________________
૧૨૦ :
મમી લાગે છે મુનિવની દેશના હાય કે મેટું, એ ત્યારે જ સફળ બને છે જ્યારે એ કાર્યને જે પ્રમાણે કરવું જોઈએ તે પ્રમાણે કરવામાં આવે ત્યારે! કાર્ય કરવાની પદ્ધતિ આપણને ખબર નથી દેતી તે આપણે એ કાઈના નિવૃત પાસે પહોંચી જઈએ છીએ અને એ કાર્ય કેમ કરવું તેની જાણુકી મેળવીએ છીએ. એ જાકારી મુજબ કાર્ય કરીએ છીએ તે એ કાર્યમાં સફળ પ્રાન કરી શકો છીએ. વકીનું કધુ માને છે તેમ જ્ઞાનીનું કહ્યું માનઃ
માની લે કે તમે કઈ મામલામાં અટવાઈ ગયા છે. કેટમાં જવાની નોબત આવી છે. કોર્ટમાં પહેલા પણ મંડાઈ ગયા છે. તમને ખબર નથી કે જેની મે શુ બેવું. કેમ બોલવું ! તમે ઈચ્છા છે કે તમારે નિદા ફટકાર ઘન્ય અને પ્રલે નિકળી જય. તો તમે તેની પાસે જવાના ?
સભામાંથી ઃ વકીલની પા.
મહારાજશ્રી ઃ બપર. તને વકીલની પાસે જ જવાના કારણ કે કેટના મામલામાં તમે કરને પ્રમાણિક માને છે. વકીલ
મારે કેસ હાથમાં લે છે. કેરના ર અભ્યાસ કરે છે અને પછી. કેટના કેમ બેવું, શું એવું તે તમને સમજાવે છે. વકીલ જેમ કહે તેમજ તમે કેટમા બે લે દ ને ?
સભામાંથીઃ એમ જ બેલિવું પડે, નહિ તે કેમ જાય.
મહારાજશ્રી ઃ તમારી દકિટ કાર્ય સિદ્ધિની હોય છે. તમે માને છે કે વકીલ કહે તે પ્રમાણે છેલવાથી કેસ બની જાય છે, આથી વકીલ જેટલું બોલાવે અને જેવું બોલાવે તેવું જ અને તેટલું જ તમે કેટેમાં લે છે. આ જ દરિટ ધર્માનુષ્ઠાન, ધર્મક્રિયાના વિષયમાં પણ ખૂલી જાય તે તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. તમારે બેડો પાર થઈ જાય !
“થોદિત અનુષ્ઠાન ધર્મ બને છે. જે પ્રકારે શાસ્ત્રમાં અનુષ્ઠાન કરવાનું બતાવાયું છે તે જ પ્રકારે તે જ રીતે અને તે જ