SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી હરિભસૂરિજીએ ગ્રંથનું નામ ધર્મબિંદુ આપેલું છે, પણ આ બિંદુમાં સિંધુ ઘુઘવી રહેલ છે. શ્રી મુનિચંદ્રસૂરિજી આ સિંધુની સહેલગાહ કરાવે છે! જ મોન, જાતિ અને અપમાદક ધર્મશ્રવણુ માટે આ ત્રણ વાતે અનિવાર્ય છે. મૂહ પરમાત્મ પ્રણામ એ ભાવમંગલ છે. ભાવમંગલથી વિજોને નાશ થાય છે. પ્રવચન/૧ અનાદિ છે આ સંસાર. અનાદિ સંસારમાં છ પણ અનાદિ છે ! અને જીવ તથા કમને સંબંધ પણ અનાદિ છે. કર્મના બંધનોથી બંધાયેલા અનંતા છે આ અનાદિ સંસારની ચાર ગતિમાં ભટકી રહ્યા છે. કર્મોના પ્રભાવથી જીવમાં મેહ, અજ્ઞાન, રાગ-દ્વેષ, શાતા-અશાતા, સુખ-દુઃખ વગેરે તત્ત સદાય સક્રિય રહે છે. તેમાં પણ નરક અને તિયચ ગતિમાં તે મેહ અને અજ્ઞાન, રાગ અને દ્વેષ પ્રગાઢપણે સક્રિય હોય છે. જ્ઞાનને ઝાંખે, આ અમસ્તે પણ પ્રકાશ નહિ. માત્ર અજ્ઞાનને ઘનઘોર અંધકાર ! ત્યાં હોય છે દુખ–વેદના અને ત્રાસ. સુખના ઉકળતા દરિયા સિવાય નરક અને તિર્યંચગતિમાં કંઈ જ નથી હોતું. દેવગતિમાં સમ્યગ્દર્શન હોય તે તે જાણે ઠીક, એ ન હોય
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy