SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : નથી અને જાણવાની જિજ્ઞાસા પણ માણુમ એવા જિજ્ઞાસુ હાય છે જે હાય છે અને જાણે છે. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નથી રાખતા ! વસ્તુના સ્વરૂપને બહુ જ એછા જાણવા આતુર એક એમી હતી. રાજ સવારે તે દૂધ પીતી. એક સવારે તેના સમયે તેને ન મળ્યું. તે રડવા લાગી. માએ પૂછ્યું : કેમ રડે છે ?’ બેબીએ કહ્યું : ‘ભૂખ લાગી છે, મને દૂધ દે.' માએ કહ્યું : ? . હજી ગાયનું દૂધ નથી આવ્યું. આવે એટલે તરત જ આપુ છુ.. મા એખીને રાજ ગાયનું દૂધ આપતી. એખીને તે દુધથી સમૃધ હતા ગાયનું દૂધ હાય કે ભેંસનું ! એબીએ કહ્યું : મા, મને ખૂબ જ ભૂખ લાગી છે, ગાયનું દૂધ ન આવ્યુ` હોય તે ભેંસનું, બકરીનુ જેનુ દૂધ હાય તે મને જલ્દી આપ.' એૌને ભૂખ લાગી હતી. ભૂખ મટાડવા માગતી હતી. કારણ કે તેને દૂના પ્રભાવનું જ્ઞાન હતું. દૂધથી ભૂખ મટે છે. પેટ ભરાય છે. આવું તે જાણતી હતી. ગાય-ભેંસના દૂધના ગુણુદેષની તેનેખખર ન હતી. તે જાણવાની તેની તૈયારી પણ ન હતી. નિષ્પાપ જીવન સર્વ સુખનુ' કારણુ : સ'સારમાં જીવેાને સુખ જોઈએ છે. જીવેાના તમામ પુરુષાર્થી, તેમની બધી જ ક્રેડધામ સુખ પામવા માટેની જ છે. ચાહે તે સુખ ભૌતિક હાય કે આધ્યાત્મિક, તીર્થંકર ભગવાન તમામ પ્રકારના સુખ પામવાના માગ ખતાવે છે, એ મા છે. ધર્માંના. તેમણે વિશ્વના બધાજ માણસાને લક્ષ્યમાં રાખીને કહ્યું કે : સુખ ધર્માંથી મળશે, પાપાથી નહિ. સુખ મેળવવુ છે તે પાપેને ત્યાગ કરે. હિંસા, જી, ચારી, વ્યભિચાર, પરિગ્રહ વગેરે પાપાને ત્યાગ કરવા જ પડશે, જો સુખી થવુ હાય તા ! ધન-સ'પત્તિ મેળવવા માટે પાપ કરવાની જરૂર નથી. પ્રિય વિષયસુખ મેળવવા માટે પાપાચરણ કરવું જરૂરી નથી. એ જ પ્રમાણે સ્વના સુખ પામવા માટે પણ પાપ કરવા જરૂરી નથી. મોક્ષ પાપથી પ્રાપ્ત થઈ શકે નહિ. નિષ્પાપ જીવન જ સર્વ સુખાનું અસાધારણુ કારણ છે. તમારે શું જોઇએ ? તમે લેકે કહેશે : મૌફા જોઈએ છે ! મોક્ષ ? જોઈએ છે મેાફા ? મોક્ષની ચાહના છે ? મોક્ષ પામવાની ભાવના જાગે એવી
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy