્તની પ્રસન્નતા તેથી વધતી રહેશે અને આત્મણ્ણા વિકસિત થતા રહેશે. ઉપામ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી શાન્ત સુધારસ નામના પેાતાના ગ્રન્થમાં કહ્યું છે કે प्रमादमासाद्य गुणैः परेषां येषा मतिर्मज्जति साम्यसिन्धी । देदीप्यते तेषु मनः प्रसादेो गुणास्तथैति विशदीभवन्ति ॥ અર્થાત્ બીજાના ગુણા જોઈને જેમને પ્રમેદ-હ થાય Page #354 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના છે તેમની મતિ સદૈવ અમતા સાગરમાં નિમજ્જન કરે છે, તેમના મનઃપ્રસાદ શાભાયમાન થાય છે અને તેમના ગુણ વિશેષરૂપે વિશદ અને છે. ૩૪} : એથી જ એ મહાપુરુષ ખૂદ પેાતાને સાધીને કહે છે કે. विनय ! विभावय गुणपरितापम् । परिहर दूरं मत्सर- दीपम् || ગુણવાન પુરૂષોના માત્ર ગુણાના જ તું વિચાર કર. ગુણ જોઈને તું પ્રસન્ન રહે અને ઈર્ષ્યા-દોષના ત્યાગ કર દરેક જીવમાં ગુણુ હોય જ એક વાત સમજી લે, આ સંસારમાં સર્વાંગુણસંપન્ન માધુસ તમને કાઇ જ જોવા નહિં મળે. જેનામાં એક પણ અવગુણુ કે એક પશુ દેષ ન હેાય તેવા એકેય માણસ નહિ મળે. માણુસ માત્રમાં કાઈક તે ઢાષ રહેવાના જ. છદ્મસ્થ જીવાત્મામાં અનન્ત દ્વેષ હાય છે. આવી વાસ્તવિક સ્થિતિમાં બીજા જીવાના માત્ર ગુણુ જ જોવાના આ જોવા છે. દરેક જીવાત્મામાં ાઇ ગુણ અવશ્ય હોય છે, જેમ એકપણુ દોષ વિનાના માણસ ન હેાય તેમ એક પણ ગુણ ન હેાય એવા કઈ માણસ ન હેાય. એકાદ ગુણુ તે દરેકમાં હાય જ. માટે નજર જોઇએ, ગુણુષ્ટિ જોઈએ. ગુણુદૃષ્ટિથી જ ગુણ દેખાય, તેાદૃષ્ટિથી દોષ જ નજરે ચડવાના, દોષ-દન કરનારના હૈચે પ્રમાદ ભાવ પેઢા નથી થતુ અને પ્રમાદ-ભાવ વિના ધર્માંતત્ત્વની પ્રાપ્તિ નથી થતી. અનન્ત જન્માથી જીવામાં મસર-ઇર્યાં દેષ સહેજ ખની ગયા છે. એ દોષને દફનાવવા માટેનું લક્ષ્ય હાવુ જોઈએ. ‘મારા જીવનમાં ઈર્ષ્યાનું' જરા પણુ સ્થાન નહિ રહેવા દઉ આવા દૃઢ સકલ્પ જોઈએ ઈર્ષ્યાથી થતા નુકશાનનું ભાન ડાવુ જોઈએ. પ્રમાદભાવી થતા લાલાના ખ્યાલ હોવા જોઇએ, Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૯ ૩૪૭ ઈર્ષ્યા-દોષને ટાળવા ગુણાનુવાદ કરેઃ . ઈર્ષાના દેષને સમૂળગો નાશ કરવા માટે તમે બીજા ને ગુણાનુવાદ કરવાનું શરૂ કરે. બીજામાં જે કોઈ નાને-મેટે ગુણ જણાય તેની મુક્ત અને પ્રશંસા કરે. હા, એક સાવધાની જરૂર રાખજે બીજાની સામે પ્રગટ ગુણાનુવાદ અને પ્રચ્છન્ન દષાનુવાદ ન કરતા. એવા પણ માણસ હોય છે. દેખીતી રીતે ગુણાનુવાદ કરે, પરંતુ પ્રચ્છન્નરૂપે દેની નિંદા જ કરે, આવી જેમને આદત ટેવ હેાય છે તેમના કેઈ સાચા મિત્ર નથી હતા. ગુણાનુવાદ કરવાથી ઈર્ષ્યાને દુર્ગુણ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ યાદ રાખજો કે ગુણદર્શન વિના, ગુણ–પ્રેમ વિના ગુણનુવાદ નથી થતું. ગુણ-પ્રેમ ગુણદષ્ટિ વિના નહિ થાય. તે પ્રમાદભાવનું મૂળ છે ગુણદષ્ટિમા. ગુણદષ્ટિ વિના હૈયે મેદ ભાવ જાગ્રત નથી થઈ શકતે, તે ગુણદષ્ટિ કેળ, તેને ફુટવા ન દે. ગુરુદષ્ટિનું આંધળાપણું ચર્મદષ્ટિના આંધળાપણાથી પણ વધુ નુકશાનકારક છે. મેં કેટલાય એવા માણસે જોયા છે કે જેઓ ધર્મક્રિયાઓ તે કરે છે પરંતુ ક્યારેય તે કઈ ગુણવાનના ગુણ નથી ગાતા! કયારેક કયારેક તે તેઓ બોલે છે: “આજ-કાલ દુનિયામાં કંઈ ગુણવાન માણસ જ નથી રહ્યો !” હા, તેઓ પિતાની જાતને ગુણવાન માને છે. પણ બીજાને નહિ. ‘ષદર્શનથી તેમને જીવવું એટલે બધે ઘેરે ને ગાઢ બની ગયો છે કે તેમની શું ગતિ થશે તે જ્ઞાની ભગવાન જાણે! જીવવી અને જડપ્રેમી જીની અધોગતિ જ થાય છે. વર્તમાન જીવનમાં પણ તેમને શાન્તિ, પ્રસન્નતા અને સમતા નથી મળતા. ધર્મારાધન કરનારનું હૃદય મૈત્રી, કરૂણા, પ્રમેહ અને માધ્યસ્થ ભાવથી ભરપુર હોવું જોઈએ. આ વાત ગ્રન્થકાર આચાર્યદેવ બતાવી રહ્યા છે. આપણા જીવનમાં આ ચાર ભાવનાઓને મુખ્ય Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સ્થાન આપવું અનિવાર્ય છે. ચાર ભાવનાઓમાંથી મૈત્રી અને કરૂણાની ભાવનાઓનું ચિંતન પૂરું કરી આપણે પ્રમોદ ભાવનાનું ચિંતન કરી રહ્યા છીએ. પ્રભેદ ભાવનાના જે મુખ્ય વિષય છે, તેમનું વિવેચન અને પ્રમેહ ભાવનાના પ્રકારનું વર્ણન હવે કરવાનું છે. પણ તે આજે નહિ. આજે બસ, આટલું જ, Page #357 -------------------------------------------------------------------------- ________________ જ જેમના ગુણેનું સ્મરણ કરવાથી આપણું હૈયે હર્ષ ઉછળે, અંતરમાં આનંદ ઉમટે, હૈયું ભાવવિભોર બની જાય, એ ભાવ “પ્રમોદ કહેવાય. 1 જ ગુણના માધ્યમથી થયેલે પ્રેમ દીર્ઘજીવી બને છે. રૂપ અને ધનના માધ્યમથી થયેલે પ્રેમ ક્ષણજીવી બને છે. જ ગુણદર્શનથી પ્રેમ થાય છે, કેષદર્શનથી દ્વેષ! જ્યાં પ્રેમ હોય છે ત્યાં ચિત્ત આનંદને અનુભવ કરે છે, જ્યાં ઠેષ હોય છે ત્યાં મન સંતાપથી શેકાય છે. પ્રવચન ૨૦ મહાન જ્ઞાનયોગી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ “ધમ બન્યું સ્થમાં ધર્મતત્તવની વ્યાખ્યા આપી છે. અનેક લોકો ધર્મ-ધર્મ... તો બોલે છે, પરંતુ મોટા ભાગના લોકોને યથાર્થ વાસ્તવિક ધમતરવની જોયું નથી. એાળખ નથી. કેને ધર્મતત્વ જાણવાની પરવા જ કયાં છે? સમસ્ત સંસારમાં સુખ અને શાંતિની ગંગોત્રી માત્ર ધર્મ જ છે. છતાં પણ દુનિયાએ-લેકેએ ધર્મના વિષય પ્રત્યે લાપરવાહી જ બતાવી છે. સંસારમાં હંમેશા પાપનાં જ વાજાં વાગતા રહે છે. પરિણામ તેવું જાણે છે? સંસારમાં જે હુકમ, ત્રાસ, સંતાપ, પરિતાપ, વંદનાઓ અને વિટંબણાઓ જોવા મળે છે તે બધું જ પાપનું ઉત્પાદન છે! ધર્મતવ જીવંત બને છે ત્યારે મારું તમને એ કહેવું છે કે તમે સર્વ પ્રથમ ધર્મતત્વને Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાચા સ્વરૂપને સમજી લે. ધર્મનું આચરણ કરવું કે ન કરવું એ તમારા વિવેક પર છોડી દઉં છું. પણ તમે એ નક્કી માનજે કે ધમતત્વ વિષે સાંભળતા સાંભળતા કે તેના વિષે વાંચતા વાંચતા તેના પર જે પ્રેમ થઈ ગયે, ધર્મતવ તમને ગમવા લાગ્યું તે એક દિવસ એ ધર્મતત્વ તમારા જીવનમાં જીવંત બની જશે. તમારા જીવનરૂપી શરીર પર ધર્મના અલંકારે ઝગમગી ઉઠશે. તમારા મન, વચન અને કાયા પર ધમ ની શેભા પથરાઈ જશે. તમારા વિચારમાં ધર્મની સુગંધ હશે. તમારી વાણીમાં ધર્મતત્વને મજીલ નિનાદ હશે. તમારા દરેક આચારમાં, જીવનના તમામ વ્યવહારમાં ધર્મરૂપી પુષ્પનું સૌન્દર્ય છલકશે. તમે તેનાથી અપૂર્વ શાતિ અને અનુપમ આનંદને અનુભવ કરશે. હા, પૂર્વજન્મના પુણ્ય-કર્મોને એટલે સંગ્રહ નહિ થયે હેય તે તમને બાહા ભૌતિક સુખ-સગવડો તેટલી ઓછી મળશે. પરંતુ જીવનમાં જે ધમંતવને સ્થાન આપશે તે હેયે શાંતિનો સૂરજ ઉગશે. અનેખા આનંદના સાગર ઘૂઘવશે. સુખ એટલું મહત્ત્વપૂર્ણ નથી, જેટલી શાંતિ મહત્તવપૂર્ણ છે. સુખ એટલું અનિવાર્ય નથી, એટલે આમાનંદ અનિવાર્ય છે. તમારા હૈયાના હિંચેળે જે શાંતિ અને આનંદ ઝૂલે છે તે નિઃશંક માનજે કે અખિલ બ્રહ્માંડના તમામ સુખ તમને સલામ ભરે છે. માનશો ને તમે? ભૌતિક સુખેની પાછળ પાગલ બની ભટકનારાએ, તમે શાંતિ અને આત્માનંદનું મૂલ્યાંકન કરી શકશે? પ્રમોદભાવ કેમ નથી ? આજ મારે તમને પ્રમદ ભાવનાના વિષયભૂત વિશ્વના શ્રેષ્ઠ ગુણવાળા મહાપુરૂષને પરિચય કરાવે છે. તમને જ્યારે એને પરિચય થશે ત્યારે તમારી વિચારસુષ્ટિ બદલાઈ જશે. તમને લાગશે કે આ વિરાટ વિશ્વમાં અનત અનત ગુણથી ભરેલા મહાન આત્માએનું અસ્તિત્વ છે. તમે માત્ર તમારી આજુબાજુ જ જુઓ છો. તમારી દુનિયા ઘણી નાની છે, સાંકડી છે. આ નાની અને સાંકડી Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ પ્રવચન-૨૦ - - - - - દુનિયાને તમે જુએ છે પણ સાંકડી નજરથી અને સાંકડા હદયથી ! આથી તમે પ્રમોદ ભાવનાથી વંચિત રહે છે. પ્રમોદ એટલે પ્રેમ કે જેમના ગુણનું સ્મરણ કરવાથી આપણા હૈયે હર્ષ ઉછળે, અંતરમાં આનંદ ઉમટે, હૈયું ભાવવિભોર બની જાય, એ ભાવ, એ લાગાણ પ્રમેહ' છે. એ ભાવ પ્રમેહ ભાવના છે. એ ઉચ્ચતમ વિભૂતિઓ પ્રત્યે તેમના ગુણેના માધ્યમથી પ્રેમ થઈ જવું જોઈએ. એક વિદ્વાન મહાત્માએ “પ્રમેહ ને અંગ્રેજી અથ Love (લવ) અર્થાત પ્રેમ કર્યો છે. આ અર્થે મને પસંદ પડયો છે. ગુણેના માધ્યમથી શ્રેષ્ઠ વિભૂતિઓને પ્રેમ કરવાને છે. દુનિયામાં અજ્ઞાની અને મેહાંધ છ વાર્થથી પ્રેરાઈને જ એકબીજા સાથે પ્રેમને વ્યવહાર કરતાં દેખાય છે. પ્રેમ એમને પિપટપાઠ પણ કરે છે, પરંતુ તે પ્રેમ નથી. એ તે હેય છે પ્રેમને માત્ર પડછા! પ્રેમને આભાસ માત્ર! તેમાં વાર્થની દુર્ગધથી ભરેલી વાસના જ હોય છે. બીજું કશું જ નહિ. જ્ઞાની અને વિવેકી માણસ જ ગુના માધ્યમથી જીવેની સાથે પ્રેમ કરી શકે છે. સભામાંથી ? અમે લેકે તે દુનિયામાં પૈસાના માધ્યમથી જ પ્રેમ કરવાનું જાણીએ છીએ. અમારા મનમાં જેટલું રૂપિયા-પૈસાનું મૂલ્ય છે તે તેટલું ગુણનું નથી ! પછી ગુણવાન વ્યક્તિ પ્રત્યે પ્રેમ કેવી રીતે થાય? મહારાજશ્રી : આથી જ તે કહું છું કે દષ્ટિ બદલે. જોવાની નજર બદલે ધનવાન તમને હાલે લાગે છે કારણ કે તમને ઘન હાલું છે! તમે ધનને મહત્વ આપ્યું છે, તમે ક્ષમા, નમ્રતા, વૈરાગ્ય, પરમાર્થ, પરોપકાર આદિ ગુણને જીવનમાં મહત્વ આપતા રહે તે તમને ગુણવાન–ગુણીજને પ્રત્યે પ્રેમ થશે જ, અર્થાત તેમના પ્રત્યે તમને સદભાવ થશે જ, તેમના ગુણેની તમે અનુમોદના કરશે જ. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ : રૂપ અને રૂપિયાના પ્રેમ : સભામાંથી : જુની પેઢીના જે લેાકા છે તે ધન સાથે પ્રેમ કરે છે. અને આજની પેઢીના યુવાને રૂપ સાથે પ્રેમ કરે છે! આજકાલ તે આખીય દુનિયામાં ધન અને રૂપના પ્રેમ જ અસીમ વધતા જાય છે! મહારાજશ્રી : આનાથી ઉલ્ટુ અમેરિકા જેવા દેશેામાં ધન અને રૂપ પરના પ્રેમ ઘટતા જાય છે! ધન અને રૂપના ત્યાગ કરી હજાર વિદેશીએ ભારત આવે છે ધન અને રૂપ ક્ષણિક સુખ આપી શકે છે, પરંતુ માણસને આંતરિક શાંતિ નથી આપી શકતા. આંતરિક શાંતિ વિના જીવન કેટલુ` ભારેખમ અને અસહ્ય બની જાય છે, તે તમે અમેરિકનૈાને પૂછે. ઠીક છે, તમે ધન અને રૂપના ઉપભેગ ર્યાં વિના રહી નથી શકતા, પરંતુ તેની તમે લગન-ધૂન ન રાખેા. ધન અને રૂપને તમારા જીવનના અભિન્ન અવિભાજ્ય અંગ ન બનાવે, ધન અને રૂપ પ્રત્યે તમારા હૈયે પ્રેમ અને આદર નહિ હૈાય તે ગુણી. જના પ્રત્યે તમારા હૈચે પ્રેમ અને આદર જરૂર પેદા થશે. - ગુણમૂલક પ્રેમ દી જીવી : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ખીજી વાત આપણું સમજી લે. ગુણ્ણાના લીધે પ્રેમ થાય છે તે તે દીર્ઘજીવી અને છે. રૂપ અને ધનના કારણે પ્રેમ થાય છે તે તે ક્ષણુવી અને છે. પ્રાસગિક બની રહે છે. કારણ કે ધન અને રૂપ અને પરિવ`નશીલ છે. રૂપ બદલાઈ ગયું, વ્યક્તિ કુરૂપ-કદરૂપી અની ગઇ તે પ્રેમ તમારા ખત્મ ! ધન જતુ રહ્યું, માણુસ ગરીબ થઈ ગયા, તે એ માણુસ માટેના તમારા પ્રેમ ગાયમ! ગુણેાને લીધે પ્રેમ હોય છે તે તે જલ્દી ખત્મ નથી થતા. આથી શુદ્ધિ દ્વં તમારી ખત્મ-સમાપ્ત ન થવી જોઇએ. ધોડેશક નામના ગ્રન્થમાં ચાર પ્રકારની પ્રમાદ ભાવના # મતાવી છે. ૧. ' સુખ માત્ર પ્રત્યે પ્રમાદ ૨. ઈહલૌકિક સુખ પ્રત્યે પ્રમાદ ' Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ ૧ ૩૫૩ ૩, પરભવ-ઈહભવની અપેક્ષાથી સુખ પ્રત્યે પ્રદ ૪. પરભવ–શાશ્વત સુખ પ્રત્યે પ્રદ આપણે આ ચાર પ્રકારની “પ્રમોદ ભાવનામાંથી સર્વ પ્રથમ ચોથા પ્રકારની-શાશ્વત્ સુખ પ્રત્યેની પ્રમોદ ભાવનાની વિચારણા કરીશું. ત્યાર બાદ ત્રીજ, બીજી અને છેલ્લે પહેલાની. આજે અને કાલે એમ બે દિવસમાં આ ચારે ય પ્રકારની સંપૂર્ણ વિચારણા કરવી છે. તીર્થંકર પરમાત્મા પ્રત્યે સ્નેહભાવ : જે તીર્થંકર પરમાત્માઓએ પરમ શાશ્વત સુખ પામવાને પંથ બતાવ્યું, એ એક્ષ-માર્ગનો પ્રેરક ઉપદેશ આપ્યો, એ માર્ગમાં મુમુક્ષુ પથિકને સાથ પણ આપે, તે તીર્થંકર પરમાત્માઓ પ્રત્યે આપણા અંતરમાં અપાર સનેહ અને અમાપ મમતા હોવી જોઈએ. તીર્થ કર પરમાત્માના ગુણ ગાવાથી તેમના જીવન અને ઉપદેશનું ચિંતન, મનન, સ્મરણ અને પઠન કરવાથી તેમના પ્રત્યે પ્રેમ જાગ્રત પણ થશે અને દઢ પણ બનશે. તેમના જ્ઞાનગુણ, દર્શનગુણ, વીતરાગતા અને અનંતવીય– આ ચા૨ અક્ષય ગુણેને વિચાર કરવામાં આવે તે પણ તેમના માટે હૈયે પ્રેમ ઉછળશે, ઘૂઘવશે. જેમને કેઈના પ્રત્યે રાગ નથી, કેઈના ય પ્રત્યે દ્વેષ નથી, કશાયને જેમને મેહ નથી અને જે જ્ઞાની છે તેમના સુખની તે વાત જ શું કરવી? તેમનું સુખ અક્ષય, અખંડ અને શાશ્વત્ હોય છે. તેમનું સુખ શબ્દાતીત અને અવર્ણનીય હોય છે. દુનિયાએ રાગમાં સુખ માન્યું છે, આથી વીતરાગથી મળતા સુખની તેને કલ્પના જ નથી. રાગીના સુખ કરતાં વીતરાગીનું સુખ અનંતગણું વધારે હોય છે. “પ્રશમરતિ માં કહ્યું છે : " यत्सविषयकाक्षोद्भव सुख प्राप्यते सरागिणा, तदनन्तकोटिगुणित मुधैव लभते विगतरागः" । રાગીના સુખથી વીતરાગનું સુખ અનંત અનંત વધુ હોય કપ છે. વીતરાગ સદેહે પણ હોય છે અને વિદેહ પણ હોય છે. તીર્થ, Page #362 -------------------------------------------------------------------------- ________________ મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કર અને ખીજા કેવળજ્ઞાની સદેહે વીતરાગ હોય છે. મેાક્ષમાં ગયેલા વિદેહુ વીતરાગ હાય છે. સદેહ-વિદેહ અને વીતરાગનુ સુખ સમાન હાય છે. આવા પરમસુખી સદાને માટે શાશ્વત સુખી વીતરાગી પરમાત્માએ પ્રત્યે આપણા હૈચે લેાલ, ભારેભાર, ભરપુર પ્રેમ હાવા જોઈએ, સુખની દૃષ્ટિથી આ પ્રમેદભાવ થવા જેઈએ. ગુણેની દૃષ્ટિથી પણ તેમના પ્રત્યે અપર'પાર પ્રમેાદભાવ હૈયે ઉભરાવે જોઇએ. તેમના શ્રેષ્ઠ પુણ્યપ્રકĆથી ઉત્પન્ન થતા અનેક ગુણુ છે દુનિયાના કરાડો કરાડો લેકે તેમના પ્રત્યે આકષય છે. તેમના ગુણુ-વૈભવથી પ્રભાવિત થાય છે. તીર્થંકરાના પુણ્યપ્રક જોવા હાય તેા તેમના સમવસરણમાં જઈને બેસે! અને જીએ! તમારી આંખ અને તમારૂ અંતર એ પ્રા થી તરબતર થઈ જશે ! ૩૫૪ : સભામાંથી : કેવી રીતે જઈએ તેમનાં સમવસરણમા ? આજે તે ભારતમાં કે દુનિયામાં ખીજે કયાં છે કેાઇ તીર્થંકર ? કલ્પનાથી સમવસરણુમાં જાએ ઃ મહારાજશ્રી : ના, નથી ભારતમા કેઈ તી કર. નથી આ દુનિયામાં ક્યાય કાઈ તી કર. પણ તીર્થંકર આજેય વિધમાન છે જરૂર. મહાવિદેહ ક્ષેત્રમાં તીથ ́કર છે, પરંતુ આપણે ત્યાં અત્યારે આ ફ્રેંડે જઈ નથી શકતા, તેથી તે ન હેાવા ખરાખર છે! પર ંતુ આપણે મનથી અને કલ્પનાથી તે જરૂર જઈ શકીએ છીએ સમવસરણમાં ! શાસ્ત્રકારોએ તેનુ જે વન—ચિત્રણ કર્યુ છે તે સમવસરણની કલ્પના કરેા, કલ્પનાની પાંખે ત્યાં પહોંચી જાએ અને તમારી ૫નાની આંખે સમવસરણમાં બિરાજમાન તીથ કર પરમાત્માને મન ભરીને નિહાળેા. અપલક નજરે તેમનું ધ્યાન ધરે ! કેવુ... અલૌકિક, અદુદ્ભૂત અને અપૂર્વ રૂપ હેાય છે તીથંકર પરમાત્માનું! તેમનાં એ રૂપ-સૌન્દ્રયને જોયા પછી ભકતાને દુનિયાનું ખીજુ કાઈ જ રૂપ આક`તુ નથી. એ રૂપ-દર્શન પછી ખાકીનાં બધાં જ રૂપ ફીક્કાં લાગે છે તેમને. તેમની આઠ પ્રકારની ઘેાભા જેને આઠે પ્રતિહારી-અષ્ટ Page #363 -------------------------------------------------------------------------- ________________ * ૩૫૫ પ્રવચન-૨૦ પ્રાતિહાર્ય કહે છે તેને તમે જુઓ. તમારી તબિયત તરબતર થઈ જશે. માંહ્યલે તમારે જૈ જૈ નાચી ઉઠશે. અશેકવૃક્ષ, ત્રણ છત્ર, ભામંડળ, ચામર, સિંહાસન, દિવ્યધ્વનિ દેવદુંદુભિ અને પુષ્પવૃષ્ટિ-આ આઠ પ્રકારની તીર્થ કરની શેભા હોય છે એ ઉભું કરેલું સમવસરણ ખૂબ મનહર હોય છે. કલ્પનાની અખે જોયેલા પરમાત્મા, કપનાથી કરેલે તેમને પરિચય પણ હૈયે આનંદની અમેદભાવની છે ઉડાડે છે. એ પ્રમોદભાવ તેમના પ્રત્યે સ્નેહ અને સદભાવ જગાડે છે. ભક્તિ અને શ્રદ્ધા જગાડે છે. પરમાત્માને પરિચય જ કરવામાં ન આવે તે તેમના પ્રત્યે સનેહ, સદભાવ, ભક્તિ અને શ્રદ્ધા કયાંથી જાગે? પરિચય વિના પ્રેમ નહી ? આ દુનિયામાં પણ પરિચય થયા વિના કેઈને કેઈની સાથે પ્રેમ થાય છે ખરે? જેની જેની સાથે તમને પ્રેમ છે તેના બીજ તેના પરિચયમાં વવાયા હોય છે. કેઈને પરિચય સહજ, આકસ્મિક, અનાયાસ થઈ જાય છે, તે કેઈને પરિચય કર પડે છે! પરમાત્માને પરિચય કરવાનું છે. આજ હાજરાહજૂર સદેહ તીથકર પરમાત્મા નથી તે કલ્પનાથી તેમને પરિચય કરી શકે છે. એ પરિચય કરે જરૂરી છે. આ પરિચય કરવાના પ્રયાસ ને પ્રયત્નમાં પરમાત્માનું મંદિર તેમજ તેમની પ્રતિમા પ્રેરક અને પ્રોત્સાહક બને છે. પરમાત્માની પ્રતિમામાં જીવંત પરમાત્માની કલ્પના સાકાર બને છે. પણ આ કલ્પનાને સાકાર કરવા માટે પરમાત્માની પ્રતિમામાં મન અને નયન, આંખ અને અંતર, નજર અને દિલના નાદ સ્થિર થવા જોઈએ . દેરાસરમાં કેને પરિચય કરે છે? તમે લોકે રેજ મંદિર-દેરાસર જાઓ છે ને ? પરમાત્માની પ્રતિમાના દર્શન અને પૂજા કરે છે ને ? દર્શન-પૂજા કરતા સમયે તમારૂ એ લક્ષય હોય છે ખરું કે મારે પરમાત્માને પરિચય કરે Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના છે, જેથી તેમની સાથે મને પ્રેમ થાય? ના તમારૂ આ લક્ષ્ય આ ધ્યેય બન્યું નથી. આથી દર્શન-પૂજામાં ન તે મન સ્થિર રહે છે, ન તે નયન! આંખે પરમાત્માની પ્રતિમા પર અપલક સ્થિર રહે. છે? મન પરમાત્માના ગુણેનાં ચિંતનમનનમાં સ્થિર થાય છે? ના. કશું જ નહિ! મન ભટકતું ફરે છે સંસારની શેરીઓમાં! સંસારથી જ સંબંધ ને સગપણું છે ને તમને ? એટલે મજેથી સંસાર સાથે તમે પ્યાર કરે છે. આથી જ સંસારને પરિચય કરે છે ! મંદિર-દેરાસરમાં પણ સંસારી જીનો પરિચય કરી લે છે કે નહિ? શા માટે મંદિર-દેરાસર બનાવ્યાં છે? સંસારી છને પરિચય કરવા માટે કે પરમાત્માનો પરિચય કરવા માટે? મંદિર–દેરાસરમાં સંસારની, પરિવારની, સમાજની અને દેશની વાત કરે છે ને ? યાદ રાખે. પરમાત્માના મંદિરમાં પરમાત્માને જ પરિચય સાધવાને છે. પરમાત્મા સાથે જ પ્રેમ કરવાને છે. તેના બદલે ત્યાં તમે જે બીજા બીજા કામ કર્યા, આલતુ-ફાલતુ વાત કરી તે તેની કડક સજા થશે તમને ! કમસત્તા તમને નહિ છેડે! તમને એ સજા કરશે જ. આથી જ કહું છું, સાવધાન રહેજે. ભલે તમે લક્ષાધિપતિ-કરોડપતિ હો, રૂપરૂપના અંબાર , પ્રકાંડ વિદ્વાન અને પ્રખર તત્વચિંતક હે, કર્મસત્તા કેઈપણ અપરાધીને ક્ષમા આપતી નથી, ક્ષમા કર્મસત્તાના લેહમાં નથી. પાપ કર્યાની સજા કરવી એ તેને સવભાવ અને શ્વાસ છે. આપણું કલ્પનાસૃષ્ટિમાં પરમાત્માને સાક્ષાત્કાર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ, સર્વોત્તમ આલંબન છે પરમાત્માનું મંદિર. સર્વશ્રેષ્ઠ આલંબન અને આધાર છે, પરમાત્માની પ્રતિમા, દર્શન-પૂજન અને સ્તવન કરવાનું પ્રયોજન પણ આ જ છે. પરમાત્માથી હૃદયને પ્રેમ કરવાને છે. અંતરને પ્રેમ, હૃદયને પ્રેમ, આન્તરપ્રીતિ પરિચયથી ગાઢ પરિચયથી જ થાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ પરમાત્માના જીવનચરિત્રો વાંચે ? પરમાત્માના પ્રેમબંધનમાં બંધાવવા માટે તેમના જીવનચરિત્રનું વાંચન કરવું જોઈએ. તેમનાં જીવનચરિત્રે વાંચવાથી તેમના ઉત્તમ ગુણે અને મહાન કાર્યો પ્રત્યે પ્રેમ વધે છે. “તીર્થકરેએ આવાં આવા મહાન ઉપકાર કર્યા હતા આ અભાવ હૈયે જન્મે છે. ભગવાન શ્રી ઋષભદેવનું જીવનચરિત્ર વાચતા તેમના જીવાનંદના ભવની કથા વાંચશે તે છવા બિમાર સાધુની કરેલી સેવાભક્તિની વાત જાણીને ચકિત થઈ જશો ! ભગવાન શ્રી મહાવીર પ્રભુના નયસારના ભવની કથા વાંચશે તે નયસારની અતિથિસકારની ભાવને વાંચીને ભાવવિભેર બની જશે. ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુના મેઘરથરાજાના ભવની કથા વાંચશે તે એક અબોલ પક્ષીની રક્ષા માટે પિતાનું આખું ય શરીર કાપીને આપી દેનાર મેઘરથ રાજા માટે તમારું મન-મસ્તક આપોઆપ નમી પડશે! ઘર ઉપસર્ગ કરનારા સંગમ પ્રત્યે તેમજ ગોશાલક પ્રત્યે જરાય જ નહીં કરનારા અને તેમના પ્રત્યે કરૂણા વર્ષાવનાર ભગવાન મહાવીરને કલ્પનાસૃષ્ટિમાં જે તે તેમના પ્રત્યે શું તમને પ્રેમ નહિ જાગે? બંને કાનમાં ખીલા ભેંકનાર ગોવાળિયા પ્રત્યે પણ કશે જ રોષ ન કરનાર એ પરમ પુરૂષના પ્રત્યે શું તમને સનેહ અને સદ્ભાવ નહિ જાગે? પરમાત્મા મહાવીર સ્વામીના ર૭ ભવેનું જીવનચરિત્ર વાં. વિચારે. તેમાં એવી એવી રોમાંચક અદભૂત સત્ય ઘટનાઓ છે કે તે વાંચતાં તમને પરમાત્મા પ્રત્યે અચૂક ગાઢ સંબંધ બંધાશે. પ્રેમભાવ જાગશે જ, પરમાત્મપ્રેમથી મન પ્રમોદ : અમેદ-ભાવનાને પ્રથમ વિષય છે, પરમાત્મતત્વ: પરમ, શાશ્વત્ સુખના સ્વામી પરમાત્મા પ્રત્યે સંપૂર્ણ પરિપૂર્ણ પ્રભાવ જાગ્રત કરવાને છે. અર્થાત્ પરમાત્મા સાથે પ્રેમ કરવાના છે. તેમની સાથે પ્રેમબંધનથી બંધાવાનું છે. જેમ જેમ પરમાત્મા સાથે પ્રેમ શાઢ ને ઘનિષ્ઠ બનતે જશે તેમ તેમ સંસારના તુચ્છ અસાર અને Page #366 -------------------------------------------------------------------------- ________________ ? : : છે મુરિવર પર ક્ષણિક સુકો પરથી મન ઉદનું જો. રાગી-દેરી છે ચાના પ્રેમબંધન છૂટતાં જશે. તમારું મન પ્રસન્નતાથી ભરાઈ જશે પ્રતિપ -જરા હૈયે આનંદ છલકાતે. ઉભરાતા રહેશે. પરમાત્માના ગુણ લિવર--મનની પ્રસની, ચિત્તશાંતિની અને ચિત્ર-પ્રસન્નતા ગતિ થાય છે. તેમના ગુણેની વિચ રણથી આ રા ગુણે વધતા જશે. તમારી શુદ્ધિ વધતી જશે તમારે આમરૂપ નિખરી ઉડશે. માતૃભાવના પાત્ર સાધુપુરુષે : જે પ્રમાણે અરિહંત અને સિદ્ધ ભગવએ પરમસુખ, પરમકંદ અને અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત કરી છે તે પ્રકારે નિન્ય સાદુ પુરુષોએ પરસ અને શાશ્વત્ સુખને પામવાને પુરા કરે છે. કરે છે. આથી એવા સાધક મહાપુરુ પફ અમેદની અને પ્રમોદનીય છે. જેઓ સદાય ધર્મધ્યાનમાં લીન રહે છે, પ્રશાંત અને પ્રસન્ન રહે છે, ધર અને ગંભીર હોય છે, પાપકૃતિના ત્યાગી હોય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રકાર, તપાચાર, વિચારપાચ ચારના અપ્રમત્ત પાલક હોય છે, પાંચ મહાવ્રતના (પ્રાણાદિન વિરમણ-અહિંસા, પાવાદ-વિરમસત્ય, અદત્તાદાન-વિરમણ અ., મૈથુન-વિરહ્મચર્ય અને પરિગ્રહ-વિરમણ-પરિવું) ધારક હોય છે, એકાન્ત શામાં ધ્યાનમગ્ન બને છે, એવા નિર્ચ સાધુ પર કેવું અપૂર્વ મુખ અને અવાં કેક આનંદ અનુભવે છે તે તે માત્ર કેવળી ભગવંત જ કહી શકે. આવા ત્યાગી અને એની સાધુ પુ પ્રમોદભાવનાના પાત્ર છે. જે મહાત્મા પુર નાની છે, શાસ્ત્રોનું અધ્યયનમાં જે પ્રવૃત્ત રડે છે, વ સર્વ કેન કપદેશ આપે છે, શાંત હોય છે, ઈન્દ્રિા જેમની સાઈન હોય છે અને પગપાળા ચાલીને જેએ જગતમાં જિનેશ્વદેવના ધર્મશાસનને પ્રરિત અને પ્રકાશિત કરે છે એવા મહાપુ આપણા માટે દ ભાવનાના પાત્ર છે. અહંકારથી પનન થાય છે: આવા મહાપુરૂ પ્રત્યે, જ્ઞાની પુર પ્રત્યે આપણી જ્ઞાન Page #367 -------------------------------------------------------------------------- ________________ વચન-૨૦ તો રાખલા-લીમ અાકાર ટિ અને ગુણદષ્ટિ સદૈવ ખૂલી રહેવી જોઈએ. ગુણદષ્ટિ નહિ હેચ તે તમારી નજરમાં તમને તેમના પર્ણ અવગુણ રેખાશે. છઘરથ જીમાં દેશ-અવગુણ તે રહેવાના જ, પરંતુ દેવદત્રિકી દેવું દેખાય છે અને ગુણદષ્ટિથી ગુણ દેખાશે. ગુણકટિ સલામત હશે તે તમને આવા મહાપુરૂના માત્ર ગુણ જ નજરમાં આવશે. નહિ તે મહાત્મા એના પણ અવગુણ આંખે ચડશે ! જમાલમુનિને ભગવાનનું કહેવું ખોટું લાગ્યું હતું! ભગવાને કહ્યું: “કડેમણે કહે જે કાર્ય થઈ રહ્યું હોય તે કાર્ય થઈ ચું” એમ કહેવું તે સંસારના વ્યવહારની ભાષા છે. રસેઈ થતી હોય તે પણ “રોઈ થઈ ગઈ એમ બોલાય છે. જમાઈલ મુનિને દિવસ સુધી અનેક દાખલા-દલીલથી ભગવાને સમજાવ્યા પણ તે ભગવાનનું કહ્યું માન્યા નહિ અને ભગવાનને અનાદર કરી, તેમને સંઘ, તેમની આજ્ઞા છેડી અલગ થઈ ગયા. તેમના પ્રબળ “અહમે તેમને માર્ગધ્રપ્ટ કરી દીધા. પ્રબળ “અહંકાર માણસનું પત્તન જ કરાવે છે. જે મહામુનિ આત્મસાધનામાં નિરત રહે છે તેમને અપાર આંતરિક સુખ મળે છે. તેમને દુરખને કદી સ્પર્શ થતું નથી. તે પરમ સુખી હોય છે. તેમના માટે પ્રભેદ ભાવના હોવી જોઈએ, અર્થાત્ તેમના માટે હૈયે પ્રેમ હવે જોઈએ. શ્રદ્ધાવાન-જ્ઞાનવાન-ચારિવવંત ગૃહસ્થ પણ અમેદ ભાવનાના પાત્ર એજ પ્રમાણે જે ગૃહસ્થ છે અને જેમને હેયે જ્ઞાનમૂલક શ્રદ્ધા છે, પરમાત્મા જિનેશ્વર દેવના ઘર્મશાસન પ્રત્યે અવિચળ શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને તેઓ શ્રદ્ધાથી દાન, શીલ, તપ અને શુભ ભાવના રૂપ ચાર પ્રકારની ધર્મની આરાધના કરતા રહે છે તેઓ પણ પ્રમોદભાવનાનો વિષય છે. તેમની દાનપ્રિયતા, તેમની શીલદદતા, તમની તપશ્ચર્યા અને તેમની શુભ ભાવના જોઈને હૈયે પ્રેમ હીલાળા જોઈએ. તેમના માટે અંતરમાં સદભાવ વધુ જાઈએ. ઈપ્યો Page #368 -------------------------------------------------------------------------- ________________ ક૬૦ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ન થવી જોઈએ. તમારે કંઈ સાધર્મિક ભાઈએ મોટું દાન કર્યું, લાખ-બે લાખ રૂપિયાનું દાન કર્યું, સમાજે અથવા નગર-જએ તેનું જાહેર સન્માન કર્યું છે તે જોઈને તમને આનંદ થાય છે ને ? તેના દાનધર્મની અનુમોદના કરો છો ને? નહિ રે ! હેય કંઈ? તમારા સાધર્મિકની તમે અનુમોદના કરે ! તે તે અહીંથી સીધા જ ડાયરેકટ' જ સિદ્ધશીલા પર મહામાં પહોંચી જાઓ! તમે તે ત્યારે કહેશે, જે જે માટે દાનેસરી! અમે જાણીએ છીએ તેનાં લાખણ! એક બાજુ નીચ કૃત્ય કરે છે અને બીજી બાજુ દાન કરે છે. ચાલબાજી છે બધી ! પિતાના દુરાચારને ઢાંકવા દાન કરે છે.' દોષદષ્ટિ અવર્ણવાદ કરાવે છે? આ દેશદષ્ટિ છે. ગૃહસ્થ છે, સંસારનાં અનેક પાપમાં ફસાયેલે જીવ છે, તે છે જ. જેટલા દેશે અને દૂષણે તમે સંસારી જીવમાં, છસ્થ જીવમાં જોવા ઈચ્છે તેટલા જોઈ શકો છો. તેમાં કોઈ વિશિષ્ટતા નથી. કોઈ ગૃહસ્થ માસ–ક્ષમણની તપશ્ચર્યા કરી, ગુણાનુરાગી લેકેએ તેને ઘણી બધી ભેટ આપી. આ જોઈને તમારા હૈયે એ તપસ્વી પ્રત્યે પ્રેમ જાગશે? હૈયે હરખ થશે? નહિ થાય ને ? તમે તે કહેવાના? ના જે હોય તે બહુ મોટે તપસ્વી ! અબર છે અમને બધાં કરતૂતની. જાણે છે શા માટે એણે તપ કર્યું છે? ઘણી બધી પ્રભાવનાઓ અને ભેટે લેવા માટે પાપમાં પડેલા-ફસાયેલા ઘણું ય હૈયે શુભ ભાવનાઓ ભાવે છે. પાપમાથી છૂટવા ભગવાનને કરગરે છે. તેના ભાવધર્મની અનુમોદના કરવી જોઈએ. રાધ્વી અનુદનાનું પાત્ર એજ પ્રમાણે જે સાધ્વીઓ છે, જે જ જ્ઞાન અને ધ્યાનમાં લીન રહે છે, સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફ ચારિત્રથી જેના તન, મન અને આત્મા નિર્મળ બન્યા છે, જે પિતાના પાંચ મહાવતેનું Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ ૩૬૧ વિશુદ્ધ પાલન કરે છે, તેમના પ્રત્યે પણ પ્રમોદભાવ હે જોઈએ. કે એકાદ-બે સાધ્વીઓનું અવિવેકી આચરણ જોઈને તમામ સાદી સંસ્થા ઉપર વારેપણુ નહિ કરવું જોઈએ. જે સાધ્વી સાધનાસભર છે, જ્ઞાન–સ્થાનમાં તલ્લીન છે, પિતાના ગુરૂજનોની સેવા-ભક્તિ કરવામાં તત્પર છે, પિતાના શીલની રક્ષામાં જાગ્રત અને ખબરદાર છે, તેમના પ્રત્યે મનના છાના ખૂણે પણ દુર્ભાવ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મશાસનમાં સાધ્વીઓનું પણ મહવપૂર્ણ સ્થાન છે. સાધ્વીઓના જીવનમાં પણ અનેક પ્રકારની ઉત્તમ ધર્મારાધના જોવા મળે છે. લગાતાર સેંકડે–હજારે આયંબિલની તપસ્યા કરનાર સાદવીઓ આજે પણ વિદ્યમાન છે. હજારો લેકે કંઠસ્થ કરી જ તેને સ્વાધ્યાય કરનાર સાધ્વીઓના પણ આજે દર્શન થાય છે. ગુરૂજનની અપ્રતિમ સેવા-ભકિત કરનાર સાધ્વીઓ પણ આજે આપણું વચમાં છે. આજના રંગીલા અને માછલા કલિયુગમાં સંસારના બધા રંગ-રાગ, ભેગપગ-સુખ સગવડે છોડીને સંયમ ધર્મના કઠોર વતનિયમનું હસતા ચહેરે પાલન કરવું એ સાકરિયા ચણા ખાવાનું કામ નથી. લેઢાના ચણા ચાવવા જેવું સંયમધર્મનું પાલન છે. આવા કઠિન સંયમધર્મની સાધના કરતી સાધ્વીઓ પ્રત્યે પણ હૈયે પૂજ્યભાવ અને પ્રમેદભાવ હવે જોઈએ. આપણુ ધર્મગ્રન્થોમાં ભગવાન શિષભદેવના સમયની બ્રાહ્મી અને સુંદરી આદિનું ચરિત્રવર્ણન આવે છે. બાહુબલીને કેવળજ્ઞાનને માર્ગ કેણે બતાવ્યો હતો? સાધ્વી બ્રાહ્મી અને સુંદરીએ જ! એજ પ્રમાણે જેનું આપણે હમણા જ ચિંતન-મનન-વિવેચન કરીએ છીએ તે “ધર્મબિન્દુ ગ્રન્થના રચયિતા હરિભદ્રસૂરિજીને હરિભદ્ર પુરે હિતમાંથી હરિભદ્રમુનિ કેસે બનાવ્યા હતા? યાકિની મહત્તા નામની એક સાધવીએ ! હરિભદ્રસૂરિજી જેવા મહાન કૃતઘરે આ ૪૬ સાધ્વીને માતાનું સર્વોચ્ચ સ્થાન આપીને, પોતાના અનેકવિધ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ મીઠી મીઠી લાગે છે માનવરની દેશના ગ્રન્થમાં પિતાને પરિચય યાકિની મહત્તરાસુનુ-યાકિની મહત્તરાના પુત્ર કહીને આપે છે. જાણે છે ને હરિભદ્રસૂરિજીનું જીવનચરિત્ર સભામાંથી : ના, સાહેબ! અમને લેકેને એવી વાત સાંભળવા નથી મળી. મહારાજશ્રી? કશે વધે નહિ. હું તમને તે કહીશ. આ ચાતુર્માસમાં ખૂબ સાંભળી લે. પણ માત્ર સાંભળવાથી કોઈ વિશેષ લાભ થવાનું નથી. સાંભળ્યા બાદ ચિંતન-મનન કરવું જોઈએ. સાંભળ્યા પછી ઘરે જાઓ છે, દુકાને જાઓ છે, જ્યારે પણ અને જ્યાં પણ સમય મળે ત્યાં અને ત્યારે આ સાંભળેલી વાતને યાદ કરે અને તેના પર ચિંતન-મનન કરો. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી હરિભદ્ર ચિત્તોડની રાજસભામાં રાજપુરોહિત હતા. વેદ-વેદાંગ અને ચૌદ વિદ્યાઓના તે પારગામી હતા. સુપ્રસિદ્ધ વિખ્યાત પ્રકાંડ વિદ્વાન હતા. આ વિદ્વત્તાની સાથે સાથે તેમનામાં અભિમાનને અવગુણ પણ હતા. તે પિતાને સંસારના સર્વશ્રેષ્ઠ અજેય વિદ્વાન માનતા હતા. આથી તે પિતાના પેટ પર એક પટ્ટો બાંધીને ફરતા. તે કહેતા! “મારી વિદ્વત્તા એટલી બધી છે કે પેટ ફૂલાઈ ને ફાટી ન જાય તે માટે પટ પર પટ્ટો બાંધી રાખું છું ! હરિભદ્ર પુહિત પિતાની સાથે એક નાની સીડી પણ રાખતા. તે કહેતા કેઈ વિદ્વાન વાદી પુરૂષ મારા ડરથી આકાશમાં ચડી જાય તે આ સીડી પર ચઢીને તેને પકડી લઉં અને તેની સાથે વાદવિવાદ કરું.” તેઓ એક નાની જાળ પણ પિતાની પાસે રાખતા હતા, તે કહેતા કોઈ વિદ્વાન મારા ભયથી સરોવર નદી કે સાગરમાં છુપાઈ જાય તે આ જાળ નાંખી તેને પકડી લઉં અને તેને વાદવિવાદમાં હરાવી દઉં.' વિજ્યને તેમને ભારોભાર વિશ્વાસ હતું. તેમની વિદ્વત્તા Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ અપરાજેય હતી. ચિતઢની રાજસભામાં આવેલ એકપણ વાદીવિદ્વાન વિજયી બનીને પાછા નહાતા ફર્યાં એકે એક વિદ્વાનને હરિભદ્ર પુરાહિત ભૂડી રીતે પરાજિત કર્યાં હતા પેટે પાટા બાંધવાની વાત, પાસે સીડી અને જાળ રાખવાની વાત્ત ભલે કિંવદન્તી હૈાય કે સત્ય હાય, પર ́તુ તે અદ્વિતીય વિદ્વાન હતા, તેમાં બેમત નથી. ૩૬૭ એક દિવસ સવારમાં તે રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. એ રસ્તે જૈન ઉપાશ્રયમાં સાધ્વીએ સવારે સ્વાધ્યાય કરી રહી હતી. એક સાથીજી શુદ્ધ અને સ્પષ્ટ શબ્દેમાં સ્વાધ્યાય કરી રહી હતી. રસ્તા પરથી જઈ રહેલા હરિભદ્ર પુરાદ્ધિતે એ શબ્દ સાંભળ્યા. સાધ્વીજી એક પ્રાકૃત શ્લાક યાદ કરી રહ્યાં હતાં : ચકકી દુગ' હરિષણુગ', 'પગ' ચકકીણુ કેસવા ચકકી, કેસવ ચકી કેસવ, દુચકકી કેસી ય ચકી ય.’ (આશ્યક નિયુક્તિ) હરિભદ્ર આ શ્લાક સાંભળીને તેને અથ કરવા લાગ્યા. પરંતુ તેના અથ તેમને ખરાખર ન સમજાય. ફરી ફરીને તેમણે પ્રયત્ન કર્યા પરંતુ અર્થ સ્પષ્ટ ન જ થયા. તેમણે એક પ્રતિજ્ઞા મનમાં ધારી હતી. હું કાઈ શાસ્ત્ર કે શાસ્ત્રની કઈ વાત ન સમજી શકું અને તે જે કઈ મને સમજાવશે તેના હું શિષ્ય અની જઈશ.' આ પ્રતિજ્ઞા તેમણે જાહેરમાં નહાતી લીધી પરંતુ મનથી લીધેલી પ્રતિજ્ઞાનુ પાલન કરવામાં તેઓ દૃઢ સંકલ્પવાળા હતા. આ તેમની મૌલિક ચેાગ્યતા હતી. માનસિક સ’કલ્પનું પાલન કરવાની દઢતા હેાવી તે મામુલી વાત નથી. વાચિક સકલ્પના પણ લેાકેા ભંગ કરે છે, કાયિક સંકલ્પનું પણ પાલન નથી કરતા! ત્યાં માનસિક પાલન કરવાની તે વાત જ ક્યાં કરવી? સ’પનું પ્રતિજ્ઞાપાલનનુ સત્ત્વ છે ખરૂ? આજે તા માણસનું મનાત્રળ જ ભંગાર થઈ ગયુ` છે. હીનસત્ત્વ બની ગયા છે આજના માણસ. વ્રત-નિયમનુ પાલન દુષ્કર Page #372 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ૩૬૪ બની ગયું છે. લીધેલા તેને ભંગ કરે તે રમત બની ગઈ છે. ધાર્મિક પ્રતિજ્ઞાનું પાલન કરવાનું જાણે સાવ જ નથી રહ્યું. એજ પ્રમાણે સંસારિક જીવનમાં પણ પ્રતિજ્ઞાપાલનનું સત્વ નથી રહ્યું. આજકાલ છૂટાછેડાના કેટલા કિસ્સા બને છે? લગ્ન એ શું છે? જીવનપર્યત સ્ત્રી-પુરૂષ મન વચન અને કાયાથી પતિ-પત્નિના સંબંધે એકમેકને વફાદાર રહેવાનું પ્રતિજ્ઞાપૂર્વક જાહેરમાં સ્વીકારે છે ને? પણ હીન સર્વવાળા લોકે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન નથી કરતા. મહાન પુરૂષની આ વિશેષતા હોય છે કે તેઓ સત્ત્વશીલ હોય છે. સ્વીકૃત પ્રતિજ્ઞાનું પાલન કરવામાં તેઓ પિતાના પ્રાણની પણ પરવા નથી કરતા. આ વિશેષતા આત્માની આધ્યાત્મિક વિકાસયાત્રાના પ્રારંભમાં જ જાગ્રત થાય છે. પ્રાણુનું ત્યજતિ ધર્માથ, ન ધર્મ પ્રાણસંકટે” ધર્મ માટે પ્રાણ ત્યાગ કરે છે પરંતુ પ્રાણેને બચાવવા ધર્મને ત્યાગ નથી કરતા.” હરિભદ્ર પુરોહિત સાધ્વીના ઉપાશ્રયમાં હરિભદ્રસૂરિજીએ પિતે જ પિતાના ગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં આ વાત કહી છે. જે વાત ખૂદ તેમના પિતાના જીવનમાં પણ હતી. સાધ્વીના સ્વાધ્યાયના શ્લેકને અર્થ તેમને ન સમજાય. ઉપાશ્રયમાં જઈને તેને અર્થ સાધ્વીજીને પૂછવાનું તેમણે વિચાર્યું, માત્ર વિચારીને જ ઉભા ન રહ્યા, ઉપાશ્રયમાં ગયા. ઉપ. શ્રયમાં એક લાકડાના આસન ઉપર એક પ્રૌઢ સાધવી બિરાજમાન હતાં. હરિભદ્દે બે હાથ જોડી, મસ્તક નમાવીને સાધવજીને પ્રણામ કરીને પૂછયું: “હું અંદર આવી શકું છું?” સાધ્વીજીએ ધર્મલાભ ના આશીર્વાદ આપ્યા અને અંદર આવવાની અનુમતિ આપી. સાધવજીના આશીર્વાદમાં હરિભદ્ર પુરહિતને અમૃતને આસ્વાદ મળે. સાધ્વીજીના દર્શનથી તેમના આત્માએ અપૂર્વ પ્રસન્નતા Page #373 -------------------------------------------------------------------------- ________________ વચન-૨૦ ૩૫ અનુભવી. નમસ્કાર કરીને પુરોહિતજીએ અભિવાદન કરીને કહ્યું : કહે પૂજનીયા! હમણાં હમણાં ઉપાશ્રયમાં જે સવાધ્યાય થઈ રહ્યો હતે, તેમાં જે “ચકક દુર્ગ” વાળે શ્લેક આવતું હતું તે મેં સાંભળે. એ કને અર્થ મને બરાબર સમજા નહિ. એ બ્રેકને સંપૂર્ણ અર્થ જાણવાની જિજ્ઞાસાથી હું આપની પાસે આવ્યો છું, તે તે સમજાવવા આપ કૃપા કરશે? સાધ્વીજીને સુયોગ્ય પ્રત્યુત્તર: - સાધ્વીજી યાકિની મહત્તરા પામી ગયાં કે આ મહાનુભાવ હરિભદ્ર પુરહિત જ હોવા જોઈએ. સાધ્વીજી ખૂબ વિચક્ષણ હતાં. તેમણે કહ્યું: હે “મહાનુભાવ! અમારા જિનશાસનમાં સૂત્રને અર્થ બતાવવાનો અધિકાર સાધુપુરૂષને છેસાધવી અર્થજ્ઞાન નથી આપી શકતી. આથી આપને જે અર્થજ્ઞાનની જિજ્ઞાસા હોય તે આપે અમારા ગુરૂદેવ પાસે જવું જોઈએ? હરિભદ્ર પુહિતે તીવ્ર જિજ્ઞાસાથી પૂછયું : “આપના ગુરૂદેવ જ્યાં બિરાજે છે ?' જવાબમાં સાધવીએ કહ્યું: “જિનમદિરની બાજુના ઉપાશ્રયમાં.' સાવજી કેટલા વિચક્ષણ હશે? તેમણે પિતે એ શ્લોકને અર્થ ન બતા! કારણ તે જાણતા હતા કે આ વ્યકિત મામુલી નથી. કયારેય જિનમંદિર કે જૈન ઉપાશ્રયમાં પગ નહિ મૂકનાર આ પુરહિત અચાનક અહીં ઉપાશ્રયમાં આવી ગયા છે, તે તેમની મુલાકાત આચાર્યદેવ સાથે કરાવવી જોઈએ. આચાર્યદેવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જ્ઞાતા હોય છે. કલેકને અર્થ બતાવી દઉં તે આ મહાનુભાવ અહીંથી જ પાછા ફરી જશે, ગુદેવ પાસે તે પછી નહિ જાય. ભલે આવ્યા છે એક શ્લોકને અર્થ પામવા પરંતુ તેમને આત્મકલ્યાણની ભવ્ય પ્રેરણા...જિન શાસનના અપૂર્વ તત્વજ્ઞાનની સુવાસ આપીને પાછા મોકલવા જોઈએ! સાધ્વીજીની જ્ઞાનદષ્ટિ સાર્વજીનું હદય કેટલું કરૂણાસભર હશે? બીજા આત્મા પ્રત્યે Page #374 -------------------------------------------------------------------------- ________________ }} મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કેવુ અપૂર્વ વાત્સલ્ય છે! સાધ્વીજી ખરાખર જાણે છે કે ભાજ તુર્ભિદ્ર પુરહિતે એક દિવસ જિનમદિરમાં જઈને પરમાત્મા જિનેશ્વર દેવની પ્રતિમાની ખૂબજ મજાક ઉડાવી હતી ! છતાં પણ તેમના પ્રત્યે સાધ્વીજીના હૈયે કૈાઇ રાષ નથી, તેમને પણ સદ્ધની પ્રાપ્તિ થાય !' એવી ભાવ કરૂણા આર્લી, અપરાધી પ્રત્યે પણ ક્રોધ નહિ પરંતુ કરૂણા ! સૌંત હૃદયની આ વિશેષતા હેાય છે. અપરાધી પ્રત્યે રાષ અને તિરસ્કાર તે સંસારમાં ખધા જ કરે છે. સાંતની દૃષ્ટિ જ્ઞાનષ્ટિ હેાય છે. સાર્વીજીના ઉપાશ્રયના શાંત અને પવિત્ર વાતાવરણથી તેમજ સાત્રીજીએની શિસ્ત અને અનુશાસનથી હરિભદ્રપુરાહિત પ્રભાવિત થયા. તેમણે સાધ્વીજીને પુનઃ પ્રણામ કર્યા અને વિનયથી તેમની વિદ્યાપ લીધી. સાધ્વાજીએ ‘ધર્મ લાભ'ના વિદાય-આશીર્વાદ આપ્યા. હરિભદ્ર પુરાહતના હૈચે સાધ્વીજી પ્રત્યે પ્રમેદભાવ જાગી ગયો હતા. આથી તેમની વાત તેમને જચી ગઈ. ત્યાથી તે સીધા જિન મદિરમાં ગયા, કારણ કે આચાર્ય દેવ જિનમંદિરની બાજુના જ ઉપા શ્રયમાં બિરાજમાન હતા. મારે હરિભદ્ર પુરહિતના મન અને મગજમાં સાધ્વીજીની પવિત્ર તેજસ્વી મુખમુદ્રા, તેમની વત્સલ અને ત્રિનાંત વાણી તેમજ ઉપાશ્રયનુ શાંત અને અનુશાસિત વાતાવરણુ છવાઈ ગયુ હતુ. જૈનધર્મીની આચારમર્યાદા પ્રત્યે તેમના ૐચે સભાવ જગ્યે હતા. આથી જિનમદિરમાં જઈને તેમણે જિનેશ્વરદેવની પ્રતિમાની ખૂબ જ ગુણુસ્તવના કરી ' આ એ જ જિનમંદિર હતુ કે એક દિવસ હાથીના ભયથી ઠરીને હરિભદ્રે તેમાં આશરા લીધેા હતા અને ત્યારે જિનેશ્વરની પ્રતિમાની ખુબજ ઠેકડી ઉડાવી હતી ! તે સમયે તેમના હૈયે, જૈનધમ પ્રત્યે દ્વેષ હતેા. આજે દ્વેષના સ્થાને સદ્દભાવ હુને, પ્રમાદભાવ હતા. હૈયાના ભાવ માણુસના આચરણમાં પ્રતિમિંબિત થાય છે. જે વ્યક્તિ માટે, જે ધર્મ માટે, જે સ્થાન માટે પ્રમેદભાવ જાગે છે, Page #375 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૦ ૩૬૭ અર્થાત પ્રેમને ભાવ જાગે છે તે વ્યકિત તે ધર્મ અને તે સ્થાન પ્રત્યે સમ્યફ આચરણ જ કરે છે. તેઓ સાથે તે સાથે જ વ્યવહાર કરે છે. પ્રમેહના બદલે હૈયે ઈર્ષા, દ્વેષ કે તિરસ્કારના ભાવ આવે તો વ્યવહાર પણ એ જ તે કરવાને. આથી જ તમને ફરી કરીને કહું છું કે તમારા હૈયાને ગુણીજન અને પુણ્યશાળીઓ પ્રત્યેના પ્રદભાવથી સભર અને સમૃદ્ધ રાખે. જ્યાં જ્યાં તમે ગુણદર્શન કરશે ત્યાં ત્યાં તમને પ્રેમ થશે જ. ગુણદર્શનથી પ્રેમ થાય છે, કેષદર્શનથી કેષ ! જ્યાં પ્રેમ હોય છે ત્યાં ચિત્ત આનંદને અનુભવ કરે છે. જ્યાં દેષ હેાય છે ત્યાં મન સંતાપથી શકાય છે. હરિભદ્ર પુરે હિત આચાર્યદેવ પાસે ઃ આજ હરિભદ્ર પુહિતને પરમાત્મા જિનેશ્વરદેવની મૂર્તિમાં સાચી વીતરાગતાને અનુભવ થયે. તેમની આંખે આનંદના આંસુથી છલકાઈ ગઈ. તેમના કંઠે ગવાતા સ્તુતિક આચાર્ય દેવે ઉપાશ્રયમાં બેઠા બેઠા સાંભળ્યા. પુરોહિતને અવાજ તેમને પરિચિત હતે. આચાર્યશ્રી સમજી ગયા કે આ અવાજ હરિભદ્ર પુરોહિતને જ છે. અવ્યકત આનંદ તેમના હૈયે ઉછળી રહો. આજે તેમની જમણી આંખ ફરકી રહી હતી. બીજા પણ શુભ સંકેત થવા લાગ્યા હરિભદ્ર પુહિત મંદિરમાંથી નીકળી ઉપાશ્રયમાં આવ્યા. આચાર્યદેવનાં દર્શન થતાં જ તેમને નમસ્કાર કરીને પૂછ્યું: “હું આવી શકું છું?” અનુમતિ મળતાં તે આચાર્યશ્રીના ચરણે પાસે આવ્યા. પુનઃ પ્રણામ કરીને વિનયથી તેમની પાસે બેઠા. આચાર્ય દેવે ધર્મલાભના આશીર્વાદ આપ્યા.વાત્સલ્યભાવથી ક્ષેમકુશળ પૂછયા. હરિભદ્ર પુરોહિતે પોતાના આગમનનું કારણું કહ્યું. ગુરૂદેવે તેમની વાત પરથી તારવી લીધું કે પુરોહિતજીના હૈયે સાધ્વીજી પ્રત્યે પ્રમોદભાવ જાગ્રત થયો છે. પરમાત્મા પ્રત્યેની સાચી દષ્ટિ પણ ખૂલી ગઈ છે. તેમણે પ્રેમતળ વાણીમાં કહ્યું મહાનુભાવી જૈનદર્શનમાં ક્રમિક અધ્યયન કરવાનું વિધાન છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ३६८ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જૈન દર્શન એટલું ગહન, ગંભીર અને વિશાળ છે કે તેનું મિક અધ્યયન કરવાથી જ તેનું સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. જૈન દર્શનનું રહસ્યભૂત જ્ઞાન તે સાધુ જીવનમાં જ પામી શકાય છે. અનેકાન્તવાદ અને સતનાની વાતે જાણવા-સમજવા માટે સતત ગુરૂકુળવાસમાં રહેવું જોઈએ. આ લેકને અર્થ જાણવાથી શું ? આ તે જૈન પરિભાષામાં લખાયેલ લેક છે. અર્થ પણ તેને સરળ છે. તમારા જેવા મેધાવી, મનસ્વી અને પ્રજ્ઞાવંત પુરૂષ તે કૃતધર બની શકે છે. જ્ઞાનની અપૂર્વ ત પિતાના આત્મામાં પ્રકટ કરી શકે છે. અનેક અજ્ઞાની છને જ્ઞાનને પ્રકાશ પ્રદાન કરી શકે છે. માનવજીવનની આજ તે સફળતા છે.” આચાર્ય ભગવંતની ધીર, ગંભીર અને વત્સલ વાણીએ હરિભદ્ર પુરોહિતના હૈયાને ભીંજવી દીધું. તેમને પિતાની પ્રતિજ્ઞાનું બરાબર ભાન-જ્ઞાન હતું. આચાર્યશ્રી કઈ વાત તરફ ઈશારો કરી રહ્યા છે તે પણ તેઓ સમજતા હતા. તેમના તન-મન-આત્મામાં અપૂર્વ આનંદની શરણાઈ વાગી રહી હતી....! સમય પૂરો થઈ ગયો. બસ, આટલું જ. Page #377 -------------------------------------------------------------------------- ________________ છે. આજકાલ તે ગુણવાનને અનાદર કરો અને સુખી માણસેનો તિરસ્કાર કર, સામાન્ય થઈ ગયું છે! પૂર્વજન્મમાં જેમણે દાન-શીલ-તપ આદિ ધર્મની આરાધના કરી હોય છે, તેઓ વર્તમાન જીવનમાં અનેક પ્રકારના સુખના સ્વામી થાય છે. એવા જીવોની ઈર્ષ્યા ન કરવી જોઈએ. પ્રમોદભાવનાની પહેલી શર્ત આ છે કે કોઈના પણ સુખની ઈર્ષ્યા ન કરે. ઈષ્ય પ્રેમનું ઝેર છે. ઈર્ષોથી પ્રેમનું મન થાય છે, પ્રવચન/ર૧ પરમ ઉપકારી મહાન યુતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ નિમિત ધર્મબિન્દુ ગ્રન્થમાં ધર્મવું ખૂબ જ સરસ સ્વરૂપ બતાવ્યું છે. ધર્મક્રિાએલું જેમ સ્વરૂપ સમજાવ્યું તેમ એ ધર્મક્રિયાઓ કરનારનું હૃદય કેવું હોવું જોઈએ તે પણ વિસ્તારથી સમજાવ્યું છે, ધર્મક્રિયા શુદ્ધ હોય પરંતુ તે કરનારનું હૃદય મલિન અને અશુદ્ધ હોય તે એ ક્રિયાઓ ધર્મ નહિ બને! હરિભદ્રસૂરિજીએ કેવી એટદાર અને સાફ સાફ વાત કહી છે. તમારે જે ધર્મ પામ હોય તે તમારા હૃદયને સાફ, સ્વચ્છ અને શુદ્ધ બનાવે. હૈયે જે કંઈ દ્રષ, ઈષ્ય, ઘણા, તિરસ્કાર આદિ ગંદકી અને કાદવ હય, જે કંઈ દુષ્ટ ભાવે હેય તેને ઉલેચીને ફેંકી દે. તમારા હૈયાના બાગમાં મૈત્રી, કરુણા, પ્રમેહ અને માધ્ય ભાવેના પુષ્પ ખીલવા દે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એનાં બીજ તે વાવ્યાં છે ને ? તમામ છ પ્રત્યે મૈત્રી, દુઃખી અને પીડિત છ પ્રત્યે કરુણા, સુખી અને ગુણીજનો પ્રત્યે પ્રદ તથા પાપી જીવો પ્રત્યે માધ્યસગ્ય, આમ વિદ્વાનોએ વિભાગીકરણ કર્યું છે. આપણે “મદ ભાવના પર વિવેચન કરી રહ્યા છીએ. તમે શું બીજાનાં મુખમાં સંતુષ્ટ છે? પ્રમોદ ભાવનાનું બીજું નામ છે સુદિતા ભાવના. શબ્દ રચનામાં થોડેક જ ફરક છે, પર તુ બંનેને અર્થ સમાન અને સરખો છે. “પ્રમોઢ પુલિંગ શબ્દ છે. “મુદિતા’ સ્ત્રીલિંગ શબ્દ છે. બંને શબ્દ મુ ધાતુથી બન્યા છે. બંનેને અર્થ થાય છે, આનંદ! ખૂશી ! હર્ષ ! બીજાનાં સુખ જોઈ જાણી અને સાભળીને આનંદ અનુભવે, ખૂશ થવું, હરખાવવું તે મુદિતા ભાવના છે. પરસુખતુષ્ટિમુંદિતા તમે લોકે બીજાના સુખમાં સંતુષ્ટ છે કે ખૂદ પિતાના જ સુખમાં સંતુષ્ટ છે ? સભામાંથી કે અમારા સુખમાં જ સંતુષ્ટ અને રાજી! બીજાનાં સુખ જોઈને તે ઈર્ષ્યા થાય છે. મહારાજશ્રી : હદયને બદ! અનંત અનંત કાળથી જીવ સંસારમાં ભટકી રહ્યો છે, તેનું આજ કારણ છે! તે માત્ર પિતાના જ સુખને વિચાર કરે છે. પિતાનાં જ દુને રડયા કરે છે. આ વાર્થ જ જીવને સંસારમાં રઝળાવે છે. સ્વાથી ઈર્ષાળુ જ હોવાને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા પ્રત્યે : અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતના શાશ્વત સુખ જાણીને તેમના પ્રત્યે પ્રમેહ ભાવના રાખવાની છે, તે જ પ્રમાણે જે જીવ આ સંસારમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી દેવભવમાં કે મનુષ્યભવમાં સુખ પામે છે, સુખને ઉપભેગ કરે છે, તેમના પ્રત્યે પણ અમેદભાવના રાખવાની છે, “આટઆટલા ભૌતિક-વૈષયિક સુખ મળ્યાં છે છતાંય Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૧ : ૩૭૧ તેમાં તે આસક્ત નથી બનતા ! ખૂબ જ અલિપ્ત રહે છે... ધન્ય છે તેમને!' તેમના પ્રત્યે હૈયે આ સદ્દભાવ વધુ જોઈએ. પુણ્યાનબંધી યુથથી જે સુખ મળે છે, તે સુખમાં જીવ ચકચૂર લીનઆસકત નથી બનતે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળતા સુખમાં તે જીવ પ્રગાઢ પાપ નથી કરતા. નવું પુણ્ય ઉપાર્જન કરે છે. ધર્મના આચરણથી પુણ્ય બંધાય છે. અઢળક સુખ હોવા છતાં પણ જે છાત્મા ધર્મનું આચરણ કરે છે, તેમના માટે તમારે હૈયે શું પ્રેમ ન જાગે? જાગવો જોઈએ. બીજાના કલ્યાણકારી સુખને જોઈ જેમ હૈયે આનંદ કે જેઓ તેમ ખૂદ તમારું પિતાનું પણ એવું સુખ હોય કે જે સુખ તમને પાપિ માટે પ્રેરતું ન હોય તે તમારા એ સુખથી તમારે ખુશ થવું જોઈએ. સુખના અનેક સાધનો હોવા છતાંય તેને મર્યાદિત ઉપયોગ કરે છે, તેને દુરુપયોગ નથી કરતા તે સમજવું કે તમારા જીવનમાં પુણ્યાનુબંધી પુણ્યને ઉદય છે. મેક્ષમાર્ગની આરાધનામાં આ પૃદય જ સહાયક સિદ્ધ થાય છે. એટલે પણ પુણ્યદય હોય તેમાં સંતોષ રાખવું જોઈએ. તમારાથી બીજાને પુદય વધારે છે તે તેથી તમારા હૈયે ચચરાટ ન થવું જોઈએ. બીજાનો વધુ પુણ્યદય જોઈ તમારા હૈયે અસંતોષની આગ ન ભડકવી જોઈએ. દેવો પણ પ્રમોદના પાત્ર! સ્વર્ગમાં જે કંઈ સમ્યગૃષ્ટિ દે છે, તેઓ દૈવી સુખભવમાં પણ આત્મભાન ભૂલીને તેના ઉપગમાં લીન નથી બનતા, દિવ્ય સુખ વચ્ચે પણ એ સમ્યગ્દષ્ટિ દેવે વિરક્ત-અનાસક્ત રહે છે. તેમના પ્રત્યે પણ આપણા હૈયે પ્રમોદ ભાવના રાખવાની છે. વૈષયિક સુખ ગવવા છતાં પણ જે મહાનુભાવ વૈષયિક સુખને ઉપાદેય નથી માનતા, ભગવવા ચોગ્ય નથી માનતા, તેઓ સાચે જ પ્રમાદને પાત્ર છે. સંસારની મોટા ભાગની વસતી, મોટા ભાગના લેકે “વૈષયિક સુખે ભેગવવા જ એગ્ય છે એમ માની તેમાં ગળાબૂડ રહે છે. આ જીવની અપેક્ષાએ જે છ વૈષયિક સુખેને ત્યાજ્ય માને છે, તેઓ અનુમ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના દનાને પાત્ર છે. વૈષયિક સુખેને ત્યાજ્ય અને મારક માની, તે વિષય સુખને ભોગવનારા તેમાં ડૂબતા નથી, જોગસુખેમાં ડુબવાનું નથી. જાગતા રહા ઈથી બચે કોઈની પણ ઈર્ષ્યા ન કરો. અદેખાઈ ન કરે. કોઈની ય નિંદા ન કરે. સાધુની ઈર્ષ્યા ન કરે, સાધવીની પણ ઈર્ષ્યા ન કરો. શ્રાવકની ઈર્ષા ન કરે, શ્રાવિકાની પણ ઈર્ષ્યા ન કરે. બીજા ધર્મના માર્ગનુસારી જીની પણ ઈર્ષ્યા ન કરે. અદેખાઈ ન કરે. નિંદા ન કરે. સૌ કેઈને ગુણદષ્ટિથી જુએ. ગુણષ્ટિથી જોશો તે તમારું કશું જ બગડવાનું નથી. તમને તેથી સહેજ પણ પાપ નથી લાગવાનું. જે સાધવી, જે શ્રાવિકા સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સંપૂર્ણ અથવા આંશિક પણ પાલન કરે છે, પોતાના શીલવ્રતના પાલનમાં સજાગ છે, સુદઢ છે તે પ્રમાઉંના પાત્ર છે. એવી સાવીઓના ગીત ગાતા રહે એવી શ્રાવિકાના ગુણ ગાતા રહે. તેમના દેાષ સામું જુવે જ નહિ. ભૂલથી કદાચ દેષ નજરમાં આવી જાય તે પણ એ દેષને કદી વિચાર કરે નહિ. યાદ રાખે કષદર્શન માટી ક્રૂરતા છે. ધમની આરાધના માટે ક્રૂર હદય અગ્ય મનાયું છે. સમજે છે ને મારી આ વાત? કર હદયને ધમને સ્પર્શ નથી થતું. દોષદર્શનના મહાપાપનો ત્યાગ કરે. બીજાના સુખ અને બીજાના ગુણેને જોઈને હરખાઓ. જ્યાં પણ, જેનામાં પણ નાને સરખે ગુણ દેખાય ત્યા ખુશ થાઓ. જ્યાં પણ કેઈનું આખું અમસ્તું ય સુખ દેખાય ત્યાં આનંદ અનુભવે. કેઈની ઈષ્ય ન કરે. કેઈની ય ઘણું ન કરે. કેઈને તિરસ્કાર નહીં. તુચ્છકારો નહિ. ગુણદર્શન વિના પ્રમોદભાવ નહીં આજકાલ તે ગુણવાનેનો અનાદર કરે અને સુખીજનેનો તિરસ્કાર કરે સામાન્ય થઈ ગયું છે! ફેશન બની ગઈ છે. કેઈ Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ : ૭૩ સુખીની ટીકા-નિંદા કરવી, કડક અને અભદ્ર શબ્દોમાં તેને ઉતારી પાડવાનું સહજ-સરળ બની ગયું છે. ગુણીજનેનું તે મૂલ્યાંકન જ સમાપ્ત થઈ ગયું છે. આજે તે મૂલ્યાંકન છે ધનવાનું અને રૂપવાનું. ધનની અને રૂપની આજ બેલબાલા છે. મોટાભાગની દુનિયા ધન અને રૂપની પાછળ પાગલ અને બાવરી છે. પાગલેને કદી કોઈના ગુણ દેખાય ખરા? અને ગુણ ન દેખાય તે પ્રમોદ ભાવના આવે કયાંથી? હૈયે પ્રભેદ ભાવ ન હોય તે ધર્મને સ્પર્શ ક્યાંથી થાય ? હરિભદ્ર પુરહિત પાસે ગુણદષ્ટિ હતી. આચાર્યદેવની વાત તેમના હૃદયને સ્પર્શી ગઈ. આચાર્યદેવે તેમની પાત્રતા પારખી લીધી હતી. પુરોહિતની પ્રતિજ્ઞા પણ તે જાણતા હતા. આજે પ્રત્યક્ષ હરિભદ્ર પુરહિતની વિશેષતાઓને પરિચય થયે. આચાર્યદેવની જ્ઞાનદષ્ટિ પણ કેવી હશે? પુરોહિતની જુની વાત યાદ ન કરી તેમણે : “આ એજ પુરોહિત છે કે જેમણે મારા પરમાત્માને ફેર ઉપહાસ કર્યો હતે. આજ એ મારી સામે છે, તે લાવ તેને પણ બે-ચાર સંભળાવી દઉં, શું સમજે છે એ એના મનમાં પણ ના, આચાર્યદેવે એવી ભૂલ ન કરી. કેઈના ભૂતકાળની ખરાબ વાત યાદ અપાવીને તેને સુધારી શકાતું નથી. કેઈની ભલે પર કટાક્ષ કરીને કે તેની ટીકા કરીને તેની ભૂલ સુધારી શકાતી નથી. આચાયવે હરિભદ્ર હિતને સંભળાવી દીધું હેત કે “તમે એ જ પુરોહિત છે ને કે જેણે આ મંદિરમાં વીતરાગ પરમાત્માની ભરપેટ ઠેકડી કરી હતી ? જાણે છે તેનું પરિ. ણામ? તમે રાજપુરોહિત છો એનું તમને ઘમંડ હશે, પરંતુ યાદ રાખજો કે પરમાત્માને ઉપહાસ કરવાનાં કડવાં પરિણામ તમારે જોગવવા જ પડશે. તે આપણને શું મહાન કૃતધર હરિભદ્રસૂરિજી મળ્યા હેત ? તે હરિભદ્ર પુરહિતનું મન આચાર્ય પ્રત્યે ખાટું અને તીખું થઈ ગયું હતું. ત્યાંથી એ છે છેડાઈને ચાલ્યા ગયા હતા અને લેકને અર્થ બીજેથી પણ મેળવી લીધે હેત! Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશન જિનશાસનના આચાય` કેવા હોય ? જૈનશાસનના આચાય સમયજ્ઞ અને કાલજ્ઞ હેાય છે. તે વ્યક્તિ સારી રીતે ઓળખી લે છે. કેટલાક વિશિષ્ટ જ્ઞાની તે સામે આવનારનું ભવિષ્ય પણ વાંચી લે છે. ક્યાં શું ખેલવું, કેમ એલવુ તેના પૂરેપૂરે ખ્યાલ રાખે છે, સમયનુ તેમને જ્ઞાન હૈાય છે. શાસ્ત્રાના મ`જ્ઞ હેાય છે. પ્રજ્ઞાવ ત હાય છે. આચાય. આવા આચાય જ દુનિયામાં જૈનશાસનની પ્રભાવના કરી શકે છે. જે માત્ર નામના જ આચા' હાય છે, તે જિનશાસનની પ્રભાવના નહિં પણ તેની વિમના જ કરાવે છે, એÆ કરીને આચા પદના ગૌરવના નાશ કરે છે. આપણા દુર્ભાગ્યથી આજ કાલ જિનશાસનમાં અનુશાસનહીનતા આવી ગઈ છે. હરિભદ્ર પુરાહિત એક એવા જૈનાચાર્ય પાસે પહેાંચ્યા હતા કે જેએ બધી જ અપેક્ષાએ મહાત્ હતા તે વિશિષ્ટ જ્ઞાની અને કરુણાસાગર હતા. તેમણે ખૂબજ પ્રેમથી વિદ્વાન પુરહિત સમક્ષ ચારિત્ર જીવનની વાત રજુ કરી. જ્ઞાનની તીવ્ર તૃષાવાળા પુર।હિતને આચાર્ય દેવની કાઈપણ શરત મ`જૂર હતી! સંસારના વૈયિક સુખની સ્પૃહાથી પણ વધુ બળવાન તેમની જ્ઞાનપ્રાપ્તિની સ્પૃહા હતી ! જ્ઞાનપ્રાપ્તિ માટે વૈયિક સુખાના ત્યાગ કરવા તેમના માટે સરળ હતા. વૈષયિક સુખાના માટે જ્ઞાનપ્રાપ્તિની તક ખેાઈ દેવી એ તેમના માટે આત્મહત્યા કરવા ખાખર હતું . કૃતજ્ઞભાવ: મૌલિક ચેાગ્યતા : હરિભદ્ર પુરૈાહિત હરિભદ્રમુનિ બની ગયા. જૈન દર્શનનુ તેમણે ઊઠુ અને તલસ્પશી` અધ્યયન કર્યુ. આ અધ્યયનમાં તેમની તલ્લીનતા અને પ્રસન્નતા વધતી ગઇ. પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે, તેઓશ્રીએ પ્રકાશિત કરેલી દ્વાદશાંગી અને ધર્મ પ્રત્યે, તેમના શ્રદ્ધા અને આદર વૃદ્ધિંગત બન્યા. પ્રમાદભાવથી તેમનું હૈયુ છલછલ થઈ રહ્યું. પરમાત્મા અને પરમાત્માના ધ શાસનના તેમણે ખૂખ જ ગુણુગાન ગાયા. તેમાં પણું સાધ્વી યાક્રિની મહત્તરાને તેા તે જીવનભર ન ભૂલ્યા. પાતાની માતા તરીકે તેમણે પાતાના અનેક ગ્રન્થામાં ઉલ્લેખ કર્યો છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞભાવ એ મહાન આત્માની મૌલિક ચૈાગ્યતા હાય છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ વચન - ૨૧ 3 ઉપ સભામાંથી કુતભાવ અને પ્રમોદભાવ બંને એક જ છે કે અલગ અલગ ? મહારાજશ્રી : બંને ય અલગ અલગ-ભિન્ન ભાવ છે. પ્રમોદભાવ તે બધા જ પુણ્યશાળી અને ગુણવાન છ પ્રત્યે હોય છે, જ્યારે કૃતજ્ઞતાવ ઉપકારી જીવ પ્રત્યે હવે જોઈએ. જેમને જેમને આપણા પર ઉપકાર છે, ઉપકાર ના હોય કે મોટે, તે ઉપકારી જને પ્રત્યે કૃતજ્ઞભાવ હવે જોઈએ. પ્રમોદભાવ તે જે પુણ્યશાળી છે, ગુણવાન છે તે દરેક માટે હવે જોઈએ. તમારાથી જે વધુ સુખી છે, તમારાથી જે વધુ ગુણવાન છે તેઓ પ્રત્યે પ્રભેદભાવ હવે જોઈએ. સભામાંથી આપણાથી જે વધુ સુખી છે તેમના પ્રત્યે મેદભાવ–પ્રેમભાવ રાખવે શું ઉચિત છે? આપશ્રી તે ફરમાવે છે કે ભૌતિક સુખ તે સંસારમાં ડૂબાડનાર છે, તે એવા સુખીજને પ્રત્યે હૈયે પ્રેમભાવ હવે જોઈએ કે કરુણાભાવ? મહારાજશ્રી : તમારાથી જેઓ વધુ સુખી છે, તમારા કરતાં તેમની પાસે વધુ ભૌતિક-વૈષયિક સુખે છે, તેમના પ્રત્યે તમનેતમારા હ ઈર્ષોની ઝાળ ન ઉડતી હોય અને તમારી પાસે જે ભેગ-સુખ છે તે ભૂંડા અને બૂરા લાગતા હેય, એ સુખે ત્યાજ્ય છે, એવું તે બરાબર વસ્યું હોય તે તમે બીજાના ભૌતિક સુખની એવા ભૌતિક સુખીજનેની હૈયે ભાવકરુણા ભાવી શકે છે. પરંતુ તેના બદલે તમને જે એમ લાગતું હોય કે તમારું સુખ પુણ્યના ઉદયના કારણે છે, એ સુખ તમને મીઠું મીઠું લાગતું હોય અને બીજાનું સુખ પાપનું કારણું લાગતું હોય તે નક્કી માનજો કે ત્યાં તમારી ઈષ્ય તમને રમાડી રહી છે. ત્યાં તમારા હૈયે અદેખાઈની આગ સળગે છે. પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળનારું સુખ, તમારી પાસે હોય કે બીજાની પાસે હોય તે નિઃશંક-સે એ સે ટકા એ સુખ સંસાર-સાગરમાં ડુબાડનાર જ છે. બીજાના ભૌતિક Page #384 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સુખ જોઈને તમારે દયાભાવ કરવાની કોઈ જ જરૂર નથી. તમે તે હે માત્ર પ્રમોદભાવ જ રાખો. હા, કોઈ પાપાચરણ કરતું હોય તે જરૂર તેની કરુણ ચિંતા, આજને સુખી પૂર્વભવને ધર્મામા ? એક વાત બરાબર સમજી લે. કેઈપણ સુખ ઘર્મની આરાધના કર્યા વિના નથી મળતું. આજે જે સુખી છે તે પૂર્વજન્મના ધર્માત્મા છે. પૂર્વજન્મમાં ધર્મની આરાધના કર્યા વિના અહીં સુખ મળતું જ નથી. ધર્મની આરાધનાથી પુણ્યકમ બંધાય છે અને પુણ્યકર્મના ઉદયથી સુખની પ્રાપ્તિ થાય છે. જૈન ધર્મને આ અવિચળ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના અનુસાર આજને સુખી જીવ પૂર્વજન્મને ધર્માત્મા છે. ધર્માત્માના રૂપમાં તેમને જુઓ તે પ્રભેદભાવ જરૂર થશે જ. સભામાંથી સુખી-પ્રીમ તેને વધુ પાપ કરતા જોઈએ છીએ તે તેમના પ્રત્યે દેવ થઈ જ જાય છે. પાપી પ્રત્યે નહીં, પાપ પ્રત્યે દ્વેષ કરે ? મહારાજશ્રી : પાપે પ્રત્યે દ્વેષ થાય છે ને? તેમનાં સુખની ઈર્ષ્યા તે થતી નથી ને ? તમારા મનને બરાબર તપાસે. તેને બરાબર ધુણાવીને આ બે પ્રજનેના સાચા જવાબ માગે, તમારી ભીતર જુઓ પાપ પ્રત્યે દ્વેષ થતું હોય તે તમે અપરાધ નથી કરતા. તે તમે અપરાધી નથી. પણ ઈર્ષોથી વેષ થતું હોય તે તમે ગુનેગાર છેતે તમે ઘણે માટે ગુને કરે છે, પાપ પ્રત્યે ભલે દ્વેષ કરે, પાપી પ્રત્યે દ્વેષ નથી કરવાને. પાપી પ્રત્યે હૈયે માધ્યભાવ અને કરુણાભાવ જ રાખવાને છે. હું તમને એ બરાબર સમજાવવા માંગું છું કે આજ જેની પાસે ભૌતિક સુખ છે, વૈષયિક સુખ છે, તે સૌ કઈ પૂર્વજન્મના ધર્માત્મા છે. પૂર્વ જન્મમાં જેમણે દાન, શીલ, તપ આદિ ધર્મની આરાધના કરી હોય છે તેઓ વર્તમાન જીવનમાં અનેક પ્રકારના સુખના Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૧ : ૩૭૭ સ્વામી થાય છે. એવા જીવો પ્રત્યે ઈર્ષ્યા ન થવી જોઈએ. આને આટલું બધું સુખ મળ્યું અને મને નહિ? મારાથી વધુ સુખ તેને કેમ મળ્યું એનાથી વધુ સુખ તે મને મળવું જોઈએ. એને તે જરાય સુખ ન મળવું જોઈએ. તેને તે માત્ર દુઃખ જ દુખ મળવું જોઈએ...” આ વિચારે ઈષ્યનાં વિવિધ રૂપ છે. કર્ણાગ્રસ્ત બાળક ઃ એક ગામમાં મેં એક છોકરાને જે. છફ થઈ ગયો જોઈને. છોકરાની ઉંમર પાંચ-સાત વરસની હશે. સુખીસંપન્ન કુટુંબ. છોકરા પર મા-બાપને અનરાધાર પ્રેમ હતું. એકને એક જ દીકરે હતે. દીકરીઓ ત્રણ હતી. ત્રણેય બેનો એકના એક ભાઈને ખૂબ જ પ્રેમ કરતી. પરંતુ ભાઈ ત્રણેય બેનેની ઘેર ઈર્ષ્યા કરતો ! મા-બાપે કરીએને કંઈ સારું આપ્યું તે ભાઈનું મગજ ફરી જતુ ! બહેનને પિતાનાથી વધુ કંઈ જ સારું ન મળવું જોઈએ, આ તેની જીદ હતી. બેને પણ એટલી સારી હતી કે પિતાના ભાઈને રાજી રાખવા માટે કોઈ પણ સારી વસ્તુ લેતી નહિ. સારાં કપડાં નહિ, સારાં રમકડાં નહિ, સારું ખાવાનું પણ નહિ. મા–બાપ દીકરાને ઘણું સમજાવે પણ તે સમજે જ નહિ. બાપનું અવસાન થયું. ત્રણે બેને પરણીને પિતાના સાસરે ચાલી ગઈ. હવે ભાઈનું પતન થવાનું શરૂ થયું. માનું કહ્યું માને નહિ. ઉદ્ધતાઈ અને ઉછુંખલતા, ઈર્ષ્યા અને દ્વેષ અનેક દે ને દૂષણેથી તે ભરાઈ ગયો. જુગાર રમવા લાગ્યો. ચેરી પણ કરવા માંડશે. છેવટે જેલ ભેગો થયો. સગા સંબંધીઓએ તેને ઘણી મુશ્કેલીઓ જેલમાંથી છોડા ... નાની ઉંમરમાં જ ઈર્ષ્યા અને શ્રેષની કુટેવ પડી જાય છે તો માણસનું જીવન નષ્ટ–ભ્રષ્ટ થઈ જતાં વાર નથી લાગતી. માટે થઈને કદાચ તે સાધુ થાય તે સાધુ-જીવનમાં પણ ઈષ્યાની કુટેવ જતી નથી! સાધુજીવનમાં પણ તે બીજા ગુણવાન સાધુઓની ઈષ્યો ૪૮ કરવાને જ. બીજા કીર્તિ પ્રાપ્ત-પ્રતિષ્ઠા પ્રાપ્ત સાધુઓના તે દે Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જ જેતે રહેવાનો અને અદેખાઈની આગમાં સતત બળતો રહેવાને. ફ્લેશ, સંતાપ અને અશાંતિથી તે સતત બેચેન રહેવાને. મેં ઘણાનાં એવાં જીવન જોયાં છે, તેઓ અર્થહીન ઘેર અશાંતિના શિકાર બની ગયા છે. ઈર્ષા ઘેર પાપ કરાવે છે ? હનુમાનજીની માતા અંજનાદેવીના પૂર્વભવની વાત તમને ખબર છે? પૂર્વજન્મમાં તે કનકેરી નામની રાજરાણી હતી. રાજાની બીજી પણ એક રાણી હતી, તેનું નામ લક્ષ્મીવતી હતું. રાણી લક્ષ્મીવતી પરમાત્મભક્ત હતી. તેણે પિતાના મહેલમાં એક નાનું પણ ઘણું જ નયનરમ્ય કામક જિનમંદિર બનાવ્યું હતું. નગરની અનેક મહિલાઓ સાથે જ એ મંદિરમાં પૂજાપાઠ કરતી અને ભક્તિગીત ગાતી. મંદિરના કારણે તેના મહેલમાં અનેક સ્ત્રીઓ જતી. મેડી રાત સુધી લક્ષમીવતીના મહેલમાં પરમાત્મભક્તિ ચાલતી રહેતી. નગરમાં લક્ષમીવતીની કીતિ ફેલાતી જતી હતી. લક્ષમીવતીની કીર્તિ, તેનું સુખ, તેને આનંદ કનકેરી માટે અપા બની ગયે. તેણે લક્ષમાવતીના આ સુખ અને આનંદ છીનવી લેવાનો કુવિચાર કર્યો. એક અધમ વિચાર તેણે પિતાની વિશ્વાસુ દાસીને કહ્યો. દાસી પણ એ વિચારમાં સહમત બની. કનદેદરી અને દાસીની યોજના એવી હતી કે લક્ષમીવતીના મંદિરમાંથી જિનેશ્વરદેવની મૂર્તિ ઉપાડીને એવી જગાએ ફેંકી દેવી કે જ્યાં તેના પર કેઈની ય નજર ન જાય! કનકેદરીના મનમાં એ ખ્યાલ હતો કે એ મૂર્તિના કારણે જ લક્ષ્મીવતીના મહેલમાં અનેક મહિલાઓની આવનજાવન છે. મંદિર પણ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તેમાં ભગવાનની મૂર્તિ છે! આથી મૂતિને જ ગુમ કરી દેવી. જેથી ન રહે વાંસ ન વાગે વાંસળી! લેકનું આવાગમન તેથી આપોઆપ જ બંધ થઈ જશે !!! લક્ષમીવતીના મહેલમાં આટલી બધી ભીડ અને મારા મહેલમાં Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૨૧ કાઈના ચ પગરવ નહિ ? લક્ષ્મીવતીની આટલી બધી ખેાલબાલા અને મારી કોઈ જ પૂછ નહિ ?....' આવા ઇર્ષ્યાજન્ય વિચારથી કનકાદરી કણુસી રહી હતી. અને એક દિવસ તેણે દાસી પાસે એ મૂર્તિની ચારી કરાવી એ મૂર્તિને નગરની બહાર દૂર કચરાના ઢગલામાં ફૂંકી દેવા પેાતે ચાલી. 3Ge પરંતુ આ બાજુ અચાનક જ રાણીને સાધ્વીજી સાથે મેળાપ થઇ ગયા. સાધ્વીજી વિહાર કરીને આવી રહ્યાં હતાં. તેમણે રાણીની આંખમાં ભય, શંકાના ભાવ જોયા. તેમણે વિચાર્યું, લાગે છે આ સ્ત્રીએ કાઈ ખાટુ કામ કર્યું છે.' દૂરથી સાધ્વીજીએ જોયુ પણ હતુ કે એક સ્ત્રી ગઢા કચરાના ઢગલામાં કશું દાટી રહી છે. તેમણે રાણીને પૂછ્યું : ‘એન ! તું ત્યાં શુ કરી રહી હતી ? ગંદા કચરાના ઢગલામાં શું સ તાડી રહી હતી ?' રાણી પરસેવાથી રેબઝેખ થઈ ગઈ. ગભરાઇ ગઇ. સાધ્વીજીના પ્રભાવ અને પ્રતાપથી તે અભિભૂત ખની. તેણે સાચેસાચું' કહી દીધુ' : પરમાત્માની પ્રતિમા મે' એ કચરામાં સતાડી છે....’ સાધ્વીજીએ કહ્યુ મેન ! તેં આ ઘણું મોટું પાપ કર્યુ છે. તુ જલ્દી જઈને એ મૂર્તિને લઇ આવ અને જ્યાંથી લઈ આવી છુ ત્યાં તુ પાછી જલ્દી મૂકી દે. જિનેશ્વર પરમાત્માની મૂર્તિ ચેરીને તે ધાર પાપ કર્યું છે. આ પાપનુ કેવુ ઘેર અને ભચંકર દુઃખ તારે ભાગવવુ પડશે તેની તને કઈ ખબર છે ?....' માધ્વીજીએ ૨૧ અને કરુણામિશ્રિત વાણીથી રાણીને સમજાવ્યું. કનકાદરીએ મહેલમાં આવી દાસીને બધી વાત કરી. કનકાદરીને પેાતાની ભૂલ સમાણી. તેણે એ ભૂલ સુધારી લીધી. ચારેલી મૂર્તિને પુનમ'દિરમાં પધરાવી દીધી અને સાધ્વીજી પાસે જઈને પેાતાની ભૂલનું પ્રાયશ્ચિત કર્યું, પરંતુ ઈર્ષ્યાથી પ્રેરાઈને પરમાત્માની મૂર્તિની ચારી કરવાની અને તેને કચરામાં ફ્રેંકી દેવાની ઘેાર આશાતના કરી જે પાપક ખાંધ્યું, તેથી અજનાના ભવમાં ખાવીશ વર્ષ સુધી પતિના વિવેગ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સહેવો પડે. પિતે નિર્દોષ હોવા છતાં વ્યભિચારિણ-કુલ્ટાનું કલંક ચુંટયું. કલંકિત બની તે. કર્મોનું તત્વજ્ઞાન મેળો : , કેવી કેવી પ્રવૃત્તિ કરવાથી, કેવા કેવા શબ્દો બોલવાથી, અને કયા કયા વિચાર કરવાથી કેવા કેવા કર્મ બધાય છે અને એ કર્મોના ઉદયથી કેવાં દુઃખ આવે છે, કેવાં સુખ મળે છે, તેનું તત્વજ્ઞાન કદી જાણ્યું છે? કર્મનું તત્વજ્ઞાન જાણવાથી જ તમે અગ્ય અને નિષિદ્ધ પ્રવૃત્તિને ત્યાગ કરી શકશે. પાપ–વા અને પાપ-વિચારને છોડી શકશે. * આટલું બરાબર સમજી લે કે પાપકર્મોના ઉદયથી જ જીવનમાં દુખ આવે છે. પાપકર્મોનો ઉદય ત્યારે જ આવે છે કે જ્યારે જીવે કઈ ભવમાં એ પાપકર્મ બાંધ્યા હેય. પાપકર્મ બંધાય છે પાપાચરણથી. મન-વચન અને કાયાથી જીવાત્મા પાપાચરણ કરે છે અને તેનાથી તે પાપકર્મ બાંધે છે. તમને જે દુખેને ભય હોય, દુખેથી ડરતા છે તે સર્વપ્રથમ તમે પાપથી ભય પામે. પાપભીરુ બને. દુઃખની બીક લાગતી હોય, દુઃખથી ધ્રુજારી છૂટતી હોય તે પાપને ભય પહેલાં લાગ જોઈએ. પાપથી ડરીને ચાલે. પાપને જીવતા ઝેરી સાપ સમજી તેનાથી બચીને ચાલો. પાપને ત્યાગ કરે. ઈષ્ય ઘણું મોટું પાપ છે. ઈર્ષાથી ઘણાં બધાં પાપ પેદા થાય છે. અને તેનાથી માણસનું જીવન બરબાદ થઈ જાય છે. ઈર્ષ્યાળુ જીવ સંસારની ચારેય ગતિમાં ભટક્યા કરે છે. ઈર્ષ્યાથી પ્રેમનું મોત થાય છે ? બીજાના કોઈપણ પ્રકારના સુખની ઈર્ષ્યા ન કર. એ સુખ તેમને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળ્યું હોય કે પાપાનુબધી પુણ્યના ઉદયથી મળ્યું હોય, એ સુખ તેને ભેગવતા આવડતું હોય કે ન આવડતું હોય, તે પિતાના ભેગસુખને ત્યાગ કરે કે ન કરે, તમારે તેના સુખ સાથે કેઈજ સંબધ રાખવાને નથી. પ્રમોદભાવનાની પહેલી શરત જ આ છે કે કેઈના Page #389 -------------------------------------------------------------------------- ________________ વચન-૨ : ૩૮૧ પણ સુખની ઈર્ષ્યા ન કરે. ઈષ્ય પ્રેમનું ઝેર છે. ઈગ્યાથી પ્રેમનું મત થાય છે. અને હવે તો તમે સમજી જ ગયા છે કે પ્રેમ વિના પ્રમોદભાવના જાગતી નથી? જે જીવ મિથ્યાષ્ટિ છે અર્થાત જેને સમ્યગ્રજ્ઞાન અને સમ્યગદર્શન નથી મળ્યા, જે મિથ્યા માન્યતાઓથી ભ્રમિત બન્યા છે, એ જીમાં પણ દયા, દાન, શીલ આદિ ઉત્તમ ગુણ જોઈને એ ગુણની અનુમોદના કરવાની છે. તેમના એ ગુણો જોઈને તેમને માત્ર મિથ્યાષ્ટિ જાણીને તેમને તિરસ્કાર નથી કરવાને, એવા જીના ગુણે જે તે તેમના પ્રત્યે ઘણું કે તિરસ્કાર નહિ જાગે. હા, સંસારના કેઈ પણ જીવ પ્રત્યે હૈયે ધૃણા, ધિક્કાર, તિરસ્કાર ન જાગે તેવું હૈયું બનાવવાનું છે. સભામાંથી મિથ્યાષ્ટિ જીવોના ગુણની અનુમોદના કરવાથી તેમના મિથ્યાત્વની અનુમોદના નથી થઈ જતી? તેમ કરવાથી મિથ્યાત્વની અનમેદનાનો દેષ નથી લાગતો? ગુણે સર્વત્ર અનુમોદનીય ? મહારાજશ્રી ના અનુમોદનાને, પ્રમોદભાવનાને પિતાને વિષય છે ગુણ. મિથ્યાત્વ ગુણ નથી, દે છે. અનુમોદના આપણે ગુણેની કરીએ છીએ, દેશની નહિ. તેમના મિથ્યાત્વ માટે તો કરુણા છલકાવી જોઈએ. આ જીવાત્માનું મિથ્યાત્વ દૂર થાય, તેને સમ્યગૂદર્શન મળે, તેને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય. તેને પરમસુખ અને પરમશાંતિ ઉપલબ્ધ થાય.” આવા શુભ વિચાર કરવા જોઈએ. મિથ્યાત્વની નિંદા એવી ન કરે કે જેથી મિથ્યાત્વીમાં રહેલાં ગુણાની પણ નિંદા થઈ જાય. ગુણેની નિદા કરશો તો બરબાદ-બેહાલ થઈ જશે. નિંદા-પ્રશંસા કરતા સમયે એટલી સાવધાની રાખવી જરૂરી છે. કોઈ વ્યક્તિની નિંદા કરતી સમયે તમારું ધ્યાન તેના ગુણ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પ્રત્યે જાય છે? ગુણાની નિંદા તે અજાણતાં નથી થઈ જતી? તેની કાળજી રાખો છે? તમે જે સામી વ્યક્તિના ગુણો તરફ સહેજ પણ જોશે તે તમારે નિંદાનો રસ મેળે પડી જશે. પરંતુ દેવદર્શન એટલું પ્રબળ હોય છે કે તે ગુણદર્શન થવા જ નથી દેતું. મિથ્યાદૃષ્ટિ જીવોમાં રહેલા દયા, દાન, શીલ, પરમાર્થ, પરોપકાર આદિ ગુણોની અનુમોદના કરવાનું વિધાન મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ કર્યું છે. તેમણે ગાયું છે ? બેડલે પણ ગુણ પર તણે, તેહ અનુમોદવા લાગ રે.... જયાં પણ ગુણ જુઓ, તેની અનુમોદના કરે. ગુણે જોઇને અનઅનુભવે રાજીથાઓ પશુ-પંખીમાં પણ ગુણ હોય છે. તેના વિશેપત્તપુરુષોએ પશુ-પંખીનાપણુ ગુણ બતાવ્યા છે. પશુ-પ બીના ગુણ દેખી શકાય છૅ માણસના ગુણ નથી દેખાતા દુર્ભાગ્ય જ છે ને ? કૂતરા સાથે પ્રેમ કરતી પત્ની પતિ તરફ ડેષ કરે છે ! ઘડાને વહાલ કરનાર પતિ પત્નીને ધૂત્કારે છે ! સંસારની કેવી વિચિત્રતા છે આ?!!! • મિથ્યાષ્ટિ જીવાત્માનું મિથ્યાત્વ જોઈને, તેની મિથ્યા માન્યતાઓ જાને પણ તેના પ્રત્યે રોષ નથી કરવાને. પણ તેનું મિથ્યાત્વ દૂર કરવાની કરુણાપૂર્ણ ભાવના ભાવવાની છે. તેના ગુણ ઉપર દેનું ઢાંકણ ચઢાવી તેની નિંદા કરવાની કુટેવ છે. છેડશે? બીઓના દોષ, બીજાઓના અવગુણ જોવાનું પાપ છોડશો કે નહિ ? નહિ છોડે તે દુઃખી થઈ જશે. શાંતસુધારસ નામના પિતાના પ્રિન્થમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ પણ મિથ્યાષ્ટિ જીવમાં રહેલાં સત્ય-સંતોષ આદિ ગુણની અનુમોદના કરી છે ? “મિથ્યાદશામપ્યુપકારસારમ્, સંતેષસયાદિગુણુપ્રસાર વેદાન્યતા-ૌનયિક પ્રકારમ, માર્ગાનુસારીત્યનુદયામ " મિથ્યાષ્ટિ જીવોમાં પણ “માર્ગનુસારિતા હોઈ શકે છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્યન છ * ૩૮૩ જૈન કનમાં માર્ગોનુસારિતાને આત્મવિકાસની પ્રથમ ભૂમિકા કહી છે. વિકાસની પ્રથમ ભૂમિકામાં “કોઈપણ જીવાત્મા હેાય તેથી માર્ગાનુસારિતા અનુમેદનીય છે. માર્ગોનુસારિતા: એમાચરોઢ સભામાંથી : ‘માર્ગાનુસરતા એટલે શું ? મહારાજશ્રી : માન અનુસારિતા માર્ગાનુસારતા! મા એટલે મેાક્ષમાર્ગી. મેાક્ષમા છે. સમ્યગ્રંદનજ્ઞાનચારિત્રાત્મક. એ માર્ગ તરફ લઈ જનાર જે શુષ્ણેા છે તેને માર્ગાનુસારિતા કહે છે. નેશનલ હાઈ-વે ’ રાષ્ટ્રીય ધારીમા હોય છે ને ? એ રેડ સુધી પહોંચાડનાર એપ્રેચ−રડ નથી હેતા ? માર્ગાનુસારતા ‘એપ્રાચ રોડ’ છે! માક્ષમાર્ગ સુધી પહોંચાડનાર મા! આ માર્ગ પર આવીને ઉભેલા જીવામાં પાંત્રીસ પ્રકારના ગુણેા હૈાય છે. જાણેા છે તે આ પાંત્રીસ પ્રકારના જીણુ ? આ જ ધમિન્દુ' ગ્રન્થમાં એ પાંત્રીસ ગુણુ ખતાન્યા છે. અને હવે ત્રણ ચાર દિવસ ખાદ એ ગુણાનુ જ વન-વિવેચન કરવાનું છે. ચાતુમાસ-વર્ષાવાસમાં એ ગુણેનુ વિવેચન પુરુ થઈ જાય તે સારું! જો કે ધર્માંબિન્દુ' ગ્રન્થ તે ઘણા માટે છે, તેમાં માર્ગાનુસારતાથી માંડીને મેાક્ષપ્રાપ્તિ સુધીને ક્રમિક વિકાસ મતાન્યેા છે, ક્રમિક આત્મવિકાસની સાધના કરનાર માટે ધબિન્દુ' ગ્રન્થ અત્યંત ઉપયાગી છે. દોષદશનની ટેવ છેડા : આપણે એ વાત કરી રહ્યા હતા કે મિથ્યાષ્ટિ જીવામાં જે માર્ગાનુસારી જીવા છે અને એમનામાં જે સત્ય-સતેષ–વિનય આદિ ગુણ છે, એ ગુણેાની હાર્દિક અનુભેદના કરવી જોઈએ, તમને હું ઘણીવાર અને વારંવાર કહું છું કે સંસારમાં દરેક જીવમાં કાઈને કાઈ શુ તે હેાય જ છે, ગુણુ વિના જૈનન્ય સાવિત જ નથી, એ ગુણ જોવાની આંખ અને નજર હેાવી જોઈએ. શુદૃષ્ટિથી જ ગુણુ નજરમાં આવે છે, જીણુ હેાય, પરંતુ શુદ્રષ્ટિ ન હેાય તે એ ગુણુ નહિ દેખાય. બીજાના માત્ર દેષ જ જોવાની ટેવવાળાને Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કી બીજાના ગુણ નહિ દેખાય. એવા જી પાસેથી ગુણ જોવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. કુટેવ છોડવી સરળ નથી. બીડી, સિગારેટ જેવી મામુલી કુટેવ છોડવી પણ તેના વ્યસર્નને મુશ્કેલ લાગે છે તે પછી દેષદર્શન જેવી ગંભીર અને જુની કુટેવને છોડવાનું તે કેટલું બધું મુશ્કેલ લાગે? હા, કોઈ મહાન ભાગ્યોદય થવાને હેય, કઈ હિંચકૃપા થઈ જાય અને દેવદર્શનની કુટેવ છૂટી જાય તે અવગ વાત છે. જેમકે હરિભદ્ર પુરહિત જૈનધર્મ અને જૈન ધર્મસ્થાનમાં તે માત્ર દેષ જ જોતા હતા. પરંતુ યાકિની મહત્તા સાધ્વીજીને પરિચય થતાં તેમના જીવનનું પરિવર્તન થઈ ગયું. પરમાત્માની પ્રતિમાને ઉપહાસ કરનાર તે, ત્યારબાદ તેની ઉપાસના કરતા થઈ ગયા. . વિજાચાર્ય આવી જ બીજી જીવન કથા છે ગેવિન્દ્રાચાર્યની. એ બ્રાહ્મણ પંડિત હતા. જૈન ધર્મ પ્રત્યે તેમના હૈયે ભારોભાર ધૃણા હતી. રાજસભામાં જૈન ધર્મના સિદ્ધાંતનું ખંડન કરી જૈનાચાર્યને પરાજીત કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા હતી. જેની સાથે વાદવિવાદ કરવાને હોય તેના સિદ્ધાંતનું સમુચિત જ્ઞાન હોવું અનિવાર્ય છે, ગોવિંદાચાર્યું પણ જેનધર્મના સિદ્ધાંતનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ જૈનાચાર્ય વિના તેનું પ્રમાણિક સિદ્ધાંતજ્ઞાન તે કેવી રીતે પામી શકે ? તેમને તેથી ચિંતા થઈ. તે જાણતા હતા કે જૈનાચાર્ય સહુ કોઈને પિતાના સિદ્ધાંતનું રહસ્ય નથી બતાવતા. પિતાના વિશ્વાસપાત્ર અને આજ્ઞાંકિત શિષ્યને જ તે રહસ્ય બતાવે છે. આથી મારે તેમના શિષ્ય બની જવું જોઈએ. જે હું શિષ્ય બની જઉં તે જૈન ધર્મની ભીતરી સ્થિતિનું પણ સરસ અવલોકન અને અધ્યયન થઈ જશે પછી હું એ જૈનાચાર્ય સાથે વાત કરીશ, વાદવિવાદમાં તેમને હરાવીશ અને જૈન ધર્મને ભારત બહાર હાંકી કાઢીશ.” Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૧ : ૭૮૫ ગોવિન્દ્રાચાર્ય પંડિતે દીક્ષા લીધી. ગુરુદેવે તેમને જૈનધર્મના સિદ્ધાંતનું જ્ઞાન દેવાને પ્રારંભ કર્યો. ગેવિન્દ્રાચાર્ય પણ ખૂબ જ વિનય અને નમ્રતાથી અધ્યયન કરવા લાગ્યા. બનાવટ કરનાર દંભી તો વધુ જ વિનય કરે ! નમ્રતા પણ વધુ બતાવે! જેમ જેમ તે અધ્યયન કરતા ગયા. “અનેકાન્તવાદ' જેવા જૈનધર્મના અભૂતપૂર્વ સિદ્ધાંતનું તલસ્પર્શી અધ્યયન કરતા ગયા તેમ તેમ જૈન ધર્મ પ્રત્યેને તેમને દેષ ને રષ દૂર થતા ગયા. આચારમાગમાં અપરિગ્રહને સિદ્ધાંત અને વિચારમાં “અનેકાન્તવાદને સિદ્ધાંત જૈન ધર્મના અકાય સિદ્ધાંત છે તે આવ્યા હતા દોષદર્શન માટે પણ દેખાયા તેમને માત્ર ગુણ જ ગુણ! સાધુજીવનની ઉત્તમ જીવનચર્યાથી તે ખૂબ જ પ્રભાવિત થયા. જૈનધર્મ પ્રત્યે તેમના હૈયે ખૂબજ આદરભાવ વધવા લાગ્યો દૃષ્ટિ જ બદલાઈ ગઈ. ગુરુદેવના ચરણોમાં નમીને ક્ષમા માંગતા તેમણે કહ્યું: - ગુરુદેવ પહેલાં તે મે જૈન સાધુ થવાનો દંભ જ કર્યો હતો. જૈનધર્મ પ્રત્યે મને દ્વેષ હતું. આથી જૈન સિદ્ધાંતનું અધ્યયન કરીને, એ બધાનું ખડન કરીને જૈનાચાર્યોને પરાજીત કરવાની મેલી ભાવના હતી. જૈન ધર્મના સિદ્ધાંત મારે એટલા માટે જાણવા હતા કે વેદાન્તના સિદ્ધાંતેથી તેનું બરાબર ખડન કરી શકું. આ બદહેતુથી હુ સાધુ બન્યો અને તમારી પાસે અધ્યયન કર્યું. પરંતુ આપની કૃપાથી જૈનધર્મના સિદ્ધાંતે જ મને પરિપૂર્ણ અને અકાટ લાગ્યા, આવા સિદ્ધાંતનું ખંડન જ ન થઈ શકે. આવું પરિપૂર્ણ સ પૂર્ણ જૈનદર્શન પામીને હવે હું તેને ઈ દેવા નથી ચાહતે. આપ કૃપા કરીને મને પ્રાયશ્ચિત આપે, પુન : મને ચારિત્રધમમાં સુસ્થાપિત કરે. સાચે જ ગુરુદેવ! અનુભવથી કહું છું કે જૈનધર્મ–જૈનદર્શન પરિપૂર્ણ છે અને તેથી તે સર્વદર્શનમાં સર્વશ્રેષ્ઠ છે.” * ગોવિન્દ્રાચાર્યની દ્રષ્ટિમાં પરિવર્તન આવી ગયુ. ષષ્ટિ ૯ જતી રહી. ગુણદષ્ટિ ખીલી ગઈ. આવું કંઈના જીવનમાં સહજભાવથી Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બની જાય છે તે કોઇને તે માટે અભ્યાસ કરવો પડે છે. અર્થાત પ્રયત્નથી દેવષ્ટિ ટાળવી પડે છે. ષષ્ટિને નાવ્યા વિના-દાટયા વિના-દૂર કર્યા વિના દોષદર્શનની કુટેવથી છૂટકારો નહિ પામી શકે. પ્રમોદભાવના માટે ગુણદષ્ટિ હેવી આવશ્યક અને અનિવાર્ય છે. ગુણષ્ટિથી બીજાના ગુણ દેખાય છે. અને તેથી પ્રમોદભાવના જાગે છે. ગુણષ્ટિથી બીજાનાં સુખ પણ સદા બને છે, અર્થાત્ બીજાના સુખને ઈર્ષ્યા નથી થતી. પુત્રના સુખ તરફ માતાની ઈર્ષ્યા! એક મા છે. એકના એક પુત્રને ધામધુમ અને ઉમંગથી પરણમાને પુત્ર પર પ્રેમ હતો જ. સાથે સાથે આવા ભાવ પણ હૈયે હતો કે પુત્ર માટે જ બની રહેવું જોઈએ, પત્નીને નહિ. પુત્ર પત્નીને લઈને માને પૂછયા વિના હરવા-ફરવા જાય છે. માને તેથી માઠું લાગે છે. હવે આ આ છોકરે મારું માનતા નથી. મને પૂછવાનો : પણ વિવેક નથી કરતમાએ આ માટે તેને બે ત્રણવાર ટકેર પણ કરી. પરંતુ પુત્રે પૂરતું ધ્યાન ન આપ્યું. હવે માએ રમત રમવાનું નક્કી કર્યું. તેણે એક બનાવટી પ્રેમ-પત્ર લખીને પુત્રવધૂની સાડીમાં મૂકી દીધો. બીજા દિવસે પતિની સામે એ સાડી કબાટમાંથી કાઢીને બોલી તો તેમાથી પો કાગળ પડી ગયે. પત્ની એ કાગળ ઉપાડે તે પહેલાં પતિએ એ પત્ર ઉપાડી લીધે અને વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા તેના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પત્ની ગભરાઈ ગઈ! પતિએ પત્નીને ન સંભળાવવાનું બધું સંભળાવ્યું. પત્ની સગર્ભા હતી પરંતુ પિલા પત્રે તેને એ ભડકા હતું કે પત્નીની કોઈ જ વાત તેની શંકાને દૂર ન કરી શકી. તેણે ગુસ્સાથી પત્નીને તેના પિયર કાઢી મૂકી. મા આથી ખૂશ થઈ. હવે તેને લાગ્યું કે પુત્ર હવે મારું કહ્યું માનશે. મારે જ બનીને રહેશે. પિયરમાં જઈને પત્નીએ પુત્રને જન્મ આપે. તેના સમાચાર પણ મોકલ્યા. પણ પતિ ન ગયે. બબ્બે વરસ સુધી Page #395 -------------------------------------------------------------------------- ________________ 'પ્રચાર : ૩૭ તેણે પત્નીનું મેં ન જોયું. પત્રથી પણ ખબર ન પૂછી. માએ પણ આ દરમિયાન બનાવટી પ્રેમપત્રની કયારેય વાત ન કરી. બે વરસ બાદ પત્નીએ છૂટાછેડા લઈને નવી જિંદગી શરૂ કરી! આમ માએ ઈર્ષ્યાથી પુત્રને પુત્રવધુની જિંદગી બરબાદ કરી. પિતાના પુત્ર અને પુત્રવધૂનું સુખ મા ન જોઈ શકી. અને તેમનું સુખ છીનવી લેવાને અધમ માર્ગ અપનાવ્યું. આથી વધુ - ઈર્ષ્યાનું ભયંકર બીજુ કામ શું હોઈ શકે? પુત્ર-પરિવારનાં સુખની ઈર્ષ્યા કરનારાઓ બીજાના સુખની તો ન જાણે કેટલી ઈર્ષ્યા કરતા હશે ? સુખી બનવુ હોય તો બીજાના સુખની ઈર્ષ્યા કરવાનું આ પળે જ છેડી દે. અને સુખી-ગુણીજને પ્રત્યે પ્રમોદ ભાવનાનો વિકાસ કરે. અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, સાધુપુરુષ, સાધ્વી, ગૃહસ્થ પુરુષ અને સ્ત્રી, મિથ્યાદામાં રહેલા માળનુસારી જીવા• ત્માઓ આ સર્વેમાં ગુણદર્શન કરો. અને પ્રમોદભાવનાને વધારતા રહે. એ જ પ્રમાણે જેઓ ભૌતિકષ્ટિથી સુખી છે અર્થાત્ જેમની પાસે પુષ્યદયથી ગાડી–વાડી–બંગલા–કર ચાકર વગેરેની જાહજલાલી છે તેમની ઈર્ષ્યા ન કરે. કદાચ તેઓ તેમના વૈભવને દુરુપયોગ કરતા હોય તે પણ તેમની કડક અને કડવી નિદા-આલેચના ન કરે. એવા જીવોની કરુણા ચિત, જે શ્રીમતો પિતાની શ્રીમંતાઈને સદુપગ કરે છે તે જાણુ–સાંભળીને હરખાઓ. આવી પ્રમોદ ભાવનાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારે આત્મા આનંદ અનુભવશે. જીવનમાં એથી વિશેષ જોઈએ શુ ? આજે આપણે પ્રમોદ ભાવનાનું વિવેચન પૂર્ણ કરીએ છીએ. ચાર ભાવનાઓમાંથી ત્રણ ભાવનાનું વિવેચન પૂર્ણ થયુ. મૈત્રી, 'કરુણ અને પ્રમોદ ભાવનાનુ વિસ્તારથી ચિ તન કર્યું. હવે જેથી માથુણ્ય ભાવનાનું વિવેચન ત્રણ દિવસ કરશુ. આજ બસ, આટલુ જ. Page #396 -------------------------------------------------------------------------- ________________ - - - જ છવદ્વેષ જેવું કઈ પાપ નથી. જીવપીડન જેવું કંઈ દુષ્કૃત્ય નથી, છવષને મીટાવવા માટે વારંવાર મૈત્રી આદિ ભાવનાઓની ગંગામાં સ્નાન કરે. અહંકાર અને મમકાર સાથે તિરસ્કારને દેરતી થઈ જ જાય છે. આ ત્રિપુટી માણસનું સર્વતોમુખી પતન કરે છે. - જે મેટેરાઓના હૈયે ઉપેક્ષા-ભાવના નથી હોતી એવા મેટેરાઓને મેં ઘેર આશાન્તિ અને સંતાપમાં સળ' ગતા જોયા છે. પ્રવચન પરમ ઉપકારી મહાન ઋતધર પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત “ધર્મબિંદુ? ગ્રન્થમાં ધર્મનું સ્વરૂપ-દર્શન કરાવે છે. ધર્મના અનુષ્ઠાન કરનારાઓના હૈયે, ધર્મક્રિયા કરનારાએના હૈયે મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્ય આ ચાર ભાવનાઓની અનિવાર્ય જરૂર સમજાવનારા આચાર્ય–ભગવંત પિતાના જીવન, પિતાના સાહિત્યસર્જન અને સરય કાર્યોથી જિનશાસનમાં પિતાનું ગૌરવવંતુ સ્થાન સ્થાપિત કરી ગયા છે. માત્ર જૈને જ નહિ, જૈનેતરે પણ તેમની મુક્તમને પ્રશંસા કરે છે. માત્ર ભારતના જ નહિ–સ્વદેશના જ નહિ, દુનિયાભરના–વિદેશી વિદ્વાને પણ તેમની પ્રજ્ઞા–પ્રતિભાના ગુણગાન ગાય છે. તેમણે રચેલાં ૧૪૪૪ ગ્રંથ ભલે આજે પ્રાપ્ય નથી, પરંતુ જે ૪૦-૫૦ ગ્રન્થ મળે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ ૧ ૩૯ તે અપૂર્વ અને અદ્દભૂત છે. તેમાંથી કેટલાક ગ્રન્થને ગુજરાતી ભાષામાં અનુવાદ પણ થયો છે. હિન્દી ભાષામાં પણ કેટલાક ગ્રન્થનો અનુવાદ થયા છે. તમે તે તમારી મનપસંદ ભાષામાં વાંચી શકે છે. ચિંતનમનન કરી શકે છે. તેમના ગ્રન્થાનાં વાંચન-મનનથી તમને નિઃશંક પ્રેરણા અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. દુર્ગતિમાં જના બચાવે તે ધર્મ : - દુનિમાં પડતા-જતા જીવોને માત્ર એ જ ધર્મ બચાવી શકે છે કે જે ધર્મ મૈત્રી આદિ ભાવનાઓથી ભરપુર હોય. જે માણસ પિતાના હૃદયને મૌત્રી, કરુણા-અમેદ આદિ ભાવથી નવપલ્લવિત રાખે છે, તે માણસ દુર્ગતિમાં નથી જતું. તેની દુર્ગતિ થતી નથી. મૈત્રી આદિ ભાથી ભાવિન અને સુરક્ષિત હૈયાવાળે માણવા જે પણ ધર્માનુષ્ઠાન કરે છે, તે ધમનુષ્ઠાન તેના આત્માને સ્પર્શે છે. એ ધર્માનુષ્ઠાન તેનાં દુષ્કર્મોને નાશ કરે છે. અને સત્કર્મોનું સર્જન કરે છે. મૈત્રી આદિ ચાર ભાવનાઓથી રહિત માણસની ધર્મક્રિયાઓ નિષ્ફળ જાય છે. દુર્ગતિથી તે જીવ બચી નથી શકત! જીવષ જેવું કોઈ પાપ નથી. જીવપીડન જેવું કંઈ દુષ્કૃત્ય નથી. જીવને મીટાવવા માટે ફરી ફરીને વારંવાર મૈત્રી આદિ ભાવનાઓની ગંગામાં સ્નાન કરતા રહે. મૈત્રી આદિ ભાવનાઓ પ્રતિદિન-પ્રતિપળ ભાવવાની છે. આથી જ આ ભાવનાઓ શકય તેટલા વિસ્તારથી સમજાવી રહ્યો છુ. આજ આપણે મધ્યસ્થ ભાવના પર ચિતન કરવાનું છે. ખૂબ જ સરસ છે આ ભાવના. આજના છિન્નભિન્ન કૌટુંબિક જીવનમાં પિતાના મનને સંવાદી અને સમતલ રાખવા માટે આ આ ભાવના રામબાણ દવા છે. જે સ્ત્રી-પુરુષ ઉપર બીજાઓની જવાબદારીઓ છે, તેઓ માટે આ ભાવના સવિશેષ અને અત્યંત ઉપયોગી છે. એવું સ્ત્રી-પુરુષોએ પિતાના હૈયે આ ભાવનાનું રસાયણ સાચવી રાખવા Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૯. : મીઠ્ઠી મીકી લાગે છે મુનિવ‘ની દેશના જોઈએ. પ્રથમ આ ભાવનાના પ્રકાર બતાવું છું. એ પછી, આ ભાવનાને જીવનમાં કયારે અને કેવી રીતે ઉપયોગ કરાય તે મતાવીશ. સંસારમાં બુરાઈએ, અનાદિ-અનંત : માધ્યસ્થય ભાવનાને ‘ઉપેક્ષા’ ભાવના પણ ' કહે છે. આ ઉપેક્ષા ચાર પ્રકારની કડી છે. ૧. કરુણા-સારા, ૨. અનુબ ધસારા ૩. નિવેદ સારા ૪. સત્ત્વ-સારા - દુનિયાના ખધા જ માણસેાજો વિનીત હાત, દુનિયાના એકએક માણસ મારે અને ભરા હેાત તે તે આ ઉપેક્ષા-ભાવના ની કાઈ જરૂર જ ન રહેત। પણ દુનિયામાં ભાઈ અને બુરાઈ હુંમેશા સાથેાસાથ જ રહ્યાં છે! તી કરેાના સમચમાં પણ ભવાઈ અને ખુરાઈ, બન્ને હતાં જ ને ?! જેમ સંસાર અનાઅેિ અનન છે તેમ બુરાઈઓ પણ અનાદિ-અનત છે! ભુરાઈઆને કોઈ અત્ત નથી. છેડે નથી. તીર્થંકરા અને અનેક સ ંત મહાત્માઓએ જીવાને તેમની ખુરાઈઆમાંથી મુક્ત કરવાના પુરુષાર્થ કર્યો છે. કેટલાક જીવાત્મા એ ખુરાઈએથી મુક્ત પણ થયા છે. પરંતુ અધી જ બુરાઈઓના સથા-તળિયાઝાટક નાશ નથી થયેા. સંસારમાંથી મુરાઈએ બધી ચાલી જાય તે પછી સંસાર અને મેાક્ષમાં તરાવત શું રહે? સંસાર બુરાઈઓથી ભરપુર છે આથી તે દુખમય છે. મેાક્ષમાં બુરાઇનુ નામનિશાન નથી, ત્યાં એક પણ બુરાઈના એછાયે નથી, આથી ત્યાં દુઃખ પણ નથી. જીવનભર ન સુધરે તેવા પણ લેાકા હાય . કેટલાક માણસે એવાં હાય છે કે જ્ઞાની પુરુષાના ઉપદેશથી તેમની ખુરાઈએ દૂર થઈ જાય છે. ઉપદેશથી તેનનુ જીવન સુધરી જાય છે. કેટલાક ખરામ લેાકે એવુ સારૂં નિમિત્ત મળતાં સુધરી જાય છે. કેટલાક કાળ પાકતાં સુધરે છે ! અને એવા ય કેટલાક છે કે જેએ 1 સુધારાથી પર છે! તેવા લેકે જીવનમા કડી સુધરતા જ Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૨” : ૩૯૧ નથી! લાખ ઉપદેશ આપવા છતાંય તે બુરાઈ છેડતા નથી. સુધરતા નથી! ઉત્તમ નિમિત્ત મળવા છતાંય તેની તેમના પર કોઈ જ અસર પડતી નથી. આવા સુધારાથી પર, નહિ સુધરનારા બુરા-ખરાબ માણસો પ્રત્યે માધ્યશ્ય-ઉપેક્ષા ભાવનાથી જોવાનું છે. તેમની સાથે ઉપેક્ષા–ભાવ રી બલવાનું છે. તેમના માટે વિચારવાનું પણ ઉપેક્ષા ભાવનાથી છે. ઉપેક્ષાની ભાવનાથી વ્યવહાર કરવાથી એવા ખરાબબુરા માણસે પ્રત્યે હૈયે રેલ નથી થતું. તેમના પ્રત્યે ઘણા અને તિરસ્કાર નથી થત. મન તેથી મરિન નથી બનતું. ઘણું અને ધિક્કારથી બચો સંસાર છે આ તો! સસારમાં તે બધા જ પ્રકારના માણસ મળવાના! નેહી અને સ્વજનના રૂપમાં પણ આવા માણસ મળવાના. આપણા સ બંધમાં આવેલા માણસને જ્યારે ખરાબ કામ કરતા જોઈએ છીએ, જાણુએ છીએ, સ્વચ્છ અને બે મર્યાદા જીવનમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ ત્યારે જલ્દીથી તેમના પર ગુસ્સો ચડે છે! મન તેમના માટે ઘણા અને ધિક્કારથી ભરાઈ જાય છે. એવા લેકે પ્રત્યે ગુસ્સો ચડવો, તેમના પ્રત્યે ઘૂ અને ધિક્કાર થવા તે મનની, આપણું મનની નિર્બળના છે. આ નિર્બળતાને દૂર કરી શકાય છે. મનની આ નિર્બળતાને દૂર કરવાને સુદર ઉપાય છે માધ્યય ભાવના. મનની એ દુર્બળતાને દૂર કરવાનો સચોટ ઉપાય છેમાધ્યચ્ચ ભાવના. તે મેટાએની પણ થાય છે. ભલભલા મહાન વિદ્વાનો અને મહાત્માઓની પણ ભૂલ થાય છે, પણ જેઓ પોતાની ભૂલ સ્વીકારે છે અને ભૂલ બતાવનાર પ્રત્યે સ્નેહ, સદ્ભાવ અને આદર રાખે છે. તેઓ પોતાની ભૂલ સુધારી પણ લે છે. કેટલાક તે પોતાની ભૂલ સ્વીકારવા જ તૈયાર નથી થતા. “ભૂવ કરુ જ નહિ. મારી ભૂવ હોઈ શકે જ નહિ –આવુ મિથ્યાભિમાન રાખીને ફરે છે. આવા માણસો તેમની ભૂલ બતાવનાર પ્રત્યે રોષ કરે છે. ગુરુ હોય Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ : મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવની દેશના તે પણુ રાષ કરે છે અને એ ભૂય બતાવનાર તીર્થંકર હાય તે તેમના પ્રત્યે પણ રાષ કરે છે! પરંતુ જેએ સદ્ગુરુ હાય છે તે વિનયી અને અભિમાની શિષ્ય પ્રત્યે રાષ નથી કરતા. તેમના હૈયે રાષ થતા જ નથી. ઉપેક્ષા ભાવનાથી ભાવિત માણસના હૈયે અપરાધી પ્રત્યે પણ રાષ નહિ લગે. ખરામમાં ખરાબ કામ કરનાર પ્રત્યે પણ તેને રાજ નહિ ચડે. સભામાંથી ; ખીજા લેાકેા ઉપર તેા ગુસ્સા નથી ચડતે સાહેબ! પણ જેને આપણાં પાતાનાં માનીએ છીએ તેએ પણ સમજાવ્યાં છતાં નથી સુધરતાં, ત્યારે તેમનાં પર ગુસ્સે થઈ જ જાય છે ! હુ” અને મારૂ” રાષનાં બીજ છે : > મહારાજશ્રી : એકત્વની અને અન્યત્વની ભાવનાનું પુનઃ પુનઃ રટણ અને રમણ કરીને પાતાપણાની વામનાને ઉતારી નાંખેા. આ મારા છોકરી છે. તે મારું' કશું નથી માનતા....' તમારા આ ગુસ્સા, તમારા આ રાષ વાસ્તવમાં છેકરાની બુરાઈના કારણે નથી થતા. મારા જ સગા દીકરા અને તે મારું-તેનાં સગા બાપનું પણુ કહ્યું ન માને? આવા સ્વમાનભંગથી રાષ જન્મે છે! આ ખરાખર સમજી લેા. જ્યારે તમારા પુત્ર કે પુત્રી, પતિ કે પત્ની, ઘરઘાટી કે એફિસના કર્મચારી તમારી સારી પણ વાત નથી માનતાં, તમારા સમજાવ્યા છતાંય તે પેાતાની મુરાઈ છેડતા નથી ત્યારે તમે શુ વિચાર છે!! ત્યારે તમને તેમના પર ગુસ્સે શાનો ચડે છે ? એ ખરાબ કામેા કરીને પાપકમાં બાંધશે અને તેથી એ દુઃખી થશે.... પણ એ બિચારાને ખબર જ નથી પડતી !..... આવા વિચારથી તમને ગુસ્સે ચડે છે ને ? કે પછી આ મારી પત્ની છે, તેણે મારું કહ્યું માનવું જ જોઈએ ! આ મારા છેકરા છે, હું તેનો ખાપ છું, બાપનુ કહ્યું ! તેણે માનવુ જ જોઈએ ! આ નારે નોકર છે, હું તેનો ખેસ છુ . તેણે મારા કહેવાનો અમલ કરવા જ જોઈ એ .....’ આવી અહંકાર જન્ય માન્યતાઓના લીધે તમે ગુસ્સે થાવ છે!, તમારે અહંકાર ઘવાય છે, તમારા સ્વમાનભગ થાય છે, માટે તમે ગુસ્સે Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૨ ૨૩ થાઓ છે. તેના કારણે જ ધૃણા અને ધિક્કાર થાય છે. રેષ અને તિરરકાર થાય છે. હું અને મારૂં” ને જે હૈયે ભાવ છે તેને ફગાવી દેવાની અનિવાર્ય જરૂર છે. સભામાંથી હું અને મારું—આ ભાવ તે આત્મસાત થઈ શકે છેતેને કેવી રીતે મીટાવી શકાય? એ ભાવેને મીટાવી દેવાથી જીવનમાં આનંદ શું રહેશે? મહારાજશ્રી ઃ તમારી વાત એક અપેક્ષાએ સાચી છે. હું અને મારું-અહંકાર અને મમકારના ભાવ માત્ર આ વર્તમાન જીવનના નથી, અનંતા જન્મથી તે આત્મા સાથે ચાલતા આવ્યા છે. કેવળજ્ઞાની ભગવતેએ તેને મહામહ કહો છે અને આ મહામહને સંસાર પરિભ્રમણનું કારણું કહ્યું છે. મહામહેને મીટાવી શકાય છે. મીટાવી દેવાને પ્રચંડ પુરૂષાર્થ કરવો પડશે. મહામેહથી જીવનમાં કોઈ જ આનંદ નથી. મહમેહથી તે જીવનમાં રાગ-દ્વેષથી પેદા થતી ઘર-ભયંકર વેદના છે. અહંકારજન્ય આનંદ આનંદ છે જ નહિ, તે તે માત્ર આનંદને આભાસ જ છે. મમકારજન્ય આનંદ આનંદ છે જ નહિ, આનંદને માત્ર એ ભ્રમ જ છે. અહંકાર-મમકાર અને તિરસ્કારની ત્રિપુટી , અહંકાર અને મમકાર સાથે તિરસ્કારની દસ્તી-મૈત્રી થઈ જ જાય છે. પછી આ ત્રિપુટી માણસનું સર્વતોમુખી પતન કરાવે છે. જમાલ ભગવાન મહાવીરદેવના જમાઈ હતા. તેમણે તેમના ચરણોમાં દીક્ષા લીધી હતી. તે તે તમને ખબર છે ને? જમાલી રાજકુમાર હતા. દીક્ષા લીધા પછી તેમણે સારૂં એવું જ્ઞાન અર્જન કર્યું. પરંતુ તેમનું એ જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાન હતું. શ્રુતજ્ઞાન તેમનું આત્મજ્ઞાન બન્યું ન હતું. જ્યાં સુધી શ્રુતજ્ઞાન અર્થાતુ શાસ્ત્રજ્ઞાન આત્મસાત્ ન બને ત્યાં સુધી પેલી ત્રિપુટોને ભય ઉભે જ રહે છે. અહંકાર, મમકાર અને તિરસ્કાર ! જમાલીની ભીતર આ ત્રિપુટીએ અડે * જમાવ્યું હતું. નિમિત્ત મળી ગયું અને ત્રિપુટીએ મુનિ પર હલે Page #402 -------------------------------------------------------------------------- ________________ 8૯૪ મીઠી મીઠી લાગે છે મુનિવરનું દેશના કર્યો. ભગવાન મહાવીરે સિદ્ધાંત બતાવ્યું હતું કે જે કામ થઈ રહ્યું હોય, તે કામ થઈ ગયું એમ વ્યવહારમાં બેલાય છે. જમાલી મુનિ જ્યારે બિમાર પડયા, શિષ્ય રાતે તેમને સંથારે પાથરતા હતા, જમાલી મુનિએ પૂછયું: “સંથારે પાથરી દીધે? શિષ્ય કહ્યું : “જી હા, સંથાર થઈ ગયો છે, પધારે. તે સૂવા માટે ગયા અને જોયું તે હજી સંથારે પથરાતે હતા! જમાલી બિમાર હતા. અસ્વસ્થ હતા. અસહિષ્ણુ બની ગયા હતા. તેમને ગુસ્સો ચડે તેમણે ઊંચા અવાજે કહ્યું |-- સંથારે પથરાઈ નથી ગમે છતાંય થઈ ગયે, એમ કહીને શું તમે જુઠું નથી બેલ્યા? એમ બોલીને તમે બીજા મહાવ્રતને ભંગ નથી કર્યો? " શિષ્ય શાંતિથી જમાલિ મુનિને ગુસે સહન કર્યો. પણ જવાબ જરૂર આવે! તેમણે કહ્યું : “ભગવાન શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે કમાણે કહે- જે કાર્ય થઈ રહ્યું હોય, તે થઈ ગયું એમ વ્યવહારમાં બોલી શકાય છે. આ સાંભળી જ માલિ મુનિને અહંકાર ઉછળી પડયોઃ “બેટી વાત છે. જે કાર્ય હજી પૂરૂં નથી થયું તેને પૂરૂ થઈ ગયું એમ કહેવું એ શું સત્ય છે? કાર્ય પૂરું થઈ ગયા પછી જ કાર્ય થઈ ગયું એમ કહી શકાય. માટે કમાણે કરડે નહિ પણ કડે કહે લેવું જોઈએ.' સ્વસિદ્ધાન્તનું મમત્વ મારે છેઃ - સુનિઓએ જઈને ભગવાનને આ વાત કરી. ભગવાને જમાલિ મુનિને પિતાની પાસે બેલાવીને કમાણે કહેને સિદ્ધાંત સમજાવવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પરંતુ જમાલિ ત્યાં સુધીમાં - અહંકારની સાથે મમકારથી પણ બંધાઈ ગયા હતા . તેમના મનમાં પિતાની યુતનું મમત્વ બંધાઈ ગયું હતું 1 હજારો સાધુ-સાધ્વીઓમાં પણ આ સિદ્ધાંતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જમાલિમુનિના Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રવચન-૨ મનમાં “મારા સિદ્ધાંત છે કડે-કડે એવું સિદ્ધાંત મમત્વ બંધાઈ ગયું હતું. “ભગવાનને સિદ્ધાંત છેટે છે, મારા સિદ્ધાંત સા છે.” એ આગ્રહ બની ગયે હતે. " " " . . ! ભગવાન મહાવીર સ્વામીએ જમાલિ મુનિને સમજાવવાની અનેક પ્રયત્ન કર્યો પરંતુ તે ન સમજ્યા તે ન જ સમજ્યા, પિતાને આગ્રહ તેમણે ન છોડે. જમાલિના મનમાં હવે તિરસ્કારને ભાવ પણ જમ્યા પરમાત્મા પ્રત્યે તિરસ્કાર થઈ ગયે. અહંકાર-મમકાર અંને તિરસ્કારની આ ત્રિપુટીએ જમાલિ મુનિનું ઘર પતન કર્યું, જમંલિ ભગવાનને છોડીને તેમના શાસનથી જુદા થઈ ગયા. 5 અવિનીત પ્રત્યે કરવાનું ચિંતન * જ્યારે પરમાત્મા જેવા. પરમાત્માની વાત પણ તેમના જમાઈ શિષ્ય ન માની, તે પછી આપણી વાત કઈ ન માને તે તેના પ્રત્યે ગુસ્સે શું કરવું? આપણી હિતકર, કલ્યાણકારી વાત પણ કંઈ ન માને તે તેવા પ્રસંગે તેના પ્રત્યે માધ્યયે ભાવ જ રાખ. માધ્યગ્ય ભાવ એટલે ન રાગ, ન ! અવિનયી-ઉદ્ધત પ્રત્યે દ્વેષ રાખવાની કે તેષ કરવાની જરૂર નથી. ' - ' ' , જ્યારે પણ કે તમારી વાત ન માને, તમારી આજ્ઞા ન સ્વીકારે ત્યારે આ પ્રમાણે વિચારજે કે-તીર્થંકર પરમાત્મા અને ઉત્કૃષ્ટ પુણ્યવાળાની વાત પણ તેમના જમાઈ-શિષ્ય ન માની, તેમની પુત્રીશિષ્યા પ્રિયદર્શનાએ ન માની તે મારા જેવા થડાક જ, નહિવત પુણ્યવાળાની વાત કઈ ન માને તે તેમાં આશ્ચય શું છે? પર ત્માની અપેક્ષાએ તે' મારી શી વિસાત? હું તે કંઈજ નથી. મારું પુણ્ય પણ કંઈ નથી. તે હે આત્મન ! તું અહંકાર અને મમકાર છે. અહંકાર અને મમકાર છોડવાથી તને કઈ પ્રત્યે તિરસ્કાર નહિ થાય મિથ્યાભિમાન છેડે " પિતાના વ્યક્તિત્વને ઘણે ઊંચા ખ્યાલ માણસને અભિમાની Page #404 -------------------------------------------------------------------------- ________________ ae : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અને અહકારી ખનાવે છે. સમાજ અને કુટુંબમાં થાડાક માન— સન્માન મળી જાય એટલે આપણે માની લઈએ છીએ કે હુ” પણુ કંઇક છું* !' I am also something અને આગળ જઈને I am~ everything. હું જ ખધું છું ! આવું મિથ્યાભિમાન જાગે છે, મિથ્યાભિમાનીને માનસિક સુખ અને શાંતિ નથી મળતા. તે પેાતાને એટલેા મધે ઊંચા, મહાન માટે માને છે અને પેાતાની મેટાઈનુ પ્રદર્શન કરવામાં એટલે ખયેા વ્યગ્ર રહે છે કે તેના માટે સ્વસ્થતા અને પ્રસન્નતા સ્વપ્નમાં પણ નશીબ નથી બનતી. આથી જ કહુ છું, મિથ્યાભિમાન જેડા, ખૂદ પેાતાને મોટા મહાન માનવાનુ છેઠા ! વિચાર : હું ૐ ‘હું' જ નથી !” એમ વિચારો કે I am nothing. હું તે કંઇ જ નથી. મારૂ તે માત્ર અસ્તિત્વ છે. હુ છુ” એટલું પશુ નહિ, મારૂં વ્યકિતત્વ જેવુ કઈ છે જ નહિ ! : આ ચિંતન કરતાં એક સાવધાની જરૂર શખવાની છે ૮ માર્ કાઈ વ્યકિતત્વ જ નથી.' એવુ' વિચારવામાં દીનતા આવવી ન જોઈએ. નિરાશા તેમાં ટપકવી ન જોઇએ. રડતાં-રડતાં નથી ખેાલવાનુ કે મારૂં' કઈ વ્યકિતત્વ નથી !” તત્ત્વજ્ઞાની બનીને શાંત અને સ્વસ્થ ચિત્તે વિચારવાનુ છે. મહાપુરૂષોની જેમ વિચારવાનું છે, જ્યારે આપણે આપણું વ્યકિતત્વ ભૂલી જઈશું, ત્યારે કોઈ આપશે। અવિનય કરે, આપણી સાથે ઉચિત અને સન્માનનીય વ્યવહાર ન કરે તે પણ તેના પ્રત્યે આપણુા મનને રાષ નહિ થાય, તેના પ્રત્યે દ્વેષ, ઘૃણા કે તિરસ્કાર નહિં જાગે ખસ, આ જ તે માધ્યસ્થ્યભાવના છે, ક પરવશતાનું ચિંતન કરા " સ'સારમાં બધા જ જીવે ક્રમ પરવશ છે. દરેક જીવના પાત પેાતાના ક્રમ હાય છે. એ કર્મો અનુસાર દરેક જીવ સારૂં' કે ખરાખ આચરણ કરે છે. જીવ સ્વત ંત્રતા છે નહિ ! તે પછી કોઈના ચ ઉપર ગુસ્સે શા માટે કરવા ? એવા પ્રસંગે છાની કર્મ-પરવશ Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૨૨ સ્થિતિના વિચાર કરતા રહેા, 7 જ્યારે પણ તમારા કાઈ મિત્ર, સ`ખંધી, સર્ગો, સ્નેહી કે બીજે કાઈ પણ તમારી સાથે અનુચિત અને અભદ્ર વ્યવહાર કરે ત્યારે તેમના ઉપર ગુસ્સે ન થશે. તમારી અનેક સમજાવટ છતાંય, ભચર્ચા ઉપદેશ આપવા છતાંય તે પોતાની ભૂલ · સુધારવા રતૈયાર ન થતા હાય, ખાટા માર્ગેથી પાછા વળવા જરાય તૈયાર ન થતે હાય તા પશુતેના પર તમે ડાઇ ન જતા. તેના ઉપર . ગરમ ન થતા. ત્યારે મૌન રહેજો. એવા અવસરે ખેલવામાં કઈ જ ફાયદો નથી. તમારા મનમાં દ્વેષ હશે, તિરસ્કાર હુશે, અને તમે ખેલશે તે તમારી વાણીમાં કડવાશ અને ફરતા આવશે. સામેના માણસ તા અવિનયી, ઉદ્ધૃત અને અસયમી છે જ, તેથી તમારી કડવી અને કઠેર વાણી ઉલ્ટી તેને વધુ ઉશ્કેરશે. કામ ઉલ્ટુ વધુ બગડી જશે. તેથી તે તે જાણી જોઈને તમને વધુ હેરાન પરેશાન કરશે. ૩૦ સભામાંથી: જેમની અમારા પર જવાબદારી હાય છે તેમને તે કડવા અને કઠાર શબ્દોમાં કહેવુ જ પડે છે! ન કહીએ તે તે વધુ બગડી જાય ! અસહિષ્ણુતા કડવા વેણુ એલાવે છે : મહારાજશ્રી : કઠેર વાણી એટલવાથી જેએ સુધરી જતા હોય તેમને કઠોર શબ્દો કહેવાની ના નથી કહેતા, કડવા શબ્દથી પ્રભાવિત થઈ જે સુધરતા હાય તેમને કડવા શબ્દ ન કહેવાને નિષેધ નથી કરતા, જે સર્જન ડાકટર ડાય છે તે કેસને દરદીને પહેલા જુએ છે. તેને લાગે કે દરદીનું શરીર નબળુ' છે. આપરેશન થિયેટરમાં જ તે મર્મી જ જશે' તે ડાકટર ઓપરેશને ન કરતા દરદીને સશકત બનાવવા તે દવાએ ઈન્જેકશન વગેરે આપે છે. ઓપરેશન કરવાના હેતુ હાય છે દરદીની જિ'દગી બચાવી લેવાના જિંદગી જ ન ખેંચે તે એપરેશન કરવાના અથ શું? એ જ પ્રમાણે ખીજાને કડવા અને કુઠાર શબ્દો કહેવાના આશય 'હાય છે? સામાને Page #406 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સુધારવાને ને? એમ લાગતું હોય કે કડવા વેણ કહેવાથી પણ સામેની માયા સુધરવાને બદલે વધુ બગડવાની છેતે કડવા વેણ શા માટે કહેવા? પરંતુ ત્યાં વાત બીજી જ છે! પરિચિંતા છેડે, આત્મચિંતા કરો કે બીજાને સુધારવાની વાત તે માત્ર વાત જ છે. બીજાને અવિનય, બીજએ કરેલું અપમાન, તેને અનુચિત વ્યવહાર આપણાથી સહન નથી થતું. આથી હવા ને કઠેર શબ્દ બોલીએ છીએ! આપણ અસહિષ્ણુતા કઠોર વેણ બોલાવે છે. અસહિષ્ણુતામાંથી ષિ પિદા થાય છે. આપણા આશ્રિતનું અગ્ય આચરણ સહન નથી થતું. કહેવા છતાં, સમજાધવા છતાંય તે સુધરતું નથી તે આપણી સહનશીલતા હોમગી ઉઠે છે. સાચી વાત છે કે નહિ? હું તમારું પાલન પિષણ કરૂ છું, તમને જીવાડું છું. તમારે મારું કહ્યું માનવું જ જોઈએ” આવે જ વિચાર તમારા મન-મગજમાં હોય છે ને ? આ વિચાર, આવી કલ્પના જ તમને રાગ-દ્વેષ કરાવે છે. જે તમારે કહ્યું માને તેના ઉપર રાગ, તમારું કહ્યું ન માને તેના ઉપર દ્વેષ! પ્રતિદિન પ્રતિપળ આ શગ-દ્વેષ થતા જ રહે છે! તમે તમારી જાતને દુઃખી માને છે. મનમાં તડપ છે. શા માટે એવું કરવાનું ! પારકાની પંચાત, બીજાની ચિંતા એવી નહિ કરવાની કે જેનું કોઈ ફળ જ ન મળે અને આપણી પણ ચિત્ત-શાંતિ અને ચિત્ત-પ્રસન્નતા ચાલી જાય, “કાન્તસુધારસ ગ્રન્થકાર ઉપાધ્યાયજી કહે છે: __ 'निष्फलया कि परजनतप्त्या कुरुषे निजसुखलाप रे.' નિષ્ફળ એવી પારકી ચિંતા કરીને તું તારા પિતાના સુખને નાશ શા માટે કરે છે પરંતુ આપણને પારકી ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે! પારકાની ચિંતા કરતા રહો, રાગ-દ્વેષ કરતા રહે, પાપકર્મ બાંધતા રહે અને સંસારની દુર્ગતિમાં ભમતા-ભટક્તા રહો! હજી પણ સંસારમાં ભટકતા રહેવું હોય તે ન છોડશો આ ટેવ! ન ભટકવું હોય તે આ ટેવ તમારે છોડવી જ રહી. પ્રચંડ Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨ પુરૂષાર્થ કરીને પણ એ ટેવમાંથી છૂટકારો મેળવો જ પડશે. કરશને એ માટે પુરૂષાર્થ ને પ્રયત્ન? તમને કદ્ધ આત્મચિંતા થાય છે? પિતાની ચિંતા સતાવે છે? નહિ. પારકાની ચિંતામાં જ એટલા સળગી રહ્યા છે કે આત્મચિંતા કરવાને અવસર જ કયાં મળે છે તમને? મહાનુભાવે, વાંઝણું-નિષ્ફળ પચિંતા છે અને આત્મચિ તા કરવાની શરૂ કરે. સભામાંથી : પરચિંતા કેવી રીતે છૂટે? મહારાજશ્રી પરેચિંતા તમને અધમ લાગે છે? પરચતાની ભયાનકતા સમજાય છે? ચિંતા છેડવા જેવી લાગતી હોય તે તેને ત્યાગ કરવાની વાત થઈ શકે. પરચિતાને પણ એક રસ છે. કેટલાંકને તે પારકાની ચિંતા–પારકાની પંચાત કર્યા વિના ન જ નથી પડતું. એવા છે બિચારા, અજ્ઞાની અને મેહાંધ હોય છે. તેમને પરચિંતાનું નુકશાન કેણ સમજાવે ? નિષ્ફળ પ૨ચિંતાને છોડે. અવિનીતને ઉપદેશ ન આપે વ્યવહાર ન કરે જે તમારી હિતકારી, કલ્યાણકારી, સુખકારી વાત ને માનતા હોય તેમને કંઈ પણ કહે નહિ. તેના માટે હૈયે કરૂણ ચિંત. “આ બિચારાનું શું થશે? આવા દુષ્કર્મોથી તેનું કેવું ઘર પતન થશે ? પરમાત્માની પરમકૃપાથી એને સદબુદ્ધિ મળે !” આવી કરૂણા ચિંત. પ્રગટ એને કશું જ કહે નહિ, આ છે કરુણુસાર માધ્ય શ્ય ભાવના કોઈ વ્યવહાર પણ એની સાથે કરે નહિ. બસ, મનેમન ખરા અંતઃકરણથી તેને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરતા રહે પહેલાં જ મેં તમને કહ્યું છે કે આ માધ્યશ્ચભાવના વિશેષ કરીને, જે વડિલ છે, જેના પર કોઈની જવાબદારી છે તેમના માટે છે. જે વડિલ છે, જવાબદાર છે તે જે આ ઉપેક્ષા ભાવના આત્મસાત્ કરી લે અને પિતાની જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરે તે તેમનું મન અશાંતિની આગમાં શેકાશે નહિ. બળશે નહિ, બીજા Page #408 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ૪ માટે તેમને ધૃણા-તિરસ્કાર નહિ થાય. , - જે મેટેરાઓના હૈયે ઉપેક્ષા ભાવના નથી હોતી એવા મેટેરાંઓને મેં ઘોર અશાંતિ અને સંતાપમાં સળગતા જોયા છે. જ્યારે પણ તેમની ઈચ્છા અનુસાર ન થયું, ઈચ્છાથી વિરૂદ્ધ કંઈ થયું, એવું વિપરીત કામ કરનાર પિતાના આશ્રિતને પ્રત્યે તેમને ગુર થઈ જ આવે છે. આશ્રિતને તે ન કહેવાનું કહે છે, મનમાં આવે તેવું કડવું-કઠોર સંભળાવી દે છે. તેમને ધૃણા અને ધિક્કારથી જુએ છે. પરિણામે બીજાને સુધારવાની ભાવના મરી જાય છે અને આ તે કક્કી નહિ સુધરે, તે ભ્રામક ખ્યાલ મનમાં ભરાઇ જાય છે. ' , મહાકવિ ભારવિને એક જીવન પ્રસંગ સંસ્કૃત ભાષાના એક મહાકવિ થઈ ગયા. ભારવિ તેમનું નામ હતું. તેમની યુવાનીને એક દિલચસ્પ પ્રસંગ છે. ભારવિના પિતાજીનું નામ હતું ત્રિલેશન અને માતાનું નામ હતું ભગવતી. ભારવિ જેવા શાસ્ત્રજ્ઞ હતા તેવા જ મેધાવી પણ હતા. પણ તેમને પિતાની શાસ્ત્રજ્ઞતા અને બુદ્ધિમત્તાનું ખૂબજ અભિમાન હતું. શાસ્ત્રજ્ઞતા અને બુદ્ધિમત્તાની સાથે નમ્રતા હોય તે એ માણસ મહાત્મા બની જાય! પિતા ત્રિલોચન પણ પ્રખર વિદ્વાન અને પ્રજ્ઞાવાન હતા. યુવાન અભિમાની પુત્રને હિતકારી વાત કરવી, તેને ઉપદેશ આપ તે અનર્થકારી બનશે, આવું તે સારી રીતે સમજતા હતા. એ કડ અનુભવ પણ તેમને થયે હશે, આથી ભારવિને શિખામણ આપવાનું તેમને ઉચિત નહિ લાગ્યું હોય. અભિમાન પ્રેરિત અગ્ય આચરણને પણ એ માણસગ્ય ભાવથી જતા હતા. એક દિવસ નગરમાં રાષણ થઈ: વિદેશના વિદ્વાન-૫ મિ તેને વાદવિવાદમાં પરાજીત કરવાની ક્ષમતા રાખનાર વિદ્વાનને રાજસભામાં પધારવા રાજાનું નિમંત્રણ છે! ઘાષણ સાંભળી ભારવિ રાજસભામાં ગયા. મહારાજાને પ્રણામ કરીને કહ્યું: “મહારાજા ! Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રવંચન ૨૨ : ૪૦૧ કોઈપણ વિદ્વાન સાથે વાદવિવાદ કરી શકું છું. મને આત્મવિશ્વાસ છે કે વાદવિવાદમાં હું જ વિજ્યી બનીશ. આ સાંભળી મહારાજ પ્રસન્ન થયા. રાજસભામાં વિદેશી પંડિત અને ભારવિ વચ્ચે વાદવિવાદ થયે. ભાવિ તેમાં વિજયી બન્યા. આ વિજ્યથી મહારાજાને તેમના પ્રત્યે આદરભાવ વધે. તેમણે હર્ષાવેશથી Íરવિને આલિં. ગન આપ્યું અને વિજેતા કવિ ભારવિને હાથી પર બેસાડયા. મહા મંત્રીએ કવિ ઉપર છત્ર ધર્યું અને રાજા પિતે ચામર વીંઝે છે. આમ ભારે દબદબા સાથે રાજા ભાવિને તેમના ઘરે મૂકવા આવ્યા. ભારવિના માતા-પિતાએ રાજાનું સ્વાગત કર્યું. રાજાએ બંનેને પ્રણામ કર્યા અને કહ્યું, “અપના દર્શન કરીને આજ હું કૃતાર્થ થ.” ત્રિલેચને ભાવિના પિતાએ કહ્યું : “હે દક્ષિણાપથના રાજેશ્વર! આપ જેવા નરેશ્વરે મારા જેવા રંકના આંગણે પધારીને, મારી ઝુંપડીને પાવન કરી તે મારું સૌભાગ્ય છે રાજાએ કહ્યું : હિ વિશ્રેષ્ઠ ! આપની તપશ્ચર્યા અને વિાધનની સામે હું તે સાવ જ રંક છું.” * રાજા રાજમહેલમાં પાછા ફર્યા. આ બાજુ ભારવિ માતા ભગવતીના ચરણે વંદન કરવા જાય છે. માતા કહે છે: “બેટા! પહેલાં તારા પિતાજીને પ્રણામ કર.ભારવિએ પિતાને સાષ્ટાંગ દંડવત. પ્રણામ કર્યો, પિતાએ તેના માથા પર હાથ મૂફીને કહ્યું: “શતં જીવP" ત્રિલોચનને પુત્ર પ્રત્યેને આવો રૂક્ષ વ્યવહાર જોઈને માતા ભગવતીએ કહ્યું : “બસ, બેટાને આશીર્વાદમાં માત્ર એક જ શબ્દ? વિજયી પુત્રને છાતીએ પણ ન વળગાડયો તમે? તમારા હૈયે શું પુત્ર પ્રત્યે. એટલે પણ પ્રેમ નથી ??.” ભગવતીની આંખમાં આંસુ છલકાઈ આવ્યા. , " . - - - ત્રિલોચને ભગવતી સામે જોયું. ભારવિ સામે પણ નજર કરી અને બેલ્યાં દેવી ! પુત્રને જરૂર કરતાં વધુ સન્માન * મળી ગયું છે. જ્યાં સુધી તે માન-સન્માનને પચાવવાનું ન શીખે, Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના માન-સન્માનને પાત્ર ન બને ત્યાં સુધી તેને ગળે લગાડવાને ભાવ હૈયે કયાંથી જાગે? મહારાજા પિતે ચામર વીંઝતા, હાથી પર બેસાડીને તેને ઘરે મૂકી ગયા. પરંતુ અભિમાની આ પુત્ર મહારાજાને વિદાય આપવા થડે સુધી પણ ન ગયો ! રાજા કેટલા બધા ગુણાનુરાગી કે તેમણે તેને હાથી પર બેસાડશે અને આ પુત્રે તેમને ચામર વીંઝવા દીધી !!' ભારવિએ પિતાના બચાવમાં કહ્યું? પિતાજી! મહારાજાએ પોતે મને હાથી પર બેસાડ હતા અને પિતાની ઈચ્છાથી તેમણે મને ચામર વીંઝ હતો...” ત્રિલોચને કહ્યું. મહારાજાએ તે પિતાની મોટાઈ બતાવી પરંતુ તારે વિનય કયાં ગયે હતે? તારી વિનમ્રતા ત્યારે કયાં હતી?...” ભારવિને ગુસ્સો ચડે. ગુસ્સાથી તે બે “પિતાજી! આ સન્માન મારૂં નહિ, પાંડિત્યનું વિદ્વત્તાનું સન્માન હતું...” ત્રિલોચને દઢતાથી કહ્યું: “અભિમાનની સાથે હવે દંભ કરવાને પણ પ્રયાસ કરે છે? વળતા ભારવિએ કહ્યું: “પિતાજી! હું આ પ્રકારે અપમાન સહન કરવા ટેવાયે નથી.” ત્રિલેચને પણ એટલી જ સવસ્થતા પણ મક્કમતાથી કહ્યું : બેટા ! જેનામાં પાત્રતા ન હોય તેને સન્માન આપવાની મને પણ ટેવ નથી.' ભારવિ પોતાના ખંડમાં ચાલ્યા ગયે. ત્રિલોચન પૂજાખંડમાં ગયા. ભગવતી ત્રિલોચનની પાછળ પાછળ ગઈ. આજ તેનાં મનમાં ભયાનક શંકા થઈ રહી હતી. ભારવિના અભિમાની સ્વભાવથી તે સુપરિચિત હતી. પતિની સિદ્ધાંતનિષ્ઠાથી પણ તે એવી જ સુપરિચિત હતી. પુત્રના અભિમાનને પંપાળે તેવા એ પિતા ન હતા. પુત્ર માટે હૈયે વાત્સલ્ય જરૂર હતું. પણ સાથે સાથે પુત્રના અભિમાનના ઘટાપથી તેમના હૈયે દુખ પણ ભારેભાર હતું. ત્રિલોચને ભાર Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રચન-૨૨ વિને ઉપદેશ આપીને સુધારવાની આશા નહાતી રાખી. પ્રસંગવશાત્ આજે તેમણે આટલુ કહ્યું હતું. આ પણ ઉપદેશ નહતા. માત્ર સહેજ પ્રદાન હતું. અંગુલિનિર્દેશ માત્ર હતેા. પણ ભારવિને તૈય ન ગમ્યું! ૪૦૩ અભિમાન : આજના શિક્ષાણુની ભેટ ! આજ તે ઘરઘરમાં આવા અભિમાની ભાવિ છે! આજના શાળા કાલેજના શિક્ષણે આપણી યુવા પેઢીને અભિમાનની લભ્ય (1) ભેટ આપી છે. ભાગ્યે જ કાઈ એવુ' હશે, જેને આ સેટ ન મળી હાય ! અંગ્રેજ સ્થાપિત આજની શિક્ષણપ્રણાલીમાં વિનયને સ્થાન જ નથી. વિનમ્રતાને દેશવટા અપાચે છે. સરળતાનુ નામ-નિશાન મીટાવી દેવાયુ છે. શીલ-સદાચારની ભાવનાનું જ ગળું ઘાટી દેવાયુ છે આ શિક્ષણપદ્ધતિ કેટલા બધા વરસેથી ચાલ રહી છે ! આઝાદી મળ્યા બાદ પણ એ પ્રણાલી આજેય ચાલુ છે ! ચુવાન પેઢીના નૈતિક અધ. પતનમાં આજ શું બાકી રહ્યું છે ? કૌટુંબિક જીવનમાં ન જાણે કેટલાય અનિષ્ટ ઘૂમી ગયાં છે ? છતાં પણુ આજ એ જ શિક્ષણ અપાય છે અને લેવાય છે !!! અભિમાની ઉપદેશ માટે અપાત્રઃ વેશભૂષા પણ એવી બની ગઈ છે કે જેથી માણુસનુ સૂતેલું અભિમાન છલાંગ મારીને ઊભું થઈ જાય ! અભણુ અને મૂખ લેકિ પણ એવા કપડાં પહેરીને પેતાના અભિમાનને પ્રદશિત કરે છે. અભિમાની માણસ પરમાત્માને ઉપહાસ કરે છે. ત્યાગી, વિરાગી અને જ્ઞાની જનેની અવગણના કરે છે. ધનિષ્ઠાની પણ તેએ અવહેલના કરે છે વાસ્તવમા તે અભિમાની લે પાતાની જ મૂર્ખામીનુ પ્રદર્શન કરે છે, પરંતુ તેમની મૂર્ખતા કાણુ બતાવે ? લે'સને ભાગવત સંભળાવવુ અને અભિમાનીને ઉપદેશ આપવા તે ખને ખરા ખર છે. શીગડાના માર ખાયેા હાય તા ભેસને ભાગવત સંભળાવા ! ગાળ ખાવી હોય તે અભિમાનીને ઉપદેશ Page #412 -------------------------------------------------------------------------- ________________ કે ટે હોય છે ઘણું જન મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આપ ! જેમના ઘરમાં અભિમાની સંતાને હાય, અભિમાની પતિ હિય, અભિમાની પત્ની હોય, અભિમાની જેમને બોસ હોય તેમને પૂછજો કે તમે અભિમાનીની સાથે શાંતિથી અને ચેનથી જીવે છે કે અશાંતિ અને ક્વળાટથી? જેમને શિષ્ય અભિમાની હોય તેવાં ધર્મ ગુરૂને પૂછજો કે તેમને હૈયાના હાલત શું છે? , નાનાં નાનાં બાળકમાં અભિમાનઃ . . ( આજના યુગની આ દારૂણ વાસ્તવિકતા બની ગઈ છે કે મોટે હોય કે નાને, સ્ત્રી હોય કે પુરૂષ, નિધન હોય કે ધનવાન, પદાધિકરી હોય કે પટાવાળ, થોડું ઘણું અભિમાન તે તેમનામાં જોવા મળશે જ! અમદાવાદના એક કુટુંબને હું જાણું છું. એ કુટુંબમાં ત્રણ-ચાર વર્ષને એક નાના છોકરે હતે. એ છેકરાની મા જે છોકરાને ક્યારેક બેલ મારી છે તે, એ છોકરે જ્યાં સુધી માને વળતી ધેલ કે ઘુમે ન મારે ત્યાં સુધી તે સુઈ શકતે નહિં! શું હતું એ છોકરાના મનમાં ? એજ કે “માએ મને માર્યું કેમ?” આ અભિમાન નહિ તે બીજું છે ? : ૨ આવે જ કિસે એક બીજા કુટુંબને છે. છેક હશે દસ-બાર વરસને. છેક બાપને કહે છે: ડેડો ! મને બે રૂપિયા આપો સારા કલાસ-ટીચરે મંગાવ્યા છે. બાપે પૂછયું, “શા માટે મંગાવ્યા છે? છોકરાએ કહ્યું: “અમારા કલાસનાં છોકરાઓને એક પિકચર જેવા જવાનું છે” બાપે કહ્યું: “નહિ, પિકચર નથી જવાનું, પિકચર જેવાના પૈસા હું નહિ આપું.' છોકરાએ તરત જ પગ પછાડીને ઊંચા અવાજે કહ્યું કેડી, નથી જોઈતા મારે તમારા પૈસા ન આપશે. હું સ્ટેશને જઈને મજુરી કરીશ. અને મજુરીના પૈસા કમાઈને પિકચર જેવા જઈશ” કેન્વેન્ટ ને મેહ છે મા-બાપ બંને છોકરાને જોઈ જ રહ્યા. છોકરે કેવેન્ટમાં ભણતે હતે અભિમાનનું જીવતું પૂતળું હત! મા-બાપને કન્ડેન્ટ Page #413 -------------------------------------------------------------------------- ________________ વચન- ૨૨ ૪૫ સ્કુલ મહ તે દિવસે ઉતરી ગયે. આજકાલ મેટા શહેરમાં બાળકને કેન્ટ સ્કુલમાં ભણાવવાની ફેશન થઈ ગઈ છે. “અમે સુખી-સંપન્ન ઘરના છીએ' આવું અભિમાનથી બતાવવાને આ એક માર્ગ છે. તમારા લેકેના મનમાં આ વાત ઉતરે છે? ગંભીરતાથી આ અંગે કંઈ વિચારશે કે નહિનહિ વિચારે અને આ ખરાબીથી ચુત નહિ થાઓ તે નજીકના ભવિષ્યમાં જ ઘર સંકટમાં ફસાઈ જશે. શતમુખી તમારું પતન થશે.” અભિમાનીને સ્વપ્રશંસા ગમે અભિમાનમાંથી જન્મે છે. અભિમાનીને "અભિમાનને કેમ લાગે છે ત્યારે કોઈ આવી જ જાય છે. ભારવિના જીવનમાં પણ તેવું જ થયું. પિતાની સાચી વાત પણ તેને પસંદ ન પડી ! કેવી રીતે પસંદ પડે ? અભિમાનીને સાચી વાત પસંદ નથી આવતી. તેને તે વપ્રશંસા જ ગમે છે. ખુશામત જ પરે પડે છે. તેની વાતમાં જે હાજી-હા કરે તે જ તેને ગમે છે. ત્રિલેશન જે ભાવિના અભિમાનને પંપાળત અર્થાત તેની પ્રશંસા કરતા અને તેને છાતીએ લગાડતા તે ભારવિ જરૂર ખૂશ થાત. પણ ભારવિ પિતાને પિતાથી પણ વધુ મહાન ને માટે માનવા લાગ્યું હતું તેના મનમાં અભિમાન હતું કે મેં જેવું રાજસન્માન મેળવ્યું તેવું મારા બાપે કયા મેળવ્યું છે? અભિમાની જમાલિ મુનિએ ભગવાન મહાવીરની પણ અવજ્ઞા કરી હતી તે ભારવિની શી વિસાત? તેણે પિતા ઉપર ખૂમજ રેષ કર્યો. પણ આ કઈ મહત્વની વાત નથી. સંસારની આ સવાભાવિકતા છે, વિશેષતા છે ત્રિલેશનમાં . ત્રિલેચને અભિમાની પુત્રને તિરસ્કાર ન કર્યો. તેના પર ગુસ્સે ન કર્યો. ત્રિલોચન પિતાના પૂજાખંડમાં ગયા તે તેમની પાછળ પત્ની ભગવતી પણ ગઈ. તેણે જોયું ત્રિલોચનના ચહેરા પર રોષની એક પણ રખા ન હતી. ત્યાં ગંભીરતા હતી. થોડીક ઉદાસીનતા હતી. ત્રિલોચન પરમાત્માની પૂજા કરીને બહાર ગયા, સાંજે ઘરે પાછા ફર્યા તે ઘરમાં અંધારું જોયું. તેમણે ભગવતીને શેકાકુલ જઈ ત્રિલોચને પૂછયું : “દેવી ! આજે ઘરમાં દીવે Page #414 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કેમ નથી કર્યો? ભગવતી રડી પડી. રડતાં રડતાં તેણે કહ્યું: “આજ આપે ભારવિને જે કહ્યું તે બરાબર નથી કર્યું.' ત્રિલોચને પત્નીને ઠપકે શાંતિથી સાભળી લીધે. અને એવી જ શાતિથી તેમણે કહ્યું: દેવી! શું મારા હૈયે પુત્ર પ્રત્યે પ્રેમ નથી? તે પછી જ્યારે એ રાજસભામાં સાત દિવસ સુધી વાદવિવાદ કરતે રહ્યો ત્યાં સુધી મેં ઉપવાસ શું કામ કર્યા? તેને વિજય થાય એ માટે અનુષ્ઠાન શા માટે કર્યા? શું મને નહેતી ખબર કે દીકરે ભવિષ્યમાં નામ કમાશે? મારી એકેતેર પેઢી ઉજાળે તેવું સામર્થ્ય છે તેનામાં, પરંતુ એક દુર્ભાગ્ય છે. તેનામાં વિનય અને વિનમ્રતા. નથી. બધાં જ ગુણની આધારશિલા છે વિનય અને વિનમ્રતા પિતા ને પિતાના અભિમાની પુત્રની પ્રશંસા કરે તે તે પિતા નથી. એ પિતા પુત્રનું અહિત કરનાર શત્રુ જ છે. હું ભારવિમાં વિનય અને વિનમ્રતા જેવા ચાહું છું. એ આવશે ત્યારે જ તેને વિકાસ અને ઉન્નતિ થશે, અને જે તેનું આ અભિમાન નહિ જાય તે એક દિવસ એ કેઈન છાણ લેશે.” ભારવિનું જીવન પરિવર્તન માતા-પિતા નીચે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ભારવિ ઘરની અગાસી પર બેસીને એક પાપાજના ઘડી રહ્યો હતે. પાષા નું એક કુંડું ઉપાડીને પિતાના માથા પર પટકવાનું તે વિચારી રહ્યો હતે. કુંડુ ઉપાહીને તે નીચે આવી રહ્યો હતો ત્યાં તેણે પિતાની બધી વાત બરાબર ધ્યાનથી સાંભળી. પિતાના હૈયાનું વાત્સલ્ય તેને સ્પર્શી ગયું. તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા, તેણે ત્યાં જ પથ્થરનું કુડુ જમીન પર ફેંકી દીધું. ધડામજોરથી અવાજ થયે. ત્રિલેચન અને ભગવતી દાદર તરફ ધ્યા. ત્યાં તે ભારવિએ જ દેડતા જઈને પિતાને દંડવત પ્રણામ કર્યા. ક્ષમા માંગી પિતૃહત્યાની જનાનું પ્રાયશ્ચિત માંગ્યું અને ભારવિના જીવન પરિવર્તનનું સુપ્રભાત ઉગ્યું. માધ્યસ્થ ભાવનાઓ એટલે કે ઉપેક્ષા ભાવનાએ ત્રિલોચનની Page #415 -------------------------------------------------------------------------- ________________ * ૪૭ પ્રવચન-૨ માનસિક સ્થિતિને બગડવા ન દીધી. ત્રિલેશન સ્વસ્થ રહ્યા. તેથી જ ભારવિને જીવન પરિવર્તનને સુઅવસર પ્રાપ્ત થયે. જ્યારે પણ કોઈ વજન–પરજનનું અાગ્ય આચરણ જુઓ, ઉપદેશ આપવા છતાંય તેને સુધરતે ન જુએ તે બેચેન ન બનશે. અશાંત ન થશે. તેના પ્રત્યે માધ્યિ ભાવ રાખજે. પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરજે. શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરવાને અભ્યાસ કરવે પડશે. આત્મચિંતનમાં અલૌકિક આનંદ અનુભવાશે. પચિંતાથી પિદા થતે બધા જ તાપ-સંતાપ-પરિતાપ તેનાથી ઉપશાંત બનશે. પ્રસન્નતા વધશે. મારણ્ય ભાવનાના બીજા પ્રકાર હવે પછી બતાવશ. આજ બસ, આટલું જ. Page #416 -------------------------------------------------------------------------- ________________ જય જે માણસ જેવો બનવાને હશે તે બનશે જ, જે થવાનું છે તે થઈને જ રહેશે. તમે તેમાં જરાય ફેર બદલ નહીં કરી શકે ન આજ સુધી આત્માના વિકારી સ્વરૂપનું મનન કર્યું છે, એ મનન છોડવાનું છે. જે આત્મધ્યાન આજ સુધી નથી કર્યું, તે જ હવે પાસ કરવાનું છે- પુણ્યકર્મના ઉદયથી મળતાં તમામે તમામ પગલિક સુખ અસાર અને ક્ષણિક છે, આમને સ્વાધીન ગુણરૂપ સુખ સારભૂત અને શાશ્વત છે. * સંસારની કઈપણુ મને અમનેઝ વસ્તુ જીવમાં રાગ કે દ્વેષ ઉપન કરવાની ક્ષમતા ધરાવતી નથી. જીવમાં મોહવિકારથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પ્રવચન ર૩ પરમ કરૂણાવંત જ્ઞાનયોગી આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ધર્મબિન્દુ ગ્રન્થમાં ધર્મનું સ્વરૂપ-દર્શન કરાવી રહ્યા છે. ધર્મનું ભાવાત્મક સ્વરૂપ સમજાવતાં તેઓશ્રી મૈત્રી, પ્રદ, કરણ અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓની અનિવાર્યતા જણાવે છે. મતલબ કે જેને પણ ધર્મની આરાધના કરવી હોય તેનું હૃદય આ ભાવનાઓથી ભાવિત હોવું જોઈએ. મૈત્રી, મેદ અને કરૂણા આ ત્રણ ભાવનાઓ પછી આપણે માધ્યસ્થ ભાવના પર ચિંતન કરી રહ્યા છીએ. માણસના જીવનમાં આ માધ્યભાવના અથવા ઉપેક્ષાભાવના ખૂબ જ ઉપયોગી છે. જ્યારે સ્વજન-પરિજન આદિ તરફથી પ્રતિ, કૂળ, અણગમતું આચરણ થતું હોય, તેમના કેઈ વર્તન અને Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૩. ૪૦૯ વ્યવહારથી મન અશાંત અને ઉદ્વિગ્ન બનતું હોય ત્યારે આ માણ ભાવનાનું ચિંતન કરે એવા પ્રસંગે આ ભાવનાને ઉપયોગ કરો. તમારા મનના બધા ઉગ અને અશાંતિ દૂર થઈ જશે. મનને તેથી શાતિને અનુભવ થશે દરેક જીવાત્માનું પિતાનું ભાવિ નિશ્ચિતઃ તમને લાગે છે કે તમારે સ્નેહી-તમારા સ્વજત અહિતકારી કાર્ય કરે છે, એવું ન કરવા તમે તેને સમજાવે છે, ફરી ફરીને સમજાવે છે, છતાંય તમારે કહ્યું તે માનતું નથી અને એ અહિ તકારી કાર્ય કરતે જ રહે છે, તે તમે તેને કહેવાનું છોડી દે. તેને જે ઠીક લાગે તે કરવા તેને રોકવાનો પ્રયત્ન.ન કરે. ગભરાવ નહિ! “આ આવું ખરાબ કરી રહ્યો છે, તે શું થશે આનું આવું કઇ વિચારો જ નહિ,! એના નશીબમાં જે થવાનું હશે તે થશે બનવાનું બનીને જ રહેશે, તમે બનનારને અટકાવી નહિં, શકે. તમે થાય તેટલા પ્રયત્ન કરી લીધા. હવે અનુચિત પ્રયત્ન કરવાની હિંમત ન કરે. અનુચિત પ્રયત્ન કરવાથી ન તે તેને લાભ થશે; ને તે તમને. LET GO કરે. મનને ભારમુકત કરે. તમે એક સિદ્ધાંત બરાબર સમજી લે - - 'येन जनेन यथा भवितव्य ર૬ માતા સુર રે.. . જે માણસ જે બનવાને હશે તે બનશે જ થવાનું છે તે થઈને જ રહેશે. તમે તેમાં જરાય ફેરબદલ નહિ કરી શકે. સર્વશક્તિમાન ઈશ્વર પણ તેમ થતું નહિ અટકાવી શકે. દરેક જીવાત્માનું પિતાનું ભાવિ નિશ્ચિત છે ! ' , , ; જેમને કેવળજ્ઞાન થયું હોય છે, જે સર્વજ્ઞ હોય છે, તેઓ દરેક જીવાત્માનું ભવિષ્ય જોઈ શકે છે, જાણી શકે છે. ભવિષ્ય નિશ્ચિત * હોય તે જ જોઈ શકાય, તે જ જાણી શકાય. આપણને કેવળજ્ઞાન Page #418 -------------------------------------------------------------------------- ________________ xt: નથી એટલે જ ભવિષ્યની ચિંતા કરીએ છીએ. આત્માના અવિકારી સ્વરૂપને વિચારા : યાદ રાખેા ભવિષ્યની ચિંતા એટલી બધી ન કરવી જોઇએ કે એ ચિંતામાં ખૂદ આપણુ' આત્મચિંતન પણ ભૂલી જવાય ! ચિંતા એવી ન કરવી જોઇએ કે ખૂદ આપણા આત્માનું જ વિસ્મરણ થઇ જાય ! છેડા પારકાની ચિંતા અને પંચાતને! સ્વયંના આત્માના અવિકારી સ્વરૂપને સમજો. ચિતાએથી મુક્ત મનશે। ત્યારે જ આ પ્રકારે આત્મધ્યન-આત્મચિંતન કરી શકશે. નહિં તે મન ફ્રી ફ્રીને એ વ્યક્તિમાં દેવુ" જશે. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના . હું આત્માના એ સ્વરૂપ છે: વિકારી અને અવિકારી. અજ્ઞાન, મેહ, રાગ-દ્વેષ, અને શરીર વગેરે વિકારાથી વ્યાપ્ત જીવાત્મા વિકારી છે. હુ રૂપાળા છું. હું. શ્રીમંત છું, હું ખાપ છુ, હું પતિ છું, પદાધિકારી છું....' વગેરે વિકારી સ્વરૂપ છે. આપણે વિકારી હાવા છતાં પણ અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કરી શકીએ છીએ. માણુસ ગરીબ હેાય છતાંય તે શ્રીમ તાઇની કલ્પનામાં ખાવાઈ જાય છે ને ? નિર્બળ પણ કલ્પનામાં પેતાને દારાસી'ગ જુએ છે ને ? એજ પ્રમાણે, આપણે વિકારી હેાવા છતાં પણુ, થાડીક પળે માટે વિકારોથી મુક્ત બનીને આપણે આત્માના અવિકારી સ્વરૂપનુ ચિંતન કરી શકીએ છીએ. ‘હુ જ્ઞાનમય છું. વીતરાગ છું. હું અજર-અમર છું. અમૂત અરૂપી અને અન ંત છુ અશરીરી જી. સિદ્ધ, બુદ્ધ અને મુક્ત છુ. પરભાવેાને! હુ કર્તા નથી. એ પરણાવેને હું' ભેાકતા પણ નથી ! સ્વભાવના જ હું કર્તા છું, લેાક્તા છું. હું તે અનંતશતિના ભડાર .... આવું વિચારશે ? આવુ' ચિંતન કરી શકશે। ? આવું આત્મધ્યાન કરશે. સસામાંથી . આવું આત્મધ્યાન તે અમે જીવનમાં ક્યારેય કયુ" નથી. એમ કરવું મુશ્કેલ જેવુ લાગે છે મહારાજશ્રી : જે કયારેય કર્યુ નથી તે કરવાનું છે, રાજ Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૩૩ ૪૧૧ .. રાજ કરવાનુ છે. હુંમેશા જે કર્યું છે તે છેાઢવાનુ છે. હુ 'મેશા પારકાની ચિંતા અને પંચાત કરી, હવે તેના ત્યાગ કરવાના છે, આજસુધી વિકારી સ્વરૂપનુ મનન કર્યું છે, એ મનન છેડવાનુ' છે. જે આત્મધ્યાન આજ સુધી નથી કર્યું, તે જ હવે ખાસ કરવાનુ છે. અવિકારી આત્મસ્વરૂપનું ધ્યાન ધરવાનુ છે મુશ્કેલ કામ કરવાની તા મજા છે. વિશ્વાસની સાથે કરા, કરતા રહે. તમને અપૂર્વ આન'ની અનુભૂતિ થશે. ઉપેક્ષા ભાવનાના બીજો પ્રકાર : બીજો પ્રકાર ઉપેક્ષા ભાવનાના છે. અનુબંધ સારા' કાઈ આળસુ છે, એદી છે. કશું જ કામ નથી કરતા મગરમચ્છની જેમ પડચા રહે છે અથવા તેા હરાયા ઢારની જેમ કશાય પ્રત્યેાજન વિના રખયા કરે છે. તમે તેને સમજાયે, ખૂબ સમજાબ્યા ફરી ફરીને તેને સમજા અને તે સમજી ગયા, તમારૂં કહેવુ તેને ગળે ઉતર્યું. અને તે સુધરી ગયા. હવે તે સૂના નથી, રખડતા નથી, કામધધે લાગી ગયા છે. ધીમે ધીમે તે નતિ પણ કરી રહ્યો છે, ત્યારે તમે એ વ્યકિતના જીવનમા રસ લેવાનું. અંધ કરી દીધું. તેને ટકારવાનુ છેડી દીધુ. આને કહે છે, અનુ’ધ-સારા ઉપેક્ષા | ખૂબ જ સુદર આ વાત છે. ઘણાની એવી ટેવ હાય છે કે જેને પ્રેરણા આપી સાચા રસ્તે વાગ્યે ડાય તેને અવારનવાર યાદ અપાવે છે યાદ છે, તું પહેલાં કેવા હતેા! તને રસ્તે ચડાવતાં, તને ઠેકાણે પાડતા મને કેટલે ત્રાસ પડયા હતા તેની તને ખબર છે ખરી ? ઠીક થયું કે હવે તુ ઠેકાણે પડી ગયેા. પણ હવે ખરાખર મ્યાન રાખજે...' આમ કહેવુ બરાબર નમ્રી. આ ટેવ જરાય એમ કહેવાથી સામી વ્યકિતને આઘાત લાગે છે, માઠું કયારેક એવું પણ બને કે એ માણસ સાચેા રસ્તા પણ અને ફરી પાછા રખડેલ અને એઢી ખની જાય. સારી નથી. લાગે છે. છેડી દે ! આથી જ હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે કોઇને રસ્તે ચડાવ્યા બાદ, તેની ક્ષમતા તમારા ઉપદેશ ઝીલવાની ન હાય તા તેને Page #420 -------------------------------------------------------------------------- ________________ + ૪૧૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના 1 ઉપદેશ ન આપે, તેના જીવનમાં પછી તમે રસ જ ન લે. પછી તેને જેમ ચૈગ્ય લાગે તેમ કરવા દો, તેને તેના રસ્તે જવા ઢા, તમે તેના પીછા ન પકડા. ' ઉપેક્ષા ભાવનાના ત્રીજો પ્રાર: }' , 7. ઉપેક્ષા ભાવનાના ત્રીજો પ્રકાર છે- નિવેદ-સારા. આ ઉપેક્ષા બીજા માણસા પ્રત્યે નથી. જીવનમાં જે પ્રાપ્ત—અપ્રાપ્ત ભૌતિક સાંસારિક સુખ છે તે પ્રત્યે ઉપેક્ષા સેવવાની છે. માત્ર માણુસના જ ભૌતિક સુખામાં નહિ, દેવાના પણ ભૌતિક સુખેામાં અસારતા અને ક્ષાણિકતા જોવાથી નિવેદ ભાવનાના ઉગમ થાય છે. તેથી વિર તુ જન્મે છે. દેવતિ, મનુષ્યગતિ, તિય ચગતિ અને નરતિ– આ ચાર ગતિએમાં ભ્રમણ કરના જીવ જે કંઈ અનેકવિધ દુ:ખ ,અને ત્રાસ અનુભવે છે, તેને જ્ઞાનદ્રષ્ટિથી જોનાર લેાકેાસ'સારના વૈયિક સુખા તરફ આકર્ષાતા નથી. 1 ‘નિવેદસારા' ઉપેક્ષા સુખાની ઉપેક્ષા છે, વૈષયિક સુખાની ઉપેક્ષા છે. સુખના સાધન હાવા છતાંય તે સાધનામાં આસકિત નહિં. પાચ । ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષયે કેમ ન ડૅાય છતાંય તે તરફ કઈ લાલચ 1.નહિ, લાભ નહિ. તેની કાઇ લગન નહિ, અરે ! દેવલેાકમાંથી દેવતા આવીને દૈવી સુખાનુ વરદાન આપે તે પણ તે પ્રત્યે કાઇ બે ચાણ નહિ, આકષ ણુ અને આસકિત નહિ. આજકાલ તે દેત્રલેાકના દેવ • આ ધરતી પર નથી આવતા, પરંતુ પ્રાચીન કાળમાં ધર્માત્માએાના ધમપ્રભાવથી દેવ આવતા અને કોઇ હિંન્ય ચમત્કાર પણ બતાવતા. શાસ્ત્રોમાં આવા પ્રસંગા વાંચવા મળે છે. જે સાચા ધર્માત્મા છે તેએ દૈવી સુખાના પ્રલેાભનની સામે પશુ વિરક્ત ન્યા રહે છે, મતલબ કે એવા પ્રલેાસનાથી આકર્ષાતા નથી. આવા ધર્માંત્માએમાં આ નિવેદ–સારા' ઉપેક્ષા હૈાય છે. તેઓએ ખૂબજ ચિતન-મનન કરીને વૈષયિક સુખાની ‘કવેાલિટી–સુખેની ગુણવત્તા જાણી લીધી હાય • છે. કાઈપણ ઇન્દ્રિયના વિષય હાય તે નિઃસાર હાય છે, ક્ષણિક હાય છે. વૈયિક સુખામાં કદી સાર નથી હાતા, તે કયારે સ્થાયી નથી હાતા, ' • હેય Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૩ સુખો પ્રત્યે નિર્વેદ જાગે છે? પણ તમને લેકેને તે તેમાં સાર જ જણાય છે ને ? એમ જ જણાય છે! કારણ કે તમે કયારેય એ અંગે ચિંતન-મનન કર્યું જ નથી. સંસારના સુખની કવેલિટી' જાણે! એ સુખે સાર છે કે અસાર? એ સુખે હણિક છે કે શાશ્વત એની એકસાઈ, એની પરખ ઓળખ કરી લેવી જરૂરી છે. તમારી પાસે બુદ્ધિ છે, તમે વિચાર પણું કરી શકે છે. વૈષયિક સુખના સારાસારને વિચાર નહિ કરે અને સુખે પ્રત્યે તમને નિર્વેદ નહિ થાય તે તમારા જીવનમાં દુખ જ દુખ શેષ રહેશે. કારણ કે સુખ પ્રત્યે નિર્વેદને અભાવ એટલે વૈરાગ્યને અભાવ! અને વૈરાગ્યને અભાવ જ તે તમામ એની જ જડ છે! મૂળભૂત કારણ છે ! સુખે પ્રત્યે રાગ છે તે સુખ મેળવવાની પ્રબળ ઈચ્છા જાગે છે. જે સુખ મળે નહિ તે ચિંતા ને સંતાપ થાય છે. થાય છે કે નહિં તમને લોકેને? સુખ પ્રિય છે પરંતુ મળતું નથી. મળે છે તે શાશ્વત ટકતું નથી. હુક રહે છે, પરંતુ જોગવવાની શકિત ને ક્ષમતા ન હોય તે કેવી વેદના થાય છે? તમારે શું તમારું જીવન આમ વેદનામાં જ વ્યતીત કરવું છે? રડી રડીને જ આયખું પૂરું કરવું છે? પ્રકાશ હેવા છતાં પણ અંધારે શા માટે અટવાઈ " રહ્યા છે ? પાસે અમૃત હોવા છતાય શીદને ઝેરના કટોરા પી રહા છો? સંસારના સર્વ સુખ અસાર અને સાણિક છે તેનું ભાન થવું જોઈએ. એકેએક વિષયસુખ અસાર અને ક્ષણિક છે તેની પ્રતીતિ આત્માના એકેએક પ્રદેશને થવી જોઈએ. એ પછી તમારી પાસે ગમે તેવું સુખ આવે, તમે ગમે તે સુખ ભેગવે, તમારું મન આસકત નહિ બને, સુખમાં તમે લિપ્ત અને લુખ્ય નહિ બને અને સુખ ચાલ્યું જશે તે પણ તમે હાયાય નહિ કરે. છાતી નહિ ફૂટો. સુખના ચાલ્યા જવાથી તમારા મન ઉપર કેઈજ અસર નહિ થાય. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪ સુખાના ચાર પ્રકાર : સુખ મુખ્યત્વે ચાર પ્રકારમાં ૧. સ્વજનાનું સુખ. ૩. ધન-વૈભવનુ' સુખ. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના વિભાજિત થાય છે. ૨. પરિજનાનુ' સુખ. ૪. શરીરનું સુખ. નિવ દ–સારા ઉપેક્ષા ભાવનાને બરાબર સમજવા માટે ચાર પ્રકારના આ સુખેને ખાખર સમજવા જરૂરી છે. સુખોની ઉપેક્ષ ત્યારે જ સભવિત છે. મની લે કે તમારી પાસે આ ચારેય પ્રકારના સુખ છે, છતાં પણ એ સુખામાં તમે નિખ ધમ ધાયા વિના ખૂબજ અલ્પ સુખના ઉપભેગ કરતા પ્રસન્નતાથી જીવન જીવી શકે છે. પરંતુ આવુ" પ્રસન્ન જીવન ત્યારે જ સભવિત છે કે તમે સુખાને એસ-ર લઈને સુખાની ભીતર જે દુઃખ ખદબદે છે તેને જુએ. સુખની ભીતરી ખરાખી જોઇ લે. સુખની ભીતરી ખરાખી છે, અસારતા અને ફણિકતા 1 પુણ્યકર્મોના સુખ; આત્માનાં સુખ : સુખ એ પ્રકારનાં હોય છે : ૧ અસાર અને ક્ષશિષ્ઠ, ૨. સાર અને શાશ્વત ! પુણ્યકર્મના ઉદયથી મળતા તમામેતમામ પૌદ્ભગલિક સુખ અસાર અને ક્ષણિક છે. આત્માને સ્વાધીન ગુણુરૂપ જે સુખ છે તે સારભૂત અને શાશ્વત છે. આત્મીય સ્ત્રાધીન સુખમાં આન ંદની નિર ંતર અનુભૂતિ થતી રહે છે. જયારે વૈયિક સુખમાં આનંદને આભાસ હાય છે. વાસ્તવિકસત્ય અનુભવ થતા નથી. ખાસ વાત તે એ છે કે વૈયિક સુખના કહેવાતા આનદ આભાસ હેાય છે. આભાસ સનાતન શાશ્વત ન હેાઈ શકે. તે ક્ષણિક જ હાય.વૈષવિક સુખ આભાસિક છે, આથી જ તે ક્ષણિક છે'. ગમતા શબ્દો સાંભળે ત્યાં સુધી આન', પછી શું? સદાય શું 'ગમતા શબ્દો સાંભળવા મળશે ખરા ? ના. શબ્દોમાં ગમત્વની-પ્રિયત્નની ધારા સતત નથી વહેતી. કટુતા-કડવાશ—કશતા, કઠોરતા પણ તેમાંથી વહે છે. આથી શ્રવણેન્દ્રિયનુ સુખ ક્ષાણિક છે ! Page #423 -------------------------------------------------------------------------- ________________ વન-૩ ૪૧૫ એજ પ્રમાણે કે સુંદર રૂપ જુએ તે ખુશ-ખુશાલ પણુ! પૂછો આંખે ને? શું સદા ને સર્વત્ર સુંદર રૂપ જ જોવાનું મળશે? શું અપ્રિય રૂપ આખન જેવા નાહ મળે ? મને મધુર-મીઠા રસ મળે. મનને મઝા આવી ગઈ. પરંતુ એ મધુર રસ અને મને સંગ કયાં સુધી રહે છે? એ સંગ છૂટી જાય ત્યારે અને જીમને જયારે કડવા રસને સ્પર્શ થાય ત્યારે શું થાય છે મનને ? આથી જ વેિન્દ્રિયનું સુખ ક્ષણિક છે. સુખની એક જ ધારા નથી રહેતી એ ધારા તૂટે જ છે. એ જ રીતે પ્રિય સ્પર્શનું સુખ પણ ક્ષણિક છે, જ્યાં સુધી પ્રિય વ્યક્તિને સ્પર્શ થતું રહે છે ત્યાથી સુધી સુખાનુભવ થતું રહે છે. પરંતુ કોઈનેય સ્પર્શ નિરંતર નથી રહેતે એટલું જ નહિ, એવું ય બને છે, ગઈકાલે જેને સ્પર્શ સુખદ લાગતું હતું તે જ સ્પશ આજે અકારે–દુઃખદ લાગે છે ! જ્ઞાનીએ આથી જ કહે છે કે સુખાનુભવ નિરંતર નથી રહેતું. - નિર્વેદસાર ઉપેક્ષાને જીવનમાં સ્થાન આપે. તેથી વૈષયિક સુખેમાં તમે ચશૂર નહિ બને. જરૂરી સુખપગ કરવા છતાય એ ભેગમાં તમે આત્માને ભૂલી નહિ જાવ. શાલિભદ્રજીએ અમાપ ધન વૈભવ અને રૂપવંતી બત્રીશ પત્નીઓનાં સુખને સરળતાથી ત્યાગ કર્યો હતે ને? ઉત્કૃષ્ટ વૈષયિક સુખો તેમને મળ્યાં હતાં, છતાંય એ સુખની તેમણે ઉપેક્ષા કરી સુખમાં અસારતા અને ક્ષણિકતાના દર્શન થઈ જાય તે ચકાતના સુખે હૈય, પણ તેને ત્યાગ સરળ બની રહે છે. નહિ તા, સુખેમા સાર જે જણાય, તેમાં સ્થિરતા જણાય તે ભિખારીનું ચપ્પણિયું પણ છેડવું અશક્ય બની જાય ! ઉપેક્ષા ભાવનાને ચેાથો પ્રકાર : ચેથી ઉપલા ભાવના છે તસ્વસાસ ઉપેક્ષા. હેશક ગ્રંથમાં આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિજીએ ચાર પ્રકારની ઉપેક્ષા ભાવના બતાવી છે. એ ચારેયનું એટલું સુંદર વિવરણ અને વિશ્લે Page #424 -------------------------------------------------------------------------- ________________ YE : મીઠી મીઠી લાગે છૅ મુનિવરની દેશના ષણ કર્યું" છે કે આજના મોટા સૈટા મનોવૈજ્ઞાનિક પણ તેવુ વિશ્લેષણ ન કરી શકે. અદ્ભુત છે ‘પાઠશક' ગ્રન્થ આત્મ સાધનાના માર્ગમાં, જૈન દનને સમજવા માટે આ ગ્રન્થ સૌંદર મા દ ક બની શકે છે. તમને લેાકેાને તે વાંચવાની ફુરસદ કયાં છે? એને સાંભળવાને સમય કર્યાં છે. તમારી પાસે ? ઉપેક્ષાભાવના બતાવી રહ્યા છે આચાર્ય ભગવંત, ચેાથેા પ્રકાર છે, તત્ત્તસારા ઉપેાદ, વસ્તુ-સ્વભાવને કહે છે તત્ત્વ. દરેક વસ્તુને પેત્તાને સ્વભાવ હોય છે. વસ્તુનુ જ્ઞાન તેના સ્વભાત્રના જ્ઞાનથી થાય છે. સંસારની કેાઈ! મનેજ્ઞ અમનેાજ્ઞ વસ્તુ જીવમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરવાની ફામતા ધરાવતી નથી. છવમાં માહ વિકારથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પદાર્થના સ્વભાવ જ નથી કે તે જીવમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરે. આ એક પારમાર્થિક સત્ય છે. જે માણસ આ પારમાર્થિક સત્યને જાણુતા નથી તે અજ્ઞાની છે. અજ્ઞાની જીવ પટ્ટામાં રાગ-દ્વેષના જન્મને માને છે. એથી તે ક્યારેક રા. અને છે, કયારેક દ્વેષી અને છે. પરિણામે તે પેાતાને મધ્યસ્થ નથી મનાવી શકો. સુખ દુઃખનું કારણ પેાતાના રાગ-દ્વેષ કાઇપણ પરપદાર્થ જીવાત્માના સુખદુઃખનું કારણ નથી. આ વાસ્તવિક-યથાર્થ સત્ય છે. આ સત્યને સમજનાર કાઈ જ્ઞાનીપુરૂષ પરપદા પર આરેપણુ નથી કરતા કે આ પદાર્થ મને મળ્યા એટલે હું સુખી છું. આ પદાર્થોં મને ન મળ્યા એટલે હુ દુઃખી છુ.....’ કાઈપણ પદાર્થના તે વાંક નથી જોતા. કાઇ પણ વસ્તુમાં તે ઉપકાર નથી જોતા. સુખ દુઃખનું કારણ તે ખૂદના રાગ-દ્વેષને જ માને છે. એક વસ્તુ સારી છે, શાથી તે પેતાને પ્રિય નથી લાગતી પરંતુ પેાતાનામાં રાગ છે તેથી એ વસ્તુ પ્રિય લાગે છે. એક વસ્તુ ખરાખ છે માટે તે અપ્રિય નથી લાગતી પરંતુ પાતાનામાં દ્વેષની વાસના Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૨૩ છે તેથી તે અપ્રિય લાગે છે. આ પ્રમાણે જ્ઞાનીપુરૂષ પેાતાને રાગ-દ્વેષથી ખચાવી લે છે. આને કહે છે તત્ત્વસારા ઉપેક્ષા ભાવના. આ વાત તાત્ત્વિક છે. છતાં પણ તમારે લેાકાએ તે સમજવી અનિવાય છે. ઘણી જ સુંદર વાત છે આ. રાગ અને દ્વેષની ભભૂકી આગને ઠારવા માટે આ વાત ફાયરબ્રિગેડના ખ ખ છે. આ વાત સમજી લે તે તમારૂ કામ થઈ જાય. કોઈ પણ વસ્તુ, કાંઈ પશુ પદાર્થ સારા કે ખરાબ નથી. સારૂ અને ખરાબ, પ્રિય અને અપ્રિય, ઠીક અને અહીં એ બધી આપણી મનની કલ્પનાએ છે. આ કલ્પનાઓથી સુખ-દુઃખના ખ્યાલ જન્મે છે, ૪૧૦ ઉદાહરણથી તમને સમજાવુ, ધારા કે તમે એક નાના મકાનમાં રહેા છે. મકાનમાં જરૂરી સુખ-સગવડ નથી. એ મકાન તમને ગમતું નથી. તમે વિચાર છે કે કેાઈ સરૂ મકાન મળી જાય, સુખ-સગવડવાળુ મકાન મળી જાય તેા સારૂં'! પણુ, એવુ મકાન લેવા માટે પૈસા તમારી પાસે નથી. એક મકાન કે જે તમારી પાસે છે તે તમને ગમતુ' નથી અને જે મકાન તમારી પાસે નથી છતાંય એવુ મુખ સગવડવાળુ મકાન તમને ગમે છે. આ શું છે એજ કે મકાન સારૂ કે ખરાબ એ તે તમારી માત્ર કલ્પના છે! મકાનમાં સારાપણું હોત તે બધાંને જ એ મકાન ખરાખી હાય તા બધાંને એ મકાન ખરાબ જે મકાન તમને નથી ગમતુ એ ખીજાને તમને ગમે છે તે ીજાને નથી ગમતું! સારૂ લાગે ! મકાનમાં લાગે, પરંતુ એવું નથી. ગમે છે! જે મકાન જે ભાજન તમને પ્રિય લાગે છે તે જ લેાજન બીજાને અપ્રિય લાગે છે. તમને ભીંડાનું શાક ભાવે છે, તમારા મિત્ર કે ભાઈને ભીડાના શાકનુ નામ સાંભળીને ઉલ્ટી થઇ આવે છે ! તમને રસગુલ્લા મહુ ભાવે છે, તમારી પત્નીને તે દીઠાંય ગમતા નથી, આ શુ મતાવે છે ? જો ભીંડામાં ન ભાવવા જેવુ' હેત તેા તે બધાને જ ન ભાવત, ' રસગુલ્લામાં ભાવવાપણું હાત તે તે દરેકને ભાવત । પરંતુ એવું નથી Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જ. કારણ કે દરેક પદાર્થ પિતપતાના સ્વભાવમાં સ્થિત છે. પ્રિયઅપ્રિયની કલપના જીવાત્મા કરે છે. તેના કારણે રાગ અને દેશના દ્રઢ બને છે સુખ અને દુઃખની કલ્પના જાગે છે આથી જ કહું છું કે વ્યર્થના રાગ-દ્વેષ છે. તવસારા ઉપેક્ષાભાવનાને ખૂબ ખૂબ આત્મસાત્ કરે. માધ્યસ્થય ભાવનાને સ્થિર કરવાને પ્રયત્ન કરે, આ સારું અને આ ખરાબ-આવી કલ્પના–જાળને છેદી નાંખો. જગતની એકપણ વસ્તુ નથી સારી કે નથી ખરાબ! સારું અને ખરાબ, પ્રિય અને અપ્રિય આ બધી રાગ-દ્વેષજન્ય કલ્પનાઓ છે. આવી નકામી–વ્યર્થ કલ્પનાઓ કરી શા માટે અશાંત બને છે? પિતાના આત્મા સાથે પ્રેમ કર્યો છે? ચેતન જી પ્રત્યે કરૂણાસારા ઉપેક્ષા અને અનુબંધસારા ઉપેક્ષા ભાવનાથી ભાવિત બને. જડ પદાર્થો પ્રત્યે નિર્વેદસારા ઉપેક્ષા ભાવનાથી ભાવિત બને. વિશ્વમાં માત્ર બે જ તત્ત્વ છે. જડ અને ચેતન. આપણે આ બંને તેના સંપર્ક અને સંસર્ગમાં રહેવું જ પડે છે. આપણું પિતાનું અસ્તિત્વ પણ આ બે તનું સાજન છે. શરીર જડ છે તે આત્મા ચેતન છે. આત્મા સદા માટે શરીરના બંધનથી મુક્ત થશે ત્યારે આ સંસારથી છુટકાર થઈ જશે. પરંતુ શરીરના બંધનથી મુક્ત થવું એ સરળ કામ નથી. બાળકોને ખેલ નથી. હું સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું. અશરીરી છું. આવું ચિંતન કદી કર્યું છે? પિતાના આત્માથી પણ કયારેય પ્રેમ કર્યો છે ખરે? આત્માથી પ્રેમ થાય તે શરીરના બંધનથી તેને મુકત કરવાનો પુરૂષાર્થ થઈ શકે. આત્મા સાથે પ્રેમ થાય તે જ શરીર બંધનરૂપ લાગે, સભામાંથી ? શરીર તે ખૂબ જ વ્હાલું લાગે છે, અમને શરીર કયારે પણ બંધનરૂપ નથી લાગ્યું. Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૩. ૪૧૯ મહારાજશ્રી એ જ તે વાત છે શરીર ખૂબ વ્હાલું લાગે છે. આત્માને કદી વિચાર જ નથી આવતું. કયારેક રાતના સમયે ઘરમાં બધાં સૂઈ ગયા હેય, તમારી ઊંઘ ઊડી ગઈ હોય, એવા સમયે પથારીમાં શાંતભાવે બેસીને આત્મચિંતન કરે. મકાનની બારીમાંથી દેખાતા ભૂરા આકાશ તરફ જુવેઅનંત રમાકાશ તરફ મીટ માંડે અને પછી વિચારે કેહમૂહું કેણુ છુ?' તમે તમારી વર્તમાન અવસ્થા ભૂલી જાઓ. હું છગનલાલ કે મગનલાલ, હું સુરેન્દ્રકુમાર કે મહેન્દ્રકુમાર છું. હું શ્રીમંત છું કે ગરીબ છું.” આ બધી ઓળખ ત્યારે સાવ જ વિસરી જાઓ, આ બધી તે પરિવર્તનશીલ અવસ્થા છે. જે સ્થિર તત્ત્વ છે જે મૂળભૂત તત્વ છે, “ઓરિજિનલ મેટર જે છે તે હું છું એ સ્થિર તત્વ છે આત્મદ્રવ્ય ! આત્મદ્રવ્ય અનામી છે, અશરીરી છે, અજર અને અમર છે. આત્માને ન ઘડપણ છે, ન તેનું મૃત્યુ છે. તેનામાં અપાર અનંત આનંદ છે, અક્ષય અને અવિનાશી સુખ છે. તમે આ ચિંતનમાં તુલી જાઓ, ડીક ક્ષણ માટે પણ ડૂબકી લગાવે આત્મામાં, ડૂબવામાં અનહદ આનંદ છે. સ્વભાવદશાના ચિંતનમાં ડૂબી જાઓ. કરે નહિડુબકી લગાવતા જ જાઓ. પરચિંતા છોડે, આત્મચિંતનમાં ડૂબ પારકાઓની ચિતાના સાગરમાં ડૂબવાથી તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે. તેથી ચિત્ત અશાંત અને અસવાસ્થ બને છે. પારકાની ચિંતા ને પંચાત કરવાથી બીજું મળે પણ શું ? તેનાથી શું ધન દૌલત મળે છે? મળતું કશું જ નથી. ગુમાવવું જ પડે છે. પેટને ધધે છે પારકાની ચિંતાને. તેમ કરવાથી પિતાનું જ સુખ ગુમાવવાનું છે. નિજની પ્રસન્નતા ઈ દેવાની છે. આથી પરચંતા કરવાનું છેડો, Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૨. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બીજાઓની યોગ્યતા અનુસાર તેને માર્ગદર્શન આપતા રહે. બીજાઓને અહિતથી બચાવવાની પ્રેરણા આપતા રહે, પરંતુ જેને તમારી પ્રેરણા ન જોઈતી હોય, જેને તમારું માર્ગદર્શન ન જોઈતું હેય તેને તમે પ્રેરણું કે માર્ગદર્શન ન આપે. તમારી ઈચ્છાનુસાર તે ન ચાલે તે તમે અશાંત અને અવરથ ન બને. એક વાત પાકી સમજી લે કે દરેક જીવાત્માના પિતાના કર્મ છે. પિતાના સંસ્કાર છે, તે અનુસાર જ તે પિતાનું જીવન જીવશે. તમે તમારે મિથ્યાઆગ્રહ છે. મનમાંથી આગ્રહને કાઢી નાખે. ફેંકી દે તમારા આગ્રહને બહાર. બહારની દુનિયા સાથે જેટલો અનિવાર્ય–જરૂરી હોય તેટલે જ સંબંધ રાખો. આંતર જગત વિશાળ છે. એ આંતર-વિશ્વની યાત્રા કરે. એવું ન સમજતા કે આંખથી દેખાય છે તેટલું જ વિશ્વ છે! પાંચ ઇન્દ્રિયેથી અગોચર એક વિશાળને વિરાટ ભાવવિશ્વ પણ છે. આપણે પિતાને અનંત અને અનાદિ અતીત ઈતિહાસ છે. અનંત જન્મની આપણી અનંતાન ત કથાઓ છે. જ્યારે સમય મળે, જ્યારે પણ પરચિંતાથી અકળાઈ જાઓ ત્યારે આ ભાવસૃષ્ટિની યાત્રાએ નીકળી પડે. પ્રયત્ન કરતા રહે, એક દિવસ જરૂર તમને આ ભાવસૃષ્ટિની યાત્રામાં સફળતા મળશે. “અમે લેકે તે આવી યાત્રા ન કરી શકીએ, અમારી પાસે એવું જ્ઞાન નથી, એવી સૂઝ-સમજ નથી,' એવું લગીરેય વિચારતા નહિ. એવી રીતે નિરાશ ન બનશે. કાણુ સ્વજન? કાણુ પરજન? અશાંત અને બેચેન કરનારી વ્યર્થ ચિંતાઓથી મુક્ત થવાને દઢ સંકલ્પ કરે. અશાંતિ પિદા કરનારી પરેચિંતા મારે નથી કરવી. સ્વજને સાથે મારે શું લેવા દેવા ? આ લેકે તે માત્ર આ જન્મના સ્વજન છે. પૂર્વ જન્મમાં મેં કેટલાં સ્વજન કર્યા અને છેડયા ? આ સ્વજન પણ કેવાં? હું સ્વજન માનું છું, તેઓ મને શું વજન માને છે? નથી માનતા અને સ્વજન, તે હું શા માટે માનું? Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૩ - : ૪ર૧ કિઈ વજન નથી. કેઈ પરજન નથી. આ સંસારમાં વજન પરજન બને છે. પરજના સ્વજન બને છે. કેઈ સંબધ સ્થિર નથી. શાશ્વત નથી. સ્થિર અને શાશ્વત મારે આત્મા છે. એક જ જ છું અને એટલે જ પરલકની યાત્રા કરીશ તે પછી એટલે જ મસ્ત જીવન શા માટે ન જવું? આ પ્રમાણે એકવ ભાવના સુદઢ કરે. • માધ્યસ્થ ભાવનાની આધારશીલા છે એકત્વ ભાવના. એહમહું એકલો છું આ વિચાર નિરાશાને કે દુર્બળતાનો નથી. રડતા રડતા ન વિચારશે કે “શું કરું ? હું એકલું કેઈપણ પ્રકારની દીનતા કર્યા વિના ચિંતન કરવું કે હું એકલો છું.' અંતરને-હૈયાને એકત્વની ભાવનાથી ભાવિત કરવું. આત્મભાવને પુષ્ટ કરતા રહે. એકવ વિના માધ્યશ્ય નહીં • સભામાંથી આ પ્રમાણે વિચારવું એ સ્વાર્થીપણું નથી? * મહારાજશ્રી ના, તેમાં જરાય સ્વાર્થીપણું નથી. આત્મભાવને પુષ્ટ કરનાર જ સાથે પરાર્થ અને પરમાર્થ કરી શકે છે. જેણે આત્માને જાણે નથી, આત્માનું એક જાણ્યું નથી તે સારો અને નિર્દભ પરાર્થ–પરમાર્થ નથી કરી શકતે, કરવા જશે તે પણ દંભ કરશે ! સાધશે વાર્થ અને બતાવશે પરમાર્થ / આજકાલના દેશનેતાએને તમે નથી જોતા? શું કરે છે તે લેકે? કહે છે કે “અમે તમારૂં કલ્યાણ કરવા માંગીએ છીએ. અમારે તમને સુખીને સમૃદ્ધ કરવા છે. પણ વાસ્તવમાં તેઓ શું કરે છે? સેવાના નામે, લેક કલ્યાણના નામે ખૂદ પિતાની બેન્ક બેલેન્સ સમૃદ્ધ કરે છે! કે ભયાનક દંભ છે આ? જે ખૂદ પિતાને નથી જાણત, આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ છે તેને નથી જાણતે, તે પરમાર્થ નથી કરી શકતે. આથી પ્રાચીનકાળના ત્રષિ-મહર્ષિએ વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપતા, એ શિક્ષણના પહેલા, સર્વપ્રથમ આત્મા ને સમજાવતા. ભલે, પ્રારંભમાં દાર્શનિક રીતે આત્માની સમજ નહોતા આપતા પરંતુ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આ પ્રત્યે પ્રેમ ન પ્રિમી, સમાજ હિરી લાલે પાછી આત્મા પ્રત્યે પ્રેમ જાગ્રત કરવાનું કાર્ય પહેલાં જરૂર કરતા. આત્મપ્રેમી માણસ જ સાચો કુટુંબપ્રેમી, સમાજપ્રેમી, રાષ્ટ્રપ્રેમી અને વિશ્વપ્રેમી બની શકે છે. આત્માને તર્ક અને બુદ્ધિથી ભલે પાછળથી સમજે પણ આત્મા સાથે પહેલા પ્રેમ તે કરી શકે. આત્માનું જે એકત્વ છે, તેની જે નિબંધ અવસ્થા છે તેની સાથે પ્રેમ કરે. આત્મપ્રેમી માણસ સ્વાથી નથી બની શકતે. જે આત્મજ્ઞાની નથી તે કયારેય સાચે પરોપકારી નથી બની શક્ત. એકત્વની સાથે માધ્યચ્ચને સંબંધ છે. એકત્વ વિના માચ્ય નહિ! આત્મજ્ઞાનની પ્રતિષ્ઠા ઘટી છે: આજે તે પ્રજાનું ઘર દુર્ભાગ્ય ઉદયમાં આવ્યું છે. આત્મજ્ઞાનનું શિક્ષણ જ બંધ થઈ ગયું છે. એકપણ શાળા-કોલેજમાં નથી અપાતું. આત્મજ્ઞાન કરતાં વિજ્ઞાનને વધુ પ્રતિષ્ઠા મળી ગઈ છે. આત્મજ્ઞાનીથી વધુ પ્રતિષ્ઠા વિજ્ઞાનીને મળી છે. તેનું પરિણામ વિઘાતક આવ્યું છે. જે આત્મજ્ઞાની નથી અને વૈજ્ઞાનિક બની ગયા છે તેઓ સંસારના તારણહાર નહિ પણ સંસારના સંહારક જ બનશે. આત્મજ્ઞાની જ સંસારના સર્વ પ્રત્યે પ્રેમ કરી શકે છે. કરૂણું વહાવી શકે છે. વિજ્ઞાનીની દષ્ટિ પ્રેમની નથી હતી. તેની દષ્ટિમાં તે પદાર્થ અને પદાર્થનું પૃથક્કરણ જ હોય છે. આ પદાર્થમાં આટલાં રસાયણ છે તેની આટલી અસર છે...તેમાં આટલી શકિત છે વગેરે બસ, તેનું વિશ્લેષણ કરી દેશે ! જ્યારે આત્મજ્ઞાની સર્વ માં પિતાના સમાન આમતવનું દર્શન કરીને, સર્વ જી પ્રત્યે પ્રેમ અને મૈત્રી ભાવ રાખી શકે છે. વૈજ્ઞાનિક કે ભાવ રાખશે? આથી જ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને પાયે છે આત્મજ્ઞાન. આથી જ આ દેશમાં બાળકોને ઘેડિયામાં જ આત્મજ્ઞાનના હાલરડા સંભળાવાતા હતાં. વ્યાવહારિક શિક્ષણની સાથેસાથે આત્માનું પણ શિક્ષણ અપાતું. આજકાલ તમે લેકે શું તમારા બાળકને આત્મજ્ઞાન આપે છે ? Page #431 -------------------------------------------------------------------------- ________________ + ૪૨૩ સભામાંથી : અમારી પાસે જ આત્મજ્ઞાન નથી તે અમે અમારા બાળકાને કયાંથી આપીએ આત્મજ્ઞાન ? ... મહારાજશ્રી : આત્મજ્ઞાન વિના, આત્માના ચૈતન્ય અને એકત્વને સમજ્યા વિના, આત્મા સાથે પ્રેમ કર્યો વિના કાઈપણુ ધર્મક્રિયા ફળદાયી નહિ બને. આત્મવિશુદ્ધિનુ ફળ પ્રાપ્ત નહિ થાય, જીવન-વ્યવહારમાં નમે સાચી શાતિ, આંતર પ્રસન્નતા પ્રાપ્ત નહિં કરી શકે. આથી ફરી કરીને કહું છું કે આત્મપ્રેમી બને, આત્મજ્ઞાની અના. આત્માના એકત્વનુ’ ચિત્તન કરીને, સસારના તમામ સંખ'ધનુ' ન્ય પશુ સમજી લે. સંસારનેા કાઇ જ સબંધ વાસ્તવિક નથી. આટલું જાણવાથી, આટલું હૃદયસ્થ કરવાથી મારથ્ય ભાવ પ્રગટ થશે જ, પ્રવચન-૨૩ ‘એ મારૂં' કહ્યું નથી માનતે,' ભલે ન માને, મારે અને તેને શે સંબંધ? ન માનવુ' હાય તા ન માને, મારી કહેવાની ફરજ પૂરી થઈ, તેનુ કલ્યાણ થાઓ.’ માધ્યસ્થ્ય ભાવનાને અભ્યાસ માણસને સાચા વિરાગી બનાવે છે. વિરાગી પાસે માધ્યસ્થ્ય ભાવના હાવી જ જોઈએ. ગમતા વિષયાના સચાગ અને વિયેાગમાં રામરહિત અને શેકરહિત મનવા માટે માસ્થ્ય-ઉપેક્ષા ભાવના નિતાંત જરૂરી છે. અનિવાય છે. અનિષ્ટ–અણુગમતા વિષયના સચાગ-ત્રિયાગમાં પણ રાગ દ્વેષથી ખચવું આવશ્યક છે. ઉપેક્ષા-ભાવનાથી વિરાગી મનેેલે આત્મા રાગદ્વેષથી ખચી શકે છે. હદયને ચાર ભાવનાઓથી લેાછલ કરી દા ધર્મની આરાધનાને પ્રાણવાન બનાવવા માટે આરાધકનું હૃદય મૈત્રી કા પ્રમાદ અને માધ્યસ્થ્ય-આ ચાર ભાવનાથી સભર-લાછલ હાવુ જોઇએ, ભાવનાએથી છલકાતુ હૃદય ધનુ' ગ્રાહક અને છે. ધના સ્વરૂપદનમાં આ ભાવનાઓને સમાવેશ કરીને શ્રી હરિભદ્રસૂરિજીએ અતિ ઉત્તમ-સર્વોત્તમ પ્રતિપાદન કર્યુ છે. તમે લા Page #432 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જે આ ભાવનાઓને સુપેરે સમજીને તેનાથી હૃદયને ભાવિત કરી લે તે તમને અપૂર્વ અને અનુપમ શાંતિને અનુભવ થશે. તમારી દરેક ધર્મક્રિયા ઉલ્લાસમય બનશે. તમારી, ધર્મકરણી જોઈને બીજાઓને પણ તમારા પ્રત્યે અને તમારી ધમકિયા પ્રત્યે આદર અને બહુમાન જાગ્રત થશે. . આજ આપણે ઉપેક્ષા ભાવનાનું વિવેચને પૂર્ણ કરીએ છીએ, કાલે ચારે ભાવનાઓને ઉપસંહાર કરવાને વિચાર છે. મૈત્રી, કરૂણ મેદ અને માધ્યષ્ય ભાવનાના વિષયમાં અને ધર્મના સ્વરૂપના વિષયમાં કાલે ઉપસંહાર કરીશ. કારણ કે તે પછી ગ્રન્થકાર મહર્ષિએ માગનુસારી જીવનના ૩૫ ગુણનું વિવરણ-વિવેચન કર્યું છે. એ ગુણે અને આપણે વિવેચન કરવાનું છે. ગ્રન્થકાર અસાધારણ વિદ્વાન અને મહાન આત્મજ્ઞાની હતા. સૂત્રાત્મક ભાષામાં તેઓશ્રીએ આ “ધર્મબિન્દુ' ગ્રન્થની રચના કરી છે. સૂત્ર ઘણું મહત્વ ધરાવે છે. નાનકડા વાકયમાં અનેક ભાવ ભરેલા હોય છે. આપણે એ સૂત્ર પર ચિંતન કરીશું. જૈન, અજૈન બધા જ માટે એ પાંત્રીસ ગુણ જીવને પગી છે. આજ બસ, આટલું જ, Page #433 -------------------------------------------------------------------------- ________________ જ એ ન ભૂલશો કે આપણું ભવિષ્યનું નિર્માણ ખૂદ આપણે જ કરીએ છીએ. આપણું ભવિષ્ય બીજું કંઈ જ ઘડતું નથી.' # જેમ ભાંગ, ચરસ, શરાબ વગેરેને નશો હોય છે તેમ - રાગ, દ્વેષ અને મેહ વગેરેને પણ એક ન હોય છે...નશામાં હેશ નથી રહેતા. મુ તમે જે આ ભાવનાઓને નિત્ય નિરંતર અભ્યાસ કરતા રહેશે તે એક દિવસ તમારી વિચારધારા ગંગાની પવિત્ર ધારા જેવી બની રહેશે. વિદ્વત્તા એક વાત છે, અને ભાવના બીજી વાત છે. ભાવનાશૂન્ય વિદ્વત્તા આંતર-આનન્દ, આંતર-પ્રસન્નતા પ્રદાન નથી કરી શકતી પ્રવચન/ર૪ પરમ ઉપકારી મહાન કૃતધર પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત ધર્મબિન્દુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ વિરત રથી સમજાવી રહ્યા છે. એક જ લેકમા આચાર્યદેવે ઘણી બધી વાતે કહી દીધી છે. તેમની ગ્રન્થ-રચનાઓ એવી છે કે જે ડાક શબ્દમાં ઘણું બધું કહી દે છે. ભિન્ન ભિન્ન આચાર્યો અને ઋષિ મુનિએ “ધર્મની ભિન્ન ભિન્ન વ્યાખ્યા કરી છે. એ બધી જ વ્યાખ્યાઓમાં ૧૪ મને આચાર્યશ્રીની વ્યાખ્યા સર્વ શ્રેષ્ઠ લાગી છે. તમે લેકે ધર્મની Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬: મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આ વ્યાખ્યાને બરાબર સમજી લે, જેથી આમતેમ તમે ભટકી ન પડે. “ધર્મના વિષયમાં ખૂબ જ સમજી, વિચારીને નિર્ણય કર, કારણ કે ધમની સાથે આપણા અનંત ભવિષ્યને સંબંધ જોડાયેલ છે. ધમના વિષયમાં ગરબડ કરી તે ભવિષ્ય અંધકારમય થઈ જશે. ભટકી જશે દુતિમા. આત્મનિરીક્ષણ કરે? જે પણ ધમનુષ્ઠાન કરવું હોય, પહેલાં વિચારી લે કે એ ધર્માનુષ્ઠાન કેણે બતાવ્યું છે, કોઈ રાગી-દેવીએ તે તે બતાવ્યું નથી ને? બતાવનાર વિશ્વસનીય તે છે ને? નિષ્પક્ષ, મધ્યસ્થ અને અને જિન છે ને? નિર્ણય થઈ જાય તે બતાવનારે જે પ્રકારે ધમનુષ્ઠાન કરવાનું કહ્યું હેય તે પ્રમાણે જ તે કરવું. વિધિને આદર કરો. સમયને ખ્યાલ કર. ભાવ અને ભાવનાનું લક્ષ્ય રાખવું. એટલું કરીને પણ પછી તમારા હૃદયને ઢઢળો કે તમારું હૃદય મૌત્રી, કરુણા, પ્રદ અને માધ્યભાવથી શુદ્ધ બન્યું છે કે નહિં? મતલબ કે તમારા વિચારમા સધન થયું છે કે નહિ? તમારા વિચાર મૈત્રીભાવનાથી ભાવિત બન્યા છે? કરુણાથી તમારા વિચાર કેમળ બન્યા છે? પ્રદથી તમારા વિચાર ઉન્નત બન્યા છે? માધ્યસ્થથી તમારા વિચામાં સમત્વ આવ્યું છે? આપણું ભવિષ્યનિર્માણમાં આપણા વિચાર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એ ન ભૂલશે કે આપણાં ભવિષ્યનુ નિર્માણ ખૂદ આપણે જ કરીએ છીએ. આપણું ભવિષ્ય બીજું કંઈ જ ઘડતું નથી. કેઈ જ ઇશ્વર આપણાં ભાવિને ઘડતું નથી. આ જીવનમાં આપણે આપણી આત્મભૂમિમાં જેવા વિચાર-બીજ વાવીશું તેવું જ જીવનવૃક્ષ એ વિચાર બીજમાંથી વિકસિત થશે. બીજ લીમડાનું વાવ્યું હશે તે આંબે નહિ ઉગે, લીમડાનું જ વૃક્ષ ઉગશે. આંબાના વૃક્ષને ઉગાડવું હાય તે આંબાનું જ બીજ વાવવું પડશે. વિચાર-બીજની વાવણીમાં સાવધાન ન રહ્યાં, જાગ્રત ન રહ્યા તે ભવિષ્ય અંધકારમય, સુખ Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ ૪ર૭ મય, વેદનામય બનશે શ્રમણ ભગવાન મહાવીરે એટલા માટે તે કહ્યું કે સાવવાનીથી-ઉપગપૂર્વક ચાલે. વિવેકપૂર્વક ચાલ સાવધાનીથી બેસે. ખાઓ તે સાવધાનીથી. પીએ તે સાવધાનીથી. બેલે તે સાવધાનીથી..! સાવધાની એટલે જાગ્રતિ. કેઈ ખાટા-નઠામા-ખરાબ વિચારનું બીજ આત્મભૂમિમા પડી ન જાય તે માટે સાવધાન રહે ! જાગ્રત રહે ! વિચારેનું બીજ આત્મભૂમિમાં પડતાં વાર નથી લાગતી. વિચારથી સંસારી, વિચારેથી સાધુ : કહે, તમારે કે પાક જોઈએ છે? કેવાં વૃક્ષ તમને પસંદ છે? બાવળના ? લીમડાના ? આબાના? તમે જે શત્રુતાપૂર્ણ વિચાર ક્ય, ક્રરતાપૂર્ણ વિચાર કર્યા, ઈર્યા પૂર્ણ વિચાર કર્યા, ઘણા અને તિરસ્કારપૂર્ણ વિચાર કર્યા તે સમજી લેજે કે નરક તમારા બારણે ટકારા મારી રહી છે તે યાદ રાખજો કે તિર્યંચગતિ તમને તેડવા આવીને તમારા જીવન બારણે ઊભી છે. કેઈપણ હેય, સંસારી હોય કે સાધુ હેય, વિચારોથી માણસ સંસારી છે, વિચારથી માણસ સાધુ છે. રાજર્ષિ પ્રસન્નચંદ્ર સાતમી નરકમાં જવાના કર્મ કેવી રીતે ભેગાં કય? વેષ તેમને નિતાંત સાધુને હતું પરંતુ વિચાર તેમના ત્યારે નખશિખાન્ત સંસારીના હતા ! ભરત ચક્રવતી અરિસા ભુવનમાં કેવળજ્ઞાન કેવી રીતે પામ્યા? વેલ તેમને પૂરેપૂરે સંસારને હતે . પરંતુ વિચારથી તે ત્યારે પરિપૂર્ણ સાધુ હતા! વિચારેએ ભરત ચક્રવર્તીને વીતરાગ બનાવી દીધા. સર્વજ્ઞ બનાવી દીધા વિચારશક્તિનો અદ્દભુત પ્રભાવ છે. જાથત રહો તે જ વિચાર શુદ્ધ રહી શકે છે. જાગ્રતિ ચાલી ગઈ, ભાન ભૂલાયું, હાશ છે, બેહેશ અને બેભાન બન્યા, કું ખાધું તે ગયા કામથી! બેશી ઘણી જ ખતરનાક છે, બેહશીમા ન કરવાના વિચાર આવે છે. જેમ ભાંગ ચરસ શરાબ વગેરેને નશે હેય છે તેમ રાગ, દ્વેષ અને મેહ વગેરેને પણ એક નશો હોય છે અને નશામાં હોશ નથી હોતા, Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એક સરદારજી દિલ્હીના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. ઉભા શું હતા? એક બેન્ચ પર બેઠાં બેઠાં બગામાં ખાઈ રહ્યા હતા. નશામાં હતા. કર્યો હશે કેઈ નશે. એક પિલિએ તેમને જોયા. સરદારજી પાસે જઈને કહ્યું : “સરદારજી! તમે અહીં બગાસાં ખાવ છે? અહીં બગાસા ખાવાના પૈસા લાગે છે.” કેટલા પૈસા લાગે છે? સરદારજીએ પૂછ્યું. એક બગાસાને એક રૂપિચે, સરદારજીએ તરત જ ખીસામાંથી પચ્ચીસ રૂપિયા કાઢીને પિલિસને આપ્યા. પિલિસ જ રહ્યો. થોડીવાર બાદ સરદારજી ઘરે ગયા. નશામાં હતા. પિતાની પત્નીને ગર્વથી કહ્યું : “આજ તે મેં પિલિસને ખૂબ જ બનાવ્યું...” કેવી રીતે? શું બન્યું ?” પત્નીએ ઉત્સુકતાથી પૂછ્યું. હું તે બગાસા પચાસ-સાઠ ખાઈ ગયે હઈશ. પણ પોલિસને રૂપિયા આપ્યા માત્ર પચ્ચીસ જ ! બેલ, મેં પિલિસને કે ઉલ્લુ બનાવ્યા બેહશીમાં માણસ પિતે મૂર્ખામી કરે છે અને બીજાને મૂર્ખ માને છે ! રાગીની બેહાશી, ઢષીની બેહોશી અને અજ્ઞાનીની બેહેશી આવી જ હોય છે. તે દેશમાં રહે. ભાનમા રહો. બેહેશ ન બને બેભાન ન બને. નશા ન કરે. જાગતા રહે. વિચારમાં જેટલી જાગ્રતા જળવાય તેટલી જાળવે. વિચારોમાથી અશુદ્ધિને દૂર કરવાને પ્રયત્ન કરતા રહે. એ પ્રયત્ન છે મૈત્રી વગેરે ભાવનાથી હદયને ભાવિત કરવાને. રેજ સવારે કે સાંજે આ ભાવનાઓને અભ્યાસ કરે. તમે જે આ અભ્યાસ નિત્ય નિરંતર કરતા રહેશે તે એક દિવસ તમારી વિચારધારા ગંગાની પવિત્ર ધારા જેવી બની રહેશે. તમે જાગ્રત બની જશે. દેશમાં આવી જશે. હવે આજે આપણે મૈત્રી વગેરે ભાવનાઓને ઉપસંહાર કરીશું ? Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૪ : એ ત્રી ભાવના તમારે મૈત્રી કે દુશમની આ બેમાંથી એકની પસંદગી કરવાની છે. તમને જે મૈત્રી પસંદ હોય તે મૈત્રીને અપનાવી લો. અને જે શત્રુતા હાલી હોય તે તેને અપનાવી લે. સંસારમાં એવી ય વસતિ છે કે જેમને શત્રુતા કરવામાં, શત્રુતા ટકાવી રાખવામાં અને શત્રુતા વધારવામાં મઝા આવે છે! મઝા તે પશુએની કલ કરનાર કસાઈઓને પણ આવે છે, શરાબ પીનારાઓને પણ શરાબ પીવામાં મઝા આવે છે. મજા આવે છે એટલા માટે બધું નથી કરી શકાતું. અજ્ઞાનીને જે જે કામમાં મજા આવે છે તે તે કામમાં જ્ઞાનીને જરાય મજા નથી આવતી. રાગીને જેમાં મજા પડે છે તેમાં વિરાગીને નથી પડતી. તમારું જે ત્રીજું નેત્ર-ત્રીજી આખ-જ્ઞાનદષ્ટિ ખૂલ્લી ગઈ હોય તે તમને શત્રુતા જરા માત્ર નહિ ગમે. તે તમે મૈત્રીને જ પસંદ કરશે. અજ્ઞાની વિચારે છે : “આણે મને દુઃખ આપ્યું. મારું સુખ તેણે છીનવી લીધું. મને દુઃખી દુખી કરી નાંખે. મને એ સુખ નથી આપતે. આથી એને તે હું મારા શત્રુ-દુશ્મન જ માનીશ. તેના પ્રત્યે વળી મૈત્રી કેવી? તે મને દુશ્મન માનતે હોય તે હું તેને મારો મિત્ર કેવી રીતે માનું ? મારે પણ આ સંસારમાં જીવવું છે. સંસાર-વ્યવહારમાં તત્ત્વજ્ઞાની બનવાથી નથી ચાલતું. હું કઈ સાધુ-સત નથી તે શત્રને પણ મિત્ર માનું આવું વિચારનારાઓ પાસે મૈત્રીની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આવા મૂઢ માણસે જે કઈ સાથે મૈત્રી કરતા દેખાય તે સ્વાર્થ પરવશ ! સવ છે પ્રત્યે આવા લેકે ચૈત્રી નથી બાંધી શકતા. “તમામ જીવો મારા મિત્ર છે. આ ઉદાત ભાવના તેમના જીવનમાં નથી હોતી. મિત્રી ત્રણ પ્રકારનું ચિંતન : ૧. જ્ઞાની માણસ આમ વિચારે છે? હું આત્મન ! તુ સર્વ પ્રત્યે મૈત્રી રાખ, આ જગતમાં તારે કઈ જ શત્રુ નથી. બધા જ તારા મિત્ર છે. આ જીવનને તે વિચાર કર! કેટલી છે આ જિંદગી? પચાસ-સે વરસની જિંદગીમાં ત કેટ-કેટલાની સાથે શત્રુતા આપીશ ? Page #438 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શા માટે બાંધીશ શત્રુતા રાખવાથી તેને શું મળશે? કશું જ નહિ. જે મળશે તે કંકાસ અને કકળાટ જ હશે! અશાતિ અને બેચેની ૨. હે આત્મન ! આ સંસારમાં પરિભ્રમણ કરતા તે બધા જ છે સાથે બધા જ પ્રકારને સંબંધ બાંધ્યો છે. માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની આદિ તમામ સંબધેથી તું બંધાયેલ છે. હવે તે બધાં સાથે તું શું કરવા શત્રુતા કરે છે? એ શત્રુતા પણ શું કાયમ ટકવાની છે? નહિ જ ટકે. પૂર્વ જન્મના શત્રુ આ જન્મમાં સ્નેહી બને છે, આ ભવના સનેહી બીજા જન્મમા વૈરી બની જાય છે. બધાં જ સંબંધે પરિવર્તનશીલ છે. તે પછી શા માટે તું તારા હૈયે શત્રુતાને સંઘરે છે? સમગ્ર જીવસૃષ્ટિ તારી કુટુંબ છે. ૩. હે આત્મન ! શત્રુતાથી તે તારું સુકૃત નાશ પામશે. શત્રુતાને ભાવ શુભ કર્મોને નાશ કરે છે તે શા માટે કેઈ સાથે શત્રુતા રાખવી? બધા જ કર્મપરવશ છે. કર્મોની વિચિત્રતા અપાર છે. તારા પ્રત્યે શત્રુતા રાખનારનું પણ તું અશુભ-અમંગળ ન વિચાર. સજજને માટે શત્રુતા ભા નથી આપતી. તારી સજજનતા સમતામાં છે. સમતાથી જ મનુષ્ય સજજન છે. શત્રુતાથી તે મનુષ્ય તુજન છે. બસ, આ પ્રમાણે તમે હૈયે મૈત્રી ભાવનાને સ્થિર અને સુદઢ કરવાને પ્રયત્ન કરતા રહે. કરુણ. તમામ ગુણેનું ઉદ્ભવ સ્થાન છે કેમળ હૃદય. હૃદયની ભાવના કમળતામાંથી જ ગુણેને અવિર્ભાવ થાય છે. એ બધા જ ગુણેમાં કરુણા સર્વશ્રેષ્ઠ ગુણ છે. બીજા ના દુઃખ જાણીને કે જેઈને એ દુને દૂર કરવાની પ્રબળ ઈચછા થવી તે કરુણા છે. તમે લકે તમારા દુખને દૂર કરવા ઈચ્છે છે કે બીજાના દુખે ને ? Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ = ૪૩૧ સભામાંથી ? અમે તે અમારાં દુખેને જ રહીએ છીએ, મહારાજશ્રી તે પછી આમાને ધર્મતત્વને સ્પર્શ થવાને સંભવ નથી. દુખી જી પ્રત્યે અતિ કરુણા કર્યા વિના ધર્મ આરાધના કરવાની યોગ્યતા જન્મતી નથી ધર્મ-આરાધના કરવાની ગ્યતા અપેક્ષિત છે. રેગ્યતા વિના કરેલી ધમની આરાધના આત્મહદ્ધિ કરી નથી શકતી. આત્મા મહાત્મા નથી થતું. આત્મામાં ગુણેની ઉત્પત્તિ કે ગુણની ઉન્નતિ નથી થતી. જે માનવહૈયે કરુણાને વાસ નથી ત્યાં કૂરતા હોય છે. ક્રૂર હદયમાં ધર્મને પ્રવેશ નથી થતું. કેઈ હિંસા કરે છે, જેની કલ કરે છે તે જ ક્રૂર છે એવું નથી. બીજા ના દુખેને જોઈ અને જાણીને તમારા હૈયે કે દુખ નથી થતું, તમારું હૈયું સામાના દુખથી લેવાતું નથી તે તમે ક્રૂર છે. ક્રર માણસોને ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવાની મનાઈ છે! સભામાંથી અમારા લેકેને તે પ્રવેશ થઈ ગયો છે! મહારાજશ્રી અધિકાર પ્રવેશ થઈ ગયે છે. અધિકારયુક્ત પ્રવેશ નથી થશે. શું કહું તમને લોકોને ? પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મને લજવે નહિ જૈન જ નહિ, આર્ય પણ કહેવાવાનાં લક્ષણ છે ખરાં? દયા અને કરુણા વિના ન આર્ય છે, ન જૈનત્વ! આર્ય અને જેને તે એ છે કે જે બીજાના દુખે દુખી થાય, બીજાના દુઃખને દૂર કરવાના તમામ પ્રયત્ન કરી છૂટે ! સ સારમાં બે પ્રકારના દુખી જીવ હોય છે : દ્રવ્યઃખી અને ભાવદુખી. જેની પાસે યુદય નથી તે દ્રવ્યદુખી છે, જેની પાસે મેહનીય કર્મને ક્ષપશમ નથી તે ભાવદુખી છે. સમજે છે આ વાતને? સમજી લે, આ વાતને બરાબર સમજી લે. પુણ્યકર્મના ૪૨ પ્રકાર છે. તમામે તમામ ભૌતિક સુખ આ કર પ્રકારના પુણ્યકર્મનું ઝેડફશન છે. ઉત્પાદન છે. તમે મનુષ્યગતિમાં છે, તમારી પાસે મનુષ્યગતિનું આયુષ્ય છે. તમે ઉચ્ચજાતના કહેવાય છે, તમારું શરીર નિરોગી છે, તમારી પાચેય ઈન્દ્રિય પરિપૂર્ણ છે, Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તમે રૂપાળા છે, સૂર તમારો મધુર છે, કપ્રિય છે તમે, તમારી વાત બીજા માની લે છે, તમારી નામના છે, વાહ વાહ અને બેલબાલા છે, તમારી પાસે પૈસે છે, ઉંચી પ્રતિષ્ઠા છે, પરિવાર અને અન્યજનના તમારા પર અનહદ પ્રેમ છે-આ બધું જ કે આમાંથી તમારી પાસે જે કંઈ પણ છે તે તમારા પુણ્યના ઉદયથી જ છે જેમને પુણ્યકર્મને ઉદય નથી તેમની પાસે આમાંનું કશું જ નથી હોતું! તેથી વિપરીત તેમની પાસે દુખે બેહિસાબ હેય છે. દુઃખી હોય છે તેઓ. એ લેકે દ્રવ્યદુઃખી કહેવાય છે દ્રવ્ય એટલે પૈસે નહિ દ્રવ્ય એટલે બાહ્ય. દ્રવ્ય એટલે ભૌતિક બાહ્ય રીતે દુઃખી ભૌતિકરીતે દુખો. અને જેને મેહનીયકર્મનો ક્ષયે પશમ નથી થયે તે ભાવ-દુઃખી છે–તેને પ્રબળ માહનીય કર્મને ઉદય હોય છે. આ પાપકર્મના ઉદયથી માણસની મતિ કલુષિત બને છે. સુદેવ, સુગુરુ અને સદુધમ પ્રત્યે તેને જરાપણ શ્રદ્ધા નથી દેતી એટલું જ નહિ આ મહનીય કર્મના ઉદયથી માણસ કુદેવને સુદેવ માની પૂજે છે, કુગુરુને સદગુરુ માને છે અને અસદુ ધમને સદ્ ધર્મ ગણે છે, માને છે. આ જ પાપકર્મના ઉદયથી કેધી, અભિમાની, માયાવી અને લેભી હોય છે. આ જ પાપકર્મના ઉદયથી જીવાત્મામા વિવિધ પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે. વિષયવાસના પણ આ કર્મના ઉદયનું ફળ છે. રડવું અને હસવું, રાજી થવું અને નારાજ થવું, રાગ કરે અને ઈર્ષા કરવી વગેરે બંદે આ કર્મની જ પ્રેરણા અને પેદાશ છે. એવા મહમૂઢ જીવે ભાવદુખી છે. એ બધાં જ દુખે માનસિક છે. મનના ભાથી સંબંધિત છે. આથી એ દુખે ભાવદુઃખ કહેવાય છે. આ બંને પ્રકારના છ પ્રત્યે આપણું હૈયે કરુણા હેવી જોઈએ. કારણ કે એક જીવ દુઃખ ભોગવી રહ્યો છે, બીજે દુખમય ભવિષ્ય ઘડી રહ્યો છે! પાપાચરણ કરનાર સ્વયં-ખૂદ પિતાને જ ભવિષ્યને દુઃખપૂર્ણ બનાવે છે. “પાપા દુઃખમ પાપનું ફળ છે દુખ, સમજ Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ :૪૩૩ પડીને આ વાતની? દુઃખી હોય કે પાપી. બંને પ્રત્યે કરુણાભાવ રાખવાનું છે. કરુણાથી હૃદયને નવલપિત રાખવાનું છે. સભામાંથી : દ્રવ્યદુખી પ્રત્યે તે કરુણ આવે છે પરંતુ પાપી પ્રત્યે કરુણું નથી આવતી ! મહારાજશ્રી : સાચી વાત છે તમારી! પાપી પ્રત્યે તમને કરૂણ ક્યાથી થાય? ન જ થાય !!! કારણ કે તમે બધા તે નિપાપ છે !! નિષ્પાપીને પાપી પ્રત્યે તે કંઈ કરુણા થતી હશે? ના, નિષ્પાપીને તે પાપી પ્રત્યે ક્રૂરતાના જ ભાવ જાગે !! અફસોસ ! કેવી ગાડી અને અક્કલ વગરની વાત કરે છે ? “દવ્યદુખી પ્રત્યે તે કરુણા આવે છે પરંતુ પાપી પ્રત્યે કરૂણ નથી આવતી..” હૈયે હાથ મૂકીને કહે, તમારાં જીવનમાં શું કઈ જ પાપ નથી ? કઈ જ પાપ નથી કર્યું તમે જીવનમાં ? સાવ નિષ્પા૫ છે તમારું જીવન નથી જ. એકથી વધુ પાપથી તમારું જીવન ખરડાયેલું છે. કઈને કઈ નાના-મોટાં, સ્થલ કે સૂક્ષમ પાપથી તમારું હૈયું ભીતર ગધાય જ છે, તે પછી બીજાના પ્રત્યે બીજા પાપી જીવ પ્રત્યે તમને ધિકાર કરવાને કર્યો અધિકાર છે? એક ભિખારી બીજા ભિખારીને કહે : “તને ભીખ માંગતા શરમ નથી આવતી ? મહેનત કર. ભીખ માગવી તે બરાબર નથી તમને પાપ પ્રત્યે અરુચિ પેદા થઈ છે? પાપ પ્રત્યે ઘણા અને તિરસકાર જાગ્યા છે ? પાપ કરતાં પહેલાં તમને હૈયે ડંખ વાગે છે? “મારે પાપ કરવાનું ? અરેરે ! કે દુર્ભાગી છુ કે પાપ કરીને જીવવું પડે છે.” આ અફસોસ, આવી કાળી બળતરા તમને થાય છે? માની લે કે પાપ કરતા તમને મઝા પડે છે, આનંદ અનુભવે છે. પરંતુ પાપ થઈ ગયા પછી પાપની જાણ થયા બાદ એ પાપને પસ્તાવો થાય છે? મારું ચાલે તે ભવિષ્યમાં આવું પાપ તે કરી ન કરું.' આ વિચાર આવે છે? ના. નથી આવતું વિચાર, મઝા માણે છે. તમે પાપમાં બીજા પાપ કરે તે તમે તેની ૫૧ તેની ઘણા કરે. છો! પાપની તેને સજા મળર્વી જોઈએ તેવું બૂમરાણ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કરે અને તમે ખૂદ પાપ કરે. પાપની સજા મળવી જ જોઈએ એવું નહિ કહો! ખરા છે તમે લેકે! ગજબ છે તમારાં લેકેનાં ત્રાજવાં કાટલાં !!! પણ ના. પાપી પ્રત્યે ક્રુર નથી બનવાનું. પાપી જી પ્રત્યે કરુણ ચિંતવવાની છે. શ્રમણ ભગવાન મહાવીરદેવે પાપી છે પ્રત્યે પણ કરણને પ્રવાહ વહેવડાવ્યું હતું. અનેકાનેક સંત-ષિ મહાપુરુષેએ કરુણાપથ પર ચાલીને પ્રેરક અને બેધક ઉદાહરણ આપ્યાં છે. આપણે જે તેમના પગલે ચાલીએ-જીવીએ તે આપણને પણ મહાનતા પ્રાપ્ત થઈ શકે છે. આપણે પણ મહાત્મા બની શકીએ છીએ. તમારે કેરા-ધાર માણસ જ રહેવું છે કે મહાત્મા ય બનવું છે? ગભરાવ નહિ. મહાત્મા એટલે સાધુ બનવાની વાત નથી કરતે. હૃદયને ઉદાત્ત કરવાની વાત કરું છું. હદયને મહાત્માનું હદય બનાવવાનું કહું છું. તમારે એ આદર્શ બને કે મારે મહાત્મા બનવું છે, તે જ આ દિશામાં ગતિ થઈ શકે છે તમારે જે અધમાત્મા જ બન્યા રહેવું હોય, શત્રુતા-તિરસ્કાર અને ક્રૂરતા જ હૈયે ભરી રાખવી હોય તે બહેતર છે તમારે આ બધું સાંભળવાની કોઈ જરૂર નથી. તે તમે અહીં મને સાંભળવા આવશે જ નહિં. પરંતુ તમે અહિં રે જ આવે છે. પ્રેમથી અને જિજ્ઞાસાની મારી વાત સાંભળે છે આથી માનું છું કે તમને મહાત્મા બનવું ગમે છે કેમ. ખરું પ્રમોદ ભાવના ગુણષ પ્રમોદ” ગુણવતે-ગુણીજને પ્રત્યે પ્રેમ ભાવના રાખવી જોઈએ. પ્રદ એટલે પ્રેમ ! ગુણીજને પ્રત્યે પ્રેમ ! ગુણો પ્રત્યે પ્રેમ હશે તે જ ગુણ જેને પ્રેમ કરી શકશો. એક વાત પૂછી લઉં તમને. આ સંસારમાં તેમને કોઈ ગુણવાન દેખાય છે? સર્વગુણ સંપન્ન પરમાત્મા તે આજે સદેહ નથી. અત્યારે તે આપણું દુનિયામાં જે જીવે છે તે બધા ગુણ અને એવગુણ બંનેથી Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ ૪૩૫ સંયુક્ત-ભરેલાં છે. એક વાત નક્કી કે આ સંસારમાં એક પણ જીવાત્મા એ નથી કે જે દેથી જ માત્ર ભરેલ હોય અને તેનામાં એક પણ ગુણ જ ન હોય ! દરેક જીવાત્મામાં કેઈ ને કંઈ ગુણ હોય જ છે. તમારી પાસે એ ગુણ જોવાની દષ્ટિ હેવી જોઈએ. ગુણદષ્ટિવાળો માણસ જ બીજાના ગુણનું દર્શન કરી શકે છે અને એના ગુણે સાથે પ્રેમ કરી શકે છે. પરંતુ જે ષદષ્ટિવાળા છે તેમને કેઈનામાંય ગુણ નહિ દેખાય. તેઓ કદી ગુણે સાથે પ્રેમ નહિ કરી શકે. તેમના જીવનમાં પ્રદ જેવા નહિ મળે, ગોશાલક પૂર્ણ પૂરૂષ ભગવાન મહાવીરમાં એક પણ ગુણ નહે તે જોઈ શકે. ગુણમર્તિ ભગવાન સાથે પ્રેમ નહેતે કરી શક્યા. ભગવાન મહાવીર પ્રત્યે પણ તેણે દેશ કર્યો! આ સંસારમા--આ દુનિયામાં મેક્ષ પ્રત્યે પણ વેષ રાખનાર હોય છે! મોક્ષ એટલે સર્વગુણસંપન્ન સિદ્ધ ભગવાનની સૃષ્ટિ. ગુણદરિટને જેમને પરિચય નથી, માત્ર દેશે સાથે જ જેમને પ્રેમ છે એવા જ મોક્ષદેવી હોય છે. સિદ્ધહેલી, અરિહંતશ્લેષી આચાર્ય–ષી ઉપાધ્યાય-હેલી અને સાધુષી છો પણ આ સંસા૨માં હોય છે, એવા જીવ ગુણદેવી હોય છે, એવા જીને કરુણા સાથે નહિ પણ ક્રોધ સાથે પ્રેમ હોય છે. નમ્રતા સાથે પ્રેમ નથી હત, અભિમાન સાથે પ્રેમ હોય છે ! નિભતા સાથે નહીં, લેભ સાથે લગાવ હોય છે. સત્ય સાથે નહિ, અસત્ય સાથે તેઓ પ્રેમ કરે છે. તેમને પ્રામાણિકતા સાથે નહિ, નીતિ સાથે નહિ, અપ્રમાણિકતા અને અનીતિ સાથે પ્રેમ હોય છે. ઢળે તમારા અંતરને, ભીતર બરાબર આંખ માંડીને જુઓ. તમને ગુણે સાથે પ્રેમ છે કે દેશે સાથે, જુઓ, જાણે તપાસ આત્મનિરીક્ષણ કરે. પ્રદ કેઈ એકાદ-બે કે પાંચ-દસ વ્યક્તિ સુધી સીમિત નથી. પ્રમોદનું સૂત્ર ખૂબ જ વિશાળ છે. “લવ એફ વરસ્યુઝ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગુણ પ્રેમ કેઈ સુલભ તત્વ નથી, દુર્લભ તત્તવ છે. પાંચેક મિનિટ માટે પ્રભેદ ભાવનાનું ચિંતન કરી લેવાથી ગુણપ્રેમી નથી બની જવાતું. પ્રમોદને સબજેટ-વિષય વિશાળ અને વિરાટ છે. કેટલે વ્યાપક છે એ તમારે જાણવું છે ને? તે બરાબર ધ્યાનથી સાંભળોઃ ૧. જે વીતરાગ સર્વજ્ઞ છે, જે સદેહ પરમાત્મા છે, જે જીવે ઉપર અનહદ ઉપકાર કરે છે તેઓ પ્રમેહના સર્વશ્રેષ્ઠ વિષય છે. ૨. જે દેહાતીત થઈ ગયા છે, જે સિદ્ધ-બુદ્ધ-મુક્ત છે, અનંત ગુણોના સાગર છે, તે સૌ પ્રદના સર્વશ્રેષ્ઠ વિષય છે. ૩. જે પર્વતની ગુફાઓમાં, જંગલમાં, ખંડેરમાં અને એકાંત સ્થાનમાં નિર્મમ અને અવિકારી ભાવે આત્મધ્યાન ધરે છે, સમતારસમાં લયલીન રહે છે, અપ્રમત્ત ભાવે ઘેર તપશ્ચર્યા કરે છે, તેઓ પ્રાદના શ્રેષ્ઠ પાત્ર છે. ૪. જે સાધુ પુરૂષ સમ્યફ જ્ઞાની છે, નિસ્વાર્થ અને નિરપેક્ષ - ભાવે લેકેને ધર્મોપદેશ આપે છે, જેમનું મન શાંત છે, ઈન્દ્રિયે બધી જેમની ઉપશાંત છે, જિનશાસનની જે પ્રભાવના કરે છે તે સૌ પ્રદને પાત્ર છે. ૫. જે ગૃહસ્થ સ્ત્રી કે પુરૂષ દાન, શીલ, તપ અને ભાવ-આ ચાર પાયાના ધર્મની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે તે સૌ પ્રમાદને પાત્ર છે. ૬. જે સાધ્વીઓ પિતાના શીલને સુરક્ષિત રાખે છે, જ્ઞાન ધ્યાન અને ત૫માં રમતા રહી નિરહંકારી ચિત્તથી મકામાગની ઉપાસના-સાધના કરે છે તે પ્રમાદ પાત્ર છે. ૭. જેમને સમ્યફ દર્શન ગુણ પ્રાપ્ત થયું નથી પરંતુ જેઓ પરમાર્થ પોપકાર અને સંતોષ વગેરે માગનુસારી જીવનના ગુણેને ભંડાર છે, તે સૌ પ્રદ ભાવનાના વિષય છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ વચન ૨૪ તમારા મનને શુસૃષ્ટિમાં ચાડુંક પરિભ્રમણુ કરવા દો, મન એ સૃષ્ટિનું પરિભ્રમણ કરતા ખૂબજ આનંદ અનુભવશે. સાચા અને સાત્ત્વિક આનંદના આસ્વાદ તેને મળશે. કરવી છે આવી અનુભૂતિ ના! તમારા મનને દોષષ્ટિ અને દોષસૃષ્ટિ જ વધુ ગ્રૂમે છે. દોષ સૃષ્ટિમાં લટકતા તમાશ મનને મઝા પડે છે. સાજ આવે છે તેમાં મ્હાલવાની ! પણ નાંખી લેજો, એ મન્ત્ર ક્ષણિક છે. અને તેની સા ઘણી લાખી છે. ગુણવાના સાથે પ્રેમ ન કર્યો અને તેમને દ્વેષ ક તે લખી રાખજો કે તમારી દુર્ગાતિમાં ટ્રાન્સફર ખાલી થઇ જશે ! કૂતરા-બિલાડાના ભવ મળશે. ગુણદ્વેષી મહુધા શ્વનાચેનિમાં જાય છે! ગુણપ્રેમી સદ્ગતિમાં જાય છે. તેમને મનુષ્યત્વ અને દેવત્વ પ્રાપ્ત થાય છે. : ૪૩૦ સભામાંથી ; આપ ગુણાનુશગની વાત કરે છે. અને આપ તા અમારા દોષ જ છતાવી રહ્યા છે ! . મહારાજશ્રી : તદ્દન સાચી વાત કહી તમે! તમારા માટે ગુણાનુરાગ છે માટે જ તમારા દોષ છતાવી રહ્યો છું, જેથી તમારા દોષ જાણીને તમે તેને દેશવટો . અને તમારા જીવનમાં ચુણેાની સમુદ્ધિ ઠલવાય 1 તમાસમાં જે કંઇ ગુણેા છે તેની હું પ્રશંસા કર્ છું. અને તમારામાં જે જે ઢાષા છે તેને તમારા જીવનમાંથી દૂર કરવા તેની ચર્ચા કરૂ છુ. દેષ જાણ્યા વિના તે ક્રૂર કેવી રીતે થવાના તમારા પ્રત્યે પ્રેમ ન હાત તા તમારા દ્વેષ ન બતાવત. તમે ગૃહસ્થ છે અને હું સાધુ છું. સાધુ ગૃહસ્થાના ગુણાના પ્રશ’સક હાય છે. મહાન આચાર્યોએ ગુણવાન ગૃહસ્થાનાં જીવન-ચરિત્ર લખ્યાં છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચદ્રસૂરિજીએ રાજા કુમારપાળનું જીવન ચરિત્ર લખ્યું” છે. કુમારપાળની ગુણસૃષ્ટિ ખતાવી છે. કુમારપાળના અનેક ગુણ્ણાની પૂજ્યશ્રીએ પ્રશ'સા કરી છે. સાથેસાથ સૂરિજીએ કુમારપાળ રાજાના દોષ પણ ખતાન્યા છે. એ ટ્રાય નિન્દા કરવા માટે Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩. માડી મીઠી લાગે છે મુનિવરની દેશન નહિ, પણ તે દોષ દૂર કરવાની પ્રેરણા આપી છે. ગુર્જરેશ્વર કુમારપાળે અનેક સત્કાર્યાં કર્યાં હતાં, પરંતુ હજારે સાધર્મિક ભાઈએ પ્રત્યે તેનુ જોઇએ તેવુ ધ્યાન ગયુ' ન હતું, ગુરૂદૈવ શ્રી હેમચંદ્રસૂરિજીએ ખૂબજ સુંદર રીતે રાજા કુમારપાળનુ એ તરફ ધ્યાન ખેચ્યું હતું. સવારે કુમારપાળ વંદન કરવા યા. ગુરૂદેવના શરીર પર ફાટેલી અને જાડી ચાદર જોઇ, વંદન કરીને વિનયથી ગુરૂદેવને પૂછ્યું : ગુરૂદેવ ! પાટણમાં શ્રાવકા શુ એટલા બધાં દુ:ખી છે કે આપને ફાટેલી અને જાી ચાદર એઢવી પડે છે ?” ગુરૂદેવે કહ્યું : ‘કુમારપાળ ! તારા સાધમિકા પાસે જેવુ' આપવા જેવુ' હાય તેવુ' તેઓ આપે છે. તે” કદી તારા સામિકાના સુખ– દુઃખને જાણવાના પ્રયત્ન કર્યો છે ખરો?” ખસ ! આટલી ટકાર સાંભળતાં જ કુમારપાળને પેાતાની ગભીર ભૂલ સમજાઈ ગઈ. એ દિવસથી તેમણે સાધમિકાનાં દુ:ખે। દૂર કરવાના પ્રયત્ન શરૂ કરી દીધા. દર વર્ષે આ માટે કરાડ રૂપિય તેમણે ખર્ચ્યા. ભૂલ-દોષ બતાવનાર ગુરૂદેવના ઉપકાર માન્ય અને ગુરૂ દોષ નહિ મતાવે તે બીજુ કાણુ ખતાવશે? ગુરૂને તમારા આત્માની ચિંતા છે માટે તે તમારા દેશ પણુ બતાવે છે. માધ્યસ્થ્ય ભાવના ન રાગની પ્રબળતા હાય, ન દ્વેષની પ્રબળતા હાય, તેને માધ્યસ્થ્ય કહે છે. રાગ અને દ્વેષની પ્રબળતામા મન અશાંત અને છે. પરંતુ મને અશાંતિમાં મેઢુ અંતર છે. રાગજન્ય અશાંતિના તત્કાલ અનુભવ નથી થતા, દ્વેષજન્ય અશાતિને પ્રત્યક્ષ અનુભવ થાય છે. રામની પ્રબળતામાં માણસ સુખને અનુભવ કરે છે. રાગના સુખના અનુભવની ભોતર અશાંતિની આગ સળગતી હેાય છે. જે સુખનું પરિણામે-સરવાળે દુઃખ હૈાય તેને સુખ કેમ કહી શકાય ? જે આન ંદનુ અંતિમ ચરણ અશાંતિ હાય, ફ્લેશ અને કંકાસ હાય તેને આનંદ કેમ કહી શકાય ? Page #447 -------------------------------------------------------------------------- ________________ વેચન ર મધ્યસ્થ બને. માધ્યસ્થ્ય ભાવના-ઉપેક્ષા ભાષના માણુસને મધ્યસ્થ બનાવે છે. તટસ્થ બનાવે છે. આ ભાવના એવા જીવા માટે જીતાવી છે કે જે અવિનીત છે, ઉદ્ધત છે, મનસ્ત્રી છે. પેાતાને પનારું' એવા સાથે પડયું છે કે જેમનાં અનુચિત અને અહિતકારી વ્યવહારથી આપણુ મન ઉદ્વિગ્ન બને છે. હૈયાને તેથી સતાપ થાય છે. આ ઉપેક્ષા ભાવનાથી, તેના પુનઃ પુન અભ્યાસ અને અનુભષથી મૌજાનાં નિમિત્તે થયેલાં ઉદ્વેગ, બેચેની, અશાતિ, સત્તાપ વગેરે દૂર થાય છે. · : Tse તમે 'ગૃહસ્થ છે, ઘ૨ના-કુટુંબનાં બધા જ સભ્ય તમારે આદર-બહુમાન—વિનય કરે એવું ભાગ્યે જ કયાંક જેવા મળે. તમે વડીલ છે, ઘરમાં માટા છે. તમારું' કોઈ અપમાન કરે છે, અવિનય કરે છે, તમારી સાથે ઉદ્ધૃત વ્યવહાર કરે છે તે તમે આ માધ્યસ્થ્યઉપેક્ષા ભાવનાને આધાર છે. તેનાથી તમે અશાતિથી ઉગરી જશે. રાષ અને સતાપથી બચી જશે જે પ્રમાણે તમારા માટે-ગૃહસ્થ માટે આ ભાવના ખૂબ ઉપકારી છે તેમ અમાશ લેક માટે-સાધુએ માટે પશુ આ ભાવના ખૂબ જ જરૂરી છે. અમે લેકે સાધુ છીએ છતાંય આ ભાવના ન ભાવીએ તે અમે પણ આંતરિક શાંતિના અનુભવ ન કરી શકીએ. પ્રતિદિન પ્રતિપળ આ ભાવનાઓની આપશુને અત્યંત અને અનિવા` જરૂર છે. આપણે ભલે વિદ્વાન હાઈએ, સાધુ-મહાત્મા પણ ભલે હેઈએ, પરંતુ આ ભાવનાએ વિના શાતિ દુર્લભ અને અશકય જ છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી પેતાના ‘ શાન્ત સુધારસ ' ગ્રન્થમાં જણાવે છે : > '' સ્ક્રુતિ ચૈતસિ ભાવનયા વિના ન, વિષામપિ શાન્તસુધારસ : 97 વિદ્વત્તા એક વાત છે અને ભાવના બીજી વાત છે. ભાવનાશૂન્ય વિદ્વત્તા આંતર-આનંદ, આંતર-પ્રસન્નતા પ્રદાન નથી કરી શકતી. વિદ્વત્તાના સબંધ મુખ્યત્વે મગજ સાથે છે, ભાવનાના સંબંધ નિતાંત હૃદય સાથે છે, સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે આપણુ' હૃદય મૈત્રી, કરુણા, Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પ્રભૈદ્ય અને માધ્યસ્થ્ય ભાવનાએથી છલકાતું રહે તે બસ પ્રસન્નતા જ પ્રસન્નતા છે. આ ભાવનાએથી જેનું હૈયુ ભરેલુ છે તેના જીવનમાં દી અશાંતિ અને અજ ંપા નથી હાતે. · શાંતિ મેળવવાના આ ભાવનાએ સિવાય બીજો કાઈ ઉપાય નથી, એ વાત બરાબર ગેાખી રાખજો. અલબત્ત અનિત્યાદિ બાર ભાવનાનું ચિંતન-મનન એટલું જ જરૂરી છે, પરંતુ સમગ્રતયા વિચારીએ તે અનિત્ય, અશરણુ, એકત્વ, અન્યત્વ આદિ ખાર ભાવનાએ આ ચાર મૈત્રી આદિ ભાવનાઓની પૂરક ભાવનાઓ છે. સહાયક ભાવનાઓ છે. આથી એ ભાવનાઓના પણ જેરા આ ભાવનાએ સક્ષેષમાં આ જ તમને અભ્યાસ કરવા જરૂરી છે. મતાવુ છું. : અનિત્ય-ભાવના : અવશ્ય થાય છે. આથી પ્રિયજનાના સચૈાગ, વૈભવ, વૈયિક સુખ, શરીરનું આરેગ્ય ચૌવન, રૂપ, શરીર બધુ જ અનિત્ય છે. અર્થાત્ તે ચિરકાળ ટકનાર નથી. સચાગના વિચાગ એકને એક દિવસે કાઇ પણ સમૈગ-સંબંધ તીવ્ર રાગથી વૈષયિક સુખ સાથે પ્રગાઢતાથી પ્રેમ કરે અભિમાન ન કરો. શરીરના ભદાસે ન રાખેા. જીવનના માહુ ન રાખેા. જ નહિ. કાઈપ યૌવન અને રૂપનુ કરશ નહિ. • અારણ ભાવના : જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના ભયથી, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપુર આ સંસારમાં જિનેશ્વર અને જિનવચન સિવાય ખીજું કાઈ જ શત્રુ નથી. એ સિવાય બીજું કાઈ' જ તાણુહાર નથી. બીજો કાઈ જ માધાર નથી. દુઃખેાથી, વેદનાએથી બચવા માટે આમતેમ ફાંફા માંરવાની કાઈ જ જરૂર નથી. જિનવાણીનુ શરણુ સ્વીકારી. તમારા બધા જ ભય દૂર થશે, બધા જ સંતાપ ચાલ્યા જશે. Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ : ૪૪૧ ૦ એકત્ર-ભાવના ૦ આ ભીષણ સંસારમાં જે જીવ એક જ જન્મે છે અને એક જ મરે છે, એક જ શુભ-અશુભ ગતિઓમાં ભટકે છે, એકલે જ સુખ-દુખને અનુભવ કરે છે, તે આત્મકલ્યાણની સાધના પણ તેણે એકલાએ જ કરવી જોઈએ. બીજા કેઈને સાથ મળે તે ધર્મ કરુ ..” આવી બેટી ભાવનામાં તણાશે નહિ. હું એકલે છું એવી હતાશા હૈ ન રાખશે ! એકત્વની ભાવનાને પરપુષ્ટ કરો. ૦ અન્યત્વ-ભાવના ૦ “હું સ્વજનથી ભિન્ન છું, પરિજનેથી ભિન્ન છું, વૈભવથી ભિન્ન છું, શરીરથી પણ ભિન્ન છું...” આ વિચાર ફરી ફરીને કરતા રહે. આ ભાવનાથી આત્માને બરાબર ભાવિત કરે. આ ભાવના હૈયે એકરસ થઈ જશે તે કોઈ જ શક-સંતાપ સતાવશે નહિ. ૦ અશુચિ ભાવના ૦ આ શરીર અશુચિથી- અપવિત્રતાથી ભરેલું છે. સારે પદાર્થ પણ આ શરીરના સંપર્કમાં આવતાં મલિન, ગંદે અને અપવિત્ર બની જાય છે. મળ-મૂર, પરસેવે વગેરેની ભરમારથી ગંદા શરીર શું પર મેહ કરે? એવા મલિન શરીર પર શું રાગ કરી શરીરના રૂપ-રંગ પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ પદાર્થ પર રાગ કરો, તેને મેહ રાખવો તે મૂર્ખતા છે. મૂઢતા છે. ૦ સંસાર-ભાવના ૦ સંસારના બધા જ સંબધે પરિવર્તનશીલ છે. સંસારને એક પણ સંબંધ શાશ્વ-સ્થાયી નથી. માતા મરીને બીજા ભવમાં બેન, પુત્રી કે પત્ની બની શકે છે. પુત્ર મરીને અન્ય ભાવમાં પિતા, પતિ, ભાઈ કે શત્રુ બની શકે છે. આ ભવને શત્રુ બીજા ભાવમાં પિતા મિત્ર કે પુત્ર બની શકે છે. સંસારના આવા પરિવર્તનશીલ સંબ માં શું રાચવુ ? આવા અસ્થિર સંસારી સંબંધમાં નથી ૬ રાગ કરવાનો, નથી જ કરવાને Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ; મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ૦ આશ્રય-ભાવના ૦ | મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભયોગ અને પ્રમાદ આ પાંચ આશ્ર ખૂબ જ ભયાનક છે ! અનંત અનંત કમેને પ્રવાહ આ આશ્ર દ્વારા આત્મામાં નહી આવે છે. આત્મામાં પ્રવેશ કરવાના આ પાંચ દ્વાર છે. અનંત જન્મથી આ દ્વાર ખુલેલાં છે. આ જીવનમાં જાગ્રત પ્રયત્ન અને પુરુષાર્થથી તે બધાં દ્વાર જડબેસલાખ બંધ કરી દેવાના છે. • ૨ સંવર-ભાવના ૦ મિથ્યાત્વને સમ્યફવથી, અવિરતિને વિરતિથી, કષાયને ક્ષમા આદિથી, અશુભ રોગને શુભ ગથી અને શુભ ચેગોને અગથી તેમજ પ્રમાદને અપ્રમત્તભાવથી બંધ કરી દેવાને આજીવન પુરુષાર્થ કરવાનો છે. - નિર્જર ભાવના ૦ તપશ્ચર્યા કરીને મારાં કર્મોને ક્ષય હું કયારે કરીશ? બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યાથી જ કર્મોની નિર્જરા શકય છે. હું મારું જીવન તમય બનાવી દઉં જેથી વિપુલ કર્મ-નિર્જ થતી રહે મારે આત્મા વિશુદ્ધ બની જાય. યાદ રાખજે, તપશ્ચર્યા વિના કર્મ–નિર્જરા થતી નથી. ૦ લોકસ્વરૂપ-ભાવના ૦ ચૌદ રાજલકમાં મારા આત્માએ જન્મ-મરણ કર્યા છે. ઉર્વલક, અલેક અને મધ્યલોકમાં વિવિધ પ્રકારના જીવન હું છ છું. અનેકવાર નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં રમણભ્રમણ કર્યું છે. આ ભવભ્રમણને કયારે અંત આવશે? મારો આત્મા કયારે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત બની સિદ્ધશિલા પર શાશ્વ-સ્થિર થશે? ૭ ધર્મસ્યાખ્યાત-ભાવના ૦. શ્રી જિનેશ્વર ભગવંતેએ વિશ્વકલ્યાણ માટે જ ધર્મતત્વની પ્રરૂપણા કરી છે. જિનેશ્વરેને આ અનુપમ ઉપકાર છે. જે જીવાત્મા Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૨૪ આ ધર્મને પિતાના હૈયે વસાવે છે તે જીવાત્મા સરળતાથી આ ભીષણ ભવસાગરને તરી જાય છે. હે આત્મન ! તું પણ આ ધર્મનું શરણ લઈ લે. ૦ બેધિદુર્લભ-ભાવના , માનવજન્મ મળે, કર્મભૂમિમાં જન્મ મળે, આર્યદેશમાં જન્મ મળે, ઉચ્ચકુળ મળ્યું આરોગ્ય અને ઈન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત થઈ. સદ્દધનું શ્રવણ મળ્યું, છતાં પણ સવજ્ઞ–વચન પર શ્રદ્ધા થવી દુર્લભ છે જે ભવ્યામાને અવિચળ શ્રદ્ધા થાય છે તે સાચે જ ધન્ય છે. આ બાર ભાવનાઓમાં અનિત્ય, અશરણ, એકવ, અન્યાવ, સંસાર અને અશુચિ ભાવનાઓનું વિશેષ મહત્વ છે. હૃદયને નિઃસંગ, નિર્લેપ અને નિસ્પૃહ બનાવનાર આ ભાવનાઓ છે. આવા હૈયે મૈત્રો, કરુણ પ્રમાદ અને મધ્ય ભાવનાની કુલચાદર પથરાય છે. આવી ભાવનાથી ભરપુર માણસનું જીવન ગુણની મહેકથી મઘમઘી ઉઠે છે. જીવનને ઉન્નત અને આબાદ બનાવવા માટે આ ભાવનાઓથી હૃદયને ભરી દે. આજ સુધી આપણે ધર્મનું સ્વરૂપદર્શન કર્યું. ધર્મ આવે હોય છે. એવા ધર્મથી જીવન ધન્ય બની શકે છે. એ ધર્મ આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરે છે. આજે આપણે ભાવનાઓનું વિવેચન પૂર્ણ કરીએ છીએ હવે આગળ ધર્મના પ્રકારનું વિવરણ કરીશું. ધર્મ અનેક પ્રકારનાં છે. આપણાં જીવનમાં એ વિભિન્ન પ્રકારનાં ધર્મોને સ્થાન આપવાનું છે. અને આત્મશુદ્ધિના માર્ગે મકકમ કદમ ભરવાના છે. આજે આટલું જ. Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણું પ્રકાશન ટ્રસ્ટની આજીવન-ગ્રાહકની સુંદર યોજના. પૂજ્ય ગણિવરશ્રી ભદ્રવિજયજી મ. સા. નું રોચક–પ્રેરક અને બેધક સાહિત્ય ઘેર બેઠાં પ્રાપ્ત કરવા રૂ. ૨૫૧/- બસ એકાવન ભરીને તમે આજે જ ગ્રાહક બની જાઓ. ૧. તમે ગ્રાહક બનશે એટલે તુર્તજ રૂા. ૧૦૦/- આસપાસની કિંમતના પુસ્તકને સેટ તમને ભેટ મળશે. 1. ૨. તે પછી દર વર્ષે ત્રણથી ચાર પુસ્તકે તમને પિસ્ટથી મોકલવામાં આવશે. જેની કિંમત રૂા. ૩૦ થી ૪૦ આસપાસ હશે, તમને આ પુસ્તકે ભેટ મળતા રહેશે. ૩. તમારા ઘરમાં આ રીતે ધીરે ધીરે એક નાની લાયબ્રેરી બને જશે ! નૈતિકતાના પાઠ ભણાવતું, ધાર્મિકતાને ધબકતી રાખતું અને આધ્યાત્મિકતાને અજવાળતું સાહિત્ય તમારાં ઘરને શણગાર બનશે રૂ. ૨૫૧/-ને ચેક કે ડ્રાફટ નીચેના સરનામે મોકલી આપે શ્રી વિશ્વકલયાણ પ્રકાશન ટ્રસ્ટ સંઘવીપેળઃ મહેસાણુ. (ઉ. ગુજરાત) Page #453 -------------------------------------------------------------------------- _