Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Catalog link: https://jainqq.org/explore/004539/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા, ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉવસગ્ગહરં સાધના સંઘ પ્રેરિત પ્રકાશન જ્ઞાનધારા (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨માં પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રો) : સંપાદન : ગુણવંત બરવાળિયા પ્રકાશક સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રિસર્ચ સેંટર શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળા ટ્રસ્ટ, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોનઃ ૨૫૧૨૫૬૫૮, ૨૫૧૨ ૩૪૮૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ Gyan Dhara-2 Edited by : Gunvant Barvalia December 2005 O - સંયોજક માનદ્ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : ગુણવંત બરવાળિયા - સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળા ટ્રસ્ટ કામાલેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોનઃ ૨૫૧૨૫૬૫૮ D મૂલ્ય ઃ રૂા. ૧૨૦/ મુદ્રણ વ્યવસ્થા : નીતિન જે. બદાણી – અરિહંત પ્રિન્ટીંગ પ્રેસ પંતનગર, સાંઈબાબા નગર, ૩૧૦ ત્રિકાલ બિલ્ડીંગની પાછળ, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૭૭. ફોનઃ ૨૫૧૧૪૩૪૧, ૨૫૧૧૯૧૫૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ - II રામના જ Iો સ્વ. રમણલાલ ચી. શાહની પાવન સ્મૃતિને.... અર્પણ * * જેમણે અનેક ગ્રંથોનું લેખન સંપાદન કરી જૈન સાહિત્ય સમારોહના આયોજન દ્વારા શ્રુતજ્ઞાન સંવર્ધન અને શાસન સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે એવા “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી, સુશ્રાવક અને વિદ્વાન સાહિત્યકારને વિનમ્ર ભાવે...... લિ. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, ઘાટકોપર-મુંબઈ ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ, મુંબઈ - - - - - - - - Page #5 -------------------------------------------------------------------------- ________________ - - - જ્ઞાનસત્ર-૨) તારીખ : ૮-૯-૧૦ જાન્યુઆરી ૨૦૦૫ સ્થળ : પારસ હોલ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ નિશ્રા : શાસન અરૂણોદય પ. પૂ. શ્રી નમ્રમુનિજી મ.સા. તથા રાજકોટમાં બિરાજતા સંત-સતીજીઓ સંયોજક : ગુણવંત બરવાળિયા આયોજક : સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ લીટરરી રિસર્ચ સેંટર, ઘાટકોપર, મુંબઈ પ્રેરક : ઉવસગ્ગહરં સાધના સંઘ, મુંબઈ-વડોદરા સંચાલન : શ્રી પ્રવીણભાઈ પારેખ, ડૉ. રસિકભાઈ મહેતા સહયોગ : શ્રી યોગેશભાઈ બાવીશી, શ્રી મિલનભાઈ અજમેરા, શ્રી જગદીશભાઈ દોશી, શ્રી પ્રદીપભાઈ શાહ - મુંબઈ રાજકોટવ્યવસ્થાપકો : શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી સંજયભાઈ શેઠ, શ્રી નરેન્દ્રભાઈ દોશી, શ્રી વિરેનભાઈ શેઠ, શ્રી કનુભાઈ બાવીશી, શ્રી સમીર કામદાર, શ્રી તુષારભાઈ મહેતા, શ્રી નવનીતભાઈ દોશી, શ્રી દિનેશભાઈ મહેતા, શ્રી મુકેશભાઈ બાટવિયા, શ્રી કિરીટભાઈ શેઠ તથા ઉવસગ્ગહરે ભક્તિ ગ્રુપ – રાજકોટ - ઉવસગ્ગહરં સાધના સંઘ ટ્રસ્ટની પ્રેરણાથી પૂ. શ્રી નમ્રમુનિજીની પાવન નિશ્રામાં આગામી જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩ તા. ૩-૪ ડિસેમ્બર ૨૦૦૫ના શ્રી પંડિત રત્નચંદ્રજી જેન કન્યાશાળા ટ્રસ્ટના ગોળવાળા ઓડિટોરિયમ, ઘાટકોપર, મુંબઈ મુકામે યોજાશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા-૨ ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય શાસન અરૂણોદય પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિજી મ.સા. ઠાણા-૨ તથા પૂ. શ્રી મુક્ત-લીલમ પરિવારના ઠાણા- ૧૫ તથા રાજકોટમાં બીરાજમાન પૂ. સતીજીઓની પાવન નિશ્રામાં ઉવસગ્ગહરં સાધના સંઘ પ્રેરિત તથા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રિસર્ચ સેંટર દ્વારા આયોજિત તા. ૮-૯ તથા ૧૦ જાન્યુઆરી ૨૦૦૫ના રાજકોટ મુકામે યોજાયેલ દ્વિતીય જ્ઞાનસત્રમાં વિદ્વાનો દ્વારા રજૂ થયેલા નિબંધો અને શોધપત્રોનો સંગ્રહ...... Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન જ - નાના નાના નાના કાકા અ ને કામ ન સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રિસર્ચ સેંટર તથા ઉવસગ્ગહર સાધના સંઘના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મુકામે જાન્યુઆરી ૨૦૦૫ના યોજાયેલ દ્વિતીય જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિદ્વાનોએ રજૂ કરેલ અભ્યાસ-લેખો, નિબંધો અને શોધપત્રો ગ્રંથસ્થા કરીને જ્ઞાનધારા-૨ રૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવું છું. જૈન સાહિત્ય અને સંશોધનમાં રસ ધરાવતાં વિદ્વાનો વર્ષમાં એક વાર મળે, વિચારોનું આદાન-પ્રદાન થાય, શ્રુતસંવર્ધનનો ઉપક્રમ જળવાઈ રહે એવો ઉમદા હેતુ જ્ઞાનસત્રના આયોજન પાછળનો છે. પરિપત્ર દ્વારા વિદ્વાનોને વિવિધ વિષયો પાઠવવામાં આવે છે, જેથી વિદ્વાનો તે વિષયમાં ઊંડો અભ્યાસ કરે અને તેની વિશિષ્ટ તૈયારી કરીને જ્ઞાનસત્રમાં પોતાનું પેપર રજૂ કરે જેથી તેમના એ અભ્યાસ લેખમાંથી અન્યોને જાણવા મળે અને પ્રેરણા પણ મળી રહે. જ્ઞાનસત્ર માટે નિબંધની તેયારી રૂપે સ્વાધ્યાયનું પણ સુંદર નિમિત્ત મળી રહે છે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસ્તુત થયેલા પેપર્સ પણ જ્ઞાનધારામાં ગ્રંથસ્થ કર્યા છે. જ્ઞાનસત્રના સમગ્ર આયોજનમાં શાસન અરૂણોદય પૂ. શ્રી નમ્રમુનિજીની પ્રેરણા અને માર્ગદર્શન સતત મળતું રહે છે. જ્ઞાનધારાના સંપાદન કાર્યમાં ડૉ. રસિકભાઈ મહેતા અને મારા ધર્મપત્ની ડૉ. મધુબેન બરવાળિયાનો સહયોગ મળ્યો છે. આ પ્રકાશનના પ્રેરક દાતા ઉવસગ્ગહર સાધના સંઘનો આભાર માનું છું. ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુકાં ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, – ગુણવંત બરવાળિયા ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ), તા. ૧૫-૧૧-૨૦૦૫ મુંબઈ – ૪૦૦ ૦૭૭. ફોનઃ ૨૫ ૧૨ ૫૬૫૮ gunvant.barvalia@gmail.com - - - - - - WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સનાતન જાન કનક કામ ન પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના આશીર્વચન જ્ઞાન અને માહિતીમાં ફરક છે. જે સ્વલક્ષી છે તે જ્ઞાન અને જે પરલક્ષી છે તે માહિતી.... અનંતકાળથી માહિતીના જગતમાં જીવતા આપણા આત્માને પરમાત્માના જ્ઞાન થકી આત્મલક્ષી બનાવી સ્વની ઓળખ અને સ્વની અનુભુતિના જ્ઞાન તરફ લઈ જવું તે આત્માનું પરમ કર્તવ્ય છે. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ સેન્ટરના ઉપક્રમે આત્મિય શ્રી ગુણવંતભાઈ બરવાળિયાની સાહિત્યદષ્ટિને અનુલક્ષી વિચારવિમર્શ થતાં જ્ઞાનસત્રના આયોજનની ભૂમિકા બની અને બાપજી પૂ. લલિતાબાઈ મ.ની સાધના ભૂમિ કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર કરજણમાં પ્રથમ જ્ઞાનસત્ર અને રાજકોટ ધર્મનગરીમાં પારસ હોલમાં દ્વિતીય જ્ઞાનસત્ર યોજાતા એક નવી દ્રષ્ટિ અને જ્ઞાનયજ્ઞની અનુભૂતિ થયેલ. જૈન સમાજ એકતાની ઘણી વાતો કરે છે જ્યારે જ્ઞાનસત્રમાં સ્થાનકવાસી-મૂર્તિપૂજક-દિગંબર અને તેરાપંથી ચારેય ફિરકાના વિદ્વાનો પોતાની જ્ઞાનદષ્ટિને મુક્ત મને ઉદાર દૃષ્ટિએ વ્યક્ત કરે છે જે આવતી કાલની જેન પેઢી માટે આદર્શરૂપ બનશે. દ્વિતીય જ્ઞાનસત્રમાં વિશાળ સંખ્યામાં સાધ્વીવૃંદે પણ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ. પરમાત્મા મહાવીરના ધર્મવૃક્ષનું મૂળ નમસ્કાર મંત્ર અને ફળ મોક્ષ તો એક જ સર્વત્ર છે દરેક સંપ્રદાયોની ડાળ અલગ અલગ હોવા છતાં એકતા ભાવાત્મક છે. જ્ઞાનસત્રના આયોજનથી સર્વ ભાવોને જાણી આત્મભાવમાં રહીએ || એ જ શુભથી શુદ્ધ તરફની આત્મગતિ બને... – નમ્રમુનિ મ.સા., મુલુંડ (તા. ૧૩-૧૧-૦૫) I - - - - - - - - - - - - - - - - Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન એ આત્માનો મૂળ ગુણ છે. जहा सूई पडिआ न विणस्सइ । तहा जीवे ससुत्ते संसारे न विण्स्सइ ।। Just as a threaded needle does not get lost even when it falls on the ground, Similarly the soul with knowledge of scriptures is not lost in the world of birth and death. જેમ દોરો પરોવેલી સોય પડી જાય તો પણ ખોવાઈ જતી નથી, તેમ શ્રુતજ્ઞાની જીવ સંસારમાં રખડતો નથી. (ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૯-૫૯) विद्यां चचिद्यां च यस्तद् वेदोमयं सह अविद्यया मृत्युं तीत्वां विद्ययामृतमश्नुते । વિદ્યા અને વિદ્યા બંને સાથે અને યથાર્થતઃ જાણે છે તે અવિયા દ્વારા મૃત્યુને તરી જાય છે અને વિયા દ્વારા અમૃતને પામે છે. - ઈશોપનિષદ : ૧૧ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ; નાની વેદે ધૈર્યથી નાની વેદે શેઈ. શ્રીમદ્ રાજયંદ્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર - ઘાટકોપર તથા ઉવસગ્ગહરં ભક્તિ ગ્રુપ મુંબઈ પ્રેરિત રાજકોટ મુકામે યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨ નો અહેવાલ સૌરાષ્ટ્રમાં સહુ પ્રથમ, રાજકોટના આંગણે જેનોના ચારેય ફીરકાઓના ૬૦ જેટલા વિદ્વાનોનું શાસન ઉદ્યોત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂ. પીયૂષમુનિ મહારાજ સાહેબ તથા ૩૦ મહાસતીજીની નિશ્રામાં તા. ૮-૯૧૦ જાન્યુઆરીના રોજ બીજું જેને સાહિત્ય જ્ઞાનસત્ર માનદ્ સંયોજક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાના પુરુષાર્થથી ઉત્તમ રીતે સંપન્ન થયું. જ્ઞાનસત્રનો પ્રારંભ તા. ૮/૧ ના રોજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાનપિપાસુની હાજરીમાં, અત્યંત મંગલમય વાતાવરણમાં થયો હતો. પ્રારંભમાં પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના ઉવસગ્ગહરં સ્ત્રોતના જાપથી થયો. વાતાવરણની શાંતિ સાથે, લાડનુંથી પધારેલ સમણીજીના મંગલ સ્તવન પણ સૌને આનંદ આપ્યો હતો. સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરૂદેવ પ્રાણલાલજી મહારાજની આજે પુણ્યતિથિ હોવાથી પૂ. અમિતાબાઈ સ્વામીએ, પૂ. ગુરૂદેવને ભક્તિભાવપૂર્વક સ્મરણાંજલી અર્પી હતી અને શ્રી પ્રવીણભાઈ પારેખે ઉવસગ્ગહરે ભક્તિ ગ્રુપની વિગત પૂર્ણ માહિતી આપી હતી. વાગત પ્રવચન અને જ્ઞાનસત્રની વિશેષ માહિતી, માનદ્ સંયોજક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ આપી હતી. અને “સમકિતના આનંદ પર્વ” તરીકે જ્ઞાનસત્રને ઓળખાવી બધાનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ઉપરાંત, તેઓએ દર્શાવ્યું કે શાસન ઉદ્યોત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબે યુવાપેઢીને ધર્માભિમુખ કરવાનો સરસ પુરુષાર્ય આરંભ્યો છે. તે બદલ અભિવંદના કરી હતી. આ જ્ઞાનસત્રનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાના શુભહસ્તે થયું હતું. મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં આવું જ્ઞાનસત્ર યોજવા બદલ આયોજકોને વિદ્વાનોને તથા જ્ઞાનપિપાસુ શ્રોતાઓને ગુજરાત સરકાર વતી અભિનંદન આપ્યા હતા એ ભગવાન મહાવીરના Page #11 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવાનું મંગલકાર્ય કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો તથા આત્માને ઓળખવા માટે જીવન સફલ બનાવવા માટે સંતોના અને વિદ્વાનોના સત્સંગને ખૂબ મહત્ત્વનો ગણાવ્યો હતો. પ્રા. ડૉ. રસિકભાઈ મહેતાએ પૂ. ગુરુ પ્રાણને યાદ કરતાં દર્શાવ્યું કે પૂજ્યશ્રીએ પ્રગટાવેલી જ્ઞાનજ્યોત, ખૂબ તેજસ્વી બનીને અનેક પ્રકારે પ્રકાશ ફેલાવી રહેલ છે. સમસ્ત જૈન સમાજને જ્ઞાનની પ્રેરણા આપવા બદલ પૂ. શ્રીનો ઉપકાર કયારેય ન ભુલવાનું કહ્યું હતું. ડૉ. મધુબેન બરવાળિયાએ ગુરુદેવ પ્રાણલાલજીને ભાવાંજલિ અર્પતું મધુર ગીત રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા. મહાવીર સેવા ટ્રસ્ટ વતી શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે આગમ સંપાદન કાર્યની વિગત દર્શાવી હતી અને આગમ બત્રીશીના સંપાદનનો સમાપન સમારોહ રાજકોટને આંગણે ચોથું જ્ઞાનસત્ર યોજીને ઉજવવાનો નિર્ણય વ્યક્ત કરી, ચોથુ જ્ઞાનસત્ર રાજકોટ યોજવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. આ પહેલા ત્રીજું જ્ઞાનસત્ર દેવલાલી અને ચોથું જ્ઞાનસત્ર, આંતરરાષ્ટ્રિય મહાવીર નગર ટ્રસ્ટ, ચિંચણી, જી. થાણા મુકામે યોજવાની નિમંત્રણ મળ્યાની હકીકત શ્રી ગુણવંતભાઈએ દર્શાવી હતી. રાજકોટથી પ્રસિદ્ધ થતા “આગમબત્રીશી'ના સહસંપાદિકા પૂ. ડૉ. આરતીબાઈ મહાસતીજીએ આગમનું મહત્ત્વ દર્શાવતું અત્યંત મનનીય અને પ્રેરક પ્રવચન આપી સહુને ખૂબ પ્રભાવિત કર્યા હતા. સમણીજી સંઘ પ્રજ્ઞાજીએ “મર્યાદા મહોત્સવ' પર સરસ વિગતો આપી હતી અને શ્રી રશ્મિભાઈ ઝવેરીએ આગમનું જીવનમાં મહત્ત્વનું સ્થાન હોવું જોઈએ તેમ દર્શાવ્યું હતું. જૈન સાહિત્યના જ્ઞાનસત્ર-૧ના લેખોનું “જ્ઞાનધારા-૧' શીર્ષક હેઠળ ગુણવંતભાઈ બરવાળિયાએ કરેલ સંપાદનને પ્રકાશિત કરવા તેનું વિમોચન અખિલ ભારતીય જેન કોન્ફરન્સના પ્રમુખ માનનીય શ્રી મગનભાઈ દોશીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલ મધ્યકાલીન જેનસાહિત્યની CD'ની અર્પણવિધિ થઈ હતી. આ CD તૈયાર કરવામાં એલ. ડી. ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. જિતેન્દ્ર શાહનો સહયોગ મળ્યો છે Page #12 -------------------------------------------------------------------------- ________________ તે બદલ તેઓનો હાર્દિક આભાર. આ CD પ્રોજેક્ટની બધી વિગતો શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ આપી હતી અને અનેક CD તૈયાર કરવાની વિગત જાણી બધાએ અપાર આનંદ વ્યક્ત કર્યો હતો. ગુરુ પ્રાણ લીટરરી અને રિસર્ચ સેન્ટર-ઘાટકોપરથી આ પ્રોજેક્ટ તૈયાર કરાયેલ. એ હકીકતથી સૌ પ્રભાવિત થયા હતા. મુનિશ્રી સંતબાલજી જન્મશતાબ્દી સ્મૃતિ નિમિત્તે આ સી.ડી. પ્રોજેક્ટર હાથ ધરાયો હતો. નમસ્કાર મહામંત્રની ભાવયાત્રા વિખ્યાત વિદ્વાન શ્રી શશીકાંતભાઈ મહેતાએ કરાવી, આ મહામંત્રની મહત્તા દર્શાવી હતી. જ્ઞાનસત્રના આરંભની આ બેઠકને અંતે માંગલિક ફરમાવ્યા. પૂર્વે પૂ. નમ્રમુનિ મહારાજસાહેબે નાનકડા પ્રવચનમાં દર્શાવ્યું કે સંકુચિત સંપ્રદાયવાદને છોડી જ્ઞાન સ્વાધ્યાયનો અવસર જ્ઞાનસત્ર છે અને યુવાપેઢીને ધર્માભિમુખ બનાવવા આવા જ્ઞાનસત્રો ખૂબ ઉપકારક થશે જ. પૂજ્યશ્રીના માંગલિક સાથે અત્યંત આનંદદાયક મંગલમય વાતાવરણમાં પ્રથમ બેઠક સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સંઘ પ્રમુખો, હોદ્દેદારો તથા શ્રાવક શ્રેષ્ઠીઓની હાજરી ખૂબ પ્રોત્સાહજનક બની રહી અને બધાં વિદ્વાનોને અપાર હર્ષ થયો હતો. બપોરની બેઠકનું અધ્યક્ષશ્રી રશ્મિભાઈ ઝવેરીએ “ચતુર્વિધ સંઘનો મર્યાદા મહોત્સવ' વિષય પર સંચાલન કર્યું હતું અને એમાં રમણી જ્યોતિપ્રજ્ઞા આદિએ લેખ વાંચ્યા હતા. યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈનધર્મના પ્રચાર પ્રસાર માટેના કાર્યક્રમો આ વિષયના અધ્યક્ષ તરીકે પ્રા.ડૉ. કલાબેન શાહ, પ્રા. નવીનભાઈ કુબડિયા, પ્રા.ડૉ. ગુલાબભાઈ દેઢિયા, શ્રીમતી ભારતીબેન મહેતા, શ્રી સતીશભાઈ શાહે લેખોનું વાચન કર્યું હતું. પૂજ્યશ્રીના માંગલિક સાથે બપોરની બેઠકનું સરસ રીતે સમાપન થયું હતું. તા. ૯-૧-૦૫ના બીજા દિવસનો પ્રારંભ પૂ. નમ્રમુનિજીના નવકારમંત્રના પવિત્ર ધ્વનિના, પવિત્ર વાતાવરણમાં થયો હતો. આજનો આખો દિવસ નિબંધવાચનનો હતો. Page #13 -------------------------------------------------------------------------- ________________ સવારની પ્રથમ બેઠક ડૉ. જિતેન્દ્ર શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ‘જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો' એ વિષય પર કુલ નવ વિદ્વાનોએ લેખનું વાચન કર્યું હતું. કું. તરલાબેન દોશી, કું. બીનાબેન ગાંધી, શ્રી પ્રવીણભાઈ શાહ, ડૉ. નવીનભાઈ દોશી, બીજી બેઠકનું અધ્યક્ષ સ્થાન ડૉ. બિપીન દોશીએ સંભાળ્યું હતું અને તેઓએ બે વિષય પરના લેખોની બેઠકનું સંચાલન કર્યું હતું (૧) જૈનધર્મમાં માનવસેવા, જીવદયા અને રાષ્ટ્રચિંતન, (૨) જૈન એકતા સંગઠન અને સંવાદિતા અનુક્રમે પ્રથમ વિષય પર શ્રી યોગેશભાઈ બાવીશી, શ્રી ગોવિંદભાઈ લોડાયા આદિ વિદ્વાનોએ પોતાના નિબંધો રજુ કર્યા હતા. ભોજનના વિરામ પછીની બપોરની બેઠક જ્ઞાનચર્ચાથી સભર રહી આ બેઠકમાં (૧) ડૉ. શેખરચંદ્ર જૈનના અધ્યક્ષસ્થાને ‘કર્મસિદ્ધાંત' પર હિન્દી ભાષામાં પેપર વાચના પ્રસ્તુતિ થઈ (૨) અહિંસા મીમાંસા વિષય પર ડૉ. પ્રેમસુમન જૈનના અધ્યક્ષસ્થાને હિંદી ભાષામાં પેપર વાચના પ્રસ્તુતિ થઈ (૩) ડૉ.. બળવંત જાનીના અધ્યક્ષપદે અંગ્રેજી ભાષામાં નિબંધવાંચન થયું હતું. ડૉ. કોકિલાબેન શાહ, શ્રી હેમાંગ અજમેરા વગેરેએ વાચના કરી. આ દિવસે વિદ્વાનો, સાહિત્યપ્રેમીઓ અને શ્રોતાઓએ ખૂબ જ રસથી-ઉમંગથી જ્ઞાનચર્ચાની રસલ્હાણ માણી હતી અને સંપૂર્ણ ઉમંગથી સંપૂર્ણ સહકાર આપ્યો હતો. - તા. ૧૦-૧-૨૦૦૫નો ત્રીજા દિવસનો પ્રારંભ પૂ. નમ્રમુનિશ્રીના નવકારમંત્રના દિવ્ય ધ્વનિના દિવ્ય સ્પંદનો સાથે ખૂબ કલ્યાણમય વાતાવરણમાં થયો હતો. પૂ. શ્રીના મંગલમંત્ર પછી પૂ. સુબોધિકાબાઈ મહાસતીજીએ આ પૂર્ણાહુતિ બેઠકના આરંભે, આ જ્ઞાનસત્રના વિષયોનું કયા કયા જૈન આગમગ્રંથમાં આલેખન થયું છે તેની તુલનાત્મક, માહિતીસભર, રસપ્રદ વિગતો આપી સહુ કોઈને પ્રભાવિત કર્યા હતા. ગઈકાલની બેઠકમાં, સમયના અભાવે જેમના નિબંધોનું વાચન થઈ શક્યું ન હતું તેવા વિદ્વાનોના કુલ ૮ લેખોનું, પ્રા. ડૉ. રસિકભાઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ મહેતાના અધ્યક્ષસ્થાને વાચન થયું હતું. પ્રો. મલુકચંદ શાહ, કુ. વર્ષા શાહ, ડૉ. શોભના શાહ, ડૉ. નિરંજના વોરા, શ્રીમતી છાયાબેન શાહ, ડૉ. કવિન શાહ, શ્રીમતી પ્રીતિબેન શાહ. આજના આ સમાપન સમારોહના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જૈન વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ હતા. તેઓએ એમના વક્તવ્યમાં દર્શાવ્યું કે જ્યાં વિવાદ અને ઝઘડા હોય ત્યાં ધર્મ કદાપિ હોતો નથી. બાળકને આરંભથી જ જૈનધર્મનું શિક્ષણ મળવું જોઈએ. રૂઢિચુસ્ત માન્યતાઓ અને વલણને કારણે જ યુવાનો ધર્માભિમુખ થતા નથી. યુવાનોમાં ધર્મશ્રદ્ધા જાગ્ત કરવા માટેનો સહિયારો પુરુષાર્થ કરવાની જરૂર છે. જૈન સમાજે ભ્રામક માન્યતાઓમાંથી બહાર આવવું પડશે. તેઓએ પોતાના વક્તવ્યમાં દર્શાવ્યું કે આપણા સૌને માટે ઉપયોગી ‘પરિભાષિક જૈન શબ્દકોશ' આપણી પાસે નથી. આવા શબ્દકોશની અનિવાર્ય જરૂર છે. પૂ. ગુરુદેવ નમ્રમુનિજીએ આવા શબ્દકોશ માટે કેટલો ખર્ચ થાય તેની વિગત પૂછતાં તેઓએ આસરે ૧૫ લાખ રૂપિયા જોઈએ તેમ દર્શાવ્યું. આ ખર્ચને પહોંચી વળવા માટે જો શ્રી કુમારપાળ દેસાઈ બધી વ્યવસ્થાની જવાબદારી સ્વીકારે તો શ્રી ઉવસગ્ગહરં સાધના સંઘ તરફથી રૂા.૧૧ લાખના અનુદાનની જાહેરાત કરી અને મહાવીર સેવા ટ્રસ્ટે રૂા. પાંચ લાખનાં અનુદાનની જાહેરાત કરતાં, ફક્ત પાંચ જ મિનિટના ટૂંકા સમયમાં ૧૬ લાખ જેવી માતબર રકમની જાહેરાતથી હાજર રહેલા બધાને અપાર આનંદ થયો અને આ જાહેરાતને સહર્ષ વધાવી લીધી. જૈન તત્ત્વચિંતક શ્રી વસંતભાઈ ખોખાણીએ વર્તમાન સમયમાં વિદ્વાનોનાં કર્તવ્ય પર ભાર મૂકી વ્યક્તિને અંતરભિમુખ બનાવવા તેવા મૌલિક લેખો સર્જવાનું કહ્યું હતું. આ જ્ઞાનસત્રમાં પધારેલ બધા વિદ્વાનોનું રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું. જ્ઞાનસત્રના સંયોજક શ્રી ગુણવંત બરવાળિયાએ આભાર દર્શનમાં દર્શાવ્યું કે જ્ઞાનસત્રનો આત્મા પૂ. નમ્રમુનિ છે. તેઓના ઉપકાર માટે શબ્દો Page #15 -------------------------------------------------------------------------- ________________ નથી. રાજકોટના કાર્યકરોએ અપાર સેવા કરી છે અને યજમાનને બદલે મહેમાન બનીને રહ્યાનો તથા પારસ સોસાયટીના પારસહોલનો નિઃશુલ્ક ઉપયોગ કરવા દેવા માટે તેના બધા ટ્રસ્ટીઓનો બધા વિદ્વાનોનો, સહકાર્યકરોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. ત્રણેય દિવસના કાર્યક્રમનું સફળ રીતે સંચાલન કરવા માટે પ્રવીણભાઈ પારેખનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્રણેય દિવસ સંપૂર્ણ શાંતિથી રસમયતાથી નિબંધ વાંચન માટે પધારેલા બધા શ્રોતાઓનો જુદા જુદા નગરોથી પધારેલ સંઘપ્રમુખો, શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરી, સહુના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. 'Jainism & Modern Science' વિષયનું વડોદરાના એન્જીનીયર શ્રી હર્ષદભાઈ એમ. શાહએ બે દિવસ માટે પ્રદર્શન યોજ્યું તે બદલ અને તા. ૧૦/૧ના રોજ શ્રીમતી રશ્મિબેન ભેદાએ પોતાના ફાર્મ હાઉસ પર બધા વિદ્વાનોને ભોજન માટે નિમંત્ર્યા બદલ આભાર વ્યક્ત કર્યા હતા. સમાપન સમારંભને અંતે પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબે જ્ઞાનસત્રની વિશેષતા દર્શાવતા કહ્યું કે રાજકોટ જેવા સાંપ્રદાયિક ક્ષેત્રમાં બીન સાંપ્રદાયિક જ્ઞાનસત્ર યોજવાનું મુખ્ય પ્રયોજન જૈન ધર્મની યથાર્થ સમજણ પૂરી પાડવાનું છે. ‘મારા અને અમારા માટે' અર્થાત્ સંત-સતીજીઓ માટેનું આ જ્ઞાનસત્ર હતું ભગવાન મહાવીરની વાણી પર નિબંધ લખનારા વિદ્વાનોએ ભયરોગ ટાળવાનું કામ કર્યું છે. આ જ્ઞાનસત્ર યાદગાર બની રહેશે પરંતુ અહીંથી જે અટકવાનું નથી વર્ષે એકવાર મળવાને બદલે સાહિત્યપ્રેમીઓ વિદ્વાનો એક જૂથ રચી, દર ત્રણ માસે મળે એવી વ્યવસ્થા કરવાનું સાતત્ય ટકાવવાનું સૂચન કર્યું હતું. રાજકોટના સુશ્રાવક આગમપ્રેમી શ્રી જસાણી હરકિસનભાઈએ શ્રુતજ્ઞાન માટે રાજકોટમાં આ જ્ઞાનસત્ર એક ઐતિહાસિક ઘટના બની છે. સરસ પ્રતિભાવ વ્યક્ત કરી આ અપૂર્વ જ્ઞાનસત્ર માણ્યાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. વિદ્વાનોને રાજકોટની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ચીકી, મોમેન્ટો, પુરસ્કાર અને ભેટ ગ્રંથો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. પૂજ્યશ્રીના માંગલિક સાથે જ્ઞાનસત્ર પૂર્ણ થયું હતું. Page #16 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા ક્રમ વિષય લેખક પૃષ્ઠ ક્ર. ૧0 ૨૪ ૨૯ ૩૪ ૩૮ ૧) સ્વેચ્છાએ સ્વીકારેલો મર્યાદાનો મહોત્સવ રહિમભાઈ ઝવેરી ૨) ચતુર્વિધ સંઘની મર્યાદા મહોત્સવ આત્મ નિરીક્ષણનો અનેરો અવસર કે. આર. શાહ ૩) જૈન એકતા, સંગઠન અને સંવાદિતા મનોજ ૨. જૈન ૪) જેન એકતા સંગઠન અને સંવાદિતતા યોગેશભાઈ બાવીશી ૫) જૈન, એકતા, સંગઠન અને સંવાદિતા ધનલક્ષ્મીબેન બદાણી ૬) યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો ડૉ. રેખાબેન વોરા ૭) યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો સતીષ શાહ ૮) જૈન ધર્મમાં ઊહાપોહ કરવાની જરૂર છે ડૉ. ગુલાબ દેઢિયા ૯) યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો છાયાબેન શાહ ૧૦) યુવાનો અને ધર્મપ્રસાર ડૉ. પ્રીતિ શાહ ૧૧) જૈન દર્શનમાં માનવસેવા ડૉ. બિપિન દોશી ૧૨) યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટેના ઉપાયો પ્રા. ડૉ. રસિક મહેતા ૧૩) યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો પ્રા. નવીન કુબડિયા ૧૪) યુવાનોને ધર્માભિમુખ કરવાનાં અને જેનધર્મના પ્રચાર - પ્રસાર માટેનાં ઉપાયો ને કાર્યક્રમો ભારતી દિપક મહેતા પ૪ ૫૮ ૬૩ ૬૬ WWW.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય ૧૫) યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો ૧૬) યુવાનોને ધર્માભિમુખ કરવા અને જૈન ધર્મના પ્રસાર-પ્રચાર માટેના ઉપાયો અને કાર્યક્રમો ૧૭) જૈનધર્મમાં માનવસેવા જીવદયા - રાષ્ટ્રચિંતન ૧૮) જૈન ધર્મમાં માનવસેવા જીવદયા તથા રાષ્ટ્રચિંતન ૧૯)જૈન ધર્મમાં માનવસેવા, જીવદયા અને રાષ્ટ્રચિંતન ૨૦) ધર્મ : માનવતાના વિકાસનું સાધન ૨૧) જૈન ધર્મમાં માનવસેવા, જીવદયા અને રાષ્ટ્રચિંતન ૨૨) અહિંસા મીમાંસા ૨૩) જૈન દર્શનના વૈજ્ઞાનિક તથ્યો ૨૪) જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો લેખક ડૉ. કલા શાહ કવિન શાહ હર્ષદ મહેતા ડૉ. ઉત્પલા મોદી ડૉ. શેખરચન્દ્ર જૈન ડૉ. રમણીકભાઈ પારેખ ૮૨ ડૉ. ભાનુમતી શાહ મલુકચંદ રતિલાલ શાહ બીના ગાંધી (શરીર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરે...) ડૉ. રેણુકા પોરવાલ ૨૫) પર્યાવરણ વિજ્ઞાન - જૈનધર્મનું દૃષ્ટિબિંદુ ડૉ. અભય દોશી ૨૬) જૈનદર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો કું. તરલા એ. દોશી ૨૭) જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો ૨૮) જૈન દર્શનનાં પર્યાવરણ વિષયક સુધા ઝવેરી વૈજ્ઞાનિક તથ્યો ૨૯) જૈનદર્શનના વૈજ્ઞાનિક તથ્યો ૩૦) જૈન દર્શનનાં મનોવૈજ્ઞાનિક તથ્યો ૩૧) જૈન દર્શનમાં રાષ્ટ્રચિંતન ૩૨) જૈન ધર્મના સિદ્ધાંતો અને માનસિક શાંતિ ડૉ. રાજેશ પારેખ ડૉ. જવાહર શાહ પ્રવીણભાઈ શાહ ભારતી ભગુભાઈ શાહ ગુણવંત બરવાળિયા પૃષ્ઠ ક્ર. ૭૪ ૭૯ ve ૯૬ ૧૦૦ ૧૦૮ ૧૧૧ ૧૧૬ ૧૨૫ ૧૩૪ ૧૩૯ ૧૫૦ ૧૫૮ ૧૬૫ ૧૮૦ ૧૮૮ ૧૯૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય લેખક પૃષ્ઠ ક્ર. શશીકાન્ત મહેતા ૧૯૮ ડૉ. કુમારપાળ દેસાઈ ૨૦૧ प्रो. प्रेम सुमन जैन २१४ दुलीचन्द जैन २२१ ० डॉ. निरंजना वोरा डॉ. शोभना शाह २३३ २४० समणी ज्योतिप्रज्ञा २४७ ૩૩) માનવજાત પૃથ્વી ઉપર ટકી રહે તે માટે ભગવાન મહાવીરે બતાવેલ પૃથ્વી ઉપરનાં કલ્યાણ રાજ્યની સ્થાપના માટે સાત આધારસ્તંભો ૩૪) યુવાનોને ધર્માભિમુખ કરવાના છે ३५) अहिंसा : प्राणी-संरक्षण का मन्त्र ३६) अहिंसा : प्राणी-संरक्षण का मन्त्र ३७) अहिंसा मीमांसा (जैन और बौद्धर्शन के संदर्भमें) ३८) "जैन दर्शन में अहिंसा मीमांसा" ३९) कर्म सिद्धांत का दार्शनिक एवं वैज्ञानिक विश्लेषण ४०) हमारा- सामान्य जनजीवन एवं कर्म का सिद्धांत ४१) कर्म सिद्धांतका दार्शनिक एवं वैज्ञानिक विवेचन 42) "Commentary on non Violence" 43) The Glorious Jain Tradition of Karnataka (5th & 12th Century) 44) The Spectrum of Jainism in India 45) The Jaina Doctrine of Sevenfold view-points of Ahinma (Non-Violence) 46) Jain Tattva in Context of Scientific Outlook 47) Comentry on non-violence डॉ. मनीष वी. पंड्या २५३ रश्मि भेदा २६२ Bharat G. Daftary 271 lla Shah 277 Dr. Kokila Shah 285 Ku. Varsha Shah 292 G. J. Lodaya Hemang Ajmera 295 310 Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ પી. એન. દોશી વીમેન્સ કોલેજ ઓફ આર્ટ્સ સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી શાસ્ત્રગ્રંથોનું પરિશિલન, તાડપત્રીચગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશ)ળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંર્દભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ. સા. ના વિધ્વાન શિષ્યા પૂ. ડો. તરૂલતાજીની પ્રેરણાથી ‘‘સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ’’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજયશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ ‘‘સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર’' ની સ્થાપના કરી છે. સેંટરના ઉદ્દેશ આ પ્રમાણે છે. • જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈનધર્મના તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજુઆત કરવી • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનનો આભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશીપ) આપવી. • વિદ્વાનો અને સંતોના પ્રવચનોનું આયોજન કરવું. • ધર્મ અને સંસ્કારના વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading) લીપી વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript) નું વાંચન. • જૈન ધર્મપર સંશોધન M.A., Ph.D, M.Phil કરનારા જીજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. • જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વિગેરેની સી.ડી. તૈયાર કરાવવી. • દે-વિદેશમાં જૈનધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટનેટ પર ‘વેબસાઇટ' દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. આપના સહયોગની અપેક્ષા સાથે. મેનેજીંગ ટ્રષ્ટી : નવનીતભાઈ શેઠ માનદ્ સંયોજક : ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફીલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેંટર S. P. R.J, કન્યાશાળા ટ્રષ્ટ, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬. Page #20 -------------------------------------------------------------------------- ________________ HT AT *.BEL| સ્વેચ્છાએ સ્વીકારેલો મર્યાદાનો મહોત્સવ , રશ્મિભાઈ ઝવેરી (પ્રેક્ષાધ્યાની, જૈનદર્શનના અભ્યાસુ વિદ્વાન, જન્મભૂમિ, જૈન જગત', “જીવદયા', ભારત જેના મહામંડળના જૈનજગતના ગુજરાતી વિભાગના સંપાદક છે, તેરાપંત યુવક સભા સહિત જૈનોની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ૬૮ વર્ષની ઉંમરે ખૂબ જ ખંતથી જૈનધર્મના વિષય પર પીએચ.ડી. કરી રહ્યા છે.). ૧. અનોખો ઉત્સવ દુનિયામાં અનેક જાતના ઉત્સવો ઉજવવામાં આવે છે. પણ એમાં એક અનેરો ઉત્સવ છે - “મર્યાદા મહોત્સવ!' આ આત્મસમર્પણનું અનોખું પર્વ છે જે પ્રત્યેક વર્ષ મહાસુદ સાતમના દિવસે ઉજવાય છે. આ દિવસે શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘના આચાર્ય (હાલ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી)ને નેતૃત્વ હેઠળ સાધુ - સાધ્વી, સમણ - સમણીઓ, શ્રાવક – શ્રાવિકાઓ એકત્ર થઈ સંઘની મર્યાદાઓનું (Rules and Regulations) પુનરુચ્ચારણ કરી સંઘનો પાયો અધિક મજબૂત કરે છે. તેરાપંથ સંઘના આદ્ય સ્થાપક પ્રથમ આચાર્યશ્રી ભિક્ષુસ્વામીની પહેલેથી જ ઈચ્છા હતી કે સંઘમાં સંયમની વિશુદ્ધિ રહે, શિષ્યાદિક પરનું મહત્વ ન રહે, બધાં જ અનુશાસન અને ન્યાય માર્ગ પર ચાલતા રહે. આ માટે એમણે જે નિયમો બનાવ્યા એને “મર્યાદા'નું રૂપ આપ્યું અને આના ઉપરથી તેરાપંથ સંઘનું સંવિધાન (Constitution) અસ્તિત્વમાં આવ્યું. આ માટે આચાર્ય ભિક્ષુસ્વામીએ કેટલાક લેખો લખ્યા જેને “લિખિત' (Document) કહેવામાં શાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #21 -------------------------------------------------------------------------- ________________ આવે છે. પ્રથમ લિખિત વિ.સં. ૧૮૩૨ (1776 A.D.) માં અને અંતિમ લિખિત મહાસુદ સાતમ વિ.સં. ૧૮૫૯ (1803 A.D.) માં લખવામાં આવેલ. આ પવિત્ર દિવસનું મહત્ત્વ આંકી ચતુર્થ આચાર્યશ્રી જયાચાર્યે આ દિવસથી મર્યાદા મહોત્સવ'ની વિ.સં. ૧૯૨૦ (1864 A.D.) માં શુભ શરૂઆત કરી ત્યારથી આજ સુધી અવિરતપણે પ્રત્યેક વર્ષે મહાસુદ સાતમના ‘મર્યાદા મહોત્સવ’ મનાવવામાં આવે છે. આજે જૈન સમાજના અનેક સંપ્રદાયોમાં એક માત્ર તેરાપંથ જૈનસંઘ જ એવો સંઘ છે જેમાં એક જ આચાર્યની ધર્માજ્ઞા નિર્દેશન હેઠળ લગભગ ૭૦૦/૭૫૦ સાધુ સાધ્વીઓ તથા ૧૦૦ ઉપરાંત સમણ સમણીઓ અને લાખો શ્રાવકો સંઘબદ્ધ સાધના કરે છે. તેરાપંથ સંઘના આ બે ધુરંધર ધર્માચાર્યોએ કરેલી વ્યવસ્થા અને મર્યાદાઓને લીધે જ આજે તેરાપંથ એક સુસંગઠિત અને સુઅનુશાસિત ધર્મસંઘ છે જે બીજા કોઈપણ ધર્મસંઘ માટે અનુકરણીય છે. સાધનાને ઉચ્ચતમ સ્થાન સાધુજીવનની સફળતાનું માપદંડ છે એની સાધના. સંઘમાં રહીને સાધુ અનુપમ વ્યવસ્થા પામે છે. સામૂહિક જીવન સાથે પોતાની વ્યક્તિગત સાધના નિશ્ચિંત પણે કરે છે. પ્રસ્પર સહયોગ અને સ્વાનુભવ (વ્યક્તિગત સાધના)નો અદ્ભુત સુમેળ છે. આ સંઘમાં આચાર્ય ભિક્ષુએ બહુ ભાર દઈને કહ્યું છે કે ‘ગણમાં' રહીને પણ સાધુએ એકલા રહેતા શીખવું જોઇએ. એકત્વ ભાવનાનું આ અદ્ભુત દૃષ્ટાંત છે. પદલીપ્સાનો લોપ આચાર્ય ભિક્ષુએ જોયું કે જૈન સંપ્રદાયો અનેક ગચ્છોમાં વિભક્ત થતા જાય છે. પદલોલુપતા વધવાથી સાધુઓણાં પણ પદ મેળવવાની હોડ લાગી છે. આચાર્ય ભિક્ષુએ મૌલિક ચિંતન કરી નિયમ બનાવ્યો કે કોઇ સાધુ પદ. માટે ઉમેદવાર ન બને. નિષ્કામ અને નિષ્કર્મ બંને માટે આ જરુરી છે. કર્મ અને નિષ્કર્ષનું સંતુલન જ ધર્મનો મર્મ છે. એમાં ખોટી સ્પર્ધા, સંઘર્ષ કે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા VM ૨ . Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવાદને સ્થાન નથી. તે છતાં વ્યવહારની ધરા પર તો પરંપરા, સંઘ અને સાધના આ ત્રણેયનો ત્રિવેણીસંગમ કર્યો. પણ પ્રધાનતા નિષ્કર્મને આપી. પ્રતિષ્ઠા માટે પદ માટેના સંઘર્ષનો મૂળમાંથી નાશ કર્યો. આજે તેરાપંથ સંઘમાં એક આચાર્ય સિવાય બીજા કોઈ પદની સ્થાપના થતી નથી. સંવિભાગનું અદ્ભુત ઉદાહરણ આચાર્ય ભિક્ષુએ પ્રથમ મર્યાદાઓ લખી ત્યારબાદ બરાબર ૧૦૦ વર્ષ પછી ચતુર્થ આચાર્ય જયાચાર્યે ‘સંવિભાગ’ Equal Division H અદ્ભુત નિયમો બનાવ્યા અને નીચેની પ્રત્યેક વસ્તુનું સરખે ભાગે વિભાજન કરવા મર્યાદાઓ બનાવીઃ ૧. પુસ્તક - પાનાં ૨. શ્રમ સેવા ૩. સ્થાન ૪. આહાર ૫. ધર્મોપકરણ - ૬. વસ્ત્ર આદિ. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘અસંવિભાગી ન હું તરસ મોક્ળો' અર્થાત્ અસંવિભાગી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. આ બધા નિયમોથી આજ સુધી તેરાપંથ સંઘમાં એક અનોખો સમાજવાદ અમલમાં આવ્યો છે. જેની પ્રશંસા શ્રી જયપ્રકાશ નારાયણે પણ કરી હતી. 1 જો આચાર્ય ભિક્ષુ અને જયાચાર્યની વ્યવસ્થા તથા માર્ક્સવાદનો એક સાથે અભ્યાસ કરવામાં આવે તો લાગશે કે માર્ક્સ જે રાજનીતિમાં કર્યું તે જૈનઆચાર્યોએ ધર્મના ક્ષેત્રમાં કર્યું. એમની સંવિભાગી દૃષ્ટિકોણનું પ્રાણતત્ત્વ હતું કે બધાને નાનામાં નાની વ્યક્તિને ન્યાય મળે. તેરાપંથની સંઘીય પરંપરા છે કે એક બાજુ વિદ્વાન સાધુ છે અને એક તરફ નવદીક્ષિત સાધુ છે. ભિક્ષામાં એક રોટલો મળ્યો તો એના બે સરખા ભાગ થશે. એમ નહીં કે વિદ્વાન અગર પ્રખર પ્રતિભાશાળીને વધુ અને બીજાને ઓછું. એવી જ રીતે બધી જ વસ્તુમાં. આ સંસ્કાર તેરાપંથ સંઘમાં દરેકના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ સેવાની આગવી વ્યવસ્થા રોગી, વૃદ્ધ, ગ્લાન તથા નવદીક્ષિત સાધુ સાધ્વીઓની અગ્લાનપણે સેવા કરવાનો એક અનોખો અભિગમ અહીં દષ્ટિગોચર થાય છે. તેરાપંથ સંઘમાં સેવા-ચાકરીને સર્વોચ્ચ સ્થાન છે. સેવાની ફરજમાંથી કોઈને મુક્તિ નથી. બધાં જ સરખા છે. પણ આ ફરજ કોઈ બોજો નથી. અહીં તો જ્યાં રોગી, વૃદ્ધ આદિ સંતોના સ્થિરવાસ છે એવા સ્થાનોમાં ચાતુર્માસ આદિ મેળવવા બધાં જ સાધુસાધ્વીઓમાં હોડ જામે છે. આવી આગવી વ્યવસ્થાને કારણે કોઈ પણ સાધુને ભવિષ્યની કે વૃદ્ધાવસ્થાની ચિંતા નથી. આ ચિંતા સંઘપતિ પર છોડી બધા જ સુખે સુખે નિશ્ચિત થઈને સંયમની સાધના કરે છે. અનુશાસનનું સર્વોચ્ચ ઉદાહરણ મહાસુદ સાતમના આ પવિત્ર દિવસે સકળ સંઘ વચ્ચે આચાર્ય ભગવંત તેરાપંથ સંઘના પ્રણેતા આચાર્ય ભિક્ષુ રચિત મર્યાદા પત્રનું વાંચન કરે છે. આ મર્યાદા-પત્ર જ આ મર્યાદા મહોત્સવનું હાર્દ છે. આ વખતનું દશ્ય તો જોવા જેવું હોય છે. લગભગ ૫૦૦ શ્વેતવસ્ત્રધારી સાધુ સાધ્વીઓ અને સમણ-સમણીઓ દીક્ષાના ક્રમમાં પંક્તિબંધ બધ્ધાંજલિ આચાર્ય ભગવંતની સન્મુખ ઊભા રહી પોતે લીધેલી પ્રતિજ્ઞાઓનુ સામૂહિક પુનરુચ્ચારણ કરે છે. એ આ પ્રમાણે છે. “હું સવિનય હાથ જોડીને પ્રાર્થના કરું છે કે શ્રી ભિક્ષુ, ભારમલ, આદિ પૂર્વ જ આચાર્ય તથા વર્તમાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી દ્વારા રચિત સર્વ મર્યાદાઓ મને માન્ય છે. આજીવન એને લોપવાનો ત્યાગ છે. ગુરુદેવ! આપશ્રી સંઘના પ્રાણ છો, શ્રમણ પરંપરાના અધિનેતા છો. તમારા પર મને પૂર્ણ શ્રદ્ધા છે. તમારી આજ્ઞામાં ચાલવાવાળા સાધુ સાધ્વીઓને હું ભગવાન મહાવીરના સાધુ - સાધ્વીઓની સમાન શુદ્ધ માનું છું. મને પોતાને પણ શુદ્ધ સાધુ માનું છું. તમારી આજ્ઞા લોપવાવાળા (ઉલ્લંઘન કરવાવાળા)ને સંયમ માર્ગથી પ્રતિકૂળ માનું છું. જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ - હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું, પ્રત્યેક કાર્ય આપના આદેશઅનુસાર કરીશ, વિહાર ચાતુર્માસ આપના આદેશાનુસાર કરીશ- શિષ્ય નહીં કરું. (તેરાપંથ સંઘમાં કોઈ સાધુ- સાધ્વી પોતાના અલગ શિષ્ય (ચેલા) કરી શકતા નથી.) દલબન્દી નહીં કરું. આપના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરું. આપના તથા સાધુ - સાધ્વીઓનો અંશમાત્ર પણ અવર્ણવાદ (નિંદા ખોટો ભ્રામક પ્રચાર) નહિ બોલું. કોઈ પણ સાધુ - - પ્રચાર કર્યા વગર સ્વયં એને અથવા આચાર્યને જણાવીશ. સિદ્ધાંત, મર્યાદા કે પરંપરાના કોઈપણ વિવાદાસ્પદ વિષયમાં આપના દ્વારા કરેલા નિર્ણયનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરીશ. ગણના (સંઘ)નાં પુસ્તકો પોથીઓ આદિ પર પોતાનો અધિકાર નહીં જમાવું. પદ માટે (post) માટે ઉમેદવાર નહીં બનું. આપના ઉત્તરાધિકારીની આજ્ઞા સહર્ષ શિરોધાર્ય કરીશ. -- સાધ્વીઓમાં દોષ જણાશે તો એનો અન્યત્ર પાંચ પદોની સાક્ષીથી હું આ સર્વના ઉલ્લંઘન કરવાના પ્રત્યાખાન (સોગન) કરું છું. મેં આ લેખપત્રનો આત્મશ્રદ્ધા અને વિવેકપૂર્વક સ્વીકાર કર્યો છે. સંકોચ, આવેશ અથવા પ્રભાવવશ નહીં. આ સમૂહ ઉચ્ચારણ પછી આચાર્ય ભગવંત મર્યાદા-પત્રનું વાંચન કરે છે જે સમય સમય પર પૂર્વાચાર્યોએ બનાવેલું છે પ્રાચીન મર્યાદાઓના આધાર પર સ્વ. ગણાધિપતિ તુલસીએ સંગ્રહિત કરેલું છે. મર્યાદા - પત્ર (આચાર્ય તુલસીરચિત) અધ્યાત્મ . સાધનાનું મૂળ જ્ઞાનધારા પ - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ સર્વ સાધુ-સાધ્વીઓ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની અખંડ આરાધના કરે. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ અને એષણા સમિતિમાં વિશેષ સાવધાન રહે. ચાલતાં સમયે વાત ન કરે. સાવદ્ય ભાષા ન બોલે. આહારપાણી પૂરી જાણકારી કરીને લે. શુદ્ધ આહાર પણ દાતાના મનની ભાવના જોઈ, આનાકાની – આગ્રહ કરાવીને લે. વસ્ત્ર - પાત્ર વગેરે લેતા ને રાખતા સમયે તથા પૂજવામાં અને પરઠવામાં સંપૂર્ણ સાવધાની રાખે. પ્રતિલેખન (પલેવણ) અને પ્રતિક્રમણ કરતી વખતે વાત ન કરે. ૮. ૨ જિનભાષિત ધર્મ ભિક્ષુ સ્વામીએ સૂત્ર-સિદ્ધાંત જોઇને સમ્યફ શ્રદ્ધા અને આચારની પ્રરૂપણા કરી. ત્યાગ ધર્મ - ભોગ, અધર્મ, વ્રત - ધર્મ - અવત અધર્મ, (ભગવાનની) આજ્ઞા ધર્મ - અનાશા અધર્મ, અસંયતિના જીવવાની ઈચ્છા કરવી તે રાગ, મરવાની ઈચ્છા કરવી તે દ્વેષ અને સંસાર સમુદ્રથી તરવાની ઈચ્છા કરવી તે વીતરાગ પ્રભુનો ધર્મ છે. ૮. ૩ મર્યાદાથી સાધના સફળ થાય - ભિક્ષુસ્વામીએ ન્યાય, સંવિભાગ અને સમભાવની વૃદ્ધિ થાય તે માટે તથા પારસ્પરિક પ્રેમ રહે, કલહ ન થાય, અને સંઘની સુવ્યવસ્થા રહે તે માટે અનેક પ્રકારની મર્યાદાઓ કરી, મૂળમાં એમણે નીચેની પાંચ મર્યાદાઓ - નિયમો લખ્યા હતા. (૧) સર્વ સાધુ - સાધ્વીઓ એક આચાર્યની આજ્ઞામાં રહે. (૨) વિહાર, ચાતુર્માસ આચાર્યની આજ્ઞાથી કરે. (૩) પોત પોતાના શિષ્ય (શિષ્યાઓ) ન બનાવે. (૪) આચાર્ય પણ યોગ્ય વ્યક્તિને દીક્ષતિ કરે. દીક્ષિત કર્યા પછી પણ કોઇ અયોગ્ય નીકળે તો એને ગણથી અલગ કરે. (૫) આચાર્ય પોતાના ગુરુભાઈ અથવા શિષ્યની પોતાના ઉત્તરાધિકારી તરીકે ચૂંટણી કરે એને બધાંજ સાધુ-સાધ્વીઓ સહર્ષ સ્વીકારે. (જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૮. ૪ સિદ્ધાંતની એકરૂપતા ગણની એકતા માટે એ આવશ્યક છે કે એના સાધુ - સાધ્વીઓમાં સિદ્ધાંત અગર પ્રરૂપણા (અર્થઘટન-માન્યતા)માં કોઈ મતભેદ ન હોય. એને માટે ભિક્ષુસ્વામીએ કહ્યું હતું કે, “શ્રદ્ધા, આચાર, કલ્પ અથવા સૂત્રનો કોઈ વિષય પોતાની સમજમાં ન આવે અથવા કોઈ નવો પ્રશ્ન ઊભો થાય તો આચાર્ય અને બહુશ્રુત (વિદ્વાન) સાથે એની ચર્ચા કરવી જોઇએ. પરંતુ બીજા કોઈ સાથે એની ચર્ચા કરી એને શંકાશીલ ન બનાવવા જોઇએ. આચાર્ય અને બહુશ્રુત સાધુ જે ઉત્તર આપે તે પોતાના મનમાં જચે (બેસે) તો માની લે ને ન જચે તો એને “કેવલી-ગમ્ય' કરી દે (કેવલજ્ઞાની ભગવાનને ભરોસે છોડી દે), પણ ગણામાં ભેદ ન પાડે. પરસ્પર દલબન્દી (અલગપક્ષ) ન કરે. ૮. ૫ પરસ્પર સૌહાર્દ “ગણમાં જેટલા સાધુ-સાધ્વી છે એ બધામાં પરસ્પર સૌહાર્ટ રહેવા જોઈએ, કોઇ પરસ્પર કલહ ન કરે તથા ઉપશાંત કલહની ઉદીરણા ન કરે.” ભિક્ષુસ્વામીએ કહ્યું કે : “ગણના કોઈપણ સાધુ-સાધ્વી પ્રત્યે અનાસ્થા ઉપજે, શંકા ઉપજે એવી વાત કરવાના ત્યાગ છે. કોઈમાં દોષ દેખાય તો તત્કાલ એને બતાવી દે પણ એનો પ્રચાર ન કરે, દોષોને ચૂંટી ચૂંટીને ભેગા ન કરે. જે દોષ જાણવામાં આવ્યો હોય તેને અવસર જોઇ તરત જ બતાવી દે. બહુ સમય પછી દોષ બતાવે તે પ્રાયશ્ચિત્તના ભાગી (જવાબદારી છે તથા કોઈ સાધુ - સાધ્વી માટે જાતિ-કુળ વગેરેના કારણે તુચ્છકાર કે તિરસ્કાર કે અપમાનજનક વાત ન કરે. અંદર અંદર ખટરાગ (કલાહ) જાગે એવા શબ્દો ન બોલે તથા એકબીજામાં સંદેહ ઉત્પન્ન ન કરે. ગણ તથા ગણની ગુણરૂપ વાતો કરે. જો કોઈ ગણ અથવા ગણિની ઉતરતી (હલકી) વાતો કરે તો એને ટોકે અને એણે જે વાત કરી હોય તે આચાર્યને કહે. જો કોઈ ઉતરતી (હલકી) વાત કરે ને બીજો એ સાંભળે તો બંને અવિનીત છે. જે આજ્ઞાને સર્વોપરી માને છે તેજ વિનીત છે. જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૮. ૬ ગૃહસ્થો સાથે નાતો ન કેળવે સફળ સાધુ એ જ કહેવાય જે સાધનામાં લીન રહે છે. નિર્લેપ રહેવા માટે એ આવશ્યક છે કે સાધુ સાધ્વીઓ ગૃહસ્થોનો સંગ-પરિચય ન કરે. કોઈની સાથે પણ ગાઢ સંબંધ ન કેળવે. ૮. ૭ ભવિષ્યદૃષ્ટા આચાર્ય ભિક્ષુવામીએ ગણની સુવ્યવસ્થા માટે મર્યાદા કરી. એમણે દીર્ધદષ્ટિથી જોયું કે ભવિષ્યમાં વર્તમાન મર્યાદાઓમાં પરિવર્તન અથવા સંશોધન આવશ્યક થઈ જાય તો એમ કરવાની આચાર્યને સત્તા આપીને નવી મર્યાદા કરવા માટે પણ વિધાન કર્યું. પહેલાની મર્યાદાઓમાં પરિવર્તન યા સંશોધન અથવા નવી મર્યાદાઓનું નિર્માણ થાય તો સર્વ સાધુ સાધ્વીએ એનો સહર્ષ સ્વીકાર કરે. ૯ મર્યાદા મહોત્સવના કાર્યક્રમો મર્યાદા મહોત્સવ તેરાપંથ સંઘનું નૂતન વર્ષ છે. આ દિવસે વિભિન્ન સ્થાનોએ ચાતુર્માસ કરેલ સંતજનો ગુરુ આદેશ મુજબ જ્યાં આચાર્ય ભગવંત બિરાજતા હોય ત્યાં એકત્ર થાય છે. વિગતે આખા વર્ષની પ્રવૃત્તિઓનું કાર્યવિવરણ - reporting ગુરુદેવ પાસે થાય છે. જેઓ એનું દક્ષતાપૂર્ણ નિરીક્ષણ કરી એમાં આચાર, વ્યવહાર, અનુશાસન અને વ્યવસ્થામાં કોઈ ત્રુટિ કે દોષ જણાય તો એના યોગ્ય ઉપચાર પ્રાયશ્ચિત્ત કરાવે છે. વિશેષ સંપ્રાત્તિઓ (achievements) માટે યોગ્ય ઉપહાર આપવામાં આવે છે. એક જ ગુરુની દૃષ્ટિની આરાધના કરવાવાળા આ સાધકો પ્રાયશ્ચિત્ત અને ઉપહાર બંનેને સહર્ષ વધાવી લે છે. પછી આગામી વર્ષ માટેનો કાર્યક્રમ જાહેર થાય છે. તેરાપંથ સંઘની અવિરત ચાલી આવેલી નિયમાવલિ મુજબ માત્ર આચાર્ય ભગવંત જ ચાતુર્માસ પ્રવાસ-વિહાર, દિશા આદિ નિર્દેશ કરે છે ને પ્રત્યેક સંતજન એનો હૃદયપૂર્વક સ્વીકાર કરે છે. આમ આ દિવસે અતીતની સમીક્ષા, વર્તમાનનું સ્નેહમિલન અને ભવિષ્યની પ્રવૃત્તિઓનો મંગલ ત્રિવેણી સંગમ યોજાય છે. આ મેળો લગભગ એકાદ મહિનો ચાલે છે, શાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ જેમાં સંત સમુદાયની સામુહિક પરિષદો - પરિસંવાદો – ગોષ્ઠિઓ યોજાય છે. પોતપોતાના અનુભવો અને સંસ્મરણોનું આદાન-પ્રદાન થાય છે. સામૂહિક ચિંતન – મનન, સ્વાધ્યાય અને વિચાર - વિમર્શ થાય છે. જ્ઞાનગોષ્ઠિઓ થાય છે. સામયિક (current) સમસ્યાઓનું સમાધાન શોધવામાં આવે છે. તેરાપંથ સંઘની વિશિષ્ટતા એ છે કે સંઘનો પ્રત્યેક સભ્ય ચિંતન-વિચાર માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને નિર્ભયપણે પોતાના વિચારો - મત (suggestions) રજૂ કરી શકે છે. સંઘના સમસ્ત સભ્યોની અભિવ્યક્તિઓ (suggestions) ઉપર સમુચિત ચર્ચા-વિચારણા પછી આચાર્ય ભગવંત પાસેથી સંબલ (ભાતું) લઈ આગામી વર્ષ માટે વિહાર કરે છે. આમ, આત્માની સતત જાગૃતિ માટે અને સંયમને પોષવા માટે બનાવેલ મર્યાદાઓ સ્વેચ્છાથી સહર્ષ સ્વીકારી મર્યાદા મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલ લાડનું નામના ગામમાં તા. ૧૫મી ફેબ્રુઆરીએ તેરાપંથ સંઘના વર્તમાન શાસક દસમા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના નેતૃત્વ નીચે આ અનોખો મર્યાદા મહોત્સવ મનાવવામાં આવશે. પછી ચાલુ થાય છે શ્વેત વસ્ત્રધારી અકિંચન સંતોની ઉઘાડે માથે ને ઉઘાડે પગે પદયાત્રા જે દેશના વિભિન્ન ભાગો ઉપરાંત નેપાળ-ભૂતાન સુધી વિસ્તરે છે. સમણ - સમણીઓને દેશ અને વિદેશના પ્રદેશોમાં પણ જવાનો કાર્યક્રમ નક્કી થાય છે. | કાનધારા) જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) (૯) _ For Private & Personal use only Page #29 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્વિધ સંઘનો મર્યાદા મહોત્સવ આત્મ નિરીક્ષણનો અનેરો અવસર (ડીપ્લોમા ઈન જૈનોલોજી મુંબઈ યુનિ. માંથી કરેલ છે. જૈન સાહિત્ય સંમેલન જ્ઞાનસત્રોમાં ભાગ લે છે.) સાંપ્રત કાળમાં ચતુર્વિધ સંઘની ઉપલબ્ધિઓ અને ત્રુટિઓનું અવલોકન. પ્રતિવર્ષ માટે આવા સંમેલનની જરૂરિયાત, સ્વરૂપ અને મહત્ત્વ. ચતુર્વિધ સંઘ માટે ચાર મહત્ત્વનાં પુસ્તકોનો આધાર લઈ શકાય. (૧) દશવૈકાલિક સૂત્રમ્ (૨) ૨૫ણસાર શ્રીકુંદકુંદાચાર્ય (૩) રત્નકાંડક શ્રાવકાચાર શ્રી સામંતભદ્ર (૪) પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય શ્રી અમૃતચંદ્ર. ચતુર્વિધ સંઘને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. (૧) પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વી (૨) અણુવ્રતધારી શ્રાવ-શ્રાવિકા. (૧) પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીની ઉપલબ્ધિઓ. (ક) જ્ઞાનના ક્ષેત્રમાં (૧) વ્યાખ્યાન ધાર્મિક ચર્યા - અંગત માર્ગદર્શન. (૨) ધાર્મિક શિક્ષણ - પ્રૌઢ સ્ત્રી - પુરુષ બાળકો (૩) ધાર્મિક શિક્ષણ શિબિર. - જ્ઞાનધારા - - (ખ) લેખન પદ્ધતિ (૧) ધાર્મિક રહસ્યોને સરળ ભાષામાં રજૂ કરતાં તત્ત્વજ્ઞાન સભર પુસ્તકો. ૧૦ કે.આર.શાહ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨) બાળવાર્તાઓના સ્વરૂપે ધાર્મિક મૂલ્યો સમજાવવાની કોશિષ. (૩) જુદા જુદા દેનિક અને સામયિકમાં ધાર્મિક પ્રતિષ્ઠા વધારતા લેખો. (ગ) વિહાર મહિમા (૧) ધર્મલાભ માટે ભારતભરમાં પગપાળા પ્રવાસ. (૨) ધર્મને નામશેષ થતો અટકાવવો. (૩) ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે દેશાટન અને પાલન (ઘ) સાધુ આચારનું મહત્ત્વ (૧) પંચ મહાવ્રતને ધારણ કરીને જીવન જીવવું. (૨) તેમનું ચારિત્ર સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ. (૨) અણુવ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓની ઉપલબ્ધિઓ (ક) જૈન સમાજ સમૂહ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ (૧) સામૂહિક જાપ (૨) સામૂહિક પ્રાર્થના (૩) સામૂહિક દર્શન યાત્રા (૪) સામૂહિક સામાયિક, પ્રતિક્રમણની ક્રિયાઓ (૫) સામૂહિક પૌષધવ્રતની આરાધના (૬) સામૂહિક તપની આરાધના. (૭) સમૂહ સ્વામી વાત્સલ્ય સંઘ જમણ. (ખ) જૈન તત્ત્વજ્ઞાનના પ્રચારમાં ફાળો (૧) ધાર્મિક પુસ્તકોનું વિતરણ (ક) ઓછી કિંમતે (ખ) વિના મૂલ્ય. (ગ) સાધુ-સાધ્વીના વૈયાવચની બાબતમાં સદા તત્પરતા. (ઘ) ઉપાશ્રય, આયંબિલ શાળાનું સ્થાવરજંગમાં મિલ્કત વ. ઉપાર્જન સંરક્ષણ અને નિભાવ. (ડ) જૈન સમાજને એક તંતુથી બાંધવા માટે સંઘની રચના, લોકશાહી જ્ઞાનધારા ( ૧૧ ) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #31 -------------------------------------------------------------------------- ________________ ઢબે સંચાલન અને દીર્ધદષ્ટિથી પ્રવૃત્તિઓ કરવી. (ચ) દિવાળીના તહેવારો નિમિત્તે રાહતદરે તથા ભેટરૂપે મીઠાઈ વિતરણ. (૧) પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીની ખામીઓ (ક) જ્ઞાન પ્રચારના ક્ષેત્રે : (૧) વ્યાખ્યાનમાં આગમના દાખલા ચીલાચાલુ સ્વરૂપે ન આપતાં નવીન સ્વરૂપ જરૂરી. (૨) ભાષાકિય જ્ઞાનની મર્યાદા (વધારે ભાષાઓ શિખવા માટે પ્રયત્ન જરૂરી. (૩) એક ભાષાનું સારું જ્ઞાન બીજી ભાષામાં ભાષાંતર ન કરી શકવાથી વિકાસની મર્યાદા. (ખ) સાધુ સાધ્વી સમાજની ખામીઓ (૧) નાની વયની દિક્ષાથી સંપૂર્ણ સમજણના અભાવથી જૈન સમાજ માટે પ્રશ્નો ઉપસ્થિત થાય. (૨) શિષ્યગણ પાસે મનગમતું કાર્ય કરાવવાની ઇચ્છાથી સમાજમાં બદનામીના પ્રસંગો ઉપસ્થિત થાય. (૩) સર્વ સાધુ-સાધ્વીનો મોક્ષમાર્ગની આરાધના માટેની ભાવનાનો વિકાસ કરવો. (ગ) સાધુ સાધ્વી સમાજે ન કરવા યોગ્ય કાર્યો (૧) વ્યક્તિગત કે પોતાના ગચ્છ કે સંઘને સંપ્રદાયને પ્રતિષ્ઠાના વધારા માટે સંઘ પાસે આશા રાખવી. (૨) મોટી તપશ્ચર્યા પછી પ્રસિદ્ધિનો મોહ રાખવો. (૩) પોતાના ચાતુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરાવવા માટે સંઘને સલાહ આપી ફરજ પાડવી. શાનધારા ૧૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ (૪) સંઘનાં કાર્યો અને અન્ય બાબતોમાં ડખલગીરી કરવી. (૫) જ્ઞાનનો ઉપયોગ અર્થઉપાર્જન માટે ન કરવો. (૨) અણુવ્રતધારી શ્રાવક શ્રાવિકાઓની ખામીઓ. (ક) વ્યક્તિ તરીકેની ત્રુટિઓ (૧) દેખાદેખીની અસરથી ધર્મ કરતાં અધર્મ વધારે. (૨) બીજા ધર્મોની સરખામણીમાં આપણો ધર્મ ઉણો ન રહી જાય તે માટે કાર્યક્રમોનું આયોજન અને નકલ. (૩) સાચું જ્ઞાન મેળવવાની તીવ્રતા નહિવત. (૪) ધર્મસ્થાનકમાં સાધુ-સાધ્વી પાસે પોતાની, પોતાના કુટુંબની કોઈ પણ બાબતની ચર્ચા કરી માર્ગદર્શન મેળવવું. નિકટતા કેળવવી. (૫) જૈન ધર્મની શિક્ષા પ્રમાણે આચારનો અભાવ. (ખ) સંઘ તરીકેની ત્રુટિઓ (૧) ઘણું બધું અનામત ભંડોળ હોવાથી બિનજરુરી બોલીઓ બંધ કરવી. (૨) સાધુ-સાધ્વીની પાલખી નિમિત્તો બોલી બંધ કરવી. (૩) સાધુ-સાધ્વીના રોકાણ અને વિહાર દરમ્યાન તેમના જીવન અને શીલની સુરક્ષાનો પૂરેપૂરો ભાર ઉઠાવવો. (૪) નાના સંઘોને મદદ કરીને તેમને પણ ધર્મનો લાભ આપવો. (૫) માત્ર આયંબિલ શાળા, માનવરાહત કે દવાખાના ફંડ વ. કાર્યોની સાથે સમાજના ઉત્સાહી અને ઉત્કર્ષ માટે સતત પુરુષાર્થ કરતા સાધર્મિક ભાઈઓ માટે દરેક પ્રકારે મદદ કરવી. દા.ત. (અ) રોજગાર વિનિમય યોજના. (બ) બેંક અગર નાણાંકીય સંસ્થાઓ પાસે ૠણ લેવા માટે જરૂરી માર્ગદર્શન (તે ક્ષેત્રના નિવૃત્ત સેવાભાવી નાગરિકો પાસેથી) (ક) કાયદાની સલાહ મફત અગર રાહત દરે. ૧૩ જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ (ડ) નાના ઉદ્યોગોના વિનિમય, વેચાણ અને નિકાસના ક્ષેત્રમાં બને તેટલી મદદ. સંમેલનનું મહત્ત્વ દશવૈકાલિક સૂત્રમાં ભગવાન મહાવીરના સમયની પરંપરા જે શ્રુતજ્ઞાન દ્વારા ચાલી આવતી હતી તેને લંબાણના સ્વરૂપમાં મૂકવામાં આવી. આમ કરવાથી ભાવિ પેઢી ચોક્કસ નિયમોનું પાલન કરી શકે. હવે અભ્યાસ કરતાં જણાય છે કે ભગવાન મહાવીરના સમયની સામાજિક, રાજકીય, ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિ આજની પરિસ્થિતિ કરતાં જુદી હતી. હાલમાં તેમાં ઘણા ફેરફારો થયા છે. તે સમયે અન્ય ધર્મો – મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી વ. નું અસ્તિત્વ હતું કે નહીં તેનો કોઇ ઉલ્લેખ નથી. હાલમાં આ બીજા ધર્મો ભારતમાં ખૂબ જ સારી રીતે ફેલાયેલ છે. તફાવતો નીચે પ્રમાણે છે. (૧) પહેલાના વખતમાં વિહાર કરતી વખતે નદી-નાળા આવે તો ચોક્કસ નિયમ અને પ્રાયશ્ચિત્ત સાથે પાર કરવાની વાત હતી. આજના યુગમાં નદીઓ ઉપર પૂલો બંધાઈ ગયા છે. (૨) ભગવાન મહાવીર તેમજ શિષ્યગણ ગોચરી માટે ચોક્કસ નિયમો સાથે ગોચરી ગમે ત્યાંથી સ્વીકારતા હતા. હાલમાં આપણો જૈન સમાજ તે કાર્ય કરે છે. (૩) ભગવાન મહાવીરના સમયમાં બૌદ્ધ ધર્મ અને વૈદિક ધર્મની શાળાઓ હતી. અત્યારે આપણે ત્યાં અણુની ધર્મસભા પણ છે. