________________
પરમાત્મપૂજન કરીને તમે ૧. દુ:ખાના ભયથી મુક્ત બન્યા છે ? ૨ ગુણવાન પુરુષા પ્રત્યે અદ્વેષી બન્યા છે ? ૩, પવિત્ર કાર્યોમાં નિત્ય ઉન્નચિત બન્યા છે ?
હૂ બીજા મનુષ્યેાની પ્રગતિ–ઉન્નતિ જોયને રાજી થનારા માણસા મહુ ઓછા હેાય છે. ઇર્ષ્યાથી પ્રેરાઇને માણસ ખેતી આક્ષેપબાજી કરતા હાય છે.
* ભય અને લેાભન પર સ`પૂર્ણ કાબૂ મેળવ્યા વિના સાધુ પણ સ્મશાન શૂન્યગ્રહ વગેરે સ્થાનામાં રાત્રિનિવાસ નથી કરી શકતા તે। સાથી કેમ જ કરી શકે? * ‘જહાસુક્ષ્મ જૈન શ્રમણ પર પરાનુ' અનુપમ સૂત્ર છે. કેટલા સુદરભાવ છે આ સૂત્રને સમજાવાય એટલું તમને સમજાવ્યુ`... છતાં ન માનેા । તમને સુખ ઉપજે તેમ કરે! પેાતાનું કહ્યું ન માને, તેના માટે પણ સુખની જ કામના
"י
પ્રવચન/
યાકિનીમહંત્તરાસુનું મહાન ધૃતધર્માચાર્ય દેવશ્રી હરિલકસૂરિજી ધ બિંદુ અન્થમાં ધર્માંનું સ્વરૂપ સમજાવી રહ્યા છે
वचनाद्यनुष्ठानमविरुद्धाद्ययोदितम् ।
मैत्र्यादिभावसयुक्त' तद्धर्म इति कीमतें ॥
૧૭
કાર્પણ ક્રિયા, કાઈપણ અનુષ્ઠાન સફળતાની દૃષ્ટિથી કાર્ય છે. ઇચ્છિત પરિણામ મેળવવાના ખ્યાલથી કરાય છે. ક્રાય નાન