________________
શ્રી વિશ્વકલ્યાણું પ્રકાશન ટ્રસ્ટની આજીવન-ગ્રાહકની સુંદર યોજના.
પૂજ્ય ગણિવરશ્રી ભદ્રવિજયજી મ. સા. નું રોચક–પ્રેરક અને બેધક સાહિત્ય ઘેર બેઠાં પ્રાપ્ત કરવા રૂ. ૨૫૧/- બસ એકાવન ભરીને તમે આજે જ ગ્રાહક બની જાઓ.
૧. તમે ગ્રાહક બનશે એટલે તુર્તજ રૂા. ૧૦૦/- આસપાસની કિંમતના પુસ્તકને સેટ તમને ભેટ મળશે. 1. ૨. તે પછી દર વર્ષે ત્રણથી ચાર પુસ્તકે તમને પિસ્ટથી મોકલવામાં આવશે. જેની કિંમત રૂા. ૩૦ થી ૪૦ આસપાસ હશે, તમને આ પુસ્તકે ભેટ મળતા રહેશે.
૩. તમારા ઘરમાં આ રીતે ધીરે ધીરે એક નાની લાયબ્રેરી બને જશે ! નૈતિકતાના પાઠ ભણાવતું, ધાર્મિકતાને ધબકતી રાખતું અને આધ્યાત્મિકતાને અજવાળતું સાહિત્ય તમારાં ઘરને શણગાર બનશે
રૂ. ૨૫૧/-ને ચેક કે ડ્રાફટ નીચેના સરનામે મોકલી આપે
શ્રી વિશ્વકલયાણ પ્રકાશન ટ્રસ્ટ સંઘવીપેળઃ મહેસાણુ. (ઉ. ગુજરાત)