________________
મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
પૂરી થાય, તેનાથી આપણને સંતાન થાય....' એક દિવસ મિત્ર જટાશકરને કહ્યું : ‘મારી એક વાત માનીશ તે તારૂ કામ થઇ જશે.' જટાશકરે કહ્યું ‘તુ મારો મિત્ર છે, તારી વાત શું કરવા ના માનુ? મારા ભલા માટે જ તે તુ વાત કરવા આવ્યા છે. એલ ! તારી શુ' વાત મારે માનવાની છે ?” .
:
મિત્રે કહ્યુ : આપણા ગામથી પુ` દિશામાં મહાદેવજીનુ એક મંદિર છે. શિવજીની ઘણી જ ચમત્કારિક મૂર્તિ છે. એ શંકરની જે ભાવથી ભક્તિ કરે છે તેની બધી મનેકામનાશકર પૂરી કરે છે. તુ એ મદિર રાજ જા, એ શકરની પૂજા કર. તે તારી કામના પૂર્ણ થઇ જશે.’
2
થ્ર જટાશ'ને મિત્રની વાત ગમી ગઈ. તેની વાત પર વિશ્વાસ એસી ગયા. પત્નીને પણ વાત કરી. તે તે ખૂબજ પ્રસન્ન થઈ ગઈ અને કહ્યું : ‘તમે કાલથી જ એ મ`દિરે રાજ જવાનુ શરૂ કરી દા. અને સાથે મહાદેવજીને ધરવા સારામાં સારા ફુલ, મિઠાઇ વગેરે પશુ લઈ જજો.' પત્નીની આ આજ્ઞા હતી. શું જટાશંકર અને તેની પત્નીના આ પરમાત્માપ્રેમ હતા ? ના, પુત્રપ્રેમે તેને પરમાત્મા પાસે જવા, પરમાત્માની પૂજા કરવા મજબૂર કર્યાં હતા, પરમાત્મા પાસે તે પુત્ર લેવા જતા હતા. પુત્ર મેળવવાની પ્રબળ ઇચ્છાથી જાય છે. પરમાત્મા પર તેને પ્રેમ નથી.
:
જટાશ’કર રાજ મહાદેવજીના મંદિરે જાય છે. વિધિ અનુસાર પૂજન કરે છે, જાપ કરે છે. આજ મંદિરમાં એક આદિવાસી ભીલ પણ રાજ કરના દંને આવતા. દર્શન-પૂજા કરવાના તેના ઢગત કાઈ અનેખા જ હતા. આ લીલ માંમાં પાણી ભરીને આવત. હાથમાં જંગલી કુલ લઇને આવતા, મંદિરમાં આવીને તે પોતાના તીરથી શ’કરના કુલ વગેરે ઉતારતા, પછી મમાં રાખેલ પાણીની પીચકારી શંકરની પર મારા, મૂર્તિ ઉપર હાથમાં રાખેલાં કુલ કેતે પૂછી શકી સામે જોઈને પૂછતા કેમ છે! મારા શંકર! તારી ઘણી જ યા છે
〃
4