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ-સ્થાન ન જોતાં એક સર્વ સામાન્ય કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવી જોઇએ. આ માટે આવા સંમેલનોની જરૂરીઆત છે. જેમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીને દર વર્ષે ચોક્કસ ફેરફારોને સ્વીકારીને તેનો સંપૂર્ણ અમલ જૈન સમાજમાં થાય તે જોવું અત્યંત જરૂરી છે. જ્ઞાનધારા ૧૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ દા.ત. (૧) આપણે મોટાં શહેરોમાં સાધુ સાધ્વીને લઘુશંકા અને વડી શંકા માટે સંડાસના ઉપયોગનો સુધારો દાખલ કર્યો તે ખૂબ જ ઔચિત્યપૂર્ણ છે. (૨) આપણે માઈક વાપરવાની છૂટ આપી જેનો ઉપયોગ સાધુ સાધ્વી પોતાના સંપ્રદાયના આચાર્યની આજ્ઞા પ્રમાણે કરે છે. સંમેલનનું સ્વરૂપ ભારતવર્ષમાં જૈન ધર્મને ચાર પ્રકારે પાળવાવાળા જૈનો છે. તેમાં વિવિધ ભાષાઓનો પણ સમાવેશ થાય છે. મુખ્યત્વે શ્વેતાંબર સ્થાનકવાસી, શ્વેતાંબર, મૂર્તિપૂજક, દિગંબર અને તેરાપંથ મુખ્ય છે. ભટ્ટારક પ્રથાવાળા મૂળબ્રિદ્રી - કર્ણાટક અને તેની આજુબાજુના પ્રદેશોમાં છે. આ બધા સમુદાયોના પોતપોતાના અખિલ ભારતીય સ્તરનાં મહામંડળો છે. દા.ત. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, ઘણાબધા મતભેદો હોવાથી જૈનધર્મના બે ફિરકાઓને ભેગા કરવા એ પણ ભગીરથ કાર્ય છે. આપણે અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સથી શરૂઆત કરીએ. આપણું ધ્યેય માત્ર અત્યારના સમયમાં જૈનધર્મની રૂઢીગત સ્થિતિ અને રીતરીવાજોનો વિચાર કરીએ તો પણ ઘણું કાર્ય થશે. આપણે બીજા માટે દાખલારૂપ બની શકીશું. તેઓને પણ આપણામાંથી પ્રેરણા મળશે. હું આ માટેનું કાલ્પનિક સ્વરૂપ આપની સમક્ષ રજૂ કરૂં છું. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સને પ્રથમ દેશના પાંચ વિભાગમાં વહેંચી નાખવી. (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) મધ્ય (૪) ઉત્તર (૫) દક્ષિણ. અહીં ભારતભરમાં ગુજરાતી બોલતા જૈનો અને ગુજરાત બહાર જઇને વસેલા જૈન ધર્મ પાળતા જૈનોને સમાવિષ્ટ કરી શકાય. થોડું વિસ્તૃત સ્વરૂપ આપવા માટે ભાષાઓનો ઉમેરો કરી શકાય. જ્ઞાનધારા ૧૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ આમ કરવાથી દરેક ગામ-શહેર જિલ્લા મથક સાથે સંપર્કમાં હશે. દરેક જિલ્લો રાજ્યકક્ષાએ સંપર્કમાં રહેશે. દરેક રાજ્ય પોતાના વિભાગમાં સંપર્કમાં રહેશે અને દરેક વિભાગ વડામથક સાથે સંપર્કમાં રહેશે. આ દેશની કક્ષાએ સ્થપાયેલા મંડળ દ્વારા બીજા ફીરકાઓ સાથે સંપર્કમાં રહીને ધાર્મિક બાબતોમાં એક વાક્યતા આવે તે માટે સહકાર આપે. આ દેશની કક્ષાના મંડળ દ્વારા રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારો સાથે વિચાર વિનિમય કરીને ધર્મના આદર્શોનો અમલ થાય. દા.ત. (૧) કતલખાનાની સંખ્યામાં કોઈપણ વધારો નહીં. પંચવર્ષીય યોજનાનો અભ્યાસ. (૨) મત્સ્ય ઉદ્યોગની મર્યાદા (૩) રેશમના ઉદ્યોગમાં પણ શક્ય મર્યાદા. આ મંડળ આંતર રાષ્ટ્રીય ધાર્મિક સંમેલનોમાં પોતાની હાજરી અને ભાગ લે. આ મહામંડળ બીજા ફિરકાઓ સાથે સંપર્કમાં રહીને જેનોએ લઘુમતીમાં પોતાને ગણાવવા કે કેમ ? જેવા રાજકારણના પ્રશ્નોમાં યોગદાન આપે. આ સામાન્ય રૂપરેખા આપી છે. આ કાર્ય મુશ્કેલ જરૂર છે પણ અસંભવ નથી કે અશક્ય નથી. આ માટે બીજા સમાન વિચારસરણી ધરાવતા વરિષ્ટ અને અનુભવી વ્યક્તિઓ સાથે બેસીને વિગતવાર ચર્ચા કરી શકાય છે. આપણા સમાજમાં આવા દીર્ધદષ્ટિવાળા મહાનુભાવોની ખોટ નથી. સેવાભાવ એ જેનોના ગુણ છે તેથી કાર્ય ચોક્કસ સરળ અને સફળ થાય જ. અસ્તુ. કાનધારા) જ્ઞાનધારા (૬) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન એકતા, સંગઠન અને સંવાદિતા (શ્રી મનોજ જૈન, એમ.એ. મહાવીર અધ્યયન કેન્દ્ર જ્ઞાનતીર્થ કોબા ગાંધીનગરમાં જૈન જ્ઞાન ભંડારની પ્રાચીન તથા તાડપત્રીય હસ્તપત્રોની જાળવણી અને સંપાદન સંશોધનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. કૈલાસસુરિસાગર જ્ઞાનમંદિરના ત્રૈમાસિક પત્રનું સંપાદન કરે છે.) જ્ઞાનધારા વર્તમાન જૈન ધર્મસંઘની સંસ્થાપના પરમાત્મા શ્રી મહાવીર દ્વારા થયેલ છે. આ સંઘની વ્યવસ્થા પ્રણાલી વિશ્વમાં અજોડ છે. જેમ જૈનતત્ત્વજ્ઞાન સંસારમાં સર્વશ્રેષ્ઠ છે તેમ તેના ચતુર્વિધ સંઘની રચના પણ તુલનાએ અનેક રીતે વિશિષ્ટ છે. આ સંઘની શક્તિઓનો સુચારુ સમન્વય થાય તો તેના ઘણાં સુન્દર પરિણામો ઉપજાવી શકાય છે. કલિયુગમાં સંગઠનમાં શક્તિ રહેલી છે એવું જે કહેવાયું છે તે વાસ્તવિક છે. જૈન સંઘના ચારેય ફિરકાઓ પાસે જે શક્તિ સામર્થ્ય રહેલા છે તે જો એક થઇને બહાર આવે તો જૈન તરીકે તેના અતિ ઉત્તમ પરિણામ લાવી શકાય છે. વર્તમાન જૈન સંઘની સ્થિતિને જોતા આપણી ઓળખાણ ઝાંખી થયેલી જણાય છે. તેનું કારણ પણ નજર સામે જ છે કે આપણે સંગઠિત થઇને વિશ્વ સમક્ષ નથી રહ્યા. મનોજ ર. કોઈપણ સમુદાયને આજે વિશ્વના પ્રવાહ સામે ટકવા માટે વર્તમાન સ્થિતિને લક્ષમાં લઈને તદનુરુપ પોતાને સુસંકલિત અને સુસજ્જ થવું પડે છે. જૈન તરીકે આપણે આ દિશામાં અવશ્ય પ્રયત્ન કરવા જોઇએ. તે માટે જૈન એકતા અને સંગઠન દ્વારા સંવાદિતા ઊભી કરીને આપણે સમગ્ર સંસારમાં પોતાની આગવી છાપ ઊભી કરી લેવી સમયોચિત ગણાશે. આજે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૧૭ જૈન Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વામીનારાયણ જેવા અપેક્ષાએ આધુનિક સંપ્રદાયો પણ સંગઠિત થઈને સંસારભરના લોકોને પ્રેરિત કરી રહ્યા છે. તેમ જૈન સંઘે પણ પહેલ કરી લેવી જોઇએ. આપણો ઇતિહાસ જોતાં જણાશે કે સામાન્યપણે આપણે આમ કરતા રહ્યાં છીએ. વિશ્વના અન્ય ધર્મોમાં જૈન ધર્મનું જેમ ઉત્તમ સ્થાન છે તેમ તે વૈજ્ઞાનિક તથ્યોથી પણ સુસજ્જ છે જ. જરુરત છે એને સંગઠિત કરીને એકરૂપ કરવાનું. આ કાર્ય અઘરું ગણી શકાય પણ પ્રબુદ્ધ અને વિચારવંત એવા આ સમાજ માટે અશક્ય તો નથી જ. એક રીતે વિચાર કરતા જણાય છે કે જૈનધર્મસંઘના ચારેય ફિરકાઓ પોત- પોતાનું લેબલ ભૂલીને એક થઈ જાય તે ઈચ્છનીય છે પણ નજીકના કાળમાં એ શક્ય બની જાય તેમ નથી. છતાં પણ પ્રેમભાવ અને આત્મીયતા વધારીને તો આ દિશા તરફ ચોક્કસ પ્રયત્ન કરી જ શકાય છે. મતભેદો અને સંપ્રદાયભેદો પોતાના સ્થાને હોય તે હજુ બરાબર છે પણ બાહ્ય જગતમાં તો એકમત હોઈએ તે જ હિતકર બને છે આ કાર્ય ખરેખર આજના યુગમાં કરવા જેવું છે. તેના માટે સર્વ પ્રથમ બાધક તત્ત્વોને થોભાવી દેવા અત્યન્ત જરૂરી છે. આપણી ફરજ પણ એટલી જ બની જાય છે કે આપણે અંદરો અંદર એક બીજાને ખરાબ દેખાડવાની કે હલકા ચિતરવાની કે પછી તોડી પાડવાની કોશિશ ન કરીએ. શક્ય હોય ત્યાં સહયોગી બનીએ. કોઈપણ સંઘ કે સમુદાયને પ્રભાવી રીતે આગળ આવવા માટે સામૂહિક અને સર્વસમ્મત ઊંચું ધ્યેય, વ્યાપક દૃષ્ટિ તથા એકસમાનતાની ઓળખાણ ઊભી કરવી જોઇએ. દરેક સંપ્રદાયને પોતપોતાના ધ્યેયો તો હોય પણ એક ઊંચા ધ્યેયને લઈને એક જ પ્લેટફોર્મ પર આવવું અશક્ય નથી. તે પણ તુલનાત્મક રૂપે વર્તમાન વાસ્તવિકતાઓને સ્પર્શ કરતું હોય અને લોકહૃદયને અપિલ કરતું હોય તેવું વ્યાપક અને સહુ માટે લાભદાયક તથા અપરિહાર્ય ધ્યેય પસંદ કરી શકાય. સંગઠન આજના પરિપ્રેક્ષ્યમાં આગળ આવવા અત્યન્ત જરૂરી મનાય છે. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ તે બે રીતે શક્ય બની શકે છે. એક તો આપણી સામે રહેલા વિધર્મી પડકારો કે રાજકીય ભયસ્થાનો કે પછી સામાજિક સમસ્યાઓ છે તેને દૂર કરવાના પ્રયાસ રૂપે ધ્યેય બનાવાય. બીજી દૃષ્ટિએ આપણી સામે રહેલી શ્રેષ્ઠ તકોને વધાવી લઈને ધાર્મિક કે સામાજિક રીતે આગળ આવી શકીએ તે છે. આપણી શક્તિઓનો ઉપયોગ કરીને આપણે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક અને ધાર્મિક આમ પાંચ પ્રકારે આગળ વધવા સુસંગઠિત થઈ આપણી ક્ષમતાઓનો ઉપયોગ કરીને ઉન્નત સમાજનિર્માણ કરી શકીએ છીએ. એક સર્વે અનુસાર માત્ર મુંબઈમાં જ જૈનો પોતાના છોકરાઓને કોન્વેટ સ્કૂલો વગેરેમાં ભણાવવા માટે વર્ષે દહાડે અંદાજે રૂપિયા ૨,૦૦૦ કરોડ (બે હજાર કરોડ)નો ખર્ચ કરે છે. એમાં બહુ મોટો ભાગ ક્રિશ્ચિયન સ્કૂલોના ફાળે જાય છે પૂરા દેશના શહેરોનો આંકડો તો આકાશને આંબી જાય તેવો હશે. આપણા જ રૂપિયે આપણાં બાળકોને આપણા ધર્મથી યુક્તિ-પ્રયુક્તિઓ પૂર્વક ધર્મભ્રષ્ટ કરતા હોય છે. તેઓની એજ્યુકેશન બાબતે મિશન એકતા સર્વવિદિત છે. વળી આપણી નવીપેઢીને પાશ્ચાત્ય સંસ્કારો ગળથૂથીની જેમ પીવડાવી દે છે તે નફામાં. પછી તો આપણી નવીપેઢી નામ માત્રથી જ જૈન રહી જાય છે. જે આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે કુઠારાઘાત સર્જે છે. આપણા પૂર્વજો અને ધર્મ પ્રત્યે સુગ અથવા અણગમો પેદા કરી અને પાશ્ચાત્યો માટે બહુમાનભાવ ધરાવતો થાય છે. પરિણામે ધાર્મિક, સામાજિક અધઃપતન દ્વારા પોતાની અમૂલ્ય શક્તિઓનો દુર્વ્યય કરી નાખે છે. પોતાના જ કુટુંબ, પરિવાર માટે તે અસમંજસ્ય પેદા કરે છે. પરંપરાએ આપણા જ મહાન ધાર્મિક કે સામાજિક માળખાને પારાવાર નુકશાન શરૂ થાય છે. ક્રિશ્ચિયાનિટીના કુસંસ્કારોના કારણે આપણી યુવા પેઢી આજે નૈતિક રીતે નબળી પડી છે તેનો પુનરુદ્ધાર સંગઠિત સમાજ દ્વારા જ શક્ય છે. તેને રોકવા આપણે શિક્ષણ જેવા પાયાનાં કાર્યોને આવા ધ્યેય સાથે જોડી દેવા જોઇએ. જ્ઞાનધારા - ૧૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ આના માટે સર્વ પ્રથમ જૈન સ્કૂલો ઊભી કરીને જેમાં ઉચ્ચશિક્ષણની સાથે જૈનધર્મના પાયાના સિદ્ધાન્તોને સંકલિત કરી નવી પેઢીને સુસંસ્કારી બનાવી શકાય તો જૈન સમાજના પૈસે જેનોને જ બરબાદ કરતી કોન્ટેટ સ્કૂલોના શિક્ષણથી આપણી ભાવિ પેઢીને બચાવી શકાય. આ કાર્ય માટે પણ સમજીને ભેગા થઈ શકાય એમ છે. આવું ઉમદા કાર્ય જૈન યુવક મહાસંઘ દ્વારા અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં છેલ્લા બે વરસથી ચાલુ થયું છે તે ઘણું જ આવકારદાયક છે. સંગઠિત અને સંવાદિત ધ્યેય સાથે તાલ મિલાવવાથી વિશ્વ સમક્ષ એક આભા સાથેનું વજન પડે છે તેનો તાજેતરનો દાખલો છે. આ વર્ષે જ યુરોપમાં થયેલ વિશ્વધર્મ સંમેલન. તેની પ્રાર્થના સભામાં કઇ પ્રાર્થના બોલવી તે અંગે વિચારણા થઈ હતી. બધા ધર્મોના લોકો સામેલ થયેલા પરન્તુ તેઓ પરસ્પર મતભેદવાળા હોઈ તેમનું મંતવ્ય નકારીને એકમતે પોતાની રજુઆત કરનાર જેનોની પ્રાર્થનાને સર્વમાન્ય કરી, તે જ પ્રાર્થના પૂરા સંમેલનમાં બોલવા માટે નક્કી થયું હતું. શું આ એક જ દાખલો આપણને આત્મમંથન કરવા પૂરતો નથી? સંગઠિત સમાજ વ્યવસ્થા થકી આપણે ભૂતકાળમાં કેવા મજબૂત હતા તે તો આપણો ભવ્ય ભૂતકાળ વાગોળીએ તો ડગલે ને પગલે આપણને તેની મૂળભૂત પાયાની વાતો સહેજે જાણવા મળી શકે છે. એજ જેન સંઘની સંવાદિત એકતાના કારણે સમ્રાટ અકબર જૈન ધર્મથી કલ્પનાતીત રીતે પ્રભાવિત થયો હતો. જૈન સંઘને પણ તેના કારણે ઘણો જ ઉમદા લાભ થયો હતો. એટલું જ નહિ પણ સમગ્ર હિન્દુઓને પણ એ જૈનાચાર્ય મુંડકાવેરાથી બોજમુક્ત કરાવી શક્યા હતા. જેનોના સંગઠિત એક અવાજથી જે પરિણામો આવી શકે તેની કલ્પના કરીએ તો પણ આપણને ઉત્સાહિત કરી દે એવી સંભાવનાઓ રહેલી છે. એક વિચારણીય પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં ઈન્કમટેક્ષની કે કોઇપણ રેડ પડે છે તેનો રેકોર્ડ સાંભળીએ તો ખબર પડ્યા વિના નહીં રહે કે સૌથી (જ્ઞાનધારા. (૨૦) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #40 -------------------------------------------------------------------------- ________________ વધારે જેનોને ભોગવવું પડે છે. આપણા પાસેથી દર વર્ષે હજારો કરોડ રૂપિયા ઉઘરાવી લેવાય છે ને છતાંય સંગઠિત અવાજના અભાવમાં આપણે મૂંગા મોંએ તે સ્વીકારી લઈને, હેરાન પરેશાન થઈને આર્થિક રીતે ઘસાઈને, સામાજિક રીતે બદનામ થઇએ છીએ. આની સામે સિંધી કે મુસ્લિમ વગેરે કોમનો દાખલો વિચારીએ તો તેઓના સંગઠનના કારણે તેમને કોઈ જાતની ઊની આંચ આવતી નથી ને તેઓ વ્યાપારિક ક્ષેત્રે નિરંતર ઉન્નતિ સાધી રહ્યા છે. એટલું જ નહિ પણ વંશપરંપરાગત રીતે વ્યાપારિક ગણાતી જેન કોમથી પણ આજે તેઓ ધંધાની બાબતે અગ્રેસર થયા છે. અહીં કોઈના ખોટા કાર્યને સારું કહેવાનો આશય નથી પણ આટલું તો ચોક્કસ કહી શકાય કે નાનું ખોટું કરનાર અને એ રીતે વધુમાં વધુ પ્રામાણિક રહેનારને વધુમાં વધુ દંડવામાં આવી રહ્યો છે તો તે માત્ર સંગઠનના અભાવે જ. સંગઠિત નથી થયેલા જૈન સમાજની એક વાસ્તવિક સમસ્યા એ પણ છે કે આપણા જ સમાજની સંસ્કારી કુટુંબની દીકરીઓને ફોસલાવીને મુસ્લિમ નબીરાઓ ઉપાડી જાય છે એટલું જ નહિ પણ લગ્ન કરી લીધા પછી તેમની જે હાલાકી કરે છે તે તો નજરે જોઇએ તો જ સમજાય એવું છે. પુનાની માછલી બજારમાં કદાચ કોઈ જૈન ઘરની છોકરી માછલા વેચતી જોવા મળી શકે છે. આવી ઘટનાઓ પૂરા સમાજ માટે પડકાર જ ગણી શકાય એવી છે. આવા તો અનેક પ્રકારનાં ભયસ્થાનો આપણી સમક્ષ પડ્યા જ છે જો તેનો એકતાના હૂંફવાળા સંગઠનથી વહેલાસર ઉપાય નહિ કરીએ તો આવું બધુ તો ઘણું ભોગવવાનું આવી શકે. સંગઠન અને એકતા-મૂલક સંવાદિતાથી પ્રાપ્ત થતા લાભો પણ અનેક છે. તેનો બહુજન હિતાય બહુજન સુખાય ઉપયોગ કરીને જૈનશાસનની યશોગાથા લહેરાવી શકાય તેમ છે. આજે વિશ્વ સ્તર પર એવો એક નૂતન, સુખી અને પ્રબુદ્ધવર્ગ ઉભરી રહ્યો છે જે પોતાની એક શ્રેષ્ઠ ઓળખાણ ઝંખી રહ્યો છે. જૈનધર્મનું ધાર્મિક બંધારણ અને જૈનોની સામાજિક વ્યવસ્થાઓ તથા જીવનશૈલી ઘણી જ સુસજ્જ છે, માત્ર બાહ્ય રીતે દેખાતું (૨૧) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨). જ્ઞાનધારા Page #41 -------------------------------------------------------------------------- ________________ તત્ર જો સુસંગઠિત થાય અને જે ખામીઓ દેખાય છે તે દૂર કરાય તો એ પ્રબુદ્ધવર્ગ જૈનત્વથી ચોક્કસ પ્રકારે પ્રભાવિત થઈ શકે છે. સાથે સાથે આપણે ધાર્મિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક રીતે પૂર્વકાળે મેળવેલા મહાન લાભો પુનઃ મેળવી શકીએ તેમ છીએ. સુજ્ઞજનોને ખબર હશે જ કે છેલ્લા બે વરસથી જૈન સમાજને સંગઠિત કરવા માટે આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી પ્રેરિત વિવિધ સ્તરે પ્રવૃત્તિઓ - થઈ રહી છે. જેમકે ડૉક્ટર્સ ફેડરેશન, જેને એડવોકેટ ફેડરેશન, જેન વ્યાપાર ઉદ્યોગ સેવા સંસ્થાન, જૈન સી.એ. ફેડરેશન, યુવાસંગઠન ઇત્યાદિ દરેક સ્તરે સંગઠનો દ્વારા જૈન સંઘની વેરવિખેર શક્તિઓને જેન એવા એક નેજા હેઠળ એકત્રિત કરવાનું આજના જમાનામાં સૌથી વધુ જરૂરી અને અગત્યનું ગણાતુ કાર્ય કરાઈ રહ્યું છે. આની ફળશ્રુતિ રૂપે જૈન સંઘને જબરજસ્ત ફાયદો થવાનું ચાલુ થયું છે. તેમાંનો એક જ દાખલો છે મહારાષ્ટ્રમાં આ વખતની વિધાનસભાની ચૂંટણીઓ. મુંબઈના વાલકેશ્વરમાં જેનોની બહુસંખ્ય વસ્તી છે જે ઘણી શક્તિસંપન્ન છે. આ વખતની ચૂંટણીમાં ત્યાંના જે ઉમેદવારની સામે મુખ્યમંત્રીના બનેવી હરીફ હતા. એની સામે જીતવાની ઉમેદવારને પોતાને પણ કોઈ આશા ન હતી. પણ જ્યારે આપણા યુવક મહાસંઘના યુવાનો એમના સમર્થનમાં ઉમટી પડ્યા ત્યારે વોટ આપવામાં ઉદાસીન એવા જેનોને ઘરે ઘરે જઈ પ્રેરણા કરી માત્ર સાંજના ૩ થી ૫ના ગાળામાં વોટ અપાવી અશક્ય એવી જીતને શક્ય કરી દેખાડી અને જૈન સમાજ માટે એક ભાવિ દિશા સૂચક દાખલો બેસાડી આપ્યો, જેની ઘણાખરા વિચારકોએ નોંધ પણ લીધી છે. પુનઃ નોંધ લેવી જોઇએ કે આપણો જૈન ધર્મ એ વિશ્વના બીજા તમામ ધર્મો કરતાં શ્રેષ્ઠ છે અને તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો જે સમન્વય મળેલ છે તેને જૈન સમાજે પ્રચાર-પ્રસારના આજના જમાનાના અત્યન્ત પ્રભાવી માધ્યમોનો ઉપયોગ કરીને આપણી ભાવિ પેઢીને આબાદ ઉગારવા સાથે જૈન સંગઠિત શક્તિઓના સુચારુ સમન્વય સાથેના વ્યાવહારિક અભિગમોથી જ્ઞાનધારા (૨૨) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિશ્વના તમામ વિચારક વર્ગને પ્રભાવિત કરવા પ્રયત્નશીલ થવું જોઇએ. અને તો જ આપણને જે અજેય જૈનશાસન મળ્યું છે તેનો સવી જીવ કરું શાસન રસી એવી ભાવના સાથે પરસ્પરોપગ્રહો જીવાનામ્ સિદ્ધાન્તને ચરિતાર્થ કરી શકીશું. સંગઠન અને એકતામાં જે હિતકારી શક્તિઓનો સમન્વય રહેલો છે તેને ગાંધીજીની સ્વતંત્રતાના ચળવળની જેમ એક એક જૈન વીરોના કાન સુધી પહોંચાડીએ અને તેમની સુસુપ્ત ચેતના જો જગાડી જાણીએ તો જ આજના આ જ્ઞાનસત્રની એક સિદ્ધિ થઈ ગણાશે, તેવું મારું ચોક્કસ માનવું છે. અંતે આપણે જો સંગઠિત અને સંવાદિત અભિગમને અપનાવીશું તો જ સુરક્ષિત અને આબાદ થઈશું તે ચોવીસ કેરેટના સુવર્ણ જેવું નક્કર સત્ય છે. આ વિષય ચતુર્વિધ સંઘનો પ્રાણપ્રશ્ન ગણી શકાય તેવું વર્તમાનના સંદર્ભમાં કહી શકાય છે, તેને નજરઅંદાજ ન કરીએ એવી શુભકામના કરું છું. આપણે વિશ્વસ્તરે સંગઠિત અને સંવાદિતાવાળી એકતા ઊભી કરી વિશ્વભરમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉત્તમ સ્તરવાળું પ્લેટફોર્મ આપીને ઉભરતાં જતાં નૂતન વર્ગને, કે જેઓ વગર આલંબને જેન ઘર્મને શ્રેષ્ઠ સમજીને પોતાની મેળે જ અપનાવતા થયા છે એમના માનસને અપીલ કરનારી તક આપીએ અને તેનાથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ મેળવીને, જેન તરીકે લોકહૃદયને આકર્ષે તેવી છાપ ઊભી કરીએ. એજ આજના પરિપ્રેક્ષ્યમાં બહુમૂલ્ય પ્રભાવના ગણી શકાય. .:33 : T કાનધાર જ્ઞાનધારા ૨૩ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) નિસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન એકતા સંગઠન અને સંવાદિતા યોગેશભાઈ બાવીશી (જૈન ડીપ્લોમા ઈન જૈનોલોજી મુંબઈ યુનિ. માંથી કરેલ છે. જૈન ધર્મના અભ્યાસુ યોગેશભાઈ જૈનોલોજી એલીમની એસોસીએશન સાથે સંકળાયેલા છે. આગ્રારોડ સ્થા. સંઘાણી જૈન સંઘના પ્રમુખ છે.) જ્ઞાનધારા આ વિષય ઘણો જ વિશાળ તેમ જ આજના કાળ પ્રમાણે ખૂબ જ અગત્યનો છે. જેનો એટલે કે જૈનદર્શનના સિદ્ધાંતોમાં માનનારો સમુદાય. જે પહેલાં પણ એક હતો, આજે પણ એક છે અને ભવિષ્યમાં પણ એક જ રહેવાનો છે. મારા મત પ્રમાણે આ સમુદાય એટલે કે જૈનધર્મી લોકો નીચેના ઉપદેશ સાથે તેમજ કેવળજ્ઞાની સિદ્ધ ભગવંતોના ઉપદેશના સહારે એક બન્યા છે. જેમાં ઉદ્દેશ કે લક્ષ્ય છે સિદ્ધત્વ પ્રાપ્ત કરવાનો અને તેનો પથ કે માર્ગ છે કર્મ સિદ્ધાંત, તેમ જ કર્મ નિર્જરાનો. ઉપરના દરેક લક્ષણો જેન ધર્મના મુખ્ય મહત્ત્વના ચારેય ફિરકા અને તેના પેટા સંપ્રદાય પૂરેપૂરો માને છે અને સમર્થન આપે છે, અને જ્યારે લક્ષ્ય કે ઉદ્દેશ તથા તેનો માર્ગ બધાનો એક છે ત્યારે એકતા તો છે જ તેમ માનવામાં જરાય અતિશયોક્તિ નથી. અહીં એક દાખલો આપું છું કે મુંબઈમાં રહેતા એક સુશ્રાવકને ત્યાં બે દીકરા મોટા થયા અને તેના વ્યાવહારિક પ્રસંગો ઊભા થતા જગ્યાના અભાવને કારણે બીજી જગ્યા લઈ મોટા-દીકરો વહુ અલગ થયા. બાજુવાળા પડોશી કહે કે મોટી વહુને સાસુ સાથે ન ભળવાને કારણે અલગ થયા છે. તેવી જ રીતે બીજા દર્શનવાળા સાચી વસ્તુ ન જાણતા હોવાથી જૈનોની એકતાને વિશે સવાલ ઉઠાવે છે પરંતુ તે તેઓની સમજણ માત્ર છે. બાકી જૈનો એક હતા - ૨૪ - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ જ સો ટ અનુયાયીઓ ભુ મહાવીર સે છે અને રહેશે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. જેનું બીજું ઉદાહરણ ઘાટકોપર - મુંબઈમાં ઉવસગ્ગહરં પાર્શ્વનાથના દેરાસર ઉપર આપત્તિ આવી ત્યારે બિલકુલ અહિંસક રીતે ચારેય ફિરકાના આચાર્ય ભગવંતો અને અગ્રણીઓ એક થઈ અને તેમાંથી સહી સલામત બહાર આવવાનો દાખલો આ જ વર્ષનો છે. જે જૈનોની એકતાનો સમર્થક છે. પરંતુ આ પ્રશ્ન ધારીએ તેટલો સહેલો અને સરળ નથી પરંતુ અઘરો પણ નથી. ગણિ - ગણધરોએ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ___कम्मुणा बम्भणो होई, कम्मुणा होई खतिओ વસા મુળ દો, સુદ્રો દવ મુખT || મારા પ્રભુ મહાવીર જ્યારે કર્મને સર્વોપરી માને છે તો તેના અનુયાયીઓ તો કર્મને સર્વોપરિ માનવાના છે જ પરંતુ કાળક્રમે કાળ, ભાવ, દ્રવ્ય અને ક્ષેત્ર પ્રમાણે વ્યવહારનયને આગળ કરીને મુખ્ય ફિરકા એટલે કે શ્વેતાંબર અને દિગમ્બર અને તેમાં શ્વેતાંબરના પાછા બે સંપ્રદાય - સ્થાનકવાસી અને દેરાવાસી. તેમાં સ્થાનકવાસીમાં બે પેટા સંપ્રદાય એટલે કે સ્થાનકવાસી અને તેરાપંથી. આ બધાના પેટાસંપ્રદાય, ગચ્છ અને વાડાઓ છે પરંતુ આ બધાની રચના વ્યાવહારિક રીતે સમાજમાં સુસંસ્કૃત સંચાલન અને સિદ્ધાંતોને આધારે છે પરંતુ તેનું લક્ષ્ય અને પથ તો એક જ છે. પ્રભુ મહાવીરે કહ્યું છે કે અનેક ભેદે સિદ્ધા, જેમ પર્વતની ટોચ એક જ હોય પરંતુ ત્યાં પહોંચવાના રસ્તા અનેક હોય તેમ જ અમારાં બધાનું લક્ષ્ય એક જ છે પરંતુ તે લક્ષ્ય સુધી પહોંચવાના કર્મ નિર્જરાના પ્રકાર અલગ અલગ છે. તેનો અર્થ રખેને એમ ન કરવો કે અમારામાં એકતા નથી. અમારો ધર્મ આત્મલક્ષી છે. આત્માને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે માણવો છે, તે જ સત્ય છે, સર્વજ્ઞ છે, નિરંજન નિરાકાર છે. કદાચ તેને કોઈ નિશ્ચયનયથી માને, કોઈ વ્યવહારનયથી અનુભૂતિ કરે પરંતુ લક્ષ્ય આત્માને ઓળખવાનું જ છે. હવે આ જૈન સંઘ એટલે કે સાધુ - સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા જ છમસ્ત છે અને આ કાળમાં નિશ્ચયનયથી પ્રભુ મહાવીરના સિદ્ધાંતોનું કદાચ અજ્ઞાતપણે ઉલ્લંઘન થતું હશે, જે કદાચ શક્ય હશે અને સ્વીકાર્ય હશે જ્ઞાનધારા (૨૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પોતાના મતાગ્રહને હઠાગ્રહમાં બદલાવીને મિથ્યાત્વને પુષ્ટિ આપીને જો તેનું પોષણ કરી રહ્યા હોય તો તે ખૂબ શોચનીય છે! અને નિંદનીય છે! ત્યાર બાદ તેના ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ખૂબ જ ગંભીર પરિણામ સર્જી શકે છે. આ વિષમ પરિસ્થિતિમાં સમદ્રષ્ટિઓએ મહામુસીબતે પ્રાપ્ત કરેલા સમ્યક્રત્નની જતના કરવી અતિ મુશ્કેલ થઈ ગઈ છે અને જેનો અર્થ દૂર ઊભેલા એમ સમજે છે કે જેનોમાં એકતા નથી. આટલા બધા ગચ્છ, વાડા, સંપ્રદાય અને ફિરકામાં જૈનધર્મીઓ વહેંચાઈ જરૂર ગયા અને કાળક્રમે તેઓમાં મતભેદ પણ ઊભા થયા પરંતુ મનભેદ બિલકુલ નથી. હજી પણ બધા જ ચોવીસ તીર્થંકરમાં જ માને છે અને તેના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે તેમ સ્વીકારે છે. ક્રિયાયોગથી કદાચ તમે અલગ છો અને હું જ સાચો છું તેવું ભક્તિયોગથી માનવાવાળાને મારે કહેવું છે કે ભાવયોગથી તો તમારે સિદ્ધશિલા ઉપર જ પહોંચવું છે ને કે હજુ પણ ભવાટવિમાં ભટકવાની ઈચ્છા છે? એક સંપ્રદાયના ઉપાશ્રયમાં બીજા સંપ્રદાયનાં સાધુ-સાધ્વીને પ્રવેશ નહીં, તેનું ચાતુર્માસ નહીં થાય તેવું માનવાવાળાને કહેવું છે કે ઉપ એટલે આત્મા અને આશ્રય એટલે કે વાસ જેણે બધું જ ત્યાગીને આત્મામાં વાસ કર્યો છે તેવા સાધુ સંતો માટેનું આવું વલણ તમે શા માટે કરો છો ? તમે કર્મની નિર્જરા કરી રહ્યા છો કે વધુ બાંધી રહ્યા છો ? આ આત્મનિરીક્ષણનો અવસર છે. હવે વાત કરીએ સંગઠનની. સંગઠન એટલે કે એક જ પ્રકારની વિચારધારામાં માનનારા સમુદાયનું ગઠન એટલે કે સમૂહ બંધન. ફેક્ટરીમાં વર્કરોનું સંગઠન હોય, રાજકીય ક્ષેત્રે અલગ અલગ બીજેપી / સામ્યવાદી કે કોંગ્રેસીનું સંગઠન હોય પરંતુ આ તો ભગવાન મહાવીરનાં સિદ્ધાંતોમાં માનવાવાળા ફક્ત સંક્ષી પંચેન્દ્રિય એટલે કે સંપૂર્ણ જીવતત્ત્વ તરફ કરૂણા દર્શાવનારાનું સંગઠન છે. આનો વૈશ્વિક સ્તરે અમલ કરવાનો વારો આવી ગયો છે. જો માનવતાનું સંગઠન થાય તો જ પ્રભુ મહાવીરે રચેલી સપ્તભંગી, ગણધરનો સ્યાદવાદ, અને બધા જ તીર્થકરોનો અનેકાન્તવાદનો અમલ થયેલો ગણાય. જ્ઞાનધારા ૨૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ બધી જ વાતો ફક્ત ગ્રંથોમાં જડાઈ ગઈ છે. આપણે બધા જ મન-વચન-કાયા દ્વારા વાણી-વર્તન દ્વારા આચરણમાં શુદ્ધ અહિંસા વણી લઈએ તો જગતના બધા જ માનવી આપણે સંગઠનનો દાખલો લઈ શકે અને આપણી સાથે જોડાઈ શકે. મારા મત પ્રમાણે સંગઠન એટલે કે દીક્ષા પર્યાયમાં મોટા એવા સાધુ સંતોના મિલન અને વિચાર વિનિમય, જ્ઞાની અને સમ્યફદષ્ટિવાળા મનુષ્યોના વિચાર વિનિમય સાથેનું એક એવું બળ કે જે અંદર અંદર થતા આક્ષેપોને અટકાવે. મિથ્યાત્વને પુષ્ટિ આપતા દરેક જણને ચેતવે અને બધા જ વચ્ચે સંવાદિતા જાળવી તે સુંદર મજાનું સંગઠન બનાવે કે જેના દ્વારા જેનધર્મીઓનું જ નહીં પરંતુ સમસ્ત ભરત ક્ષેત્રમાં હિંસા - કટુતાનું વાતાવરણ પલટાવી શકાય અને ભાઈચારાનું વાતાવરણ નિર્માણ પામે તેની આજે ખાસ જરૂર છે. આ એક વિકટ પ્રશ્ન છે. વિચાર માગી લે તેવો કોયડો છે અને તેમાંથી બહાર આવવા વિશાળ દૃષ્ટિની જરૂર છે. સાચા જેનો માટે જ્ઞાન સત્રમાંથી એટલું જ શીખવાનું કે ક્રિયામાં ભેદ છે પરંતુ વ્યવહારનો ભેદ પકડીને બેસી ન રહો, નિશ્ચયનયથી આત્માની શોધમાં મંડી પડો, જિનવાણીથી વિપરીત શ્રદ્ધા પ્રરૂપણાથી બચતા રહો અને આંખમાં કરૂણદષ્ટિ કેરું અંજન આંજીને નર્કથી દેવલોક સુધી એટલે કે દરેક ગતિના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો પ્રત્યે આ જ દૃષ્ટિ કેળવીને એક એવું સંગઠન બનાવો કે જે અખાતના દેશોનું યુદ્ધ અટકાવી શકે, જે માનવતાની મહેક ફેલાવે અને જૈન ધર્મનાં સિદ્ધાંતોને દરેક જીવતત્ત્વ સુધી પહોંચાડી શકે. જેમ મેઘધનુષ્ય વરસાદ વરસ્યા પછી રચાય છે તેમાં સાત રંગ હોય છે પરંતુ સાચો રંગ તો તેની પાછળ મૂળમાં રહેલો સૂર્યના પ્રકાશનો સફેદ રંગ જ છે તેમ દર્શન અનેક છે પરંતુ સાચું દર્શન ફક્ત જૈન દર્શન જ છે તેવું તમારા વ્યવહાર અને સંગઠન વડે લોકો સુધી પહોંચાડો. મહાવીર સ્વામીએ ક્યારેય કોઈ જીવ પ્રત્યે જાત-પાત કે લિંગભેદ રાખ્યો ન હતો. નાનામાં નાના સાધુ કે ચૌદ પૂર્વનાં જ્ઞાનના ઘણી એવા ગૌતમ પ્રભુ પ્રત્યે પણ સમાન વ્યવહાર રાખેલો. સંવાદિતા એટલે કે વાતચીત, વ્યવહાર અને સંવાદો દ્વારા ઉપસ્થિત જ્ઞાનધારા ૨૭. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #47 -------------------------------------------------------------------------- ________________ થયેલા પ્રશ્નનો ઉકેલ. આવી પડેલી આપત્તિનું નિવારણ અને કોઈના પણ હૃદયમાં કે મનમાં કટુતા, રાગ, દ્વેષ ન જન્મે તેવા વિચાર, વાણી અને સંવાદનું આદાન પ્રદાન તે સંવાદિતા. ગણધરોના સમયમાં મથુરા બનારસ અને વલ્લભીપુરથી ચાલુ થયેલી વાંચણી અને બાદમાં અધિવેશનમાં પરિણમેલું સાધુઓનું મિલન દ્વારા ઘણા જ પ્રાણ પ્રશ્નો સંવાદિતાથી ઉકેલી શકાય તેમ છે. ‘Conference ની ચડતી પડતી' નો ઇતિહાસ નામના પુસ્તકમાં માનનીય શ્રી ત્રિભુવન હેમાણીના કહેવા પ્રમાણે છેલ્લું અધિવેશન ૧૧-૧૨-૧૩ એપ્રિલ ૧૯૪૧માં મુંબઈમાં થયેલ પરંતુ હવે આવા અધિવેશનની પણ તાતી જરૂરિયાત ઊભી થયેલ છે. વાડીલાલ મોતીલાલ શાહ તત્ત્વજ્ઞાનના સીમાસ્તંભોમાં સંવાદિતા માટે લખે છે કે જેમ એક સ્ટીમરનો કપ્તાન બે ખંડને સાંધી શકે છે, જેમ એક વ્યાપારી માલ ઉત્પન્ન કરનાર અને વાપરનાર વચ્ચે કડી બને છે, જેમ એક અમલદાર રાજા અને પ્રજા વચ્ચે પ્રેમ રચી આપે તેમ સાધુ સંત એક પ્રાણીથી બીજા પ્રાણીને સુરક્ષા, અભયદાન, જીવ અને શિવ વચ્ચે પ્રેમ રચાવી આપનાર મધ્યસ્થી સંવાદિતા દ્વારા બને છે. કોઈ પણ પ્રશ્ન વિચાર વિનિમયથી ઉકેલી શકાય પછી કદાચ તે ભારતપાકિસ્તાનનો હોય કે બે સંપ્રદાય વચ્ચેના આચાર્યોનો હોય. પરંતુ સિદ્ધાંત નિષ્ટ વાણી અને અનેકાન્તવાદને નજર સમક્ષ રાખીને દરેક પ્રશ્નનો ઉકેલ શક્ય છે. ગુણને પૂજનારો ધર્મ એક છે કર્મને સમજનારો ધર્મ એક છે અને નવકારને ગણનારો જૈન એક જ છે. અનેકતામાં એકતા વિવિધતામાં એકતા આ જ છે જૈનોની વિશેષતા. જ્ઞાનધારા - ૨૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન, એકતા, સંગઠન અને સંવાદિતા – ધનલક્ષ્મીબેન બદાણી (ધનલક્ષ્મીબેન બઘણી એમ.એ. નાગપુર - ઘણાં મેગેઝીન અને વર્તમાન પત્રોમાં જૈનધર્મ અને શાકાહાર વિષયક લેખો લખે છે.) વિશ્વના પ્રમુખ ધર્મોમાં જૈનધર્મ એક અલ્પસંખ્યક ધર્મ છે. પરંતુ પોતાની અહિંસક વૃત્તિને કારણે જે-સમાજ સુખી સંપન્ન દેખાય છે. તથા તેની દયા તથા અહિંસાને લીધે જ પૂરું વિશ્વ જૈનધર્મને સન્માનીય દૃષ્ટિથી નિરખે છે. એટલે જ કોઈ પણ નવું કતલખાનું અથવા જીવ - હિંસાના કાર્ય થાય તો જૈન-સમાજ ખળભળી ઊઠશે, આંદોલન થશે, તીવ્ર વિરોધ થશે તેવો ભય સરકાર તથા રાષ્ટ્રને હોવો જોઇએ. આવું જૈન-સમાજમાં એકતાના તીવ્ર તાર હોય તો જ ભારતમાં લોહીની જગ્યાએ દૂધની ગંગા વહેતી થાય. જૈનોની વસતી કે ઉપાશ્રય મંદિર પાસે કોઈ પણ જીવહત્યાના દર્શન ન થાય. ટી.વી.માં વંદા કે મચ્છર મારવાની દવાના પ્રચારનો કડક નિષેધ હોય. ભગવાન મહાવીરે તો “વસુધૈવ કુટુમ્બકમની ભાવના વ્યક્ત કરી છે. સ્યાદ્વાદની સાથે પૂરા વિશ્વની સાથે મૈત્રીનો સંદેશ પાઠવ્યો છે. આપણા સંતોને યુવા વર્ગ અંકલ કહીને સ્કૂટરમાં બેસવાનું કહે છે. આજે ઈસાઈ ધર્મ પ્રથમ નંબર પર છે. લઘુમતીના નામે જ્યારે ઈદ તથા મહાવીર જયંતિ એક જ દિવસે આવી ત્યારે તેમના માટે સ્પેશ્યલ ગૌહત્યા તથા બકરા હત્યાની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે પણ જેન-સમાજની ભાવનાની દરકાર સરકારે ન કરી. લઘુમતી કહી. મારનાર મોટો કે (જ્ઞાનધારા) ૨૯) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #49 -------------------------------------------------------------------------- ________________ બચાવનાર ? જો જૈન સમાજ એક હોય તો. જૈન એકતા માટે શું કરી શકાય? (૧) જો દરેક સંપ્રદાયના શ્રાવકો એક થઈ જાય, તો પછી સંતસતીઓમાં તુરત જ એકતા આવી જશે. ગુરુ બધાના અલગ હોઈ શકે પરંતુ પિતા મહાવીર તો બધાના એક જ રહેવાના. માટે જૈન મહાસંઘની સ્થાપના થવી જોઈએ. (૨) શિખરજી અંતરીક્ષ પરનો એક સંપ્રદાયનો હક દૂર કરી પૂરા જૈન-સમાજનો અધિકાર હોવો જોઇએ નહીંતર બેના ઝગડામાં ત્રીજો કાગડારૂપે બિહાર સરકાર માલિક થઈ જશે. પછી જૈનો પસ્તાતા રહેશે. (૩) મુખ્યવાત : સંતોના મન ટાપાનાં કારણો સાધુ સમાચારી છે. જ્ઞાનગચ્છ પોતાને શાસ્ત્રોક્ત સમાચારી પાળનાર બતાવે છે. ત્યારબાદ સમતા સંઘ કોઈ ખાવાપીવા મોજ શોખ માટે દીક્ષા લેતું નથી. આત્મકલ્યાણ માટે જ સંસાર ત્યાગ કરે છે. આપણામાં પંચ - મહાવ્રતધારી સાધુ કહેવાય છે. જેમાં પાદ-વિહાર, બ્રહ્મચર્યપાલન તથા અપરિગ્રહ મુખ્ય છે. દેરાવાસીમાં રસોડું સાથે જ હોય છે. જ્ઞાનપૂજનમાં પરિગ્રહની ભાવના આવી જાય છે. (૧) જેઓ શાસ્ત્ર પ્રમાણે નિયમ પાળે છે, તેમની પણ સમાજને જરૂર છે અને પૂરા વિશ્વમાં જૈન-ધર્મના પ્રચાર માટે ચક્રધારી સંતોની પણ જરૂર છે. જેવી રીતે ચંદનાજી અથવા અન્ય. આમાં પંચ મહાવ્રતધારીને પ્રથમ વર્ગમાં રાખી શકાય. જેઓ ટીફીન લે છે, ચંપલ-પંખા વાપરે છે. લાઈટ વાપરે છે. તેને અલગ મહત્ત્વ દઈ શકાય. તેઓ પણ વિહાર કરે છે. પંચમહાવ્રતનું પાલન કરે છે, માટે પૂજનીય તથા પથ-પ્રદર્શક તો છે જ. માટે આ પણ પ્રથમ વર્ગમાં જ સમાય છે. - – જ્ઞાનધારા (૨) બીજા વર્ગમાં ત્રણ મહાવ્રતધારી અથવા પ્રચારકને લઈ શકાય. જેમની પણ પ્રચાર માટે જરૂર છે. તેઓ સફેદ વસ્ત્ર ધારણ કરે. પરંતુ વાહન વિજળી પ્રચાર માટે વાપરી શકે છે. જેવી રીતે તેરા પંથમાં શ્રમણી હોય છે. - ૩૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચંદનાજી છે. પછી કોઈ કોઈની નિંદા કરી રાગ-દ્વેષ નહીં વધારે. સાધુ સાધ્વીમાં એકતા વધશે. (૩) ધર્મ, સેવા થકી જ આગળ વધ્યો છે. જેવી રીતે મધર-ટેરેસા જૈન સમાજમાં મધર-ટેરેસાની કમી છે ? હજારો થઈ શકે. આપણી સંપત્તિ દેરાસર, પ્રભાવના ઉપાશ્રય પાછળ જેટલી ખર્ચાય છે તેટલી લોક - સેવા માટે નહીં. માટે જૈન સ્કૂલ જૈન વિદ્યાલય, જૈન-હોસ્ટેલ, જૈન નિઃશુલ્ક દવાખાના ખોલવાની અત્યંત જરૂર છે. જેમાં પ્રાર્થના નવકાર-મંત્રથી આરંભ થાય. જૈન-ધર્મનો એક પીરિયડ રહે. શાકાહારીને જ પ્રવેશ દેવાય. આનાથી જૈન-ધર્મ ખીલશે. આવો પ્રયાસ મુંબઈમાં દેરાવાસી સંતે દરેક સંપ્રદાયોને એકત્ર કરીને પ્રસ્તાવ રાખેલ છે. (૪) જૈનશાળા, યુવા-શિબિર, મહિલા-શિબિર તથા સ્વાધ્યાયી તૈયાર કરવા અનિવાર્ય છે. (૫) જૈન-ધર્મની મુખ્ય ઓળખ અહિંસા તથા શાકાહાર છે. ગૌહત્યા કાનૂની બંધ હોવા છતાં ઉલ્લંઘન કરી હત્યા થાય છે. કતલખાનાં અવિરત ચાલુ છે. કતલખાના બંધ કરાવવા મત્સ્ય ઉદ્યોગ, ગૌહત્યા બંદ કરાવવા જૈનોએ એક થઈ આગળ આવવું પડશે. આ બધું ત્યારે જ બને જ્યારે જૈન સમાજના દરેક સંપ્રદાય સંગઠિત બને. સંગઠન માટે બધાની સંયુક્ત મિટિંગ કરી દર મહિને પ્રમુખ અગ્રણીઓ મળી વિચાર-વિમર્શ કરો. એકબીજામાં દીકરી પરણાવે. રાજનૈતિક પરિસ્થિતિમાં વોટીંગ પાવર મારી સરકાર આપણી ખુશામદ કરે સાથે જૈન સમાજ પોતાની ડીમાન્ડ રાખે જે ગૌહત્યા બંધ કરાવશે, કતલખાના બંધ કરાવશે તેને જ જેનો વોટ આપશે. ફતવો બહાર પાડે. રાજનીતિ, સંસદમાં જૈનોની સંખ્યા નગણ્ય છે. માટે રાજનીતિમાં આવવું તથા જૈનોનું પ્રતિનિધિત્વ કરવું આવશ્યક છે. ભલે સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર કોઈ પણ આવે. પરંતુ જૈનોની સંખ્યા વધવી જોઇએ તો જ્ઞાનધારા ૩૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ જ અહિંસા વધશે. ' સંવાદિતા માટે એકબીજાના વ્યાખ્યાન તથા પ્રોગ્રામમાં જવું જરૂરી છે. સ્થાનકવાસી દેરાસરમાં જાય છે. ફળો પણ આપે છે, પરંતુ દેરાવાસી એટલો પ્રતિભાવ નથી માપતા. માટે બન્નેએ એક બીજાના ઉપાશ્રય, દેરાસર, વ્યાખ્યાનમાં જવું જોઇએ. સાધુ સાધ્વીઓએ બધાંને ત્યાં ગૌચરીએ જવું જોઇએ. પ્રોગ્રામ, વાતચીતનો દોર રહેવો જોઇએ. બધાએ સંગઠનનો પ્રયાસ કરવો. મુખ્ય વાત ઃ જેનોએ એક થઈને માંસાહારી હોટલનો સદંતર ત્યાગ કરવો જોશે. જ્યાં બન્ને મિક્સ છે, ત્યાં એકબીજાની મિલાવટ થાય જ છે, તે પર ગુણવંતભાઈનો લેખ આવી ગયેલ છે. અનુમોદનનું પણ પાપ લાગે જ છે. માટે આવી હોટલો કે ફાઈવસ્ટારમાં જૈન પાર્ટી કે ઉત્સવ રાખી જ કેમ શકે? શું તમારા રસોડામાં માંસાહાર બનાવવા દેશો? આજે સંભળાય છે કે જેન’યુવાવર્ગ માંસાહાર તરફ અમુક સંખ્યામાં વળી ગયો છે. હોટલવાળા કહે છે કે વૈષ્ણવ, બ્રાહ્મણ તથા જૈન છોકરાઓ જ અમારી હોટલમાં વધારે આવે છે. ત્યારે આપણી બોલતી બંધ થઈ જાય છે. આ જૈન સમાજના કલંકને દૂર કરવા યુવાવર્ગને ધર્મ તરફ શિબિર દ્વારા, સાધુ સંત દ્વારા તથા કાર્યકારિણીના સદસ્યો દ્વારા પાછા લાવવા બહુ જ જરૂરી છે. નહીંતર જૈનોની સંખ્યા વધવાના બદલે ઘટતી જશે. ઘેર ઘેર પ્રાર્થના થવી જોઇએ. એકતા-સંતો તથા શ્રાવકો બન્નેમાં થવી જોઇએ. આના માટે શ્રાવકોને ધર્મનું શાસ્ત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. પંચમ આરામાં તીર્થંકરની ગેરહાજરીમાં આપણી પાસે મહાવીરના શાસ્ત્રો જ અમૂલ્ય સંપત્તિ છે. પરંતુ આજે કેટલા શ્રાવકોને શાસ્ત્રનું જ્ઞાન છે? દશવૈકાલિક સંતો માટે છે, તો ઉપાસક શ્રાવકો માટે પણ છે. પરંતુ આજે શ્રાવકોને ૩૨ મું આવશ્યક સૂત્ર સામાયિક-પ્રતિક્રમણ પણ નથી આવડતા. કેટલા એવા પણ યુવક-યુવતી હશે જેને નવકાર પણ નહીં આવડતા હોય. પછી “અમ્માપિયાનો રોલ - જ્ઞાનધારા ૩૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્યારે કોઈ સંત સતી માર્ગથી વિચલિત થશે તો કેવી રીતે ભજવશો? ૯૦ ટકા આપણે, શ્રાવકો જ સંત-સતીની સાધનામાં વિરાધક થઈએ છીએ. ગોચરી, પાણી, કપડાં કે અન્ય પરિગ્રહ તેમને સૂઝતા તથા કલપતા જ વહોરાવવા જોઇએ. આપણે જ વહોરાવીએ, પછી આપણે જ નિંદા કરી કર્મ બાંધીએ? જો શ્રાવક-વર્ગ શાસ્ત્રનું જ્ઞાન રાખતા હશે, તો તેમની સાધનામાં સહાયક થઇ તેમને તારશે અને કોઈ સાધુ સાધ્વી સંયમમાં ચલિત થાય અથવા મર્યાદાનું ઉલ્લંઘન કરે ત્યારે પેપરબાજી ન કરતા પદાધિકારી પાંચ જ વ્યક્તિ અથવા પ્રેસિડેન્ટ સેક્રેટરી પ્રાઈવેટમાં જઈ તેમને સમજાવો. બને ત્યાં સુધી તેના ગુરુ કે ગુરૂણીને પણ ખબર ન પડે. તેની મુહપત્તી ઉતારવાની ઉતાવળ ન કરવી. આના સંગઠન સંવાદિતાના માટે શ્રાવક-શ્રાવિકા વર્ગ પણ સાધુ વર્ગની મર્યાદા તથા શ્રાવક મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. રાતના સાધુ પાસે બહેનો તથા સતીઓ પાસે શ્રાવકોએ બેસવું ન જોઇએ. બહેનોએ મર્યાદાશીલ પોષાકમાં સ્થાનકમાં જવું જોઇએ. નકામા ગપ્પા ન મારતા ધાર્મિક ચર્ચા કરવી, સામાયિક પ્રતિક્રમણ તથા થોકડા શીખવા. બપોરના સમયે અથવા રવિવારે જવું જોઇએ. રવિવારે શિબિર રાખવી જોઇએ. જેન સમાજનો સંયુક્ત જમણવાર સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવો જોઇએ. જેમાં આપણા જૈન બાળકો પોતાની પ્રતિભા દર્શાવી શકે. તથા યુવાવર્ગ કલબમાં જતા અટકે. જૈન-સંસ્કૃતિમાં જેન-ઘરમાં પાછા આવે. આ વધું જૈન એકતા સંગઠન સંવાદિતા માટે આજના યુગની આવશ્યકતા છે જ્યારે રાષ્ટ્રો દુશમન-દેશો નજીક આવી રહ્યા છે, ત્યારે જેનો એક જેન - મહાસંઘની છત્રછાયામાં એકત્ર થઈ, જૈન ધર્મને વિશ્વ-ધર્મ બનાવી છે. કારણ કે જૈન-ધર્મમાં જ વિશ્વધર્મ બનવાની ૧૦૦ ટકા શક્યતા છે. શાનધારા ૩૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #53 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના ૪. પ્રચાર-પસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો (બી.એ. સમાજશાસ્ત્ર, એમ.એ. સમાજશાસ્ત્ર તથા એમ.એ. અર્થશાસ્ત્ર સાથે કરેલ છે. જૈનસ્તોત્ર સાહિત્ય અને ભક્તામર સ્તોત્ર વિષય ઉપર મુંબઈ યુનિ. એ પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરેલ છે. ૧૩ વર્ષથી એકયુપ્રેશરની પ્રેક્ટીસ, મેગ્નેટ થેરાપી, નેચરોપથી, મસાજ થેરાપી, હાર્ટ થેરેપી વગેરેનો અભ્યાસ. દેશ વિદેશમાં અનેકને શિબિરો યોજી લાભ આપ્યો છે. વિદેશમાં અનેક સ્થળે લેક્ચર માટે નિમંત્રણ મળે છે.) જ્ઞાનધારા યુવાનોને ધર્મ તરફ વાળવા એ કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી. તે કાર્ય સામૂહિક રીતે થાય તો ઘણો વિશાળ વર્ગ ધર્મ તરફ પ્રેરાશે. દરેકે દરેક સંઘ આવું કાર્ય ઉપાડી લે કે જેથી યુવાનોને ધાર્મિક શિક્ષણ, સંસ્કાર, જ્ઞાનની પ્રાપ્તિ થાય તો વિશાળ ફલક પર કાર્ય થઈ શકે. ધાર્મિક શિક્ષણ સંઘ જેવી સંસ્થાઓ દ્વારા જે જ્ઞાન અને સંસ્કાર મળે છે તે દ્વારા ભૌતિકવાદ રૂપી મૃગજળની પાછળ જે દોડ છે તેના ઉપર બ્રેક લાગશે. અને તે આજના યુગમાં અતિ આવશ્યક છે. ભૌતિકવાદ તરફ જતાં અટકાવનારી ધાર્મિક સંસ્કાર રૂપી બ્રેકની તાતી જરૂર છે. શ્રદ્ધા, સત્ય, સંયમ ને સમર્પણની ભાવના જાગૃત થાય. ધાર્મિક શિક્ષણ અને સંસ્કારોની પ્રાપ્તિ થાય ત્યારે ઊંચનીચના ભેદભાવો દૂર થાય અને ત્યારે પ્રેમ, લાગણી અને મૈત્રીનું પવિત્ર — ૩૪ ડૉ. રેખાબેન વોરા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઝરણું વહેતું થાય. આજે જ્યારે આપણો યુવાવર્ગ શાકાહાર છોડી માંસાહાર તરફ વળી રહ્યો છે. ત્યારે પશ્ચિમના લોકો માંસાહાર છોડી શાકાહારી બની રહ્યાં છે. જૈનધર્મ સંયમ અને ત્યાગનો ધર્મ છે. આજના યુવાનને સંયમ અને ત્યાગ તરફ વાળવા માટે સૌ પ્રથમ પોતે કોણ છે? તેની ઓળખ આપવી જોઈએ. પોતે એટલે આ શરીર નહીં પણ શરીરની અંદર રહેલો આત્મા. આત્માની ઓળખથી શરૂઆત કરવી જોઈએ. આત્મા શું છે? આત્મા કેવો છે? આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મામાં રહેલા અગાધજ્ઞાન પ્રત્યેની જાગરુક્તા તેમની સમક્ષ દર્શાવવી જોઈએ. આત્મામાં રહેલાં બળ દ્વારા શું અને કેવાં મહાન કાર્યો થઈ શકે છે તેની સમજણ ઉદાહરણો દ્વારા આપવી અતિ આવશ્યક છે. જો આત્મામાં રહેલી અનંતશક્તિ પ્રત્યે આપણે સજાગ બનીએ તો આપણે કંઈક પામી શકીએ. આત્માના અનંત ગુણોનું વર્ણન થયેલું આપણા ગ્રંથોમાં જોવા મળે છે. તે ગુણો પ્રત્યે તેઓનું ધ્યાન આકર્ષિત કરવું જોઈએ. આત્મા પર લાગેલાં કર્મોના આવરણને કેવી રીતે મલરહિત કરીને આત્મા તેનું નિજ-નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તેની પ્રક્રિયા સમજાવવી જોઈએ. આત્મા પર છવાયેલાં કર્મો રૂપી અંધકારને જ્ઞાનરૂપી દીપક વડે કેવી રીતે દેદીપ્યમાન, પ્રકાશમાન બનાવી શકાય તે સમજાવવું જોઈએ. આત્મા પર ગમે તેટલાં કર્મનાં પડળો છવાયેલાં હોય પણ આત્મા પોતાના નિર્મળ સ્વરૂપને સ્વભાવને છોડતો નથી. જેવી રીતે અન્ય પદાર્થો પોતાના સ્વભાવને છોડતાં નથી તેવી રીતે. દા.ત. પાણી. પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે. દાવાનળ પ્રગટ્યો હોય અને તેના પર ગરમ પાણીનો છંટકાવ કરવામાં આવે તો તે દાવાનળને વધુ પ્રજવલિત નહીં કરે પરંતુ તેને તે શાંત જ કરશે. કારણ પાણીનો, ગુણ જ ઠંડક આપવાનો છે. તેવી રીતે આત્માનો ગુણ પણ પ્રકાશિત થવાનો છે. જ્ઞાન મેળવવાનો છે. કર્મોની નિર્જરા કરી “જ્ઞાન સર્જર વારિત્રા મોલમઃ ” આ રત્નત્રયીની પ્રાપ્તિ કરી ત્રણેય લોકનાં ત્રિકાળજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય. અર્થાત્ જ્ઞાનધારા ૩૫. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #55 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીના માર્ગમાં આત્માની સાચી ઓળખ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરી સંયમ-ત્યાગનો માર્ગ અપનાવીને મોક્ષગામી બની શકાય છે. તેવું શિક્ષણ આપણા આચાર્ય મહારાજ સાહેબોએ યુવા શિબિરો દ્વારા, શિક્ષણ સંઘની સંસ્થાઓ દ્વારા, પત્રિકાઓ દ્વારા, વિદ્વાનોના પ્રવચનો દ્વારા અપાવવા જોઈએ. આથી માત્ર યુવા વર્ગ જ ધર્માભિમુખ નહીં થાય પણ જેન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ થશે. આજે યુવાનોની સાથે સાથે સૌ પ્રથમ તો આગળની પેઢીના વાલીઓને પણ ધર્માભિમુખ કરવા ખૂબ જરૂરી છે. જો તેઓમાં ધર્મના સંસ્કાર હશે તો તેઓ પોતાનાં બાળકોમાં તેવાં સંસ્કારનું સિંચન કરી શકશે. આવા સંસ્કારોનું આરોપણ થવું જ જોઈએ અને તે માટે માત્ર હવે પાઠશાળાઓથી કામ નહીં ચાલે પણ હિન્દુ વિદ્યાપીઠોની જેમ જૈનધર્મની શાળાઓ અને વિદ્યાપીઠોની સ્થાપના થવી જોઈએ. આ માટે ઘણું મોડું થઈ ગયું છે પણ જાગ્યા ત્યારથી સવાર. આપણે ત્યાંથી ઘણા વિદ્વાનો પરદેશોમાં ધર્મનાં પ્રવચનો આપવા જાય છે ત્યાં તેમને કેવાં કેવાં અનુભવો થાય છે, પરદેશના વસતા ભારતીઓ અને ત્યાંના સ્થાનિક લોકો કેટલા પ્રમાણમાં, કેવી રીતે જૈન ધર્મમાં રસ-રુચિ ધરાવે છે તેનું અધ્યયન કરી અને આપણા યુવાનો જે પશ્ચિમ તરફ વળી રહ્યાં છે તેમને તેનો વૃત્તાંત આપવો જોઈએ. તેમના અનુભવો કહેવા જોઈએ. તે દ્વારા પરદેશના લોકો શા કારણે આપણા ધર્મ તરફ વળી રહ્યાં છે તે યુવાનોને સમજાશે. વિદ્વાનો પર સૌથી મોટી જવાબદારી છે કે આવી યુવાપેઢીને નાસ્તિક બનતી અટકાવે. અને જિન શાસનમાં જે જન્મ મળ્યો છે તેની મહત્તા લોકોને સમજાવે. ચર્ચાસત્રો, વાર્તાલાપો, પત્રવ્યવહાર દ્વારા સતત યુવાનોના સંસર્ગમાં રહી તે તેમનું માનસ પરિવર્તન કરે. એકતા એ પણ જૈનધર્મના પ્રચાર અને પ્રસારનું મહત્ત્વનું પાસું છે. જો દરેક ફિરકા એક જૂથ થઈને રહીએ તો જેનોનો વિશાળ સમુદાય ઊભો થશે જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #56 -------------------------------------------------------------------------- ________________ અને એકતાનું બળ અનોખું હોય છે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ, કાયદા કે અન્ય ધર્મ સામે ટક્કર લઈ શકાય છે. જો નવા કર્મોનો સંવર ન થાય અર્થાત્ નવા કર્મ ન બંધાય તો આત્મા જલ્દી મોક્ષ પામે છે. કારણ આત્માનું નિજ સ્વરૂપ શુદ્ધ, નિર્મળ, મલરહિત, પારદર્શક છે. તેથી વ્યક્તિ ક્યારેક તો તેનું નિજ સ્વરૂપ પ્રાપ્ત કરી જ શકે છે. કારણ કે કોઈપણ પદાર્થ પોતાના નિજ સ્વરૂપને છોડતો નથી. આ વાત આપણને જૈન ધર્મમાં જ જાણવા મળે છે. આજનો યુવાવર્ગ આજે નહીં તો કાલે જરૂરથી ધર્મ તરફ વળશે જ. તેને જરૂર છે સાચા રાહબરની. સાચો રસ્તો બતાવનારો મળી જાય તો રસ્તો ભૂલેલો જરૂરથી મંજિલ સુધી પહોંચી શકશે. પૂર્વથી પશ્ચિમ તરફ સૂર્યોદયથી સૂર્યાસ્ત તરફ ભલે જઈ રહ્યા છે પરંતુ એક આશા જરૂર છે કે જેનો સૂર્યાસ્ત છે તેનો સૂર્યોદય પણ નિશ્ચિત જ છે જ્ઞાનધારા ૩૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો – સતીષ શાહ (સતીશ શાહ રાજકોટ સ્થિત રીટાયર્ડ ઈલેક્ટ્રીકલ એજીનિયર છે જૈન ધર્મના અભ્યાસુ છે.) આજના સાંપ્રતકાળમાં યુવાનોને ધર્માભિમુખ થવા માટેનો વિચાર અત્યંત મહત્ત્વનો છે. જિંદગીની જુદી જુદી અવસ્થાઓ પૈકી યુવાવસ્થા ધર્મ પામવા માટેની યોગ્ય અને ઉત્તમ અવસ્થા છે, કારણકે કિશોર અવસ્થામાં સમજણનો અભાવ હોય છે અને વૃદ્ધાવસ્થામાં શક્તિનો અભાવ હોય છે. યુવાવસ્થા દરમ્યાન અનેક પરંપરાગત માન્યતાઓ યુવાનોના મગજ પર આરૂઢ થઈ ગયેલ હોય છે કે ધર્માભિમુખ થવા માટે કેટલેક અંશે અવરોધરૂપ બને છે. યુવાનોને ધર્માભિમુખ કરવા માટેનો વિચાર અને પ્રયાસ પરોક્ષપણે એવો સંકેત આપે છે કે યુવાનો ધર્મથી વિમુખ છે, એમ પણ કહી શકાય કે ધર્મના માર્ગે નથી. આ પરિસ્થિતિ માટેનાં કારણો વિષે ઉંડાણથી નિષ્પક્ષપણે વિચારીએ તો, મા-બાપ, વડીલો, આગેવાનો, શ્રેષ્ઠીઓ વગેરેની જીવનશૈલીમાં ધર્મનું પ્રતિબિંબ દશ્યમાન નહીં થવાની બાબત મુખ્ય કારણભૂત રહે છે. આજના યુગમાં યુવાનોમાં ઘણા પ્રમાણમાં સમજશક્તિ રહેલી જોવા મળે છે. આજે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ ક્ષેત્રે - કોમ્યુટર, ટીવી, મોબાઈલ વગેરેના ઉપયોગ તરફ યુવાનો આપોઆપ આકર્ષાયા છે. આ જ્ઞાનધારા ૩૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ માટે કોઈ સમજણ કે કેળવણી આપવાની જરૂરત નથી. કારણકે ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ વડે પ્રગતિ કરેલા યુવાનોની કારકીર્દિ તથા ભવિષ્યની ઉજ્વળ તકો તેઓ સ્પષ્ટપણે જોઈ શકે છે, અનુભવી શકે છે. સ્વભાવિકપણે યુવાનો એ પ્રત્યે અભિમુખ થાય છે. ધર્મની બાબતમાં યુવાનો પાસે વિરોધાભાસી ચિત્ર છે. વડીલો, માતા-પિતા, આગેવાનો શ્રેષ્ઠીઓ વગેરેની જીવનશૈલીમાં ધર્મક્રિયા જોવા મળે છે પરંતુ ધાર્મિકતા નહીં, ત્યાગ જોવા મળે છે પરંતુ વૈરાગ્ય નહીં, ધર્મ-સંજ્ઞા સૂચક કંદમૂળ ત્યાગ જોવા મળે છે પરંતુ આહાર પ્રત્યેના સ્વાદ લોલુપતાની મંદતા નહીં, અણુવ્રત જોવા મળે છે પરંતુ સવૃત્તિ નહીં. સદાચાર-સવૃત્તિ અને નૈતિક મૂલ્યો વિહીન ધર્મ ફક્ત ક્રિયાકાંડનું જ સ્વરૂપ ધારણ કરે છે. વિજ્ઞાન અને ધર્મના સમન્વય માટે હાલનો સમય ઘણાં જ પ્રકારે યોગ્ય છે. જીવ અજીવની અનંત શક્તિ (પદાર્થ - દ્રવ્યની શક્તિ), અહિંસા, કષાયમંદતા, વગેરેની આવશ્યકતા, વૈજ્ઞાનિક શારીરિક માનસિક દૃષ્ટિકોણના આધારથી યુવાનોની સમજમાં સરળતાથી આવે છે. ભૌતિક શાસ્ત્રના શિક્ષણ દ્વારા પદાર્થમાં અનંતશક્તિ હોવાનું ફલિત થયું છે. એકેન્દ્રિય જીવ જેવા વનસ્પતિકાય જીવો (વૃક્ષો) ના નાશ (હિંસા)થી પર્યાવરણનું કેટલું નુકશાન થઈ રહેલ છે અને થનાર છે તેનો અંદાજ આવી ગયો છે. કષાયના પ્રથમ પદ ક્રોધ (ટેન્શન) થી શરીરમાં કેટલાય રાસાયણિક ફેરફારો થવાથી શારીરિક અને માનસિક નુકસાનની પણ પ્રતિતી આજના યુવાનને બરાબર છે જ. Action and Reaction are equal & Opposite ના પ્રતિપાદિત થયેલ વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે ‘જેવું કર્મ તેવું ફળ'' – કર્મના સિદ્ધાંત પ્રત્યે યુવાનોમાં વિશ્વાસ સંપાદન થતો રહ્યો છે. ભગવાન મહાવીરના જીવને દેવાનંદ માતાની કુક્ષિમાંથી ઉપાડીને ત્રિશલા માતાની કુક્ષીમાં દેવોએ મૂકી દીધાની ઘટના, આજના વિજ્ઞાને શોધેલ ‘“ટેસ્ટ ટ્યુબ બેબી'' જેવી શોધના આધારે, તથ્યસભર જણાવા લાગી છે. - જ્ઞાનધારા ૩૯ - - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ આમ, દષ્ટિગોચર થતી પરિણામલક્ષી - હેતુલક્ષી બાબતો તરફ સહજપણે યુવાનો આકર્ષાય છે. ધર્મની બાબતમાં પણ આ સમીકરણ જ લાગુ પડે છે. અને તે માટે જે પ્રયાસો કરવાના રહેશે તે સૌ પ્રથમ ધર્મની મૂળભૂત બાબતો - સદાચાર અને નૈતિક મૂલ્યોનો વડીલો અને આગેવાનોની જીવનશૈલીમાં આચરણરૂપ અભિગમ અને સાથોસાથ સંતાનોને આ વિષે સમજણ અને આગ્રહ. આ અભિગમ હશે તો જે તે સમયે કદાચ અપેક્ષિત લાભ - ફળ કે પરિણામ પ્રાપ્ત ન થાય તેવું જણાશે પરંતુ દીર્ઘકાલીન અસરો અને સ્થિતિ તો માનવજીવન માટે શાંતિ - આનંદ અને સંતોષના કારણરૂપ બની રહેશે જ. એક વખત આ માર્ગે પ્રયાણ કર્યા પછી જીવનના પ્રત્યેક વ્યવહારો, પ્રસંગો - સંયોગોમાં ધર્મનું નિરૂપણ - ધર્મનો આંતરક્ષેપ થતો રહેશે. પરોપકાર, દયા, ક્ષમા, વિવેક, બુદ્ધિ વગેરે ગુણો ખીલી ઊઠશે. ઈચ્છા મન સ્વરૂપમાં હોય, ત્યારે જિજ્ઞાસા રહે છે. આ જિજ્ઞાસામાં તાકાત રહેલી છે, બસ આ છે ધર્માભિમુખતાનો પ્રારંભ, આ છે ધર્મ દીક્ષા. ઘર્મ પ્રત્યે વિચારશક્તિ અને જિજ્ઞાસા વૃત્તિ યુવાનોમાં ઉદ્ભવે છે તેને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો વિચારણામાં લઈ શકાય. ધર્માભિમુખ થવા માટેના કેટલાંક પરિણામલક્ષી ઉપાયો અને કાર્યક્રમો : ૧. સદાચાર અને નીતિમય જીવન જીવવા માટે જેઓ પુરૂષાર્થ કરી આગળ વધેલ છે તેઓની કૌટુંબિક ક્ષેત્રે પ્રશંસા - અનુમોદન, સામાજિક ક્ષેત્રે અભિવાદન અને પ્રોત્સાહન આપતા જાહેર કાર્યક્રમો. ૨. જૈન તત્ત્વદર્શનની પ્રાથમિક સમજણ અને તેના વ્યાવહારિક અને વૈજ્ઞાનિક અભિગમની સમજણ આપતા કલાસ. ૩. પરંપરાગત ધાર્મિક ક્રિયાકાંડની પારમાર્થિક અને હેતુલક્ષી સમજણ આપતા કાર્યક્રમો. ૪. સત્યુરુષોની જીવનકલા આધારીત પુસ્તકોનું સામૂહિક શિષ્ટ વાંચન અને જ્ઞાનધારા (૪૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #60 -------------------------------------------------------------------------- ________________ યુવાન ભાઈ-બહેનોની ચર્ચાના કાર્યક્રમો. ૫. પ્રત્યેક મહિનામાં એક અથવા બે વખત સર્વસામાન્ય સામૂહિક ભાવ પ્રતિક્રમણ. (વાંચનપદ્ધતિ દ્વારા) ઉપરોક્ત કાર્યક્રમોનું આયોજન તત્ત્વચિંતન વિવેચકો અભ્યાસુ, વગેરેના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કરવામાં આવે અને જેમ જેમ અભ્યાસ થતો રહેશે તેમ તેમ જિજ્ઞાસા અને વિચાર શક્તિ ખીલતી જશે, અને યુવાનોને ધર્માભિમુખ થવાના નિમિત્તરૂપ બની રહેશે. આગળ જતાં જ્ઞાન, વૈરાગ્ય અને ધ્યાન બળ ઉદભવશે. જે માટેની આરાધના વ્યક્તિગત ધોરણે સાધુ - સંતોની નિશ્રામાં કરવાની રહેશે. જ્ઞાનધારા ૪૧ 卐3 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં ઊહાપોહ કરવાની જરૂર છે 6 (સ્વામી આનંદના સાહિત્ય પર પીએચ.ડી. કરેલ છે. ‘પ્રબુદ્ધજીવન' ‘જન્મભૂમિપ્રવાસી' વ.માં અવારનવાર લેખો લખે છે.) ઊહાપોહ' શબ્દનો અર્થ ખબર છે? મેં ઘણા વખત સુધી એનો અનર્થ જ કર્યો હતો. કારણ કે મેં વર્તમાનપત્રમાં વાંચ્યું હતું કે, ‘સંસદમાં ઘણો ઊહાપોહ થયો. સ્પીકરે સાંસદોને શાંત રહેવા ઘણી વિનંતી કરી. સાંસદો ન જ માન્યા ત્યારે સ્પીકરે સંસદની કાર્યવાહી સ્થગિત કરી.' આ વાંચીને મારા મનમાં ઊહાપોહનો ઘોંઘાટ, ધમાલ, તોફાન એવો અર્થ દૃઢ થઈ ગયો. આજે પ્રવચન, વ્યાખ્યાન, સંભાષણ થાય છે. પ્રશ્નોત્તરી નથી થતી. ગોષ્ઠિ કરવાની જરૂર છે. સ્વામીએ અનેક માર્મિક પ્રશ્નો પૂછ્યા હતા. જે આગમ ગ્રંથમાં એ પ્રશ્નોત્તરી વાંચવા મળે છે. - એટલે હવે હું કહી શકું જૈન ધર્મમાં ઘોંઘાટ, રાડારાડ નહિ પણ, ઊહાપોહ એટલે ચર્ચા, વાદવિવાદ, પ્રશ્નોત્તર, વિશેષ અર્થ જોઈએ તો ઊહનો અર્થ છે તર્ક, કલ્પના, પરીક્ષણ અને અપોહનો અર્થ છે શંકા દૂર કરવી. તર્કનો ઉકેલ લાવવો. ધર્મ સંબંધી પ્રશ્નોત્તર કરવાની, શંકા દૂર કરવાની, જ્ઞાનમાં અવગાહનની જરૂર છે. સત્ય પામવાની તાલાવેલી તે ઊહાપોહ છે. ડૉ. ગુલાબ દેઢિયા જ્ઞાનધારા શાસ્ત્રગ્રંથોમાં અગાધ જ્ઞાન છે. પરંતુ સમસ્યા તો માણસને વર્તમાન સમયની હોય છે આજે મારે શું કરવું? શું કરીશ તો પાપમાં પડીશ? મારાથી આ સલાહ આપી શકાય કે ન આપી શકાય? તે જ્ઞાનીજન સાથેની ૪૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ચર્ચાઓ ઓછી થાય છે. મહાવીર પ્રભુને ગૌતમ ‘ભગવતી સૂત્ર' નામના Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરીથી સમજી શકાય. પ્રશ્ન પૂછવા પાછળ જિજ્ઞાસા, વિનય અને જ્ઞાન પામવાની તાલાવેલી હોવી જોઈએ. આજનો યુગ માર્કેટિંગનો છે. આપણે વ્યવહારમાં, વેપારમાં માર્કેટિંગ ઘણી સારી જાણીએ છીએ. પણ જૈન ધર્મના જ્ઞાનની માર્કેટિંગમાં કાચા દેખાઈએ છીએ. માર્કેટીંગનો પાયાનો સિદ્ધાંત છે “બોલે તેના બોર વેચાય.” આપણે આપણી નવી પેઢીને બોર નથી વેચી શકતા. ધર્મની ઉમદા વાતોથી પરિચિત નથી કરાવી શકતા. તે કરવા માટે પ્રથમ તો “જૈન ધર્મની બાળપોથી' તદ્દન સરળ, સાદી, સુંદર પુસ્તિકા જોઈએ અને તે બધા જેનો સુધી પહોંચવી જોઈએ. ખ્રિસ્તીઓના ઘરે ઘરે બાઈબલ હશે. મુસ્લિમો પાસે કુરાન હશે. જેનધર્મનો કયો ગ્રંથ હોય છે? કયો ગ્રંથ રોજ શ્રાવકો વાંચે છે? વાંચે છે તો સમજાય છે? આ સમજાય એવું લખાય તે સાચું માર્કેટીંગ. ગ્રાહકની જરૂરિયાત સમજવી જોઈએ. શ્રાવકને સમજાય એવું જોઈએ. એ આચરી શકે એવી વાતો ઇચ્છે છે. યુવાનોની મનની પાટી પર પાયાના સિદ્ધાંતોનો એકડો લખાવો જોઈએ. જેનધર્મનું સસ્તું, સરળ, સાંપ્રદાયિકતા વગરનું પુસ્તક beginer માટે સર્વત્ર ઉપલબ્ધ હોવું જોઈએ. તે અંગ્રેજીમાં તો જોઈએ જ. અન્ય ભાષાઓમાં પણ જોઈએ. લાખો નકલ ઓછી પડે એવું જોઈએ. આપણે જૈન વિદ્વાનો પાસેથી ઊંડા જ્ઞાનની વાતો ભલે સાંભળીએ. પણ રોજબરોજના પ્રશ્નોના ઉકેલ તેઓ પોતાના જ્ઞાનમાંથી જરૂર આપી શકે. એવું લાગે છે, કદાચ દૃષ્ટિભ્રમ પણ હોય કે, આપણે જેને ધર્મને ક્રિયા માર્ગી, સંપ્રદાયપ્રધાન અને ઈશ્વરવાદી બનાવી રહ્યા છીએ. વિધિવિધાનો અને અનુષ્ઠાનોમાં ઇતિશ્રી માનીએ મનાવીએ છીએ. મેદનીનો નશો ચડ્યો છે. જથ્થાપ્રેમી બની ગયા છીએ. વિચારશીલ, ભણેલા યુવાવર્ગને ન સમજાય એવું આચરણ કરીએ છીએ. શાસ્ત્રસિદ્ધાંત વિરુદ્ધનું વર્તન કરીએ છીએ. પર્યાવરણવિદ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, મનોવિજ્ઞાની, કાયદાવિદ, સર્જન ડૉક્ટર વગેરે પોતપોતાના ક્ષેત્રના નિવડેલા જૈનોનો આપણે જેને ધર્મ વિશે મત કેમ નથી લેતા? એક મોટા ઉદ્યોગપતિ, એક મોટા અમલદાર, જ્ઞાનધારા ૪૩ | જ્ઞાનસત્ર-૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ મેનેજરની જીવનલક્ષી વાત યુવાનોને જરૂર આકર્ષશે. તેઓ પોતાના જ્ઞાનના વિષય સાથે જેન સિદ્ધાંતોને કેવો આંતરસંબંધ છે તે વધુ વિસ્તૃત રીતે સમજાવી આપશે. કોણ બોલે છે, કેવી રીતે બોલે છે. કયા અનુભવને આધારે બોલે છે, કઈ ભાષામાં રજૂઆત કરે છે એનો ઘણો જ પ્રભાવ પડે છે. સાચો ઊહાપોહ કરવા એમને ધર્મસભામાં આમંત્રવાની જરૂર છે. જૈનધર્મના સિદ્ધાંતો એટલા જીવનલક્ષી અને સર્વકાળ માટે પ્રસ્તુત છે કે એ કદી જરીપુરાણા થતા જ નથી. પર્યાવરણ, મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મેનેજમેન્ટ જેવા અન્ય શાસ્ત્રો સાથે જેનધર્મના સિદ્ધાંતોની સરખામણી કરી યુવા વર્ગ સામે મૂકીએ તો એમને ધર્મ પરાઈ વસ્તુ ન લાગે પણ આજના જીવાતા જીવન સાથે સંબદ્ધ લાગે. આમ જૈનધર્મી પાસે જેનધર્મ વિશે ઘણી ગેરસમજો છે, પૂર્વગ્રહો છે. બીજા પંથો તરફ આકર્ષાતા જેનોને આપણે કંઈક યોગ્ય નથી આપી શકતા એ પણ ઘણાં કારણોમાંનું એક કારણ છે. યુવાનો વિધિ નિષેધોમાં તરત નહિ માને. એની બુદ્ધિને સ્પર્શે તે પ્રથમ આપવાની જરૂર છે. સરળતા પ્રથમ, ગહનતા પછી એ ક્રમ જરૂરી છે. - બાળકો અને યુવાનોની મૂંઝવણો, માગણીઓ, આવશ્યકતાઓ સમજીને આપીશું તો યુવાવર્ગને સાચા ઘર્મથી વિમુખ થતો થોડે અંશે રોકી શકીશું. આજની પેઢીના પ્રશ્નો જુદા છે. એમનું વાતાવરણ, મિત્રો, શિક્ષણ, ટી.વી., ફિલ્મો, કમ્યુટર વગેરેની અસર બધું જ વિચાર માગી લે એવું છે. એમની ભણતરની ભાષા મોટે ભાગે અંગ્રેજી થતી જાય છે એટલે હવે અંગ્રેજી ભાષામાં ધાર્મિક સાહિત્ય ઉતારવું જરૂરી છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે યુવાનોને ધર્માભિમુખ કરવામાં આપણે ક્યાં પાછા પડ્યા છીએ? સૌ પ્રથમ ધર્મ પ્રત્યેની આપણી પોતાની લગની કેવી છે? આપણા ઘરનું વાતાવરણ કેવું છે? ઘર અને માતા એ જ પ્રથમ અને પરમ સાધન છે આ સમસ્યાના ઉકેલનો. આપણે આપણા જાહેર કાર્યોમાં યુવાનોને ક્યાં અને કેટલી હદે જોતરીએ છીએ? ધાર્મિક કાર્યોના ભાગ રૂપે સેવા કાર્યમાં યુવાનોને સામેલ કરીએ અને પછી હળવે હળવે ધર્મમાર્ગ ચીંધી શકાય. જ્ઞાનધારા ४४ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #64 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ભયપ્રેરિત નહિ પ્રેમસભર ધર્મમાં રસ છે. વર્ષ ૨૦૦૫માં ભગવત ગીતા' વિશેની એક વિશ્વભરની વક્નત્વ સ્પર્ધામાં દેશવિદેશમાંથી ચૌદ લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. કારણ કે એમની પાસે બાલ સંસ્કાર કેન્દ્ર અને યુવાસંસ્કાર કેન્દ્રનું સંગઠન છે. નેટવર્ક છે. કીડી ઉપર આખો લાડવો ન નાખી શકાય, તેમ યુવાનોના પ્રશ્નો સમજવાની જરૂર છે. યુવાનોને રસ લેતા કરવાની વધુ જરૂર છે. એમને જ પ્રશ્નોત્તરી દ્વારા પૂછવું જોઈએ કે એમના મનમાં શું છે, તેઓ શું ઇચ્છે છે, કઈ વાતે પૂર્વગ્રહ છે, કઈ બાબત એમની નજરે કાળગ્રસ્ત છે ? યુવાનોને ધર્માભિમુખ કરવા એમની જ ભાષા, એમનાં સાધનો, એમના સાથસહકારથી કામ સરળ થશે. ખરેખર તો મેનેજમેન્ટ નિષણાતોની, મનોવૈજ્ઞાનિકોની સલાહ લઈ આ પ્રોજેક્ટ પર કામ કરવા જેવું છે. વ્યાપારમાં ગ્રાહક એ રાજા છે. એની જરૂરિયાત સમજવામાં આવે છે તેમ યુવાનોને ધર્માભિમુખ કરવા નવા ઉપાયો, નવી થિયરી અજમાવવી જોઈએ. આપણે વાસ્તવાભિમુખ થઈશું તો કામ થશે. એકડો લખવા પાટી કોરી કરીએ અને સરળમાં સરળ ઉપાયથી શુભારંભ કરીએ. શાનદાર ૪૫) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #65 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેના ઉપાયો-કાર્યક્રમો - છાયાબેન શાહ છાયાબેન પર્યુષણ (અમદાવાદના જૈનધર્મના અભ્યાસુ અવારનવાર જૈનસાહિત્ય સમારોહ અને વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે. જૈનધર્મના વિષય પર પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. યુવાનોને ધર્માભિમુખ કરવાના શ્રેષ્ઠ ચાર ઉપાયો છે સૌથી પહેલો ઉપાય એ છે કે જે વ્યક્તિ કે વર્ગ (પછી તે સાધુસંસ્થા કે હોય કે શ્રાવકો હોય.) યુવાનોને ધર્માભિમુખ કરવા પ્રયત્ન કરવાનો છે તેમનું પોતાનું જીવન એક આદર્શ સયું હોવું જોઈએ. તેમના વિચારો અને આચારમાં સુસંગતતા જોઈશે. એક ધર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે છાજે તેવું તેમનું જીવન પવિત્ર, પ્રલોભનોથી રહિત, અને શાંતચિત્ત હોવું જોઈએ. જે જોઈને જ વ્યક્તિ તેમના તરફ આકર્ષાય તેના ગુણોની સુગંધ જ એવી હોય કે પોતાના વિચારો બીજાને સમજાવવા માટે તેને શબ્દોનો ઉપયોગ જ ન કરવો પડે. ઇતિહાસ આની સાક્ષી પૂરે છે. અડધી પોતડી એક લાકડી અને સુકલકડા શરીરવાળા ગાંધીને એક હાકલ પણ નથી પાડવી પડીને હજારો યુવાનો એમનું જીવન જોઈને જ એમના વિચારોની પગદંડીએ ચાલી નીકળ્યા હતા. આ પુરવાર કરે છે કે યુવાનોને ધર્માભિમુખ કરવા હશે તો સૌ પ્રથમ આદર્શ જીવન જીવનાર વ્યક્તિ કે વર્ગને શોધવો પડશે. યુવાનોને ધર્માભિમુખ કરવાના બીજા ઉપાય વિષે વિચારીએ તો...... જૈન શાસન પાસે દ્વાદશાંગીનો વિશાળ અગાધ સમુદ્ર છે. આ જિનાગમો અક્ષરદેહથી તો વિરાટ છે પણ તેનાથી અનેકગણું તેનું સૂક્ષ્મ, વિશદ્ અને જ્ઞાનધારા ૪૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ મહાન સ્વરૂપ છે. જિનાગમાં જીવનના ક્ષેત્રમાં નવો-સ્વર-સાજ અને શિલ્પ ઉમેરે છે. તેમાં ગ્રંથકારોએ જીવનનો સજીવ-યથાર્થ અને ઉજાગર દૃષ્ટિકોણ પ્રગટ કર્યો છે. જીવનોત્થાનની પ્રબળ પ્રેરણા પ્રગટ કરી છે. આત્માની શાશ્વત સત્તાનો ઉદઘોષ કર્યો છે અને તેની સર્વોચ્ચ વિશુદ્ધિનો પથ પ્રદર્શિત કર્યો છે. ડૉ. હર્મન જેકોબી, ડૉ. સુબ્રીંગ જેવા પ્રાશ્ચાત્ય વિચારકોએ આ સત્યનો સ્વીકાર કર્યો છે કે જિનાગમોમાં દર્શન-જીવન, આચાર-વિચાર અને ભાવના ને કર્તવ્યનો જે સુંદર સમન્વય થયો છે તે બીજા સાહિત્યમાં દુર્લભ છે. એક જ ઉદાહરણ લઈ તો ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ ભગવતીસૂત્રમાં, વિશ્વવિદ્યાની કોઈ એવી શાખા નથી કે જેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમાં ચર્ચા થઈ ન હોય. યુવાનોને ધર્માભિમુખ કરવા હશે તો તેમને આ જ્ઞાનનો ખજાનો ખોલીને બતાવવો પડશે અને સમજાવવું પડશે કે હાલનું વિજ્ઞાન પુદ્ગલ દ્રવ્ય સંશોધન વિષે ઘણું આગળ વધ્યું છે એમ મનાય છે પરંતુ જેના દર્શનો વિરાટ જ્ઞાન ખજાના એ તો પુદ્ગલ દ્રવ્યના પાંચ વર્ણો, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પરમાણુ અને સ્કન્ધ પરિમાણો બે પ્રકારનું સ્થર્ય, ૬ પ્રકારના શબ્દો, પાંચ પ્રકારનો ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોત વગેરે સ્કંધગત પરિણામો બતાવ્યા છે. “આ શોધ પાસે વિજ્ઞાનની શોધતો પાશેરામાં પહેલી પૂણી” જેવી છે. સર્વજ્ઞ પ્રણિત અને ગણધરભગવંત રચિત આ દ્વાદશાંગીમાં જીવનની દરેક વિચિત્ર ઘટનાઓનું મુખ્ય કારણ એવા કર્મ સિદ્ધાંતની અત્યંત સ્પષ્ટ અને સૂક્ષ્મ સમજણ આપી છે. આજનો યુવાન આ જ્ઞાનસમૃદ્ધિના દર્શન કરતાની સાથે જ મંત્ર મુગ્ધ થઈ જશે. ને વેચ્છાએ તેને શરણે થઈ જશે. યુવાનોને ધર્માભિમુખ કરવાનો ત્રીજો ઉપાય એ છે કે ધર્મનું મૂળ સ્વરૂપ જ તેમની સમક્ષ પ્રગટ કરવું. તેમને સત્ય ને સીધો માર્ગ જ બતાવવો. આ રીતે એ ડગ માંડશે પછી શુદ્ધ ધર્મ જ તેનો હાથ પકડી આગળ લઈ જશે. એટલે કે વડિલોએ આજનો યુવાન પોતાનાથી વધુ શક્તિશાળી છે એ સ્વીકારી લેવું પડશે. એક નાનકડા કોમ્યુટર પર આંગળીઓ ચલાવી આજનો યુવાન કેટલાય મોટા સોદાઓ કરી લે છે. દુનિયાના વિવિધ ક્ષેત્રમાં રજ્ઞાનધારા ૪૭ | (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #67 -------------------------------------------------------------------------- ________________ ફરી લે છે. યુવાન વયમાં જ કરોડો કમાઈ લે છે. એક કીક મારતા જ સ્કૂટર ઉપાડી દઈને હવામાં ઉડે છે. વડીલશાહી છોડી યુવાનોની આવી શક્તિઓને સ્વીકારી લઈએ તો બે કામ થશે, એક તો યુવાનોને નિંદવાની કુટેવમાંથી મુક્ત થઈશું ને તેથી આ શક્તિના વિશાળ ધોધને યોગ્ય માર્ગે ચીંધવા તરફ જ વડીલોનું ધ્યાન કેન્દ્રિત થશે. યુવાનોની શક્તિઓ વેડફાઈ ન જાય તે માટે જો તેમની શક્તિઓને સત્ય માર્ગ ચીંધીશું તો યુવાનવર્ગ સત્યમાર્ગને શરણે થઈ જશે. એટલું જ નહીં એ માર્ગે અકલ્પનીય પ્રગતિ કરશે અને પ્રભુ મહાવીર પરમાત્માના શાસનને અત્યંત પ્રભાવશાળી બનાવશે. પહેલો ઉપાય છે અદ્યતન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ. જૈનધર્મના પ્રચાર ને પ્રસાર માટે આજે જે ટેક્નોલોજી વિકસી છે તે અત્યંત ઉપયોગી છે. જૈનદર્શનના આગમગ્રંથો, હસ્તપત્રો, શાસ્ત્રો વગેરેનાં સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર માટે કૉમ્પ્યુટરનો ઉપયોગ અત્યંત આવશ્યક છે. આ કામ અમદાવાદમાં ઈન્ડોલોજી અને ગીતાર્થ ગંગા જેવી સંસ્થાઓ કરી રહી છે. વળી જૈન ધર્મના સિદ્ધાંતો વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આજે ત્વરિત વાહનોનો ઉપયોગ પણ અવશ્ય કરવો જોઈએ. આમ તો સ્યાદવાદી જૈન ધર્મ એ વિશ્વધર્મ જ છે. આ ધર્મને સર્વજન લોકમાન્ય બનાવવા માટે કેમેરા, લાઈટનીંગ, સ્ક્રીન વગેરે વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પ્રચારનો છેલ્લો ઉપાય એ છે કે જૈનધર્મનો પ્રચાર કરવા માટે જે અયોગ્ય માર્ગો સાંપ્રત સમયમાં ચાલી રહ્યા છે તેને અટકાવવા જોઈએ. જેમ કે જિનાગમોનો અધૂરો અભ્યાસ કરી ગમે તે સિદ્ધાંતો પ્રકાશિત કરવા, શાસ્ત્રનિષ્ઠ વિધિ વિધાનો, ક્રિયામાર્ગોનો અનાદર કરી પોતાને અનુકૂળ હોય તેવા ધર્મના નવા ચીલા પાડવા, સાધુના આચાર-વિચાર છોડી પરદેશગમન કરવું. આ બધાથી પ્રચાર નથી થતો દુરાચાર પોષાય છે. પ્રસાર નથી થતો અનાદર થાય છે. જ્ઞાનધારા ૪૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ યુવાનો અને ધર્મપ્રસાર (પ્રીતિબહેને ‘સમૂહમાધ્યમોના વિકાસ' વિષય પર સંશોધનાત્મક મહાનિબંધ લખ્યો છે. 'નવચેતન'ના તંત્રી છે. ઘણા ગ્રંથોના લેખક તથા સંપાદક છે.) આજથી પંદરેક વર્ષ પૂર્વે ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને બંધારણવિદ શ્રી નાની પાલખીવાલાએ કહ્યું હતું કે ૨૧મી સદી એ જૈન ધર્મની સદી બનશે. એ સમયે આતંકવાદના પ્રશ્ને વિશ્વ-પરિમાણ ધારણ કર્યું નહોતું અને અફઘાનિસ્તાન કે ઈરાકના સંહારની કોઈ કલ્પના નહોતી. માનવજાત હિંસાનો વિકલ્પ શોધવા માટે વલોપાત કરી મૂકશે એવી કોઈ ધારણા નહોતી. આજે હિંસાએ વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું છે. માનવીના મનમાં, પત્ની અને સંતાનો સાથેના સંબંધમાં, સમાજ સાથેના વ્યવહારોમાં અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કે ધર્મ-ધર્મ વચ્ચેના આદાન-પ્રદાનમાં હિંસા એટલી બધી વકરી ઊઠી છે કે જો આ જ ગતિએ માનવી હિંસા તરફ દોડતો રહેશે તો આઇનસ્ટાઈને કહ્યું હતું તેમ ચોથું વિશ્વયુદ્ધ થોડીક ઊગરી ગયેલી માનવજાત એકબીજાને પથ્થરો મારીને લડતું હશે. આ પરિસ્થિતિમાં જૈન ધર્મની અહિંસાનો પ્રચાર કે પ્રસાર એ જૈનધર્મને વ્યાપક સ્તરે ફેલાવવા માટે આવશ્યક છે એવું નથી બલ્કે માનવજાતને આ પૃથ્વીના ગ્રહ પર સુખચેનથી રોજી-રોટી ખાઈને જિંદગી વિતાવવી હોય તો તેને જરૂરી છે. આનો અર્થ એટલો કે જૈન સમાજને અનુલક્ષીને જ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની જરૂર નથી, બલ્કે જગતની સંહારક સમસ્યાઓના ઉકેલ માટે જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર આવશ્યક છે. આથી જૈન ધર્મના સિદ્ધાંતોનો વિશ્વ દૃષ્ટિએ જ્ઞાનધારા ૪૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ – ડૉ. પ્રીતિ શાહ Page #69 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવાની જરૂર છે. Think Globally, Act Locally એમ કહેવાયું છે તે આ સંદર્ભમાં યોગ્ય ગણાય. જગત આખું હિંસા, પરિગ્રહ, ઠંદ્ર અને કલહથી પીડિત છે ત્યારે એને માટે અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તની ભાવના જેવા સિદ્ધાંતો જરૂરી છે. અફસોસ એટલો કે આપણે એ સિદ્ધાંતો જગતને આપ્યા નહિ. કોઈ મહાત્મા ગાંધી જેવી વિભૂતિ આવીને અહિંસા અને ક્ષમાની વાત કરે ત્યારે આપણે જાગી જઈએ અને અહિંસક પદ્ધતિનો વિચાર કરવા માંડીએ. આપણો સવાલ એ છે કે યુવાનોને કઈ રીતે ધર્માભિમુખ કરવા? યુવાનોને તમે થોડું પણ સાચા દિલથી આપશો તો તે તમને બમણું પાછું આપશે. પણ આપણે આ યુવાનોને આપ્યું છે શું? રોજ અમુક ધાર્મિક ક્રિયા કરવી એવા બંધનમાં એને બાંધી દીધો. માનવજીવન તો દુઃખનો સાગર છે એમ કહીને એને ભયભીત બનાવી દીધો. પરિણામે યુવાન ડર, ભય કે અણસમજથી ઘર્મપાલન કરવા લાગ્યો. ક્યારેક તો એવા પણ યુવાનો મળે છે કે એ ઉપાશ્રયમાં એ માટે જતા નથી કે એમને બાધા આપી દેશે એવો ભય હોય છે. એ દેરાસરમાં એ માટે જતા નથી કે એમને દેરાસરમાં થતી ક્રિયાઓનો અર્થ સમજાવવામાં આવ્યો નથી. ધર્મ એ બાંધનારું નહિ પણ ઊંચે આકાશમાં ઉડ્ડયન કરાવનારું તત્ત્વ છે. અહિંસાથી નિર્દોષ જીવન જીવતો, અપરિગ્રહની મસ્તીમાં રહેતો અને અનેકાન્ત દષ્ટિએ જોતો યુવાન તો ઊર્ધ્વગગનમાં ઉડ્ડયન કરવા માગે છે. આપણે એની પાંખો સીવી દીધી છે અને એના પગ બાંધી દીધા છે. ધર્મશૈલી દ્વારા મુક્ત આકાશમાં ઉડ્ડયન કરવાનું એ ભૂલી ગયો છે. આથી પહેલું કામ તો યુવાનોને ધર્મના સિદ્ધાંતો સમજાવવાનું અને એનામાં રહેલી વૈશ્વિકતા પ્રગટ કરવાનું છે. પરંતુ કોને ખબર હશે કે આચાર્ય હરિભદ્રસૂરિનું “પદર્શનસમુચ્ચય'એ ભારતીય તત્ત્વજ્ઞાનનો વિરલ ગ્રંથ છે? કેટલાને ખ્યાલ હશે કે શ્રી કુંદકુંદાચાર્યનું “સમયાસાર' કે આચાર્ય ઉમાસ્વાતિજીનું “તત્ત્વાર્થસૂત્ર'એ આપણી વિચારધારાનો પાયો બનવા જોઈએ? આજની બૌદ્ધિકતાને જ્ઞાનથી સ્પર્શી શકાય અને એટલે જ જેન તત્વજ્ઞાનની સમજ આપવી જરૂરી બને છે. કાનધારા) (૫૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) શાનધારા Page #70 -------------------------------------------------------------------------- ________________ પુરિયા શ્રાવકની કથા હોય કે ચંપા સતીની વાત હોય, ગુરુ ગૌતમસ્વામીનું જીવન હોય કે આચાર્ય હેમચંદ્રનું સાહિત્યસર્જન હોય – આ બધાંમાં જેને જીવનશૈલી છે. આપણે જીવનની બારી ખોલીને ધર્મનો વિચાર કરવો જોઈએ. ત્યારે જ ખ્યાલ આવે કે દોષોના પ્રાયશ્ચિત્ત માટે પ્રતિક્રમણ, વેરના શમન માટે ક્ષમાપના, આત્માની લીનતા માટે સામાયિક અને સંકલ્પબળની દઢતા માટે પચ્ચકખાણ કેટલાં મહત્ત્વનાં છે? હું તો કહીશ કે જૈન સંસ્કારો આપવાનું સૌથી સબળ અને પ્રબળ સાધન જૈન કથાઓ છે. એ કથાઓને રસપ્રદરૂપે આલેખવામાં આવે તો સહુ કોઈના હૃદયને સ્પર્શી જાય. આ કથાઓમાંથી જૈન જીવનશૈલીનો ઘાટ પ્રગટે છે અને યુવાનોને એ પણ કહેવું પડશે કે ભામાશા, વસ્તુપાળ અને વિમળશાહ એ અનુક્રમે પરાક્રમી વીર, કુશળ તલવારબાજ અને મલ્લયુદ્ધમાં નિષ્ણાત હતા. આજે જાણે આપણે વીરતાથી પરવારી ગયા હોઈએ એમ અહિંસાને બદલે કાયરતાનો અંચળો ઓઢીને જીવી રહ્યા છીએ. જૈન ધર્મના બધા જ સિદ્ધાંતો વિજ્ઞાન પર આધારિત છે. ઉપવાસનું શરીરશુદ્ધિ માટે આયુર્વેદ અને એલોપેથીએ મહત્ત્વ સ્વીકાર્યું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ' એના લેખમાં એમ લખ્યું હતું કે એક સો વર્ષ જીવવું હોય તો ઓછું ખાઓ. આપણે ત્યાં ઉણોદરની વાત છે. જૈન ધર્મની પર્યાવરણ વિશેની જાગૃતિ જગતમાં અદ્વિતીય છે. આપણી જયણા એ હવેના જગતની જીવાદોરી બનશે. તો આપણે યુવાનોને જૈન ધર્મની ક્રિયાઓની પાછળ રહેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા જોઈએ. શાકાહારની મહત્તા સમજાવીને માંસાહારમાંથી ઉગારવા જોઈએ. જગત આખું આજે શાકાહારને પ્રમાણે છે ત્યારે જેને ધર્મની નસોમાં તો એનું લોહી હજારો વર્ષોથી વહે છે. યુવાનોને એક બાબતની ભારે ખીજ હોય છે અને તે દંભ કે આડંબરની. ધર્મમાં જ્યારે ખર્ચાળ મહોત્સવ જુએ, મોંઘી કંકોતરી જુએ ત્યારે એના હૃદયમાં વિચાર જાગે છે કે આટલા બધા ધનવ્યયની જરૂર નથી ? ધર્મમાં ક્યારેક ઘનને વ્યાસપીઠ પર બિરાજેલ જુએ ત્યારે યુવાન અકળાય છે. એવી જ રીતે ધર્મની નાની નાની બાબતોમાં ચાલતા મોટા ઝઘડાઓ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) SIનધારા Page #71 -------------------------------------------------------------------------- ________________ એનામાં ધર્મ તરફ ઉપેક્ષાભાવ જગાવે છે. કોઈ તિથિનો ઝઘડો હોય કે કોઈ વિચાર કે વાદનો ઝઘડો હોય ત્યારે એ ઝઘડાને ચગાવવામાં પાછું વાળીને જોવામાં આવતું નથી. આને પરિણામે યુવામાનસ પર એક પ્રકારની નકારાત્મક અસર ઊભી થાય છે. કોઈ મંત્ર સવારે ગણવો કે સાંજે ગણવો કે પછી સંવત્સરી ચોથે કરવી કે પાંચમે કરવી એવો પ્રશ્ન ક્યારેક ધર્મનો પ્રાણપ્રશ્ન બની જતો લાગે છે અને એમાં પ્રશ્નનો સ્વસ્થ ઉકેલ શોધવાની દિશામાં જવાને બદલે અહમની ટકરામણ અને વાકયુદ્ધ જોવા મળે છે. આથી મતભેદોની ખાઈ ખોદવાને બદલે પરસ્પર વચ્ચે સંવાદનો સેતુ રચવો જોઈએ. એકાંત આગ્રહ છોડીને અનેકાંત દષ્ટિએ જોવું જોઈએ. જૈન ધર્મ પાસે જેવો ભવ્ય ઇતિહાસ છે એવું ઊંડું તત્ત્વજ્ઞાન છે. આ બંને બાબતો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો આજના યુવાનને આકર્ષ્યા વિના રહે નહિ. ભગવાન ઋષભદેવની વાત કરતાં એ દર્શાવવું જોઈએ કે જગતમાં પહેલી વાર કોઈ આશ્રમ કે પોતાની પત્ની સાથે રહીને સંન્યસ્ત પાળવાને બદલે નિરંતર પરિભ્રમણ, અખંડ ધ્યાનસાધના, ઉત્કૃષ્ટ તપોમયતા અને પ્રતિપળ વાધ્યાયથી જગતને વિરલ ત્યાગ બતાવ્યો. અરે! જૈન ધર્મમાં તીર્થકરની જે વિભાવના છે એ વિભાવના જગતમાં ક્યાંય જડતી નથી. આ બધી તત્ત્વલક્ષી વિશેષતાઓ દર્શાવવામાં આવે તો યુવાનને આ ધર્મની ગહનતાનો સ્પર્શ થાય અને ક્રમશઃ એનું જીવન એ ભાવનાઓથી ઉજમાળ બને. આમ યુવાનોને ધર્માભિમુખ બનાવવા માટે જૈન ઇતિહાસ, જૈન તત્ત્વજ્ઞાન અને જેને વિચારશૈલી આપી શકાય. હજી એથીયે આગળ વધીને વિચારીએ તો મહાવીર સ્વામીએ આચારધર્મની વાત કરી. માત્ર વિચારમાં ધર્મ રહે તે પૂરતું નથી. ઘર્મનો માપદંડ તો આચાર છે. આ જૈન આચારોની પાછળ રહેલું વિજ્ઞાન અને અધ્યાત્મ શોધવું જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞજીએ જેન ક્રિયાઓ કઈ રીતે શરીરની કઈ કઈ ગ્રંથિને જાગ્રત અને પ્રવાહી કરે છે તેનું વિજ્ઞાન આપ્યું છે. આમ ક્રિયા પાછળની ભાવના અને વિજ્ઞાન - એ બંને જો આજના યુવક સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે તો આજનો યુવક એને આચારમાં જરૂર ઉતારશે. આજે શ્રીમદ્ ભગવદ્ગીતાનો (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #72 -------------------------------------------------------------------------- ________________ મેનેજમેન્ટમાં કઈ રીતે ઉપયોગ થાય તેની ચર્ચા કરવામાં આવે છે. જેને ધર્મમાં દર્શાવેલા માર્ગાનુસારીના ધર્મો દ્વારા આ જ વાત થઈ શકે. એટલે એ તત્ત્વજ્ઞાનની વ્યવહારજીવનમાં ઉપયોગિતા બતાવવી જોઈએ. જૈન ધર્મના પ્રસાર-પ્રચાર માટેના કાર્યક્રમો અને ઉપાયોનો વિચાર કરીએ તો સૌથી પહેલાં તો વૃક્ષનાં પાંદડાંને બદલે મૂળને પાણી પાવાની જરૂર છે. પહેલી નજર કરીએ આપણી પાઠશાળાઓ પર. એ પાઠશાળામાં સૂત્રોનો મુખપાઠ કરાવવામાં આવે છે. પરંતુ ગઈ પેઢીને માટે એ મુખપાઠ સાહજિક હતો. આજની whyથી વિચારતી ઊગતી પેઢીને માટે સૂત્રપાઠ એટલા સવાભાવિક રહ્યા નથી. પ્રારંભનાં પુસ્તકોને ભારેખમ પરિભાષાથી ભરી દેવાની જરૂર નથી. બાળક એ વાંચીને અળગો થઈ જશે. આ સંદર્ભમાં અમેરિકાની “જેના' સંસ્થાએ બહાર પાડેલાં પાઠ્યપુસ્તકો ચોક્કસ આપણું ધ્યાન ખેંચે તેવા સુંદર છે. આજથી થોડાં વર્ષો પહેલાં જૈન સમાજમાં સાહિત્યની બોલબાલા હતી. સર્જક પોતાના આગવા મિજાજથી જૈન કથાવસ્તુ પર નવલકથા, નવલિકા, પ્રસંગકથા કે ચરિત્રની રચના કરતા હતા. સમાજમાં આ સાહિત્યસર્જન હોંશે હોંશે વંચાતું અને એનાથી અનેક લોકો પ્રેરણા પામતા. આજે આ આખો સ્ત્રોત સુકાઈ ગયો છે. એ સંદર્ભમાં જૈન સામયિકોનો વિચાર કરવા જેવો છે. આપણા વર્તમાન જીવનની સમસ્યાઓ સાથે એનો કેટલો અનુબંધ છે તે વિચારવું જોઈએ. આ યુગ એ દશ્ય-શ્રાવ્ય માધ્યમનો યુગ છે અને તેથી જૈન ધર્મના પ્રસાર-પ્રચાર માટે દશ્ય-શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. એના દ્વારા લોકોના ચિત્ત સુધી પહોંચી શકાય. આજે ટેલિવિઝન પર આવતાં ધાર્મિક પ્રવચનોમાં બહુ ઓછી વ્યક્તિઓના જૈન ધર્મવિષયક પ્રવચનો આવે છે. આને માટે સામૂહિક પુરુષાર્થ થવો જોઈએ. = = = જ્ઞાનધારા ૫૩. (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #73 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : છે , ;] W LA, , જૈન દર્શનમાં માનવસેવા - ડૉ. બિપિન દોશી (મુંબઈ યુનિ. ના જૈનોલોજી કોર્સના મુખ્ય સંયોજક, દેશવિદેશમાં જૈનધર્મ પર અનેક સેમિનારમાં ભાગ લીધો છે, વિરાયતન દ્વારા ચાલતા જૈનધર્મના અભ્યાસક્રમના કાર્ય સાથે સંકળાયેલા છે.) જેનધર્મમાં માનવધર્મની-માનવસેવાની વિગત સ્પષ્ટપણે દર્શાવી છે ખરી? વિશ્વકલ્યાણમાં અપાર રસ ધરાવનાર અને તે અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરનાર જૈન મુનિરાજો અને શ્રાવકો - અર્થાત્ ચતુર્વિધ સંઘ રોજિંદી ધર્મપ્રવૃત્તિની સાથે માનવસેવાની પ્રવૃત્તિને સભાનપણે કરે છે? અનુકંપા અને સ્વ-પર કલ્યાણની વિગતો સાથેનાં અનેક ઉદાહરણો મળી આવે છે તેથી સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જેનના હૈયે માનવસેવા વસેલી છે. દરેક જેન યથાશક્તિ લોકસેવા-માનવસેવાની પ્રવૃત્તિ સાથે જોડાવા ઇચ્છે છે. સર્વજનહિતાય-સર્વજનસુખાય એવી પ્રવૃત્તિ કરી શકે એવી દરેક જેનની ઇચ્છા હોય છે. કોઈ પણ દુઃખી માનવીનું દુઃખ દૂર કરવા માટે સહાય કરવી જોઈએ. 8ષભદેવના પૂર્વજન્મમાં એક સાધુના શરીરમાં કીડા પડ્યા હતા- થઈ ગયા હતા તેને દૂર કરવાનો તેની સારવાર કરવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ અહિંસક રીતે એ સાધુને સાતા ઉપજાવવામાં આવી હતી. તીર્થકરોની દેશનામાં માનવસેવા-જનસેવાને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વૈયાવચ્ચ જેવા ઊંચ તપમાં પણ અન્યની સેવાને પ્રાધાન્ય આપ્યું છે. તપસ્વીની ગુરુની-વડીલની અને અન્યની સેવા કરવાથી લાભ થાય છે જ્ઞાનધારા ૫૪ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ અને જન્મ સફળ બને છે એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તરવા માટેનું સંસારના પરિભ્રમણથી મુક્ત થવા માટેનું એક સરસ અવલંબન વૈયાવચ્ચ છેસેવા છે. ચાર મુખ્ય ભાવનામાં ‘મૈત્રી ભાવના’નો સીધો સંબંધ માનવ સેવા સાથે છે. ‘શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે' એવું ઇચ્છનાર સેવાને જ પ્રાધાન્ય આપે એ હકીકત છે. કોઈ પણને સાતા પમાડવા માટે સેવા એ સરળ માધ્યમ છે અને સેવા અનેક રીતે થઈ શકે છે. પોતાને અને અન્યને ઉપકારક થઈ પડે એવી સેવા ભાવનાને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અવશ્ય સ્થાન આપવું જોઈએ. માત્ર માનવીની જ નહીં, જગતના જીવમાત્રની સેવા પ્રવૃત્તિથી આખા વિશ્વની જીવસૃષ્ટિ સાથે મૈત્રીનો મંગલ તાર બંધાશે અને અનેક સાત્ત્વિક ભાવથી સભર બની આ માનવજીવન ધન્ય કર્યોનો અનેરો આનંદ મેળવી શકાશે. કર્મસિદ્ધાંત અને માનવસેવા : એક ખૂબ જ રસપ્રદ મુદ્દો છે. દરેક વ્યક્તિ એના કર્મ અનુસાર સુખદુ:ખ ભોગવે છે અને કર્મના ઉદયે અનેક પ્રકારની તકલીફો ભોગવે છે. આવી વ્યક્તિની સેવા કરવાથી શો લાભ? જૈનદર્શન આ બાબતમાં ખૂબ સ્પષ્ટ છે. એણે ભલે કર્મ અનુસાર પીડા ભોગવવી પડે પણ એની પીડામાં સાતા પહોંચાડવાથી, એના દુઃખમાં સહભાગી થવાથી એની વૈયાવચ્ચ કરવાથી-સેવા કરવાથી ખૂબ પુણ્ય મળે છે અને પુણ્યસંચય કરવાથી, સેવા કરનારનાં કર્મો ખપે છે. કર્મને પાતળા પાડવા માટેનો, કર્મની તીવ્રતાથી બચવાનો અને પછીનો જન્મ સુખકારી બનાવવાનો સહેલો ઉપાય માનવસેવા છે. જૈન ધર્મમાં સેવા કરતાં દાનને વિશેષ મહત્ત્વ મળ્યું છે. દાનના અનેક પ્રકાર મળી આવે છે અને આપણે એ જાણીએ છીએ કે આખા વિશ્વમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં એ દાનપ્રવૃત્તિ અવશ્ય કરશે જ. વિદેશમાં વસવાટ કરીને સ્થિર થયેલા જેનો પોતાના વતનમાં અને દેશમાં કરોડો રૂપિયાનું દાન દર વર્ષે કરે જ છે અને દેશમાં રહેલા જૈનો પણ દાનપ્રવૃત્તિ ૧૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્સાહથી કરે છે. પર્વ તિથિએ અને પર્યુષણ પર્વમાં તો દાનનો ધોધમાર પ્રવાહ વહે છે. દાન, માત્ર જૈનોની સેવા માટે નહીં પણ કોઈપણ લાભાર્થીને ઉપયોગી થાય એ આશયથી કરવામાં આવે છે. કુદરતી આફતો, માનવસર્જિત તકલીફો અને ગરીબી-બેકારી જેવી સમસ્યાઓના ઉકેલમાં અથવા તો એમાં રાહત પહોંચાડવા કરવામાં આવે છે. જેનોની જેટલી જનસંખ્યા છે તેની અપેક્ષાએ દાન કદાચ સર્વપ્રથમ સ્થાન મેળવી જાય છે અર્થાત્ દેશ કે વિદેશની કોઈપણ માનવજાતિએ કરેલા દાનની તુલનામાં જૈનોનું દાન પ્રથમ ક્રમે આવે છે. અપરિગ્રહના સિદ્ધાંતમાં પરોક્ષરૂપે ‘માનવસેવા' આવી જાય છે. જેનો પરિગ્રહ ઘટાડે છે અને તેનો લાભ અન્ય જરૂરિયાતવાળાને મળે છે. પરિગ્રહ માટેની આસક્તિ ઘટાડવાથી માનવસેવા અવશ્ય થઈ શકે અને પુણ્યનો પણ સંચય થાય એ હકીકત છે. માર્ગાનુસારીના બોલમાં પણ માનવસેવા પર ભાર મુકવામાં આવેલ છે. યથાશક્તિ દાન કરવાની પ્રત્યેક જૈનની તીવ્ર ઇચ્છા હોય છે. સાત ક્ષેત્રોમાં તો દાન કરવાનું જ છે પરંતુ આધુનિક સમયમાં અન્ય ક્ષેત્રોમાં પણ વિચારપૂર્વક દાન કરવામાં આવે એ ખાસ જરૂરી છે. છતી શક્તિએ આપણા સાધર્મિકોનાં દુઃખને દૂર ન કરી શકીએ એ શી રીતે ચલાવી શકાય? દાનના પ્રવાહને આપણે આ દિશામાં વાળવાની શું જરૂર નથી? જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે ‘માનવસેવા'નો ફેલાવો કરવો આવશ્યક છે? વિશ્વના ખૂણે ખૂણે જે રીતે માનવસેવાનું કાર્ય મિશનરીઓ કરી રહ્યા છે એવી કોઈ પ્રવૃત્તિ જૈનોએ કરવા જેવી ખરી? આખા વિશ્વ સાથે મૈત્રીભાવ અને જગતના જીવ માત્ર માટેની મંગલકામના કરનાર જૈનોએ આ દિશામાં વિચારવાનો સમય આવ્યો નથી? ‘ખામેમિ સવ્વ જીવે’ માત્ર બોલીને જ આપણે થોભી જવાનું છે કે પછી કંઈક નક્કર-સંગીન કરવાનું છે. વીતરાગની આજ્ઞા અને જૈન ધર્મના મુખ્ય આદર્શો કે ધ્યેયથી વિચલિત થયા વગર લોકકલ્યાણની પ્રવૃત્તિ થવી જોઈએ એવી મારી વિનંતી ૫૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. ધર્મનો પ્રચાર-જૈનધર્મનો પ્રચાર અહિંસક માર્ગે જ થવો જોઈએ એમાં બેમત નથી. દાન પ્રવૃત્તિથી સહુ કોઈને લાભ થાય એ જરૂરી છે પરંતુ એ માટે કોઈપણ પ્રકારની ધર્મવિમુખ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી ન શકાય. આચારપ્રધાન જૈનધર્મની જરા પણ ઉપેક્ષા કરવાની નથી પરંતુ દ્રવ્યથી ક્ષેત્રથી-કાળથી અને ભાવથી પૂરી વિચારણા કરી માનવસેવાનાં વિવિધ કાર્યો હાથ ધરવાની અનિવાર્ય જરૂર છે. અને તો જ વીતરાગ પરમાત્મા મહાવીરના સંદેશને આપણે યથાર્થ રીતે સમજ્યા છીએ તેમ કહી શકાય. કરૂણા સાગર ભગવાન મહાવીરની કરૂણા આપણા સૌના સમજણમાં વિવેક લાવે અને આપણે સાચા ‘જૈન’ બનીએ એવી શુભ ભાવના. જ્ઞાનધારા ૫૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટેના ઉપાયો (એમ.એ.પીએચ.ડી. સાહિત્યરત્ન, ગુજરાત સરકારની જુદી જુદી કૉલેજોમાં ૩૨ વર્ષ અધ્યાપક તરીક સેવાઓ આપી, ગુજરાત કૉલેજ, અમદાવાદથી ગુજરાતી વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત. સાહિત્ય, ધર્મ અને યુવાપ્રવૃત્તિમાં વિશેષ રુચિ. સર્જક ઝવેરચંદ મેધાણી પર પીએચ.ડી. કર્યું છે. જૈન આગમ સાહિત્યમાં પણ રુચિ. કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સંત-સતીજીને ભાષા-તત્ત્વજ્ઞાન શીખવવામાં રુચિ. જૈન સંત-સતીજીને એમ.એ., પીએચ.ડી. ના અભ્યાસ માટે માર્ગદર્શન. વિશ્વધર્મનો તુલનાત્મક અભ્યાસ-અનેક સંપાદનો) પ્રા. ડૉ. રસિક મહેતા આજના વિશ્વનો આ પ્રશ્ન ખૂબ ચર્ચા માંગી લે છે. જગતમાં બધે જ યુવાશક્તિ માટે અનેક પ્રકારનાં મંતવ્યો મળે છે. પરંતુ આ મુદ્દાને અહીં તો માત્ર જૈન સમાજ પૂરતો જ સીમિત રાખીને ચર્ચા કરવાની છે તેથી વિશ્વફલક વિશેની વધુ વિગતોનો ઉલ્લેખ અત્ર અપ્રસ્તુત છે. આપણે એવું સ્વીકારીને જ ચાલવાનું છે કે યુવાનો ધર્માભિમુખ થયા નથી? મારે તો આપ સહુનું એ હકીકત તરફ ધ્યાન દોરવાનું છે કે બધા જ ફિરકાના બધા જ સંત-સતીઓની જ્ઞાનશિબિરો અને ધર્મચર્ચામાં ઘણી જ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહે છે અને સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે શિબિરને માણે છે. હકીકત તો એ છે કે આજના યુવાનોને માત્ર પરંપરા મુજબની ધર્મક્રિયામાં વિશેષ રસ નથી અને એ રસને જાગૃત કરવા માટે પણ વૈજ્ઞાનિક, આધારભૂત શ્રદ્ધેય વિગતે જોઇએ છીએ. આજની યુવાપેઢીને માત્ર જ્ઞાનધારા ૫૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ લાગણીની ભૂમિકાએ નહીં, બુદ્ધિ અને તર્કની ભૂમિકાએ સંતોષી શકે એવી ધર્મ પ્રવૃતિ જોઇએ છીએ. પ્રત્યેક સમસ્યા કે પ્રશ્નને તુલનાત્મક રીતે સમજીને એવો સ્વીકાર કરવાની તત્પરતા છે જ. પર્યુષણ પર્વ દરમિયાન કેટલી મોટી સંખ્યામાં, જુદા જુદા પ્રકારની તપસાધના કરતાં યુવાનોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. આ દર્શાવે છે તપ વિશેની એમની સમજણમાં એનાં વૈજ્ઞાનિક મૂલ્યો એને સમજાય છે. જૈનધર્મનો પ્રાણ તપ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પણ શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ સ્વીકારવા જેવો છે તેથી જ ઉમંગભેર એનો સ્વીકાર થાય છે. યુવાનોને ધર્માભિમૂખ કરવાના કામનો આરંભ તો ઘરથી અને માતાપિતા તથા કુટુંબના અન્ય સભ્યોના, સહકારથી જ થાય છે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે' અને ‘કૂવામાં હોય તેવું હવાડામાં આવે.’ આ વાત સંપૂર્ણ સાચી છે. જીવનકલહમાં રોકાયેલા વડીલો માતાપિતા વગેરે પારિવારિક સભ્યો જ ધર્મક્રિયામાં ધર્મપ્રવૃત્તિમાં સક્રિય નહીં હોય તો બાળક કે યુવાન પાસેથી શી આશા રાખવી ? દરેક કુટુંબમાં આખા દિવસ દરમિયાન થોડોક સમય તો ધર્મપ્રવૃત્તિને જ્ઞાનચર્ચાને-જાપને આપવો જ જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે ‘અમારી ઈચ્છા છે પણ સમય નથી' હકીકતે આ દલીલ સ્વીકારી શકાય તેમ નથી. વ્યક્તિ ધારે તો સહેલાઈથી સમય મેળવી શકે. જો આપણને સહુને નિરાંતે છાપું વાંચવાનો કે ટીવી પર એક બે કે વધારે ‘સીરિયલ' જોવાનો સમય મળતો હોય તો દૈનિક ધર્મપ્રવૃત્તિમાં સમય કેમ ન મળે ? ધર્મના પ્રચાર અને પ્રસાર માટે આ પ્રકારની વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ રહેશે એમાં કશી જ શંકા નથી. આજે તો કેટલી બધી ઉપકારક સામગ્રી સામયિકો, પ્રવચનો, પુસ્તકો, કેસેટો, સમૂહ માધ્યમો દ્વારા મળી રહે છે. આ બધાંનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો ધર્મની સાચી સમજ કેળવાય અને આ વિષયની ચર્ચાને ખાસ કાંઈ અવકાશ ન રહે. શિક્ષણના માધ્યમથી ધર્માભિમુખ કરી શકાય ધર્મપ્રચાર થઈ શકે. આપણી પાઠશાળાઓની આજે શી હાલત છે? બાળકોને નાની વયથી જ પાઠશાળાનું ધર્મશિક્ષણ મળે એ માટેના બધા જ પ્રયાસો કરવા જોઇએ. જ્ઞાનધારા ૫૯ - - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ દેશ-વિદેશમાં આ દિશામાં ભિન્નભિન્ન પ્રયોગો થઈ રહ્યા છે તે ખરેખર આવકાર્ય છે. દરરોજ નહીં તો સપ્તાહમાં એક બે દિવસ નિયમિત રીતે બાળકો પાઠશાળામાં આવે. કુટુંબના વડીલો - માતાપિતા આ બાળકોના વહેવારિક શાળાકીય શિક્ષણમાં જેટલો રસ લે છે તેટલો જ રસ આ શિક્ષણમાં લેવાનું આરંભે તો સરસ પરિણામ મળે. પાઠશાળામાં જ્ઞાનદાન આપનાર શિક્ષક-શિક્ષિકાઓ જ્ઞાનદાતાઓને ઉત્તમ પ્રકારની તાલીમ આપવામાં આવે, યોગ્ય વેતન આપવામાં આવે, એનું યથા સમયે ગૌરવ કરવામાં આવે એ જરુરી છે. ઉપરાંત, પાઠશાળાનાં ધાર્મિક પુસ્તકના પ્રકાશનમાં પણ આધુનિક દષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખી, પ્રથમ નજરે જ આંખને ગમી જાય તેવાં પુસ્તકોનું શક્ય હોય ત્યાં ચિત્રો મૂકીને પ્રકાશન કરવામાં આવે તો ખૂબ આવકાર્ય બની જાય. પાઠશાળાના ઉપક્રમે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાય તો પણ બાળકોને ગમશે. તીર્થદર્શન, સંતસતીજીના દર્શન, પ્રકૃતિદર્શન વગેરેને કેન્દ્રમાં રાખી પ્રવાસનું આયોજન કરી શકાય. આજની મોટી સમસ્યા પાઠશાળાનાં બાળકોને યુવાનોને પણ ભાષાના માધ્યમની છે અર્થાત્ સંસ્કૃત કે પ્રાકૃત ન સમજાય તે સ્વાભાવિક છે પણ માતૃભાષા પણ ન સમજાય એટલે કે માતૃભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકો પણ એને માટે ઉપયોગી ન થાય. કોમ્યુટર અને ઈન્ટરનેટના આ યુગમાં અને આંતરરાષ્ટ્રીય સંપર્ક માટે પણ અંગ્રેજી ભાષા અનિવાર્ય બનતી જાય છે. તેથી આપણી પાઠશાળાનાં તેમજ અન્ય જ્ઞાનનાં પુસ્તકોનું પ્રકાશન અંગ્રેજીમાં થાય એ આજના યુગની માંગ છે અને તેનો સ્વીકાર કરી લેવામાં તો કંઈ જ ગુમાવવાનું નથી. આજની યુવાપેઢીને રસપ્રદ થઈ પડે તેવી અંગ્રેજી ભાષાશૈલીમાં ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન થાય તે અનિવાર્ય છે. સંત-સતીજીનાં પ્રવચનો, ચાતુર્માસ અને પર્યુષણ પર્વનાં પ્રવચનો થાય છે જ. વીતરાગની આશામાં વિચરતા સંત-સતીજીને માટે સ્વાધ્યાય અને પ્રવચન એમનું દૈનિક કર્તવ્ય છે. આપણા યુવાનોને આકર્ષી શકે તેવા સંતસતીઓજી બધા જ ફિરકામાં છે અને આપણે સૌએ અનુભવ્યું પણ છે કે વીતરાગ વાણીનાં રહસ્યોને જોરદાર સરળ આકર્ષક શૈલીમાં રજૂ કરનાર જ્ઞાનધારા ૬૦. (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનકાર સંતોની જ્ઞાનવાણીનાં સ્પંદનો ઝીલવા યુવાનોના ટોળાં ઉભરાય છે. આવાં પ્રવચનો જાહેરમાં પણ યોજાય અને વર્તમાન જાગતિક પરિસ્થિતિના સંદર્ભમાં ભગવાન મહાવીરનો સંદેશ એમની પાસેથી મળે તો યુવાનો જરૂર ઘર્મનાં મર્મોને સમજી લેવા આગળ આવશે. પરંતુ ક્યારેક એવું પણ જાણવા મળે છે કે જૈનધર્મનાં વીરવાણીના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પણ મળતું નથી. ભક્તિભાવ કે અહોભાવ સારી બાબત છે પણ એનો અતિરેક નુકસાન કરે છે. જૈન ધર્મની પાસે કેટલી વિશિષ્ટ કથા સૃષ્ટિ છે, કેવા ઉત્તમ શાસ્ત્રકારો થયા છે કેવી સમૃદ્ધ દાર્શનિક સંપત્તિ છે તેનું યથાર્થ રીતે, સમતોલપણે વૈજ્ઞાનિક રીતે સમજાવવાનું કામ થાય તો યુવાનોને અને ધર્મના પ્રચારને પણ લાભ થશે. આ પ્રકારની પ્રવૃત્તિ માટે પંચ મહાવ્રતધારી મુનિ ભગવંતો ઉપરાંત, વિદ્વાનો, સુશ્રાવકોની પણ જ્ઞાનશક્તિનો ઉપયોગ થવો જોઇએ. ધાર્મિક વાચન-ચિંતન મનન અને આજના વિકસતા જતાં જ્ઞાન-વિજ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કરીને તૈયાર થયેલા વિદ્વાનો, જ્ઞાનીઓ, જૈન ધર્મના વિકાસની હિતચિંતા જેના હૃદયે વસી છે તેવા સુશ્રાવકોના જ્ઞાનનો લાભ મળી રહે તે માટે પ્રવચન શ્રેણી, જ્ઞાનસત્ર, શિબિરો, પ્રશ્નોત્તરી મંચ, વિવિધ સ્પર્ધાઓ આદિ યોજવાથી યુવાનોની વધુ નજીક આવી શકાશે. તેઓના મનમાં પડેલી થોડીક ગૂંચને ઉકેલી શકાશે અને જૈન ધર્મનું સાચું વાસ્તવિક સ્વરૂપ તેઓ જાણી શકશે. આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ યુવાનોને જાગૃત કરવા કે ધર્મનો પ્રચાર - પ્રસાર કરવા કોમ્યુટર, ઈન્ટરનેટ, વેબસાઈટ, ઓડિયોવિડિયો કેસેટ ડીજીટલ સાધનો, ધાર્મિક સંવાદો અને ધાર્મિક નાટકોનું આધુનિક વૈજ્ઞાનિક અને છતાંય ધર્મનાં મર્મને કશી જ આંચ ન પહોંચાડે કે કલાને નામે ધર્મની ઉપેક્ષા કર્યા સિવાય, કેવળ જ્ઞાન સાધના અને જ્ઞાનની આરાધનાના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખીને આયોજન કરાવમાં આવે તો ખૂબ આવકાર્ય થશે. જેનોની શાળા – કોલેજોનો જરૂર વિચાર કરવા જેવો છે. આ શાળા - કોલેજોને વહીવટી દષ્ટિએ તો જે તે રાજયના શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન sનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #81 -------------------------------------------------------------------------- ________________ રહેવાનું હોય છે. આજે તો કેન્દ્રમાં એક - બે નિષ્ઠાવાન કાયકર્તાઓ મળે છે. બાકી આખી ટીમ સારી હોય અર્થાત્ ધાર્મિક ભાવના ધરાવતી સેવાપ્રવૃત્તિ કરવાની ધગશવાળી હોય તેવો સમૂહ મળવો મુશ્કેલ છે તેથી કોલેજો કે યુનિવર્સિટીમાં જૈનધર્મના શિક્ષણની વ્યવસ્થા વિક્સે એવું આયોજન થાય તો પણ ઘણો લાભ થાય. યુનિવર્સિટીની ડીગ્રી મેળવવાનું મુખ્ય લક્ષ્ય તો આજીવિકા મેવવાનું સામાજિક પ્રતિષ્ઠા વધારવાનું મુખ્ય છે. તેથી માત્ર જૈનધર્મના શિક્ષણની વ્યવસ્થા કરવાથી એ માટેની શાળા-કોલેજો સ્થાપવાથી આપણો હેતુ પાર નહીં પડે. ધાર્મિક ડીગ્રી અને વહેવારિક વાસ્તવિકતા આ બંને બે છેડા છે. આપણે ગમે તેટલા ઊંચ આદર્શો ધરાવતા હોઈએ પણ આખરે તો વર્તમાન જીવનની કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ જોઇએ. જૈનધર્મ આચાર પ્રધાન છે તે હકીકત છે પરંતુ એનો અર્થ એવો નથી કે એના પ્રચારની - પ્રસારની જરૂર નથી. વિદેશમાં આપણા જૈનો ધાર્મિક શિક્ષણનું પ્રચાર-પ્રસારનું કામ કરી રહ્યા છે. તેમાંના જે ઉત્તમ અંશો હોય તેને આપણી અહીંની પરિસ્થિતિ મુજબ આવકારીએ અને એનો સાર્વત્રિક સ્વીકાર થાય તેવું વાતાવરણ સર્જીએ એ જરૂરી છે. શાસન પ્રભાવનાના, ધર્મ પ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં આપણે સૌ પૂરો રસ લઈએ અને તે માટેની સાચી દિશા આપણને પ્રાપ્ત થાય તો કશું જ અશક્ય નથી. આદર્શના ગગનમાં વિહરવાને બદલે આપણે વાસ્તવિક હકીકતનો સ્વીકાર કરી, થોડુંક પણ સમજપૂર્વકનું કામ કરશું તો અવશ્ય ખૂબ લાભ થશે એવી મારી શ્રદ્ધા છે. જ્ઞાનધારા ૬૨ Pit જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો (જયહિંદ કૉલેજ મુંબઈના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, મુંબઈ યુનિ. ના બોર્ડ ઑફ સ્ટડીસ ન ગુજરાતીના સભ્ય, ડૉ. આર. એ. માર્શેલકર લાઇફ ટાઇમ અચિવમેંટ ઍવોર્ડના વિજેતા. નવીનભાઈ દાદરની પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ છે.) પ્રા. નવીન કુબડિયા યુવાન વર્ગને રચનાત્મક કાર્યોમાં વધારે રસ પડે છે. વર્તમાનમાં આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા પર વધારે ભાર મૂકાય છે. અનુકંપાની વાત થોડી પાછળ ધકેલાઈ ગઈ છે. હવે યુવાનોના હિતમાં તથા જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે પણ ‘ચાલો જિનાલય જઇએ' એ સૂત્ર પૂરતું નથી પરંતુ તેની જગ્યાએ ‘ચાલો જિનાલયથી જનાલય જઇએ' એ સૂત્ર મૂકવું પડશે. જ્યાં ‘જિનમંદિર’ બંધાય ત્યાં તેની સાથે ‘જનમંદિર’ ‘માનવમંદિર’ના પ્રતીક સમાન હોસ્પિટલ, દવાખાનું, રોગ નિદાન કેન્દ્ર, શાળા કે કોલેજ પણ બંધાય અને માનવસેવાનું કાર્ય થાય તો યુવાનો આ રચનાત્મક કાર્યથી આકર્ષાઈને ધર્માભિમુખ થશે જ થશે. જૈન ધર્મ વિશ્વનો અતિ પ્રાચીન ધર્મ છે. વિશ્વ ધર્મ બનવાની તે સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે છતાં ૨૦૦૦ વર્ષ પ્રાચીન ખ્રિસ્તીધર્મ, ૧૬૦૦ વર્ષ પ્રાચીન ઈસ્લામ ધર્મ કે ૨૬૦૦ વર્ષ પ્રાચીન બૌદ્ધ ધર્મની સરખામણીએ વ્યાપમાં તે ઘણો પાછળ રહી ગયો છે કારણ ? ખ્રિસ્તીધર્મએ ‘માનવસેવા’ ને પ્રાધાન્ય આપ્યું છે. 'Service to man is service to God એ તેનું મુખ્ય સૂત્ર છે. તેમણે તબીબી ક્ષેત્રે અને શિક્ષણક્ષેત્રે રચનાત્મક કાર્ય વિશાળ જ્ઞાનધારા ૬૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ પાયે કર્યું છે. તેમના ધર્મગુરુઓ જાતે સક્રિયપણે તેમાં જોડાયા છે. જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે પણ આ માર્ગ ઉપકારક છે. માનવ સેવાને પ્રાધાન્ય First Preference આપવાથી જૈન ધર્મનો પ્રચાર તો થશે જ પરંતુ અનેક જૈનેતરોમાં તેનો પ્રસાર પણ વધશે જ. યુવાવર્ગને શ્રદ્ધાની વાતો જેટલી અપીલ કરે છે તેના કરતાં બુદ્ધિની વાતો વધારે અપીલ કરે છે. માત્ર ધર્મશાસ્ત્રોને Quote કરી ‘વાવા વર્ષન પ્રમાળમ્' કહેવાનું હવે નહિ ચાલે. ભારત સરકાર તરફથી હાલ જૈનોને Religious Minority ‘ધાર્મિક લઘુમતિ'નો દરજ્જો મળ્યો છે. જે શિક્ષણમાં જૈનધર્મનો અભ્યાસ કરાવવામાં સરળતા કરી આપે છે. જૈન અગ્રણીઓ, સાધુસંતો અને ખાસ કરીને પૂજ્ય આચાર્ય ભગવંતો ‘ધાર્મિક લઘુમતિ’ના દરજ્જાનો અભ્યાસ કરી તેનાથી મળતા બધા શૈક્ષણિક લાભોનો અમલ કરે તો જૈન ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ વધશે. જૈન મેનેજમેન્ટની, તપોવન સ્વરૂપની, આવાસી શાળાઓ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે જૈન સંસ્કાર અને જૈનધર્મનો ઊંડો પરિચય કરાવી શકે તેમ છે. હાલ આપણે ત્યાં માત્ર ત્રણ જ તપોવન છે. આપણી પાસે ૩૦૦ તપોવન શરૂ કરવાની ક્ષમતા છે. તો જ્યારે ‘ધાર્મિક લઘુમતિ’નો દરજ્જો મળ્યો છે ત્યારે convent schools ની જેમ જૈન સ્કૂલો પણ શરૂ કરી શકાય. તેથી પણ જૈન ધર્મના પ્રચાર અને પ્રસારને ભારે વેગ મળશે. આ યુગ ઇલેક્ટ્રોનિક મીડિયાનો છે. તેના દ્વારા કોઈ પણ વાત લાખો લોકો સુધી અસરકારક રીતે પહોંચે છે. પ્રચાર પ્રસાર માટેનું તે ઉત્તમ સાધન છે. અત્યંત શક્તિશાળી સાધન છે. આજે ધાર્મિક ચેનલો પણ લોકપ્રિય બની રહી છે. ત્યારે ‘જૈન ચૈનલ' રાષ્ટ્રીય તખ્તા પર શરૂ કરાવવાથી જૈનધર્મનો પ્રચાર-પ્રસાર તો થશે જ. સાથે સાથે જૈનેતરોમાં પ્રવર્તતી જૈન ધર્મ વિષેની ગેર સમજણો પણ દૂર થઈ શકશે. આ કાર્ય અઘરૂં અને ભારે ખર્ચાળ હોવાથી અઠવાડિયામાં એકાદ બે કલાકથી શરૂઆત થઈ શકે. જૈન ધર્મને હૈયે રાખીને જૈન ધર્મીઓ સક્રિય રાજકારણમાં ઝંપલાવે જ્ઞાનધારા ૬૪ - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહિ ICS ઓફિસરો અને Policy Decission વાળા ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર જૈનો મોટી સંખ્યામાં હોય તો જૈન શાસનની મોટી સેવા થશે. જબલપુરમાં ICS ઓફિસરો તૈયાર કરવા માટેની જૈન સંસ્થા ખૂબ પ્રશંસનીય કામ કરી રહી છે. . અત્યારે પૂજ્ય ગુરુભગવંતો યુવાનો માટે શિબિરોનું આયોજન કરી રહ્યા છે. તેના સુંદર પરિણામો આવી રહ્યા છે. પરંતુ મોટી ઉંમરનાઓમાં પરિવર્તન ન જ આવે તેવી સમજણથી મોટેરાઓ માટે આ દિશામાં ઉદાસીનતા સેવાઈ રહી છે. જે યોગ્ય નથી. મોટાઓ માટે પણ શિબિરો યોજાય તથા ચાલી રહેલી વ્યાખ્યાનમાળાઓ શુદ્ધપણે ધર્માભિમુખ તથા વધુ આકર્ષક બનાવાય તો તે પણ જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે ઉપકારક નીવડશે. વર્તમાન યુગની આપણી એક મોટી મર્યાદા સંપ્રદાયવાદ છે. આપણે વાડાઓમાં વહેંચાઈ ગયા છીએ અને તેમાં કેદ થઈ ગયા છીએ. તેથી આપણે ખૂબ નબળા પડી ગયા છીએ. તે માટે આપણા સર્વ ફિરકાઓના આચાર્યોનું કે સાધુસંતોનું વર્ષમાં એકાદ પણ સંમેલન થાય તો એકતાની દિશામાં મોટું કાર્ય થયું ગણાશે જે અંતે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં સિંહફાળો આપી શકશે. જૈન જાગૃતિ સેન્ટર'ના બેનર હેઠળ આનંદ પ્રમોદના હેતુથી મળતા જૈનો અનાયાસે પણ ફિરકાઓના ભેદ ભૂલી રહ્યા છે જે સ્તુત્ય છે. અલબત્ત આ સર્વ પ્રયત્નોમાં સંત સતીઓનો, આચાર્ય ભગવંતોનો તેમજ શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક સાથ સહકાર, પ્રેરણા અને યોગદાન મળે તે ખૂબ જરૂરી છે. તેમ થશે તો યુવાનો જરૂર ધર્માભિમુખ થશે જ અને જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ અનેક ગણો વધશે જ. જ્ઞાનધારા ૬૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરવાનાં અને જૈનધર્મના પ્રસાર માટેનાં ઉપાયો ને કાર્યક્રમો કે કાર્યક્રમો પ્રચાર (શોધપત્ર એવું વિચારમંથન શ્રીમતી ભારતી દિપક મહેતા, રાજકોટ) જૈનધર્મના અભ્યાસુ ભારતી બહેનને સંગીત અને સાહિત્યમાં રસ છે. અખંડ આનંદ ફૂલછાબ નવનીત વ. મેગેઝીનોમાં લેખો પ્રગટ થાય છે. સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. તથા એમ.ફીલ.ના વિધાર્થીઓને ભણાવે છે. (૧) શ્રદ્ધાનો ઉદ્ગમ યુવાનોના કલ્યાણમિત્ર બનીને સૌ પ્રથમ તો તેમને દેહ અને આત્માની વિભિન્નતા, દેહની નશ્વરતા, આત્માની શાશ્વતતા, દસ દૃષ્ટાંતે દોહ્યલાં એવા આ માનુષભવની પ્રાપ્તિની મહાદુષ્કરતા, પૂર્વજન્મોને પૂનર્જન્મોની પરંપરાના કારણરૂપ વિષયકષાયોને કારણે થતાં કર્મબંધનોની કઠોરતા, તે ભવભ્રમણોને નિવારવાનાં પંચાચાર શુદ્ધિનાં અમોઘ ઉપાયો રૂપ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મરૂપ ચાર શરણાંની આવશ્યકતા અને મોક્ષપ્રાપ્તિની અનિવાર્યતા : આટલાં પાયારૂપ મૂળ સત્યો સમજાય અને સ્વીકારય તેટલી શ્રદ્ધા આપણે યુવાનોમાં ઉત્પન્ન કરવી જ રહી. એ શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા યુવાનોને મુખ્યત્વે ત્રણ વસ્તુ સમજાવવી પડશે. (૧) અરિહંતોની અનંત, લોકોત્તર, નિષ્કારણ કરૂણા અને તેમની ‘સવિ જીવ કરું શાસન રસી’ની ઉત્કૃષ્ટ ભાવના. (૨) એ અરિહંતોની અધ્યાત્મયોગનાં ગૂઢ રહસ્યોથી ભરેલ લોકાલોક પ્રકાશક વાણીને આગમોમાં ગ્રંથસ્થ કરનાર એવા ગણધરોની અચિંત્ય જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૬૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ મેધાસજ્જતા. (૩) અને એ આગમસૂત્રો સામાન્ય જનસમૂહો સુધી સમુચિતપણે પહોંચે તે માટે શાસ્ત્રોને પાંચ અંગમાં વિભાજન કરનાર (સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા) નિરંતર શાસ્ત્રવ્યાસંગી, સમર્થ પૂર્વાચાર્યોની શાસનપ્રીતિ એવં પરહિતચિંતા. (૨) જૈનધર્મના બે મજબૂત પાયાનો પરિચય પરાપૂર્વથી અખંડ ને અનવરત રીતે વારસામાં ચાલ્યા આવતાં અને આ સાંપ્રતકાળે પણ જૈનધર્મને અડીખમ રાખનાર બે મજબૂત પાયા છે. (અ) સાહિત્ય (બ) તીર્થો. સાહિત્ય : જેન સાહિત્યની સમૃદ્ધિ વિશ્વભરમાં અજોડ છે. જૈનદર્શનનું સમગ્ર પ્રાચીન ને મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, સંસ્કૃત તથા અપભ્રંશ ભાષામાં રચાયેલું મળે છે. જૈનસાહિત્યમાં શબ્દચાતુર્ય, અર્થગાંભીર્ય, વ્યાકરણશુદ્ધિ, કાવ્ય, છંદ, અલંકારોથી વિભૂષિત એવા દર્શન, તર્ક, જ્યોતિષ, ખગોળ, ભૂગોળ, આયુર્વેદ આદિ અગણ્ય વિષયોનાં ગદ્ય અને પદ્યમાં થયેલા નિરૂપણ વિષે આજનાં લોકોને પૂર્ણપણે જાણ જ નથી. ઉપરાંત સાહિત્યનાં અનેક પ્રકારો જેવા કે ફાગુ, બારમાસી, પવાડો, પ્રબંધ, રાસા, પૂજા સાહિત્ય, ગીતાકાવ્યો, હરિયાળી, ચરિય, છત્રીસી, બત્રીસી, વીસી, ઢબ્બા, સબકો, આખ્યાનો, ગઝલો, પદગીતો, છંદ, સઝાયો કડવાં, સ્તવનો, સ્તુતિઓ વગેરેમાં ઉત્તમ સર્જકોએ પદાર્પણ કરી સર્જન કર્યું છે. આજનાં યુવાનો ભલે બહુધા આત્મલક્ષી, અસ્થિર, ઉતાવળે ફળની આશા રાખનારાં, એહિક સમૃદ્ધિ મેળવવા અધીરાં, પ્રમાદી ક્રિયા તરફ અણગમો રાખનારાં, શિસ્તનાં અનાગ્રહી, મનોરંજનપ્રિય, ઉદદંડ, ઉશ્રુંખલ, અવિવેકી કે સાચા જ્ઞાન અને આચરણથી વિમુખ દેખાતાં હોય - આ જ યુવાનોમાં તે અવગુણો સાથે જ અનેક ગુણો પણ છે જ. જ્ઞાનધાર (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ તેઓમાં નિખાલસતા છે, ભોળપણ છે, સાચી લાગતી વાત કહી દેવાની હિંમત છે, ગમો-અણગમો પ્રગટ કરી દેવાની પ્રામાણિકતા છે, તેઓને શું – ક્યારે – કેટલું - શા માટે મેળવવું છે તેનો સ્પષ્ટ ચિતાર મનમાં તૈયાર છે, શરીરની fitness ની પરવા છે, ધાર્યું કરવાની નેમ છે, બોલેલું પાળવાની અફરતા છે, ૨૧મી સદીની ટેકનોલોજી સાથે વિશ્વમાં તાલ મેળવવાની સૂઝ છે, અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છે, પરિપક્વતા વહેલી આવી જાય તેવી આંતરપ્રેરણા છે, ભૂલ સમજાય પછી સુધરવા તૈયાર છે, મનની મોકળાશ છે, નવી વસ્તુ શીખવાની જિજ્ઞાસા પણ છે. તો આવા યુવાનોમાં રહેલ ગુણોનો ઉત્કર્ષ અને અવગુણોનો હાસ કરવાનું પૂણ્યકાર્ય આપણાં પરિવારોનું સમાજ અને રાષ્ટ્રનું જ છે. જૈન ચતુર્વિધ સંઘોએ જેનશાસનમાં રહેલી ગુણસમૃદ્ધિ, સાહિત્યસમૃદ્ધિ અને પરાર્થરસિકતા આ યુવાનો સામે ખૂલ્લી કરવી જ રહી. સાચી વસ્તુ તરફનું આકર્ષણ વિકટ હોતું જ નથી. જરૂરત છે ફક્ત ઉચિત સમયે, ઉચિત પુરુષાર્થ દ્વારા માર્ગ દર્શાવવાની. પ્રાચીન અને મધ્યકાલીન જેનસર્જકોએ બહુ જ જૂજ શબ્દોનો ઉપયોગ કરી બૃહદ્ અર્થ ઉપજાવવાની જે કળા હાંસલ કરી છે, તે ઊડીને આંખે વળગે તેવી છે. તીર્થો સાહિત્ય પશ્ચાતું બીજા સ્તંભરૂપ તીર્થોની વિચારણા કરીએ તો સેંકડો કે સહસ્ત્રો વર્ષ પુરાણાં સ્થાવર તીર્થસ્થાનો, જે આજે જેને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સમા ઊભા છે, જે પવિત્રતાનાં જીવતાં દસ્તાવેજ છે... તેને એતિહાસિક પરંપરાનાં સૂપો ગણીને જાળવવા જોઈએ. ત્યાંનાં પાવન પરમાણુઓમાંથી દરેકની આત્મચેતના જાગૃત કરવાનો અમૂલ્ય લાભ દરેક અવારનવાર લે તે માટે સામૂહિક દિવ્ય યાત્રા - પ્રવાસો, છરી પાલિત સંઘો નીકળવા જોઇએ. આત્માને કર્મોથી તારનાર એવા તીર્થસ્થાનોનો ઉદ્ધાર, પ્રચાર, પ્રસાર થવો જ રહ્યો. જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ જીવંત શિલ્પવિદ્યારૂપ જૈન તીર્થયાત્રાની વિડીયો કોમ્પેક્ટ ડીસ્ક, જે થોડી હાલમાં ઉપલબ્ધ છે તથા બીજી સુંદર રીતે બધાં જ તીર્થો આવરાઈ જાય તે રીતે તૈયાર કરાવી, દરેક ઉપાશ્રયોમાં સાથે બેસીને સમૂહયાત્રા કરવાનું પણ વિચારી શકાય. તીર્થાટને જતાં જીવહિંસા કરવી જ પડે છે, પરંતુ કર્મક્ષયનું નિમિત્ત હોવાથી જેમ ક્ષમ્ય છે, તે જ નિયમ આમાં પણ ચિત લાગુ પાડી શકાય. (૩) ‘જ્ઞાનમહોચ્યો' તૈયાર કરવા માટે દસ મહાવિધાલયોની સ્થાપના ભારતની જુદી જુદી જગ્યાઓએ, એક સાથે એક્સો યુવાનોનો સમાવેશ થાય તે રીતે, પંડિતવર્યો તૈયાર થઈ શકે તે હેતુથી દસ મહાવિદ્યાલયોની સ્થાપના કરવી. જેમાં પાંચ વર્ષનો સુસંયોજિત અભ્યાસક્રમ નિયત કરી, અનુસ્નાતક કક્ષાએ ને વ્યવસ્થિત ધોરણે નિવાસી યુવાનોને તૈયાર કરવામાં આવે. આજના વિદ્યુતવર્યો અભ્યાસક્રમ બનાવવા અંગેની સેવા આપી શકે ઉપરાંત અભ્યાસક્રમ મુજબનાં પાઠ્યપુસ્તકો બનાવવામાં મદદ કરે. શરૂમાં વિંચતા આવશ્યકતા લાગે તો સ્વયં શ્રમણો ત્યાં ભણાવવા, અભ્યાસ કરાવવા, તત્વ સમજાવવા, રુચિ સ્થિર કરાવવા જઈ શકે. જૈન સિદ્ધાંતો, સંસ્કૃતિ અને આચાર વિચારની રક્ષા કાજે આટલું કરવાથી આજથી પાંચમાં વર્ષના અંતથી દર વર્ષે ૧૦૦૦ પંડિતો ભારતભરમાંથી તૈયાર થઈને બહાર નીકળે અને ભારતનાં ને વિદેશનાં દરેક સંઘો તે પંડિતોને તેમનાં પરિવાર સહ પોતાનામાં સમાવી લે, અને સદેવનાં તેમનાં જીવનનિર્વાહની પૂર્ણ જવાબદારી લઈ લે. બારમા ધોરણ પછી જેમ IAS, ડૉક્ટર્સ કે એન્જિનિયર્સ થવા માટે આજનાં યુવાનોમાં હોડ લાગે છે તેમ આ યોજના મુજબ જો વિચારાય તો, ભાવિ નિશ્ચિત થઈ જવાની બાહેંધરી મળવાથી, આજના યુવાનો સાચી ને જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૬૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ સારી દિશા તરફ “જ્ઞાનમહોય' બનવા માટે કેમ દોડ નહીં લગાવે? જૈન શ્રેષ્ઠિઓ તરફથી આવતો દાનનો પ્રવાહ જો થોડા સમય માટે આ “જ્ઞાનમહાનિધિ' તરફ વાળી દઈશું તો શાસનરક્ષાની એક ઉત્કૃષ્ટવિભાવના સિદ્ધ થશે. (૪) જ્ઞાનસત્રો અવારનવાર, વારે-તહેવાર કે કોઈ મોટાં દિવસોને નિમિત્તે (દા.ત. તીર્થકરોનાં પંચકલ્યાણક દિવસો, પર્યુષણનાં કે આયંબિલની ઓળીના દિવસો, પ્રતિષ્ઠા કે સાધર્મિક વાત્સલ્યોના દિવસોએ આદિ..) શ્રી સંઘમાં જૈન તત્વોનો પરિચય કરાવતી કાર્યશિબિરો, સંમેલનો, સંશોધનની કાર્યશાળાઓ, ધર્મપ્રચારક સભાઓ, કોન્ફરન્સો, પરિચર્યાઓ, બૌદ્ધિક ચર્ચાઓ, કોઈ વિશિષ્ટ સૂત્રની અર્થસંકલનાઓ, વિચારોનાં આદાનપ્રદાન માટે ખૂલ્લો મંચ, પ્રશ્નોત્તરીઓ, પુસ્તક પ્રકાશનો, માસિક મુખપત્રો આદિને આવરી લેતાં જ્ઞાનસત્રો જો યોજાય, તો ધર્મ પ્રચાર ને પ્રસાર થકી, સમાજનો મોટો વર્ગ જૈન આગમોનાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચારે અનુયોગનાં પુણ્યદ્વારે ક્રમશઃ શનૈઃ શનેઃ પ્રવેશ પામે. (૫) ચિંતનસંઘર્ષનાં આ કઠીનકાળે શ્રમણોની કષ્ટસાધ્ય જીવનપદ્ધતિ થકી પ્રાપ્ત થતી ચિત્તશુદ્ધિ અને ચિત્તપ્રસન્નતાનો આલેખ પ્રકાશિત કરવો આજનાં યુવાનોમાં શ્રદ્ધેયતા વધારવા સત્યપ્રમાણોની આવશ્યકતા તો રહેવાની જ. તેમને ધર્માભિમુખ કરવા કદાચ આચારસંહિતામાં થોડી છૂટ મૂકવી પડે પણ શાસનરક્ષા કાજે તે ક્ષમ્ય જ ગણાશે. ઉદાહરણ તરીકે, - શ્રી નવકારમંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર કે શક્રસ્તવ જેવા મહાચમત્કારિક સ્તોત્રો કે મંત્રો કે યંત્રોની સાધનાથી થતી અનુભૂતિઓ યોગ્ય આત્માઓને કહેવી. જ્ઞાનધારા. T (૭૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #90 -------------------------------------------------------------------------- ________________ વિહારકાળમાં થતી કસોટીઓમાંથી પાર ઉતરતી વેળાએ થતો કર્મક્ષયનો આનંદ, તે ઘટનાઓ પોતાની સંવેદના સહિત પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવી. બ્રાહ્મમુહૂર્ત થતાં સ્વાધ્યાય, મંત્રજાપ, સાધનાઓ, ઈન્દ્રિયવિજયોથી થતો હર્ષોલ્લાસ અને દરેક કષ્ટસાધ્ય ક્ષણે અનુભવાતો પરમાત્માની કૃપાનો વરસાદ વગેરે (સ્વયંશિસ્તને બાકાત રાખીને) ફક્ત ધર્મની જયગાથા વર્ણવવા પૂરતા અને યુવાનોને સંયમમાર્ગે અભિમુખ કરવા તે સ્વાનુભવો નિરાસક્તપણે વહેંચી શકાય. પોતે જે માર્ગ લે છે તે માર્ગે જ અંતિમ, અફર અને વીતરાગીપણું પ્રાપ્ત કરવાનો એકમાત્ર મુક્તિ માર્ગ છે તેની અનુભવ ઝાંખી શ્રમણો જો શ્રાવકોને કરાવશે અને કહેશે કે આ માર્ગ એ કલ્યાણ કલ્પતરૂનું અવષ્ય બીજ છે, સંસારરૂપી હિમગિરિનાં શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે અને સમ્યકત્વ રત્નને ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે તો નિર્વિક્તપણે વિશુદ્ધ એવા વિમળ જૈનધર્મ ઉપર યુવાનો સહિત સહુને બહુમાનવૃદ્ધિ થશે જ તે વાત નિઃશંક છે. (૬) ગર્ભસંસ્કાર અને માતૃભવનો ગર્ભાધાન પૂર્વે પણ એક યોજના વિચારી શકાય ? જૈન આગમોમાંથી ઉદ્ભૂત કરેલ જ્યોતિષશાસ્ત્રોનો વિધિવત્ સાંગોપાંગ અભ્યાસ જે પ્રાણજનોએ કરેલ હોય તેમની પાસે જઈ, સંઘના પ્રણેતાઓએ દિપાવલી પૂર્વે જ હવેનાં નવા વર્ષમાં આવતાં એવા મુહૂર્તોની માંગણી કરવી જ્યારે મહત્તમ ગ્રહો ઉચ્ચનાં, વિગ્રહી કે મિત્રત્રી હોય. પછી બેસતાં વર્ષથી તે મુહૂર્તોની ક્રમવાર સૂચિ સંઘની પેઢીમાં સચવાય. તે સૂચિ મેળવીને રસ ધરાવનાર દંપતી ઉત્તમ પ્રજોત્પતિ માટે તદ્દનુસાર પુરુષાર્થ આદરે. આમ ચ્યવન અને જન્મકાળનાં મુહૂર્તો જો શ્રેષ્ઠ રાખી શકાય તો તે સંતતિ અચૂક ધર્મપ્રવર્તક થાય. જ્ઞાનધારા ૭૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #91 -------------------------------------------------------------------------- ________________ ગર્ભાધાન પશ્ચાતું રત્નકુક્ષિ ભાવિ માતાઓને માટે ઠેકઠેકાણે “માતૃભવનો' ઊભા કરી, જો આગવી રીતે ગર્ભકાળનાં છેલ્લાં છ મહિના તથા જન્મ પછી ધાવણ સંસ્કાર અર્થેનાં છ મહિના એવી ગ્યાએ સામૂહિક વસવાટ કરાવાય જ્યાં પરિસર દહેરાસર, ઉપાશ્રય, પાઠશાળા, શાસ્ત્રોનાં પુસ્તકાલય, મહાપુરુષોનાં ભીંતચિત્રો આદિ રહેલાં હોય. તે માતૃભવનોમાં સ્થિત સાધ્વીજી મહારાજો, ભાવિમાતાઓની ઉત્તમ દિનચર્યા ગોઠવી શકે તથા ઉભય આત્માને હિતોપદેશ આપી ગર્ભથી જ શિશુનાં આત્માને આધ્યાત્મિક ચેતના સાથે જોડી દઈ શકે. આત્માનાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ તથા અનંત વીર્ય (અનંત ચતુષ્ટય) યુક્ત ગુણોની પ્રતીતિ કરાવી શકે. (૭) ભારતમાં સ્થિત દરેક યુનિવર્સિટીમાં “જૈન સાહિત્ય અને સંસ્કૃતિ' નો અભ્યાસ જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે મહાવિદ્યાલયોમાં એમ.એ., એમ.ફિલ. કે પીએચ.ડી. કક્ષામાં અભ્યાસ કરતાં શ્રદ્ધાવાન યુવાનો આ અભ્યાસક્રમ કરવા હાલમાં પણ આગળ આવી રહ્યાં છે જેમાં બહુધા ઈતરધર્મીઓ જ છે. આ અભ્યાસક્રમ દ્વારા જ્યારે તેઓ શાલીભદ્રજીનો ત્યાગ, પૂપિયા શ્રાવકની સાધર્મિક ભક્તિ, શ્રીપાળ મયણાનું સિદ્ધચક્ર ધ્યાન, શ્રી ગૌતમ સ્વામીનો વિનય, શ્રી સ્થૂલિભદ્રજીનું શીલ, શ્રી કુમારપાળ રાજાની ગુરુભક્તિ, સુલાસા શ્રાવિકાની શ્રદ્ધા, શ્રી વિરપ્રભુની ક્ષમા કે શ્રી જીરણ શેઠની ભાવના વિશે જાણવા પામે છે ત્યારે જૈનધર્મની આપોઆપ સરાહના તથા પ્રચાર પ્રસાર થાય છે. ઉપસંહાર || જ્ઞાન પત્ત વિરતિઃ | જે જ્ઞાનથી કાર્ચ ન થાય તે જ્ઞાન વાંઝિયું, શૂન્યવત, નિષ્ફળ છે. જો ઉપર જણાવેલ સાત પગલાં અનુક્રમે જૈન સંઘો સાથે મળીને ચાલી શકશે તો એ દિવસ દૂર નહીં હોય જ્યારે ઘરે ઘરેથી, શેરીએ શેરીએથી કે દરેક જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #92 -------------------------------------------------------------------------- ________________ શહેરનાં દરેક ઉપાશ્રયોમાંથી સંભળાઈ રહ્યાં હશે એવા ઊંડા નાભિનાદ જેમાં ક્યાંક સ્મરાઈ રહ્યાં હશે ? છે આચાર્ય પુંગવ શ્રી હરિભદ્રસૂરિ કૃત “લલિત વિસ્તરા” કે “આવશ્યક સૂત્ર'ની ટીકાનાં સૂત્રો. છે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ” મહાકાવ્યનાં કે “યોગશાસ્ત્રનાં શ્લોકો... છે પ.પૂ. શ્રીદેવેન્દ્રસૂરિકત “વંદારુવૃત્તિ'નાં વચનો.. જ આગમોદ્ધારક શ્રીમઆનંદસાગરસૂરીશ્વરજી સંપાદિત “પડું આવશ્યક સૂત્રાણિ' નાં સ્વરો... છે પદકાર શ્રી આનંદઘનજીનાં વૈરાગ્ય પદો... છે ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનાં “વિશેષાવશ્યકભાષ્ય' ઉપરનાં બહુમાનનાં શબ્દો. છે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીનાં “શસ્તવ'નાં ઉદ્ગારો.. છે શ્રી ઉમાસ્વાતિજીનાં “પ્રશમરતિ' કે “તત્ત્વાર્થ સૂત્ર' નાં સંસ્કૃત ઉચ્ચારો. છે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં “લઘુસ્યાદ્વાદ રહસ્ય” કે “યોગદૃષ્ટિ સમુચ્ચય'માં નાં આહ્લાદ્ક વરો. ૪ આચાર્ય પાદલિપ્તસૂરીશ્વરજીનાં “નિર્વાણકલિકા' ગ્રંથની ગાથાઓ... શ્રીસમયસુંદરની “અષ્ટલક્ષ્મી' કૃતિનાં સંસ્કૃત ઉચ્ચારો.. છે શ્રી લાવણ્યસમયનાં “વિમલ પ્રબંધ'માંથી કેટલાક ઉદ્ગારો. છે શ્રીધનેશ્વરસૂરીજીએ રચેલ “શ્રી શત્રુંજય મહાસ્યની રમણીય વાતો. છે શ્રી ઉદયરત્નસૂરિજીનાં રચેલાં રાસ, સજઝાય કે સલોકો.. છે. શ્રી રાજરાંદ્રજી લિખિત “આત્મસિદ્ધિ શાસ્ત્ર' ના ભાવાર્થ શબ્દો... છે કે આવા બીજા અનેક શાસ્ત્રોની સુરાવલિઓ. જ્ઞાનધારા ૭૩. (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ THE '' , પદ જીe - - - * * આ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના કો પ્રચાર પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો . – ડૉ. કલા શાહ (ડો. કલાબહેન મુંબઈ યુનિવર્સિટીના જૈનધર્મ અને ફીલોસોફી વિભાગ માટે નિયુક્ત ગાઈડ છે તેમના ધર્મ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ વિષયક ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન ધર્મ વિષયક લેખો લખે છે.) વર્તમાન યુગનો યુવાન ધર્માભિમુખ નથી એને ધર્મની ખેવના, ચિંતા કે ઝંખના નથી. આ વાત ૮૦ ટકા સાચી છે દસ-વીસ ટકા યુવાનો ઘર્માભિમુખ છે જેને ધર્મ પ્રત્યે, ગુરુ ભગવંતો પ્રત્યે અને વડીલો પ્રત્યે આદરભાવ અને ભક્તિભાવ છે. છતાં દુઃખની વાત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગ્લોબલ સંસ્કૃતિની અસર નીચે યુવાન યુવતીઓ પાયમાલ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ સર્જાવાનાં કારણોને તપાસીએ, પરિસ્થિતિનું પૃથક્કરણ કરીએ તો નીચેનાં કારણો આંખ સામે તરી આવે છે. (૧) ગ્લોબલ (અમેરિકન) સંસ્કૃતિનો માનવજીવન પર બહુ મોટો પ્રભાવ - પરિગ્રહનું પર્યાવરણ, ભૌતિક સુખો પાછળની આંધળી દોટ, ટી.વી. સિનેમા, મોબાઈલ, કોમ્યુટર વગેરે. (૨) ઘરની અંદરનું વાતાવરણ માતા - પિતા અને વડીલોનું વર્તન (૩) વર્તમાન શિક્ષણ પદ્ધતિ (૪) ધર્મગુરુઓ ઉપરના મુદ્દાઓને વિસ્તારથી તપાસીએ તો જણાય છે કે વર્તમાન માનવજીવન પર છેલ્લા પંદર-વીસ વર્ષમાં ગ્લોબલ સંસ્કૃતિ અને ખાસ કરીને જ્ઞાનધારા ૪ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #94 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી સંસ્કૃતિને કારણે ભારતના મેટ્રોપોલિટન શહેરોનું જીવન ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. સંપૂર્ણ જીવનપ્રણાલી બદલાઈ રહી છે. બધાંને ભૌતિક સુખો અને પરિગ્રહનું પર્યાવરણ વળગી ગયું છે. બધાંને બધુ જોઇએ છે, મોટાભાગના યુવાનો માટે મોબાઇલ, બાઈક કોમ્યુટર એ આર્થિક ઉપાર્જન કરવાનાં સાધનો કરતાં “સ્ટેટસ વેલ્યુ' વધારનારા હોય છે. યુવાનોના માનસને વિકૃત કરવામાં બાહ્ય વાતાવરણ જેટલું જવાબદાર છે તેટલું જ ઘરનું વાતાવરણ પણ જવાબદાર છે. માતા-પિતા પોતાના યુવાન પુત્ર - પુત્રીઓના વ્યાવહારિક શિક્ષણ માટે જેટલો ઉત્સાહ અને પ્રયત્ન કરે છે. તેટલો ધાર્મિક અને નૈતિક શિક્ષણ માટે કરતા નથી. પરિણામે વ્યાવહારિક શિક્ષણનો વ્યાપ વધતો જાય છે અને ધાર્મિક-નૈતિક શિક્ષણનો વ્યાપ ઘટતો જાય છે. પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવાને કારણે એ બાળકો યુવાન થાય છે ત્યારે તેમનામાં એક અલગ વ્યક્તિનો વિકાસ થયેલો નજરે પડે છે. તેઓની વર્તણૂંક, પહેરવેશ, હાવભાવ વગેરેમાં ભારતીયતા ઓછી અને પશ્ચિમી હવાનો સ્પર્શ વધુ જોવા મળે છે. બીજું જે કુટુંબોમાં માતાપિતા પોતે ભૌતિક સુખો પાછળ દોડતા હોય છે તેમના પુત્ર પુત્રીઓમાં પણ એ પ્રકારે ટેવો – કુટેવો ઊતરે છે. દા.ત. પાર્ટીઓ, ડીસ્કો વગેરે તેમની ખાણીપીણીમાં ભારતીયતાને બદલે પશ્ચિમી વાતાવરણ દેખાય છે. કૌટુંબિક જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્ત્વ ઘટતું ગયું છે. યુવાનો ધર્માભિમુખ નથી તેનું કારણ કેટલેક અંશે આપણા ગુરુભગવંતોની બોધપદ્ધતિ છે. તેઓ યુવાનોને પોતાના તરફ પોતાની અમૃતવાણી સાંભળવા આકર્ષી શક્યા નથી. ધર્મની વાતોને, સિદ્ધાંતોને કઠિન અને પરંપરાગત રીતે સમજાવવા, વધુ પડતા ક્રિયાકાંડો, ધાર્મિક ગ્રંથોની ભાષા ન સમજાવી. મંદિરો, દેરાસરો અથવા ધર્મસ્થાનોમાં થતો વધુ પડતો બાહ્યાડંબર આ બધાં કારણોથી યુવાનો ધર્મથી, ધર્મગુરુઓથી દૂર ભાગે છે. આ રીતે જોતાં યુવાનોને ધર્મવિમુખ કરવામાં પશ્ચિમી સંસ્કૃતિ, ભૌતિકવાદનો અતિરેક, કલુષિત કોટુંબિક વાતાવરણ, વર્તમાન, શિક્ષણ પદ્ધતિમાં અને સર્વત્ર નૈતિક મૂલ્યોનું અધઃપતન, ધર્મગુરુઓની બોધ આપવાની બિનવૈજ્ઞાનિક પરંપરાગત પદ્ધતિ. આ બધાં તત્ત્વોએ ભાગ ભજવ્યો નધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #95 -------------------------------------------------------------------------- ________________ છે. ધર્મ એટલે જે ધારણ કરે. જે યુવાન સૌ પ્રથમ નૈતિક મૂલ્યોને સમજે, અહિંસા, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અચૌર્ય જેવા પાંચ અણુવ્રતની સાચી સમજ કેળવી સદાચારી જીવન જીવવાનો પ્રયત્ન કરે. ગુરુ, વડીલો, માતાપિતાને આદર આપે. મૈત્રી, દયા, કરુણા દરેક જીવો પ્રત્યે રાખે અને સાથે દેરાસર, ઉપાશ્રયમાં જઈ ક્રિયાઓ આચરે. સાચા મૂલ્યોની સમજ આપવા માટે ઘરનું અને બહારનું બન્ને વાતાવરણ શુદ્ધ કરવું પડશે. માતાપિતાએ, વડીલોએ જીવનપદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. તો જ તેઓ પોતાના યુવાનોને સાચા અર્થમાં નૈતિક મૂલ્યો સમજાવી શકશે. એટલે કે સૌ પ્રથમ પોતે જાતે નીતિમતાના મૂલ્યોનું આચરણ કરવું જોઇએ. ખોટા દંભો, વ્યવહારો અને દેખાદેખીને છોડી દઈને સચ્ચાઈ અને વાસ્તવિકતાનો અમલ કરવો પડશે. જીવનમાં ભૌતિક ઉપભોગોનું પ્રમાણ પોતે નક્કી કરવું પડશે. તો જ તેમના કુટુંબ, યુવાન વર્ગના પર અસર પડશે. ધર્મને માત્ર વ્યવહાર ન બનાવતાં એના તત્ત્વને સમજવું. દા.ત. ધાર્મિક વરઘોડા અને તપશ્ચર્યામાં સાદાઈને મહત્વ આપવું. યુવાવર્ગને ધર્મની ક્રિયાઓ અને અનુષ્ઠાનોની સાચી સમજ વૈજ્ઞાનિક અને બુદ્ધિ ગમ્ય રીતે આપવી. તે માટે સમૂહ માધ્યમોનો ઉપયોગ કરવો. (વધુ વિગત પ્રચાર પ્રસારમાં છે) યુવાવર્ગની સમક્ષ ધાર્મિક કથાઓને, નાટ્યકૃતિઓને મહાપુરુષોના જીવનને વગેરેને બૌદ્ધિક અભિગમ દ્વારા ગીત-સંગીત દ્વારા રસ પડે તે રીતે રજૂ કરવી. ધર્માચરણની કોઇપણ વાતને ફરજિયાત ન બનાવવી. ધર્માભિમુખ બનાવવા ધાર્મિક શિબિરોના આયોજનમાં ધાર્મિક વાચનની વૃત્તિને કેળવવા માટે પ્રેરક બળો ઊભા કરવા તેથી યુવાવર્ગ પોતાના વ્યવહારિક શિક્ષણમાંથી સમય કાઢીને ધાર્મિક અને નૈતિક વાંચન કરવા પ્રેરાય. જ્યાં સુધી ઉત્તમ વાચનની વૃત્તિ કેળવાશે નહિ ત્યાં સુધી યુવાનો સાચા અર્થમાં ધર્મને સમજશે નહિ. જૈન એકેડેમી તથા વિરાયતનની જેમ જ્ઞાન આપવું. જ્ઞાનવૃક્ષની વેલડી સમી પાઠશાળાઓ, ધાર્મિક હરીફાઈઓ, જ્ઞાનીઓના બહુમાન, ગુરુભક્તિ, તપોવનો વગેરે વધુ પ્રમાણમાં સાકાર થવા જ્ઞાનધારા ૭૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ જોઇએ. યુવાનોને આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ આર્થિક સહાય આપવી. જેથી મધ્યમ વર્ગના યુવાનોને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા મળે. ધર્મની વાત કરવાની હોય ત્યારે તેના કેન્દ્રમાં ધર્મગુરુ હોય એ સ્વાભાવિક છે. હવે સમય પાકી ગયો છે કે ધર્મગુરુઓએ પરંપરાગત શૈલીને ત્યજીને યુવાનોની બુદ્ધિને તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષે તેવા પ્રકારે ધર્મનું જ્ઞાન આપવું. તેમની સાથે વ્યાખ્યાન પદ્ધતિથી નહિ પણ સહજ રીતે વાતો કરતા હોય તે રીતે, ગુરુત્વમાં પણ મિત્રભાવ રાખી તેમની નજીક જવા આકર્ષવા અને ધર્માભિમુખ બનાવવાનો પ્રયત્ન કરવો. ધર્મના તત્વોની વાત ‘સુગર કોટેડ’ પીલ્સ આપતા હોય તે રીતે કરવી. વર્તમાનકાળમાં જૈન ધર્મનો પ્રભાવ ઓછો થતો જાય છે. ભારતમાં અને ભારત બહાર સર્વત્ર ઓછો થયો છે. જૈનોની સંખ્યા ઘટીને એક કરોડની થઈ ગઈ છે. વર્તમાનમાં જૈન ધર્મનો સર્વાંગી પ્રચાર કરવાનો સમય પાકી ગયો છે. પ્રચાર કરીશું તો પ્રસાર થશે. દેશકાળની બદલાતી પરિસ્થિતિ વચ્ચે અને અન્ય ધર્મોના આક્રમણ સામે જૈન ધર્મને ટકાવી રાખવાની ફરજ આપણી એટલે કે ચતુર્વિધ સંઘની છે. જૈન ધર્મના પ્રચારની વાત કરતાં પહેલાં એટલું કહેવાનું કે સૌ પ્રથમ તો જૈન ધર્મને ઉપાશ્રય અને રસોડામાંથી મુક્ત કરવો. બીજું જૈન ધર્મ શુષ્ક છે, કઠિન છે અને માત્ર આત્મ કલ્યાણ માટે જ છે એવો ભ્રમ છે તેને દૂર કરવો જોઇએ. વર્તમાનયુગ એ પ્રચાર માધ્યમનો યુગ છે. આંખ મીંચીને ઉઘાડીએ એટલી પળોમાં વિશ્વભરમાં પહોંચી શકાય છે. ટી.વી. રેડિયો, કોમ્પ્યુટર વગેરે દ્વારા. વર્તમાનપત્રો દ્વારા જૈન ધર્મનો પ્રચાર કરવા માટે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રગટ થતા પત્રોમાં નીચેની વિગતોને સરળ વાણીમાં પ્રચાર કરવો. (૧) જૈનધર્મની કથાઓને અર્વાચીન સંદર્ભે રજૂ કરી પાંચ અણુવ્રતોની સમજ પરોક્ષ રીતે આપવી. જ્ઞાનધારા 66 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૨) ગમ્મત સાથે જ્ઞાન આપવા માટે જૈન શબ્દોની ક્રોસ વર્ડ આપવી. (૩) યુવાવર્ગ, બાળકો અને સ્ત્રીઓ માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ ભક્તિસંગીત, વક્તૃત્વ, નિબંધો વગેરેનું આયોજન કરવું અને તે બધાંને વર્તમાનપત્ર અને ટીવી. પર પ્રસારિત કરી જન સમાજમાં આકર્ષણ ઊભું કરવું. મેગેઝિનોમાં માત્ર સામાજિક ધાર્મિક અહેવાલો જ ન આપતાં તેને નવા આકર્ષક દ્રષ્ટિકોણથી તૈયાર કરવા. જૈન ધર્મ માત્ર ત્યાગનો ધર્મ નથી, શુષ્ક ધર્મ નથી એની સાક્ષી જૈન કવિઓએ રચેલા રાસાઓ, ફાગુઓ ભક્તિ કાવ્યો પૂરે છે. આ સાહિત્યને, સંગીત, નૃત્ય દ્વારા દેશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રચાર કરવો જોઇએ. જૈનધર્મના શિલ્પો, ચિત્રો વગેરે જૈન સંસ્કૃતિની અઢળક પૂંજી છે. તેને વિશ્વ સમક્ષ સમૂહ માધ્યમ દ્વારા રજૂ કરવી જોઇએ. આ કાર્યમાં સૌથી વધુ સહાય શિક્ષિત ગૃહિણીઓ અને સાધ્વી વર્ગની લઈ શકાય. સારા શિક્ષકો અને નિર્દેશકો દ્વારા તેને દશ્ય શ્રાવ્ય માધ્યમ પર મૂકી શકાય. શ્રેષ્ઠીઓએ જૈનત્વના પ્રચાર માટે તથા તેના ખર્ચને પહોંચી વળવા માટે પોતાના ખજાના ખાલી કરી દેવા જોઇએ. જૈન વિધિથી લગ્નો કરાવવા અને તેનો પ્રચાર ટી.વી. દ્વારા કરવો. જૈનધર્મના તત્ત્વો માત્ર ઉપાશ્રયમાં જ નહિ પણ ઘર ઘરમાં જઈને સમજાવવા જોઇએ. જૈનત્વનો સાચો પ્રચાર ગામડાઓમાં કરવો જોઇએ. વર્તમાનમાં ગામડામાં રોજી રોટીની તકો ઊભી કરવી જોઇએ. જેથી ત્યાંના જૈન લોકો હોય તેઓ ત્યાં જ રહે અને ત્યાંના દેરાસરોને સાચવે, ત્યાંના લોકોમાં જૈન ધર્મનો પ્રચાર કરે. સાધુ ભગવંતોએ ગામડાઓમાં વિહાર કરી ત્યાંના લોકોને પ્રબોધવા જોઈએ. જ્ઞાનધારા ૭૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરવા અને જૈન ધર્મના . પ્રસાર પ્રચાર માટેના ઉપાયો અને કાર્યક્રમો (પંડિત કવિ વીરવિજયજી પર મહાનિબંધ લખ્યો છે. યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા અઢી વર્ષ અમેરિકાનો શૈક્ષિણક અને સાંસ્કૃતિક પ્રવાસ કરેલ છે. નેમિ વિવાહલો, કવિરાજ દીપ વિજય અને જૈન સાહિત્યની ગઝલો વ. નું સંપાદન કરેલ છે હળવા નિબંધોનું લેખન કાર્ય કરેલ છે.) - યુવાન એ રાષ્ટ્ર અને ધર્મની અણમોલ સંપત્તિ છે. યુવાનોને રચનાત્મક માર્ગે કાર્યરત કરવા માટે વિવિધ ક્ષેત્રો છે તેમાં ધર્મ પણ સહાયતાનું ક્ષેત્ર છે. તરવરિયા યુવાનો જીવન માટે સમર્પણશીલ બને તો ધર્મમાં પણ આ ભાવના થાય તો આત્માનો અવશ્ય ઉદ્ધાર થાય. યુવાન સત્ય, નીતિ, પ્રમાણિકતા, ન્યાય અને સિદ્ધાંતને વરેલો છે પણ સમાજ, ધર્મ અને રાષ્ટ્રની નેતાગીરીમાં આચાર અને વિચારની એકસૂત્રતા નહિ હોવાથી તેના મનમાં ક્ષોભ થાય છે અને જીવનની ગાડી આડા પાટે ચઢી જાય છે ત્યારે ધર્મ દ્વારા એમના જીવનને સન્માર્ગે વાળી શકાય છે. યુવાનો ધર્મ વિમુખ નથી પણ ધર્માભિમુખ થવા માટેની પરંપરાગત રીતિ સામે વિરોધ કરે છે. ડૉ. કવિન શાહ ધર્માભિમુખ માટેના ઉપાયો ૧. પરંપરાગત ધર્મના અંધ અનુકરણને બદલે શાસ્ત્રીય આધારથી યુવાનોને જ્ઞાન આપવું જોઇએ. જ્ઞાનધારા ૭૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨. શિક્ષણ અને સંસ્કાર શિબિરની યોજના વર્તમાન શિક્ષણ પ્રણાલિકામાં બાળકો અને યુવાનો ધાર્મિક શિક્ષણ વ્યવસ્થિત મેળવી શકતા નથી. ત્યારે રવિવાર વેકેશનના સમયમાં નાની-મોટી શિબિરનું આયોજન કરીને જૈન ધર્મના જ્ઞાન અને ક્રિયા વિશે વિગતે સમજણ આપવી જોઇએ. માત્ર સૂત્રો નહિ પણ સૂત્રાર્થ ભાવાર્થનું જ્ઞાન આપવું જોઇએ. ૩. પાઠશાળાઓનું પુનરૂત્થાન - ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર સિંચનમાં પાઠશાળાનું પ્રદાન પાયાના પથ્થર સમાન છે. પાઠશાળાઓમાં બાળકો માટે અર્વાચીન પદ્ધતિ પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા થવી જોઇએ. જ્ઞાન અને ક્રિયાની સાથે અર્થજ્ઞાન, કથાનુયોગ, તીર્થયાત્રા, પરીક્ષા, ઈનામવિતરણ જેવી યોજનાઓ કરવી જોઇએ. અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ ચિત્રકથા તત્ત્વજ્ઞાનનો અભ્યાસક્રમમાં અમલ કરવો જોઇએ. આ જ્ઞાન ભવિષ્યમાં ઉપયોગી નીવડે અને યુવાનીમાં વધુ જ્ઞાન મેળવી ધર્માભિમુખ થઈ શકે છે. ૪. અંગ્રેજી ભાષામાં ધર્મનું સાહિત્ય વર્તમાન શિક્ષણમાં અંગ્રેજી શિક્ષણમાધ્યમનો વ્યાપ વધુ છે ત્યારે અંગ્રેજીમાં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોનું જ્ઞાન મળે તે માટે પુસ્તકો તૈયાર કરવાં જોઇએ. અમેરિકામાં જૈન સેન્ટર તરફથી પ્રગટ થયેલ જુનિયર-સીનિયર અભ્યાસક્રમને અનુલક્ષીને ભારતમાં પુસ્તકો તૈયાર કરવાં જોઇએ. ભારતમાં અંગ્રેજીમાં જૈન ધર્મનાં પુસ્તકો પ્રગટ થયાં છે તેની સૂચી અને પ્રાપ્તિ સ્થાન મેળવીને પાઠશાળામાં મોકલવાં. યુવાનોને આ સાહિત્ય ધર્મ માટે ઉપયોગી બની ધર્માભિમુખ કરશે. ૫. જૈન સાહિત્યમાં સંશોધન -પ્રકાશન પ્રવૃત્તિ, જૈન સાહિત્ય અતિ સમૃદ્ધ છે તેમાં અત્યારના વિજ્ઞાન અને ભૂગોળની ઘણી માહિતી છે. ખગોળ શાસ્ત્રની માહિતી ઉપલબ્ધ થાય છે આ જ્ઞાનને પ્રગટ કરવા સંશોધન કરવા યુવાનોને પ્રોત્સાહન આપવું જોઇએ અને પ્રકાશન કરવું જોઇએ. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ८० - Page #100 -------------------------------------------------------------------------- ________________ જેથી વિજ્ઞાન અને ધર્મની તુલના દ્વારા ધર્મ પ્રત્યેની ઉપેક્ષા દૂર થાય. વૈજ્ઞાનિક રીતે સમજ આપતું સાહિત્ય પ્રગટ થાય તો યુવાનોાં જીવન સાચી દિશામાં ગતિ કરી શકશે. કાયોત્સર્ગ એ ધ્યાનની સર્વોત્તમ વિધિ છે. આવશ્યક ક્રિયા એ પણ યોગનો જ એક પ્રકાર છે. આ બધું આધુનિક રીતે સમજાવવું જોઇએ. પરંપરાગત વ્યાખ્યાનને બદલે ચાતુર્માસમાં આવા જ્ઞાનનો વિસ્તાર વધુ થાય તે ઇચ્છનીય છે. ટૂંકમાં આજના યુવાનોને વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને વ્યવહાર એમ ત્રિવિધ રીતે જ્ઞાન આપવામાં આવે તો ધર્માભિમુખ થાય. સંદર્ભ સૂચિ ૧) વિજ્ઞાન અને ધર્મ ૨) ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો ૩) પૂછતા નર પંડિતા ૪) ગૌતમ પૃચ્છા ૫) કલ્યાણ પ્રવચન ધારા જિનાજ્ઞા સામયિકો પ્રશ્નોત્તર વિભાગ ૬) કર્મ તણી ગતિ ભારી ૭) જૈનધર્મનાં વૈજ્ઞાનિક રહસ્યો જ્ઞાનધારા 7754 મુનિ અમરેન્દ્ર વિજય મુનિ દિવ્યકીર્તિ અને પુણ્ય સા. -કીર્તિ વિજયજી મ ડૉ. કવિન શાહ સંપા. નિરંજન વિજયજી ૮૧ - પ.પૂ.પં. અરૂણવિજયજી પં. શ્રી નંદીઘોષવિજયજી જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મમાં માનવસેવા જીવધ્યા - રાષ્ટ્રચિંતન ડૉ. રમણીકભાઈ જી. પારેખ (એમએસ.સી., પીએચ.ડી., એફ.આઈસી. થઈ સેંટ્રલ સોલ્ટ એન્ડ મીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં સંશોધન કાર્યમાં જોડાયા અને પીએચ.ડીના ગાઈડ છે.) પ્રભુ મહાવીર સ્વામીનો સંદેશ એટલે જીવનદષ્ટિ અને જીવનકળા. સરિત્ર એટલે જીવનકળા જે તેમણે જીવી બતાવી છે, આચરી બતાવી છે. સામાના અવગુણો ન જોતાં પોતાના અવગુણો જુઓ. મન વાણી અને દેહની એકતા સાધો. ત્રણેયનું સંવાદી સંગીત પેદા કરો. જે વિચારો તે જ બોલો અને તે જ પ્રમાણે વર્તન કરો. વચનને જ નહિ, વિચાર અને વર્તનને વિષ જેવા વિષમ બનાવી દેવાનું કામ ક્રોધ કરે છે અને વાત્સલ્યમય બનાવવા હોય તો વિચાર, વાણી અને વર્તન એ ત્રણેય ભૂમિકા પર ક્ષમા ધર્મની આરાધના અવશ્ય અપેક્ષિત છે. ક્ષમા એ વિશ્વશાંતિનો રમણીય રાહ છે. ક્ષમા માંગવી અઘરી છે અને ક્ષમા આપવી તો અઘરામાં અઘરી છે પરંતુ જીવનમાં ક્ષમા રાખવી સહેલી છે. ભગવાન મહાવીરે આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત, વાણીમાં સ્યાદ્વાદ અને સમાજમાં અપરિગ્રહ ઉદેશ્યા છે. નિત્ય સામાયિક અને પ્રતિક્રમણ જેવી સાધના આપણો વારસો છે. જેન આગમોનું પરિશીલન, ચિંતન, જીવનમાં ખૂબ માર્ગદર્શક છે. જૈનદર્શનમાં ચાર આધાર જ્ઞાન દર્શન ચારિત્ર્ય અને તપ છે. જેમાં તપનું મહત્ત્વ અનેરૂં છે. તપશ્ચર્યામાં માત્ર આહારત્યાગ નથી પરંતુ એને લઈને અન્ન અને ધનની બચત થાય છે. પરિગ્રહ છોડવાની સાથે એના દ્વારા બીજા સાધર્મિકની ઓછામાં ઓછી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવાનો ખ્યાલ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૮૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ રાખવો જોઈએ. દાનનો મહિમા ખૂબ છે. નિરપેક્ષ દાન એ એક એવી ભાવના છે જે કરનાર અને મેળવનાર બંનેને લાભદાયી છે. દાન શીલ તપ ભાવમાં દાન મોખરે છે. દાનનો અર્થ છે દેવું, છોડવું, વિસર્જન થવું. આપણું દાન દરિદ્રનારાયણની ભૂખ સંતોષવા મદદગાર બને, આપણો ત્યાગ અન્ય વ્યક્તિના જીવનમાં નવો પ્રકાશ આપનાર બને, આપણા ધર્મનું આચરણ કોઈનું દુઃખ ઓછું કરવામાં કારણરૂપ બને, કોઈની આંખના આંસુ લુછનારું બને તે જ ધર્મ સાર્થક કહેવાય. દાન કરૂણા, અનુકંપા, દયા, અહિંસક પ્રવૃત્તિ માનવસેવામાં જનકલ્યાણ અર્થે વપરાય તેનું જીવન ઉમદા, ઉત્તમ ધન્ય છે. : એક વખત ગુરુ ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હે ભગવંત, એક વ્યક્તિને દેવદર્શન કરવા જવું છે. સાથે પીડિતની સેવા માટે તાત્કાલિક પહોંચવું છે તો પ્રથમ ક્યાં જવું જોઇએ ? ભગવાને ઉત્તર આપ્યો કે ગૌતમ, પીડિતની - દર્દીઓની દરિદ્રનારાયણની સેવામાં પ્રથમ પહોંચાય તો તેમાં દેવદર્શનનો સમાવેશ થઇ જાય છે. સૌથી વધારે અગત્યતા માનવસેવા જનસેવા અબોલ પશુઓની છે. ધર્મમાં તપ જપ સાથે જીવદયા, દીનદુઃખીઓની સેવા, કોઈનું સંકટ નિવારણ એ ધર્મની ઉચ્ચ કક્ષા છે. ફળ ફૂલ વિનાનાં વૃક્ષો પણ અન્યને છાંયડો આપી શકે છે ત્યારે માનવદેહમાં દાનધર્મ ન હોય તો તેનામાં બીજા બાહ્ય ધર્માચારો હોવા છતાં ય શુષ્ક અને શૂન્ય સમજવા. ગરીબ રોગી, અનાથ માણસો આપણી પાસે આવે ત્યારે આપણે સદ્ભાવથી, લાગણીથી સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવું. જરૂર પડે તો યથાશક્તિ ઉદારતાપૂર્વક સ્વૈચ્છિક સહાય આપવી. તેની યોગ્યતા વિશે દયાળુ અંતઃકરણ પૂર્વક વિચાર કરવો પરંતુ ભૂલથી તેને ધુત્કારી ન કાઢવો. - આપણે ગુરુસેવા, માબાપની સેવા, માનવસેવા કરીને પરમાત્માના જીવનને અનુસરીએ. સેવા એટલે ત્યાગ સમર્પણની હૃદયના ઉંડાણની ઊર્મિલ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૮૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ ભાવના છે, સેવા એક મહાન તપ છે, જેમાં અમોઘ શક્તિ છે. જે જીવનનું શુભત્વ છે, મંગલમય સદ્ગુણ છે. સેવામાં સ્વાર્થ નથી, પરમાર્થ ભાવના બની રહે છે. તેના આચરણથી માનવપ્રેમ, આત્મીયતા, એકદિલી અને માનવવ્યવહારોનો સંબંધ ગાઢ બને છે. સેવા કાર્ય તો તીર્થ છે જેથી દેવત્વ ઉદ્ભવે છે. નિસ્વાર્થ ભાવે સેવા કરનાર લૌકિક પ્રેમ મેળવીને સૃષ્ટિને વજન બનાવી પરમાત્માને પ્રસન્ન કરી શકે છે. સહકાર, સહાય-મદદ, માર્ગદર્શન, સલાહ, પ્રેરણાસ્ત્રોત, પરોપકાર એ સેવાનું સ્વરૂપ છે. તો માનવસેવાના ભગીરથ કાર્યમાં કંઈક સંકલ્પ કરી આચરણમાં મૂકીએ. (૧) કોઈકને બેઠો કરવાની શુભ સંકલ્પબદ્ધતા કરીએ, કોઈકની કાખઘોડી બનવાનો શુભ સંકલ્પ કરીએ. (૨) કોઈકની લાચારીને વહારે ચઢવાનો સંકલ્પ, કોઈક અશ્રુ વહાવતા દુઃખની બેબસ આંખોની વેદના લુછવાનો સંકલ્પ. . (૩) કોઈક અંધજન, અપંગ, નિરાધારની ટેકણ લાકડી બનવાનો સંકલ્પ. (૪) વયોવૃદ્ધ, અશક્ત અને લાચાર માબાપની સેવા કરવાનો સંકલ્પ. (૫) સમાનધર્મી તે સાધર્મિક, તેની પ્રેમપૂર્વક, કોઈપણ પૌગલિક સ્વાર્થવૃત્તિ રાખ્યા વગર ભક્તિ કરવી તેનું નામ વાત્સલ્ય. પુત્ર પ્રત્યે માબાપને જે પ્રેમ હોય તે વાત્સલ્ય. સાધર્મિક ભાઇઓને આર્થિક સહાય આપી નિર્બળ બનાવવાના નથી પરંતુ પગભર ઉભા રહી શકે તેવી ધંધા રોજગારીની ઉત્તમ તકો આપવાનો સંકલ્પ. મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પ્રતિકુળતા હોય તો શિક્ષણ કાર્યમાં સહાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, સ્કોલરશીપ વગેરે આપવાનું ધ્યેય રાખવું. સાધર્મિકતા તો ધર્મનો આધાર છે. આ સંકલ્પને દઢ મનોબળથી રવીકારી દુઃખમાંથી ડૂબતા વધર્મીને ઉગારી લેવો અને ધર્મમાં સ્થિર કરવો એ જ સાચી સેવા છે. એ જ બધા ધર્મનો સાર છે. સકારાત્મક દૃષ્ટિકોણથી સંકલ્પ કરીએ. (૬) જૈનશાળા, જ્ઞાનદાતા શિક્ષક શિક્ષિકા, તેમજ બાળકોને ધર્મના જ્ઞાનધારા ८४ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #104 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર આપવા માટે પ્રોત્સાહિત કરવામાં દાન આપી ધર્મના વિકાસ અર્થે વપરાય તેવો સંકલ્પ કરીએ. જીવદયા : આચાર્યશ્રી ઉમાસ્વાતિએ કહ્યું છે. ‘પરસ્પરોપગ્રહો જીવાનામ' એટલે જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી રહ્યું છે. ભગવાન મહાવીરની અહિંસા એ મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી પરંતુ પ્રાણીમાત્રને આવરી લે છે. જીવનની એક્તા (unity of life)માં માને છે. સર્વ જીવને એ સમાન ગણે છે. અને એના પ્રત્યે સમાન આદર રાખે છે. જે પ્રાણી પ્રત્યે ઘાતકી થાય, તે માનવ પ્રત્યે પણ ઘાતકી થઈ શકે છે. ક્રૂરતા એ માત્ર બાહ્ય આચરણ નથી. પરંતુ આંતરિક દુવૃત્તિ છે. જેના હૃદયમાં ઘાતકીપણું હશે તે પ્રાણી હોય કે મનુષ્ય સહુ પ્રત્યે ઘાતકી વર્તન કરશે. મહાવીર પ્રભુની સૂક્ષ્મ હિંસા તો જુઓ કે, ‘પુષ્પ પાંદડી જ્યાં દુભાય ત્યાં નહિ જિનવરની આજ્ઞાય.' જૈનધર્મ વિશ્વનો અદ્વિતીય, અત્યુત્તમ, અનુપમ ધર્મ છે. ‘અહિંસા પરમો ધર્મ અને જીઓ ઔર જીનેદો' પ્રભુની વાણીનો આ સિદ્ધાંત અતિ આવશ્યક બની ગયો છે. પૃથ્વી, જલ, વાયુ, વનસ્પતિ અને અગ્નિ એ બધામાં ચેતન છે. એ વાતની પ્રતીતિ થતાં, આ પાંચેય તત્ત્વોની હિંસાથી દૂર રહેવાનો પ્રભુએ બોધ આપ્યો. આમ ભગવાનની અહિંસા, સૂક્ષ્મ જીવો સુધી વિસ્તરે છે. અહિંસાની સંગાથે કરુણા અને મૈત્રીભાવનો સૌમ્ય સંદેશો જૈનધર્મ આપેલ છે. માનવની સાથે સમસ્ત જીવસૃષ્ટિ જેમાં જાનવરો, પશુપક્ષી અને સૂક્ષ્મ જીવો આવી જતા હોય છે. એવા સર્વ જીવો પર કરૂણા બતાવી હત્યા ન કરવી એ જૈનધર્મની આજ્ઞા છે જો આજ્ઞાનું અક્ષરશઃ પાલન થાય તો પર્યાવરણના આજના જલદપ્રશ્નનો નીવેડો આવી શકે તેમ છે. જૈનધર્મે તો ઝાડપાનમાં જીવ છે એટલું સૂક્ષ્મ જ્ઞાન વિશ્વને ચરણે ધર્યું છે જે થોડાક વર્ષો પહેલાં મહાન વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝે પૂરવાર કરી આપેલ છે. ભગવાન મહાવીરનો અભિગમ વૈજ્ઞાનિક છે. જ્ઞાનધારા ૮૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ જીવદયા અને અહિંસા વગર સમસ્ત વિશ્વમાં કોઇ જીવનું અસ્તિત્વ સુરક્ષિત નથી. તેમનું ચિંતન આજે કેટલું ઔચિત્યપૂર્ણ લાગે છે. અહિંસા એ દયાનું પર્યાયવાચી નામ છે. જીવદયાનો અર્થ પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ, કરૂણા, અનુકંપા, પ્રેમ, પ્રીતિ, રક્ષા કરવી, અનુગ્રહ કે કૃપા કરવી તેવો થાય છે. ‘દાણાણ સેં અભયપ્રયાણં' અભયદાન એ જ શ્રેષ્ઠ દાન છે. અભયદાનમાં મૈત્રીભાવ અભિપ્રેત છે. તેમજ સર્વને જીવવાનો અધિકાર છે. અબોલ પશુઓ માટે પાંજરાપોળ સમૃદ્ધ કરવી, જ્યાં નથી ત્યાં ગૌસદનો બનાવવા જેથી કતલખાને જતા પશુ અટકે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ અને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે, જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યા છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદુષણમાં વૃદ્ધિ કરી રહ્યા છે. આ ઉપરાંત ચીમનીઓનો ધૂમાડો વાયુમંડળને દૂષિત કરી રહ્યો છે. આમ, પ્રદૂષણના ફેલાવા પાછળ માનવીનું અજ્ઞાન રહેલું છે. આધ્યાત્મિક સ્વાસ્થ્યની ઉણપ એ પણ એક કારણ છે. સ્થાવર-જંગમ, દૃશ્ય-અદૃશ્ય તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. વૃક્ષો અને માણસને ક્યારે અલગ પાડી શકાતા નથી. વૃક્ષો દ્વારા ઓક્સીજન પ્રાણવાયુની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ રહે છે તે આધ્યાત્મિક આરોગ્યના. વિકાસમાં સહાયક નીવડે છે. ભગવાન મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. તેમને શાલિવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણ પ્રદૂષણની સમસ્યાને ઉકેલી શકાય તેમ નથી. પર્યાવરણના પ્રદૂષણને દૂર કરવા સંયમ, જ્ઞાનધારા ૮૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અભયની ભાવના સમજીને આચારવાની જરૂર છે. આવશ્યકતા છે. ઈચ્છા, ભોગ અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસાને પ્રોત્સાહન આપેલ છે અને સાથે પર્યાવરણના સંતુલનને નષ્ટ કર્યું છે. રેશમી વસ્ત્રો, સૌંદર્યપ્રસાધનો, ખાવાની ચીજ માટે માનવી પ્રાણી પ્રત્યે નિષ્ઠુર, હિંસક બની જુલમ ગુજારે છે. પ્રાણીઓ બચાવો અને શાકાહારને વેગ આપવો જોઇએ. મૂંગી વેદનાને વાચા આપવા કમર કસવી પડશે. જૈનધર્મમાં રાષ્ટ્રચિંતન : (વ્યક્તિ અને સમાજના પરિપ્રેક્ષ્યમાં) માનવસેવા અને જીવદયાના ભગીરથ કાર્ય માટે ઉદારતાથી દાન અપાય તો આર્થિક ભંડોળ સક્ષમ થાય અને તેમાંથી વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળે. મળેલા દાનની રકમના સદ્ઉપયોગથી સાધર્મિક ભાઈઓને અનાજ, વસ્ત્ર, મેડીકલ સહાય, તેમના તેજસ્વી બાળકોને અભ્યાસમાં મદદ, રહેવા માટે ઘર, વેપાર માટે લોન વગેરે ખૂબ જ સરળતાથી મળે. ગામેગામ જૈન સમાજ દ્વારા ધાર્મિક, જૈન શિક્ષણ મળે. દેશ પરદેશ જૈનધર્મના સંશોધન પ્રવૃત્તિને વેગ મળે. વિદ્વાનો, ચિંતકો અને અન્યધર્મીને જૈનધર્મની સવિશેષ માહિતી મળે. અનુકંપાની દૃષ્ટિએ કોઈપણ ધર્મના લોકોને ઉદારતાથી સહાય કરી શકીએ. આપણો ધ્યેય (Milestone) એવો હોવો જોઈએ કે ભૂતકાળમાં થયેલા જગડુશા શેઠ જેવા દાનવીર બનીને સમાજની દરેક વ્યક્તિને મદદ કરી શકીએ જેથી સાધર્મિક બંધુઓની સમાજની અને પરંપરાએ સમસ્ત રાષ્ટ્રની ઉન્નતિ થાય. વિશ્વભરના મનોવૈજ્ઞાનિકોએ કહ્યું છે, માતા જ પોતાના સંતાનોમાં સ્થિર અને દઢ આદર્શ સંસ્કારોનું બીજારોપણ કરવા શક્તિમાન છે. બાળપણથી જૈનત્વના દઢ સંસ્કારોનું સીંચન કરવાનું અત્યંત આવશ્યક છે બાળકોના સંસ્કારોથી ઘરનું વાતાવરણ સુવાસિત બનશે. ઘરમાં સવાર સાંજ નવકાર મંત્રના જાપ અને પ્રાર્થનાથી ગૂંજતું રહેશે. ખાનપાન અને વ્યવહાર જૈન ધર્મને અનુરૂપ રહેશે અને જૈનત્વના સુસંસ્કારો સારાય જીવન દરમિયાન જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ જળવાઈ રહેશે. પ્રભુના ઉપદેશના પાવનપુષ્પો આત્મસાત્ કરી જીવન સજાવીએ તો જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રની છબી બદલાઈ જાય અને આપણે ગર્વભેર કહીએ અમે વીરના સંતાન છીએ અને ભવાન્તરે પણ આનંદ હી આનંદ થઈ જાય. જીવદયાના પ્રચાર માટે નિબંધ સ્પર્ધા, વકતૃત્વસ્પર્ધા, નાના મોટા પરિસંવાદ, પોસ્ટર પ્રદર્શન યોજવા જોઇએ. જીવદયા, માનવસેવાના કાર્યને વેગવાન બનાવવા હજી વધારે સાહિત્ય પ્રકાશિત કરવું જોઇએ જેથી સમાજનો બહોળો વર્ગ સવિશેષ જાણકારી મેળવી આ ઉમદા કાર્યના પ્રચાર કાર્યમાં જોડાશે. પ્રત્યેક જીવ સાથે મૈત્રીભાવ, પોતાની જરૂરિયાતને નિમ્નસ્તરે લઈ જવી, આ વસુંધરાની અખૂટ અમૂલ્ય સંપત્તિના નિરર્થક વ્યય પર સંપૂર્ણ અંકુશ, માનવીની દરેક નિર્બળતા પ્રત્યે સહનશીલતા આ બધી મહાવીર ભગવાનની માનવજાતને આપેલ અદ્ભુત ભેટ છે. તેમણે સ્વયં આ ઉચ્ચત્તમ ઉત્કૃષ્ટ ઉમદા આદર્શોનું પાલન અટલ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરી બતાવ્યું છે. આપણે આવો જ સંકલ્પ કરી વ્યક્તિ સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપી કૃતજ્ઞતા ધન્યતા અનુભવીએ. (જ્ઞાનધારા) ૮૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #108 -------------------------------------------------------------------------- ________________ જનધર્મમાં માનવસેવા જીવદયા તથા રાષ્ટ્રચિતના ની નેસ્તના . – હર્ષદ મહેતા (એમ.એ.) (મુંબઈમાં ટેક્ષકન્સલટન્ટ છે જૈન જ્ઞાનસત્રો, સેમીનાર અને જૈન સાહિત્ય સંમેલનમાં અભ્યાસપૂર્ણ લેખો લખે છે.) જન ધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે. આપણા સર્વે અનુષ્ઠાનોમાં કેન્દ્રમાં જીવદયા અને અહિંસાધર્મનું સૂક્ષ્મ પાલન બતાવ્યું છે. પંચ મહાવ્રત ધારી સર્વવિરતિ સાધુ ભગવંતો માટે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે અહિંસાનું પાલન કરવાનો પ્રભુનો આદેશ છે. જ્યારે શ્રાવક શ્રાવિકાઓએ ગૃહસ્થ ધર્મનું પાલન કરવાનું હોવાથી તથા સંપૂર્ણ અહિંસક જીવન જીવવાની અશક્તિના કારણે ભલે સર્વાગી નહીં, તો બને તેટલી અહિંસાનું પાલન કરવાનો આદેશ છે. સર્વે જીવો જીવવા જ ઈચ્છે છે. કોઈને મરવું ગમતું નથી. ગમે તેટલો દુઃખી જીવ પણ જીવવા ઇચ્છે છે. દશવૈકાલિક સૂત્ર ૬ઠ્ઠા અધ્યયનની ૧૦મી ગાથા કહે છે. सबे जीवा वि इछति, जीविऊ न मरिजिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ।। જ્ઞાની ભગવંતોએ આપણને એવું જીવન જીવવાનો આદેશ આપેલ છે કે સર્વ રોજિંદી ક્રિયા એવી રીતે કરો કે ઓછામાં ઓછી જીવ વિરાધના થાય. તેમ છતાં જાણતાં અજાણતાં થયેલ જીવ વિરાધના બદલ તેનું પ્રાયશ્ચિત્ત લઈ ફરી તે દોષ ન લાગે તે બદલ સાવચેતી રાખવાનું ફરમાન છે. નાં રે નાં વિજે, ગયા વર્ષ સ ! जयं भुंजतो भासंतो, पाव कम न बंधई ।। શાનધારા (૮૯) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #109 -------------------------------------------------------------------------- ________________ સર્વે જીવો સમાન છે. સર્વે આત્માના પ્રદેશો સરખા છે અને સર્વ પ્રદેશોના પણ ગુણો સમાન છે. હા, કોઈકને જ્ઞાનાવર્ણિયાદિ કર્મોનું આવરણ ગાઢ છે તો કોઈને ઓછું આવરણ છે. પરંતુ હાથી કે બેક્ટરીયા બન્નેનો આત્મા તો સરખો જ છે. આત્માનો સંકોચ-વિસ્તાર ગુણને કારણે પ્રત્યેક જીવના શરીર પ્રમાણે રહે છે. મનુષ્ય ભવ અત્યંત દુર્લભ અને સર્વશ્રેષ્ઠ છે તેમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. પરંતુ આત્મા તો સર્વ જીવોનો સમાન જ કહ્યો છે. અન્ય ધર્મે તો મનુષ્યધર્મ, સમાજસેવા, દીનદુઃખીની સેવા, સાધુ ભગવંતો પ્રત્યે ભક્તિભાવને અવશ્ય ધર્મ કહ્યો છે. જેને દર્શન એ તો માને જ છે પરંતુ તેનાથી એક ડગલું આગળ વધી સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવ, દયા, અનુકંપા અને વિશ્વ વાત્સલ્યનો ભાવ કહે છે. એક જ મધ્યબિંદુ કેન્દ્રિત કરી તેની આસપાસ નાનું અને મોટું એમ બે વર્તુળો દોર્યા હોય તો અન્યદર્શનોની દયા અને અહિંસા નાના વર્તુળમાં આવે છે. જ્યારે જૈન દર્શનની અહિંસાનાં નાના વર્તુળમાં તો આવી જ જાય છે પણ તેનાથી વિસ્તરી સર્વે ચેતનયુક્ત સર્વે જીવોની દયા પાળવાનું કહે છે. તે સાથે જૈન દર્શન અનેકાંતવાદી દષ્ટિ માને છે. અન્ય દર્શનો એકાંતવાદી છે. તે દૃષ્ટિએ માન્યતાની રૂહે સર્વે જીવો સમાન છે પરંતુ વ્યવહારનયથી પ્રત્યેક જીવોની આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન છે. જેમ જેમ જીવોને વધુ ઇંદ્રિયો મળતી જાય, તેમ તેમ તેની આકાંક્ષા, મહેચ્છા અને આવશ્યકતા વધતી જાય. એકેન્દ્રિય જીવ ઇચ્છે છે કે તેનું શરીર સુરક્ષિત રહે. જે માટે રોમ-આહારની પ્રાપ્તિ થતી રહે. બે ઇંદ્રિય જીવો માટે રોમ-આહાર પુરતો નથી. તેને રસેન્દ્રિય પણ હોવાથી કવલ-આહાર પણ જોઈએ. ઇન્દ્રિય જીવો આ બે ઉપરાંત ધ્રાણેન્દ્રિય પણ હોવાથી સુગંધી પદાર્થો પણ ઇચ્છ. ચૌરક્રિય જીવને ચક્ષુઇંદ્રિય પણ હોવાથી તે ઉપરાંત મનોદશ્યો પણ જોવાની મહેચ્છા છે. પંચેન્દ્રિયને શ્રોતેન્દ્રિય પણ હોવાથી સુવાક્ય, શાંતવનના શબ્દો તથા સંગીત પણ મધુર મળે તેવી ઇચ્છા હોય છે જયારે ૯૦) જૈન સાહિત્ય જ્ઞાનસત્ર જ્ઞાનધારા Page #110 -------------------------------------------------------------------------- ________________ સંશી પંચેન્દ્રિયને ફક્ત શારીરિક અને વાચિક શક્તિ બરોબર નથી જોઈતી પણ માનસિક પુષ્ટતા પણ જોઈએ છીએ. જૈનધર્મ પણ જનસેવા તે જ પ્રભુસેવા છે. આપણું એ પરમકર્તવ્ય છે કે આપણા વર્તુળમાં આવતા કોઈપણ માનવી કે તેના છોકરાવ ભૂખ્યા ન સૂવે. જરૂરી આવશ્યકતા તેને મળે તે જોવાની આપણી નૈતિક ફરજ છે. જૈન દર્શન “જન્મે જૈન નહીં, પણ કર્મે જેન'' માને છે. જૈનોના આચાર-વિચાર ધરાવતાને જૈન મનાય. પછી ભલે તે અન્ય ધર્મીઓ પણ હોય. તીર્થંકરો સર્વે ક્ષત્રિય જ્ઞાતિમાં જ થયા છે. ગણધરો બાહ્મણ જ્ઞાતિમાંથી આવ્યા છે. મેતાર્ય જેવા સ્થવિર અત્યંત નીચ ગોત્રમાંથી આવ્યા હતા. ઘણા આચાર્યો ભગવંત પટેલ જ્ઞાતિમાંથી આવ્યા છે અને જૈન સંઘની ધુરા તેમણે સંભાળી હતી. જૈન દર્શન છૂતઅછૂત વાદમાં માનતું નથી. આપણા દેરાસરો સર્વ જ્ઞાતિ માટે ખુલ્લા છે. પારસી ધર્મની અગિયારીમાં ફક્ત પારસીઓ જ જઈ શકે છે. મક્કા મદીનામાં મુસ્લિમ સિવાયના કોઈને પ્રવેશ જ નથી. જ્યારે જૈનધર્મના દેવસ્થાનો સર્વ માટે ખુલ્લા છે. હિંદુધર્મનાં મંદિરોમાં પણ આઝાદી પહેલાં હરિજનોને પ્રવેશ અપાતો નહીં. પરંતુ તે જ કાળમાં જૈન દેરાસરો સર્વ જ્ઞાતિ માટે ખુલા હતા. $6 "Survival the fitest' જે સૌથી બળિયો છે તેને જીવવાનો અધિકાર છે તેવા ડાર્વિનના મત સાથે જૈનદર્શન સંમત નથી જે સમાજરચના સર્વેને સમાવી લે તે સભ્યસમાજ છે તેવું જૈનદર્શનનું અવલોકન છે. પશ્ચિમની સંસ્કૃતિએ ભૌતિક સુખને જ મહત્ત્વ આપ્યું છે. જ્યારે જેન દર્શને આધ્યાત્મિકતા પર જ ભાર વધુ આપ્યો છે. જૈન દર્શન ભૌતિક સુખ પુણ્યના બળે આપોઆપ જ મળે છે તેમ માને છે. તો ઘણા સાધુ ભગવંતોએ સમાજમાં સમાનતા લાવવા ઘણા જ પછાતપ્રદેશોમાં વધુ વિહારો કર્યા છે. બિહાર, ઓરિસ્સા, નેપાલ, બંગાલ જેવા પ્રદેશોમાં વિચરી ત્યાંના પાણીના,શૈક્ષણિક દવાદારૂના પ્રશ્નો, જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૯૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ જમીનદારોના દેવાના ત્રાસમાંથી ઘણા ખેડૂતોને છોડવ્યા છે. સ્ત્રીઓ તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર થતા અત્યાચારો આદિ ઘણા પ્રશ્નો હલ કરવાનો સભ્યપ્રયાસ કર્યો છે. માંસ, મચ્છી, અભક્ષ્યનું સેવન તથા દારૂ મદિરાના પાન કરતાં ઘણા લોકોને ઘણા સાધુ ભગવંતો પચ્ચખાણ આપી આજીવન છોડાવ્યા છે. આ વિચારણામાં બે મત છે રૂઢિચુસ્ત સમાજ જૈન સાધુઓએ ફક્ત આત્મકલ્યાણની જ પ્રવૃત્તિઓ કરવી, કરાવવી અને કરનારને પ્રોત્સાહિત કરવાની હોવી જોઈએ. સામાજિક સુધારા કરવાનું શ્રાવકો પર જ છોડવું જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું શુદ્ધ પાલન સાધુ ભગવંતોને સમાજ સેવાની પરવાનગી આપતું નથી. જ્યારે અન્ય વર્ગ જૈન સાધુઓનું સમાજનું જ એક અંગ માની પોતાના કર્તવ્ય સમાજ પ્રત્યે પણ છે તેમ માને છે. જૈન તીર્થંકરો આદિ જ્ઞાની ભગવંતોએ સાધુત્વ સ્વીકારવા બાદ સમાજથી પોતાની જાતને વેગળી જ કરી નાખવી જોઈએ એવું ક્યાંય કહ્યું નથી હા, સમાજમાં થતી રાગદ્વેષથી વૃત્તિથી પોતે છેટા રહેવું પણ સામાજિક પ્રશ્નોથી મુખ ફેરવી લેવું તેવું ક્યાંય કહેલું નથી તે કાર્ય અદા કરતા તેઓએ એ જાગૃતિ અવશ્ય રાખવી જોઈએ કે સામાજિક કાવાદાવા, નાણાનો વહીવટ, અન્ય રાગદ્વેષ ધરાવતી પ્રવૃતિ તરફ ખેંચાય ન જાય. જૈન સંત દીક્ષા અંગીકાર કર્યા બાદ કુટુંબના મટી વિશાળ સમાજનો એક અંશ બની જાય છે. જ્યારે સંસારમાં હતા ત્યારે કૌટુંબિક વર્તુળમાં જ હતા. જ્યારે કુટુંબ છોડી સંયમ અંગીકાર કરે છે ત્યારે તે આ વર્તુળમાંથી બહાર નીકળી સમગ્ર સમાજ, સમગ્ર દેશ તથા સમગ્ર માનવજાતિના તારણહાર બની જાય છે. ત્યાગ અને સંયમની આ જ મહત્તા છે. સ્વના બાહ્ય અને અત્યંતર પરિગ્રહો તજી વિશ્વના દિપક સમાન થઈ જાય છે. કર્મ બંધ રાગદ્વેષથી જ થાય છે. કોઈપણ પ્રકારની સ્વાર્થવૃત્તિ ન હોય તેવા સંતો રાગદ્વેષ રહિત જે સામાજિક પ્રવૃતિઓ કરે છે. તેમાં કર્મબંધ તો જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૯૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ તેમને થતો નથી. પરંતુ પુણ્યબંધ ધર્મપ્રવૃત્તિ અવશ્ય થાય છે. આચારાંગ સૂત્રમાં પણ આવા કાર્યો ન કરવા તેવું ક્યાંય લખાણ આવતું નથી. ગીતામાં પણ તેવું કર્મ અકર્મ જ લેખાય છે તેમ કહ્યું છે. ભગવાન આદિનાથે તો ઘણી સામાજિક પ્રવૃતિઓ કરી હતી. જેમાં પ્રજાજનોને ખેતી કરવાનું, રાંધવાનું, ઘર બનાવવાનું, અગ્નિ પ્રગટાવવું, શસ્ત્રો બનાવવાનું, હુનરોદ્યોગ કરવાનું, ગ્રામ અને નગર વસાવવાનું, લગ્ન સંસ્થા સ્થાપી કેમ તેને જાળવવી, આપણા સામાજિક સંબંધો કેવા હોવા જોઈએ? ફરજો શું છે? મરેલાઓના નિકાલ સંબંધી વિધિ પણ શીખવી હતી, શૈક્ષણિક ક્ષેત્રે બ્રાહ્મીલિપિ પણ શિખવાડી. આ તમામ પ્રવૃત્તિઓ સામાજિક સુધારણા માટેની જ હતી. જો દીક્ષા લીધા બાદ સમાજથી વેગળા જ થઈ જાવ તો રાગદ્વેષથી મુક્ત થઈ ગયા કહેવાતા નથી. સમાજની વચ્ચે રહી ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ કરતાં રાગદ્વેષ ન થાય તો જાણી શકાય કે તે રાગદ્વેષથી મુક્ત થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે. સંઘર્ષને જ ત્યાગી દો, તો સંઘર્ષ મુક્ત થઈ ગયા છો તે જાણી શકાય. માટે સંસાર વચ્ચે જ રહી, સામાજિક પ્રવૃત્તિઓ પણ કરતાં રહી. આત્મસન્મુખ બનતા જાયને રાગદ્વેષથી મુક્ત થતા જાય છે તેમ કહી શકાય. જો સ્થિતપ્રજ્ઞ પેઠે વર્તો, પછી સંસારી કે સંન્યાસી હોય, માર્ગ સાચો છે તેમ કહેવાય. સ્થિતપ્રજ્ઞ એટલે મન અને બુદ્ધિથી સ્થિર. સ્થાનાંગ સૂત્રમાં આત્માર્થીસંતોને પણ દશધર્મની સાથે ગ્રામ્યધર્મ, કુળધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘ ધર્મ, સૂત્રધર્મ, વ્રત ધર્મ, ચારિત્ર ધર્મ અને વિશ્વધર્મ પણ કહ્યો છે. આ દશે ધર્મો એકબીજાથી ચડિયાતા ક્રમે છે. અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક અને અવિભાજ્ય બનાવી સમગ્ર જીવ સૃષ્ટિની સેવામાં તીર્થકર ભગવંતોએ સંઘની સ્થાપના કરી છે. પ્રભુએ કહ્યું “પહેલાં મનુષ્ય ધર્મ પછી જ ઈતરધર્મને સ્થાન મળી જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ શકશે. આજે જગતમાં કરોડોની વસ્તી વચ્ચે માનવતાની ખોટ છે. માનવતાનો પાયો બરોબર ન હોય તો આત્મદર્શનની લાયકાત આવતી નથી.’’ માનવતા ધર્મને જ્ઞાની ભગવતીએ ત્રણ તબક્કાઓનો કહ્યો છે. (૧) પહેલા ભાગમાં સુખ શું છે? કેવી રીતે મળે ? તેનો ઉપયોગ કેમ કરવો ? સંસ્કારોની જીવન પર અસર, ભૂતકાળના મળેલ પાશવી સંસ્કારોને કેમ ખેરવવા? વગેરે. (૨) કુટુંબ, ગામ, સમાજ, રાષ્ટ્ર, અને વિશ્વ પ્રત્યેનાં કર્તવ્યો તેનાં દૃષ્ટાંતો, કથા, ઉત્તમ પુરુષોની અને માનવતાના માર્ગે દોરી જાય છે. (૩) દિવ્યતા તરફ આરોહણ, સાધના કરી મૌલિક ધર્મથી આત્મવિશુદ્ધિ ભાવ કેળવવું. “જનસેવા એ પ્રભુ સેવા, એ સમજણ વિસરાય નહીં, ઊંચનીચનો ભેદ, પ્રભુના મારગડામાં થાય નહીં દયા શાંતિ સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે, એક સદાય સુજાગ્ય’ રાષ્ટ્ર ચિંતન : દેશના સમગ્રની સહુ પ્રથમ ફરજ તેના રાષ્ટ્રનું હિત ચિંતનની છે. તેની કોઈપણ પ્રવૃત્તિ રાષ્ટ્રવિરોધી ન હોવી જોઈએ. આ નેશનલ (level)ની ફરજ છે. સામાન્ય સંયોગોમાં દેશના નીતિનિયમનું પાલન કરવું અને (war) કે એવા અસામાન્ય સંયોગો તન, મન, ધન સર્વસ્વ અર્પણ કરતા ન અચકાવવું. જો રાષ્ટ્ર છે તો સમાજ છે. સમાજ છે તો સંઘ છે, સંઘ છે તો દેવ, ગુરુ ભગવંતોની ભક્તિ કરી શકીયે અને ધર્મમય જીવન ગાળી શકીએ. માટે પ્રથમ ભક્તિ દેશભક્તિ છે. જૈનદર્શન પણ રાષ્ટ્રના હિતમાં જીવન જીવવાની પ્રેરણા આપે છે. આપણે પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈ પ્રવૃતિ કરવી જોઈએ નહીં. ૧૫ કર્માદાન બતાવતા જ્ઞાની ભગવંતો એવા કોઈ વ્યવસાય કે ધંધા જેવા ચોરી ચપાટી, સ્મગલીંગ, ચરસ ગાંજા અફીણ ૯૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #114 -------------------------------------------------------------------------- ________________ આદિ ધંધા ન કરવા, વન્યપ્રાણીની હત્યાઓના કારણે હાથીદાંત, વાઘની ચામડી, સાપની ચામડી વગેરેના વેપારોમાં જાણયે અજાણ્યે involve ન થવું તેવી આશા છે. જેમાં RDx શસ્ત્રોનો વેપાર, દારૂગોળા વગેરે ધંધામાં આપણું involvel જરાય ન થાય તે જોવું જોઈએ. કોઈ અસામાજિક પ્રવૃતિઓ થતી હોય તો તેમાં આપણું અનુમોદન ન થાય તે જોવું જોઈએ. જેનદર્શન જે વ્રત નિયમ બતાવે છે તે રાષ્ટ્રની સુરક્ષા માટે પણ એટલા જ અગત્યના છે. અપરિગ્રહનો સિદ્ધાંત સમાજવાદી વિચારણાવાળો છે. આપણે આપણી જરૂરિયાત સિમિત રાખીએ તો બીજાને પણ મળી શકે. જો આપણું જ પેટ ન ભરાતું હોય તો અન્યના હિતાનો વિચાર પણ કેમ આવે ? જૈન સિદ્ધાંતો ફક્ત વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિએ જ નથી બનાવ્યા. તેમાં સમાજનું પણ ચિંતન કરાયું છે. જો જેન આચાર સર્વેજનો પાળે તો કોઈ ભૂખ્યો ન સૂવે કે બે લુગડામાંથી ન જાય. દેશમાં સમાજવાદ તે જ રાષ્ટ્રનું હિત છે. જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં માનવસેવા, જીવા અને રાષ્ટ્રચિંતન ડૉ. ઉત્પલા મોદી (ડૉ. ઉત્પલાબેન મોદી : એમ.એ.; પીએચ.ડી. ભવન્સ હજારીમલ સોમાણી કૉલેજમાં ૨૫ વર્ષથી સેવા આપે છે ફિલોસોફી વિભાગમાં અધ્યક્ષ, ઉપરાંત જૈનોલોજીના સર્ટિફિકેટ તથા ડીપ્લોમા કોર્સના પણ પ્રાધ્યાપક છે. રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઑફિસર તરીકે ૧૬ વર્ષથી વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિ કરે છે. વિશ્વધર્મના અભ્યાસી, જૈન ધર્મ પર અનેક પ્રવચનો આપ્યાં છે. નવકારમંત્ર, ભક્તામર સ્તોત્ર અને રત્નાકર પચ્ચીશી પર નિબંધ લખેલ છે. લાડનું યુનિ. ના પીએચ.ડી.