________________
'
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
૧૨૨ :
સિધ્ધવિ જૈનાચાય પાસે જાય છેઃ
'
સિદ્ધ િનું હૈયુ સરળ હતુ. બૌદ્ધ આચાર્યની વાત તેમણે માની લીખી અને તે પેતાના ગુરૂદેવ પાસે આવ્યા. તેમણે પેાતાના ગુરૂદેવને ઔષ દર્શનના તર્ક બતાવ્યા અને બૌદ્ધ ધર્મની શ્રેષ્ઠતા સમજાવી, ગુરૂદેવે શાંતચિત્તે અને પ્રેમથી શિષ્યની બધી વાત સાંભળી, જરાય ગુસ્સે ન થયા ! વાત્સલ્ય પણ સહેજેય ઘટયુ નહિ ! આપણા શ્રમણુ સદમાં આ ઘણી જ મેાટી અને મહત્ત્વની વાત છે. પોતાના શિષ્ય બીજાં ધર્મની પ્રશ'સા કરે, બીજાના ધર્મને શ્રેષ્ઠ કહે, એ કેવીરીતે સહન થઈ શકે ? આજે તે! આવું સાંભળીને ગુરૂના ગુસ્સો સાતમા આસમાને ચડી જાય!
સિષિના ગુરૂમહાનજ્ઞાની અને સ્થિતપ્રજ્ઞ હતા, તેએ ખરાખર જાણતા હતા કે બુદ્ધિશાળી શિષ્યના મનમાં ખૌ દનના ત ખળભળાટ પેદા કરી શકે તેવા છે સાથેાસાથ એ પશુ ખરાખર સમજતા હતા કે બુદ્ધિશાળીઓને તર્ક અને પ્રેમથી જ સમજાવી શકાય છે. ગુસ્સા કરવાથી કે શિષ્યને તિરસ્કાર કરવાથી તે વિદ્રોહી બની જાય છે! માત્ર પૂર્વ પક્ષ સાંભળીને જ આવેશમાં આવી જનાર વિદ્વાન શ્રેષ્ઠ ઉત્તરપક્ષ સ્થાપિત નથી કરી શકતા. સિંહર્ષિ ખરેખર ભાગ્યશાળી હતા કે તેમને આવા બહુમુખી પ્રતિભાવાન ગુરૂ મળ્યા હતા. એવા ગુરૂ ન મળ્યા હાત તે જૈન પરંપરાને સિદ્ધષિ જેવા મહાન વિદ્વાન સાધુ ન મળ્યા હાત.
ગુરૂદેવે સિદ્ધષિની વાત સાંભળી કાર્ય તર્કો કરી તે દરેક દલીલનું સિધ્ધષિ તે આશ્ચય ચક્તિ થઈ ગયા ! એહ! જૈન તા ગજમ છે! બૌદ્ધ દન તે તેની આગળ કંઇ નથી ! તેમણે પેાતાના ગુરૂદેવને કહ્યું : ગુરૂદેવ ! જૈન દન શ્રેષ્ઠ છે. હવે મને બૌદ્ધધર્મ અંગીકાર કરવાની ઈચ્છા નથી. પર ંતુ મારે આ નિર્ણયની જાણ ઔદ્ધાચાય ને કરવી પડશે.'
જ વિસાતમાં
ગુરુદેવે પણ નીચે ના ભÄ, તેમને જરાય
ભય ન હતો કે
પછી એક એક દલીલની સામે તળીયાઝાટક ખંડન કર્યું' દનના તર્ક