________________
પરમાત્મા સાથે સબંધ બાંધવાની ચાર ભૂમિકા ૧ ભણુ ૨. દન ૩. સ્તવન ૪. સ્પાઈન, પ્રેમતત્વને સમજનાર જ મૂર્તિ ધ્રૂજાનુ રહસ્ય સમજી શકે, પરમાત્મપ્રેમ તમને આપેઆપ મદિરે ખેંચી જાય, તમે જો અર્જીંગલામાં બેડરૂમ, ઈંગરૂમ, બાથરૂમ....બનાવી શકે છે. તે એક ગેસ્ટરૂમ' ન બનાવી શકે ? આ ગદ્ગદ્ ક અને ભાવવિભેર ચે ભીલે પેતાની આંખથી ભગન્નાન શંકરની પૂજા કરી ભગવાન શકરે જટાશ કરને કહ્યું : જેએ મને સપૂણુ અને સર્વાંસ્વનુ સમર્પણુ કરે છે, તેને હું' મની જા* * *
પ્રવચન/૧૧
*
ચાકિનીમહત્તરાયુનું મહાન્ ધ્રુતધર આચાય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ધ બિન્દુ” ગ્રન્થમા ધર્માનું.... સ્વરૂપ સમજાવત ફરમાવે છે કે
वचनाद्यनुष्ठानमवरुद्धाद्यन्तिम् । मैत्रयादिभावसयुक्त तद्धर्म इति कीर्त्यते ॥
આ વાતને જાણીને તમારા હૈયે ક્યારેય કદી બેચેની થઈ છે ખરી * આટ આટલાં વર્ષોથી ધર્માનુષ્ઠાન હું કરું છું, છતાંય હજી સુધી નથી વિચારશુદ્ધિ થઈ કે નથી આચારશુદ્ધિ થઈ. તા હવે હું શું કરુ? શું હું અવિધિથી અનુષ્ઠાન કરું છું? ધર્માનુષ્ઠાન જે પ્રકારે કરવુ જોઈએ તે પ્રકારે શું નથી કરતા ? આત્મામાં પ્રશમભાવ હજી કેમ પ્રગટતા નથી ? કયાં ગૂંચવાઇ ગયા છું ? નાનકડી જિંદગી છે. ખબર નથી જીવનદીપ કયારે મુઝાઈ જશે ? ન માલુમ મારે।
ત્મા