ના માર્ગદર્શક (ગાઈડ) છે.) જ્ઞાનધારા જૈનધર્મમાં અહિંસાનું સ્થાન સર્વોચ્ચ છે. એટલે જ કહ્યું છે જે “અહિંસા પરમો ધર્મ'' તે સર્વસુખાય સર્વ હિતાય સંદેશ આપે છે. સ્વયં જીવો અને બીજાને પણ જીવવા દો અથવા સ્વયં જીવો અને બીજાને જીવવામાં મદદ કરો. અહિંસાના વ્યાપક સ્વરૂપમાં મૈત્રી, વિશ્વપ્રેમ, ઉદાર વિચાર અને સહિષ્ણુતા સર્વગુણોનો સમન્વય જોવા મળે છે. તેમાં માનવસેવા, જીવદયા અને રાષ્ટ્રનું હિત છુપાયેલું છે. માનવ જન્મ પ્રાપ્ત થવા છતાં જો માનવતા પ્રગટ ન થાય તો તે પ્રાપ્ત થવાનો સાચો લાભ મળી શકતો નથી. અનેક વખત મનુષ્ય યોનિમાં આપણે જન્મ લઈ લીધો હોવા છતાં આપણા જન્મમરણના જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ — ૯૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ ચક્કરનો અંત આવ્યો નથી એ હકીકત છે. એટલે અનેકવાર મનુષ્ય જન્મ લેવા છતાં આપણા જીવનની સાધના સાચા માર્ગે નથી થવા પામી. જૈનધર્મ મનુષ્ય દેહ કરતાં મનુષ્યત્વ ઉપર જ વધુ ભાર મૂકે છે. ભગવાન મહાવીરે પણ પોતાની અંતિમ દેશનામાં કહ્યું જ છે કે માનુસં વનુ પુન્નરૂં' અર્થાત્ હે ભવ્ય જીવો! મનુષ્યત્વ પામવું એ જ દુર્લભ છે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ-૭-૧૬)માં કહ્યું છે કે મનુષ્યત્વ એ મૂળ મૂડી છે. અને દેવગતિ એ લાભ છે, એ મૂળનો નાશ થવાથી જીવો નારક અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે. ધર્મનું મૂળ દયા છે. એમ જાણી સર્વ જીવો ઉપર દયા કરવી જોઈએ. દુઃખી જોઈને અનુકંપા લાવે, યથાશક્તિ સહાય કરી દુ:ખમાંથી બચાવે, મોતના પંજામાંથી છોડાવા પ્રયાસ કરવો જોઈએ. શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ અને દયાભાવ રાખે છે. ગુણાધિક પ્રત્યે પ્રમોદ (હર્ષ) ભાવ રાખે છે. દુ:ખી જીવો પર કરુણાભાવ રાખે છે અને દુષ્ટ તરફ મધ્યસ્થ ભાવ રાખે છે. અનાથ, અપંગ, દુઃખી જીવોને યથાશક્તિ સહાય કરે છે. અને કઠોરવૃત્તિનો ત્યાગ કરી સદા નમ્રભાવ ધારણ કરે છે. “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.'' મૈત્રી શક્તિ છે. જે મૈત્રીથી જીવે છે એ જ ખરેખર જીવે છે. મૈત્રી આત્માનો સ્વભાવ છે. ત્યાં જ પ્રભુ છે. જ્યારે આપણું મન ઘૃણાથી તિરસ્કારથી વૈરથી ભરાય છે. ત્યારે આપણે અશક્ત બની જઈએ છીએ. આપણા પોતાના આત્મા પરમાત્માથી સંબંધ તૂટી જાય છે. પરિણામે દુઃખ અને સંતાપ પેદા થાય છે. તીર્થંકર મહાવીરના મિત્રતાના સંદેશને બુલંદપણે દર્શાવતી આ ભાવના જગતના દરેક જીવને આવરી લે છે. જો બીજા કોઈ સાથે શત્રુતા હોય તો નક્કી પ્રથમ ‘સ્વ' સાથે દુશ્મની હોવાની કારણકે રાગ, જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા - 62 - Page #117 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ, ક્રોધ, લોભ - આ આત્માના શત્રુ સિવાય બીજા કોઈ સાથે શત્રુતા શક્ય નથી. માટે જ ભગવાને વિશ્વમેત્રીના નેમ હેઠળ લોકના સર્વ જીવો સાથે મિત્રતાનો સંબંધ બતાવી આડકતરી રીતે પોતાનો - આત્માનો સાચો સાથ નિભાવવાનો માર્ગ બતાવ્યો છે. મૈત્રી ભાવના એ આપણી સાથે આપણું પોતાનું જોડાણ છે. ધર્મ છે. રાગ, દ્વેષ અને મોહ એ વિકાર છે પોતાના ત્રિકાળી સ્વભાવના ભાનથી કે ભાન થતાં, વિકાર મારો ધર્મ નથી, સ્વભાવ નથી. તેમ સમજાય છે. વિકાર ટળતાં જ હું જ્ઞાતા, દષ્ટા, અખંડ આત્મા છું તેવું જ્ઞાન થાય છે; અને તે જ સાચી કરુણા છે. આત્માની ખરી દયા છે. અત્યાર સુધી અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વભાવે વિકારમાં દબાઈ જતો હતો. હવે આત્માનું ભાન થતાં વિકાર રહિત આત્માની પ્રતીતિ કરી. આત્માને વૈભાવિક ભાવથી રહિત, તેના સ્વરૂપે પ્રતીતિમાં લીધો તે જ ભાવદયા છે. દયા ધર્મ છે. સ્વદયા છે અને તે જ ભાવમરણ ટાળવા માટેની પરમ ઔષધિ છે. “હું માનવી માનવ થાઉં તો ઘણું-' આજે આપણે માનવીને યાંત્રિક જીવન જીવતાં જોઈએ છીએ અને માનવસેવાને પ્રાધાન્ય આપીએ છીએ પણ તેનાથી ઉપર જીવદયા છે જે અહિંસાના પાલનમાં આવી જાય છે. પોતાની શક્તિ મુજબ વધુમાં વધુ અહિંસાનું પ્રવર્તન - પાલન કરવું અને કરાવવું. સંપૂર્ણ અહિંસામય જીવન એ જૈનધર્મનો ઉચ્ચ આદર્શ છે અને એ આદર્શને વ્યવહારુ બનાવવા માટે જેટલું ઊંડું ચિંતન, જેટલી વ્યાપક વિચારણા અને જેટલા સૂથમ પ્રયોગો જેને પરંપરામાં થયા છે એવા બીજે ક્યાંય નથી થયા. આ અહિંસાના મૂળમાં છે આત્મીય દષ્ટિ. જેવો આપણો જીવ છે એવો સહુનો જીવ છે. આપણને જીવવું ગમે છે તેમ સહુને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી. સુખ અને શાંતિ સહુને જોઈએ છે. દુઃખ અને અશાંતિ કોઈ નથી ઇચ્છતું. જે (જ્ઞાનધારા) ૯૮) "| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૯૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ આપણને નથી ગમતું એવું વર્તન આપણે બીજા કોઈ પ્રત્યે પણ ન કરીએ. મન, વચન, કે કાયાથી કોઈને પણ દુઃખી ન કરીએ. સહુના સુખનાં નિમિત્ત બનીએ. આપણા ક્ષણિક સુખ-સગવડ અને તુચ્છ વાર્થ ખાતર કોઈના જીવનનો ભોગ લેવાની અધમ વૃત્તિમાં ન રાચીએ. કોઈના પ્રાણ આંચકી લેવાની કુરતા કે અન્યાય આપણે કદીએ ન આચરીએ. પરંતુ જરૂર પડ્યે આપણી સુખ-સગવડનો ભોગ આપીને પણ દીનદુખીનાં દુઃખ દૂર કરીએ. બીજાને જીવન જીવવામાં તન, મન અને ધનથી સહાયક બનીએ. અબોલ પશુ-પક્ષીઓની હત્યા અટકાવીએ. સૂકમમાં સૂક્ષ્મ જીવોને પણ આપણા તરફથી અભયદાન આપીએ. જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અંતરમાંથી વહેતું કરી દઈએ. દિ જ્ઞાનધારા જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ જ તે ધર્મ માનવતાના વિકાસનું સાધન, – ડો. શેખરચન્દ્ર જૈન (અમદાવાદથી પ્રસિદ્ધ થતાં “તીર્થકરવાણી' સામાયિકના વિદ્વાન તંત્રી, દેશવિદેશમાં અવારનવાર જૈનધર્મ પર પ્રવચનો આપે છે. જૈનધર્મની અનેક સંસ્થા સાથે સંકળાયેલા છે, આશાપુરા જૈન મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.) આજે આપણે ધર્મની વાસ્તવિકતાને ભૂલીને માત્ર ધર્મના નામને ચીલે જ ચાલી રહ્યા છીએ. ધર્મ જાણે કે આપણા જીવન કે દૈનિક વ્યવહારથી કોઈ અલગ જ વસ્તુ છે, આવું માનવા લાગ્યા છીએ. આપણે ધર્મનો ઉપયોગ બહુ જ છીછરી રીતે કરવો શરૂ કર્યો છે. ક્યાંક ઇસ્લામ ખતરામાં છે, તો ક્યાંક હિન્દુત્વની રક્ષાને માટે હથિયાર વહેંચવામાં આવી રહ્યાં છે. આરબ-ઇઝરાયેલ યુદ્ધ કે પંજાબ-કાશ્મીરમાં હિન્દુઓની હત્યા વગેરે કામો શું ધાર્મિક કામો કહેવાશે? આપણે ખરા અર્થોમાં ધર્મની વ્યાખ્યા જ નથી સમજ્યા. ઘર્મને નામે ઉછરતી સાંપ્રદાયિક વૃણાત્મક વાતોને જ ધર્મ માની લીધો. ઘઉંની સાથેના નીદામણને જ ઘઉંની મહત્તા આપી દિધી. વાસ્તવમાં આપણે ધર્મથી ગાઉના ગાઉ છેટા છીએ. સંક્ષેપમાં ધર્મની પરિભાષાને સમજીએ તો ધર્મ એ તત્ત્વ છે જે વસ્તુના સત્ય કે વાસ્તવિક સ્વરૂને જાણવા-સમજવાની ક્ષમતા પ્રદાન કરે છે. ધર્મની પરિભાષા કરતાં આચાર્યોએ વસ્તુના સ્વરૂપને ધર્મ કહ્યો. ધર્મ એવું શુદ્ધ સોનું છે જેને કોઈ પણ અગ્નિમાં તપાવવામાં આવે તોય શુદ્ધ સોનું જ રહે. જ્ઞાનધારા ૧૦૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો પર્યાય જ સત્ય છે, ઈશ્વર છે. જ્યારે આપણે સત્ય અને ઈશ્વરની વાત કરીએ છીએ, ત્યારે આપણું પ્રયોજન ઈશ્વરના એ રૂપથી છે જે કરુણા, દયા, ક્ષમા, સમતા અને વાત્સલ્યયુક્ત છે, જેનો પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહ છે, જેમાં ક્યાંય બનાવટ, છળ, ઇર્ષ્યા નથી. એટલે જ મહાપુરુષોએ સત્યને ધર્મ અને ધર્મને સત્ય કહ્યો છે. આ જ શબ્દ જેનદર્શનમાં ભેદવિજ્ઞાનની દૃષ્ટિનો વાચક છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ સાધ્ય છે, મંઝિલ છે, ચરમ લક્ષ્ય છે અને ધાર્મિક ક્રિયાઓ રસ્તા છે, સાધન છે, માર્ગનું સંબલ છે. સંપ્રદાય સંકુચિત મનોવૃત્તિથી જન્મેલો અંશ છે. મિત્રો! આખો ઇતિહાસ સાક્ષી છે કે ધર્મ મનુષ્યને જોડ્યો છે અને સંપ્રદાય એને તોડ્યો છે. ઉપર મેં ધર્મના પર્યાયરૂપે ઈશ્વરની તેજોમય શક્તિની કલ્પના કરી છે. જેને કરુણા, દયા, ક્ષમા વગેરે ગુણોનો પ્રતીક કહેવામાં આવ્યો છે. ત્યારે એક રવાભાવિક પ્રશ્ન છે કે આ ગુણોનો પ્રયોગ કોના દ્વારા કોને માટે કરવામાં આવે? શું ઈશ્વર સીધો આવીને આનો ઉપયોગ કે પ્રયોગ કરશે? આ સવાલનો જવાબ જ મારા મૂળ વિષયનું પ્રતિપાદન છે. ઈશ્વરની સહુથી ઉત્તમ રચના બુદ્ધિ અને વાણીનું વરદાન પામેલો મનુષ્ય છે. આ મનુષ્ય દ્વારા મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ બધા પ્રત્યે કરુણા, દયા, મમતા, વાત્સલ્યનો પ્રસાર જ ઈશ્વરના ગુણોનો પ્રસાર છે, આ જ ધર્મનો પ્રસાર છે અને આ જ માનવતાના ગુણોનું પ્રતીક છે. આથી આમ કહેવું યોગ્ય ગણાશે કે ઘર્મ એટલે આખી માણસજાત જ નહીં, પશુ-પંખી તેમજ વનસ્પતિ વગેરે પ્રત્યે ઉદારતા. સહિષ્ણુતા અને સમતાના ભાવોનો વિકાસ. જ્યાં પ્રેમ અને વિશ્વાસ છે ત્યાં માનવતા છે, અને જ્યાં માનવતા છે, ત્યાં જ ધર્મ છે. જ્યાં માનવતા નથી ત્યાં ધર્મ નથી ટકી શકતો. માણસ, જન્મ મનુષ્ય કે માનવ ભલે રહ્યો, પણ જ્યાં સુધી એનામાં માનવતાના ગુણોનો વિકાસ નથી થતો ત્યાં સુધી એ પૂર્ણ માનવ ન કહેવાઈ ૧૦૧ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #121 -------------------------------------------------------------------------- ________________ શકે. આ માનવતાના વિકાસમાં ધર્મ જ વધારેમાં વધારે યોગ આપનારું તત્ત્વ છે. ધર્મ આ રીતે કર્તવ્યનિષ્ઠા, વિશ્વાસ, શાંતિનું જ બીજું નામ છે. સહુથી પહેલાં મેં ઘર્મને વસ્તુનું સત્ય સ્વરૂપ કહ્યો. અને આ રીતે પણ કહી શકાય, કે પ્રાણીમાત્રનો રવભાવ જ એનો ધર્મ છે. જે રીતે લીમડાને દૂધથી ગમે એટલો સીંચીએ, તોય કડવાપણું જ એનો રવભાવ રહેશે. આંબાના ઝાડને કડવું પાણી રેડવા છતાં એ પોતાનો સ્વભાવ નહીં બદલે. અગ્નિનો રવભાવ ગરમ છે, તો પાણીનો શીતળ. આ જ રીતે મનુષ્યનો મૂળ સ્વભાવ તો ઉત્તમ ગુણવાળો મનાય છે. પણ દુર્ભાગ્યે મનુષ્ય પોતાના એ સ્વભાવને જ છોડી દીધો છે, જ્યારે સંસારના કોઈ પ્રાણી કે વનસ્પતિએ પોતાનો સ્વભાવ નથી છોડ્યો. આ મૂળ સ્વભાવ કે ધર્મનો ત્યાગ જ એના વર્તમાન પતનનું મૂળ કારણ છે. તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વામીએ મનુષ્યના આત્માના ધર્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે- ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય આ દસ આત્માના ધર્મ એટલે કે સ્વભાવ છે. જુઓ આચાર્યએ ક્યાંય પૂજા-ભજનને કે ક્રિયાને ધર્મ ન કહીને માનવતાના આત્માના મૂળ સ્વભાવ, એના વ્યવહારને પૂર્ણ માનવતામાં પરિવર્તિત કરનારા ગુણોને જ ધર્મ કહ્યો છે, મનુષ્યમાં ક્ષમા, નિરભિમાનતા, નિષ્કપટતા, સત્યભાષણ, મનની પવિત્રતા, વૃત્તિઓ (ઇન્દ્રિયો)નો સંયમ, ઇન્દ્રિયોની સ્થિરતા પછી આંતરિક અને બાહ્ય બાર પ્રકારનાં તપ, સપૂર્ણ અપરિગ્રહ તેમજ ઉત્તરોત્તર ઉંચે જતાં જતાં સંપૂર્ણ ભોગ-સામગ્રીનો ત્યાગ તેમજ આખરે બ્રહ્મચર્ય વ્યાવહારિક તેમજ આત્મામાં રમણ કરવાને જ ધર્મ માન્યો - જો મનુષ્ય ગુસ્સો કરવો છોડી દે તો એની અનેક દુર્ભાવનાઓ ખતમ થઈ જાય. ક્રોધ મનુષ્યને આંધળો બનાવી દે છે. વિવેક હરાઈ જાય છે. વાણીનો સંયમ તૂટી જાય છે અને એ એવા હિંસાત્મક કામ કરી બેસે છે કે એનું કુપરિણામ જન્મ જન્માંતરો સુધી ભોગવે છે. આ જ રીતે અભિમાન કે ૧૦૨) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) જ્ઞાનધારા Page #122 -------------------------------------------------------------------------- ________________ અહમ્ મનુષ્ય પાસે અનેક કુકૃત્ય કરાવે છે. નાની-નાની બાબતોમાં ઝઘડા આ અહમુને લીધે જ પેદા થાય છે. સાચું પૂછો તો બધા સંબંધોને તોડવાનું કારણ આ અહમ્ બની જાય છે. ઈગો'ની પૂર્તિને માટે એ કયો કુપથ નથી અપનાવતો? મનુષ્યના મનને કાચ જેવું સ્વચ્છ અને નિષ્કપટ માનવામાં આવ્યું છે. એ દગાબાજી કે છળ નહીં કરે એવો એની માનવતાનો ગુણ માનવામાં આવ્યો છે. પણ આજે આપણે મુખવટાની જિંદગી જીવવાવાળા કેટલા કપટી છીએ? આપણે દરેકની સામે વ્યવહાર તો એવો કરીએ છીએ કે જાણે એને માટે જીવ કાઢી આપશું. પણ અંદરથી એનાં જ મૂળિયાં ખોદી નાખીએ છીએ. આ જ છે આપણી વર્તમાન સભ્યતા, એટલે તો કોઈ કવિએ કહ્યું છેઆદમીમેં ઇસ કદર વિષ ભર ગયા છે, વિષધર કા વિષ હી સારા ઝર ગયા હૈ, કલ સુનોગે, આદમી કે કાટનેસ- રાતે મેં સાંપ કોઈ મર ગયા છે. કપટનો સંબંધ અહમ અને અસત્ય બન્ને સાથે હોય છે. અસત્યવાદીતા આજે સહુથી વધારે પાંગરી રહી છે. આપણે ડગલે ને પગલે સમ ખાઈને ખોટાનું સાચું કરી રહ્યા છીએ. પણ વિશ્વાસ રાખો, અસત્યનો ભાંડો ફૂટે જ છે. અસત્ય બોલનારો પહેલાં પોતાને ઠગે છે, પછી બીજાને. એક જુઠાણાને છુપાવવાને માટે એ અનેક જુઠાણાં બોલે છે જ્યાં સુધી માણસમાં હિંસા, અહમ, કપટ ને જૂઠું બોલવાની વૃત્તિ રહેશે, ત્યાં સુધી તે પવિત્ર નહીં બની શકે. એમાં માનવતાનો વિકાસ ન થઈ શકે. પવિત્રતાનો સંબંધ માત્ર સ્નાન અને ધોયેલાં વસ્ત્રોના ધર્મ પૂરતો સીમિત નથી પરંતુ, આપ સ્નાન કરીને પૂજન માટે જઈ રહ્યા છો, રસ્તામાં એક પીડાથી કણસતી, ગંધાતું લોહી ઝરતી વ્યક્તિના ત્રણ સાફ કરો છો તો આપે સાચા, પવિત્ર માનવતાના ધર્મનો નિર્વાહ કર્યો છે, અહીં પવિત્રતા એની સેવાની છે દુખીની સેવા ખરેખર પ્રભુસેવા છે. જૈન દર્શનમાં આ ૬ આત્માના ધર્મો યા આચરણોને મનુષ્યને બાંધવા અર્થાત્ સ્વાધીન યા આત્મપ્રદેશમાં વાળવાની દિશા દેનારા કહ્યા છે, મનુષ્ય શાનધારા (૧૦૩) જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #123 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આ સંયમને સમજી લે છે ત્યારે એની વિવેકદૃષ્ટિ યા દિવ્યદૃષ્ટિ ખૂલે છે. એ પરિગ્રહથી મુક્ત થવાને માટે તત્પર બને છે અને ‘તપ' ભણી વળે છે. અહીં તપનું તાત્પર્ય પરંપરાગત શરીર સૂકવવું કે એને કષ્ટ દેવું એવું નથી પણ પ્રાણીમાત્રની સેવા કરતાં કરતાં સ્વયંને કષ્ટ આપીને પણ વિશ્વકલ્યાણને માટે તત્પર થવાનું કહ્યું છે. એમ પણ કહ્યું છે. ‘ઇચ્છાનિરોધસ્તપ:' અર્થાત્ ઇચ્છાઓને રોકવી એ જ તપ છે. મનુષ્યની ઇચ્છાઓ ક્રમશઃ લાલસાઓ અને એષણાઓ બન્ને છે. આની પૂર્તિને માટે મનુષ્ય આજીવન કરણીય-અકરણીય કામ કરતો રહે છે. સ્વાર્થપૂર્તિને માટે એ પરહિત કરવામાં પણ નથી અચકાતો. આ ‘તપ'ની ભાવનાના પ્રાદુર્ભાવની સાથે ત્યાગ અર્થાત્ અપરિગ્રહનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રગટ થવા લાગે છે. ભગવાન મહાવીરનો સમતાવાદ આ જ તથ્યનું પ્રયોગાત્મક સ્વરૂપ છે. મનુષ્યની માનવતા એટલી જ્વલંત યા તેજોલેશ્યામયી બની જાય છે કે એનામાં યત્કિંચિત પણ સ્વાર્થ રહેતો નથી આવો પુરુષ ધન-ધાન્ય ત્યાગીને આકિંચન હોવા છતાં પણ સંસાર પ્રત્યે અગાધ કરુણા-ક્ષમાનો સાગર બની જાય છે. માનવતાનો ચરમોત્કર્ષ છે એનું ચરાચરમાં એકરૂપ, બ્રહ્મસ્વરૂપ બની જવું. આધ્યાત્મિક ભાષામાં બ્રહ્મમાં રમણ કરવું. વ્યવહારિક દૃષ્ટિએ બ્રહ્મચર્યવ્રતમાં આરૂઢ થવું. મનુષ્યની વાણીની ઉશૃંખલતા અને ભોગોની તીવ્ર ઇચ્છા એના પતનના સહુથી મોટાં કારણો છે. ગાંધીજીએ વાચ-કાછના સંયમ પર આ માટે જ સહુથી વધુ ભાર મુક્યો. ચારિત્ર્યભ્રષ્ટ હંમેશાં તિરસ્કાર જ પામે છે. શરીરના રોગદંડ અને રાજદંડ ભોગવે છે. આ માટે જ જૈનદર્શનમાં જ્ઞાન અને દર્શનને ત્યારે જ પૂર્ણ માન્યું છે જ્યારે એ ચારિત્રથી વિભૂષિત હોય. ચારિત્રને જ સર્વશ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. આનું કારણ પણ આ છે કે જ્ઞાનદર્શનનું પ્રયોગાત્મક રૂપ ચારિત્ર જ છે. જો ચારિત્ર દૃઢ હોય તો બધાં જ્ઞાન શીખી શકાય છે. અસીમ લાલસાઓ જ કુકૃત્યોની જનની છે. મનુષ્ય મનુષ્યના લોહીનો તરસ્યો શા માટે બની રહ્યો છે ? કેમ કે એને બધાં સુખ પોતે જ ભોગવવાં ૧૦૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #124 -------------------------------------------------------------------------- ________________ છે આપણે સહુ સુખી થઈએ- “સર્વે ભવન્તુ સુખિનઃ'ની માનવતાનું સૂત્ર ખોવાઈ ગયું છે. “મેં ભી ભૂખા ન રહું, સાધુ ન ભૂખા જાય'ની ભાવના મરી ગઈ છે. “દોનોં હાથ હલીચિયે યહ સજ્જન કા કામ પર કુઠારાઘાત થઈ ગયો છે. આથી આ વ્રતોનું અણુરૂપમાં પણ પાલન કરીને ખોવાયેલી માનવતાને પુનઃ પ્રાપ્ત કરવી છે. ભૌતિક સાધન માનવતાના વિનાશનાં સાધન બની રહ્યાં છે. એટલે ઉપર જેને આપણે માનવનો ધર્મ કહ્યો છે એનો પુનઃ વિકાસ કરવો પડશે; માનવતાના ઉન્નયનનું સાધન બનાવવું પડશે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચાર પુરુષાર્થોની વાત કહેવામાં આવી છે. ત્યાં પ્રારંભ ધર્મથી છે અને લક્ષ્ય મોક્ષ છે. આચાર્યોએ ઊંડા ચિંતન-મનન પછી આ સૂત્ર આપ્યું હતું. એમનો ઉદ્દેશ એ હતો કે આપણે “અર્થ' અર્થાતુ ધનની પ્રાપ્તિ ધર્મથી કરીએ. આપણે ધનોપાર્જન જીવન-ગુજરાનને માટે એવી રીતે કરીએ કે જેનાથી ઓછામાં ઓછી હિંસાજુઠાણાં, ચોરી કરવી પડે. શોષણને સ્થાન ન હોય, અન્યનાં ધન-વસ્તુ હડપવાનો હીનભાવ ન હોય, આ જ રીતે “કામ” અર્થાત આપણાં જીવનવ્યવહારની ક્રિયાઓ સંયમપૂર્ણ હોય, આપણે વિલાસી ન બનીએ. પતિ-પત્નીનો સંબંધ પ્રેમબંધનનો હોય, તેઓ ધર્મની ધુરાનું સંયમથી વહન કરે. ઉત્તમ ગુણધારી સંતાનની પ્રાપ્તિ કરે, અંતે ધર્મની આરાધનામાં સંસારથી મુક્ત થઈને નિષ્કામભાવે મુક્તિ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે. અહીં ધર્મનો અર્થ નીતિ, સંયમ અને સાધના થયો. આજે જ્યારે ધર્મ અને રાજનીતિના સમન્વયની વાત થાય છે તો લોકો નાકનાં ટીચકાં ઊંચા ચઢાવે છે. ઘર્મવિહીન રાજનીતિ હંમેશાં સ્વાર્થ, ભ્રષ્ટાચાર, સત્તાલોલુપતા તેમજ શોષણને જન્મ આપે છે. અહીં ધર્મ વાસ્તવિક જીવનલક્ષી જ્ઞાનનું પ્રતીક છે. ધર્મ સંસ્કાર અને માનવતાને પલ્લવિત કરવાનું પ્રતીક છે. ધર્મ અને વિજ્ઞાનને લોકો પરસ્પર વિરોધી માને છે. વાસ્તવમાં તેઓ (૧૦૫ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #125 -------------------------------------------------------------------------- ________________ નથી ધર્મને સમજતા કે નથી વિજ્ઞાનને. વિજ્ઞાન સહુથી વધુ ધર્મનું ૠણી છે; ધર્મ પર આશ્રિત છે; કેમ કે વસ્તુના મૂળ ગુણધર્મ (સ્વભાવને) સમજીને જ એ આગળ વધે છે; ત્યારે જ પ્રયોગસિદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. આપણે માત્ર શોધખોળોને જ વિજ્ઞાન માની લીધું, પણ એના આધારરૂપ તત્ત્વોને સમજ્યા નહીં, જો આપણે વિજ્ઞાનની ઉપલબ્ધિઓની સાથે એના માનવકલ્યાણની ઉપયોગિતાને સમજીએ તો આ ભ્રમણા દૂર થઈ જશે. વિનાશનાં કારણ બનનારાં વિજ્ઞાનનાં ઉપકરણ વિકાસનાં સાધન બની જશે. વિજ્ઞાનની ઉપલબ્ધિઓને જો સ્વાર્થી, સંકુચિત હાથમાં દઈ દેવામાં આવે તો હિરોશિમાનો વિનાશ જ થાય. જો એનો ઉપયોગ જનકલ્યાણ ધર્મને સમજીને કરવામાં આવે તો એ માનવ-સંસ્કૃતિના વિકાસનું ઉત્તમ સાધન બનશે. વિજ્ઞાનરૂપી મસ્તિષ્કને ધર્મરૂપી હૃદયથી જોડીએ તો સોનામાં સુગંધ ભળશે. ધર્મ શબ્દ આ રીતે અનેક રૂપોનો દ્યોતક છે. એ ક્યાંક કર્તવ્યનો બોધક છે, ક્યાંક દયા-ક્ષમાનો, તો ક્યાંક પરોપકારનો પણ બધા અર્થોમાં એનો મૂળ સ્વર તો માનવતાનો વિકાસ કરવાનો છે. આજના મનુષ્યની એ વિડંબના છે. કે માનવતાના પ્રાકૃતિક મૂળ સ્વર કે જે માનવતાનો વિકાસ કરવાનો છે તે ગુણોથી ઘણો દૂર જઈ રહ્યો છે. પ્રકૃતિ સાથેના એના સંબંધ વિચ્છેદાઈ રહ્યા છે. આથી આજે ધર્મની વાસ્તવિક વ્યાખ્યા એના જીવનમાં પુનર્સ્થાપિત કરવી પડશે. જે ધર્મ માનવતાનો વિકાસ કરતો નથી, એનું કલ્યાણ કરતો નથી, એ ધર્મ હોઈ શકે જ નહીં. ધર્મ સિવાય એ બીજું ગમે તે હોઈ શકે. આજના ધર્મનો પોકાર એ છે કે આપણે ઓછામાં ઓછું, માનવ તો બનીએ, કે જે આપણો મૂળ સ્વભાવ છે. ધર્મ દેહ સુખના ત્યાગની વાત કરે છે. જ્યારે તેનો અર્થ દેહ પ્રત્યે માત્ર ભૌતિક સુખો પ્રત્યે ત્યાગની ભાવનાની વાત છે. પણ તે સમાજના સુખ, સમૃદ્ધિની સાથે રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણની ભાવના પર વધુ ઝોક આપે છે. ધર્મ અહીં સમાજધર્મ, રાષ્ટ્રધર્મ કે વિશ્વધર્મ તરીકે વિકસિત થઈ માનવધર્મ જ્ઞાનધારા ૧૦૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ કે પ્રાણિધર્મ બની જાય છે. આ ભાવનામાં પરસ્પર પ્રીતિ, સહકાર અને સહુના ઉન્નયનની ભાવના પ્રમુખ હોય છે. અહિંસા જ્યારે પરસ્પર પ્રેમના પ્રતીક રૂપે ઉપસે છે તો સ્યાદ્વાદ પરસ્પરના ભાવોને સમજવાના ગુણને વિકસિત કરે છે. આ સ્યાદ્વાદ જ માણસનો સાચો મિત્ર બનાવે છે અને જ્યારે પરસ્પર સમજુતિ કે વૈચારિક સભાનતા જાગે છે ત્યારે હિંસા, જૂઠ કે પરદ્રવ્યહરણની ભાવના નષ્ટ થાય છે. ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્'ની ભાવના પ્રગટે છે. હકિકતમાં આ ભાવનાનો વિકાસ જ વિશ્વશાંતિ લાવી શકે છે અને યુદ્ધ તથા તિરસ્કાર રોકી શકે છે. જયારે ધર્મ અહિંસાની વાત કરે છે ત્યારે તે માત્ર કોઈને મારવાની વાત કરતો નથી પણ સહુની રક્ષાની વાત કરે છે. જૈનધર્મ તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓના કલ્યાણની વાત કરે છે. સહુને સરખા ગણી તેમના રક્ષાની વાત કરે છે. જીવદયા તે જ ધર્મનું મૂળ માને છે. ‘સર્વે ભવન્તુ સુખિનઃ' આ ભાવનાનો હાર્દ છે. આવી જ રીતે આત્મકલ્યાણ કરતા-કરતા રાષ્ટ્રધર્મને મહત્ત્વપૂર્ણ ગણે છે. કારણકે રાષ્ટ્રધર્મ પણ ધર્મ છે. તેના વિકાસ અને રક્ષણની જવાબદારી ધર્મની જ છે. આ રીતે ધર્મ સહુના કલ્યાણની વાત કરી કલ્યાણકારી રાષ્ટ્રની તરફેણ કરે છે. આવા ધર્મનો વિકાસ તે જ સાચી ધર્મનિષ્ઠા છે. જ્ઞાનધારા ૧૦૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં માનવસેવા, જીવદ્યા અને રાષ્ટ્રચિંતન (‘અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' વિષયમાં પીએચ.ડી. કરેલ છે. ૩૫ વર્ષ અધ્યાપન કાર્ય કરી નિવૃત્ત થયા છે.) જૈન ધર્મના તીર્થંકરોએ સતત વિહાર કરી માનવજીવનની પીડા નજીકથી જોઈ છે. ને માનવનાં દર્દ પિછાન્યા છે. મનુષ્ય હૃદયની સૌથી નજીક છે. તીર્થંકરોનાં ચરિત્રો પ્રેરણાદાયી ને મહિમાપૂર્ણ છે. તેઓએ માનવ, પશુ, પંખી, વનસ્પતિ સૌ પ્રત્યે કરુણા વહાવી છે ને તેઓએ આપેલી દેશનામાં પણ સતત સેવાધર્મને પ્રબોધ્યો છે. ને આ ત્યારે જ શક્ય બને, જ્યારે આપણે સૌને આત્મવત્ માનીએ. સેવા જીવનશૈલી બની જવી જોઈએ. જીવદયા સંદર્ભે ભગવાન મહાવીર કહે છે. જ્ઞાનધારા - ડૉ. ભાનુમતી શાહ - जीववहो, उष्पवहो, जीवदया अप्पणोदया ता सव्वजीव हिंसा, परिचत्ता अत्तकामेहि જીવનો વધ પોતાનો વધ છે. જીવદયા પોતાની જ દયા છે. તેથી આત્મ - હિતેષી પુરુષોએ દરેક પ્રકારની જીવહિંસાનો ત્યાગ કર્યો છે. જીવદયા એ જાહેરાત કરવાની કે અહંકાર પોષવાની વસ્તુ નથી. એનું ઝરણું તો અંદરથી સતત દ્રવવું જોઈએ. “જેની પાસે આંસુ છે કૃતજ્ઞતાનાં, કલ્પાંતના કે કરુણાનાં, એ આત્માને માટે કર્મનિર્જરા સુગમ છે. સમાધિ સુલભ છે. સુસંસ્કારોનું આધાન સહજ છે.’’ ૧૦૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવંતોએ સ્થૂળ તેમજ સૂક્ષ્મ જીવદયાનો અદ્ભુત સંદેશ આપણને આપ્યો છે. ઊઠતાં બેસતાં, સૂતાં, ચાલતાં, રસોઈ કરતાં, જમતાં, અરે પાણી પીતાં- પણ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જીવ આપણે કારણે નષ્ટ થતો નથી ને! ને તેથી જ રાત્રિભોજનને પણ જિનશાસનમાં નિષેધ ગણવામાં આવ્યું છે. જીવ નષ્ટ ન થાય. એટલું પૂરતું નથી. ક્યાંય જીવો પ્રત્યે ક્રૂરતા આચરાતી હોય તો એ જીવને એમાંથી બચાવવાના પણ છે દુભાતી પુષ્પપાંદડીને પણ જૈનધર્મમાં પાપ ગણવામાં આવ્યું છે. આવી સૂક્ષ્મ ભાવના અહિંસા અને જીવદયાની જિનેશ્વર ભગવાને પ્રબોધી છે. ફૂલને ડાળથી અલગ પાડીએ એય-ક્રૂરતા છે. ડાળ ત્યારે ધ્રૂજી ઊઠે છે. વનસ્પતિને આ ક્રૂરતાની અસર માટે અમેરિકામાં પણ પ્રયોગો થયા છે. એક છોડને મચડી નંખાતો જોતા બીજો છોડ પણ ભયથી ધ્રૂજી ઊઠે છે. સમાસુત્રમાં કહ્યું છે. “જીવને મારવું એ જાતને મારવા બરાબર છે. જીવ પર દયા કરવી એ પોતાના પર દયા કરવું જેવું.’’ જીવદયાનો વ્યવહારૂ અર્થ છે પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમ. આપણા હૃદયમાં લાગણી અને પ્રેમ હશે તો જ અંતરમાંથી જીવદયાનું ઝરણું વહેશે. માને બાળક પર પ્રેમ હોય એવો સૌ જીવો પ્રત્યે પ્રેમ રાખવાનો છે. જીવદયા યંત્રવત્ કે પ્રતિષ્ઠા ખાતર પાળવાની નથી. પ્રેમની ભાવનામાંથી એ આપોઆપ રવી જોઈએ. આપણી રગેરગમાં શ્વાસેશ્વાસે વણાઈ જવી જોઈએ. જીવદયા વિસંવાદ તરફથી સૌને સંવાદ તરફ લઈ જાય છે. માત્ર ભારત દેશમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવી હશે તો જૈનધર્મ પ્રબોધેલી જીવદયા અપનાવ્યા વિના છૂટકો નથી. વિશ્વની અણુપરીક્ષણોની હોડ વચ્ચે પણ જૈનધર્મ સમગ્ર વિશ્વને જીવદયા અને અહિંસાનો સંદેશ આપી સર્વત્ર શાંતિ અને માંગલ્યના સૂર વહાવે છે. જૈન ધર્મના તીર્થંકરો, સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજો એ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૦૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ જીવદયાના તથા માનવ સેવા અને અહિંસાના મંત્ર વડે વિશ્વના લાખો લોકોની ચેતના જગાવી છે. ને એ દ્વારા ભારત રાષ્ટ્રનું જ નહિ સમગ્ર વિશ્વનું કલ્યાણ સાધવા અગણિત પ્રયાસ કર્યા છે. વિશ્વના બધા જ પ્રશ્નોનો ઉકેલ જિનશાસને ચીંધેલી અહિંસા, જીવદયા, અપરિગ્રહમાં સમાયા છે. પણ એ માટે આપણે સૌ શ્રાવક શ્રાવિકાઓએ એ સિદ્ધાંતોને જીવંત રાખવા પ્રમાદ ત્યજી ઘેર ઘેર જવું પડશે. જ્યાં ક્યાંય માનવ જીવ, પશુ કે પંખી દુભાતા હશે ત્યાં જઈને એ બધાને યાતના મુક્ત કરવા પડશે. શ્રદ્ધા અને માંગલ્યનાં ગીત ગાવાં પડશે. આપણા હૃદયમાંથી કારુણ્યની મંગલ પ્રેમધારા વહાવવી પડશે. પ્રજા પ્રજા હાથમાં હાથ ગૂંથી વસુધૈવ કુટુંબકનો સંદેશ વહેતો કરે એ માટે આપણે પ્રયત્નશીલ બનવું પડશે. સૌને સમજાશે કે અઢી હજાર વર્ષ પહેલાં પ્રબોધેલી અહિંસા અને જીવદયા આજે સૌથી વધુ પ્રસ્તુત છે. ને ત્યારે થશે અણુપરીક્ષણને બદલે અહિંસા પરીક્ષણ, પ્રેમ પરીક્ષણ, શાંતિ પરીક્ષણ, શસ્ત્રો આપોઆપ મ્યાન થઈ જશે. સર્વત્ર શાંતિના રાસ રચાશે. જિનશાસનનો જયજયકાર કેવળ ભારતમાં જ નહિ વિશ્વભરમાં થશે. જગત હાશની અનુભૂતિ કરશે. સૌ દુ:ખી દીન લોકો માટે જિનશાસન, જૈનધર્મ ‘વિશ્રામ સ્થળ' અને ‘વિશ્વાસ સ્થળ' બની રહેશે. સંદર્ભ પુસ્તકો (૧) શ્રીમદ્ રાજચંદ્ર ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું' નિગ્રંથ પ્રવચન (અગાસ) - (૨) તીર્થંકર ચરિત્ર – મુનિ સુમેરમલ (લાડનૂ) અનુવાદ - રોહિત શાહ (૩) અસ્તિત્વનો ઉત્સવ – ગુણવંત શાહ (૪) ભગવાન મહાવીર - ગુણવંત શાહ (૫) પુણ્યની પરબ સાધર્મિકની સંગત - આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ (૬) શું આ અમદાવાદ છે ? આચાર્ય વિજયરત્ન સુંદરસૂરિ (૭) ઝેર જ્યારે નીતરી જાય છે. આચાર્ય વિજય રત્નસુંદર સૂરિ (૮) ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ઃ આચાર્ય મહાપ્રશ અનુવાદ શાહ કાનધારા ૧૧૦ - રોહિત જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ તો હિસાબF – મલુકચંદ રતિલાલ શાહ, અમદાવાદ, (અમદાવાદની બી.ડી. આર્ટ્સ કૉલેજના પૂર્વ પ્રાધ્યાપક, દેશવિદેશમાં જૈનધર્મનાં પ્રચાર માટે અનેક પ્રવચનો આપ્યાં છે. છ પુસ્તકો પ્રગટ થયાં છે – તો બ્રહ્મચર્ય સરળ છે લોકપ્રિય પુસ્તક છે, જૈન ધર્મના વિવિધ વિષયો પર તેમના લેખો અવારનવાર પ્રગટ થાય છે. વિશ્વ વાત્સલ્યના તંત્રી મંડળમાં છે.) અહિંસા ધર્મના પ્રતિપાદનમાં બધાં એકમત - તેનાં કારણો : અહિંસાનું પ્રતિપાદન સર્વધર્મોમાં જોવા મળે છે. અન્ય બાબતોમાં વિભિન્ન દષ્ટિબિંદુ ધરાવતા ધર્મસંપ્રદાયો કે મહાપુરુષો અહિંસાની બાબતમાં તો એકમતી જ ઘરાવે છે. અને આમ બને તે સ્વાભાવિક છે કારણ કે કોઈપણ દષ્ટિબિંદુથી અહિંસા જ પરમધર્મ એવા મંતવ્ય પર પહોંચી જવાય છે. કઈ રીતે તે જોઈએ. આત્મા કે જીવસંબંધમાં બધા ધર્મોની વિચારશ્રેણી મુખ્યત્વે બે પ્રકારમાં સમાવેશ પામે છે. (૧) કેટલાક ધર્મસંપ્રદાય એમ માને છે કે એક જ પરમતત્ત્વ-બ્રહ્મ આ જગતમાં વિલસી રહ્યો છે. હું તું તે એમ ભિન્ન ભિન્ન જીવો કે દૈત તે માત્ર અજ્ઞાનથી માયાથી જણાય છે. જેમ સૂર્ય એક જ છે પરંતુ પાણીના હજારો ખાબોચિયામાં તે હજારો સૂર્યરૂપે પ્રતિબિંબિત થાય છે તેમ આ વિવિધ જીવો જુદા જુદા જણાય છે પરંતુ ભેદ મિથ્યા છે; વાસ્તવમાં એક જ તત્ત્વ છે તેથી અન્યની હિંસા તે પોતાની જ હિંસા થઈ. એ રીતે તેમાંથી અહિંસાનો ધર્મ પ્રાપ્ત થાય છે. જ્ઞાનધારા ૧૧૧) જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #131 -------------------------------------------------------------------------- ________________ - હિંસા કોને કહેવાય? જેનોનાં તત્ત્વાર્થ સૂત્ર ૭/૮માં હિંસાની વ્યાખ્યા આપતા સૂત્રકાર કહે છે. પ્રયોગાત્ પ્રણવ્યપરોપvi હિંસા |પ્રમત્તયોગથી થતો જે પ્રાણવધ તે હિંસા કહેવાય. સામાન્ય રીતે પ્રાણવધ તે હિંસા એવી છે વ્યાપક સમજ છે તેનાથી ઊંડી અને જટિલ હિંસાની વ્યાખ્યા શાસ્ત્ર રજુ કરે છે તથા તેને સ્પષ્ટ સમજી લઈએ. હિંસાના પાપનો આધાર મનની ભાવના પર ઃ જીવ જીવસ્ય જીવન” એટલે કે એક જીવ બીજા જીવને મારી નાખીને જ જીવી શકે છે. મતલબ કે હિંસાનું દોષપણું એ હિંસાની ભાવના પર જ વિશેષપણે અવલંબે છે; ક્રિયા પર નહિ. મનઃ પર મનુષ્યનાં વંશમોક્ષણો: એ સૂત્ર મુજબ મન - હિંસાનો ભાવ કે અભાવ એ જ મનુષ્યના પાપબંધ કે મોક્ષનું કારણ બને છે. સંપૂર્ણ અહિંસાનો અશક્ય આદર્શનું વિધાન શા માટે? દેહધારીથી જીવનમાં સંપૂર્ણ અહિંસાનો આદર્શ અશક્ય જ છે તો પછી તેવા આદર્શનું વિધાન શા માટે ? પ્રાણાજનો કહે છે કે આદર્શ તો હંમેશાં ખૂબ ઉચ્ચ લગભગ અશક્ય જેવો હોવો જોઈએ. જેમ પ્રેસના છાપેલા અક્ષર જેવા આપણાં અક્ષરો ન બની શકે છતાંય શિક્ષણમાં પ્રવેશતા બાળકને છાપેલા અક્ષરનો નમૂનો-કિતાબ સામે રાખે છે અને ત્યારે જ લગભગ છાપેલા સુંદર અક્ષર બની શકે છે તેમ અશકય જેવો ઉચ્ચ આદર્શ હોય તો જ તેને વધુમાં વધુ સાધ્ય કરી શકાય છે. એ જ રીતે અહિંસાનાં ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા, સંપૂર્ણ અહિંસાનો આદર્શ નજર સમક્ષ રાખવો જોઈએ. મુનિ અને ગૃહસ્થના અહિંસાધર્મમાં પ્રભાવક સ્થાનધર્મ : મુનિધર્મ શ્રેષ્ઠ અને મોક્ષમાર્ગવાળો છે તેથી મુનિની અહિંસા અને બીજા ધર્મો ગૃહસ્થ પણ જેટલા અંશે આચરી શકે તેટલું વધુ શ્રેય એવી વિચારધારા પ્રચલિત થતી રહી છે તેમાં સ્થાનધર્મ સૂકાઈ જતો હોવાથી તેટલે (જ્ઞાનધારા ) ૧૧૨) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #132 -------------------------------------------------------------------------- ________________ અંશે તે દુષિત વિચારધારા છે;) ઉદાહરણથી સમજીએ. મુનિ માટે ક્રોધ એક અવગુણ છે તો રાજા માટે તે સદ્ગુણ છે કારણ કે ક્રોધ વિનાના રાજાના રાજ્યમાં દાંડતત્ત્વો વધી જાય. તેમને દબાવીને પ્રજાને અભય બક્ષવા રાજામાં ક્રોધ-દંડશક્તિ હોવા જ જોઈએ તે તેનો સ્થાનધર્મ-સ્વધર્મ છે. એ રીતે મુનિ અને ગૃહસ્થ બન્ને મોક્ષના એક રાહ પર ભલે હોય પરંતુ બન્નેના સ્થાનધર્મ જુદા જુદા હોવાથી, ઘણી બાબતોમાં તેમના સ્વધર્મ અલગ પડી જાય છે. દા.ત. ગૃહસ્થ માટે માતાપિતા પ્રત્યક્ષ પરમાત્મારવરૂપ છે. ભાઈ-બહેનનો નિર્મળપ્રેમ-રક્ષાબંધનની ભાવના. તો મુનિની દષ્ટિએ કહેવાય કે માતાપિતા, ભાઈ-બહેન સહુ વાર્થના સગા છે. કોઈ કોઈનું નથી. મુનિધર્મમાં કહેવાય કે પુષ્પપાંખડી જ્યાં દુભાય ત્યાં જિનવરની નહિ આજ્ઞા તો ગૃહસ્થને માટે કહેવાય કે ખેતી એક યા છે. આનંદ આદિ મહાન શ્રાવકો મોટા કૃષિકાર પણ હતા. આને વિગતથી સમજીએ તો મુનિ સરંભ પરિત્યાગી હોવાથી, સ્થૂળ હિંસાથી પણ વધુમાં વધુ દૂર રહેવાના આદેશરૂપે કહી દીધું કે પુષ્પ-પાંખડી પણ ન દુભાય તેવું જીવન એ જ તેનો અહિંસાધર્મ પરંતુ ગૃહસ્થ માટે તો વધુમાં વધુ આરંભવાળી-હિંસાવાળી-ખેતી પણ તેનો અહિંસાધર્મ છે. ભગવાન મહાવીરના આનંદ વગેરે ૧૧ મહાન શ્રાવકોને વિશાળ ખેતી હતી. અને તેમાં જ ગૃહસ્થનો સ્થાનધર્મ હોઈ, ખેતી તેમનો અહિંસા ધર્મ હતો. સંક્ષેપમાં જેનશાસ્ત્ર આરંભ સમારંભ-હિંસાસ્થળક્રિયામાં નહિ પણ મનની મૂર્છામાં રહ્યો છે તેમ માને છે આ વાત ગૃહસ્થ બરાબર સમજી લે તો ગૃહસ્થ ખેતીનો સ્વધર્મ છોડ્યા વિના પણ સર્વ આરંભ-સમારંભના ત્યાગ જેવું મુનિ ધર્મના ફળને મેળવી શકે છે. જેમ દૂધ શ્રેષ્ઠ ખોરાક હોવા છતાં અમુક રોગવાળાને તે ઝેર સમાન હાનિકર્તા હોઈ શકે તેમ મુનિધર્મ શ્રેષ્ઠ હોવા છતાં જેનાં વતી શ્રાવકજીવનના ઠેકાણા નથી તેવા ગૃહસ્થ માટે તો મુનિધર્મની અહિંસા કે આરંભસમારંભના ત્યાગનું વ્રત કે તેવો ઉપદેશ, તેમના માટે ઊલટો ઝેર સમાન નુકસાનકારક નીવડી શકે. તેમને માટે તો હમણાં ગૃહસ્થ ધર્મ જ સ્વધર્મ કે જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠધર્મ સમજી શકાય. આમ સર્વત્ર વિવેકથી જ અહિંસાધર્મ કે ધર્મતત્ત્વનો નિર્ણય તારવવાની જૈનધર્મને શીખ આપે છે. હિંસાની ઉત્પત્તિમાં કારણ ઃ આમ તો શાસ્ત્ર હિંસાની ઉત્પત્તિનું મૂળભૂત કારણ સૂત્રરૂપે સંક્ષેપમાં જણાવતા કહે છે કે : अप्रादुर्भावः खलु रागादीनाम् भवत्य हिंसति । तेषामेवोत्पति हिंसेति जिनागमस्य संक्षेप : । । એટલે કે રાગાદિની ઉત્પત્તિ ન થવી તે જ અહિંસા અને તેની (રાગાદિની) ઉત્પત્તિ તે જ હિંસા. એટલે કે હિંસાનું કારણ વ્યક્તિમાં રાગાદિ રહ્યા છે તેથી તેનાથી હિંસા થઈ જાય છે. (વીતરાગમાં હિંસા જન્મતી નથી. વીતરાગ અહિંસક હોય છે. આ સૂત્રરૂપ વિધાનને વિગતથી સમજીએ તો હિંસાની ઉત્પત્તિના, હિંસામાં પ્રવૃત્ત થઈ જવામાં નીચેનાં કારણ હોય છે : (૧) વેરવૃત્તિ (૨) ધન, મિલકત આદિના સ્વાર્થી હેતુથી (૩) અજ્ઞાનતાથી જેમ કે દેરાસરમાં પણ રેશમી વસ્ત્રો પહેરીને પૂજા કરે કેમકે તેને ખબર જ નથી કે કીડાઓને મારીને આવાં વસ્ત્રો બને છે. (૪) હિંસાના ફળથી પીડા ભોગવવી પડશે. એ કર્મ સિદ્ધાંતને માનતો નહિ હોવાથી ચિંતા વિના હિંસાચાર કરે છે. (૫) બેદરકારીથી, ઊઠતા બેસતા ઉપયોગપૂર્વક નહિ જીવવાથી, ક્રિયામાં હિંસા થઈ જાય. (૬) રસલોલુપતા કે શોખ-જેમકે જીભના સ્વાદને વશ બની માંસાહાર કરે. વાઘ, સિંહ જેવા પ્રાણીઓના શિકાર કરવાનો શોખ હિંસામાં પ્રેરે. અહિંસાના આધારમાં દૃઢ બનવાના ઉપાય : (૧) હિંસામાં રહેલા દોષોનું દર્શન કરવાથી અહિંસામાં સ્થિર થવાનું બળ મળે છે. (૨) મૈત્રી આદિ ચાર ભાવનાઓનું તેમજ બાર અનુપ્રેક્ષાનું ચિંતન, અહિંસાના આધારમાં વેગ લાવે છે. ગૃહસ્થજીવનમાં અમુક અનિવાર્ય હિંસા જેમ દેહનિભાવ માટે અમુક હિંસા અનિવાર્ય છે તેમ ગૃહસ્થ જીવનમાં પણ અહિંસાની મર્યાદા રહે છે. તેને માટે અમુક હિંસા અનિવાર્ય હોય છે. ૧૧૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #134 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ આ ચાર પ્રકારની હિંસામાં પ્રવૃત્ત થવું જ પડે છે. (૧) સંકલ્પીમારવાની ઇચ્છાથી થતી હિંસા. તેમાં અપરાધીની હિંસા તેને માટે ક્ષમ્ય છે. (૨) આરંભી ઃ રસોઈ-વ-કાર્યમાં અજાણપણે થઈ જતી હિંસા. (૩) ઉદ્યોગી: “આર્થિક પ્રવૃત્તિ-ધંધામાં થતી હિંસા. (૪) વિરોધીઃ આતતાયીને મારવો. ગાંધીજી કહે છે : “ખેતી એ યજ્ઞ છે અને જે પોતાની આજીવિકા માટે ખેતી કરે છે તેને માટે તે મોક્ષનું દ્વાર છે પરંતુ કરોડપતિ થવા અર્થે જે ખેતી કરે છે તેને માટે તે નર્કનું દ્વાર છે.” TE - - - Sાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો (બીના ગાંધી : બી.એ. કૉમ્પ્યુટર વિજ્ઞાન, યોગિક કલ્ચર અને યોગિક શિક્ષણમાં ડીપ્લોમા કોર્સ કર્યો છે તથા નેચરોપથીનો પણ ડીપ્લોમા અભ્યાસ, ૧૪ વર્ષથી યોગ શીખવે છે, નિર્મલા નિકેતન કૉલેજમાં 'કાઉન્સેલર' છે. વિવિધ સામાયિકોમાં લેખ પ્રસિદ્ધ થયા છે. પ્રમોદાબેન ‘ચિત્રભાનુ' પાસે જૈનદર્શનનો અભ્યાસ કરે છે.) જ્ઞાનધારા જૈન દર્શન પ્રાચીનકાળથી જ તેની આહાર-વિહારની તથા આચાર વિચારની પદ્ધતિ માટે સારાયે વિશ્વમાં પ્રખ્યાત છે. તેના એક એક સિદ્ધાંત અને આહાર-વિહાર / આચાર-વિચારના પ્રત્યેક નિયમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. કારણકે આ નિયમો / સિદ્ધાંતો કોઈ સામાન્ય મનુષ્ય દ્વારા પ્રચલિત કરાયા નથી પરંતુ અનાદિ કાળથી આ નિયમો / સિદ્ધાંતો પૂર્વનાં તીર્થંકરો / મહર્ષિઓએ આધ્યાત્મિક પદ્ધતિએ જાણ્યાં છે અને આપણી સમક્ષ મૂક્યાં છે (આમ તો, વિજ્ઞાન અને અધ્યાત્મ, બંને એક સિક્કાની જ બે બાજુ છે. વિજ્ઞાનમાં બુદ્ધિ એ મહત્ત્વનું સાધન છે જ્યારે આધ્યાત્મિક પ્રગતિમાં બૌદ્ધિક સર્વોપરિતા જ અગત્યની નથી પણ અનુભૂતિ (Self-realisation) નું મહત્ત્વ છે. વિજ્ઞાન અંતિમ અથવા સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે પણ પામી નથી શકતું, તે માટે તો અધ્યાત્મના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય છે) જૈનદર્શનના સિદ્ધાંતો કાળની ભઠ્ઠીમાં હજારો વર્ષોથી શેકાઈને પરિપકવ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ બીના ગાંધી ૧૧૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ બનેલાં અને વિવિધ કસોટીમાંથી પાર ઊતરેલાં સિદ્ધાંતો છે. ભગવાન મહાવીરે જૈનદર્શનની પુન:સ્થાપના કરી આ વૈજ્ઞાનિક શ્રી મહાવીર સ્વામીએ, તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી, પોતાના શિષ્ય પરિવાર, સાધુ સમુદાય, શ્રાવક-શ્રાવિકા સમુદાય અને એથીય આગળ વધીને સમગ્ર માનવજાત તથા સંપૂર્ણ સજીવ-સૃષ્ટિના પરમ કલ્યાણને માટે જૈનદર્શનની પુનઃસ્થાપના કરી આ સિદ્ધાંતો નિરૂપેલા છે. માટે જ એ નિયમોનું ચુસ્તપણે-સમજપૂર્વક પાલન કરવાથી આત્મકલ્યાણ થયા વિના રહેતું નથી. એ નિયમોનાં પાલન દ્વારા ઘણાં જીવો આત્મકલ્યાણ સાધી મોક્ષે ગયા છે તેનાં દૃષ્ટાંતો પ્રાચીન ગ્રંથોમાં વિદ્યમાન છે. આ જૈનદર્શનનાં કેટલાંક વૈજ્ઞાનિક તથ્યો ઉપર વિચાર કરીએ, જેમ કે શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય, ગુરુનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્ત્વ. ૧. શરીર વિજ્ઞાન : ભગવાન મહાવીર જેઓ મહાતપસ્વી, મહાધ્યાની અને મહાજ્ઞાની હતા, તેમણે પણ આત્માને ઓળખવા પર જ ભાર મૂકેલો છે. અને તેને અનુલક્ષીને જ સર્વ પ્રવૃત્તિઓ કરવાનો ઉપદેશ આપેલો છે. આ આત્માની ઓળખ માટે સાધના કરવાની છે અને સાધના કરવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. આ સ્વાસ્થ્ય માટે શરીર રચનાનું શરીરનાં બધાં તંત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણાં શરીરમાં ૯ તંત્રો કાર્યરત છે, (૧) માંસ પેશી તંત્ર (Muscular System) (૨) અસ્થિ તંત્ર ( Skeletal System) (૩) પાચન તંત્ર (Digestive System) (૪) ઉત્સર્જન તંત્ર (Excretory System) (૫) શ્વસન તંત્ર (Respiratory System) (૬) રૂધિરાભિસરણ તંત્ર (Circulatory System or Cardio-vasular System) ૧૧૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #137 -------------------------------------------------------------------------- ________________ (૭) સ્નાયુ તંત્ર (૮) અંતઃસ્ત્રાવી ગ્રંથિ તંત્ર (૯) પ્રજનન તંત્ર આ દરેક તંત્રનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે તે માટે આહાર, આસન-પ્રાણાયામ તેમ જ બાહ્ય તપ સંબંધી જે નિયમો બતાવ્યા છે તે વૈજ્ઞાનિક રહસ્યોથી ભરપૂર છે તેમ જ સ્વાથ્યની દૃષ્ટિએ પણ લાભદાયક (૧) આહાર સંબંધી નિયમો : (૧) આહાર પર જેટલું ધ્યાન અપાય તેટલું જ ધ્યાન અનશન પર આપવાનું છે. ઉપવાસથી પાચનતંત્રને વિશ્રામ મળે છે. (૨) મિતાહાર અને મિતાહાર બંનેની જરૂર છે. (૩) સૂકો ખોરાક અને સ્નિગ્ધ ખોરાક બંનેમાં સંતુલન રાખવું. કારણ સૂકો ખોરાક નિયમિત લેવાથી ક્રોધ, ચિડિયાપણું વધે છે તેમ જ અસ્થિતંત્ર-ઉત્સર્જન તંત્ર પર અસર થાય છે. જ્યારે નિયમિત સ્નિગ્ધ ખોરાક લેવાથી અમ્લતા પેદા થાય છે, મેદ વધે છે. પ્રમાદ આવે છે માટે સંતુલન જરૂરી છે. (૪) રાત્રિભોજનનો ત્યાગ કહ્યો છે. કારણ રાતના સમયે શારીરિક પરિશ્રમ ઓછો હોવાથી ચયાપચયની ક્રિયા મંદ પડી જાય છે. એથી અજીર્ણ, વાયુ વગેરેનાં રોગ થવાની સંભાવના રહે છે. (૫) સૂર્યોદય પછી ૪૮ મિનિટે, સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટે ભોજન કરવું. કારણ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં શુદ્ર જીવ-જંતુ, માખી-મચ્છરનો ઉપદ્રવ વધુ હોય છે. (૬) ઊકાળેલું પાણી પીવાનું છે. પાણીમાં રહેલ જીવ-જંતુ દ્વારા ફેલાતાં કોઈ પણ પ્રકારના રોગ થવાની શક્યતા રહેતી નથી. જ્ઞાનધારા (૧૧૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) For Private & Personal use only Page #138 -------------------------------------------------------------------------- ________________ (૭) એકાસણું - બિયાસણનું તપ દિવસમાં એક કે બે વખત નિયમિત રીતે જમવાથી શરીરનાં યંત્રોને રાત્રિ દરમ્યાન સંપૂર્ણ આરામ મળે છે. હૃદય અને ફેફસાં પર વધુ બોજો નથી પડતો. આ દ્વારા ખાન પાનની અનિયમિતતા કે અયોગ્ય આહારનો ત્યાગ થાય છે. (૮) આયંબિલનું તપ. છ વિગયનો ત્યાગથી, રસપરિત્યાગથી રસેન્દ્રિય (દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ, સાકર) પર કાબૂ આવે તેમ જ બાકીની ચાર ઇન્દ્રિયોનો પણ સંયમ થાય છે. શરીરમાં કફ અને પિત્તનું શમન થાય છે. કારણ છ વિગય દ્વારા કફ ઉત્પન્ન થાય છે તેમ જ લીલાં શાકભાજી પિત્ત કરે છે. (૯) આયંબિલની ઓળી, નવ દિવસની ઓળી ચેત્ર તેમજ આસો માસમાં આવે છે જે બે ઋતુઓનો સંધિકાળ છે જે દરમ્યાન આરોગ્યમાં ફેરફાર થાય છે. (૧૦) ઉપવાસ કરવાથી દેહશુદ્ધિ થાય છે. કારણ તેની શરૂઆત આગલા દિવસની સાંજથી થાય છે, સમાપ્તિ બીજા દિવસની સવારે થાય છે એટલે કે પૂરા ૩૬ કલાકનો ઉપવાસ હોય છે. માત્ર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી ઉકાળેલું પાણી પીવાથી આંતરિક ઘન કચરાનો નિકાલ થાય છે. શરીરમાં વધેલ કફ, પિત્ત, વાયુનું ઉત્સર્જન થાય છે. કૃમિ વ.ને ખોરાક ન મળવાથી સ્વયં બહાર નીકળી જાય છે માટે મહિનામાં ૧-૨ ઉપવાસ કરવા જરૂરી છે. આમ, આહાર દ્વારા વિચાર પર અસર પડે છે. વિચારશુદ્ધિ થાય છે. (૨) વિહાર સંબંધી નિયમો : (Relaxation) (૧) ઊંઘ સ્વાથ્ય માટે આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. પણ અનિદ્રા અને અતિનિદ્રાથી બચવાનું છે. સંયમિત નિદ્રા લેવાની છે અતિનિદ્રાથી તમોગુણની વૃદ્ધિ થાય છે તેમજ આયુષ્ય ઘટે છે. કારણ ઊંઘમાં શ્વાસની સંખ્યા વધી જાય છે એથી જીવનશક્તિ ઓછી થાય છે અને '૧૧૯. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) જ્ઞાનધારા Page #139 -------------------------------------------------------------------------- ________________ અનિદ્રા, અતિ-જાગરણ રોગનું કારણ બને છે. બે પ્રહરની ઊંઘનું વિધાન છે. રાત્રિના પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં જાગતાં રહેવું જોઈએ અને દ્વિતીય તથા તૃતીય પ્રહરમાં નિદ્રાધીન થવું જોઈએ. છ કલાકની નિદ્રા પૂરતી છે. (૨) આસન (કાયક્લેશ) : શરીરના ચૈતન્ય-કેન્દ્રોને જાગૃત કરવા આસનો ખૂબ મહત્ત્વનાં છે. આનાથી પાચનશક્તિ સતેજ થાય છે. સ્નાયુઓ લચીલા બને છે. મેરૂદંડ લચીલું બને છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત રહે છે. રક્તસંચાર સંતુલિત રહે છે. સ્થાનાંગ, બૃહતકલ્યભાષ્ય, ઉત્તરાધ્યયન, મૂલારાધના, યોગશાસ્ત્ર આદિમાં આસનનું વિસ્તૃત વર્ણન છે. આમાં સમ્યક વિવેક અને વિશ્લેષણ કરી વયં નક્કી કરવું કે કયું આસન જરૂરી છે. મૂળ ઉદ્દેશ છે નિર્જરા અથવા આત્માનું શોધન. આસનસિદ્ધિ પછી પ્રાણાયામ કરવો જોઈએ. શ્વાસ અને પ્રવાસની સ્વાભાવિક ગતિનો રોધ કરીને વિશિષ્ટ રીતે ચલાવીએ અને આમ પ્રાણનો વિશિષ્ટ સંચય કરીએ તે પ્રાણાયામ કહેવાય છે. પ્રાણાયામ દ્વારા પાંચ વાયુનો જય કરવાનો છે. નામ મૂળ સ્થાન વર્ણ ક્રિયા અન્ય સ્થાન (i) પ્રાણવાયુ નાસિકાનો લીલો રેચક-પૂરક-કૂભક આનું સ્થાન હૃદય, નાભિ અને અગ્ર ભાગ પગના અંગૂઠા સુધી પ્રસરેલો છે. (i) અપાનવાયુ કંઠની પાછળ કાળો રેચક-પૂરક પીઠ, ગુદા, પગની પાની નાડી (i) સમાન વાયુહૃદય (iv) ઉદાન વાયુ તાળવું, ભૂકુટિનો મધ્ય ભાગ ધોળો રેચક-પૂરક-ભક નાભિ અને સર્વ સાંધાઓ હૃદય, કંઠ લાલ પૂરક-કૂંભક-રેચક શાનધારા ૧૨૦) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #140 -------------------------------------------------------------------------- ________________ (v) વ્યાન વાયુ સર્વ ભાગોમાં ઈન્દ્ર ધનુષ્ય (સર્વરંગ) વાયુ જયના ફાયદા : પ્રાણાવાયુ : જઠરાગ્નિ પ્રબળ થાય, દીર્ઘશ્વાસ ચાલે, દમ ન ચડે, શરીર હલકું થાય. સમાન અને અપાનવાયુ : ગડ, ગૂંબડ અને ઘા રૂઝાઈ જાય, ભાંગેલું હાડકું સંધાઈ જાય, ઉદરની અગ્નિ પ્રદિપ્ત થાય, મળ-મૂત્રાદિ થોડાં થાય, રોગોનો નાશ થાય. મરણ અવસરે દશમે દ્વારથી પ્રાણ ત્યાગ થાય, પાણી તથા કાદવથી શરીરને બાધા ન થાય. વ્યાન વાયુ : ટાઢ અને તાપની અસર થતી નથી. શરીરનું તેજ વધે અને નિરોગતાની પ્રાપ્તિ થાય. (૪) વાણીનો સંયમ કરવો : વાણીના અસંયમથી પણ રોગ પેદા થાય છે. જીવનશક્તિ અધિક ખર્ચ થાય છે. મૌન રાખવાથી ઊર્જા વધે છે. (૫) ઇન્દ્રિયોનો સમ્યક્ ઉપયોગ ન અતિયોગ ન અયોગ. આનાથી ઇન્દ્રિયો સ્વસ્થ રહે છે. આમ, વિહાર દ્વારા આચાર (behaviour patteru or) આચરણ પર અસર થાય છે. અને આચારશુદ્ધિ થાય છે. ૨. મનોવિજ્ઞાન : જૈનદર્શનમાં મન અને શરીરના સંબંધની વાત કહી છે જેને વર્તમાનયુગમાં ‘સાયકોસોમેટિક (મનોકાયિક) રોગ' તરીકે ઓળખે છે. આધિ - માનસિક રોગ, મનોવિકાર જ્ઞાનધારા કૂંભક પૂરક-રેચક-કુંભક - ૧૨૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ – શારીરિક રોગ ઉપાધિ – ભાવનાત્મક રોગ શરીરની વ્યાધિનું મૂળ કારણ છે મન. આ મનની શુદ્ધિ માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે. ચિત્ત એટલે અખંડ ચૈતન્ય. ચિત્તમાં ભાવ ઉત્પન્ન થાય છે. આ ભાવની ક્રિયાને સંચાલિત કરે છે મન. આમ ચિત્ત, ભાવ અને મનનો પરસ્પર સંબંધ છે. શુદ્ધ ચિત્ત, શુદ્ધ ભાવ ઉત્પન્ન કરશે. અશુદ્ધ ચિત્ત ક્રોધ, માન, માયા, લોભ, કલહ વગેરે અશુદ્ધ ભાવ ઉત્પન્ન કરશે. મને તો માત્ર એક ઉપકરણ છે. ચિત્તશુદ્ધિ ભાવશુદ્ધિ મનશુદ્ધિ માટે, અમુક નિયમ જોઈએ. (૧) પ્રાયશ્ચિત - ભૂતકાળનાં પાપોને આત્મસાક્ષીએ કે ગુરુ સમક્ષ પ્રક્ષાત્તાપ કરવો. પાપોની શુદ્ધિ માટે તપ કરવું. (૨) દેવ, ગુરુ, વડીલોનું બહુમાન કરવું તે વિનય. (૩) વૈયાવચ્ચ : સંયમી, તપસ્વી, મહાવ્રતીઓની સેવા કરવાથી પણ શુદ્ધતા આવે છે. (૪) સ્વાધ્યાય, પાઠ-પઠન, ચિંતન, મનન કરી ભાવોની શુદ્ધિ કરવી. (૫) ધ્યાન - આર્ત-રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાન કરવું. (૬) કાયોત્સર્ગ : કાયાને પાપવ્યાપારોથી રોકી, ભાવથી ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ કરવો તે. (૭) જીવનશૈલીમાં પરિવર્તન : આહાર-વિહાર સંબંધી નિયમોનું પાલન કરી આચાર-વિચારની શુદ્ધિથી ચિત્તશુદ્ધિ થશે. (૮) ભાવનો સંબંધ છે આભામંડળ (લેશ્યા) સાથે. જેવા ભાવ તેવું આભામંડળ, જેવું આભામંડળ તેવા ભાવ. માટે ભાવલેશ્યાઅધ્યવસાયની પવિત્રતા પર ધ્યાન આપવું. આધ્યાત્મિક રીતે વિકસિત ગુરુઓનાં સાંનિધ્ય માત્રથી શિષ્યનો આત્મિક વિકાસ થાય કારણ આ આભામંડળ. એક જીવનાં વિચારોનો જ્ઞાનધારા ) ૧ ૨ ૨. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ તેની પાસે આવેલાં અન્ય જીવ પર પણ પડે છે. આને વૈજ્ઞાનિક ભાષામાં વીજ-ચુંબકીય શક્તિ કહે છે. માટે ચિત્તશુદ્ધિ માટે ગુરુની આવશ્યકતા છે. (૧૦)જાપ દ્વારા પણ મનશુદ્ધિ — ભાવશુદ્ધિ → ચિત્તશુદ્ધિ થાય છે. વાચિક જાપ - ઉચ્ચારપૂર્વક કરાય તે. w ઊપાંશુ જાપ હોઠ ફફડાવીને કરાય તે માનસ જાપ મનથી થાય તે. આમાં માનસ જાપ શ્રેષ્ઠ છે. - ૩. પર્યાવરણ : આજે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. જમીન, જળ અને વાયુ બધું જ પ્રદૂષિત થઈ રહ્યું છે. જૈન દર્શને વર્ષો પહેલાં આનાં ઉપાયો જણાવી દીધાં છે. સંયમી અને વ્રતી સમાજનું નિરૂપણ કર્યું છે. (૧) આજે જમીનમાંથી પેટ્રોલ, ધાતુઓ, કોલસા માટે અધિક ખોદકામ, ઉત્ખનન થઈ રહ્યું છે. મહાવીરે કહ્યું, ફોડીકમ્મે-ભૂમિનું ઉત્ખનન ન થાય, ન કરવું. - (૨) પીવાલાયક પાણી ઓછું થઈ રહ્યું છે. ઉદ્યોગોના ઝેરીલા રાસાયણિક પદાર્થો સીધા જળાશયમાં જાય છે. સમુદ્રી માર્ગથી જઈ રહેલાં જહાજોમાંથી કરોડો ટન તેલ ફેલાઈ રહ્યું છે. પરિણામે સમુદ્રી જંતુઓનો સંહાર થાય છે. મહાવીરે સીમિત ઉપયોગની વાત કરી જળનું પરિમાણ, વાહનનું પરિમાણ, દિશાનું પરિમાણ કરવાથી આ સમસ્યા પર નિયંત્રણ આવી શકે. જ્ઞાનધારા (૩) હવાનું પ્રદૂષણ શ્વાસોચ્છ્વાસ દ્વારા આપણાં શરીરમાં ઝેરી વાયુ જાય છે. વાહનો દ્વારા નીકળતો ધૂમાડો ફેંફસામાં પહોંચી નુકશાન પહોંચાડે છે. આજે આંખ, નાક, ગળામાં બળતરા તથા રોગો વધી રહ્યાં છે. મહાવીરે કહ્યું વાકમ્મે-જંગલોની વાઢકાપ ન થાય. આમ, ૧૨ વ્રતરૂપી સંયમધર્મનું આચરણ તેમજ ૧૪ નિયમ દ્વારા ૧૨૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ પણ સંયમધર્મ આચરવાથી એક નિયંત્રિત ઉપભોગવાળો સમાજ ઊભો થશે જે અહિંસા અને શાંતિને જન્મ આપશે. અન્યથા અનિયંત્રિત ઉપભોગવાળો સમાજ હિંસા, અશાંતિ ફેલાવશે. (૪) આવશ્યકતાનો સંયમ અથવા સીમાકરણ કરો. આમ, શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન, પર્યાવરણ ઉપરાંત જૈન દર્શનમાં બીજાં પણ તથ્યો છે જેમ કે ધનની સીમા કરવી તે શાંતિ અને સુખ લાવશે. અહિંસા, સાધનશુદ્ધિ, નૈતિકતાનું આચરણ કરવું. સ્વાર્થની સીમા રાખવી. એટલે કે પોતાનો આર્થિક વિકાસ કરે પણ બીજાનાં હિતને નુકશાન ન પહોંચાડે. આમ, જૈનદર્શન ખૂબ જ વૈજ્ઞાનિક છે. જ્ઞાનધારા ૧૨૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો (શરીર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરે...) - ડૉ. રેણુકા પોરવાલ (બી.એસ.સી., એલ.એલ.બી., પીએચ.ડી. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ એક અધ્યયન વિષય પર પીએચ.ડી. કરેલ છે. ડીપ્લોમા ઈન જૈનોલોજી કરી રહ્યા છે. જૈનજગત સામાયિકના હિન્દી વિભાગના સંપાદિકા છે.) વિષય પરિચય ઃ જૈનદર્શનવિજ્ઞાન અને ધર્મ બંનેનો સુભગ સમન્વય છે. એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. એની પરંપરામાં વિજ્ઞાનના સિદ્ધાંતોના સ્પષ્ટરૂપે દર્શન થાય છે જેમકે પાણી ફીલ્ટર કરી ઉકાળીને જ પીવું. રાત્રી ભોજન વાસી ભોજનનો નિષેધ, કંદમૂળ અને માંસાહારનો સર્વથા ત્યાગ, પાણી, વનસ્પતિ જેવા કુદરતી સ્રોતોનો મર્યાદિત ઉપયોગ, અષ્ટમી ચતુર્દશીના દિવસે વ્રત ઉપવાસ પ્રતિક્રમણ વગેરે અનેક નિયમોમાં વૈજ્ઞાનિક રહસ્યોતથ્યો-સમાયેલાં છે. આ નિયમો અને સિદ્ધાંત માનવીના આરોગ્યની જાળવણી માટે અને વાતાવરણમાં પર્યાવરણની સમતુલા માટે પરિપૂર્ણ છે. જૈનદર્શનમાં ધ્યાન, સાધના, યોગ, યંત્ર-મંત્ર વિદ્યાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે બ્રહ્માંડના અનેક ગૂઢાર્થ યોગ, ધ્યાન અને અધ્યાત્મ સાધનાને વધુ મહત્ત્વ આપે છે. કારણકે એમાં નૈસર્ગિક ઉપચારશક્તિ Natural hilling power સમાયેલી છે. આજના, માનવ સમક્ષ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત અનેક ૧૨૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા – Page #145 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાઓ છે. એના જીવનની અણમોલ ઘડીઓ તનાવયુક્ત જીવનશૈલીને કારણે શુભકાર્યમાં વપરાતી નથી. એ સંપૂર્ણ જિંદગી ટેન્શનમાં જ ગુજારે છે. આવી અનેકવિધ સમસ્યાઓનું સમાધાન જૈનધર્મમાં વિસ્તૃત રીતે દર્શાવેલું છે. ધર્મને સાચા અર્થમાં સમજી જીવનમાં ઉતારનાર માનવી શારીરિક પીડા, તનાવ, નિરાશા, આપઘાતિક વલણ વગેરેમાંથી મુક્તિ મેળવી સુખશાંતિમય જીવન ગુજારે છે. પ્રસ્તુત નિબંધમાં જૈનદર્શનના સિદ્ધાંતો સાથે વિજ્ઞાન કઈ રીતે સંકળાયેલું છે તે દર્શાવ્યું છે. એમાં પ્રથમ ધ્યાન અને શરીર સ્વાસ્થ્ય, પર્યાવરણ અને જૈન શાસ્ત્રોમાં સમાયેલી આજની અદ્યતન શોધોનો પરિચય કરાવ્યો છે. ધ્યાન અને શરીર સ્વાસ્થ્ય : આપણા પૂર્વાચાર્યો અને વર્તમાન આચાર્યોએ મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ અર્થે વિવિધ ધાર્મિક પ્રણાલીઓ પ્રતિપાદિત કરી છે. આ નિયમોના પાલન દ્વારા મનુષ્ય રોગમુક્તિ અને સુખશાંતિ મેળવે છે. આ પ્રમાણે વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદ પ્રસ્થાપિત કરવા જૈનધર્મ કટિબદ્ધ છે. જ્યારે મનુષ્યમાં માનસિક તનાવ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે જો એના કારણોનો અભ્યાસ કરવામાં આવે તો અનેક પરિબળો જોવા મળે છે જેમાં મુખ્યત્વે મનમાં દબાયેલી-ધરબાયેલી ઈર્ષ્યા, પ્રતિસ્પર્ધા, ઘૃણા, ભયની લાગણી કે સત્તા-સંપત્તિ માટેનો સંઘર્ષ, નિષ્ફળતા વગેરે જ હોય છે. મનુષ્યના અંતર્મનમાં આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તરત જ અંતઃશ્રાવી ગ્રંથિઓ સ્વતઃ કાર્યાન્વિત થઈ જાય છે. એમાંથી ઝરતા અનિયમિત શ્રાવને કારણે વ્યક્તિ શારીરિક ફેરફાર અનુભવે છે જે નીચે મુજબ છે. (૧) પાચનક્રિયા મંદ પડી જવી કે બિલકુલ સ્થગિત થઈ જવી. (૨) મોંના અંદરના ભાગમાં રહેલી ભીનાશ સુકાઈ જવું જેને કારણે ખૂબ તરસ લાગે છે. (૩) જલ્દીથી હાંફ ચઢે છે અને શ્વાસોશ્વાસ વધી જાય છે. ૧૨૬ જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ (૪) યકૃત રક્તમાં વધુ પડતી શર્કરા છોડવા લાગે છે. (૫) બ્લડપ્રેશર વધે છે. આ સર્વ બદલાવ તનાવની સ્થિતિનું સમાધાન થતાં આપમેળે જ દૂર થઈ જાય છે પરંતુ હરસમયે રહેતું ટેન્શન ધીરેધીર - અપચો, ડાયાબિટીસ, દમ, બ્લડપ્રેશર વગેરે બિમારીના રૂપમાં ઘર કરી જાય છે. આનો ઉપાય શો? વિજ્ઞાનની દૃષ્ટિએ આ રોગોની સારવાર વિવિધ દવાઓ દ્વારા શક્ય છે પરંતુ શાસ્ત્રની દૃષ્ટિએ જો શરીર વિજ્ઞાન સમજીએ તો એનો ઉપાય પૂર્વાચાર્યોએ ખૂબ સાહજિકતાથી વર્ણવેલો જોવા મળે છે. વર્તમાન આચાર્યોએ પણ વ્યાખ્યાન, શિબિર અને ગ્રંથલેખન દ્વારા અનેક વ્યક્તિઓને બિમારીમાંથી મુક્તિ અપાવી આપણે જોયું કે તનાવને લઈને મનુષ્ય શરીરની અંતઃ શ્રાવી ગ્રંથિઓમાંથી વહેતો શ્રાવ અનિયમિત થઈ જાય છે. એ અંતશ્રાવી ગ્રંથિઓ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. આ ગ્રંથિઓમાં પિટ્યુટરી ગ્લેન્ડસ, થાઈરોઈડ ગ્લેન્ડસ, એનલ ગ્લાસ વગેરે મુખ્ય છે. આ ગ્રંથિઓ શરીરમાં સ્થિત વિવિધ કેન્દ્રો (ચક્ર) સાથે સંબંધ ધરાવે છે. ઉદાહરણાર્થ નાભિસ્થાનમાં રહેલા તેજસ કેન્દ્ર પર ચિત્તને એકાગ્ર કરવાથી એડ્રિનલ ગ્રંથિમાંથી શ્રાવ-હોર્મોન્સ નિયમિત વહેતો થાય છે જેને કારણે પેનક્રિયા સંપૂર્ણ કાર્ય કરતું થઈ જાય છે. પિટ્યુટરી ગ્લેસ દર્શન ચક્ર (કેન્દ્ર) સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેન્ડસ ગળામાં આવેલા વિશુદ્ધિ કેન્દ્ર સાથે સંબંધ ધરાવે છે. શરીરમાં ચૈતન્ય કેન્દ્રો નિશ્ચિત સ્થાન પર હોય છે. જ્યાં અંત શ્રાવી ગ્રંથિઓમાંથી શ્રાવ-હોર્મોન્સ કરે છે. આ કેન્દ્રો પર મનને એકાગ્ર કરવાથી તે જાગૃત થઈ સક્રિય થઈ જાય છે. મનને એકાગ્ર કરવાની ઉત્તમ રીતે કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ એ તનાવમાંથી ઉગરવાનો સચોટ ઉપાય છે. કાયોત્સર્ગમાં શરીરને સ્થિર નિશ્ચલ શાંત સ્થિતિમાં રાખવામાં આવે છે. શ્વાસોશ્વાસની જ્ઞાનધારા) - . ૧૨૭ 'જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #147 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા આંતરદષ્ટિ દ્વારા નિરખવામાં આવે છે. આ આંતરદર્શનની ક્રિયા દ્વારા શરીરમાં પ્રાણશક્તિ ઉર્જા વધે છે આ ગ્રંથિઓના સ્ત્રાવને નિયમિત કરવામાં આવે તો મનુષ્ય ભય, ક્રોધ, આક્રમણ વગેરે આવેગો પર કાબૂ મેળવે છે. લેશ્યા અને ધ્યાન : લેશ્યા રંગો સાથે જોડાયેલી છે એ સુવિદિત છે. વિભિન્ન રંગો વ્યક્તિના બ્લડપ્રેશર, નાડી, શ્વાસોશ્વાસની ગતિ વગેરે પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. આજે ચિકિત્સા પ્રણાલીમાં વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. લેશ્યાધ્યાનમાં સાધકે મનને ચૈતન્ય કેન્દ્ર પર એકાગ્ર કરી ત્યાં નિશ્ચિત રંગનું ધ્યાન કરવાનું હોય છે. લેશ્યા ધ્યાનમાં પાંચ પ્રકારના રંગોનું કલ્પના દ્વારા મનઃચક્ષુ પર સ્પષ્ટ રૂપથી જોવાનું હોય છે. એ પાંચ રંગો પન્ના જેવો લીલો રંગ, નીલરંગ, ઉગતા સૂર્ય જેવો લાલ રંગ, પીળો સૂર્યમુખી જેવો રંગ અને પૂર્ણિમાના ચંદ્ર જેવો શ્વેત રંગ જ્યોતિ કેન્દ્રો પર ચમકીલા રંગ દ્વારા ધ્યાન કરવાથી ભાવધારા નિર્મળ થાય છે જે માટે આનંદ કેન્દ્ર પર લીલા રંગનું ધ્યાન કરવામાં આવે છે. દર્શન કેન્દ્ર પર ઉગતા સૂર્ય જેવા લાલ રંગનું ધ્યાન ધરવાથી મન આનંદિત થઈ જાય છે. રંગમાંથી નીકળતા તરંગો દર્શનચક્ર અને શાંતિચક્રને પ્રભાવિત કરે છે અને મનુષ્યની ભાવનાત્મક પ્રતિક્રિયાનું નિયમન કરે છે. ભાવલેશ્યા : પ્રત્યેક ચૈતન્યમાંથી નીકળતી પ્રાણઊર્જા શરીરની આસપાસ રહે છે જે ભાવલેશ્યા-આભામંડળ-ઓરાના નામે ઓળખાય છે. ભાવલેશ્યા માનવીના બદલાતા વિચારોની સાથે બદલાતી રહે છે. વૈજ્ઞાનિક દંપતી મિ.