________________
પ્રવચન-૧
માલ'
તમાળાનો માળા કઈ
મંગલ? શા માટે કરવું ?
આપણી પ્રવચનમાળાને આધારગ્રન્થ 'ધર્મબિંદુ' રહેશે. ચાર ચાર મહિના સુધી પ્રવચનમાળા કેઈ વિM વિના ચાલતી રહે તે માટે આપણે “મંગલ કર્યું. “શ્રુતજ્ઞાન' ની પૂજા આપણે ભણાવી ને ? “ધર્મબિંદુ” ગ્રંથનું પૂજન પણ કર્યું ! આ આપણે મંગલ કર્યું. “મંગલમાં વિનોનો નાશ કરવાની અપૂર્વ શક્તિ હોય છે. એક વાત આપણું હાર્ષિઓએ અનુભવની બતાવી છે ? શ્રેયાણિ ઘgrદનાન” સારા કામમાં સો વિન આવે ! આ પ્રવચનમાળા એક સારું પવિત્ર કાર્ય છે, માટે એમાં વિદનો આવી શકે ! માટે એવું ભાવપૂર્ણ મંગલ કરે કે તે વિદને આપણું પવિત્ર કાર્યને કચરી ન શકે, વિદને સ્વયં નષ્ટ થઈ જાય !
હા, સામાજિક કે ડિટેટીવ નવલકથાઓ લખવાવાળા લેખકે મંગલ નથી કરતા. કારણ કે એમને વિદને ન આવે ! સારું કામ હોય તે વિના આવે ને ! વિદને તે આવે સારા કામમાપવિત્ર કામમાં એક ધર્મગ્રંથની રચના કરવી, તે પવિત્ર કાર્ય છે, માટે તેના પ્રારંભમાં મંગલ કરવું જોઇએ. ગ્રંથકાર આચાર્યદેવ આ
મંગલ” કરવાની પરંપરાને અનુસરે છે. ભલા, અનુભવી અને જ્ઞાની મહર્ષિઓએ શરૂ કરેલી સારી પરંપરાને કણ ન અનુસરે? શ્રદ્ધાવાન પણ અનુસરશે અને બુદ્ધિમાન પણ અનુસરશે! ભાવમંગલ :
ગ્રંથકાર એક નિર્ચથ જૈનાચાર્ય હતા. પિતાની આચારમર્યાદામાં એમને રહેવું હતું, માટે “ દ્રવ્યમંગલ ” તેઓ ન કરી શકે, તેમણે “ભવમંગલ” કર્યું. પરમાત્માને પ્રણામ-એ જ ભાવમંગલ છે. પરમાત્માને કરેલા પ્રણામમાં એ અપૂર્વ શક્તિ છે કે સર્વ સંભવિત વિદનાને સમળ ઉછેદ કરી નાખે ! આ છે આધ્યાત્મિક શક્તિ ! હવે સાંભળો, ગ્રંથકાર આચાર્યશ્રી મંગલ કરે છે :
પ્રણય પરમાત્માનં સમુદત્ય કૃતાર્ણવાત ! ધમંબિન્દુ પ્રવક્ષ્યામિ તે બિન્માદધેલ છે
તેના પર ધમ ધન કિજે તેઓ ન આવે