________________
વચન-૨૦
તો
રાખલા-લીમ અાકાર
ટિ અને ગુણદષ્ટિ સદૈવ ખૂલી રહેવી જોઈએ. ગુણદષ્ટિ નહિ હેચ તે તમારી નજરમાં તમને તેમના પર્ણ અવગુણ રેખાશે. છઘરથ જીમાં દેશ-અવગુણ તે રહેવાના જ, પરંતુ દેવદત્રિકી દેવું દેખાય છે અને ગુણદષ્ટિથી ગુણ દેખાશે. ગુણકટિ સલામત હશે તે તમને આવા મહાપુરૂના માત્ર ગુણ જ નજરમાં આવશે. નહિ તે મહાત્મા એના પણ અવગુણ આંખે ચડશે ! જમાલમુનિને ભગવાનનું કહેવું ખોટું લાગ્યું હતું! ભગવાને કહ્યું: “કડેમણે કહે જે કાર્ય થઈ રહ્યું હોય તે કાર્ય થઈ ચું” એમ કહેવું તે સંસારના વ્યવહારની ભાષા છે. રસેઈ થતી હોય તે પણ “રોઈ થઈ ગઈ એમ બોલાય છે. જમાઈલ મુનિને દિવસ સુધી અનેક દાખલા-દલીલથી ભગવાને સમજાવ્યા પણ તે ભગવાનનું કહ્યું માન્યા નહિ અને ભગવાનને અનાદર કરી, તેમને સંઘ, તેમની આજ્ઞા છેડી અલગ થઈ ગયા. તેમના પ્રબળ “અહમે તેમને માર્ગધ્રપ્ટ કરી દીધા. પ્રબળ “અહંકાર માણસનું પત્તન જ કરાવે છે.
જે મહામુનિ આત્મસાધનામાં નિરત રહે છે તેમને અપાર આંતરિક સુખ મળે છે. તેમને દુરખને કદી સ્પર્શ થતું નથી. તે પરમ સુખી હોય છે. તેમના માટે પ્રભેદ ભાવના હોવી જોઈએ, અર્થાત્ તેમના માટે હૈયે પ્રેમ હવે જોઈએ. શ્રદ્ધાવાન-જ્ઞાનવાન-ચારિવવંત ગૃહસ્થ પણ અમેદ ભાવનાના પાત્ર
એજ પ્રમાણે જે ગૃહસ્થ છે અને જેમને હેયે જ્ઞાનમૂલક શ્રદ્ધા છે, પરમાત્મા જિનેશ્વર દેવના ઘર્મશાસન પ્રત્યે અવિચળ શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને તેઓ શ્રદ્ધાથી દાન, શીલ, તપ અને શુભ ભાવના રૂપ ચાર પ્રકારની ધર્મની આરાધના કરતા રહે છે તેઓ પણ પ્રમોદભાવનાનો વિષય છે. તેમની દાનપ્રિયતા, તેમની શીલદદતા, તમની તપશ્ચર્યા અને તેમની શુભ ભાવના જોઈને હૈયે પ્રેમ હીલાળા
જોઈએ. તેમના માટે અંતરમાં સદભાવ વધુ જાઈએ. ઈપ્યો