________________
ભીતરમાં જોવા માટે ચચક્ષુ બંધ કરવી પડે છે. બહારની આંખ બધ કરશેા તે અન્તઃચક્ષુ ઉઘડશે. 'તરની આંખેથી ભીતરની દુનિયા જુએ.
* કામાતુર માણસ વિવેકશૂન્ય અની જાય છે. માનમર્યાદા બધુ જ તે ભૂલી જાય છે.
ગર્ભવતી નારી જે પેાતાના સંતાનનું ભાવિ સમજવા માગે તેા તે સમજી શકે છે. પાતાના મનાભાવથી તે જાણી શકે છે કે જન્મનાર બાળક સારૂ થશે કે ખરામ ! * બધા જ જીવ કવશ છે. પેાતાના જ કાંથી જીવ સુખ-દુઃખ પામે છે.
પ્રવચન/૧૩
૩. રૂડ્ડાના મહાસાગર આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ધમની મ્યાખ્યા કરી છે. ખૂબજ સુસ્પષ્ટ વ્યાખ્યા કરી છે. તેએથી એમ નથી કહેતા કે મહાવીરસ્વામીએ મતાવેલ ધમ જ સાચા ધમ છે ! તેઓશ્રી તા કહે છે કે જે અનુષ્ઠાન અવિરૂદ્ધ વચનથી પ્રતિપાદિંત ડાય, જે યથેાહિત કરાતુ હાય અને મૈત્રી, પ્રમાદ, કડ્ડા અને માધ્યથભાવથી કરાતુ હાય તે અનુષ્ઠાન તે ક્રિયા ધમ કહેવાય છે. એ અનુષ્ઠાન પછી ભલે ગમે તેણે ખતાજુ હાય તે। પણ તે અને તેવુ’ મનુષ્ઠાન ધ” કહેવાશે. ભલે તે અનુષ્ઠાન મુધ્ધે કહ્યું હાય કે કૃષ્ણે 1 મલે તે મહાવીરનું બતાવેલુ' હાય કે પતંજલિનુ ખતાવેલુ' હાય ! એ હાવુ' જોઇએ વિસ'વાદી અનુષ્ઠાન, યથેાદિત અનુષ્ઠાન અને મૈત્રી, પ્રમેદ, કન્નુર્ણા અને માધ્યસ્થભાવથી પરિપૂર્ણ અનુષ્ઠાન !