________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
છે તેમની મતિ સદૈવ અમતા સાગરમાં નિમજ્જન કરે છે, તેમના મનઃપ્રસાદ શાભાયમાન થાય છે અને તેમના ગુણ વિશેષરૂપે વિશદ અને છે.
૩૪} :
એથી જ એ મહાપુરુષ ખૂદ પેાતાને સાધીને કહે છે કે. विनय ! विभावय गुणपरितापम् । परिहर दूरं मत्सर- दीपम् ||
ગુણવાન પુરૂષોના માત્ર ગુણાના જ તું વિચાર કર. ગુણ જોઈને તું પ્રસન્ન રહે અને ઈર્ષ્યા-દોષના ત્યાગ કર દરેક જીવમાં ગુણુ હોય જ
એક વાત સમજી લે, આ સંસારમાં સર્વાંગુણસંપન્ન માધુસ તમને કાઇ જ જોવા નહિં મળે. જેનામાં એક પણ અવગુણુ કે એક પશુ દેષ ન હેાય તેવા એકેય માણસ નહિ મળે. માણુસ માત્રમાં કાઈક તે ઢાષ રહેવાના જ. છદ્મસ્થ જીવાત્મામાં અનન્ત દ્વેષ હાય છે. આવી વાસ્તવિક સ્થિતિમાં બીજા જીવાના માત્ર ગુણુ જ જોવાના આ જોવા છે. દરેક જીવાત્મામાં ાઇ ગુણ અવશ્ય હોય છે, જેમ એકપણુ દોષ વિનાના માણસ ન હેાય તેમ એક પણ ગુણ ન હેાય એવા કઈ માણસ ન હેાય. એકાદ ગુણુ તે દરેકમાં હાય જ. માટે નજર જોઇએ, ગુણુષ્ટિ જોઈએ. ગુણુદૃષ્ટિથી જ ગુણ દેખાય, તેાદૃષ્ટિથી દોષ જ નજરે ચડવાના, દોષ-દન કરનારના હૈચે પ્રમાદ ભાવ પેઢા નથી થતુ અને પ્રમાદ-ભાવ વિના ધર્માંતત્ત્વની પ્રાપ્તિ નથી થતી.
અનન્ત જન્માથી જીવામાં મસર-ઇર્યાં દેષ સહેજ ખની ગયા છે. એ દોષને દફનાવવા માટેનું લક્ષ્ય હાવુ જોઈએ. ‘મારા જીવનમાં ઈર્ષ્યાનું' જરા પણુ સ્થાન નહિ રહેવા દઉ આવા દૃઢ સકલ્પ જોઈએ ઈર્ષ્યાથી થતા નુકશાનનું ભાન ડાવુ જોઈએ. પ્રમાદભાવી થતા લાલાના ખ્યાલ હોવા જોઇએ,