________________
૪૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
પ્રભૈદ્ય અને માધ્યસ્થ્ય ભાવનાએથી છલકાતું રહે તે બસ પ્રસન્નતા જ પ્રસન્નતા છે. આ ભાવનાએથી જેનું હૈયુ ભરેલુ છે તેના જીવનમાં દી અશાંતિ અને અજ ંપા નથી હાતે.
·
શાંતિ મેળવવાના આ ભાવનાએ સિવાય બીજો કાઈ ઉપાય નથી, એ વાત બરાબર ગેાખી રાખજો. અલબત્ત અનિત્યાદિ બાર ભાવનાનું ચિંતન-મનન એટલું જ જરૂરી છે, પરંતુ સમગ્રતયા વિચારીએ તે અનિત્ય, અશરણુ, એકત્વ, અન્યત્વ આદિ ખાર ભાવનાએ આ ચાર મૈત્રી આદિ ભાવનાઓની પૂરક ભાવનાઓ છે. સહાયક ભાવનાઓ છે. આથી એ ભાવનાઓના પણ જેરા આ ભાવનાએ સક્ષેષમાં આ જ તમને
અભ્યાસ કરવા જરૂરી છે.
મતાવુ છું.
: અનિત્ય-ભાવના :
અવશ્ય થાય છે. આથી
પ્રિયજનાના સચૈાગ, વૈભવ, વૈયિક સુખ, શરીરનું આરેગ્ય ચૌવન, રૂપ, શરીર બધુ જ અનિત્ય છે. અર્થાત્ તે ચિરકાળ ટકનાર નથી. સચાગના વિચાગ એકને એક દિવસે કાઇ પણ સમૈગ-સંબંધ તીવ્ર રાગથી વૈષયિક સુખ સાથે પ્રગાઢતાથી પ્રેમ કરે અભિમાન ન કરો. શરીરના ભદાસે ન રાખેા. જીવનના માહુ ન રાખેા.
જ નહિ. કાઈપ
યૌવન અને રૂપનુ
કરશ
નહિ.
• અારણ ભાવના :
જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના ભયથી, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપુર આ સંસારમાં જિનેશ્વર અને જિનવચન સિવાય ખીજું કાઈ જ શત્રુ નથી. એ સિવાય બીજું કાઈ' જ તાણુહાર નથી. બીજો કાઈ જ માધાર નથી. દુઃખેાથી, વેદનાએથી બચવા માટે આમતેમ ફાંફા માંરવાની કાઈ જ જરૂર નથી. જિનવાણીનુ શરણુ સ્વીકારી. તમારા બધા જ ભય દૂર થશે, બધા જ સંતાપ ચાલ્યા જશે.