SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જ ન રહે. બધા જ મોક્ષમાં જાય! કારણ કે દરેક તીર્થકરના હૈયે એક જ ભાવના હોય છે કે એકેએક જીવ મુક્ત બને, સિદ્ધ બને. તીર્થ. કરોમાં અપૂર્વ શક્તિ હોય છે. તે કેમ બધા ને મેક્ષમાં ન લઇ ગયા? તીર્થકર હોય કે અવતાર હેય ! અલ્લાહ હોય કે ઈશ્વર હેય -કઈ ગમે તેવી પૂર્ણ દિવ્ય વિભૂતિ હેય પણ તેઓ જીવાત્માની પ્રબળ ભાવના વિના તેને મેફામાં લઈ જઈ શકતા નથી. કંઈ જ નિર્વાણ-મહા અપાવી શકતું નથી. એ તે સૌએ જાતે જ મેળવવું પડે છે. સભામાંથી માત્ર ભાવના હોય તે મોક્ષ મળી શકે અરે? કેઈ મેણા અપાવી શકે ખરું ? મહારાજશ્રી : મેક્ષ મેળવવાની પ્રબળ ભાવના હોય તે એ ભાવના પિતે જ તેવા પુરુષાર્થને જાગ્રત કરે છે. મહામાર્ગની સાધના પ્રબળ બને છે, કર્મોને ફાય થાય છે અને બધાં જ કર્મોને નાશ થઈ જાય છે ત્યારે આત્મા મહાદશાને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં જોઇએ તે મેશ મેળવવાની, મુક્ત બનવાની ભાવના જ કયાં જોવા મળે છે? અરે! એ મુક્તિ તે બહુ દૂરની વાત છે. મને તમે એ કહે તમે લેકે ઘર અને દુકાનથી મુક્ત થવા એ છે? ધનલિત અને ભાગ–વિલાસથી મુક્ત થવાની તમને ઈચ્છા થાય છે? ત્યાં સુધી અહીંના ભૌતિક-વૈષયિક સુખેથી મુક્તિ મેળવવાની ભાવના નથી થતી ત્યાં સુધી પેલી-કમ ક્ષયજન્ય મુક્તની વાત કરવી એ બનાવટ નથી ? આત્મવંચના નથી? અંતરાત્માને ઢઢળે, આત્મનિરીક્ષણ કરે. ખરેખર મુક્તિની ભાવના હશે તે ધર્મ અવશ્ય મુક્તિ આપશે જ. મહામુકિતનિર્વાણ...કંઈપણ કહે છે તે પામવાની ભાવના? માની કલ્પના પણ છે તમને ? કપના તે છે તમને સંસારના વૈષયિક સુખની અને મોટી વાત કરે છે માલની ! હા, મેં એવા લેકે જોયા છે જે કહે છે કે મને માફ જોઈએ છે, પણ મહાના વરૂપનું તેમને જરાય જ્ઞાન નથી. કહે છે કે મેણામાં જવું છે.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy