________________
* શ્રી હરિભસૂરિજીએ ગ્રંથનું નામ ધર્મબિંદુ આપેલું
છે, પણ આ બિંદુમાં સિંધુ ઘુઘવી રહેલ છે. શ્રી
મુનિચંદ્રસૂરિજી આ સિંધુની સહેલગાહ કરાવે છે! જ મોન, જાતિ અને અપમાદક ધર્મશ્રવણુ માટે આ
ત્રણ વાતે અનિવાર્ય છે. મૂહ પરમાત્મ પ્રણામ એ ભાવમંગલ છે. ભાવમંગલથી વિજોને નાશ થાય છે.
પ્રવચન/૧
અનાદિ છે આ સંસાર. અનાદિ સંસારમાં છ પણ અનાદિ છે ! અને જીવ તથા કમને સંબંધ પણ અનાદિ છે.
કર્મના બંધનોથી બંધાયેલા અનંતા છે આ અનાદિ સંસારની ચાર ગતિમાં ભટકી રહ્યા છે. કર્મોના પ્રભાવથી જીવમાં મેહ, અજ્ઞાન, રાગ-દ્વેષ, શાતા-અશાતા, સુખ-દુઃખ વગેરે તત્ત સદાય સક્રિય રહે છે. તેમાં પણ નરક અને તિયચ ગતિમાં તે મેહ અને અજ્ઞાન, રાગ અને દ્વેષ પ્રગાઢપણે સક્રિય હોય છે.
જ્ઞાનને ઝાંખે, આ અમસ્તે પણ પ્રકાશ નહિ. માત્ર અજ્ઞાનને ઘનઘોર અંધકાર ! ત્યાં હોય છે દુખ–વેદના અને ત્રાસ. સુખના ઉકળતા દરિયા સિવાય નરક અને તિર્યંચગતિમાં કંઈ જ નથી હોતું.
દેવગતિમાં સમ્યગ્દર્શન હોય તે તે જાણે ઠીક, એ ન હોય