એન મિસીસ ક્રીલિયાન્સને હાઈલી ફોટો સેન્સેટીવ કેમેરા વડે આભામંડળના ફોટાઓ લેવામાં સફળતા મળી. જીવંત પ્રાણી કે વનસ્પતિનું આભામંડળ તેજસ્વી અને ગતિશીલ હોય છે. જ્યારે નિર્જીવ પદાર્થની ઓરા ફીક્કી અને સ્થિર હોય છે. મનુષ્યના મનમાં જેવા હિંસક કે આક્રમક વિચારો આવે છે ત્યારે એના ચિત્તમાં પ્રથમ ભાવમાં ફેરફાર અનુભવાય છે. જે ભાવલેશ્યા તરીકે જ્ઞાનધારા - ૧૨૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ ઓળખાય છે અને ત્યારબાદ એ હિંસા આચરે છે જે વ્યર્લેશ્યા કહેવાય છે. મનુષ્ય પોતે તપ, યોગ અને ધ્યાનની પ્રક્રિયા દ્વારા આંતરિક પરિવર્તન કરી શકે છે. ઉપવાસ, આયંબિલ વગેરે. જો બાહ્યતપ દ્વારા શરીરમાં રાસાયણિક પરિવર્તન લાવી શકાય છે. જો તેની સાથે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ જેવા અત્યંતર તપ પણ આચરવામાં આવે તો જન્મોજન્મની વેર અને અહમની ગ્રંથિ ખુલી જાય છે. સાધક ચૈતન્યકેન્દ્રના ધ્યાન દ્વારા અશુભ લેશ્યાને શુભમાં પરિવર્તન કરવા શક્તિમાન બને છે. શુભલેશ્યા સામી વ્યક્તિમાં શુભ વિચારોનું આરોપણ કરી શકે છે. ધર્મ અને પર્યાવરણ : આગમકાળમાં મનુષ્ય પ્રકૃતિની અતિ નિકટ રહેતો. એ નિસર્ગના સૌંદર્યનું પાન કરતાં એની વિરાટતા અનુભવી પંખીઓનો કલરવ અને વહેતાં ઝરણાંઓનો મધુર ધ્વનિ શ્રવણ કરતાં કરતાં પ્રભુત્તુતિ કરતો. કદિ નૈસર્ગિક વાતાવરણને પ્રદૂષિત કરવાનો પ્રશ્ન જ ન રહેતો. મનુષ્ય જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધર્મને જ આપતો જેથી સ્વાર્થમાં અંધ થઈ આડેધડ વૃક્ષનું છેદન કે પાણીનો વેડફાટ કે પ્રકૃતિ સાથે છેડછાડનો વિચાર પણ ઉદ્ભવતો નહિ. નદી કે કૂવાના પાણીને પવિત્ર ગણવામાં આવતું એ પીવાના ઉપયોગમાં લેવાતું જેથી તેને કોઈ દૂષિત કરતું નહિ. આજે પરિસ્થિતિ એ છે કે કેટલાંયે રાસાયણિક કારખાનાઓનો અતિ જોખમી કચરો નદીમાં ઠલવાય છે. જેનો ભોગ કાંઠે રહેતા પશુઓ અને જલચર જીવો બને છે. આ દૂષિત રસાયણો મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત હાનિકારક હોય છે. આવા રસાયણો કુદરતના ઈકો સિસ્ટમને પણ ખોરવી નાંખે છે જેના પરિણામ સ્વરૂપ કોઈ કોઈ જગ્યાએ કમોસમી એસીડિક વરસાદ પણ થાય છે જૈન ધર્મમાં ઘણા સિદ્ધાંતો પર્યાવરણની જાગરૂકતાનાં દર્શન કરાવે છે. એમાં ‘ઈરિયાવહી સૂત્ર' જીવ વિરાધનાનું સૂત્ર છે એટલે કે એમાં અજાણતાં કે જાણતાં કોઈ જીવને પીડા ઉપજાવી હોય તો એની માફી માંગવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ‘પરસ્પરોપગ્રીવાનામ્।' આ સૂત્ર દર્શાવે છે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૨૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ કે જીવોને જીવન જીવવા માટે એકબીજાના આલંબનની જરૂર પડે છે. આ સૂત્ર પર્યાવરણની રક્ષા માટે અતિ ઉપયોગી છે. જૈનધર્મનું બીજું એક સૂત્ર છે ધર્મો રક્ષતિ રક્ષતઃ। અર્થાત્ તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. તે ઉપરાંત ગહિંસા પરમો ધર્મઃ। અહિંસા સૌથી ઉત્તમ ધર્મ છે. જૈનધર્મમાં શ્રમણની વ્યાખ્યામાં જ સર્વ જીવ પ્રત્યેનો સમતા ભાવ ઝળકે છે. ‘ોગાદ્વાર' પ્રમાણે ગદ્ મમ પિચં રુદ્ઘમ્ ગાળિય મેવ સત્વ નિવાળું, ન દારૂ, ન દળાવેડ્સ, સમ્મળા તેળ સો સમળો! અર્થાત્ જેમ મને દુઃખ ગમતું નથી તેમ બીજા જીવોને પણ દુ:ખ ગમતું નથી. માટે હું હિંસા ત્યાગું છું અને બીજાને પણ હિંસાનો ત્યાગ કરવા માટે પ્રેરણા આપીશ માટે હું શ્રમણ છું. આ પ્રમાણે જૈનધર્મમાં જીવન જીવવા માટેની વિચક્ષણ પદ્ધતિ છે જે અપનાવવાથી પ્રદૂષણ અટકાવી શકાય છે અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવાય છે. આ માટેના ધાર્મિક નિયમો નીચે મુજબ છે. (૧) વિશ્વના દરેક જીવો સાથે મૈત્રી (૨) પ્રાકૃતિક સ્ત્રોતનો ખપ પૂરતો ઉપયોગ, જરાપણ બગાડ નહિ. (૩) દુનિયાના દરેક જીવોના શુભ અને કલ્યાણ માટેની પ્રાર્થના. (૪) અહિંસક જીવન પદ્ધતિ જેમાં મૈત્રીભાવના, પ્રમોદ ભાવના, કરૂણા ભાવના અને માધ્યસ્થ ભાવનાનો સમાવેશ હોય. (૫) સંપૂર્ણ શાકાહારી ભોજન જે સાત્ત્વિક હોય. જો ભોજન શાકાહારી ન હોય તો એમાં સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે જેથી હાર્ટએટેક અને બીજી ગંભીર બિમારીઓની શક્યતા ખૂબ વધી જાય. તે ઉપરાંત એમાં રહેલાં રસાયણો, એન્ટીબાયોટિક અને હોર્મોન્સ અગણિત રોગો પેદા કરે છે. તે ઉપરાંત એ આહાર તામસિક હોવાથી એને વાપરનારા ઝનૂની પ્રકૃતિના બને છે. પ્રદૂષણ અને તંદુરસ્તીનું સમાધાન શાસ્ત્રોમાં પ્રકૃતિ સાથેના પ્રેમ દ્વારા નિરખવા મળે છે. તીર્થંકર પ્રભુ લોકોને ઉપદેશ આપવા માટે સમવસરણમાં જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૩૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષની છાયામાં બિરાજમાન થાય છે. પ્રભુની વાણી હજારો પશુ પક્ષીઓ પણ સાંભળે છે. પ્રભુના લાંછનો વૃષભ, સિંહ, કાચબો, સર્પ આપણને પ્રાણીઓ સાથેના પ્રેમનો સંદેશ આપે છે. જૈન ધર્મ સાથે વિજ્ઞાન એવી રીતે વણાયેલું છે કે તે રોજિંદી જીવનશૈલીનો જ એક ભાગ છે. જેમકે ચાતુર્માસ દરમ્યાન ખાસ પાણી ઉકાળીને જ પીવામાં આવે છે જેથી પાણીજન્ય રોગ થવાનો ભય ન રહે. ચાતુર્માસ દરમ્યાન સૂર્યના કિરણો પૃથ્વી પર નહિવત્ જ પડે છે જેને કારણે મહામારી ફેલાવાનો ડર રહે છે જેનાથી બચવા માટે પાણી ઉકાળીને જ પીવામાં આવે છે વળી ઉકાળેલા પાણીમાં ફરીથી હવામાંથી બેક્ટેરિયા દાખલ થવાના સંજોગ હોય છે માટે ચાતુર્માસ દરમ્યાન પાણી એ પીવાના ઉપયોગમાં લેવામાં આવતું નથી. બીજો નિયમ- અષ્ટમી અને ચતુર્દશીને દિવસે લીલાં શાકભાજીનો ઉપયોગ વર્જ્ય હોય છે કારણ કે એ દિવસોમાં શરીરમાં રહેલું પ્રવાહી ચંદ્રમાની અસર હેઠળ હોય છે. લીલા શાકભાજીમાં પાણી વધુ પ્રમાણમાં હોવાથી એનો ઉપયોગ કરવામાં આવતો નથી. દરિયાના પાણીમાં પણ એ સમયે વધુ ભરતી આવે છે. આપણે જોયું કે આગમશાસ્ત્રોમાં વિજ્ઞાનની ઘણી શોધોના ઉલ્લેખ આવે છે. જેમ કે આવશ્યક ચૂર્ણિ, નીશિથ ચૂર્ણિ વસુદેવ હિંડીમાં કક્કાસ નામના શિલ્પી એ રીમોટ કંટ્રોલથી વિમાન ઉડાડવાની વાત આવે છે એ રીમોટ વડે પ્લેનના દરવાજા ખોલે છે અને બંધ કરે છે તે જ પ્રમાણે ગણિત, ખગોળ, ભૂગોળ, જીવવિજ્ઞાન વગેરેને પ્રતિપાદિત કરતો ગ્રંથ તિલોય પન્નતિ પણ છે. કલ્પસૂત્રમાં આવતું પ્રભુ વીરના ગર્ભનું સ્થાનાંતર આજના મેડિકલ વિજ્ઞાનમાં હજી સફળતાપૂર્વક થયું નથી. કલ્પસૂત્રમાં વર્ણવેલી કાલકાચાર્યની કથા અનુસાર તેઓ શક લશ્કરને ગર્દભીલ રાજાના ગર્દભને કેવી રીતે ક્યારે અને ક્યાં બાણોની વર્ષા કરવી તેવી તાલીમ આપે છે. કર્મ અને વિજ્ઞાનનો સંબંધ જોઈએ તો શુદ્ધ આત્મા એટલે જીવ અને જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૩૧ . Page #151 -------------------------------------------------------------------------- ________________ સજીવ અર્થાત્ કાર્મિક મેટર. આ કાર્મિક મટીરીયલ આત્માના ગુણોને આચ્છાદિત કરવાનું કાર્ય કરે છે. શુદ્ધ આત્મામાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત વિર્ય અને અવ્યાબાધ સુખ છે પરંતુ એ કાર્મિક મેટર વડે દુષિત થાય છે. આમ તો મનુષ્યનું ધ્યેય તો આત્માની પૂર્ણ શુદ્ધતા પામવાનું અને કર્મ પર વિજય મેળવવાનું હોય છે. પરંતુ એ કર્મના અણુઓ-પુદ્ગલ-આત્માને વળગે છે. આત્મામાં શોષાય છે. જો આત્મા સાવચેતી રાખે તો કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આત્માને વળગેલાં કર્મ ફળ આપ્યા પછી આપમેળે ખરી જાય છે. હવામાં રહેતા કર્મના અણુઓનું ગુરુત્વાકર્ષણ ઓછું હોય છે. જ્યારે કર્મ આત્માને ચોંટે છે ત્યારે બંધ કહેવાય છે. ઘણી વાર આત્માને ઘણાં કર્મ વળગે છે જેથી એ ભારે થાય છે અને નીચલી યોનિમાં જન્મ લે છે. આત્મા-કર્મને એવી રીતે ખેંચે છે જે રીતે ચુંબક લોખંડની રજને આકર્ષે છે. તે જ પ્રમાણે આત્મામાં કર્મનો બંધ થાય છે. આગમ શાસ્ત્રોમાં ક્વોન્ટમ સિદ્ધાંત પણ જોવા મળે છે. તનુસાર સૂર્ય શક્તિનો સ્રોત છે. ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત પર સૂર્યનાં કિરણોનો સહારો લઈને ચઢ્યા હતા. આપણે જોયું કે પ્રાચીન સમયમાં માનવી પાસે અતુલ બુદ્ધિબળ હતું પણ સાથે શાંત સમતાધારી મન હતું. જીવનમાં તનાવને સ્થાન ન હતું જેને પરિણામે તે પ્રકૃતિ સાથે તન્મયતાથી રહેતો અને શાંતિથી જીવન ગુજારતો હતો. આજના માનવ સમક્ષ જ્ઞાન છે, ભૌતિક સુખ સાધનો છે પરંતુ એ અશાંત, વિક્ષુબ્ધ અને તનાવપૂર્ણ સ્થિતિમાં રહે છે. જૈનધર્મ મનુષ્યને વિજ્ઞાનની સાથે અધ્યાત્મ જ્ઞાન પણ આપે છે. ધ્યાન અને યોગ દ્વારા સમતામય જીવન જીવવાની તાલીમ દર્શાવે છે. જૈનધર્મમાં પ્રાકૃતિક સ્રોતોની રક્ષા, પર્યાવરણની સમતુલા, નૈસર્ગિક ઉપચાર અને મનુષ્યને સતાવતી ભૌતિક અને માનસિક સમસ્યાઓનું નિદાન વિસ્તૃત રીતે સમજાવેલું છે. એ સર્વ ઉપાયોને આચરણમાં મુકવાથી જીવનમાં તનાવ, નિરાશા દૂર થાય છે અને પર્યાવરણની સમતુલા પણ જળવાય છે. જ્ઞાનધારા ૧૩૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ क्रम सं. नाम चैतन्य केन्द्र १ शक्ति केन्द्र २ स्वास्थ्य केन्द्र ३ तैजस केन्द्र 4. ४ ७ ८ ९ १० 99 १२ १३ आनन्द केन्द्र विशुद्धि केन्द्र જ્ઞાનધારા ब्रह्म केन्द्र प्राण केन्द्र चाक्षुष केन्द्र अप्रमाद केन्द्र दर्शन केन्द्र ज्योति केन्द्र शांति केन्द्र ज्ञान केन्द्र ग्रन्थि व इन्द्रिय संबंध गोनाड्स (कामग्रन्थि) गोनाड्स (कामग्रन्थि) एड्रीनल पेन्क्रियाज ( आइसलैण्ड्स ऑफ लैंगर हैन्स ) સંદર્ભ સૂચિ 1. The Scientitic foundation of Jainism २. प्रेक्षाध्यान सिद्धांत और प्रयोग ३. गद्यसंग्रह કાગળખાઉ સંસ્કૃતિ ઝાડને પણ મ્યુઝિયમ પીસ બનાવી દેશે. Certiticate Course Jainology Lecture Notes १33 थायमस थायराइड, पेराथायराइड रसनेन्द्रिय घ्राणेन्द्रिय चक्षुरिन्द्रिय श्रोत्रेन्द्रिय पिट्यूटरी (पीयूष ) पीनियल हाइपोथेलेमस बृहन्मस्तिष्क ( कोर्टेक्स) K. V. Mardia आचार्य महाप्रज्ञ - डॉ. विजय कुलश्रेष्ठ અતુલ શાહ વિનિયોગ પરિવાર - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ વિજ્ઞાન - જૈનધર્મનું દૃષ્ટિબિંદુ (ડૉ. અભય દોશી મીઠીબાઈ કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રોફેસર પ્રોફેસર છે. અને મુંબઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના ગાઈડ થયા છે. કવિ છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે.) આજે સર્વ પર્યાવરણવિજ્ઞાનીઓની ગંભીર ચિંતા છે કે, જે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી મનુષ્ય જાતિના વિકાસ માટે સર્જાયા હતા, એ જ વિજ્ઞાન-ટેક્નોલોજીની સાઈડ-ઈફેક્ટ યુગો-યુગોથી મનુષ્યનું રક્ષણ કરનારી પ્રકૃતિ અને પર્યાવરણને નષ્ટ કરી છે. પર્યાવરણ Eecologyમાં આવતાં અનેકવિધ પરિવર્તન-વધતું Global Temperature, હિમાલય કે એન્ટાર્ટિકાનું બરફ ઓગળવું, ઠેરઠેર આવતા પૂર-વાવાઝોડા કે હમણાં જ આવેલા સુનામી જેવા ભયાનક વાવાઝોડાએ વિખ્યાત પર્યાવરણશાસ્ત્રોઓને જ નહિ, સર્વ સભાન નાગરિકોને અંતરથી હચમચાવ્યા છે અને વૈકલ્પિક (Alternative) જીવનશૈલીની શોધ માટે પ્રેર્યા છે. આ શોધમાં અનેક પર્યાવરણ વિજ્ઞાનીઓની નજર પ્રાચીન ભારતીય જીવનશૈલી અને જીવનદર્શન તરફ સહજ રીતે વળી છે. તેમાં પણ વર્ણવાયેલી પ્રકૃતિ સાથેની સંવાદિતા અને આદર તેમના હૃદયને સ્પર્શે છે. આમાં પણ જૈનદર્શનની અહિંસાપ્રધાન, સૂક્ષ્મ વિચારણા પણ ખાસ્સા આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્ઞાનધારા - આ પર્યાવરણ વિજ્ઞાનીઓના વિચાર પર્યાવરણ મનુષ્યજાતિ માટે ઉપકારક છે, માટે તેનું રક્ષણ કરવું જોઈએ એવી સ્વાર્થી મનોવૃત્તિમાંથી જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ડૉ. અભય દોશી ૧૩૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ સર્જાય છે. અન્યોને જીવવા દો, નહીં તો મરી જશો.''માં તેમની વિચારભૂમિકાનો પાયો છે. જૈનદર્શનનો અહિંસાવિચારનો પાયો પ્રકૃતિની આ સર્વ તત્ત્વોમાં વિલસતો આપણા જેવા જ ચૈતન્યપૂર્ણ આત્મા પ્રત્યેના આદર અને સમાનુભૂતિમાં રહ્યો છે. જૈનધર્મનો પર્યાવરણવિચાર મનુષ્યોની ક્ષુદ્ર ગણતરીથી મંડાયો નથી, એ તો સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના પાયા પર મંડાયો છે. પરિ + આવરણ (આજુબાજુનું આવરણ)તે પર્યાવરણ. જૈનધર્મની અહિંસાપૂર્ણ વ્યવહાર દૃષ્ટિ આજુ-બાજુના સમગ્ર જીવલોકના પર્યાવરણનું રક્ષણ કરવા ચાહે છે. જૈનધર્મનો સમગ્ર વિશ્વ પ્રત્યેનો મૈત્રીભાવ અને કરૂણાપૂર્ણ દૃષ્ટિ તે જ જૈનધર્મનો પર્યાવરણવિચાર છે, જે વાસ્તવમાં Deep Ecology સૂક્ષ્મતમ પર્યાવરણ વિજ્ઞાન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમો છે, જે જાતિ, દેશ, કાળ સમયની સાપેક્ષતા વિના, સાર્વભૌમ પંચમહાવ્રતો છે. દુનિયાના દરેક દર્શનમાં આ પાંચ મહાવ્રતો થોડે-ઘણે અંશે જોવા મળી શકે, પરંતુ પરમાત્મા મહાવીરે આ પાંચ મહાવ્રતોનું જે સર્વાંગી નિરૂપણ કર્યું છે તે વિશિષ્ટ છે અને તેથી પણ વધુ આ પંચ મહાવ્રતોના પાલન સંબંધી સાધુ અને શ્રાવકોના જીવનની અનેક ઉત્તરગુણો, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત આદિની વ્યવસ્થા ખરે જ અદ્ભુત છે. સાધુ ભગવંતોના નિર્મળ ચારિત્રપાલન માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાને દર્શાવવામાં આવી છે. તેમાં ‘પારિષ્ઠાપનિકા સમિતિ' આજના સંદર્ભે વિશેષ નોંધપાત્ર છે. મનુષ્યે નકામી વસ્તુ ફેંકવામાં, પરઠવવામાં જે વિવેક નથી રાખ્યો એને લીધે Waste Management એ સમગ્ર વિશ્વ માટે પીડાદાયક બન્યું છે. એમાં પણ પ્લાસ્ટિક જેવા નોન ડિગ્રેડેબલ એલિમેન્ટે તો (પર્યાવરણમાં પુનઃ ન ભળી જતા પદાર્થો) ‘હાય તોબા' કરી દીધા છે. આપણા રેલ્વે સ્ટેશનો પર ખાલી પડેલ પ્લાસ્ટિક બોટલોના પર્વત રચાય છે, આપણા શહેરોમાં વરસાદના દિવસોમાં પ્લાસ્ટિકની થેલીઓ પાણીમાં અવરોધ કરી કૃત્રિમ પૂર સર્જે છે અને ગાય જ્ઞાનધારા ૧૩૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર ૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ વગેરે પ્રાણીઓના પેટમાં જઈ અનેક રોગોને જન્મ આપે છે. લાંબા સમય સુધી પર્યાવરણમાં એકરૂપ ન થઈ પોતાના વિષમય દ્રવ્ય વડે છ-કાય જીવોની હિંસા કરનારા પ્લાસ્ટિકના ઉપયોગ પ્રત્યે આપણે જાગૃત બનીએ અને બોટલ, કપ, થેલીઓ આદિના ઉપયોગ અંગે પુનઃ વિચારણા કરીએ. શ્રાવકોના અણુવ્રતમાં પ્રથમ જ અહિંસાવત દર્શાવ્યું છે. આ અહિંસાવ્રતના પાલનમાં સહાય કરવા માટે જ બીજા અગિયાર વ્રતોનું આયોજન કરાયું છે. આમાં સાતમા-ભોગોપભોગ-પરિમાણ વ્રત આજના સંદર્ભે વિશેષ નોંધપાત્ર છે. શ્રાવક પોતે પોતાના ભોગ-ઉપભોગમાં તો મર્યાદા રાખે જ, અહિંસા વ્રતને ધ્યાનમાં રાખી શક્ય એટલી અલ્પહિંસા કરે. આ ઉપરાંત આ વ્રતના એક ભાગ રૂપે આજીવિકા સંબંધી વિવિધ કર્મોનો વિચાર કરવામાં આવ્યો છે તેમાં પંદર કર્માદાનો અતિહિંસામય હોવાથી ત્યાજ્ય ગણ્યા છે. આજના વિશ્વમાં ભૌતિકવાદની દોટે અને વિકાસની મૂર્ખાઈભરી ઘેલછાએ આ કર્માદાનોના વિશાળરૂપ ધરાવનારા ફેક્ટરી, કારખાનાંઓ અને ઉદ્યોગોને નામે આયોજનો થયા છે. આ આયોજનોને ઓછામાં ઓછા કરવામાં આવે, એનાથી જગત દૂર રહે તો પણ પર્યાવરણ સુરક્ષાના અનેક પ્રશ્નો ટળી જાય. આ પંદર કર્માદાનમાં પહેલા પાંચને કર્મ-આજીવિકા સંબંધી કાર્યરૂપે ગણાવાયા છે. ઇંગલકર્મ-અંગારકર્મ અગ્નિસંબંધી કાર્યોની કારખાના આદિમાં થતી અતિશયતાએ ગ્લોબલ ટેમ્પરેચરના વધારામાં ફાળો આપ્યો છે. એમાં પણ રેફ્રિઝરેટર અને એરકનિશનના ઉત્પાદનમાં વપરાતાં વિવિધ વાયુઓએ આકાશના ઓઝોન લેયરમાં ગાબડા પાડી દીધો છે. વનકર્મજંગલોનો સફાયો કરી પર્યાવરણમાં ભયાનક અસમતુલા ઉત્પન્ન કરી છે. ગ્રીનહાઉસ ઈફેક્ટ (ગ્લોબલ વોર્મિંગ)ને લીધે અનેક રોગો ઉત્પન્ન થયા છે, તો સમુદ્ર કાંઠાના અનેક નગરો પાણીમાં ડૂબી જાય એવી સંભાવના ઊભી થઈ છે. શકટકર્મ-ભાટકર્મ એટલે ગાડીઓ (સ્કુટર, મોટરકાર આદિ) બનાવવા અને ભાડે આપવા. આજે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીની લી. જ્ઞાનધાર જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #156 -------------------------------------------------------------------------- ________________ હરિફાઈને લીધે રોજેરોજ નવા મૉડેલો માર્કેટમાં આવે છે અને જાહેરખબરો દ્વારા જાગૃત થયેલી આપણી ભોગલાલસાને લીધે નગરો વધુ અને વધુ પ્રદૂષણમય બનતા જાય છે. સ્ફોટકકર્મની ઊંચાઈએ તો ધરતીમાતાના પેટાળમાં અણુબોમ્બે ફોડાવ્યા છે. આ અણુબોમ્બ ફોડવા વધુ પડતી ખાણો ખોદવી એ પણ ધરતીકંપનું એક કારણ હોઈ શકે એ સંભાવના પર પર્યાવરણવિજ્ઞાનીઓ વિચારી રહ્યા છે. જેમ આ કર્મો ત્યાજ્ય છે, તેમ કેટલાક વેપારો પણ વિષમય હોવાથી ત્યાજ્ય છે. દાંત, લાખ, કેશ, ઝેર આદિના હિંસામય હોવાથી ત્યાજ્ય છે. પરંતુ તાજા સમાચાર તો કહે છે કે, આંધ્રપ્રદેશના ખેડૂતો જંતુનાશક દવા તરીકે કોક અને પેપ્સી વાપરે છે. આ કોક અને પેપ્સી પીનારા મનુષ્યોના આરોગ્યનું શું થતું હશે? આવા વિષમય કેમીકલથી બનેલા પીણાનો વેપાર કરવો એ પણ વિષવેપાર જ છે. એક ઠંડા પીણાંની જાહેરખબરમાં આવે છે, ‘ચે વિત માળે મોર’ એમને ‘મોર’ શબ્દથી જે અભિપ્રેત હોય તે પરંતુ મારા હૃદયમાં તો થાય છે કે, આવા ઝેરના વેપાર કરનારી નાગણ સમી કંપનીઓને વિશ્વમાંથી દૂર કરવા કોઈ મોર સમાન શક્તિશાળી રાજનેતા કે સંતપુરુષ પધારો. પાંચ સામાન્ય એટલે સામાન્ય પ્રજાને મોટા પાયા પર અસર કરનારાં કર્મો. યંત્ર પિલનકર્મ આધુનિકયુગમાં અત્યંત વ્યાપક બન્યું છે. આ યંત્રોએ વિવિધ પ્રકારના ધ્વનિ-વાયુ પ્રદૂષણ અને કેમિકલ તેમ જ ધાતુ કચરાઓથી સમગ્ર જીવસૃષ્ટિને હેરાન-પરેશાન કરી છે. તો નિર્ભ્રાછન કર્મ એટલે પશુ પક્ષીઓની ઉત્પાદન ક્ષમતા નષ્ટ કરવી. પરંતુ આધુનિક-વિજ્ઞાને એનાથી આગળ વધી ‘જિનેટિક સાયન્સ'ના નામે જે સંકરીકરણ કર્યું છે એ ચોંકાવનારૂં છે. ભારતની વિવિધ ઉત્તમ જાતિની ગાયોને બદલે વધુ દૂધની ઘેલછામાં પ્રવેશેલી જર્સી ગાયોમાંની કેટલીક જાતોમાં ડુક્કરનું સંકરીકરણ કરાયું છે. તો એનાથી આગળ વધી વનસ્પતિ-આદિમાં પણ પ્રાણીઓ, માછલીના જીન્સ ઉમેરવાની યોજના ચાલી રહી છે. અન્નાહાર અને માંસાહાર જ્ઞાનધારા ૧૩૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ વચ્ચેના ભેદની વ્યવસ્થા જ ડૂબી રહી છે. આપણા સાધુ સંતોએ જાગૃત થઈ અન્ય ધર્મના સંતો સાથે એકત્ર થઈ પ્રકૃતિ સાથેની આ ક્રૂર રમત સામે અવાજ ઊઠાવવો જ રહ્યો. “ડિસ્કો પપૈયા'ના નામે ઓળખાતા પપૈયામાં ગાજર ઉમેરવાથી શરૂ થયેલી યાત્રા ક્યાં પહોંચી છે ? દાવાનલ-પ્રગટાવી જંગલો સાફ કરવાને લીધે તો વિશ્વના મોટાં-મોટાં જંગલો નષ્ટ થઈ રહ્યા છે અને વરસાદનું ચક્ર અસંતુલિત થઈ રહ્યું છે. તો સરહડા શોષવિર્ય (કૂવા, તળાવ, નદીઓ સૂકાવવા)ને લીધે ભયાનક દુકાળો સર્જાયા છે અને પાણી માટે જ વિશ્વયુદ્ધ ખેલાય એના એંધાણ છે. બોરિંગ દ્વારા વધુ પડતું પાણીનું શોષણ એ પણ એક પ્રકારે “સહિત શોષણ વર્મ' જ છે. પાણીના શક્ય એટલા ઉપયોગનો ઉપદેશ હૃદયમાં ધારણ કરવાથી જ આ સમસ્યામાંથી પાછા વળી શકીએ. છેલ્લા “અસતિપોષણકર્મમાં સામાજિક પર્યાવરણની ચિંતા કરવામાં આવી છે. અસંખ્ય ચેનલો અને વિવિધ ફિલ્મોએ આપણા Moral Values પર ખૂબ ઊંડા આઘાત પહોંચાડ્યા છે. આપણા સૌના ઘરમાંનું ટી.વી. પણ અસતિપોષણનું સાધન બન્યું છે. આમ, આપણે સૌ બહારના અને આંતરિક પર્યાવરણને અસંતુલિત કરનારા વિવિધ કર્માદાનો સમજી શક્ય એટલાં કર્મો છોડી પ્રભુ આજ્ઞાનું પાલન કરનાર થઈએ. જીવસૃષ્ટિને સુખ દેવું અને દુઃખ ન દેવું એ જૈનધર્મનું મુખ્ય લક્ષ્ય છે. એ અનુસાર જ સાધુઓ અને શ્રાવકોની જીવનવ્યવસ્થા ગોઠવાઈ છે. આ જીવનવ્યવસ્થામાં પર્યાવરણનો વિચાર સ્વાભાવિક રીતે જ સમાયો છે. જ્ઞાનધારા (૧૩૮ નિસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો (યુ.કે. અને યુ.એસ.માં જૈનદર્શન પર પ્રવચનો આપે છે. જૈનપ્રકાશ' અને ‘બાલજ્યોત'ના સંપાદક મંડળમાં છે તેમના નિબંધ ‘સ્યાદવાદ' ને એવોર્ડ મળેલ છે.) જેન ન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો' આ વિષય પર વિચાર કરતાં આપણી સામે જૈનદર્શન એટલે જૈન સંપ્રદાય અને વિજ્ઞાન એટલે ભૌતિકવિજ્ઞાન એવી પ્રાથમિક ભ્રાંતિ ઉત્પન્ન થાય પરંતુ અહીં એ અર્થ અભિપ્રેત નથી. જૈન દર્શન એટલે વિશ્વમાં વ્યાપ્ત અનંત અનંત ગુણધર્મયુક્ત તમામ પદાર્થોનાં રહસ્યોને ઉદ્ઘાટિત કરનાર જિનેશ્વર ભગવંતે પ્રરૂપિત દર્શન. એ કોઈ વાદ, સંપ્રદાય, પરંપરા કે વાડાની મર્યાદામાં સીમિત નથી. અને વિજ્ઞાન એટલે માત્ર ભૌતિક જગતના બાહ્ય સ્વરૂપની આંશિક અને મર્યાદિત છણાવટ કરતું સંકુચિત વિજ્ઞાન નહીં પરંતુ પ્રકૃતિના તમામ અંશો સાથે સંકળાયેલ વિશેષ શાન છે. જ્ઞાનધારા વર્તમાન ચોવીસી આદિનાથ ભગવાન ઋષભદેવથી આરંભી અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સુધીના તીર્થંકરોને જૈનદર્શનના પ્રણેતાપ્રરૂપક અને પરમાત્મા માનવામાં આવે છે. ચરમ શાસનપતિ ભગવાન મહાવીરસ્વામીની અનંતકરુણાના પરિપાકરૂપ જ્ઞાનધારા અનંતલબ્ધિનિધાન ગુરુ ગૌતમ આદિ ગણધરોના માધ્યમથી વર્તમાન વિશ્વને પ્રાપ્ત થઈ છે. ૧૨૫ વર્ષની કઠોર સાધના અને ઘોર તપશ્ચરણપૂર્વક કર્મયુદ્ધમાં વિજેતા બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર મહાવીર સ્વામીનું કાર્ય તો સિદ્ધ થઈ ગયું હતું. કૈવલ્ય પ્રાપ્તિ બાદ, નિર્વાણ નિશ્ચિત હતું. છતાં પણ વિશ્વવત્સલ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ - કુ. તરલા એ. દોશી ૧૩૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ વિતરાગ પરમાત્માએ પ્રાપ્તજ્ઞાનની લ્હાણી કરી! એક વત્સલ માતા પોતાના ગૃહમાં પ્રવેશ કરતી હોય, ઊંબરે આવી પહોંચી હોય, અંદર દૃષ્ટિ પડે અને જુએ તો પોતાનું ૬-૮ માસનું બાળક ચોક્કસ દિશા તરફ ધસમસતું ભાંખોડિયા ભેર જઈ રહ્યું છે. બાળક સામે રમકડાંના ઢગલા વચ્ચે એક કાળોતરો વિષધર કુંફાડા મારતો ડોલી રહ્યો છે. બાળક નવા આકર્ષક રમકડાંને પકડવા આતુર છે. માતા સ્તબ્ધ છે. ક્ષણમાં જ માતાના મુખમાંથી ચિત્કાર ઊઠે છે. બેટા! થોભી જા, આગળ ના જઈશ, ના જઈશ! સ્વાભાવિક જ છે કે મા, મૌન ન રહી શકે. એક બાળક તરફ એક માતાનું વાત્સલ્ય મૌન તોડાવે તો વિશ્વ વત્સલ પરમાત્માની અનંતકરુણા મહાવીરને મૌન કેમ રહેવા દે!! સળગતા સંસારને સાતાનું પાણી છાંટતી પરમાત્માની વાણી સરી......જગતના જીવોનાં તમામ દુઃખોનું કારણ અને નિવારણ બતાવતા મહાવીર સ્વામી બોલ્યા મા હણો મા હણો..... પ્રકૃતિનાં રહસ્યોનું આ પ્રથમ ઉદ્ઘાટન! આ કોઈ આયાસપૂર્વકનું ઉચ્ચારણ ન હતું. પ્રકૃતિમાંથી પ્રતિબિંબિત ભાવ હતો. હિંસા એજ અનર્થનું મૂળ અને શરીરમાં – પિંડમાં રહેલ ચક્રોમાં આંદોલન ઉડ્યા – સ્પંદિત-ભાવ કંઠમાં વરયંત્ર સાથે ઘર્ષણ પામી, દંત, તાલુ, જિહવા, ઓષ્ઠ સાથે ટકરાઈ ઉચ્ચારણો પામ્યો અને શબ્દ બન્યો શબ્દ બનાવાતો નથી, બની જાય છે. એ પ્રાકૃતિક પ્રક્રિયા છે. કેવલજ્ઞાનની નિતાત્ત શુદ્ધ અભિવ્યક્તિ જે માધ્યમથી જગતને સાંપડી એને આપણે વીતરાગની વાણી કહીએ છીએ. “માહણો-માહણો' માટે કહેવાય છે. કે એ તો અર્ધમાગધી ભાષા છે. આપણી સગવડ અને વ્યવસ્થા માટે આપણે ભાષાને નામ આપેલ છે. ખરેખર ભાષાનો પ્રાદુર્ભાવ એનું વિજ્ઞાન એ પ્રકૃતિનું વિજ્ઞાન છે. જેનદર્શનના આગમોની ભાષા-મહાવીરવાણી-ધ્વનિ કે નાદ બધા માટેનો એક શબ્દ તે “પ્રાકૃત'. ઉચ્ચારિત ધ્વનિનું સ્થિરચિત્ર એટલે “લિપિ.” આદિનાથ 2ષભદેવના કાળમાં બાહ્મીજી દ્વારા નામાભિધાન પામેલ તે લિપિ નધારા (૧૪) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #160 -------------------------------------------------------------------------- ________________ ‘બ્રાહ્મી' જેને ગણધરો નમસ્કાર કરતા કહે છે નમો મીત્રે સિવિલે...... રોનાલ્ડનામેથ નામના વૈજ્ઞાનિકે પણ ઉચ્ચારિત શબ્દને ‘ઈલેક્ટ્રોવાયબ્રેશન ફીલ્ડમાંથી પસાર કરી સામેના કેમીકલ સ્ક્રીન પર શબ્દોના સ્થિર ચિત્ર દ્વારા યંત્ર-મંત્રનું સંવિધાન શોધ્યું હતું. એટલું જ નહીં, સંસ્કૃત ભાષામાં રચિત ભૈરવાષ્ટક દ્વારા સ્ક્રીન પર ભૈરવનું ચિત્ર મેળવ્યું હતું. શ્રી સૂક્ત દ્વારા શ્રી યંત્ર રચાયું હતું. જેને પ્રકૃતિના તમામ અંશો પામી શકે એ વીતરાગવાણીને શબ્દ-નાદધ્વનિથી ઝીલે માનવો, અને ભાષાના આકારોને ઓળખે દેવો, તો સ્પંદનો સ્પર્શે તિર્યંચોને. આમ બાર પ્રકારની પરિષદમાં સૌ કોઈ પોતપોતાની ભાષા સમજી જાય એવું વર્ણન સમવસરણમાં બેઠેલાં સૌ માટે શાસ્ત્રોમાં આપેલ છે તે તદ્દન વૈજ્ઞાનિક તથ્ય છે. ભગવાન મહાવીરની દેશનાના લય-ધ્વનિ માટે કહેવાય છે. એ સાંભળતા ચંડકોશિયો કે દઢપ્રહારી, અર્જુનમાળી જેવા પણ પીગળી જતા અને પશ્ચાત્તાપથી પાવન થઈ જતાં. આ લયનો, રાગનો પ્રભાવ શું હશે! ઇતિહાસ બતાવે છે. મુગલ બાદશાહ અકબરના સમયમાં તાનસેન અને બૈજુ વચ્ચેના સંગીત મુકાબલામાં તાનસેને એક રાગ દ્વારા કાળમીંઢ પથ્થરને પીગળાવી પાણી કર્યાના સાક્ષી અનેક હતાં. સંગીતશાસ્ત્રમાં એ રાગ ‘માલકૌંસ’ના નામે જાણીતો છે. અનંત કરુણામૂર્તિ મહાવીરના સમવસરણમાં વહેતી વાણી માલકૌંસમાં જ આંદોલિત હતી. કાળમીંઢ હૈયા અને કાળમીંઢ કર્મોને પીગળાવવાનો મહાવીરનો અનંત ઉપકાર કેમ ભૂલાય ? જૈનદર્શન કહે છે. વીતરાગ પરમાત્મા જ્યાં વિચરે ત્યાં ૧૨-૧૨ યોજનમાં શીતળતા-સહિષ્ણુતા અને સમતાનું વાતાવરણ રચાઈ જાય. વર્તમાન વિજ્ઞાને ‘આભામંડળ' પર ઘણું સંશોધન કર્યું છે. કિર્તિયન ફોટોગ્રાફીએ જીવનમાંથી ઊઠતી નકારાત્મકતા અને હકારાત્મકતામાંથી પ્રગટતા પ્રભાવોનું વિશ્લેષણ કર્યું છે. પૂર્ણ વીતરાગતા પૂર્ણ પ્રભાવક બની આખા આકાશને બદલી નાંખે, પવિત્ર આત્મા જ્યાં જાય ત્યાં આકાશનું જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૪૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ઈલેક્ટ્રોમેગ્નેટીકફીલ્ડ પવિત્રતા ધારણ કરી શકે. પંચમહાભૂતથી ભરેલું વિશ્વ તેમાં વધતી જતી નકારાત્મકતા, વૈમનસ્ય, વિકૃતિ અને વિસંવાદિતાથી બચવા વિશ્વમાં પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરોને એનર્જી સ્ટેશન કે જનરેટર રૂપે પ્રયોજ્યા છે. અભિમંત્રિત પ્રાણ પ્રતિષ્ઠિત પ્રતિમાજીમાં પંચમહાભૂત કહેવાય છે કે પૂર્ણ રીતે પોઝેટીવ હોય છે. જેની પૂજા દ્વારા સાધક પરમાત્માના નિમિત્તે ખરેખર તો સ્વયં પોઝેટીવીટી જ પ્રાપ્ત કરી ખુદના જ પંચમહાભૂતને નિખારવા આવે છે. પૂજનમાં વપરાતું ચંદન, સુગંધ એ પૃથ્વીતત્ત્વ, અભિષેક જળ એ જળતત્ત્વ, પ્રતિમાજીની આભામંડળમાં ઘૂમતો આરતીનો દીવો એ અગ્નિતત્ત્વ, ગર્ભગૃહમાંથી વાયુમંડળને વિસ્તારિત કરતા ચામરો એ વાયુ તત્ત્વ અને ધીરગંભીર નાદ કરતો ઘંટારવ એ આકાશતત્ત્વને આંદોલિત કરી. પોઝેટીવ પંચમહાભૂત દ્વારા સ્વના પંચમહાભૂતને હકારાત્મકતાનો સ્પર્શ આપી, જીવનની વિષમતા દૂર કરવા મથે છે. આજ માનવ પ્રકૃતિથી બહુ દૂર થઈ ગયો છે. એટલો નેગેટીવ થઈ ગયો છે કે પ્રકૃતિના સંદેશાને ઝીલી શકતો નથી. સંજ્ઞી પંચેન્દ્રિય માનવ સૌથી વધુ પ્રકૃતિનાં રહસ્યો પામવા સક્ષમ છે પણ બુદ્ધિવાદના નકારાત્મક પંજામાં સપડાઈ મેળવેલી યોગ્યતા ગુમાવી રહ્યો છે. ક્યારેક તો તુચ્છ પ્રાણીઓ કરતાં પણ તે હીન વીર્ય દેખાય છે. રસોડામાં ઢોળાયેલી સાકર પાસે પહોંચતી કીડી કોને રસ્તો પૂછે છે? સ્થળાંતર કરી આવતા પક્ષીઓ પાસે દેશ-વિદેશના રસ્તાના નકશા કદી હોતા નથી. થોડા વખત પહેલાં આવેલા વિનાશકારી સુનામીના મોજાંના ઉત્પત્તિ-સ્થાનના ધરતીના ધબકારનો સંદેશ થાઈલેન્ડના હાથીઓને કયા ઈલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા સંભળાયો હશે? પ્રકૃતિના સંદેશા ઝીલવા પ્રકૃતિએ જીવનની સાથે શરીરમાં ચેતના કે પ્રકૃતિના તાર જોડ્યા છે. ફોટો રિસેપ્ટનીશ - ગ્રંથિઓ માનવમાં નિર્બળ થતી જાય છે. હિમાલયની કોઈ ગુફામાં કે પર્વતોની ટોચે એકાંતમાં સાધના કરતા સંતોએ કદી લાયબ્રેરીઓ ફંફોળી નથી કે પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા નથી. - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૪૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનાં આવરણો કરનાર જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરી, અંતચેતનામાં જ પ્રકૃતિનાં રહસ્યો ઉઘાડ્યા છે. મહાવીરે જગતને આપેલા જ્ઞાનનો આજ વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકો પણ આદર કરે છે. આઈન્સ્ટાઈન જેવા એટલે જ કહે છે. જો મારો પુનર્જન્મ હોય તો હું ભારતમાં સંત બની આત્મતત્ત્વનું સંશોધન કરીશ. યોગમાર્ગના અગમ-નિગમ રહસ્યોથી આખું જૈનદર્શન છવાયેલું છે. ભરેલું છે. નમસ્કાર મુદ્રાનાં રહસ્યો, પ્રતિક્રમણ, ખમાસમણા વગેરેની મદ્રાઓનું વિજ્ઞાન તેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તાત્પર્યો આ બધું શાસ્ત્રોમાં નિહિત છે. ભગવાન મહાવીરના ગણધરો નામ સાથે અર્થોની ગુંથણી ઈન્દ્રભૂતિજળતત્ત્વ, અગ્નિભૂતિ અગ્નિતત્ત્વ, વાયુભૂતિ વાયુતત્ત્વ, પૃથ્વી માતા-પિતા વસુભૂતિ ભગવાન ગૌતમને મૂઢતાનું ભાન કરાવી ઈન્દ્રના નહીં ઇન્દ્રિયના વિજેતા બનાવે. અગ્નિભૂતિને બુદ્ધિને કર્મ સાથે જોડી - જય કરાવે. વાયુભૂતિને પ્રાણો એ આત્મા નહીં પણ યશોનાં ધુમાડા દ્વારા નહીં પણ આત્મ સ્વરૂપ દ્વારા જય કરાવે, અને આવા ગણધરો અનંત લબ્ધિનિધાન બની સ્વપર કલ્યાણક બને એ છે પ્રકૃતિનું વરદાન. જગતમાં જુદા જુદા સ્વરૂપે જ્યોતિષશાસ્ત્ર સ્વીકાર્ય છે. જીવન સાથે જ્યોતિષચક્રનો સંબંધ જુદા-જુદા દાર્શનિકો શાસ્ત્રરૂપે દર્શાવે છે. અને તેનું વર્ચસ્વ સ્વીકારી ગ્રહ-નક્ષત્રને રીઝવવાના પ્રયોગો કરે છે. જૈન-દર્શન તેના અસ્તિત્ત્વને જરૂર સ્વીકારે છે. પરંતુ તેના સ્વરૂપમાં ભેદ દર્શાવે છે. આત્માની સર્વોપરિતા અને સ્વાતંત્ર્યપૂર્વકતાનો તેનો અભિગમ વૈજ્ઞાનિક છે. જન્મકુંડળીના ૧૨ સ્થાનને જૈનદર્શન તેની ૧૨ ભાવનાના સ્વરૂપ સાથે સંબંધિત કરી. ગ્રહોને રીઝવીને નહીં પણ આત્મપ્રતીતિ અને આત્મવીર્ય પ્રગટાવી એ સ્થાનોનું પરિવર્તન કરી શકે છે એમ પ્રતિપાદન કરે છે. વળી સ્વભાવ, કર્મ, કાળ, નિયતિ અને પુરુષાર્થ પાંચ સમવાયમાં પુરુષાર્થને પ્રાધાન્ય આપે છે. અને પ્રાથમિકતા આપે છે. એટલું જ નહીં, જીવનમાં ૧૪૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #163 -------------------------------------------------------------------------- ________________ અગત્યના નિયામક ગણાતા નવ ગ્રહોને - જીવનની ઘડિયાળ પર ફરતા કાંટા સમાન ગણાવે છે. ગાડીમાં ઈન્ડીકેટર હોય છે. પેટ્રોલની ટાંકીમાં કેટલું પેટ્રોલ છે એ બતાવતો કાંટો, - પેટ્રોલ ખાલી પણ નથી કરતો કે પેટ્રોલ ભરતો પણ નથી. કાંટો empty ખાલી બતાવે તો કાંટો ઊંચો કરી દેવાથી ગાડી ન ચાલે તેમાં પેટ્રોલ ભરાવવા જવું પડે. ભગવાન મહાવીર આ નવગ્રહોની વાત આઠ કર્મ દ્વારા બતાવે છે જે સંપૂર્ણ રીતે બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક છે. ૮ કર્મ અને નવા મુખ્ય ગ્રહ વચ્ચે અંકોનો તફાવત દેખાય છે તે પણ હકીકત નથી. કર્મ આઠ છે અને ગ્રહ પણ આઠ છે મસ્તક અને ધડ મળી આખું શરીર બને એવા રાહુ અને કેતુને-એક ગણી તેને અંતરાય કર્મનું પ્રતીક બતાવે છે. કર્મના ક્રમ પ્રમાણે બરાબર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મની મીમાંસા અને સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિનું શાસ્ત્રીય સ્વરૂપ સરખાવીએ તો જૈન દર્શનનું તેનું વિજ્ઞાન સ્પષ્ટ અને સરલ લાગશે. આ ઉપરાંત જેના આધારે શુકન-અપશુકન નક્કી કરીએ છીએ તે ચોઘડિયાં જે આકાશમાં રહેલા ગ્રહ-નક્ષત્રના સ્થાન સાથે કાયમી રીતે ગોઠવાયેલા મનાય છે તે પ્રત્યેક જીવને સમાન ફળ આપતા દેખાતા નથી. તેનું રહસ્ય જૈનદર્શન સમજાવતા કહે છે કે નભોમંડળ-ભૂમંડળ અને નાભિમંડળ આ ત્રણથી પ્રત્યેક જીવ જોડાયેલો છે. નભોમંડળ કે ભૂમંડળની અસરો નકારી ન શકાય પણ નાભિમંડળ જેનું સંચાલન કરે છે. એ તાકાત આત્મશાસિત હોવાથી તેને બળવાન કરી શકાય છે. ભગવાન મહાવીરે દર્શાવેલા નવતત્ત્વ જે સંક્ષેપમાં ૭ તત્વ છે કારણકે આશ્રવ તત્ત્વમાં પુણ્ય અને પાપતત્વનો સમાવેશ થઈ જાય છે. આ સાત તત્વ અને ૭ ચોઘડિયાં વચ્ચે કંઈક સંબંધ છે. કાળની દષ્ટિએ ચાલતું ચોઘડિયું અને ભાવાત્મક જગતમાં ચાલતી પ્રક્રિયા જુદી જુદી હોઈ શકે છે. રેખર તો જીવ પોતાનું ચોઘડિયું પોતે જ ઘડી શકે છે. જીવતત્વ સાથે રાગદ્વેષમાં ઝૂલતો ભાવ-એ શનિવાર ૧૪૪ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વેગ ચોઘડિયું છે. અજીવતત્ત્વ પર આધાર રાખતો ભાવ ચલ ચોરડિયું છે. તો આશ્રવના ખુલ્લા દરવાજા રોગ ચોઘડિયું ચલાવે છે. બંધતત્તવ (કર્મબંધ) ૧૮ પાપ સ્થાનક દ્વારા કાળ ચોથિયું નિર્માણ કરે છે. જ્યાં સુધી બંધ છે ત્યાં સુધી જીવનો સંસાર કાળ ખૂટતો જ નથી. સંવર તત્ત્વમાં જીવ પ્રવેશે ત્યારે શુભ ચોઘડિયું આરંભ થાય. નિર્જરામાં આગળ વધે લાભ ચોધડિયાંને પ્રાપ્ત કરે અને મોક્ષ પ્રાપ્ત જીવનું જ અમૃત ચોઘડિયું કહેવાય કે જયાં કદી મૃત્યુ આવતું નથી એવું જ્યાં અમૃત પ્રાપ્ત થાય છે. એટલે જૈન દર્શન કહે છે. પ્રકૃતિની સાક્ષીએ આત્માની પ્રકૃતિમાં પ્રાકૃત બની પ્રકૃતિ વિજ્ઞાન પ્રગટાવવું એજ આત્માનું ધ્યેય છે. જૈન દર્શનના પ્રણેતા પરમાત્માએ ગણધરોને આપેલી ત્રિપદી- ઉત્પાતવ્યય અને ધ્રુવ. આ ત્રણ તત્ત્વ જ ખરેખર વિજ્ઞાન છે. હિંદુદર્શન ઉત્પાતને બ્રહ્મા કહે છે. ધ્રુવને વિષ્ણુ કહે છે, વ્યયને મહેશ કહે છે. તો પાશ્ચાત્ય જગત તેને God કહે છે તે બીજમંત્ર છે. જનરેટર, ઓરગેનાઈઝર અને ડિસ્ટ્રોયરનો. જૈનદર્શન જેને હું કહે છે તેને કદાચ ઈસ્લામ ભલે “રહીમ’ ઉચ્ચારે. તાત્વિક રીતે ભિન્ન કશું નથી. માત્ર ઉચ્ચાર પહોળો બન્યો છે. આમ વિચારતા જઈએ તો પૂર્ણ વિજ્ઞાની મહાવીરે જૈનદર્શનમાં વિશ્વમાં કહેવાતી તમામ વિજ્ઞાનની શાખાનો સમાવેશ કરી દીધો છે. વર્તમાન વિશ્વ જેને બચાવવા ફાંફાં મારે છે. એ પર્યાવરણ વિજ્ઞાનને જૈન-દર્શને તો તેની આચાર સંહિતામાં મુખ્યતા અને પ્રાથમિકતા બંને આપ્યા છે. જેમાં સાધુનું આત્યંતિક ત્યાગયુક્ત સર્વવિરતિવાળું જીવન પર્યાવરણ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જૈન સાધુના જીવનમાં પર્યાવરણની ઉતમોત્તમ રક્ષાનું વિધાન અને આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાનું વિજ્ઞાન સમાયેલ છે. પર્યાવરણના એક પણ પાસાંને દુષિત કર્યા વિના જીવન વ્યતીત કરનાર જૈન સાધુની જોડ જગતમાં મળી શકે તેમ નથી. એટલું જ નહીં. જૈનદર્શનનો ગૃહસ્થાશ્રમી શ્રાવક પણ પર્યાવરણનો રક્ષક છે. જીવનનિર્વાહની જવાબદારી નિભાવવા છતાં ઓછામાં ઓછો પર્યાવરણની હાનિ કરતો શ્રાવક પાંચ અણુવ્રત સાથે પંદર કર્યાદાનથી જ્ઞાનધારા (૧૪૫) 'જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #165 -------------------------------------------------------------------------- ________________ બચી આધ્યાત્મિક રીતે આત્માને કર્મથી બચાવે છે તો લૌકિક રીતે પર્યાવરણનો રક્ષક બને છે ઈંગાલ કમ્મે, વાકમ્મે..... સરહદતલાગ પરિસોસશિયા... સુધીના કર્માદાનોનું વિજ્ઞાન વિશ્વને સમજાવવામાં આવે તો જ પર્યાવરણની રક્ષા થઈ શકે. શ્રાવકની આચારસંહિતા જો વિશ્વમાં સ્વીકાર્ય બને તો છઠ્ઠો આરો આવી જ ન શકે, અને ‘અચ્છેરું' (આશ્ચર્ય) સર્જાય. ભગવાન મહાવીરથી મોટો કોઈ માનસશાસ્ત્રી કે આરોગ્યશાસ્ત્રી જગતે જોયો નથી. અનાદિની જીવની ચાર સંજ્ઞા-અશુભ લેશ્યા, કષાયો અને અજ્ઞાનનું યથાર્થ સ્વરૂપ બતાવી, સાધુ-શ્રાવક સમાચરીના અતિક્રમ-વ્યતિક્રમઅતિચાર-અનાચારની સાવધાની બતાવનાર મહાવીર મહાવૈજ્ઞાનિક છે. બાર પ્રકારના તપમાં આત્યંતર અને બાહ્ય તપના પ્રકાર અલ્પજ્ઞોની સમજ માટે પાડ્યા છે બાકી તો જે પ્રક્રિયા આત્માથી કર્મને છૂટી પાડવાની પ્રક્રિયા છે તે જ તપ છે અને તેની સૂક્ષ્મતા અને સ્થૂળતાના આધારે ભેદ સમજાવ્યા છે વળી તપનું સાચું રહસ્ય શારીરિક-માનસિક, અને આધ્યાત્મિક આરોગ્યની ઉત્તમોત્તમ ભૂમિકા પૂરી પાડી વિશ્વ આરોગ્યનું એકમ બને છે. વાત, પિત્ત, કફ ત્રિદોષને અનુરૂપ પ્રકૃતિ પ્રમાણે તપ કરવાનું વૈજ્ઞાનિક રહસ્ય વિવિધ પ્રકારના તપોના વિધાનમાં સમાવ્યું છે, તો શારીરિક નિર્બળતાવાળા જીવોને માટે આપ્યંતર તપની આખી યોજના સમજાવી દીધી છે. છ દ્રવ્યની આ એક લિમિટેડ કંપની એટલે જ આખું વિશ્વ - આખો લોક. જેમાં સૌનો સહિયારો વહીવટ છે. જીવ, અજીવ, (પુદ્ગલ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ છએ છ દ્રવ્ય તેની ખુદની પ્રકૃતિથી જ કાર્યો કરે છે અને એથી જ લોક વ્યવહાર સ્વયં સંચાલિત છે. પરંતુ માનવ તેનો માલિક બનવાનો વિચાર કરે છે અને સ્વયં અવૈજ્ઞાનિક બની અરાજકતાને નોતરે છે. જૈનદર્શન દર્શિત આ છ દ્રવ્ય ઉપરાંત ૭મું દ્રવ્ય શોધવું અસંભવિત છે. જીવદ્રવ્યની કે આત્મદ્રવ્યની સ્પષ્ટતા જ જૈનદર્શનની વિશિષ્ટતા નથી. બાકીના પાંચ દ્રવ્ય માટે પણ વિજ્ઞાને જૈનદર્શનમાંથી માર્ગદર્શન મેળવ્યું છે. આ રીતે આપણે સંક્ષેપમાં જેની માત્ર જ્ઞાનધારા ૧૪૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ છણાવટ કરી છે એ આગમોની ભાષા, તેનો નાદ, ધ્વનિ અને તીર્થંકરોના આભામંડળનો પ્રભાવ, પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું રહસ્ય, છ ચક્રો વગેરેની ઉર્જાનું બળ તેમજ જન્મ કુંડળનાં ૧૨ સ્થાનો એ ખરેખર જૈનદર્શનની બાર ભાવનાનું જ પ્રતીક છે, તેમજ નવગ્રહો તો માત્ર આઠ કર્મનું જ રૂપક છે. અને ચોઘડિયાં એ નવતત્ત્વ (સાતતત્ત્વ)ની સંપૂર્ણ પ્રક્રિયા છે. આ ઉપરાંત ઉત્પાત, ધ્રુવ અને વ્યયમય આખી પ્રકૃતિને જ જગતે પરમાત્માના સ્વરૂપમાં વિભાજિત કરી અધિપત્ય આપ્યું છે, તો જૈનદર્શનના સાધુ અને શ્રાવક વિશ્વ પરનો એક ઉત્તમ આદર્શ છે જેના જીવન વ્યવહાર દ્વારા પર્યાવરણની રક્ષા થઈ શકે છે. આ બધી વાતનો સાર એ જ છે કે જૈનદર્શનનું એક પણ તથ્ય એવું નથી કે જેનો ઉત્તર વૈજ્ઞાનિકતાપૂર્વક ન આપી શકાય! અનેક પરિબળોથી વીંટળાયેલું સ્પર્શાયેલું જીવતત્ત્વ છતાં જડતત્ત્વોથી ભિન્નત્વ એનું ‘‘જીવપણું'' એ આત્મદ્રવ્યની સંપૂર્ણ મુક્તિનું કારણ છે જે વાત પૂર્ણ વૈજ્ઞાનિક છે. અને તેથી જ, આત્મા છે. નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, કર્મમુક્તિના ઉપાય છે અને મોક્ષ છે. આ છ પદ એક પૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સૂચવે છે. આ બધી વાતનો ઉપસંહાર સંક્ષેપમાં કરીએ તો જૈનદર્શનમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ કે કથાનુયોગ દ્વારા વ્યક્ત થતું સંપૂર્ણ દર્શન વૈશ્વિક ચેતનાના વિજ્ઞાનનાં જ રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. આપણે અત્રે ચર્ચેલા કેટલાક મુદ્દાઓ ઉપરાંત અનેક વૈજ્ઞાનિક તથ્યો વર્તમાનમાં પ્રચલિત વૈજ્ઞાનિક માન્યતાઓ સાથે સુસંગત છે. યથાર્થ રીતે કહીએ તો જૈનદર્શનના વૈજ્ઞાનિક તથ્યોને વર્તમાન વિજ્ઞાન અમુક અંશે જ પામી શક્યું છે. કે સિદ્ધ કરી શક્યું છે. જેની વાત મુનિ શ્રી નંદીઘોષ વિજયજીએ આવા વૈજ્ઞાનિક તથ્યોની છણાવટ કરતાં “જૈનદર્શન વૈજ્ઞાનિક દષ્ટિએ'' પુસ્તકમાં કરી છે. જેમાં “આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની મર્યાદાઓ જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં ‘તેમજ’’ પ્રકાશ સજીવ છે કે નહીં? જૈન કાળચક્ર અને કોસ્મિક કેલેન્ડર’’ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૪૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ “જંબુદ્વીપ (લઘુ) સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન,” “દિશા શાસ્ત્ર', “તપથી થતાં લાભોનું વૈજ્ઞાનિક રહસ્ય.'' અને આવા બીજા અનેક મુદ્દાઓની વિશદ છણાવટ કરી છે. આ સિવાય જેમ જેમ વિજ્ઞાન વિકાસ સાધશે તેમ તેમ ભગવાન મહાવીર દર્શિત જૈનદર્શન જગતની સમક્ષ વધુ ને વધુ વૈજ્ઞાનિકતા સાથે ઉદ્ઘાટિત થતું જ થશે. પરંતુ વિજ્ઞાન ખુદ કહે છે. “અમે અપૂર્ણ છીએ અને હજુ વધુ રહસ્યોની શક્યતા છે જે અમે હજુ શોધી શક્યા નથી.'' કારણકે જૈનદર્શન કહે છે તેમ અનંત ગુણ ધર્માત્મક પદાર્થોને છદ્મસ્થ (કેવલજ્ઞાન નથી થયું તેવા) જોઈ જાણી શકતા નથી. જ્યારે કેવલજ્ઞાની (પૂર્ણજ્ઞાની) તીર્થંકરોએ જ અનંત ગુણધર્માત્મક લોકને પોતાના જ્ઞાનમાં જોઈ - જાણી અભિવ્યક્તિ કરી છે. આપણે પાંચમા આરાના ‘વક્ર અને જડ’ (વંકજડા)નું લક્ષણ ધરાવતા જીવો છીએ. એટલે આપણે તો એ વિચારવાનું છે કે જ્યારે મતિ અતિ મંદ હોય, વિષય અતિ ગહન હોય અને સમય અતિ અલ્પ હોય ત્યારે બુદ્ધિમાને શું કરવું જોઈએ? પાંચમાં આરાના જીવોનું મતિ-શ્રુતજ્ઞાન પણ ઓછું નિર્મળ અને વધુ નિર્બળ છે. લોકનાં રહસ્યો અને આત્માનું સ્વરૂપ અતિ ગહન છે. તો વર્તમાનના આયુષ્યો અતિ અલ્પ છે, એ વાત સર્વ સ્વીકાર્ય છે. તો હવે અતિ દુર્લભ મનુષ્યભવમાં જૈનદર્શન પામી તેની શ્રદ્ધા પ્રતીતિ કરી કેવલીગમ્ય તત્ત્વનો સ્વીકાર વૈજ્ઞાનિક ભૂમિકાએ કરી જીવનમાં સમ્યક્દર્શન પામીએ તો જ ત્વમેવ સબં બં નીશે વેડ્વ'' નો ભાવ ભવાંતરમાં ભગવાન બનવાનું ‘બીજ’ બની શકે અને બોધિબીજ બની કેવલજ્ઞાનની વિરાટતા પ્રગટાવી અંતિમ ધ્યેય પ્રાપ્ત કરાવી શકે. કેવલીની વાણી એ ગ્રંથિ રહિત નિગ્રંથ પ્રવચન છે અને આવું નિગૂંથું પાવયણમ્...... સમ્ - સંપૂર્ણ સત્ય છે લઘુત્તરમ્ - જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ બીજું નથી એવું સર્વોત્તમ વૈવત્તિયમ્ - સંપૂર્ણ શાની - કેવલજ્ઞાની દ્વારા પ્રરૂપિત છે. ૧૪૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #168 -------------------------------------------------------------------------- ________________ પુનમ - પ્રતિપૂર્ણ છે. નેયાયમ - ન્યાયયુક્ત છે. સંસુદ્ધમ્ - પૂર્ણ શુદ્ધ – નિષ્કલંક છે. સર્જતમ્ - શલ્યોને કાપનાર છે. સિદ્ધિનમ્ - સિદ્ધ થવાનો માર્ગ છે. મુત્તિમામ્ - મુક્તિનો માર્ગ છે. નિઝાળમ્ - નિર્ધાતુ (સંસારમાંથી) નીકળવાનો માર્ગ છે. નિવામામ્ - નિર્વાણનો માર્ગ છે. ગતિ-વિધિ - મિથ્યાત્વરહિત-સંધિરહિત છે. સવ દુઃા પીળ માન - સર્વદુઃખોને પ્રક્ષણ-નાશ કરવાનો ચાર્ગ છે. એવું જેનદર્શન કહે છે માયા તો વિનાયા અથવા જે એકને જાણે છે તે સર્વને જાણે છે અર્થાતું ને વાળ સો સવં ગાર્ડ | એ ન્યાયે આત્મદ્રવ્ય સમજાવતું આધ્યાત્મિક વિજ્ઞાન જેનદર્શન લોકના તમામ વિજ્ઞાનને જાણે છે અને દર્શાવે છે એમ કહેવું જરાપણ અતિશયોક્તિભર્યું નહીં ગણાય. જ્ઞાનધારા ૧૪૯) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) કાનધારા ૧૪૭ For Private & Personal u Page #169 -------------------------------------------------------------------------- ________________ ra જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો (સુધાબહેન જૈનધર્મના અભ્યાસુ આકાશવાણીના માન્ય લેખક છે તેમની રચનાઓ વિવિધ સામયિકોમાં અવારનવાર પ્રગટ થાય છે.) જ્ઞાનધારા અનાદિકાળથી મનુષ્ય સત્યને પામવા મથતો રહ્યો છે. મન, બુદ્ધિ ઇન્દ્રિયો અને ઉપકરણોના સહયોગથી મનુષ્ય સૃષ્ટિ અને બ્રહ્માંડનાં રહસ્યોને ઉકેલવા મથે છે. ને એમાંથી જન્મે છે વિજ્ઞાન. પરંતુ સૃષ્ટિના કેટલાંક રહસ્યો ઇન્દ્રિયાતીત હોઈ, માત્ર આત્મગમ્ય હોઈ આત્મસાધક એવા કેવળજ્ઞાનીઓને જ સમજાય છે. અને એ સમજણમાંથી જન્મે છે દર્શન. આમ પ્રયોગશાળાની બહાર એક વિજ્ઞાન પ્રગટે છે. જેનું સત્ય સંપૂર્ણ છે. સનાતન છે, દેશકાળથી પર છે. જૈનદર્શન આવું જ એક સંપૂર્ણ વિજ્ઞાન છે. જેમાં બ્રહ્માંડનાં સર્વ રહસ્યોનું ઉદ્ઘાટન થયેલું જ છે. જ્યારે વિજ્ઞાનની ખોજ એક અવિરત પ્રક્રિયા છે. - અણુનું પરમાણુમાં વિભાજન થયું ને પરમાણુનું પાછું ઈલેક્ટ્રોન (Electro) પ્રોટોન (Protion) ને ન્યુટ્રોન (Nectron) માં છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધ કહે છે કે proton ને nectrvon પણ અંતિમ કહ્યો નથી. આ બન્ને પણ ક્વાર્ક (quark) નાં બનેલાં છે. આ quark કણો જોકે એકલાં સ્વતંત્ર નથી મળી આવતાં. એ છ-છ કણોનો સંપૂટ હોય છે. હવે આ quark કણો પણ અંતિમ કણો છે કે કેમ એ વિષે વિજ્ઞાન કંઈ ચોક્કસપણે કહી શકે એમ નથી. જૈન-દર્શનનો પરમાણુ તો પદાર્થનો અંતિમ અવિભાજ્ય ઘટક છે. વિજ્ઞાનના પરમાણુ અંગે પહેલી વાત તો જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ સુધા ઝવેરી ૫૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ કદાચ ડેમો કેટ્સ (ઈ.પૂ. ૪૬૦-૩૭૦) જ કરી હતી. પરંતુ જૈન-દર્શને તો આ વાત હજારો નહિ. અગણિત વર્ષો પૂર્વે પણ કરી છે. અને જૈન દર્શનનો પરમાણુ તો એટલો સૂક્ષ્મ છે કે કોઈ સાધનોની મદદથી પણ જોઈ શકાય એમ નથી. એ ઇન્દ્રિયાતીત છે. માત્ર કેવળજ્ઞાનીઓ જ એને પોતાના ચર્મચક્ષુથી જોઈ શકે છે. વળી તે અવિભાજ્ય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે. એટલે કે કોઈ પણ તીક્ષ્ણમાં તીક્ષ્ણ શસ્ત્રથી તેને ભેદી શકાતો નથી. અગ્નિથી બાળી શકાતો નથી. પાણીથી પલળતો નથી. તેને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ આદિ કોઈ પરિમાણ નથી. તે પોતે જ આદિ, મધ્ય અને અંતસ્વરૂપ છે. તેને એક વર્ણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શ હોય છે. ઉપરાંત તે અવિનાશી, નિત્ય છે. (ગીતામાં આત્મા વિષે આવું જ કહેવાયું છે ને - નૈનં છિદંતી શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકં?) જેનદર્શનની કર્મરજ આવા જ સૂક્ષ્મ પરમાણુઓ છે કે જે સૃષ્ટિના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપ્ત છે. આ કર્મરજ આપણાં કર્મોના માધ્યમથી આપણા આત્મા તરફ સતત આકર્ષાયા કરે છે, આપણા આત્માને સતત વળગતી રહે છે, ને આપણને એની જાણ પણ નથી થતી. આવી જ કંઈક વાત વિજ્ઞાનના ન્યુટ્રીનો અથવા એન્ટી-ન્યુટ્રીનોની છે ન્યુટ્રોનનો જ્યારે ક્ષય થાય છે. ત્યારે જે ન્યુટ્રીનો ઉત્પન્ન થાય છે. તે એટલાં સૂક્ષ્મ મૂળભૂત કણ છે કે તેનું કોઈ વજન કે વિદ્યુતભાર નથી તે માત્ર એક ભ્રમણ જ છે. આ બ્રહ્માંડ આવાં અસંખ્ય ન્યુટ્રીનોથી ભરેલું છે. કહે છે કે આપણા શરીરના એક ચો.સેમી વિસ્તારમાંથી દર સેંકડે સાઠ (૬૦) અબજ ન્યુટ્રીનો પસાર થાય છે. અને આપણને તેનો અણસાર પણ નથી આવતો! આ ન્યુટ્રીનો ને જૈન કર્મરજ અને જૈન-પરમાણું – આ બધામાં કેટલું બધું સામ્ય દેખાય છે! વિજ્ઞાનનું ન્યુટ્રીનો જો સત્ય હોય તો જૈન પરમાણુ પણ સત્ય જ છે. એમાંથી જીવ નીકળી જાય છે. ત્યારે તેનું શરીર જડરૂપે પડી રહે છે માટે જ જૈન-દર્શને આ બધાની ખૂબ ‘જન્ના' (જયણા-જતન) કરવાનું કહ્યું છે. ‘પૃથ્વી’ની વાત લઈએ તો જૈન શ્રાવકને આજીવિકા અર્થે પણ ‘ફોડી કમ્પ્રે’ - પૃથ્વીનું પડ ૧૫૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #171 -------------------------------------------------------------------------- ________________ ફોડવાની, તેમાંથી પાણી, ખનિજો વ. ઉલેચવાનો નિષેધ છે. (પ્રતિક્રમણના સાતમા વ્રતમાં આને પણ અતિચાર ગણાવ્યો છે.) ઇંગાલકમે – અગ્નિના વ્યાપારનો, લુહારાદિના કામોનો પણ નિષેધ છે. કારણ અગ્નિમાં પણ જીવ છે. પરંતુ વિજ્ઞાને આ બધું પહેલાં કદીય વિચાર્યું નહોતું. ભૌતિક વિકાસ લાલસામાં એણે પૃથ્વીનું પેટાળ ફોડી જળ-ભંડારો, ખનિજ-ભંડારોને ઉલેચી નાંખ્યા છે વધુ ને વધુ અને વારંવાર ફસલ મેળવવાના હેતુથી એણે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને ખેડ માટે ટ્રેક્ટર જેવા સાધનોનો બેફામ ઉપયોગ ખેતીમાં કર્યો છે પરંતુ પ્રથમ દષ્ટિએ લાભદાયી લાગતો આ સોદો પછી બહુ મોંઘો સાબિત થયો. જમીન ખંજર થવા લાગી. હવે વિજ્ઞાન કહે છે કે આ કૃત્રિમ ખાતરો, દવાઓ ખેતીને નુકસાનકારક જીવાતો જ નહિ, ખેતીને ઉપયોગી કૃમિઓનો પણ નાશ કરે છે એટલું જ નહિ એ માટીના જીવંત કોષોને પણ નષ્ટ કરે છે જે નવસાધ્ય નથી રહેતા. આમ કહીને વિશાને પહેલીવાર માટીનું જીવંત હોવાનું સ્વીકાર્યું અને એટલે જ હવે કુદરતી સેન્દ્રિય ખાતર અને સજીવ ખેતીની વાત થવા લાગી છે. સજીવ ખેતીની તો આખી એક ચળવળ જ ઊભી થઈ છે. ઈઝરાયેલ તથા હવે કચ્છમાં પણ એના વ્યાપક અને સફળ પ્રયોગો થાય છે. માટીની જીવંતતા વિષે 'Mountain that grows' નામનો લેખ ફોરનેટ નામના મેગેઝીનમાં આવ્યો હોવાનું હકશે વાંચ્યું હતું. તેમાં પૃથ્વીપર્વતો પણ વધે છે. એવી વાત હતી. આ બાહ્ય વૃદ્ધિ નહિ. આંતરિક વૃદ્ધિની વાત હતી. અને જીવતત્ત્વ હોય તે શરીર જ વૃદ્ધિ પામે છે એ તો વિજ્ઞાન પણ જાણે છે. જીવન ક્યાં નથી? માત્ર આપણી સંવેદના અને અનુભવવા જેટલી સૂથમ નથી. બાકી તો સૃષ્ટિના કણકણમાં જીવન જોઈ શકનાર કોઈ મહાવીર જ કહી શકે કે “તુમસિ નામ સચ્ચેવં જ હંતવ્ય તિ મનસિ' એટલે કે પુરુષ તું જેને મારવા ચાહે છે એ તું જ છે! હવે પદાર્થ કે પુદ્ગલના આ જડ અને ચેતનના વર્ગીકરણ બાદ પદાર્થની જ વાત આગળ વધારતાં જૈન-દર્શને તેની ગતિ અને સ્થિતિ વિષે જ્ઞાનધારા. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #172 -------------------------------------------------------------------------- ________________ પણ બહુ ઊંડી સમજ આપી છે. પદાર્થ કે પુદ્ગલ જેમાં રહે છે તે આકાશ જે પદાર્થને ગતિમાં સહાય કરે છે એ ધર્મતત્ત્વ અને સ્થિતિમાં સહાય કરે છે એ અધર્મ-તત્ત્વ, જૈન દર્શન પ્રમાણે જગત છ દ્રવ્યોનું બનેલું છે. ધર્મ, અધર્મ, આકાશ, પુલ અને કાળ એ પાંચ જડ દ્રવ્ય છે, જ્યારે જીવ એ ચેતન દ્રવ્ય છે. કાળદ્રવ્ય સિવાયના પાંચેય દ્રવ્યો અસ્તિકાય-સ્વરૂપ છે એટલે કે બાકીના પાંચેય દ્રવ્યો પ્રદેશોના સમૂહ સ્વરૂપ છે. પરંતુ કાળ જ એક અખંડ દ્રવ્ય છે. આપણે અહીં ઘર્મ, અધર્મ અને આકાશદ્રવ્યની વાત વિચારીશું. આકાશ એટલે એ અવકાશ કે જેમાં પદાર્થ રહે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ તો આ આકાશ અવકાશ કે space એક નિબિડ શૂન્યતા છે. પરંતુ જેમ દર્શનની દષ્ટિએ આકાશ એક દ્રવ્ય છે. એક જડ દ્રવ્ય છે પછી એ ભલે ભૌતિક હોય. અને જે દ્રવ્ય હોય એનું એક અસ્તિત્વ હોય, એક પોત હોય. અને હમણાં હમણાં વિજ્ઞાન પણ આ રીતે વિચારતું થયું છે. હવે એ કહે છે કે આ અવકાશમાં જ્યારે કોઈ પદાર્થ મૂકવામાં આવે છે. ત્યારે તે દબાય છે બિલકુલ એ રીતે જ કે જેમ કોઈ નરમ ગાદલા પર કે રૂના ઢગલા પર કોઈ વસ્તુ મૂકતાં જેમ તે દબાય છે! આમ હવે વિજ્ઞાને પણ આકાશનું દ્રવ્યપણું સ્વીકાર્યું છે. ધર્મ ઃ આ આકાશની જેમ જ ધર્મ અને અધર્મ તત્ત્વો પણ અસ્તિકાય છે. અને વિશ્વના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપ્ત છે. આ ગતિ દ્રવ્ય (ધર્મ) અને સ્થિતિ દ્રવ્ય (અધર્મ)ના સહયોગથી જ આ સુષ્ટિની વ્યવસ્થા સંભવપર બની છે. હવે આ ગતિના સહાયક દ્રવ્ય એવા ધર્મનું સામ્ય આધુનિક “ઇથર' Ether માં મળે છે. સૂર્ય અને તારકોનાં કિરણો જે માધ્યમાંથી પસાર થઈ પૃથ્વી પર આવે છે એ જ ઈથર વિજ્ઞાનનું આ ઈથર પણ આમ તો અદશ્ય વાતાવરણ જેવું જ કંઈક છે. જે સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વી સુધી પહોંચતા રોકે છે. પરંતુ પ્રદૂષણને કારણે તેમાં પડેલાં ગાબડાંમાંથી આ કિરણો છેક પૃથ્વી સુધી પહોંચી જઈ અહીંનું તાપમાન ૧૫૩) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #173 -------------------------------------------------------------------------- ________________ હાનિકારક હદે વધારી નાંખે છે. 'Discovery' ચેનલ પર આના વિષે એક વિશેષ કાર્યક્રમનું પ્રસારણ થયું હતું, જેમાં વિશિષ્ટ કેમેરાની મદદથી ઈથરમાં પડેલાં આ ગાબડાની તસ્વીરો બતાવવામાં આવી હતી. આ બાબત જ ‘ઈથર’ કે ધર્માસ્તિકાય એક દ્રવ્ય હોવાનું પુરવાર કરે છે. અધર્મ : અધર્માસ્તિકાય નામક સ્થિતિ-સહાયક દ્રવ્યનું વૈજ્ઞાનિક નામ છે ક્ષેત્ર. અત્યાર સુધી વિજ્ઞાન ન્યૂટનના ગુરુત્વાકર્ષણને જ વસ્તુની સ્થિતિનું-સ્થિરતાનું કારણ માનતો. પરંતુ આઇનસ્ટાઈનના સાપેક્ષવાદ Law of Relatnty એ સાબિત કરી આવ્યું કે ગુરુત્વાકર્ષણ નહિ પરંતુ પદાર્થની સાપેક્ષ ગુરુતા જ પદાર્થને પૃથ્વી તરફ ખેંચે છે ને પૃથ્વી સાથે ઝકડી રાખે છે. પૃથ્વીના વાતાવરણની બહાર એ ક્યાંય ફેંકાઈ જતા નથી. વિજ્ઞાન માટે ‘ઈથર’ પણ હજુ એક અણઉકેલ કોયડો છે એ જ્યારે ઈથરને પૂરેપૂરું સમજી લેશે ત્યારે ધર્મ-અધર્મને પણ આપોઆપ સમજી જશે, સ્વીકારી લેશે. અગાઉ કહ્યું તેમ જૈન-દર્શન મુજબ આ જગત માત્ર છ દ્રવ્યોનું બનેલું છે. અને આ છ દ્રવ્યો જેમાં છે, તેને ‘લો' કહે છે. એટલે કે જેમાં પદાર્થ, ચેતન, આકાશ ગતિ, સ્થિતિ અને કાળ એ છએ દ્રવ્યો છે એ લોક જૈનધર્મ વિરોધી યુગલોના સહ-અસ્તિત્વમાં માને છે. માટે જ કહે છે કે લોક છે, તો અલોક પણ છે જ. જ્યાં આ છ દ્રવ્યો છે એ લોક તો જ્યાં આ છ દ્રવ્યોમાંનું એક પણ નથી. એ અલોક લોકની સરખામણીએ અલોક અતિ વિશાળ છે. હવે વિજ્ઞાન પણ કણ-પ્રતિકણ Universe (વિશ્વ) Antiuniverse (પ્રતિવિશ્વ)ની વાત કરવા લાગ્યું છે. કાળ દ્રવ્યની પણ જરા વાત કરી લઈએ. જૈન-દર્શન પ્રમાણે કાળના મુખ્ય બે વિભાગ છે. ઉત્સર્પિણી અને અવ-સર્પિણી. જે કાળમાં પ્રાણીમાત્રના આયુ, ઊંચાઈ, દેહમાન વધતાં જાય એ ઉત્સર્પિણીકાળ. અવસર્પિણીમાં એથી ઊલટું બને છે. આ બંનેના છ-છ આરામાં વિભાજન થાય છે ને દરેક આરો હજારો વર્ષોનો હોય છે. હાલ આપણે અવસર્પિણી કાળનાં પાંચમા આરામાં છીએ કે જેમાં આયુ, દેહમાન વ. ઉત્તરોત્તર ઘટતાં જાય, સુખ ઘટતું જાય ને જ્ઞાનધારા ૧૫૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ દુઃખ વધતું જાય. ડાયનોર જેવા મહાકાય પ્રાણીઓના હાડપીંજરો અને અશ્મિઓએ એ સાબિત કરી આપ્યું છે કે અગાઉ આ પૃથ્વી પર કેવા મહાકાય જીવો વિચરતા હતા! થોડા હજાર વર્ષ પહેલાં મનુષ્યના આયુષ્ય અને દેહમાન અનેકગણા હતા જ. જે ઉત્તરોત્તર ઘટતાં જઈ છઠ્ઠા આરામાં તો તદ્દન ન્યુન બની જશે. આને જ મળતી ગણતરીથી વિજ્ઞાન પણ હવે કહે છે કે પૃથ્વીનાં પેટાળમાં દરેક પાંચ લાખ જેટલાં વર્ષે અજ્ઞાત કારણોથી ચુંબકીય ક્ષેત્રમાં આકસ્મિક હિલચાલ થાય છે અને દર દસ હજાર વર્ષે ઉત્તર અને દક્ષિણના ચુંબકીય ધ્રુવ પોતાનું સ્થાન બદલે છે જેના કારણે પૃથ્વીના બાહ્ય દશ્યમાન રૂપ અને જીવ-સૃષ્ટિમાં ઘણું મોટું પરિવર્તન આવે છે. જૈન-દર્શને અન્ય દર્શનોથી બે તદ્દન અલગ વાત કરી હતી. પાણી વિષેની તેની માન્યતા અન્ય દર્શનોથી તદ્દન અલગ હતી. અન્ય દર્શનો પ્રમાણે માટી, પાણી, વાયુ, અગ્નિ વ. પાંચે મહાભૂત સ્વતંત્ર દ્રવ્યો છે. પરંતુ જૈનદર્શનનાં એક અંગ ‘સૂયગડાંગ’ સૂત્ર મુજબ પાણી એ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ વાયુમાંથી બનનારું જ એક દ્રવ્ય છે. આ વાત તો છેક H;O ની ફોર્મ્યુલા શોધાઈ ત્યાં સુધી કોઈએ માની નહોતી. હેન્રી ક્વોડિન્સ (Hendry Quandince) નામના વૈજ્ઞાનિકે પાણીમાંથી હાઈડ્રોજન અને ઓક્સીજન (પ્રાણવાયુ) ને છૂટા પાડીને બતાવ્યા ત્યારે જૈન દર્શનની પાણી વિષેની વ્યાખ્યા વૈજ્ઞાનિક-પ્રાયોગિક ધોરણે સત્ય સાબિત થઈ. આ જ પ્રમાણે પ્રકાશ, અંધકાર, છાયા, રંગ, ધ્વનિ, શબ્દ આ બધા વિષે પણ જૈનધર્મનું દર્શન જાણવું રસપ્રદ થઈ પડશે. શબ્દઃ જૈનદર્શન પ્રમાણે શબ્દ પૌદ્ગલિક છે, જેનો નાશ નથી. તે પૌદ્ગલિક હોવાથી વર્ણ, ગંધ રસ સ્પર્શ સહિત છે તેમજ ઇન્દ્રિયગમ્ય હોવાથી ભૌતિક છે. અન્ય દર્શને શબ્દને પૌદ્ગલિક નથી માન્યો. પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ પણ શબ્દ પૌદ્ગલિક જ સાબિત થયો છે. માટે જ સ્થળાંતરે પણ ઉચ્ચારાતા શબ્દો કે ધ્વનિને ટેલિફોન, રેડિયો આદિ દ્વારા પકડી શકાય છે. શબ્દ અવિનાશી પણ છે. એકવાર ઉચ્ચારાઈ ગયેલા શબ્દો ૧૫૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #175 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણમાં સંઘરાઈ રહે છે. હવે એ દૃષ્ટિએ જ વિજ્ઞાન પણ પૃથ્વી પર થઈ ગયેલા મહાન ચિંતકો મહામનીષિઓની વાત કરતાં કહે છે કે ક્યારેક કોઈક એવું યંત્ર શોધાશે કે જેની મદદથી ભવિષ્યમાં આપણે જીસસ, રામ, બુદ્ધ કે મહાવીરની વાણીને એના અસલ સ્વરૂપે કરી સાંભળી શકીશું- ખુદ એમના જ અવાજમાં ! પ્રકાશછાયા : પ્રકાશ વિષેની જૈન-મીમાંસા પણ તદ્દન મૌલિક રહી છે. પ્રકાશ પણ એક પદાર્થ છે ને પરમાણુઓનો બનેલો છે. તે જ રીતે અંધકાર અને છાયાને પણ પ્રકાશથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અંધકાર એ પ્રકાશનો અભાવ નથી. હવે પ્રકાશમાંથી સતત પરમાણુઓ ખરતા રહે છે. ટોર્ચ દબાવતાં જ પ્રકાશનો જે શેરડો દેખાય છે એ વાસ્તવમાં પ્રકાશનાં પરમાણુઓની તેના સ્ત્રોતથી અલગ થઈ આગળ વધવાની પ્રક્રિયા છે. અને જ્યાં સુધી એ પરમાણુઓ તદ્દન વેર-વિખેર ન થઈ જાય ત્યાં સુધી આ યાત્રા અવિરત ચાલુ રહે છે. પ્રકાશનો સ્રોત રહે કે ન રહે, પ્રકાશના પરમાણુઓ ગતિ કરતાં રહે છે. ટોર્ચનો એક શેરડો જો આકાશમાં, ફેંકવામાં આવે ને પછી ટોર્ચ બંધ કરી દઈએ તો પણ જ્યાં સુધી કોઈ બાધા ન આવે ત્યાં સુધી પ્રકાશના પરમાણુઓની અનંતયાત્રા ચાલુ રહે છે. વિજ્ઞાન પણ આ શક્યતાઓ - સંભાવનાઓ વિષે વિચારતું થયું છે કે આકાશમાં અત્યારે જે તારકો-નક્ષત્રો દેખાય છે. તે અત્યારે ત્યાં ન પણ હોય કે તદ્દન નાશ પણ પામ્યાં હોય! પૃથ્વીથી લાખો પ્રકાશ-વર્ષ દૂર એક તારાના પ્રકાશને પૃથ્વી પર પહોંચતાં વર્ષો લાગે છે અને એ પ્રકાશ પૃથ્વી સુધી, આપણી આંખ સુધી પહોંચે ત્યાં સુધીએ તારો ત્યાંથી ખસી ગયો હોય કે નાશ પણ પામ્યો હોય એ સંભવ છે. છાયા / અંધકાર પ્રકાશની જેમ છાયા અને અંધકાર પણ પૌદ્ગલિક છે. ને એના પરમાણુઓ પણ વાતાવરણમાં ખરતા રહે છે. દરેક પદાર્થ, એ જીવ હોય કે જડ, એને પોતાનું એક આભામંડળ (પ્રકાશ) અને એક છાયા જ્ઞાનધારા ૧૫૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ મંડળ (અંધકાર) હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કે પદાર્થ એક સ્થળે સ્થિર હોય, ત્યારે તેના શરીરમાંથી આ બંનેના પરમાણુઓ સતત ખરતા રહે છે અને એની પ્રતિકૃતિ જેવી જ તેજ-છાયાસી આકૃતિ વાતાવરણમાં પેદા કરે છે. માટે જ એ વ્યક્તિ કે વસ્તુ ત્યાંથી ખસી ગયા પછી લગભગ અડધો કલાક સુધી એની તેજ-છાયા ત્યાં વાતાવરણમાં સચવાઈ રહે છે ને કિર્તિયોન ફોટોગ્રાફીની મદદથી એના ફોટોગ્રાફ્સ પણ લઈ શકાય છે. રંગ અને ધ્વનિ : જૈન દર્શન મુજબ રંગ અને ધ્વનિ પ્રકાશનાં જ રૂપાંતર છે. પ્રકાશની અમુક તરંગ-લંબાઈ (Wave-length) ને રંગ છે. તો એની બીજી કોઈ તરંગ-લંબાઈ એ ધ્વનિ છે. માટે જ ધ્વનિને જોઈ શકાય એ રંગને સાંભળી શકાય એવું પણ બને! અને જૈન-દર્શન તો કહે જ કે આપણી બધી ઇન્દ્રિયો એકબીજાનું કામ કરી શકે. જો તેમને તે માટે કેળવવામાં આવે તો, કારણ દરેક ઇન્દ્રિયનો વિષય (વર્ણ શબ્દ, સ્વાદ ગંધ ધ્વનિ અને સ્પર્શ) કદાચ એકબીજાના પર્યાય જ હોવા જોઈએ. આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે ધ્વનિ ગ્રહણ કરવામાં કાનથીય વિશેષ ભૂમિકા છે દાઢની. પરંતુ જૈન-દર્શન એના બધા જ આગમો સહિત એક વિશ્વ-જ્ઞાનકોષ છે. encyclopedia છે, જેમાં શરીર-વિજ્ઞાન, મનોવિજ્ઞાન, આરોગ્ય અને ચિકિત્સા વિજ્ઞાન, પદાર્થશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સંગીત અને નૃત્યશાસ્ત્ર કહો કે વિજ્ઞાન, કલા અને સાહિત્યના તમામ જ્ઞાન શાખાઓનું સંપૂર્ણ વિવરણ છે. માત્ર એક જીવન નહિ, અનેક જીવનની અતિ વિકટ અને દુષ્કર સાધના દ્વારા કેવળજ્ઞાન પામી, માત્ર આત્મકલ્યાણ નહિ, વિશ્વનાં કલ્યાણ અર્થે આ સર્વ જ્ઞાનનું રહસ્ય જન-સામાન્ય અને જીવ-સામાન્ય માટે વારસારૂપે મૂકી જનાર એ સર્વજ્ઞોને વંદન! જ્ઞાનધારા ૧૫૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ કે : - જૈન દર્શનનાં પર્યાવરણ વિષયક છે , વૈજ્ઞાનિક તથ્યો છે – ડો. જવાહર શાહ (એમએસ.સી., એમ.એ., એમ.ફિલ., જૈનોલોજી વિષય સાથે એમ.એ. અને એમ ક્લિ કર્યું છે. પુદ્ગલ પર પીએચ.ડી. કરી રહ્યા છે. ગુજરાત વિધાપીઠ, અમદાવાદમાં જૈનધર્મના વ્યાખ્યાતા : લેખો, સંપાદન વગેરેમાં સક્રિય છે.) ભગવાન મહાવીરે એક પરમ સત્ય પ્રગટ કરતાં કહ્યું, “જે કોઈ પૃથ્વી, વાયુ, અગ્નિ, જલ અને વનસ્પતિ સૃષ્ટિની ઉપેક્ષા કરે છે તે સ્વયંના અસ્તિત્વની અવગણના કરે છે. કારણ કે તેનું અસ્તિત્વ આ તત્ત્વોની સાથે વણાએલું છે.” જેન સૃષ્ટિવિજ્ઞાને સૃષ્ટિના પદાર્થોના પરસ્પર સહયોગ અને પરસ્પરાવલંબનના મૂળભૂત પ્રાકૃતિક તથ્યનો યુગોથી સ્વીકાર કર્યો છે. તો સામે છેડે આધુનિક પર્યાવરણ વિજ્ઞાનનો આ પાયો છે. આ સમયે આપણને ભગવાન ઉમાસ્વાતિનું એ સૂત્ર યાદ આવી જાય'परस्परोपग्रहो जीवानाम्' અર્થાત્ જીવમાત્ર પારસ્પરિક સહાય અને આધાર વડે સંકળાએલ છે. આ પ્રતિજ્ઞા અને દૃષ્ટિકોણ આજના યુગમાં પણ એટલાં જ સંગત છે જાણે તે વર્તમાન સમયનું જ સૂત્ર ન હોય! અહીં પ્રકૃતિના સર્વપાસાઓનું સહઅસ્તિત્વનો સિદ્ધ થાય છે જ. સાથોસાથ ભૌતિક અને સાત્વિક રીતે પણ તે એકબીજા સાથે સંકળાયેલા છે અને પરસ્પરાવલંબનના અંશોથી પૂર્ણ આ જગતમાં, જીવન અને એ સુમેળ, (જ્ઞાનધારા ) ૧૫૮) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #178 -------------------------------------------------------------------------- ________________ સહકારિતા, સહવાસ અને સહયોગપૂર્ણ ભેટ છે. જગતમાં રહેલો વનવિસ્તાર દિનપ્રતિદિન ઘટતો જાય છે. ડીફોરેસ્ટેશનની ગતિ વેગ પકડી રહી છે. વિષુવવૃત્તીય વરસાદી જંગલો કે રેઈન ફોરેસ્ટ, ખેતી, પશુપાલન અને વસ્તીવધારાને કારણે પાંખા થતા જાય છે તેની ઘાતક અસરો હવે વર્તાવા માંડી છે. જંગલોનો નાશ હવે નિશ્ચિત થઈ ગયો છે. ભારતમાં પણ એક જમાનામાં ઘેઘૂર જંગલો હતા. સંસ્કૃતિનું પારણું અહીં બંધાયું તેમાં તેનો સિંહફાળો હતો. જૈન સંસ્કૃતિ ત્યારે ક્રયવિક્રયપ્રધાન ન હતી. એ અરણ્ય કે તપોવનની સંસ્કૃતિ હતી. પ્રાચીન સમયમાં તે વનોની વિપુલતામાં વિકસી હતી. તીર્થકરોની સાધનાના સાક્ષી આવાં વનો હતા. તે સમયના શ્રમણો અને ઋષિઓ વનમાં રહીને તપ કરતા. દિવસો સુધી નિરાહાર રહીને તપનાં પારણાં પ્રસંગે મનુષ્યોની વસતિમાં આવતા. એક વાત યાદ આવે છે કે ૧૯મા જૈન તીર્થકર તેમની સંસારી અવસ્થામાં વિદેહના રાજા કુંભના પુત્રી કુમારી મલ્લિ હતા ત્યારે તેમણે વનોની સુરક્ષા માટે જવાબદારી સંભાળી હતી. તેમની પર્યાવરણ વિષેની જાગૃતિ અહીં જોવા મળે છે. - પર્યાવરણ-પ્રણાલિ કે ઈકો-સિસ્ટમ સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ૧. પ્રાકૃતિક અને ૨. કૃષિ વિષયક. આ બીજા પ્રકારની ઈકો સિસ્ટમ માનવ સભ્યતાના ઉદ્ભવ અને વિકાસની જોડાજોડ ચાલી આવે છે. યુગલિકોના અસ્ત કાળે સૃષ્ટિના પ્રથમ રાજા ઋષભે કૃષિવિદ્યાનો પ્રારંભ કર્યો હતો. તેમની ખેતીની પદ્ધતિ ધરતીના દોહનની હતી. પાકોના સંવર્ધન અને વિવિધતા એમાં સમાએલાં હતાં. ધરતીના રસકસ જળવાઈ રહે તેવી સાવધાની આ વિદ્યામાં હતી. કુદરતી ખાતરો, તે સમયની ખેતીનો પ્રાણ હતા, અને તે પૂરા પાડનારા હતા પશુ, પક્ષી અને અન્ય જીવોના કલેવર, વિષ્ટા, મળમૂત્ર, વનસ્પતિનાં સૂકાં પાન વગેરેનું સંમિશ્રણ. અળસિયા જેવા નાના જીવો પણ આવા ઓર્ગેનિક ખાતરોના અંગ જ્ઞાનધારા (૧૫૯) 'જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #179 -------------------------------------------------------------------------- ________________ સમા હતા. આજે વિજ્ઞાનના વિકાસના સમયે કેમિકલ ફર્ટિલાઈઝર્સ અને જંતુનાશકોના અતિ ઉપયોગથી લાખો હેક્ટર્સ જમીનો નક્કામી બની રહી છે. સૃષ્ટિનાં જીવોનું પરસ્પરની સહાયનું ચક્ર જાણે ખોટવાઈ ગયું છે. પહેલાં ઊકરડાનો ઉપયોગ ધરતીના રસકસ વધારવા માટે થતો. હવે ઊકરડાના પ્રકારમાં પણ ફેરફાર થયો છે. તેમાંનો લીલો પડવાશ દૂર થયો છે. અને કાચ, એલ્યુમિનિયમ ફોઈલ્સ, પ્લાસ્ટીકની થેલીઓ, કેમિકલ્સના ડબલાં, વાયરોના ટુકડાં, સીમેન્ટ જેવા બાયોડિગ્રેડેબલ ન હોય તેવા પદાર્થો આધુનિક કચરામાં હોય છે અને તે ધરતીનું હીર ચૂસી રહ્યા છે. આમ માનવીએ ધરતીને સાચા અર્થમાં ઊકરડો બનાવી દીધી છે. તેની પ્રકૃતિના શોષણની બેફામ લાલસાએ સરોવરો, જળાશયો, નદીઓ અને મહાસાગરોને પણ અભડાવી માર્યા છે. રીફાઈનરીના કેમિકલ્સ, કોસ્ટિક સોડા, સોડા એસ તથા રંગ-રસાયણોનાં કારખાનાંઓએ કુદરતી પાણીના સ્ત્રોતોને પ્રદુષિત કરી દીધાં છે. આ પ્રદૂષણથી સેંકડો ટન જળચર જીવોનો સંહાર થઈ રહ્યો છે. અને સમગ્ર જળરાશિ જીવંતષ્ટિ વિનાનો - મરેલો થઈ રહ્યો છે. જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને આજથી દોઢસો વર્ષ પહેલાં અળસિયાની જીવનચર્યાનો અભ્યાસ કરતાં નોંધ્યું છે. કે અળસિયાઓ જમીનને પોચીporais છિદ્રોવાળી બનાવે છે અને તેથી જમીનમાં ઓક્સિજન અને પાણી પ્રવેશી શકે છે. સવે પાસ મૂતા સર્વે નવા સર્વે સત્તા ન હતા! એટલે કે સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો અને સર્વે સત્ત્વોને હણવા ન જોઈએ. આમ જીવવિજ્ઞાન એ જીવોને અભય આપનારું વિજ્ઞાન બનવું જોઈએ. વિજ્ઞાન જીવોના સંહારને અનુમોદન આપી શકે નહિ. પર્યાવરણ તો પ્રકૃતિના સર્વે અંગોની જાળવણીનું વિજ્ઞાન છે. અહીં જેના દર્શનનું એક વૈજ્ઞાનિક તથ્ય જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ આપણી નજર સામે આવે છે. જૈન દર્શને ત્રસ અને સ્થાવર જીવોની વાત કરી છે. ત્રસ જીવોમાં પણ ઇન્દ્રિયોને અનુલક્ષીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય-સંક્ષિ અને અસંક્ષિ એવા વિભાગો પણ પાડ્યા છે. અન્ય ધર્મો પણ ત્રસજીવોમાં પ્રાણ હોવાનું કહે છે. કેટલાંક વનસ્પતિમાં જીવ હોવાની વાત કરી અટકી જાય છે પણ જૈનદર્શન ત્યાં અટકતું નથી. તેની સજીવોની વ્યાખ્યામાં તો પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયના જીવોનો પણ સમાવેશ થાય છે. સજીવોનું જગત જૈન દર્શનના મતે ઘણું વિસ્તીર્ણ છે, તેનો વ્યાપ હાલના વિજ્ઞાનના કરતા મોટો છે. યુગો પૂર્વે કહેવાયું છે. આ જીવલોકના વ્યાપને ધ્યાનમાં રાખીને જૈન આગમોએ શ્રમણોનો આચાર એવો ઘડ્યો કે નિરતિચાર ચારિત્ર્યપાલન એક આદર્શ બની ગયો. હજારો વર્ષોથી આ શ્રમણાચારનું પાલન કોઈ સ્ખલન વિના અનેક સાધુ સાધ્વીજીઓ કરી રહ્યા છે અને જગતને પર્યાવરણના સંરક્ષણનો વણકહ્યો સંદેશ આપી રહ્યા છે. ઔદ્યોગિકરણ અને સભ્યતાના કહેવાતા વિકાસમાં તેઓનું જીવન આલમની આઠમી અજાયબી જેવું છે. સચિત્તનો સ્પર્શ સુદ્ધાં તેમને વર્જિત છે. સમસ્ત જીવસૃષ્ટિને અભય-પ્રદાન કરતું તેમનું જીવન તેમના અનુયાયીઓ એવા શ્રાવક-શ્રાવિકાઓને અંશત: અજવાળી દે છે અને નિરપરાધી જીવોની હત્યાનો ત્યાગ એ શ્રાવક જીવનનો આદર્શ બન્યો છે. બીજી તરફ પ્રકૃતિની સંપદાનો આડેધડ ઉપયોગ કરવાની પણ મનાઈ જૈનધર્મવાસિત જનોને કરવામાં આવી છે. તેમના વ્યાપારો અને કર્માદાનોમાં.. ઇંગાલ કર્મ અંગારક કર્મ વનના લાકડાના કોલસા પાડવાના વન કર્મ – વનોનો નાશ કરી ઇમારતી લાકડાઓ વેચવાની સ્ફોટક કર્મ ભૂમિમાં ખનન કરી ખાણકામના ખનિજો, ક્રુડતેલ મેળવવાની. દગિદાવણયા - વનોમાં આગ લગાડવાની જ્ઞાનધારા - ૧૬૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ સરદહ તલાય શોષણયા - સરોવર, દ્રહ (જળાશય), તળાવનું પાણી ખેંચી તેને સૂકવી દેવાની. પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો જેને આચારનો સંદેશ પર્યાવરણને અને જીવસૃષ્ટિના અખંડિતપણાને જાળવી રાખવાનો ઉદ્દેશ ધરાવે છે. વાયુના પ્રદૂષણની વાત કરીએ તો સ્ટીમ એંજિન સત્તરમી સદીમાં શોધાયું. બીજી તરફ વનોનો વિનાશ એટલી ઝડપથી થયો. ઓક્સિજનનું પ્રમાણ હવામાં હોવું જોઈએ તે સતત ઘટતું ગયું. આને સમાંતર એક ઘટનાનું બયાન જૈન સાહિત્યમાં જોવા મળે છે. આદિ પુરાણમાં કૃત્રિમ આરાના છેડાના ભાગે કલ્પવૃક્ષોના નાશના પરિણામો કેવાં હતાં તેનું વર્ણન આવે છે. વર્તમાન ઔદ્યોગિકરણ અને શહેરીકરણમાં સૌથી મોટો ભોગ વનો, ફળદ્રુપ ખેતીની જમીનો, પશુઓને ગોચર વિસ્તારોનો લેવામાં આવે છે. ભારત જેવા દેશ માટે ૪૦% વિસ્તાર વનથી આચ્છાદિત હોવો જોઈએ. કમનસીબે, પેપર ઉપર તે ૨૭% છે અને ખરેખર તો ૧૦% પણ ઓછો છે. વનો છે પણ એટલાં ગાઢ રહ્યાં નથી. દર વર્ષે તેમાંથી ૫ લાખ હેક્ટર્સ જમીનનો વનવિસ્તાર ઘટી રહ્યો છે. અને તેને કારણે વિવિધ દુષ્પરિણામો જેવાં કે ભૂમિઅલનની ઘટના અરણના વિસ્તારમાં વધારો, વરસાદમાં ઘટાડો અને કમોસની હવામાન વગેરે વધતા જાય છે. તાપમાન સતત વધી રહ્યું છે, ગ્લેસિઅર કે હિમનદીઓ ઓગળી રહી છે. બરફાચ્છાદિત શિખરોની સંખ્યા ઘટી રહી છે. જમીનનું ઉપલું પડ ઘસાઈ રહ્યું છે. ફળદ્રુપતા ઘટી છે. આવી જ પરિસ્થિતિ છે વત્તે અંશે દુનિયાના બધા જ દેશોમાં પ્રવર્તી રહી છે. ફક્ત માનવજગત માટે નહિ, સમસ્ત જીવસૃષ્ટિ સામે પ્રદૂષણનો પડકાર આવી રહ્યો છે. નગરો મોડી સાંજે કાળા ધુમ્મસ (Smog)થી છવાઈ રહ્યા છે. ક્યાંક ક્યાંક એસિડ રેઈન - તેજાબી વર્ષા પણ થાય છે. so, અને No, વધતાં અને બન્નેનું હાઈડ્રોલિસિસ થતા આવી ઘટના બને છે. છેલ્લા (જ્ઞાનધારા) ૧૬૨) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #182 -------------------------------------------------------------------------- ________________ પચાસ વર્ષોમાં થયેલા અણુ ધડાકાઓને કારણે રેડિયો એક્ટિવિટી વાતાવરણમાં પ્રસરતાં, વરસાદ મારફત પાણીમાં ભળતા, વનસ્પતિના મૂળમાં સીંચાતા, ફૂડ ચેઈન દ્વારા માનવી અને પ્રાણીઓના વિવિધ ભાગોમાં ભેગી થતી રહી છે અને જીવલેણ રોગોનું કારણ બને છે. જમીનોમાં થતો ફેરફાર પણ તેના વડે થતો હોવાનું માનવામાં આવે છે. ધ્વનિનું પ્રદુષણ પણ ઓદ્યોગિકકરણ અને હવાઈ મુસાફરીની દેન છે. ઊંચી તીવ્રતાવાળો અવાજ ફક્ત અકળાવી મુકતો જ નથી પણ તેના સતત શ્રવણથી માનવીની વર્તણુંક અને ભાવાત્મકતામાં ફેરફાર નોંધાયેલ છે. પ્રકાશનું પ્રદૂષણ પણ અંધકારને તેના પૂર્ણ સ્વરૂપમાં પામવામાં અંતરાયરૂપ છે. અમાસના સાચા દર્શન હવે થતા નથી! આ બન્ને પ્રકારના પ્રદુષણો જીવસૃષ્ટિની સ્થિરતા (biospherical stability) પર નકારાત્મક અસરો ઊભી કરે છે. એક સમર્થ જૈનાચાર્યએ આ જ વાતને જરા જુદી રીતે રજુ કરતા જણાવ્યું હતું કે અહિંસા પ્રાણીમાત્રની હિનૈષિણી માતા છે. અહિંસા શબ્દ નિષેધાત્મક છે પણ તેના મૂળમાં અનેક વિધેયાત્મક ધ્યેયો, અનેક ક્રિયાઓ નિહિત છે, જેનો સાંપ્રત પર્યાવરણીય બાબતો સાથે ગાઢ સંબંધ છે. અહિંસાની દૃષ્ટિ આદાનપ્રદાન અને “જીવો - જીવવા દો'ની મનોવૃત્તિને પ્રોત્સાહિત કરે છે. તે પ્રકૃતિમાં રહેલી પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ તથા અન્ય જૈવિક સંપદા ઉપર અધિકાર જમાવવાના આધાર પર નહિ પણ વિશ્વનું સંતુલન જાળવવું જોઈએ એવા એક માત્ર આદર્શને વરેલી છે. પર્યાવરણવિજ્ઞાનમાં એક શબ્દ છે - Biotic Community. તેનો અર્થ એ પ્રમાણે આપવામાં આવે છે કે - એક જ પ્રાંત કે એરિયા (મનુષ્યકતા નહિ, પ્રકૃતિની સામ્ય-વૈષમ્ય પર આધારિત)માં સાથે રહેતા વૃક્ષો, અન્ય વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો, સુક્ષ્મ જીવો કે માઇક્રોબ્સ એક આખું સચેતન તંત્ર ઊભું કરે છે. આ તંત્રમાં પસ્પર ક્રિયા કે ઇન્ટરેકશન જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ઓર્ગેનિઝમ રચે છે. તે કોઈ અતંત્ર (કેઅટ્ટિક-અસ્તવ્યસ્ત) સંગ્રહસ્થાન રૂપે ત્યાં રહેતા નથી. તેઓ એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંકળાયેલા રહે છે. સ્થાનિક હવામાન, આંતરિક ભૂમિગત જલ સ્રોત, તે એરિયાની ભૂમિ અને તેનો ઇતિહાસ પણ આ બાયોટિક કોમ્યુનિટી સાથે સંવાદ રચે છે. બધું સંબંધથી જોડાયેલું છે. ત્યાંની હવામાનની ખાસિયત એ નક્કી કરે છે કે જમીન કેવા પ્રકારના ખડકના વિઘટન (disinlegration) થી બનેલી છે અને કેવા પ્રકારના જીવોની વસાહતો કે કોલોની ક્યારે અને ક્યાં વસશે ! આ કોમ્યુનિટી સતત આસપાસની અચેતન પરિસ્થિતિ સાથે પણ પ્રક્રિયા કરે છે. આમ આ આખી પૃથ્વી પર અનેક સંકુલો કે Comphxec રચાયેલાં છે. આ સંકુલો દ્વારા Genetic libraryઓ ઊભી થઈ છે. આ એક એવી લાઇબ્રેરી છે. જેમાં લાખો પ્રજાતિઓ અલગ અલગ જનીનોવાળાં જીવસમૂહો અને તેથી વૈવિધ્યપૂર્ણતા - Biodiverityનો કલ્પ રચવામાં આવે છે. હજારો ધાન્યોની વિવિધ જાતો, જંગલી વૃક્ષોની લાખો પ્રજાતિઓ અને પ્રાણીઓની નસ્લ કે ઔલાદ અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ આ વૈવિધ્યનો નાશ કરી માનવી ફક્ત પોતાને અનુકૂળ આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માર્ગ છે. જૈનદર્શન આ Bio diversity જીવવૈવિધ્યની રક્ષા માટે અને માનવીની આ ટૂંકી દૃષ્ટિને સુધારવા માટે પ્રયત્ન કરે છે. શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે તેમ पुढविकाइया सव्वे समवेदणां समकिरिया પૃથ્વીની જેમ બધાં જ કાર્યોને સરખી સંવેદના હોય છે. જ્ઞાનધારા → 给 ૧૬૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ એ જ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક તથ્ય ના કોરા || E - DRY 'ક – પ્રવીણભાઈ શાહ, (અમદાવાદ સ્થિત જૈનધર્મના વિદ્વાન અભ્યાસુ, અનેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દેશવિદેશમાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપે છે અને જૈન ધર્મના વિવિધ વિષયો ઉપર લેખો લખે છે.) ખરેખર તો છેલ્લા સૈકામાં વિજ્ઞાને જે હરણફાળ ભરીને અનેક ક્ષેત્રોમાં આવિષ્કારો કર્યા છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તબીબી ક્ષેત્રે તથા ભૂગોળ-બગોળ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. અવકાશી ગ્રહોના સંશોધનો કર્યા છે તેનાથી તો આધ્યાત્મિક ઋષિમુનિઓએ પ્રગટ કરેલાં રહસ્યોની તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સિદ્ધ થયેલી છે. શ્રુત સાગર જેવા જેન દર્શનના તત્ત્વજ્ઞાનના વિષયોમાં પુનર્જન્મ, જાતિ સ્મરણશાન, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, કર્મવાદ, આત્માની સ્વતંત્રતા, આત્મા અને શરીરનો ભેદ, પદાર્થ વિજ્ઞાનમાં અણુ - પરમાણુ - વર્ગણાઓની ચર્ચા, કાર્પણ વર્ગણાનું સ્વરૂપ, વિશ્વનું ચૌદ રાજલોક સંબંધીનું સ્વરૂપ, દેવલોકનું વરૂપ, ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થયેલા જીવોના આયુષ્ય, કાળનું વરૂપ, ગણિતની સંખ્યાઓ અને શૂન્ય સંખ્યાનું રવરૂપ, જૈન ભૂગોળના નકશાનું વર્ણન વગેરે અનેક બાબતોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ જે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તે જાણી આનંદ અને આશ્ચર્ય થાય છે અને સર્વશનાં વચનોમાં આપણી શ્રદ્ધા મજબૂત બનાવે છે. આપ સમજી શકો છો કે આ બધા વિષયનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપણા નિબંધની મર્યાદામાં રજૂ કરવું અશક્ય છે પણ જૈન આગમ ગ્રંથોમાં સંશોધન કરતા ખાત્રીપૂર્વક કહી શકાય શાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #185 -------------------------------------------------------------------------- ________________ કે આવા અતિન્દ્રિય પદાર્થોની ચર્ચા વૈજ્ઞાનિક સંશોધનોથી સચોટ પૂરવાર કરી શકાય છે. અહીં મેં મુખ્ય વિષયોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ કરેલા તારવેલા સત્યોથી જૈનદર્શનના પદાર્થોને સિદ્ધ કરવામાં મળતી પુષ્ટિનો ઉલ્લેખ કર્યો છે. કોઈ પણ બાહ્ય સાધન સામગ્રી વિના, માત્ર આત્મશુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાનની આંતર શક્તિના બળે જ, કેવળ વિશ્વકલ્યાણ અર્થે જ્ઞાનીઓએ જગતને જણાવેલાં આવાં અનેક સત્યો સદીઓ પછી, પ્રયોગોથી સિદ્ધ હકીકતોના આધારે આધુનિક વિજ્ઞાનને આખરે સ્વીકારવાં પડ્યાં છે. જ્ઞાનીઓ કંઈ પણ બાહ્ય સામગ્રી વિના પણ સૃષ્ટિના અંતરસ્તલમાં ભરેલ ગૂઢ રહસ્યો જોઈ શક્યા હતા. એના વધુ ને વધુ પુરાવાઓ વિજ્ઞાન પોતે જ દિનપ્રતિદિન આપી રહ્યું છે. આજે થઈ રહેલાં વૈજ્ઞાનિક સંશોધનોમાં ઊંડા ઉતર્યા વિના, આપણા નિત્યના જીવ વ્યવહારમાં પણ આની સાબિતી જાગૃત માણસને મળી શકે છે. જૈનદર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈનવિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક છે, આઈન્સ્ટાઈન ‘વિજ્ઞાન અને ધર્મ' નામના તેમના લેખમાં કહે છે : ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ જ કારણે ભૂતકાળના ડૉ. ઓપેનહાઈમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડૉ. અબ્દુલકલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના, ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. વનસ્પતિમાં જીવ છે અઢી હજાર વર્ષ પહેલાં, ભારતના આર્ષદૃષ્ટા ભગવાન મહાવીરે, સામાન્ય વાત કહેતા હોય તેમ, ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુઃખ થાય છે આ હકીકતને વિજ્ઞાનજગતમાં ત્યારે સ્થાન મળ્યું, જ્યારે ક્રેસ્કોગ્રાફ સર જગદીશચંદ્ર બોઝે શોધ્યો. આનું વિશેષ વિવેચન ગ્રંથોમાં જોવા મળે છે. જ્ઞાનધારા - ૧૬૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ પુનર્જન્મ : વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગો દ્વારા ફલીત થતા આત્માદેહનો ભેદ અને કર્મવાદની સાબિતી એડ્રગર કેસીના અઢી હજાર લાઈફ રીડીંઝે આપેલા સચોટ પુરાવાઓ તેમ જ પુનર્જન્મ વિષયક યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલા સંશોધનોએ, અમેરિકામાં તેમજ જગતભરમાં પુનર્જન્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી દીધો. “એજ-રીગ્રેશન” દ્વારા એ સાબિત થાય કે વ્યક્તિના જ્ઞાનનો આધાર દેહ નથી, દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે, અને દેહના નાશ સાથે એ તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે. આત્માને પોતાની હયાતી માટે શરીરની જરૂર નથી, પણ તે માત્ર અભિવ્યક્તિ માટે શરીરનો સાથ શોધે છે. આ વિષયનાં અનેક દૃષ્ટાંતો પુસ્તકોમાં જોવા મળે છે જેની વેજ્ઞાનિક રીતે સચોટ ખાત્રી મળેલી છે. અતીન્દ્રિય જ્ઞાનશક્તિ માટે જેના પરિભાષામાં અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન અને મન:પર્યજ્ઞાન શબ્દો પ્રચલિત છે. વિભંગ કે અવધિજ્ઞાન વડે કોઇ પણ વસ્તુનું, સ્થળ કે કાળના પ્રતિબંધ વિના, જ્ઞાન થઈ શકે છે. મન:પર્યવજ્ઞાનથી બીજાના મનમાં વિચારો જાણી શકાય છે. ભગવાન મહાવીરના શિષ્યોમાંથી તેરસો મુનિઓને અવધિજ્ઞાન અને પાંચસોને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે, જ્યારે વર્તમાનમાં જેન સાધકવર્ગમાં આવી અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉઘાડ કોઈને ભાગ્યે જ થતો જોવામાં આવે છે. તટસ્થ અને સત્યશોધક મનોવૃત્તિ રાખીને પોતાની સાધનાનું અન્વેષણ કરી જૈન સાધકોએ આમ થવાનું કારણ શોધી કાઢવું જોઇએ. જેનદર્શનકારોએ પાંચ જ્ઞાનના પ્રકાર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનનું વિશુદ વર્ણન અનેક આગમ ગ્રંથોમાં કરેલું છે તેમાં “અવધિજ્ઞાન' નાં લક્ષણો વિસ્મયજનક કે કલ્પોકલ્પિત લાગે એવા છે પણ આજના Internet / Email નાં જમાનામાં અવધિજ્ઞાનની શાસ્ત્રોમાં વર્ણવેલી વાતોમાં હવે તથ દેખાય છે. જે પદાર્થોને વર્ણ - ગંધ - રસ - જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ , Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ આકાર વગેરે હોય, જે પાંચેય ઈન્દ્રિયોના વિષયથી અનુભવાય તે પદાર્થને જૈન દર્શનકારો રૂપી પદાર્થ કહે છે અને મર્યાદામાં રહીને ક્ષેત્રથી કાળથી અમુક છતાં અસંખ્ય રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જોઈ જાણી શકે તે અવધિજ્ઞાનની લબ્ધિ છે. આજે Email થી માઈલો દૂરથી આવતા સમાચારો સંદેશાઓ ઘરે બેઠા એજ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. સેટેલાઈટની મદદથી Tv. વિડિયો ઉપર માઈલો દૂર બનતા બનાવો એજ ક્ષણે આપણી હાજરીમાં બનતા હોય એમ આજે જોઈ શકાય છે. મોબાઈલ ફોનથી માઈલો દૂર રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. વિજ્ઞાનની આ ચમત્કારિક વાતો થોડાં વર્ષો પૂર્વે ગાંડા માણસની વાતો લાગતી, ચક્રમ જેવી વાતો લાગતી પણ આજે રોજ - બરોજના જીવનમાં એ સહજ પ્રવૃત્તિ બની ગઈ છે. એમ અવધિજ્ઞાનથી આત્મા ત્રણે લોકના રૂપી પદાર્થો જોઈ શકે છે એવી શાસ્ત્રવાતોમાં હવે શ્રદ્ધા બેસે છે. આ જ્ઞાન કોઈ પણ ઈયિની મદદ વિના થાય છે તેથી, આ શક્તિને આધુનિક પરામનોવિજ્ઞાન નામ આપ્યું છે : “એક્સ્ટ્રા સેન્સરિ પર્સેશન ઈ.એસ.પી. અંગ્રેજીમાં સામાન્યરીતે આને માટે ક્લેરવોયન્સ', “ટેલિપથિ' અને ઈન્ટયુઈશન' શબ્દો પ્રચલિત છે. આના સંબંધોમાં થઈ રહેલાં સંશોધનોએ બતાવી આપ્યું છે કે માનવી, આજ સુધી વિજ્ઞાન માનતું આવ્યું છે તેમ, માત્ર ભૌતિક તત્વનો બનેલો નથી. આ સંશોધનોના પ્રમુખ સંચાલક શ્રી જે.બી. રહાઈન લખે છે કે, માનવી અતીન્દ્રિય જ્ઞાનશક્તિ ધરાવે છે, એ હવે એક નિર્વિવાદ હકીકત બની ચૂકી છે. આ વિષયમાં છેલ્લા પચીસ વર્ષોથી નિરંતર સંશોધન થઈ રહ્યું છે..... જેના પરિણામે કેટલીક શોધો થઈ શકી છે, જે ક્રાન્તિકારક છે. ઈ.એસ.પી.” - અતીન્દ્રિય જ્ઞાનશક્તિની જેમ પુનર્જન્મના વિષયમાં પણ પરામનોવિજ્ઞાન (પેરાસાઈકોલોજી) દ્વારા વ્યાપક સંશોધનો થઈ રહ્યાં છે, જેનાં પરિણામોએ પુનર્જન્મમાં ન માનનારા પશ્ચિમને ખળભળાવી મૂક્યું છે. જ્યાં ધાર્મિક માન્યતાએ પણ પુનર્જન્મને સ્વીકૃતિ નથી આપી એવા એ જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #188 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમના દેશોમાં પણ, આ સંશોધનોનાં નિશ્ચયાત્મક પરિણામોના કારણે, હવે પુનર્જન્મનો સિદ્ધાંત ઝડપ-ભેર માન્ય બની રહ્યો છે. હિંદમાં પણ, જયપુર યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગ દ્વારા, ડૉ. બેનરજીદ્વારા આવું સશોધન હાથ ધરવામાં આવ્યું હતું. એ વિભાગે પૂર્વજીવનની સ્મૃતિ જેને થઈ હોય એવા પાંચસોથી વધુ કેસો એકત્ર કર્યા હતા. ડૉ. બેનર્જીની જેમ, અમેરિકામાં વર્જીનિયા યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગના ડૉ. ઈઆન સ્ટીવન્સન પણ પુનર્જન્મ અંગે સંશોધન કરી રહ્યા છે. જેમાં પુનર્જન્મનો સંકેત મળતો હોય એવા બારસો કેસ એમની પાસે નોંધાયેલ પડ્યા છે. તેમાંના બસોથી વધુ કેસની ચકાસણી તેઓ સાથીઓ દ્વારા કે જાતે કરી ચૂક્યા છે. જેમાંથી ચૂંટેલા કેસોના વિસ્તૃત અહેવાલો સ્થળ પર જઈ કરાયેલી પુરાવાઓની તલસ્પર્શી ચકાસણી અને સાક્ષીઓની ઝીણવટ ભરી તપાસની સવિસ્તર વિગતો સાથેના દળદારગ્રંથો યુનિવર્સિટી પ્રેસ ઓફ વર્જીનિયા તરફથી પ્રકાશિત થયેલા છે. વિશિષ્ટ લબ્ધિઓની શાસ્ત્રીય વાતો - બાળકોમાં જોવા મળતા આવા આત્મિક ગુણવિકાસના, બૌદ્ધિક પ્રતિભાના કે કાવ્ય, સંગીત, નૃત્ય આદિ લલિત કળાઓમાં પારંગતતાનાં દૃષ્ટાંતો એક વાત બુલંદ સ્વરે કહી જાય છે કે જીવનમાં વ્યક્તિએ જે ગુણો પ્રાપ્ત કર્યા હોય કે શક્તિઓ વિકસાવી હોય તેનો લાભ કાયા બદલાયા પછી, અન્ય જન્મમાં, પણ તેને મળે છે. હેન્રી ફોર્ડને એમ કહેતા ટાંકવામાં આવે છે કે, ‘પુનર્જન્મની શોધે મારી અવસ્થતા દૂર કરી, મેં નિરાંત અનુભવી, મને લાગ્યું કે જીવન ભલે રહસ્યભર્યું રહ્યું, પણ તેમાં વ્યવસ્થા અને પ્રગતિ રહેલાં જ છે. ત્યારથી જીવનમાં રહસ્યના ઉકેલની શોધમાં અન્યત્ર ફાંફાં મારવાનું મેં છોડી દીધું છે.' જી.પી. બીડર નામનો એક અમેરિકન છોકરો ચાર વર્ષની વયે ગણિતનો ખાં બની ચૂક્યો હતો, અને કોમ્પ્યુટર'ની ઝડપે મોટી મોટી રકમના દાખલા ગણી બતાવતો! આયર્લેન્ડનો વિલિયમ હેમિલ્ટન, શાળા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા - ૧૬૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ * શાબ, મહાશાળાનો ઉંબરો ચઢ્યા વિના જ, બાર વર્ષની વયે જ સંગીત, ચિત્રકામ વગેરેમાં અસાધારણ બુદ્ધિપ્રતિભા બતાવનારા આવાં બાળકોના દાખલાઓ આપણે અવારનવાર સાંભળીએ છીએ. માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણીસંગમ સાધતા “અમૃતાનુભવ' અને ગીતાની પ્રથમ હરોળની ટીકાઓમાં સ્થાન પામતી “જ્ઞાનેશ્વરીની રચના કરનાર સંત જ્ઞાનદેવ, નવ વર્ષની વયે જ રામાયણ અને મહાભારતની સંક્ષેપમાં પદ્યમાં રચના કરનાર, જીવનમાં કોઈ સાધના કર્યા વિના, વિદ્યાર્થી અવસ્થામાં આત્મસાક્ષાત્કાર પામનાર શ્રી રમણ મહર્ષિ જેવા આધ્યાત્મિક જગતના સિતારાઓનાં નામો પણ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. દીર્ઘ કાળના પુરુષાર્થ વિના જે સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત થવી સંભવિત નથી તે બચપણમાં જ, કે આ જીવનમાં તેવા કોઈ પ્રયત્ન વિના, આ મહાનુભાવો શી રીતે સાંપડે? શાસ્ત્રમાં વિશિષ્ટ લબ્ધિવાળા જ્ઞાની પુરુષો પાદલપ્તસૂરિ, વજસ્વામી, ગૌતમસ્વામી, હીરસૂરિજી વગેરેની વિશિષ્ટ શક્તિઓમાં શંકાને સ્થાન રહેતું નથી. આપણી વર્તમાન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ અને મર્યાદાઓનું તેમજ આપણને પ્રાપ્ત થયેલ કૌટુંબિક અને સામાજિક પરિસ્થિતિનું બીજ આપણાં પૂર્વ જીવનોમાં આપણે પોષેલી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં રહેલું છે.' દેવલોકનું વર્ણન આધુનિક પરામનોવિજ્ઞાનના અખતરાઓના અહેવાલો શાસ્ત્ર કરેલાં દેવલોકનાં વર્ણનો ઃ ત્યાં રાત્રિ દિવસ નથી, નિત્ય અત્યંત તેજસ્વી પ્રકાશ છે, દરેક દેવને અમુક મર્યાદામાં અતીન્દ્રિયજ્ઞાન હોય છે, જેથી તે ભૂત-ભાવિમાં નજર નાંખી શકે છે, દેવોને આહાર કે ઊંઘની જરૂર નથી હોતી, આહારની ઈચ્છા થતાં જ આહાર લીધા વિના જ તૃપ્તિ થઈ જાય છે, આયુષ્ય પૂર્ણ થાય એ અગાઉ એમને એની ખબર પડે છે, દેવોને આપણી જેમ નવ માસ ગર્ભાવાસ અને તે પછી બાળ અવસ્થામાંથી વિકાસ પામતાં પામતાં જ્ઞાનધારા ૧૭૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ યુવાવસ્થાએ પહોંચવાનું હોતું નથી, પરંતુ ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ પુખ્ત યુવાન શરીર પ્રાપ્ત થાય છે વગેરે સાથે આ હકીકતો આબેહૂબ મળતી આવે છે ! કર્મવાદની સાબિતી આપણા પ્રત્યેક વિચાર વર્તનના આપણને ભોગવવા પડતા પ્રત્યાઘાતોની વિશદ સમજ આપતો કર્મનો સિદ્ધાંત જૈન, બૌદ્ધ, હિંદુ આદિ આધ્યાત્મિક વિચારધારાઓમાં અપનાવાયેલો છે. પરામનોવિજ્ઞાનનાં સંશોધનો દરમ્યાન કર્મના એ સિદ્ધાંતને પણ સમર્થન મળ્યું છે. ‘બીજો જન્મ ક્યાં લેવો એની પસંદગી કરી શકાય છે ખરી?' એ પ્રશ્નનો ‘એજ-રીગ્રેશન'ના અખતરાઓ દરમ્યાન ઉત્તર મળ્યો છે કે ‘એવી પસંદગી કરી શકાતી નથી, પરંતુ પૃથ્વી ઉપરનું પહેલાંનું જીવન કે અન્ય ગ્રહો ઉપર વચ્ચે વીતાવેલું જીવન વ્યક્તિએ જે રીતે ગાળ્યું હોય એને અનુસારે જ નવા જીવનમાં તે કયું શરીર ધારણ કરે અને સમાજમાં કેટલો મોભો ધરાવે તે નક્કી થતું હોય છે.’ ‘હિપ્નોટીક ટ્રાન્સ'ની મદદથી એક હજારથી યે વધુ વ્યક્તિઓનાં પૂર્વજીવનોનો અભ્યાસ કર્યા પછી ડૉ. એલેક્ઝાંડર કેનને નોંધ્યું છે કે, ગત જન્મમાં આચરેલ કોઈ દુષ્ટ કૃત્યના બદલામાં તે વ્યક્તિ, ક્રિયાપ્રતિક્રિયાના આ નિયમના કારણે, આ જીવનમાં કેવી રીતે દુઃખી થાય છે તે દર્શાવીને, આ અભ્યાસ, પ્રકૃતિતંત્રમાં અત્યંત વ્યાપક અર્થમાં પ્રવર્તતા અદલ ન્યાયની વાત કહી જાય છે. કેટલાય માણસો નથી સમજી શકતા કે, તેમના માથે ઉપરાઉપરી અનેક આપત્તિઓ કેમ ત્રાટક્યા કરે છે? એમના ગત જન્મોમાં નજર નાખતાં જણાય છે કે એમણે પૂર્વે ક્રૂર કર્મો કર્યા છે. જ્યારે કોઈ આજે ગમે તેમ વર્તે છે તો ય એના પાસાં પોબાર જ નજરે પડે છે, ગત જન્મોમાં એણે કરેલ કોઈ સત્કાર્યનું પુણ્યકર્મનું એ ઈનામ ન હોઈ શકે ? એજ રીગ્રેશનના સફળ પ્રયોજક અને પુનર્જન્મના સિદ્ધાંતના પ્રખર પુરસ્કર્તા ડૉ. હેલન વામ્બાક તેમના પુસ્તક (Life before Life) માં કહે છે : ‘મારાં સંશોધનનાં પરિણામો પરથી કહું તો, ગત જન્મોના સંબંધો ‘લોહીના જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૭૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ સંબંધો' કરતાં ઘણાં વધારે ગાઢ છે.' અને આવા અભિપ્રાયો માત્ર પશ્ચિમના શોધકો-સંશોધકોના જ છે એવું નથી, “લોખંડી પડદા પાછળ છૂપાયેલા રહેતા રશિયામાં પણ પુનર્જન્મ વિષયક શોધખોળ થતી આવી છે. રશિયન વૈજ્ઞાનિકો જેમને બહુમાનથી જુએ છે તે મોસ્કો સ્થિત સંશોધક મહિલા વારવારા ઈવાનોવે તારવ્યું છે કે માત્ર સુખ દુઃખના કારણ શોધવામાં જ નહિ, વ્યક્તિની ટેવો, સ્વભાવ અને અભાનપણે કરાતી ચેષ્ટાઓ પાછળના કારણો સમજવામાં પણ એજ - રીગ્રેશન સહાયક બને છે. ક્વૉન્ટમ સિદ્ધાંતના સ્થાપક મહાન વિજ્ઞાની મેક્સ પ્લેન્ક કહે છે : ચૈતન્યને હું મૂળભૂત તરીકે ગણું છું. દ્રવ્યને ચેતન્યમાંથી નિગમન થયેલું તત્ત્વ માનું છું. આપણે ચૈતન્યની પેલે પાર જઈ શકતા નથી.” ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. રાજા રામન્ના પણ આવું જ માને છે : “વિજ્ઞાન તેની અદ્ભુત શક્તિઓ વડે પ્રગતિ કરતું રહે તો પણ તાત્ત્વિક પ્રશ્નો રહેવાના જ છે અને આપણે (વૈજ્ઞાનિક દષ્ટિએ) સુસ્પષ્ટ ઉત્તરે કદાપિ નહિ પહોંચી શકીએ. આથી આપણે તત્ત્વજ્ઞાન અથવા ધર્મ વગર કદાપિ જીવી શકીએ નહિ. જો કે સમય જતાં તે જુદાં નામ ધારણ કરે એવું બને.” પદાર્થ વિજ્ઞાન વિજ્ઞાનનો અને જૈન દાર્શનિક ગ્રંથોનો એક સનાતન નિયમ છે કે આખા બ્રહ્માંડમાં દ્રવ્ય (પુલ)નો જથ્થો જ છે અને તે હંમેશાં અચળ જ રહે છે. વળી બીજું કારણ એ છે કે જેન ધર્મગ્રંથ શ્રી ભગવતી સૂત્ર અથવા શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર અથવા શ્રીવિવાહપતિ નામના પાંચમા અંગમાં આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે જેનોના ચોવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને પ્રથમ શિષ્ય ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમે પ્રશ્ન કર્યો છે. હે ભગવન્! પરમાણુ પુગલ એ સમયના લોકના પૂર્વ ચરમાંતથી | છેડાથી પશ્ચિમ ચરમતમાં, પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમતમાં, દક્ષિણ ચરમાંતથી ઉત્તર ચરમતમાં, ઉત્તર ચરમાંતથી દક્ષિણ ચરમતમાં, ઉપરના ચરમાંતથી નીચેના ચરમતમાં, નીચેના ચરમાંતથી ઉપરના ચરમતમાં જાય? જ્ઞાનધારા ૧૭૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યુત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! હા, પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં યાવતું નીચેના ચરમાંતથી ઉપરના ચરમતમાં જાય છે. પ્રાચીન જૈનદાર્શનિક સાહિત્ય તથા તંત્રવિજ્ઞાન ધ્વનિને કણવરૂપે જ સ્વીકારે છે, એટલું જ નહિ પણ તેના રંગો પણ તેઓ દર્શાવે છે, તે સાથે પશ્ચિમના અર્વાચીન સાહિત્યમાં પશ્ચિમના બે - ત્રણ વ્યક્તિઓએ ધ્વનિના વર્ણ | રંગ જોયા છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો શ્રી અશોકકુમાર દત્ત જેવા, જેઓને આ પ્રકારની કુદરતી બક્ષિસ હોય છે, તેઓને અત્યારે પણ ધ્વનિના રંગોનો અનુભવ થાય છે. શ્રી દત્ત પોતે, “ભારત હેવી ઈલેકટ્રીકલ્સ લિમિટેડમાં એન્જિનિયર છે તેથી તેઓએ પોતાના થતા અનુભવોનું વિશષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક અક્ષરનો વર્ણ નિશ્ચિત કરવા માટે ભારે પરિશ્રમ લીધો છે. ગણિત વિજ્ઞાન વર્ગમૂળ સંબંધી એક ખ્યાલ પાયથાગોરસના કહેવાતા પ્રમેયમાંથી ઉત્પન્ન થયો. અહીં “કહેવાતા' શબ્દનો પ્રયોગ કરવાનું કારણ એટલું જ છે કે પાયથાગોરસના જન્મ પહેલા સદીઓ પૂર્વે ભારતમાં પાયથાગોરસના આ પ્રમેય સંબંધી પ્રાયોગિક જ્ઞાન હતું જ. જૈનોના પિસ્તાલીશ આગમશાસ્ત્રો પૈકીના ગણિતાનુયોગ સંબંધિત સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપપ્રાપ્તિ વગેરે જે તેના મૂળ | અસલ વરૂપમાં ઈ.સ. પૂર્વે ૫૫૭ થી ૨૨૭ સુધીમાં ભગવાન મહાવીર દ્વારા બોલાયેલ માનવામાં આવે છે, તેમાં વર્ગમૂળને કરણ પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવ્યું છે અને તેનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ 7 ના પૂળ મૂલ્ય તરીકે Jio ના વ્યાપક પ્રયોગ પણ કરેલ છે. શ્રી વીરસેન નામના જૈનાચાર્ય જ ના સ્થાને ૩૫૫/૧૧૩નો પણ ઉપયોગ કર્યો છે. જે આધુનિક ગણિતમાં ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને છેક ઓગણીસમી સદીમાં શોધ્યું. જ્ઞાનધારા (૧૭૩) (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ આપણા ચિરપરિચિત અંકો અને શૂન્ય તથા દશાંશ પદ્ધતિ (Decimal system) ની શોધ, ઉપયોગ અને તેની નક્કર સ્વરૂપમાં સ્થાપના વગેરે ઈ.સ. પૂર્વે ૪૦૦ થી લઈને ઈ.સ. ૪૦૦ સુધીમાં થઈ છે, એમ આજના સંશોધકો માને છે. તે જમાનામાં ભૂમિતિને ક્ષેત્ર ગણિત (Field Arithmetic) કહેવામાં આવતું હતું અને અંકગણિતને ધૂલિ ગણિત કે કર્મ અથવા પાટી ગણિત કહેવામાં આવતું હતું. આશ્ચર્યકારક પરંતુ સત્ય હકીકત એ છે કે ભારતીય ગણિતમાં છેક શરૂઆતથી ૧૦ ને ગણતરીના પાયા (base) તરીકે લેવામાં આવ્યો છે. લખવાની પદ્ધતિ શરૂ થઈ એ પહેલાં જ ૧૦ના પાયાવાળી ઘણી મોટી સંખ્યાઓનો ભારતીય પ્રજા ઉપયોગ કરતી હતી અને તે આ પ્રમાણે હતી. એક (૧) દશ (૧૦), સહસ્ત્ર (૧૦૦૦), અયુત (૧૦,૦૦૦) વગેરે પરાર્ધ (૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) એટલે એક ઉપર ૧૮ મીંડા સુધીની સંખ્યાઓ છે. લલિત વિસ્તર' નામના એક પ્રાચીન ગ્રંથમાં ૧૦ના પાયા base વાળી સંખ્યા જોવા મળે છે. તે ગ્રંથ પ્રાયઃ ઈસ. પૂર્વે ૧૦૦ વર્ષે રચાયેલ છે. જંબુદ્વિીપનો પરિધિ કાઢવા માટે જંબુદ્વીપના વ્યાસ (વિષ્કલ્પ)નો વર્ગ કરી તેને ૧૦ વડે ગુણી વર્ગમૂળ કાઢવું. અને તે જ જંબુદ્વીપનો પરિથિ ગણાય છે. તેને સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય. પરિથિ /10 (વિષ્કલ્પ) ...... (૧) આધુનિક ગણિતશાસ્ત્રમાં વર્તુળનો પરિષિ કાઢવા માટે નીચેનું સૂત્ર વપરાય છે. પરિધિ 2 ત્રિજ્યા ............ (૨) સૂત્ર -૧ અને સૂત્ર - ૨ સરખાવતાં 1 = 10 આવે છે. એટલે 1 = 3.1622776 લગભગ આવે છે. ઉપરની રીત પ્રમાણે કાઢેલ જંબુદ્વીપના પરિથિને વિષ્ફલ્મ (વ્યાસ) ના ચોથા ભાગ એટલે કે ત્રિજ્યાના અડધા ભાગ વડે ગુણતાં ગણિતપદ એટલે કે જ્ઞાનધારા ૧૭૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jaint Education International Page #194 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રફળ આવે છે અને તે સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય. વર્તુળનું ક્ષેત્રફળ = પરિથિ x વિષ્કલ્પ! ૪ એટલે કે વિપ્લભ વિષ્કર્ભર x વિષ્કભ/૪ 10 વિખર્ભ x વિષ્કલ્પ. ૪ અત્યારે ભૂમિતિમાં પણ વર્તુળનું ક્ષેત્રફળ કાઢવા નીચેનું સૂત્ર વપરાય છે. વર્તુળનું ક્ષેત્રફળ = (ત્રિ) XT પહેલાં બતાવ્યું તેમ અહીં પણ દ ની કિંમત 10 આવે છે. શ્વેતાંબર પરંપરામાં લગભગ બધે જ = 10 લેવામાં આવે છે. જ્યારે દિગબંર પરંપરામાં 1 ની કિંમત વિવિધ પ્રકારની જોવા મળે છે. ત્રિલોક્સાર ગ્રંથમાં = લેવામાં આવ્યું છે. અહીં n = 31604938271 આવે છે. આ ઉપરાંત ત્રિલોકસાર ગ્રંથમાં ની કિંમત ૩ અને 10 પણ દર્શાવેલી છે. જે ઘણી સ્કૂલ છે. ભક્ષ્યાભઢ્ય વિચાર જડવસ્તુ અને ચેતન વસ્તુની વચમાં પણ એક સ્થિતિ હોય છે. આ વચલી સ્થિતિમાં નિર્જીવ શરીર અથવા વૃક્ષ-છોડ ઉપરથી છૂટાં પડેલાં ફૂલ, પાંદડાની હોય છે. તેઓ સૌપ્રથમ ભૂરા, પછી પીળા અને છેલ્લે લાલ કણો બહાર ફેંકે છે, ત્યારબાદ તે સડવા લાગે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ-સાધ્વીઓમાં આહાર બાબતમાં એક નિયમ એવો છે કે કોઈ પણ પાકાં ફળ વગેરે સમાર્યા પછી કે તેનો રસ કાયા પછી બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ પછી જ તેઓ ગ્રહણ કરે છે. તેઓના આ નિયમનું રહસ્ય શ્રી દત્તના અનુભવોથી ખુલ્લું થાય છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે પાકાં ફળોને સમાર્યા પછી તુરત જ તે નિર્જીવ થઈ જતા નથી, પરંતુ જ્યાં સુધી ભૂરા કણો સંપૂર્ણ રીતે નીકળી ન જાય ત્યાં સુધી તે પ્રાયઃ સજીવ હોય છે અને પીળા કણોના ઉત્સર્જન દરમ્યાન જ્ઞાનધારા (૧૭૫) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #195 -------------------------------------------------------------------------- ________________ તે નિર્જીવ તો હોય છે જ પરંતુ કીટાણુથી વ્યાપ્ત હોત નથી. જ્યારે લાલ કણોનું ઉત્સર્જન થાય છે ત્યારે તેમાં કીટાણુઓ (બેક્ટીરિયા) વગેરેનો તેમાં પ્રવેશ શરૂ થઈ ચૂક્યો હોય છે એટલે જ એ બે પરિસ્થિતિ વચ્ચેની પરિસ્થિતિમાં જ સાધુ - સાધ્વીને તે લેવા યોગ્ય હોય છે. વળી ઠંડાં સ્થાનોમાં પણ ભૂરા કણો અધિક પ્રમાણમાં હોય છે. ફ્રિજ તેનું જ્વલંત ઉદાહરણ છે અને એટલે જ ફ્રિજ કે એવાં સ્થાનોમાં ફળ વગેરે લાંબા સમય સુધી તાજાં રહે છે. સજીવ રહી શકે છે અને ગરમીમાં કોઈ પણ ફળ વગેરે જલ્દી સડી જાય છે અને બગડી જાય છે કારણ કે ગરમીમાં તેઓ ખૂબ ઝડપથી શક્તિકણોને બહાર ફેંકે છે. બરફ નીચે દટાયેલા, માનવ મૃતદેહો કે મૃત પ્રાણીઓ હજારો વર્ષો સુધી એવાં જ તાજાં રહેલા દાખલા નોંધાયેલા છે. તે પણ આ વાતને પુષ્ટ કરે છે. મનુષ્યોના આભામંડળની બાબતમાં નિષ્ણાતોનો એવો અભિપ્રાય છે કે કોઈપણ રોગ શરીરમાં પ્રવેશે, તેના ત્રણ મહિના પૂર્વેથી આભામંડળમાં રોગની અસર આવવા લાગે છે. એટલે કિર્તિયન ફોટોગ્રાફી દ્વારા લેવાયેલ આભામંડળના ફોટોગ્રાફ્સના પરીક્ષણ દ્વારા રોગને જાણી તેના ઉપચાર કરી રોગને શરીરમાં પ્રવેશતો અટકાવી શકાય છે અને નીરોગી બની શકાય છે. અલબત્ત, ત્યારે પણ રોગ સૂક્ષ્મ સ્વરૂપે તો શરીરમાં પ્રવેશી ગયો છે. માત્ર સ્થૂલ સ્વરૂપે તેનો આર્વિભાવ થયો હોતો નથી. આ શક્તિ ઉત્સર્જન દરેક સજીવ પદાર્થમાંથી થાય છે. એ ખરું, પરંતુ તેના પ્રકાર અને જથ્થાનો આધાર તે તે સજીવ પદાર્થની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ઉપર છે. સાથે સાથે તે તે સજીવ પદાર્થના આત્માને લાગેલા શુભ કે અક્ષુબ કર્મો તથા આત્માની શક્તિને આવરણ કરનારાં કર્મો કેટલા પ્રમાણમાં દૂર થયા છે? તેના ઉપર પણ તેનો આધાર છે. આ બધા જ ઘટકો કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મામાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે, તેથી તેઓની જૈવિક વીજચુંબકીય શક્તિ ઉત્તમોત્તમ પ્રકારની તથા ઉચ્ચતમ જથ્થામાં હોય છે. જ્ઞાનધારા ૧૭૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ભગવંતોની વિશિષ્ટતા જેમાં આત્માને શુભકર્મના વધુમાં વધુ ઉદય હોય તેમ તેની જૈવિક વીજચુંબકીય શક્તિ વધુમાં વધુ હોય છે. તીર્થંકર પરમાત્માએ પૂર્વભવમાં શુભકાર્યો અને શુભભાવ દ્વારા સૌથી શ્રેષ્ઠ અને સૌથી વિશિષ્ટ પુણ્યાઈ ધરાવતું તીર્થંકર નામ કર્મ બાંધેલ હોય છે. તેનો ઉદય તથા તેની સાથે સંબંધ ધરાવતાં અન્ય શુભકર્મો અતિ ઉગ્રપણે ઉદયમાં આવે છે. તેથી તેઓની જૈવિક વીજચુંબકીય શક્તિ સૌથી વધુ હોય છે. આ આ શક્તિથી વાતાવરણ ખૂબ જ શક્તિશાળી બની જાય છે, શક્તિને મનુષ્યો કે અન્ય પ્રાણીઓ ઝીલવા માટે સમર્થ હોતાં નથી, ઝીલે તો તેઓને લાભ કરતાં નુકસાન થવાનો વધુ સંભવ રહે છે, અથવા તો પ્રભુની ઉચ્ચતમ શક્તિનો લોકોને વધુ સમય લાભ મળે, તે માટે તીર્થંકર પરમાત્માની ઉચ્ચ જૈવિક વીજચુંબકીય ઊર્જાને પૃથ્વીમાં ઉતારી દેવા માટે દેવો સુવર્ણકમળની રચના કરે છે અને પ્રભુ તેના ઉપર પગ સ્થાપન કરી વિહાર કરે છે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ગગનચુંબી ઈમારતો ઉપર એક તાંબાનો તાર ઊંચે મુકવામાં આવે છે, જેનો બીજો છેડો જમીનમાં ઉતારેલો હોય છે. તેનું કારણ એ છે કે ચોમાસામાં વાતાવરણમાં રહેલ વીજળીના ભારે દબાણને તે તાર ગ્રહણ કરી જમીનમાં ઉતારી દે છે. તેથી આજુબાજુમાં બીજે ક્યાંય વીજળી પડતી નથી. બસ, આ જ સિદ્ધાંત ઉપર દેવો પ્રભુ માટે સુવર્ણકમળની રચના કરતા હોય. તેથી સુવર્ણ કમળ દ્વારા પ્રભુની એ શક્તિ પૃથ્વીમાં ઊતરી જાય છે. જેના પ્રભાવે પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરે છે, ત્યાં ત્યાં છ મહિના સુધી કોઈપણ પ્રકારના રોગ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મચ્છર, માખી, પતંગિયાં, તીડ વગેરે ક્ષુદ્ર જીવ જંતુઓના ઉપદ્રવ કે એવી કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિઓ આવતી નથી. એટલું જ નહિ, પરંતુ, એ ક્ષેત્રમાં રહેલ મનુષ્યો અને પ્રાણીઓની અશુભ વૃત્તિઓ પણ પ્રાયઃ દૂર થઈ જાય છે. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૭૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ કાળ - સમયનું સ્વરૂપ અત્યારના વિજ્ઞાનીઓમાં એક વિજ્ઞાની મિ. કાર્લ સેગને એક કોસ્મિક કેલેન્ડર બનાવ્યું છે તે અને ઈ.સ. ૧૯૭૯માં છપાયેલ ડાર્વિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ('Origin of species') માં આપેલ ચાર્ટમાં કોસ્મિક બનાવોનું સમયાંકન બતાવ્યું છે, તે પ્રમાણે બનાવોના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાનો ગુણોત્તર, જૈનગ્રંથોમાં જણાવેલ કાળચક્રના અવસર્પિણીકાળના સમયગાળાને ઘણો મળતો આવે છે. પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુના આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વિજ્ઞાનીઓને અતિશયોક્તિ લાગે પરંતુ જૈન કાળચક્ર અને કોસ્મિક કેલેન્ડરનો બારીકાઈથી અભ્યાસ કરતાં, તે જરા પણ અશક્ય કે અસંભવિત જણાતું નથી. અત્યારે પૃથ્વી ઉપર મળી આવતા મહાકાય પ્રાણીઓના અવશેષોમાં ડિનોસોરના અવશેષો મુખ્ય છે. એ અવશેષોના આધારે ડિનોસોરની લંબાઈ લગભગ ૧૫૦ ફૂટ આવે છે અને તે ડાર્વિનના ચાર્ટ મુજબ મેસોઝોઈક (Masozoic) સમયમાં થઈ ગયા. આ સમય આજથી લગભગ ૭ કરોડ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. અત્યારે વિજ્ઞાનીઓ એવો ભય સેવી રહ્યા છે કે જો વિકસિત દેશો અને વિકાશશીલ દેશો અવકાશમાં વારંવાર ઉપગ્રહો મૂકવા માટે અને અવકાશમાં પ્રયોગો કરવા માટે સ્પેશ શટલનો વધુ પડતો ઉપયોગ કરશે તો, સૂર્યમાંથી આવતા, મનુષ્ય અને સજીવસૃષ્ટિને હાનિકર્તા એવાં પારજાંબલી (ultraviolet) કિરણોને રોકનાર વાતાવરણનું ઉપરનું ઓઝોન વાયુનું સ્તર ખલાસ થઈ જશે અને સૂર્યનાં પારજાંબલી કિરણોથી સજીવસૃષ્ટિનો નાશ થઈ જશે. સૂર્યમાંથી આગનો વરસાદ થશે અને પૃથ્વીનો પ્રલય થશે. આવું જ વર્ણન જૈન ગ્રંથોમાં છઠ્ઠા આરા માટેનું છે. ત્યાં જણાવ્યું છે કે અગ્નિનો વરસાદ થશે, મીઠું વગેરે ક્ષારોનો વરસાદ થશે. તે વરસાદ ખૂબ ઝેરી હશે. તેનાથી પૃથ્વી હાહાકાર કરશે. આ રીતે પૃથ્વીનો પ્રલય થશે. મનુષ્યો વગેરે દિવસે વૈતાઢ્ય પર્વતની ગુફામાં રહેશે. ફક્ત રાતે જ બહાર (જ્ઞાનધારા) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #198 -------------------------------------------------------------------------- ________________ નીકળશે. બધાં જ માંસાહારી હશે. ટૂંકમાં, વિજ્ઞાનીઓએ જે ભય સેવ્યો છે તે યથાર્થ છે અને તેની આગાહી ભગવાન મહાવીરે ૨૬૦૦ વર્ષ પહેલાં કરેલી છે. ઉપસંહાર : આ રીતે જોવા જઇએ તો વિજ્ઞાન અને અધ્યાત્મ, બંને એક સિક્કાની જ બે બાજુ છે. છતાં એક વાત સ્પષ્ટ રીતે ખ્યાલમાં રાખવાની કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી. જ્યારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મુખ્ય વસ્તુ છે. વિજ્ઞાન ક્યારેય સંપૂર્ણ અને અંતિમ સત્ય પામી શકતું નથી. હા, એ અંતિમ અથવા તો સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે. પરંતુ અંતિમ સત્ય પામવા માટે વિજ્ઞાનનાં અત્યાધુનિક ઉપકરણો પણ બિનઉપયોગી અને બિનકાર્યક્ષમ પુરવાર થાય છે કેમ કે ત્યાં આત્માના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય બને છે. અને આ જ્ઞાનરૂપી સાધન અધ્યાત્મમાર્ગ વિના ઉપલબ્ધ જ નથી. તેથી વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકળ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંરચના તથા અન્ય પરિબળોનો ગણિત તથા વિજ્ઞાનની મદદથી તાગ પામવા પ્રયત્નો કરે છે અને પ્રયત્નોને અંતે પણ આ વિશ્વના સંચાલક બળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જોઇ કોઈ અદય સત્તાનો રવીકાર કરે છે. નાનધારા) જ્ઞાનધારા (૧૭૯) ૧૭૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનાં મનોવૈજ્ઞાનિક તથ્યો (જૈન દર્શનના અભ્યાસુ, જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનમુંબઈ ‘મંગલયાત્રા' સાથે સંકળાયેલા છે.) જ્ઞાનધારા GOTAS જગતને જીતવું સહેલું છે. પણ મનને જીતવું દુષ્કર છે માણસ સંસાર છોડીને સાધુત્વ સ્વીકારી લે તો પણ મન તેનો પીછો છોડતું નથી. માણસનું મન જ તેના જીવનનું કેન્દ્રબિંદુ છે ને એ બિંદુમાંથી જ માણસના જીવનવિકાસની પરિક્રમા શરૂ થાય છે. જગતભરના મનોવૈજ્ઞાનિકોએ પણ મનના પ્રભાવ વિશે ઘણી ગંભીર ને ગહન વાતો કરી છે જે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ક્રિયાઓ મન દ્વારા જ થાય છે ને તેના વિશે કેટલીક જાણીતી કહેવતો છે. મન વગર માળવે ન જવાય, જેવી મતિ તેવી ગતિ, જેણે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. શ્રીમતી ભારતી ભગુભાઈ શાહ જેવું મન તેવો વિચાર. જેવું અન્ન તેવું મન પરંતુ જૈનદર્શનમાં આનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ કેવું ને કેવી રીતે મહત્ત્વ છે? જૈનદર્શન શું કહે છે? તેનો આપણે અહીં વિચાર કરીએ. અનંતકાળની યાત્રાઓ પૂર્ણ કર્યા બાદ, વર્તમાન ભવે બહુ પુણ્યકેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો છે માનવજન્મની આ ઉત્તમ કક્ષા જ જીવન સૃષ્ટિમાંનું એક સર્જન છે. જે તમામ રીતે સક્ષમ છે. અદ્ભુત મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે. ત્યારે સમગ્ર જીવ સૃષ્ટિમાં માત્ર મનુષ્ય જ એક એવો જીવ છે જે પોતાની જાતને ઓળખી શકે છે ને પોતાની વિવેક ચેતનાને આધારે મનને જાગૃત રાખી શકે છે જે વિચારો કે વૃત્તિ આપણાં મનમાં ઊભી થાય છે તેવી જ પ્રવૃત્તિ ને એ મુજબનું કાર્ય આપણે શરીર દ્વારા કરીએ છીએ. શરીર અને આત્મા એ બે વિભિન્ન છે છતાં પણ બંને એકબીજાનાં સંપૂર્ણ પુરક થઈને કાર્યો કરે છે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૧૮૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ માત્ર જડ શરીર કોઈ ઉપયોગનું નથી પણ તેની અંદર રહેતો ચેતનવંતો આત્મા જ હૃદયના ધબકારાનો અનુભવ કરાવે છે ને તેથી જ મનુષ્યને સુખ દુઃખની લાગણીઓ, સંવેદનાનો અનુભવ થાય છે. જૈન દર્શનમાં એમ કહેવામાં આવ્યું છે કે, માણસનું મન એક દિવસમાં સરેરાશ સાઈઠ હજાર વિચારો કરે છે તન વિહાર કરે છે ને મન વિચાર કરે છે, મન વિચરે છે અને પરિણામે વિચારો જનમ લે છે સતત વિચારો કરવા એ મનનો સ્વભાવ છે. આપણાં સમગ્ર જીવનનું સુકાન આપણા મનના હાથમાં છે. આત્મા-પરમાત્માને તો કોણે જોયા છે? માત્ર મન દ્વારા આપણે તેને જાણીએ છીએ. મન તો ચંચળ છે. તે આપણા ચિત્તતંત્ર પર એક મહાસત્તાની જેમ રાજ કરે છે મનને અંકુશમાં રાખવાનું કોઈ રીમોટ કંટ્રોલ હજી સુધી શોધાયું નથી કે જેની વીચ દબાવો ને મન કાબૂમાં રહે. પરંતુ જેનદર્શનમાં તેની ઉત્તમ ચાવી બતાવી છે. જો તેને બરાબર સમજીને, જાણીને ઉપયોગ કરતાં શીખી જઇશું તો આપણો આ લોક કે પરલોક બંને સુધરી જશે. મનની શક્તિને સર્જનાત્મક માર્ગે લઈ જવા માટે પ્રભુ મહાવીરે બનાવેલા અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ, સત્ય, તથા તપ, જપ, ધ્યાન વ.વ. જૈન દર્શનમાં વિશેષ પ્રકારે આચરણમાં મૂકવા પર ભાર આપ્યો છે. માનવી માત્ર શ્રેષ્ઠ છે પરંતુ તેના ભાવનાત્મક મનના આધારે જ તેની વાણી, તેના સંસ્કાર જ તેની અંતિમ ઓળખ આપે છે. એક નગરની બહાર ઝૂંપડીમાં એક સંત રહેતા હતા. તેમની સાથે તેમનો શિષ્ય પણ રહેતો હતો ઝૂંપડીની બાજુમાં જ સ્મશાન ગૃહ હતું. ને સંતની ઝૂંપડી પાસેથી રોજ સ્મશાન યાત્રા નીકળતી. એક વખત તેમની નજીકથી સ્મશાનયાત્રા જઈ રહી હતી. ત્યારે કુતૂહલવશ શિષ્યએ પોતાના ગુરૂને પૂછ્યું, હે ગુરુદેવ આ જેની સ્મશાનયાત્રા જઈ રહે છે તે જીવ અત્યારે ક્યાં ગયો હશે? ગુરુદેવે કહ્યું કે, સ્વર્ગમાં. તો આમ બીજી કોઈવાર ગુરુદેવ જવાબ આપતાં કે નરકમાં ત્યારે શિષ્ય ફરીથી ગુરુદેવને પૂછ્યું કે, આપ શી રીતે આ કહી શકો છો. સંતે જવાબ આપ્યો કે, હે શિષ્ય હું કોઇ ત્રિકાળજ્ઞાની નથી કે નથી કોઇ જ્યોતિષશાસ્ત્રને જાણતો પણ મરનારની સ્મશાન યાત્રામાં જનારા લોકો મરનારા વ્યક્તિના વિશે તેના સદ્ગુણોને યાદ (જ્ઞાનધારા ૧૮૧) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #201 -------------------------------------------------------------------------- ________________ અગિયારસ કહ્યું છે, સૌપ્સ, પાખી કરીને રડતાં હોય ત્યારે લાગે છે કે તે કેવા ઊંચ વિચારો ધરાવતો હતો ને તે મનુષ્યજન્મ સાર્થક કરી ગયો હશે તેમ લાગે છે કે કોઈ વ્યક્તિ મનનો મલિન હોય છે ત્યારે તેની સ્મશાન યાત્રામાં આવનાર વ્યક્તિઓ તેની ખરાબ વૃત્તિઓ વિશે બોલીને તેની ટીકાનિંદા કરતાં હોય છે તેના પરથી મને લાગતું કે આ માણસ બરાબર જીવન જીવ્યો જ નથી અને તેથી જૈન ધર્મમાં પણ વિશેષ પ્રકારે માણસના અંતિમ સમયે પણ તેને મનના આધારે સદ્ગતિ કે દુર્ગતિ પામે છે. જૈન દર્શનમાં જ માત્ર દસ તિથિઓનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે, સુદ-વદની બે બીજ, પાંચમ, આઠમ, દસમ, અગિયારસ, ને ચૌદશ તેમાં પણ પાંચમ, આઠમ, ચૌદસ, પાખીના દિવસે લોકો ઉપવાસ કરે છે. આ તિથિઓ આપણા માનસિક સ્તરને ખૂબ પ્રભાવિત કરે છે. ભાવાત્મક સંવેગોથી એટલે કે માનસિક સંવેગોથી પોતાની જાતને બચાવી ભાવ જગતને સંતુલિત બનાવે છે. તપ દ્વારા આહાર પર સંયમ રાખવાનું મહત્ત્વ સમજાવ્યું. કંદમૂળનો સંપૂર્ણ નિષેધ અને તામસી ખોરાક પણ નહિ જ લેવો કે વાસી ભોજન, દ્વિદળ થાય તેવો આહાર તો ન જ ચાલે ને ઋતુના ચક્ર પ્રમાણે આપણો આહાર પણ વૈજ્ઞાનિક રીતે કે જેના દર્શને હજારો વર્ષો પેહલાં બતાવ્યું છે તે વિશ્વના કોઈપણ ધર્મમાં સૂક્ષ્મ રીતે બતાવ્યું નથી. પરંતુ વૈજ્ઞાનિકો પ્રયોગો કર્યા બાદ જેને દર્શનમાં બતાવેલા સિદ્ધાંતોને સમર્થન આપે છે જેવો આહાર તેવો વિચાર - જેવું અન્ન તેવું મન. બગડેલો ખોરાક શરીરને બગાડ્યા વિના ન રહે ઘણીવાર એનાથી થતું શારીરિક નુકસાન એવું અમર્યાદ છે કે ડૉક્ટરો, કે દવાઓ પણ ત્યારે કામિયાબ ન નીવડે.. આ સમજને કારણે માનવી બગડેલો આહાર ત્યજી દે છે, ભલે કદાચ તેને ભૂખ્યા રહેવું પડે, પણ અફસોસ એ વાતનો છે કે શરીર માટે સાવધાની દાખવતો માનવી પોતાના દિલો-દિમાગ પર કામ, ક્રોધ, મોહ, માયા, ને વેર-ઝેર, ઈર્ષા, રાગ-દ્વેષના ભાવોથી મનને બગાડી નાખે છે. ત્યારે તેનું જીવન આ ભવમાં જ નહીં પણ ભવાંતરમાં અનેકગણું નુકસાન કરવાનાર બને છે. આજના યંત્રયુગના માનવીની ભૌતિક દોટ તેને આંતરિક દારિદ્ર તરફ (જ્ઞાનધારા) ૧૮૨) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ ઘસડી જાય છે મનોવૈજ્ઞાનિઓ કહે છે કે માત્ર બુદ્ધિથી બધી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. આધુનિક જીવનશૈલી માનવીના મન પર માનસિક તાણ ઊભી કરે છે તેના ચિતતંત્રને ઉત્તેજે છે ને માણસ સુખ-સમૃદ્ધિની લાલસામાં સ્વકેન્દ્રી, સ્વાર્થી ને દંભ નથી પોતાને અને અન્યને છેતરે છે તેથી જ્ઞાનતંતુના રોગોનો જલ્દી ભોગ બને છે. હતાશાનો શિકાર બને છે. હે, આત્મન્! વિશ્વની તમામ સામગ્રી, તમામ સંપત્તિ, તને પ્રાપ્ત થઇ જાય તો પણ તારા મનને અપર્યાપ્ત જ લાગવાની. કારણકે દુનિયા નાની છે. મનની ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે. મનમાં જગતનાં આકર્ષણો જેટલા વધુ તેટલી ઈચ્છાઓ વેગવંતી બનવાની. ઈચ્છા પ્રમાણે કોઈપણ કાર્ય નહીં થાય ત્યારે માણસ મનથી દુઃખી દુઃખી થઈ ફર્યા કરશે. આજનો બુદ્ધિશાળી માનવ ચંદ્ર ઉપર જવામાં સફળ બન્યો પણ પોતાના જ મન નામના ગ્રહ ઉપર જવામાં નિષ્ફળ બન્યો છે જેમ મકાનને કે આપણાં ઘરને આકાર આપવાનું કામ આર્કિટેક્ટ કરે છે તે જ રીતે આપણા માનવભવને પરમાત્મા સુધી લઈ જવાનું કામ આપણું મન કરે છે. પ્રભુ મહાવીરે બતાવેલા આચાર ધર્મનું પાલન કરીને મનુષ્ય જન્મ શ્રેષ્ઠ બને છે. જૈન દર્શનમાં કહ્યું છે કે, મન એવમ્ મનુષ્યાણાં કારણ બંધ મોક્ષયોઃ! માણસના કર્મબંધ અને મોક્ષનું કારણ મન છે. ને કર્મબંધના પાંચ કારણો મિથ્યા દર્શન, કષાય, અવિરતિ, પ્રમાદ અને યોગ. કષ + આય = કષાય, કષ એટલે સંસાર, આય એટલે વૃદ્ધિ, સંસારની વૃદ્ધિ તે કષાય. જેમાં ક્રોધ, માન, માયા, લોભ વિ.નો સમાવેશ થાય છે ને આ કષાયો આપણ મનને તથા તે દ્વારા શરીરને ઊધઈની જેમ કોરી ખાય છે. સતત બસ એકધારા આ ભાવો આપણા ચિત્તતંત્રને સાચું સુખ-શાંતિ પ્રાપ્ત કરવા દેતા નથી. પ્રભુ મહાવીર જેવા વૈજ્ઞાનિક આ દુનિયામાં બીજા કોઇ થયા નથી. તેમને કહેલો શબ્દે-શબ્દ સત્ય ઠરે છે. અને તેઓએ પોતાના કેવળજ્ઞાન દ્વારા આ સંપૂર્ણજ્ઞાન જગતને આપ્યું છે. પ્રભુ મહાવીર એક ઉત્તમ પ્રકારના ઉચ્ચ કક્ષાના સાયકોલોજીસ્ટ હતા. આજના ભણેલા સાઇકાટ્રીક ડૉ. પણ જૈન ધર્મમાં બતાવ્યા મુજબ મનોરોગીને જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા - ૧૮૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ 19: સારવાર આપવા માટે આધ્યાત્મિક માર્ગ અપનાવવાની ભલામણ કરે છે. ને તેથી જ આજે વર્તમાનયુગમાં યોગ અને ધ્યાનની શિબિરો યોજાવા માંડી છે. જૈનદર્શન પુરુષાર્થવાદી છે. પુરૂષાર્થ પર વધુ ભાર મુક્યો છે. તે તેથી જ સર્વ જીવોનું શુભ ચિંતન, શુભ ભાવનાથી કલ્યાણ થાય તે હેતુથી કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) અને ધ્યાનનો આત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવે છે. આવશ્યક ક્રિયાઓમાં પણ એક કાઉસ્સગ્ગ છે. કાઉસ્સગ્ગની બધી મુદ્રાઓ યોગની મુદ્રા છે. ધ્યાન યુક્ત કાઉસ્સગ્ગમાં ચૈતસિક પરિવર્તનો થાય છે. જેમાં એક છે એ અવસ્થામાં મગજના આલ્ફા કિરણોનો વિસ્તાર વધી જાય છે. જેથી સૂક્ષ્મ સંવેદનો ગ્રહણ કરવાની મનની શક્તિનો વ્યાપ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરેકે દરેક વૈજ્ઞાનિકો ચિંતાને બદલે ચિંતનને ઉશ્કેરાટને બદલે ભક્તિ, પ્રાર્થના કરવા કહે છે તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ છે. જૈન દર્શન નિરપવાદ રીતે બુદ્ધિગમ્ય છે અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. હજારો વર્ષો પૂર્વે જૈનદર્શને જે પ્રતિપાદન કર્યું છે. તે વર્તમાનમાં તેમ જ બની રહ્યું છે તેથી આપણે તીર્થંકરોની અનંતજ્ઞાનવાણીને લાખ લાખ વંદન કરીએ. આ રીતે આપણે વિચારીએ છીએ કે આધ્યાત્મિક તંદુરસ્તી, શારિરીક અને માનસિક તંદુરસ્તી જેટલી જ આવશ્યક છે. જૈનદર્શન મુજબ સમતાસમભાવ ધારણ કરનાર વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવીને પણ અચલ રહી શકે છે પણ આજના ભયભીતભર્યા વાતાવરણમાં રહેનાર માણસનો આનંદ બીજાની મૂઠ્ઠીમાં બંધ છે. અંતરની પ્રસન્નતા વગર ચહેરા પર સાચું સ્મિત ક્યારેય આવતું નથી ને સ્મિત વગરના ચહેરાવાળા માણસો સ્વસ્થ હોતા નથી. અનેકના મનને સાચવવામાં જ માનવી પોતાના મનને નહીં સાચવવાની ભૂલ કરી બેઠો છે. છતાં સરવાળે શું મળ્યું? હૃદય પર હાથ મૂકીને પૂછી લો આપણા આત્માને. જૈન દર્શનમાં બતાવ્યું છે કે પ્રભુ મહાવીરે આ સમગ્ર જગતના લોકોને એક સંદેશો આપ્યો છે કે, ‘ન ઈચ્છાસિ’ જે તું તારા માટે ન ઈચ્છે, તો બીજા માટે પણ ઈચ્છતો નહીં. મનોવૈજ્ઞાનિકોએ આ ભાવનાને બધી નૈતિક વિભાવનાનો આધાર કહ્યો છે. બધા ધર્મો એના પર રચાયેલા છે પણ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૮૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ નિર્બળ મનનો માનવી કષાયોના વમળોમાં ફસાયેલો જ રહે છે. સમુદ્ર શાંત છે તેમાં કોઈ લહર નથી પણ હવાનો એક જોકો આવે છે લહરો ઉઠે છે ને તેમાં તરંગો ઉઠે છે. મહાવીર કહે છે કે શુદ્ધ આત્મા તો શાંત સાગર જેવો છે. અશુદ્ધ આત્મા અશાંત સાગર જેવો છે જેમાં લહરોની લહર ઉડ્યા કરે છે. મહાવીરે તેને વેશ્યા નામ આપ્યું છે. જૈન દર્શનની અભિનવ મનોવૈજ્ઞાનિક ભેટ એટલે જ આ લેગ્યા અને તેના દ્વારા માનવીની ભાવનાઓ, વૃત્તિ, ને વિચારોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ તથા આપણી અંદર રહેલા ભાવોનું પૃથ્થકરણ, અત્યંત સરળ અને સૂક્ષમ રીતે સમજાવવામાં આવ્યું છે. આવેગ, ઊર્મિ, ક્રોધ વગેરે કષાયોથી ક્લેશ પામેલું મન એ મન, વચન અને કાયાથી જે પ્રવૃત્તિ થાય છે તેને ભાવલેશ્યા કહેવાય મતિ તેવી ગતિ. આધુનિક મનોવિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે કે માનસિક ભાવો - તરંગોમાં ફેરફાર થતાં માનવીના સ્વભાવમાં પરિવર્તન આવે છે ને તેથી જ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે જ તેના હિતેચ્છક બનીને જૈન દર્શનમાં મહાવીરે બતાવેલી લેશ્યાને લગતી વિચારણા તેના ગ્રંથો દ્વારા પહેલેથી જ સમજાવવામાં આવી છે. તેથી ધર્મનું પ્રથમ ચરણ પદ્મ લેશ્યા એ સાધનાનો માર્ગ છે અને શુક્લલેશ્યા નિર્વાણનો - કૈવલ્યનો માર્ગ છે. શુક્લ લેશ્યાવાળા માણસોનો અહંકાર ખલાસ થઈ જાય છે. તેનામાં મારું તારૂ ને સ્વાર્થની કોઈ જ ભાવવૃત્તિ રહેતી નથી, તે નિર્મોહી બને છે. જીવનમાં કોઈપણ જાતનો સંઘર્ષ પછી તેને કરવાનો હોતો નથી. આ બાબતે આપણે પુણિયા શ્રાવકને ચોક્કસ યાદ કરી શકીએ. સંતોષ, સમતા, સદાચાર ને અપરિગ્રહનાથી ભરેલા સ્વચ્છ મનનો તે ઉચ્ચ કોટિનો શ્રાવક હતો. કમળ સૂર્યનાં કિરણોથી ખીલે છે તેમ માણસનો આત્મા જ્ઞાનના પ્રકાશથી ઝળહળી ઊઠે છે. મહાવીરના અનેકાંતવાદ અને કર્મવાદના સિદ્ધાંતથી જ આપણને લોકતંત્રના બીજ મળ્યા છે અને તેમનો અપરિગ્રહનો સિદ્ધાંત જ માનવીને સુખી બનાવી શકે છે તેમાં જ ક્રોધ, મોહ, માયા, લોભ વિગેરે કષાયોને પણ મનમાંથી જાકારો આપવાનું કહ્યું છે પરંતુ જ્ઞાનધારા (૧૮૫) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #205 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન કાળમાં આનાથી ઊંધૂ પરિણામ જોવા મળે છે. મન મેલા, તન ઉજળા જેવી આજે પરિસ્થિતિ છે. માણસ બાહ્ય રીતે સારો દેખાતો હોય, પણ મનમાં ભાવો મલિન હોય છે. માણસના મનમાં શું છે તે કોઇ જાણી શક્યું નથી ને માણસ ક્યારે કેવા વિચારો કરતો હશે તે પણ જાણી શકતું નથી. એટલે જ મહાવીર પ્રભુએ વિચારોમાં જ જાગી જવાનું કહ્યું છે. મહાવીરે વધુમાં સમજાવ્યું છે કે, જેમ ભ્રમર પુપમાંથી માત્ર રસ ચૂસી લે છે, પણ પુષ્પોનો નાશ કરતો નથી. તેમ સંસારના વહેવારમાં પણ માણસે બીજાને ઓછામાં ઓછી પીડા આપણા થકી પહોંચે તેનું ધ્યાન રાખવાનો તથા બીજાની દૃષ્ટિથી આપણે જોતાં શીખવું જોઈએ તેવો સંદેશો આપ્યો છે. માણસ સમૃદ્ધિ વધારતો જાય છે ને તેનું જીવનસત્ય ઓછું થતું જાય છે. કેમ કે સુખ હંમેશાં તેનું પરમલક્ય જ બની રહ્યું છે. તે ધર્મથી અને તેના આચાર – સંહિતાથી બાજુ પર રહી જાય છે. તેના મન પર કષાય વૃત્તિઓનો કબજો વધારે હોય છે. જૈન દર્શનમાં સંયમપૂર્વક જીવન જ આત્માને સ્વસ્થ જીવન ને સદાચાર આપે છે અને સદાચારી માણસ જ મનને વશમાં રાખવાનો પુરુષાર્થ કરી આત્માને પરમાત્મા સુધી લઇ જવાનો પ્રયત્ન કરે છે. વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકો આજે મહાવીરની અહિંસા ને અપરિગ્રહની સમજ આપતી વાણીને સ્વીકારતાં થયા છે. જૈન દર્શનમાં નીરોગી બનવા માટે તન શુદ્ધ રાખવા કહ્યું છે, ને નિરાગી બનવા માટે મન શુદ્ધ રાખવા કહ્યું છે મનની સમાધિ વિના ધર્મમતિ ટકી શકતી નથી. શરીરમાં નાનું સરખું પણ અસુખ ઉત્પન્ન થાય એટલે મનમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે. પ્રતિકૂલ સંજોગોમાં વિપરીત બની ગયેલા મનને સીધા રસ્તે લાવવું સહેલું નથી. પણ તે સમયે મનને મજબૂત બનાવવું આવશ્યક છે ને તેથી જ સમાધિભાવ ટકાવવા માટે શરીરના ગુણધર્મોની પણ વિચારણા કરવી પડે છે. પણ માનવી પૂરતી સમજ વગર અજ્ઞાનતાને કારણે મોટા ભાગનો સમય શરીર પાછળ જ ખર્ચી નાખે છે. શરીરથી તો સાધના કરવાની છે. ને મનથી નધારા ૧૮૬) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ આરાધના તથા ઉપાસના કરવાની છે. મનને સ્થિર કરવાનું છે. એક અપેક્ષાએ મનની અસ્થિરતા એ સારી વાત નથી! જો આ મન, સત્તા, સંપત્તિ કે કીર્તિમાં ક્યાંય સ્થિર બની ગયું હોત તો? તો સાથે જ પરમ માટેની આપણી શોધ અટકી પડત. સ્થિર મન આપણને સતત સૂચવે છે અને જે જોઈએ છે તે નથી મળ્યું, હજુ આગળ વધો. હજુ બીજું કંઈક શોધો જ્યાં સુધી મને પરમ તત્વનું સિંહાસન મળવાનું નથી ત્યાં સુધી હું જંપીને બેસીશ નહિ અને તેથી જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અહિંસા, પ્રેમ, ધ્યા, કરૂણા દ્વારા શુભ લેક્શામાં જઇ મન માનવીને આત્મદર્શન કરાવે છે અને મુક્તિના માર્ગે પ્રયાણ કરી શકે છે. રત્નાકર પચ્ચીસીની બધી જ ગાથાઓ આપણા મનુષ્ય સ્વભાવ, ને મનમાં રહેલા ભાવોનું દર્શન કરાવીને આત્મબોધ આપે છે ને આત્મદર્શન કરવાની સમજ આપે છે તેથી જ પ્રભુની દર્પણ પૂજા કરતાં કરતાં પ્રભુનું દર્પણમાં મુખડું જોતા મનમાં એવા ભાવ પ્રગટ કરીએ છીએ, કે, હે પ્રભુ! તે મને બિલકુલ નખશીખ તારી જ કૃતિ બનાવો. તો હું મનથી, તનથી, ને વચનથી પણ તારા જેવો બને તેવા મને આશિર્વાદ આપ. આ રીતે આત્મદર્શન કરવાથી પણ કષાયોના વાદળો દૂર હઠતાં આપણે ચોક્કસ જ પ્રભુને પ્રાપ્ત કરીએ. અંતમાં મન ઉપર પ્રભુત્વ મેળવવામાં સાચા સાધક બની રહીએ ને આપણા વાણી, વર્તન, ને વ્યવહારની શુદ્ધિ દ્વારા જીવનના પરમલક્ષ, પરમજ્ઞાન થકી પરમાનંદને પામી તેનાં ચરણોમાં બિંદુ બની જઈએ તેવી પરમાત્મા અંતર્યામીને પ્રાર્થના. જ્ઞાનધારા (૧૮૭) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં રાષ્ટ્રચિંતન (અખિલ ભારતીય શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સના મંત્રી, સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન રિસર્ચ સેંટર મુંબઈના માનદ્ સંયોજક, જૈનપ્રકાશ', કાઠિયાવાડી જૈન', ‘વિશ્વવાત્સલ્યના’ તંત્રી મંડળના સભ્ય, જૈનધર્મ પર ૩૫ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન કર્યું છે, સી.એ. સુધી અભ્યાસ કરીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે.) " દર્શન સાહિત્યનું પ્રયોજન સ્વને ઓળખવા માટેનું છે. દર્શન સાહિત્યનું કેન્દ્રસ્થાન આત્મા છે. આમ આત્મચિંતન દર્શન સાહિત્યનું હૃદય છે. છતાંય ભારતીય પરંપરાનાં તમામ દર્શનોએ રાષ્ટ્ર ધર્મના ચિંતનની અવગણના કરી નથી. Micek - ગુણવંત બરવાળિયા રાજ્યકર્તાઓ, સંતો અને ઋષિઓની આજ્ઞામાં રહેતા. એ જ આર્ષદષ્ટા પરમર્શિઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સંસ્કૃતિ નિર્દેશ કર્યો. જ્ઞાનધારા આત્મલક્ષી જૈન દર્શનમાં કેટલીક જગ્યાએ રાષ્ટ્રચિંતનનો ઉલ્લેખ જોવા મળે છે. આવશ્યકસૂત્રમાં શ્રાવકોને રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ ન કરવાની, તથા રાજ્યના કરની ચોરી નહિ કરવાની સલાહ આપવામાં આવી છે અને કોઈક સંયોગોમાં ચોરી થઈ ગઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી ફરી ચોરી ન કરવાના પ્રત્યાખ્યાન લેવાનું જણાવાયું છે. આમ અચૌર્ય વ્રતમાં રાષ્ટ્રધર્મનું ચિંતન અભિપ્રેત છે. વીતરાગી પરમાત્મા સુદેવ છે. નિર્ગથ સદ્ગુરુ છે અને અહિંસાની ૧૮૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણા કરનાર જ સુધર્મ છે, એમ જૈન ધર્મ માને છે. માટે સુદેવ ને સદ્ગુરુને જ મસ્તક નમાવી વંદના કરાય અન્ય કોઇને નહિ. અન્યની અનુમોદના કરવી તે પણ મિથ્યાત્વની પ્રરૂપણા કર્યા બરાબર છે.પરંતુ રાજા જે દેવને માનતા હોય અને રાષ્ટ્ર પર આવેલી આફત, કુદરતી, માનવસર્જિત કે અન્ય રાજ્યો દ્વારા આવેલી આફત, મુશ્કેલી કે કટોકટી દૂર કરવા તે દેવોની પૂજા અર્ચના કરે. આ પૂજા અર્ચના અહિંસક વિધિથી કરવામાં આવતી હોય તો આવી જાહેર પ્રાર્થનામાં રાષ્ટ્રહિત માટે શ્રાવકોને અપવાદરૂપ ઉપસ્થિત રહેવાની છૂટ આપવામાં આવી છે આમ વંદના સૂત્રમાં રાષ્ટ્રચિંતન અભિપ્રેત છે. જરૂરિયાતથી વધારે સંપત્તિ કે વસ્તુઓનો પરિગ્રહ ન કરવાનું અપરિગ્રહ વ્રતમાં જણાવાયું છે. આ વ્રતનું પાલન સંગ્રહખોરી નફાખોરી અને કૃત્રિમ અછતની પરિસ્થિતિને ટાળશે જે રાષ્ટ્રહિતમાં છે. વધારાની સંપત્તિનું દાન દ્વારા વિસર્જન કરવાનું અપરિગ્રહવ્રતમાં જણાવાયું છે. વધુ ભેગું કરી લેવાથી અમર્યાદ ભોગ-ઉપભોગ નિવારવા માટે અપરિગ્રહ સાથે ભોગ-ઉપભોગ પરિમાણની વાત કહી છે તે ઉપભોક્તાવાદથી માનવજાતને ઉપયોગી સંસ્કૃતિ તરફ લઈ જશે. આમ અપરિગ્રહવ્રત રાષ્ટ્રના સમાજવાદના આદર્શને ચરિતાર્થ કરવામાં સહાયક બને છે. અશાંતિ દૂર કરી શાંતિ સ્થાપવા માટે અહિંસા એ રામબાણ ઈલાજ છે. બીજાના મત અને વિચારને ગણત્રીમાં લેવાની વાત અનેકાંતમાં છે તેના દ્વારા આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંવાદિતા સુમેળ સ્થપાશે. સ્થાનાંગ સૂત્રના ૧૦માં અધ્યયની ૧૨૭મી ગાથામાં ૧૦ પ્રકારના ધર્મમાં રાષ્ટ્ર ધર્મનો ઉલ્લેખ છે. दस विहे धम्म पण्णते तं जहां गाम धम्म णगरधम्म रट्टधम्म पासंड धम्म, कुलधम्म संघ धम्मे चरित धम्मे अस्थिकाय धम्मे । ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, અન્યધર્મ, કુલધર્મ, ગણધર્મ, સંઘધર્મ, જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૮૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રુતધર્મ, ચારિત્ર ધર્મ, અને અસ્તિકાય ધર્મ એમ દશ પ્રકારના ધર્મ બતાવેલ છે. મુનિશ્રી સંતબાલજી કહે છે કે, આ લોકધર્મો માનવજીવનની દસ સંજ્ઞાનું સંસ્કરણ કરે છે. સતત કર્મબંધનને કારણે જીવાત્મામાં વિવિધ મનોવૃત્તિઓ જન્મે છે તેને જૈન પરિભાષામાં ‘સંજ્ઞા’ કહે છે. સંજ્ઞા એટલે વૃત્તિ, સંજ્ઞા એટલે મૂર્છા, સંજ્ઞા એટલે આસક્તિ, આધુનિક મનોવિજ્ઞાન જેને સહજ સ્વાભાવિક મનોવૃત્તિઓના નામે ઓળખે છે તેને જૈન દર્શને સંજ્ઞાનું નામ આપ્યું છે. દસ લોકધર્મ દ્વારા આ સંશાનું સંસ્કરણ થાય તો રાષ્ટ્રના લોકોનું નીતિમત્તાનું ધોરણ ઊંચુ જશે. માનવી સાથે જન્મ-જન્માનંતરથી મૈથુનસંશા જોડાયેલી છે. કુલધર્મ દ્વારા આ સંજ્ઞાને નિયંત્રણમાં રાખી શકાય છે. કુલધર્મ દ્વારા નર-નારીના વિવિધ પ્રકારના નિર્દોષ સંબંધો દ્વારા સંસ્કારાય છે. કુલધર્મની લગ્નસંસ્થા, સંજ્ઞાના સંસ્કરણનું કાર્ય કરે છે. આહાર સંજ્ઞા-ગ્રામધર્મમાં જગતાત બનવાની પારિવારિક ભાવનાથી અન્નવસ્ત્રાદીના સવિભાગથી સંસ્કારાય છે, મળ્યું છે તો બધું એકલું આરોગી જવું (આહાર કરી લેવો) તેવું નહિ, બીજાને પણ ભાગ આપવો પેટભરા ન થવું. અન્નદાન ગ્રામધર્મની ભાવનાને વિક્સીત કરશે. ગ્રામધર્મ આહાર સંશાનું સંસ્કરણ કરશે. ભય સંજ્ઞાને નગરધર્મના કાનૂન-કર્તવ્યપાલન નિયમોથી સુવ્યવસ્થિત કરી સંસ્કરાય છે. પરિગ્રહસંજ્ઞા, જરૂર કરતા વધારાનો સંગ્રહ ન કરવો. દાન દ્વારા પરિગ્રહ વિસર્જન કરી અપરિગ્રહ વ્રત પાલનથી સંસ્કારાય છે. અહીં ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિની પવિત્ર ભાવના અભિપ્રેત છે. રાષ્ટ્રના લોકો અવૈચારિક દશામાં કોઈનાથી દોરવાઈ ગાડરિયા પ્રવાહ જેમ ચાલે તેને ઓઘસંજ્ઞા કહે છે. આ ઓઘસંજ્ઞાને સંસ્કારવાનું કામ સંતો અને લોકશિક્ષકોનું છે. નાત-જાત ભાષા પ્રાંત કે પ્રદેશના ભેદથી મુક્ત સદ્ભાવ અને સૌજન્યનો સંગમ અને સમવાય કરતાં રાષ્ટ્ર ધર્મથી સંસ્કારિતા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૯૦ - Page #210 -------------------------------------------------------------------------- ________________ કરાય છે. આનાથી અન્ય ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ અને ધર્મ ઝનૂન ઘટશે. લોકસંજ્ઞા એટલે પરંપરાને જડતાથી પકડવી, રૂઢિ કુરીવાજને પોષવા. લોકો કરે છે માટે કરવું' આ લોકસંજ્ઞાને લોક ઉદ્યોત કરનારના તે ક્રાંત સંતોના માર્ગદર્શને ચાલનારી સંઘની સામુદાયિક જીવન સાધનાથી સંસ્કારાય છે. ક્રોધ વેર, ઝેર, ઈર્ષાની સંજ્ઞા સૂત્રધર્મના પાલન અને શ્રુત ભક્તિથી એટલે સમ્યકજ્ઞાનની સાધના કરવાથી સંસ્કારાય છે. માન, મદ અને અભિમાનની સંજ્ઞા, વ્રત સંકલ્પની અર્પણતા શીખવતા, વ્રત-ધર્મ અને વિનયથી સંસ્કારાય છે. દંભ, દર્પ, કપટ અને માયાની સંજ્ઞા સત્ ચારિત્ર્ય અને શૈર્યધર્મના પાલનથી સંસ્કારાય છે. તૃષ્ણા અને લોભની સંજ્ઞા “જીવન આત્મધર્મ' છે. તે શીખવતા ત્યાગ ભાવના અને સંતોષ દ્વારા સંસ્કારાય છે. આમ કુલ ગ્રામ, નગર, ગણ, રાષ્ટ્ર, સંઘ, સૂત્ર, વ્રત, ચારિત્ર, આત્મધર્મ તેના નાયકો સંસ્થા અને સંગઠન દ્વારા સંજ્ઞા સંસ્કારની સંસ્કૃતિ નિર્મિત થાય છે. જો રાષ્ટ્રના નાગરિકોની આ દસ સંજ્ઞાથી સંસ્કારિતા થાય તો રાષ્ટ્રના નાગરિકો ચારિત્ર્યવાન ઓજસ્વી અને તેજસ્વી બને. - જિનાગમમાં વર્ણવેલા આ દશ ધર્મ દ્વારા માનવીમાં રહેલી દરેક સંશાનું સંસ્કરણ કરવામાં આવે, તો કુટુંબ અને રાષ્ટ્રનું હિત તો થાય જ, પરંતુ માનવીનું આત્મોત્થાન પણ જરૂર થાય. ગુજરાતના એક અગ્રણી સમાજ સુધારક શ્રીમહીપતરામ રૂપરામ એમ માનતા હતા કે જૈન ધર્મથી ભારતવર્ષની અધોગતિ થઈ છે. એક વાર શ્રીમદ્ રાજચંદ્રજી સાથે એમનો મેળાપ થયો. શ્રીમદ્જીએ પૂછયું ભાઈ જેન ધર્મ - અહિંસા સત્ય, સંપ, દયા સર્વ પ્રાણીખિત પરમાર્થ પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ, આહારપાન, નિવસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે? મહીપતરામ કહે “હા' જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જી કહે - કહો દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવા શુદ્ધ સાદા આહારપાન, નિવ્યસનતા ઉદ્યમ આદિથી કે તેથી વિપરિત એવા હિંસા, અસત્ય, કુસંપ, કુરતા, સ્વાર્થ પટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર અને મનને અશક્ત કરે એવા વિરૂદ્ધ આહાર-વિહાર વ્યસન, મોજશોખ, આળસ પ્રમાદ આદિથી? મહીપતરામ - બીજાથી અર્થાત્ વિપરીત એવા હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. શ્રીમજી - ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટા એવા, અહિંસા, સત્ય, સંપ, નિર્ચસનતા, ઉદ્યમ આદિથી થાય? મહીપતરામ – “હા” શ્રીમદ્જી - ત્યારે જૈન ધર્મ દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો? મહીપતરામે કહે - ભાઈ હું કબૂલ કરું છું કે જેનધર્મ દેશની જેથી ઉન્નતિ થાય તેવી સાધનાનો બોધ કરે છે. આવો સૂક્ષ્મ વિવેકપૂર્વક મેં કદી વિચાર કર્યો ન હતો. નાનપણમાં વિદેશીઓથી ચાલતી શાળામાં શીખતા સંસ્કાર થયેલા, તેથી વિચાર્યા વગર પૂર્વગ્રહ લખી માર્યું. નિર્વ્યસની થઈ સદાચારી અને વતી જીવન જીવવાની મહાત્મા ગાંધીજી, સંતવિનોબાજી અને અનેક રાષ્ટ્ર સંતોએ શીખ આપી છે તે મૂલ્યોનું જતન અને સંવર્ધન શ્રમણ પરંપરા યુગોથી કરતી આવી છે. ગુલામ દશામાંથી મુક્ત કરી ચંદનબાળાને દીક્ષા આપી ભગવાન મહાવીરે દાસી પ્રથાને તિલાંજલિ આપવા, શુદ્ર જાતિમાં જન્મેલા હરિકેશીને દીક્ષિત કરી જાતિ નહીં પણ કર્મ અને જ્ઞાનને પ્રતિષ્ઠા આપવા અંગુલી નિર્દેશ કર્યો. રાષ્ટ્રમાં નારી ગૌરવને ઉજાગર કરવાનું શ્રેય જૈન ધર્મને ફાળે જાય છે. જ્યારે જ્યારે ગ્રામ. નગર અને રાષ્ટ્રમાં આપત્તિ આવી ત્યારે તે આપત્તિ મિટાવવા હેમચંદ્રાચાર્ય, હિરવિજયસુરિ જેવા અનેક પ્રબુદ્ધ કરૂણાના કરનારા જૈનાચાર્યોએ લબ્ધિ પ્રયોગ કરી રાષ્ટ્રની પ્રજાની આપત્તિ દૂર જ્ઞાનધારા ૧૨) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #212 -------------------------------------------------------------------------- ________________ કરવાનો સમ્યક પુરુષાર્થ કર્યો. ભદ્રબાહુસ્વામીજી રચિત ઉવસગ્ગહરં સ્તોત્રના જય ધ્વનિના પ્રભાવે રાજ્યમાં મરકી જેવો રોગ દૂર થયો હતો. ચારિત્ર્યપાલન અને સાધનાના પરિપાક રૂપે પ્રાપ્ત થયેલી આ લબ્ધિનો પ્રયોગ સંતો સ્વાર્થ, સ્વસુખ-સગવડ, પ્રસિદ્ધિ કે ચમત્કાર માટે કદી કરતાં નથી. સંઘ કે રાષ્ટ્ર પર આવેલી આપત્તિ નિવારવા છેલ્લા શસ્ત્ર રૂપે જ કરે છે. આ દ્વારા સંતોના લબ્ધિપ્રયોગનું દિશા દર્શન થાય છે. રાજ્ય અને કેન્દ્રીય કરવેરા ભરવામાં જેનો અગ્રેસર છે. જેનોના અપરિગ્રહ અને ત્યાગ ભાવનાનો સિદ્ધાંત ભારતીય સંસ્કૃતિની દાનભાવનાને પુષ્ટ કરે છે જેથી દેશની કેટલીય સામાજિક શૈક્ષણિક ધાર્મિક તબીબ (મેડીકલ) સંસ્થાઓમાં જેનોનું મોટું યોગદાન છે. હોસ્પિટલ, સ્કૂલો, ટાઉન હોલ, ધર્મશાળા, વ.ની સ્થાપના કરવામાં જૈનોએ પોતાના દાનનો પ્રવાહ સતત વહાવ્યો છે. પ્રાંત ભાષા અને ધર્મના ભેદભાવ વિના સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં જેનોની મોટી સખાવતો છે. સહઅસ્તિત્વનો સિદ્ધાંત જૈન ધર્મનો પાયો છે. જીવો અને જીવવા દો અહિંસા કરુણા અને દયાધર્મનો અવિભાજ્ય અંગ રૂપે રવીકાર થયો છે. જેને ધર્મમાં ગાયો અને ગૌવંશની જાળવણીને પ્રથમથી જ મહત્વ અપાયું છે. ભગવાન મહાવીરના શ્રાવકો આનંદ, કામદેવ, ચૂલની પિતા, ચૂલણીશતક, કુંડકોલિક, સુરાદેવ, મહાશતક વગેરે પાસે મોટી સંખ્યામાં ગોકુલો હતા. ગોરક્ષા માટે અનેક જૈનધર્મી રાજાઓ, નગરશેઠ અને અનેક જૈનાચાર્યોનું યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. શાકાહારની તરફેણ કરતો જેનધર્મ રાષ્ટ્રના પશુધનના રક્ષણ અને સંવર્ધનમાં સતત સહાયક બને છે. મોટા ભાગની જીવદયા સંસ્થાઓ, પાંજરાપોળ કે ગૌશાળા જેનોના આર્થિક અનુદાનથી નભે છે. ઉપભોગ પરિભોગના પરિમાણ વ્રતમાં સંયમ અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો પ્રત્યેની કરૂણાનો ભાવ અભિપ્રેત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના બેફામ ઉપયોગ સામે વિવેકપૂર્વક સંયમિત ઉપયોગ કરવા જણાવ્યું છે. શાકાહાર અને અહિંસા રાષ્ટ્રના પર્યાવરણના સંતુલન જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ પોષક પરિબળો છે. જ્યારે જ્યારે દેશપર રાષ્ટ્રીય આપત્તિ કે આફત આવે, સાર્વભૌમત્વ અને સંરક્ષણનો પ્રશ્ન, ધરતીકંપ, પૂર, દુષ્કાળ (અતિવૃષ્ટિ – અનાવૃષ્ટિ) કે વાવાઝોડું જેવી કુદરતી આફતો વખતે દેશ અને વિદેશમાં વસતા જેનો અને જેનોની સંસ્થાઓનું ઉત્કૃષ્ટ યોગદાન હોય છે. જૈનધર્મનો ક્ષમા અને અહિંસાનો સિદ્ધાંત કાયરતા નહિ, પણ વીરતાની પુષ્ટિ કરે છે. શત્રુના આક્રમણ સમયે દેશને, નગરને, પરિવારને કુટુંબને કે પોતાની જાતને બચાવવા માટે અન્યાયના પ્રતિકાર કરવા માટે આઝાદીની સુરક્ષા કે રાષ્ટ્રની શાંતિ માટે જે યુદ્ધ કરવામાં આવે છે તે વિરોધી હિંસા છે તે પ્રત્યાક્રમણ હિંસા અર્થાત્ આક્રમણનો વળતો જવાબ. સુરક્ષા બચાવ રૂપે જે હિંસા આચરવામાં આવે છે તે વિરોધી હિંસા છે. હિંસા સંકલ્પી, વાઈયુક્ત ન હોવી જોઇએ. વળી એ ક્ષણે કષાયના ભાવો ન હોવા જોઇએ. વિરોધી હિંસાનું લક્ષ રક્ષા બચાવના ભાગરૂપ નેતિક કે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપ, અંતિમ સાધનરૂપ, દ્વેષ કે મનના વેરભાવ રહિત જ હોય છે. રાષ્ટ્રચિંતનમાં રાષ્ટ્રના સાર્વભૌમત્વની રક્ષા, સંસ્કૃતિની રક્ષા, જળ, જમીન, જંગલોની રક્ષા, ગૌરક્ષા, પશુરક્ષા સાંસ્કૃતિક પરંપરાની વિવેકપૂર્ણ રક્ષા, તીર્થસ્થાનો, મંદિરો, મૂર્તિઓ, શિલ્પજ્ઞાન ભંડારો, પ્રાચીન તાડપત્રીય કે હસ્તપત્રોની રક્ષા, આત્મધર્મ અને સદાચારી જીવનનો માર્ગ બતાવનાર સાધુ સંત-સતીઓ, સદ્ગુરુની રક્ષા, રાષ્ટ્ર ચિંતનમાં અભિપ્રેત છે. ભારતની તમામ દાર્શનિક પરંપરામાં રાષ્ટ્ર ચિંતનનું નિરૂપણ થયેલું છે, જે વિવેકપૂર્ણ આચરણ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. s કાનધારા) જ્ઞાનધારા ૧૯૪ ૧૯૪) હ નસાહિત્ય જ્ઞાનસત્ર-૨) | Enત્ર -૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ - " . " . ! જૈન ધર્મના સિદ્ધાંતો અને માનસિક શાંતિ – ડૉ. રાજેશ આર. પારેખ (ડૉ. રાજેશભાઈ અમદાવાદમાં અભિષેક નર્સિંગ હોમ ચલાવે છે જૈનધર્મના સાહિત્યમાં ખૂબ રસ લે છે. મેડીકલ કેમ્પ અને આરોગ્યલક્ષી વાર્તાલાપ દ્વારા સામાજિક સેવા કરે છે.). આપણું જીવન જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી અનેક પરિવર્તનોમાંથી પસાર થાય છે. જીવનમાં ઘણી ઘટનાઓ આપણને ગમે તેવી બને છે જે આનંદ આપે છે પણ ઘણી ઘટનાઓ ન ગમે તેવી બને છે જે દુઃખ પમાડે છે જ્યારે અણગમતી ઘટનાઓ બને ત્યારે તે વ્યક્તિને ચિંતાતુર બનાવે છે, તનાવગ્રસ્ત બનાવી દે છે. જીવનનાં કપરા સંજોગોમાં જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો પ્રમાણે સમતા ધારણ કરવામાં આવે તો તે વ્યક્તિનું મન શાંત રહે છે અને આવી પડેલ મુશ્કેલી સમસ્યાનો ઉકેલ સમાધાન શોધી શકાય છે. ભગવાન મહાવીર સ્વામીના સંદેશ પ્રમાણે કોઈપણ જીવની હિંસા ન કરો, અસત્ય ન બોલો, ચોરી ન કરો, દરેક પ્રકારની વૃત્તિઓને કાબૂમાં રાખો, જરૂરતથી વધારે સંગ્રહ ન કરો. વગેરે જીવનમાં ઉતારવામાં આવે તો માનસિક શાંતિ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. - રોજિંદા જીવનમાં કરાતી સામાયિક કે પ્રતિકમણ એ અંતઃધ્યાનની " ક્રિયાઓ છે. જો આ ક્રિયા દરમિયાન અંતઃકરણપૂર્વક ધ્યાન ધરવામાં આવે તો વ્યક્તિ પોતાની વૃત્તિઓ ઉપર કાબૂ મેળવી શકે છે એટલું જ નહીં પરંતુ શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે છે. સામાજિક-પ્રતિજ્ઞા સૂત્રમાં માણસા, વસા, કાયસા એટલે મન, વચન અને કાયાથી કરેલાં પાપકર્મમાંથી પાછા ફરવાની વાત છે. કરેલાં કર્મો જ્ઞાનધારા (૧૯૫) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) · Page #215 -------------------------------------------------------------------------- ________________ જાણતાં કે અજાણતાં થયા હોય પણ જો સાચા હૃદયપૂર્વકથી પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો મન પરથી ઘણો બોજ દૂર થાય છે. આજના ઝડપી યુગમાં નાના બાળકથી શરૂ કરીને ઉંમરલાયક વ્યક્તિ સુધી દરેકને માનસિક અશાંતિ હોય છે. બાળકોને સ્કૂલમાં લેશનનો બોજ, પરીક્ષામાં માર્કસ ઓછા આવવા, નાપાસ થવું, સ્કુલમાં વધુ પડતી શિસ્તબદ્ધતા વગેરે કારણે માનસિક તનાવ ઊભા કરતા હોય છે. માબાપને ઘરમાં ઊંચે સાદે બોલતાં કે ઝઘડતા જોઈને ઘણીવાર બાળક હેબતાઈ જાય છે. પિતાનો અહંવાદી - સત્તાવાદી અવાજ, મારવાની ધમકી કે માર, સજા કરવાની રીત બાળકને તનાવગ્રસ્ત કરે છે. નોકરી કરતાં સ્ત્રી-પુરુષને સમયસર પહોંચવા માટે સ્કુટર-રીક્ષા બસ પકડવી, ઓફિસમાં બોસ-અધિકારીનો ગુસ્સો, નોકરીમાં તીવ્ર હરીફાઈ, નોકરીની અનિશ્ચિતતા વગેરે બાબતો માનસિક અશાંતિ ઊભી કરે છે. ઘરમાં રહીને સ્ત્રીગૃહિણીને ઘરની અનેકવિધ જવાબદારી જેવી કે બાળકોને તૈયાર કરવા, સમયસર સ્કૂલે મોકલવા, નિયમિત અભ્યાસ કરાવવો, પતિની બેગ વગેરે તૈયાર રાખવી અને આવકના પરિપેક્ષ્યમાં ગૃહ સંચાલન કરવું. આ બધું એક યા બીજી રીતે માનસિક તણાવ - ટેન્શન ઊભું કરે છે. આ પ્રકારની માનસિક અશાંતિથી કેટલા શારીરિક રોગ ઉત્પન્ન થાય છે જેને મનોશારીરિક રોગ એટલે કે સાયકોસોમેટીક ડીસીઝ કહે છે. જેમાં અનેક બિમારી, હાઈપર એસીડીટી અલ્સર, સતત માથાનો દુખાવો, લોહીનું ઊંચુ દબાણ, હૃદય રોગ, ડાયાબીટીસ, શ્વસનતંત્રને લગતા રોગ, દમ, પગનો દુખાવો વગેરે આવે છે. વ્યક્તિની રોગ સામેની પ્રતિકારક શક્તિ પણ ઘટે છે. પ્રતિક્રમણમાં સંલેખના સૂત્ર પ્રમાણે સવં પાણાઈવાય પચ્ચકખામિ - એટલે સર્વ પ્રકારની હિંસાને ત્યજું છું. હિંસા એટલે કોઈને મારવું એટલું સીમિત નથી મનથી, વેરભાવ કોઈના પ્રત્યે રાખવો એ પણ હિંસા જ છે. વેરભાવનાથી મનમાં ગુસ્સો ઉત્પન્ન થાય છે. દુશ્મનને નુકશાન પહોંચાડવા (જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ કટિબદ્ધ બને છે. આ મનનો વેરભાવ બીજાને નુકશાન પહોંચાડે કે નહીં પરંતુ વ્યક્તિને તો જરૂર નુકશાન પહોંચાડે છે. ક્રોધથી ગુસ્સાથી શરીરમાં એડ્રીનાલીન અને નોરએડ્રીનાલીન નામના અંતઃસ્ત્રાવોનું પ્રમાણ માત્રા વધે છે. આ અંતઃસ્ત્રાવો રક્તવાહિનીને સંકોચે છે જેથી બ્લડપ્રેશર વધે છે. હૃદયને વધુ લોહીની જરૂર પડે છે પણ સંકોચાયેલી ધમનીઓ હૃદયને પૂરતો લોહીનાં જથ્થો પહોંચાડતી નથી, જેથી હૃદયરોગની શક્યતાઓ વધી જાય છે. મગજને તેમજ કીડની વગેરે અવયવોને નુકશાન કરે છે. સત્ય : જ્યારે વ્યક્તિ જૂઠું બોલે છે ત્યારે એક જૂઠને સત્ય બનાવવા અનેક જૂઠનો સહારો લેવો પડે છે છતાં જૂઠ ક્યારેય સત્ય થઈ શકતું નથી. સત્ય બોલનારને ક્યારેય બોલેલું યાદ રાખવું પડતું નથી. અપરિગ્રહ : જે વ્યક્તિ પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખે છે તે સંતોષપૂર્વક જીવન જીવે છે. આપણી પાસે અનેક વસ્તુનો જથ્થો પડ્યો હોય છતાં આભૂષણો, કપડાં વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ જે પરિગ્રહ છે. પરિગ્રહથી લોભ, ઈર્ષા અસમાનતાનો ભાવ ઉત્પન્ન થાય છે. ચિતને અશાંત કરે છે. બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યથી ચિત્તવૃત્તિ સ્થિર થાય છે સંયમિત જીવન મનની અશાંતિની અવસ્થા ઉભી થવા દેતી નથી. અસ્તેય : મનથી કે કર્મથી ચોરી ન કરવી. ચોરી કરનાર વ્યક્તિ હંમેશાં ડરથી પીડાયા કરે છે અને અશાંત રહે છે. જૈન ધર્મના ઉપવાસ, આયંબિલ, ચોવિહાર વગેરે તપથી વ્યક્તિની ત્યાગ ભાવના વિક્સે છે અને મન ઉપરનો કાબૂ વધે છે. જેથી મન સ્થિરતા ધારણ કરે છે. માનસિક શાંતિ માટે હકારાત્મક અભિગમ ખૂબ જ જરૂરી છે. આજના યુગમાં સુખ અને માનસિક શાંતિ અનુભવવા ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને જીવનમાં વણી લઈએ, તેવા જ આચાર વિચારને ઉચ્ચાર કરીએ, તો જ જીવન સાર્થક થયું કહેવાય. જ્ઞાનધારા ૧૯૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ રિટ બની i છે , , Es in , , TRUE , - ' , માનવજાત પૃથ્વી ઉપર ટકી રહે તે માટે ભગવાન મહાવીરે બતાવેલ પૃથ્વી ઉપરનાં કલ્યાણ છે. રાજ્યની સ્થાપના માટે સાત આધારસ્તંભો ' જ હો, કે ‘ સ.. + " . - પ : '', શ. S". – શશીકાન્ત મહેતા (નવકાર મહામંત્રના ઉપાસક અને આરાધક છે. દેશ-વિદેશમાં નવકાર ભાવયાત્રા અને પ્રવચનો યોજાય છે.) ૧) જીવજાતિ એક જ છે (એગે આયા) ૨) ધર્મ એક જ છે – સર્વ જીવજાતિ પ્રત્યે પ્રેમથી જ જીવવું. ૩) આશા એક જ છે ઃ સત્યના આચરણની ૪) કાયદો એક જ છે ઃ કર્મના સિદ્ધાંતનો ૫) સર્વજીવરાશિનું ઘર એક જ છે : પૃથ્વી ૬) ભાષા સ્યાદ્વાદ અનેકાંતલક્ષી હોઈ શકે. ૭) પૃથ્વી ઉપર સામ્રાજ્ય, માત્ર એક વિશુદ્ધ ચૈતન્યનું જ છે. સત્યને કોઈ યુગ સાથે કે સમાજ સાથે જીવવા માટે બાંધછોડની જરૂરત નથી. જેટલી સંસ્કૃતિઓએ આ સત્ય સાથે બાંધછોડ કરી છે તે કાલગ્રસ્ત થઈ છે. મહાવીરનું તત્ત્વજ્ઞાન સ્વયંપ્રતિષ્ઠિત છે. કાળજયી છે. ૨૧મી સદીમાં આ તત્ત્વજ્ઞાન આધારિત ૭ મહત્ત્વના કાર્યદિશા સૂચવતાં આધાર સ્થંભો, અહીં માત્ર ઉલ્લેખ કરી જણાવ્યા છે, જે દરેક ઉપર વિશદ્ ચર્ચા આવકાર્ય છે. ૧) પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રાણીજગતની સુરક્ષા : પ્રકૃતિ એ જીવરાશિ છે. આ જીવરાશિ મૂંગી છે તેથી તેની હિંસા જ્ઞાનધારા ૧૯૮) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ કરવાનો અધિકાર માનવજાતિને મળતો નથી. મૂંગી જીવરાશિની બેસુમાર હિંસાને કારણે ધરતીકંપો, સુનામી જેવા સમુદ્રી પ્રલય અને અન્ય કુદરતી આપત્તિઓ પૃથ્વી ઉપર સતત આવતી રહી છે તેને રોકવી જરૂરી છે. We have to become voice for the voiceless! ૨) માનવજાતે ભોગોની સીમા બાંધવી : પૃથ્વી આપી શકે તેનાથી વધુ તેની સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવો (ઉપભોગવાદી જીવન બનાવીને) એ ગુનો છે. પૃથ્વીના Non Renewable Resource જો અત્યારની ઝડપે વપરાતા રહેશે તો માનવજાતને જીવન જીવવા માટે પારાવાર તકલીફો ઊભી થશે. સ્વેચ્છાએ જીવનમાં સાદાઈ અપનાવવી એ જ મોટું તપ છે. ૩) ઉડાઉ જીવનધોરણ ઉપર લગામ : સમૃદ્ધ દેશોએ અને સર્વત્ર વસતાં સમૃદ્ધ નાગરિકોએ પૃથ્વી ઉપર માનવજાતમાં જોવા મળતી ગરીબાઈને દૂર કરવા, પોતાનાં ઉડાઉ જીવનધોરણોને રોકવા પડશે. યુરોપ-અમેરિકાની પ્રજા પૃથ્વીની ૨૫ ટકા વસ્તી રૂપે છે, જે પૃથ્વીની ૭૫ ટકા સંપત્તિને વાપરે છે. બાકીની ૭૫ ટકા પ્રજા માટે ફક્ત પૃથ્વીની ૨૫ ટકા સંપત્તિ જ બચે છે. આ પ્રજાનાં જીવનધોરણો ઊંચે લઈ જવા એ વર્તમાન વૈશ્વીકરણના આર્થિક વ્યવહારમાં અશક્ય છે. જો સુખી-સમૃદ્ધ રાષ્ટ્રો અને તેની પ્રજા, સદા વધતાં જતાં જીવનધોરણો ઉપર કાબૂ નહિ રાખે તો બ્રહ્માંડમાં તરતા આ પૃથ્વી જહાજને પ્રલયમાં ડૂબી જતાં કોઈ રોકી નહીં શકે. ૪) પરસ્પરોપગ્રહ જીવાનામ્ | સકળ જીવરાશિ ભાવાત્મક રીતે એક જ છે. વિશ્વમૈત્રી વગર એ જીવો સાથે અહિંસાત્મક મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવ્યા સિવાય ચાલશે જ નહીં. You cannot compromise with Reverence for life & Universal welfare for all. ૫) જીવનના તમામ આયામોમાં અધ્યાત્મનું અનુસંધાન : આપણા પુરૂષાર્થનું ગુરૂત્વાકર્ષણ અર્થ-કામ બન્યા છે. તે પણ ધર્મ ૧૯૯ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #219 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ પુરુષાર્થથી નિરપેક્ષ. ભારતની સનાતન સંસ્કૃતિ નિર્દિષ્ટ ધર્મ-મોક્ષ પુરૂષાર્થને પ્રધાનતા આપવી અત્યંત જરૂરી છે. તો જ ઉપભોગવાદને નાથી શકાશે. પ્રકૃતિ ઉપભોગ્ય નહીં, ઉપાસિતવ્ય છે. આ વિજ્ઞાન જેટલું વહેલું સમજીને જીવાય તેમાં જ માનવજાતિનું કલ્યાણ છે. ૬) વિજ્ઞાન-અધ્યાત્મ બંને જગતને એક ધરી ઉપર લાવવા જરૂરી છે ઃ વિજ્ઞાન-કોઈ થોડા ચૂંટેલા દેશો કે પ્રજાની સુખાકારી માટે નહીં પરંતુ વિશ્વની તમામ પ્રજા સુધી તેના લાભ પહોંચે તેમ કરે, તો જ તેની સાર્થકતા છે. વિજ્ઞાન વિશ્વની તમામ પ્રજાની સેવા માટે છે નહીં કે થોડા દેશો કે તેની પ્રજા માટે. વિજ્ઞાનમાં સાચા અર્થમાં સામ્યવાદ લાવવાની જરૂરત છે. માનવજીવનનું લક્ષ્ય પૃથ્વી ઉપર જ દિવ્ય જીવન પ્રસ્થાપિત કરવાનું છે. ૨૧મી સદી અધ્યાત્મની સદી બની રહે તે જોવાની આપણા સહુની ફરજ છે. ૭) પૃથ્વી સમગ્ર માનવજાતનું ઘર (આગાર) છે ઃ સાચું વૈશ્વીકરણ તો માનવજાત પૃથ્વી ઉપર ગમે ત્યાં જઈ શકે, વસે અને શાંતિથી જીવે તે છે. વર્તમાન ભૌગોલિક રાષ્ટ્રોની સીમા, માનવકૃત છે પ્રભુદત્ત નથી. આ સીમામાં રહેતી પ્રજા, અન્ય પ્રજાને પોતાના દેશમાં આવવા જ ન આપે તો તેવું માત્ર બજારનું વૈશ્વીકરણ શા કામનું જ્યારે માનવજાતનું સીમારહિત Borderless આવનજાવન થાય ત્યારે જ પૃથ્વીની સંપત્તિ સહુને સુખી કરી શકશે. There should be no restrictions on human habitation in the Globe. જ્ઞાનધારા ૨૦૦ F Éo જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ કે યુવાનોને ધર્માભિમુખ કરવા છે. તેમાં – પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (જાણીતા સાહિત્યકાર જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિંતક, ગુજરાત, સમગ્ર ભારત અને વિદેશના અનેક ગૌરવવંતા પારિતોષિક એવોર્ડ જેમને પ્રાપ્ત થયાં છે.શિક્ષણ સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલ કાર્ય માટે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે અને તેઓશ્રી જિનશાસનનું ગૌરવ વધારનાર મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર છે.) માથા ઉપર સુનામીની ઘટનાનો ઓથાર છે. અત્યારે મગજમાં, ચિત્તમાં એ જ વિષાદની વેદના છે. જીવન તો કદાચ આવી કેટલીય વેદનાઓથી ભરેલું હોય છે. એવી એક વેદનાનું આજે મને સ્મરણ થાય છે. એ સમયે હું હ્યુસ્ટનમાં એક જૈન શ્રાવકને ત્યાં હતો. શ્રાવકની પુત્રી સ્મિતા એક છોકરાને લઈને આવી અને તેની મમ્મીને કહ્યું, “મમ્મી! હું આ રસુલ સાથે લગ્ન કરવાની છું.” એની મમ્મીને માથે તે ક્ષણે જાણે આખું આકાશ એક સાથે તૂટી પડ્યું. એના પિતાને તો જાણે આખી ઈમારત કડડભૂસ થઈ ભસ્મીભૂત થઈ ગઈ ! મા ઉછળી, ગુસ્સે થઈ, અકળાઈ, મુંઝાઈ અને રડવા લાગી. આંખમાંથી આંસુ સરવા લાગ્યા, પણ પેલી છોકરીએ કહ્યું, “ના! હું આ રસુલ સાથે જ લગ્ન કરીશ!!! મા એ કહ્યું, કંઈક તો વિચાર કર! આપણે કોણ છીએ? દીકરીએ કહ્યું, આપણે પણ માણસ છીએ અને આ પણ માણસ છે જ્ઞાનધારા ૨૦૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #221 -------------------------------------------------------------------------- ________________ આમાં ફરક શું છે? આ પ્રશ્નનું મૂળ એ હતું કે, માતા-પિતાએ કયારેય સંતાનોને જૈન ધર્મ શું છે? જેને ધર્મનું મૂળ શું છે? જૈન ધર્મની ગરિમા શું છે? જૈન ધર્મનો ઇતિહાસ શું છે? જેને ધર્મનું તત્ત્વજ્ઞાન શું છે? અરે! નવકાર શું છે? એ પણ સમજાવ્યું નથી. આ એક કુટુંબની વાત નથી. આવા ૨૫ કુટુંબમાં મેં આ જ પરિસ્થિતિ જોઈ અને એક દિવસ મેં આખુંય પર્યુષણ પ્રવચન આ વિષય ઉપર આપ્યું. એક વાત યાદ આવી ગઈ. એક સમયે ત્રણ છોકરીઓ લંડનની કોલેજમાં વાત કરતી હતી. એકે પૂછ્યું, તું કોની સાથે લગ્ન કરીશ. તો કહે જેણે સૌથી મોટી ભેટ આપી છે તેની સાથે લગ્ન કરીશ. કહેવાનો મતલબ તમે પહેલાં Gift આપો, પછી તેને ભોળવી લો અને પછી તેને આખેઆખી બદલી નાખો. આ આપણી વાસ્તવિક પરિસ્થિતિ છે. હું એમ માનું છું, જે માણસ વાસ્તવને જોતો નથી. એ ધર્મની કોઈ વાત કરી શકે જ નહીં. અને એટલે જ આજે યુવાનો ધર્મથી વિમુખ થયા છે. આ પ્રદીપ જેવા છોકરાઓ આપણી પાસે બહુ ઓછા છે. એક દિવસ એક યુવાનનો પત્ર આવ્યો. પત્રની શરૂઆતમાં તેણે લખ્યું હતું કે, પરમાત્માની અસીમ કૃપાને કારણે હું B.A.માં First class First આવ્યો અને આખી યુનિવર્સિટીમાં મારું નામ થયું અને મિત્રો સાથે સરસ મઝાની Party થઈ. બીજા પેરેગ્રાફમાં તેણે લખ્યું હતું, પછી મેં નોકરીની શોધ કરી. ઘણી જગ્યાએ ફર્યો, પણ નોકરી મળતી નથી. મુશ્કેલી પારાવાર છે. વારંવાર ઠોકરો ખાવી પડે છે અને છતાં પણ નોકરી મળતી નથી. જુઓને! કેટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. કેવી પરિસ્થિતિ આવી ગઈ છે, કાંઈ સમજાતું નથી. હવે શું કરવું? ત્રીજો પેરેગ્રાફ! ક્યાં છે ભગવાન? કયાં છે પરમાત્મા? મારે એને શળધારા ૨૦૨ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #222 -------------------------------------------------------------------------- ________________ શોધવો છે, જો મારી આવી દશા હોય તો? તમે જુઓ! પહેલાં પેરેગ્રાફમાં જે શ્રદ્ધા હતી તે છેલ્લાં પેરેગ્રાફમાં ઊડી ગઈ! આ આપણા યુવાનોની શ્રદ્ધા છે. માટે જ આપણું સૌથી પહેલું કામ યુવાનોમાં શ્રદ્ધા રોપવાનું છે. આજે માનો કે, હું આ જ્ઞાનસત્રમાં આવવા માટે ગાડામાં બેસીને આવું તો કદાચ આવતા વર્ષના જ્ઞાનસત્ર સુધીમાં પહોંચી શકું. આપણે સાધનો એનાં એ જ રાખ્યાં, પુસ્તકો એનાં એ જ રાખ્યાં, પણ યુવાન..! તો સાવ બદલાઈ જ ગયો! આ એક મોટી ખાઈ છે અને જે જોઈને મને એમ થાય છે કે, સમાજ તેને કેમ ભરતો નથી? આ ગુણવંતભાઈ જેવા સાહિત્યકારોને હું એટલું જ કહીશ કે આપ એવું સાહિત્ય આપો જે અમારા બાળકો હોંશે હોંશે લઈને વાંચે! આપણી પાઠશાળાનું પુસ્તક જુઓ તો પણ પ્રાચીન હસ્તપ્રત જેવું લાગે! વરસો પહેલાં છપાયું હોય ઉપર Title મોટા અક્ષરે લખાયું હોય, એને પણ સ્પષ્ટ સમજાતું ન હોય કે આ હમણાનું પુસ્તક છે કે વરસો પહેલાનું લખાયેલું પુસ્તક છે? તમે બાળકની સામે બે પુસ્તક મૂકો. એક આ પાઠશાળાનું પુસ્તક હોય અને એક તેની comics ની Book હોય... બાળક કયું પુસ્તક પહેલાં હાથમાં લેશે? શીખ ધર્મે આ કામની શરૂઆત કરી. તેમણે તેમની પાઠશાળાનાં બધાં જ પુસ્તકોમાં અદ્યતનતા મૂકી દીધી. મેં હમણાં મુંબઈમાં એક પ્રયોગ કરેલો. પાઠશાળાનું એક જૂનું પુસ્તક આપ્યું, પેલો વિદ્યાર્થી કહે, સાહેબ! આ તો બધું મને બહુ વિચિત્ર લાગે છે. મેં કહ્યું, ભાઈ! તને વિચિત્ર કેમ લાગે છે? મને કહે, મેં ગુરુજીએ માથે આવું કાંઈ પહેર્યું હોય તેવું જોયું જ જ્ઞાનધારા (૨૦૩) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ નથી. (એમણે માથા પર પાઘડી પહેરેલી). પાઠશાળાના પુસ્તકમાં પાઘડી પહેરેલા ગુરુજી મને તમે બતાવો, મળશે ક્યાં? પણ આપણે બહુ હોંશિયાર માણસો! પાંદડાંને પાણી પાઈએ છીએ, મૂળને પાણી નથી પાતા. મારે તમને મૂળને પાણી પાવાની વાત કરવી છે. જ્યાં સુધી આપણે આ પાઠ્યપુસ્તકોનું સમૂળગું પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી આમાં કશોય ફરક નહીં પડે! આપણે જ્યારે ભણતા હતાં ત્યારે પિતાજી કહે, આટલું તારે શીખવું પડશે. એટલે આપણે શીખી લેતા પિતાની આજ્ઞા સર્વમાન્ય હતી. શિરોધાર્ય હતી. એમાં કશું બોલાય નહીં. અને હવે કઈ પરિસ્થિતિ છે તે હું અને તમે જાણીએ છીએ (ખાનગીમાં). એક પિતાએ તેના પુત્રને કહ્યું, બેટા! તું એકવીસ વરસનો થયો. તારા જેવડા જ્યારે જવાહરલાલ નહેરૂ હતા ત્યારે Cambridgeમાં First class first આવ્યાં હતાં. દીકરાએ જવાબ આપ્યો. આપની ઉંમરના જ્યારે જવાહરલાલ નહેરુ હતાં ત્યારે ભારતનાં વડાપ્રધાન હતા! માટે જ યુવાનોને ધર્માભિમુખ બનાવતા, પહેલાં આપણે ધર્માભિમુખ બનવાનું છે. આપણે ભૂલ્યા છીએ જ ત્યાં! આપણે વડીલોને ભૂલી ગયાં. આપણે યુવાનોને પાઠશાળાએ મોકલવાની વાત કરી, વડીલોને કેટલાં મોકલ્યા ? વિચાર કરો ! Los Angelesમાં ૨૦૦ યુવાનો પાઠશાળામાં આવે, સાથે ૧૫૦ વડીલો પણ બેઠાં હોય અને તત્ત્વાર્થ ભણતા હોય! આ એક સરસ મજાની ઘટના છે. જ્યારે આપણે મોટા ભાગના વડીલોને ધર્માભિમુખ બનાવવાનું કામ કરતાં નથી અને એટલે જ કોઈકે કહ્યું છે, ‘પુરાણી ઔર નયી રોશની મેં જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા .. ૨૦૪ Page #224 -------------------------------------------------------------------------- ________________ ફર્ક ઈતના હૈ, ઉસે કિશ્તી નહીં મિલતી, ઈસે સાહિલ નહીં મિલતા! આ નવી રોશનીને સાહિલ, કોઈ માર્ગદર્શક, કોઈ રાહબર, કોઈ ખેવૈયો, કોઈ નાવિક મળતો નથી. જો સાહિલ મળે તો નૌકાને પાર લઈ જાય અને માણસના જીવનમાં જો ધર્મ મળે તો તેને ભવપાર લઈ જાય! આ પરિસ્થિતિને પરિણામે જ સૌથી પહેલું યુવાનોનું માનસ સમજવાની જરૂર છે. Highsli as Exploring Jainism 114-1 1-1 C.D. બનાવી છે. એ c.D.માં Jainismની ખાસ વાત ન હોય. એક છોકરો હોય, દફ્તર લઈને જતો હોય, ગાતો હોય, પછી એક પક્ષીને પકડવા જાય... અને ત્યારે તેની મા કહે, બેટા! આ પક્ષીને નહીં પકડવાનું.! બાળક પૂછે, કેમ નહીં પકડવાનું? મા કહે, કેમકે આપણે જેને છીએ. અને પછી તેમાંથી આખી વાર્તા ચાલે, અને એ વાર્તામાં બાળક એટલો બધો ગુંથાઈ જાય કે આપણને કલ્પના જ ન આવે! એમાંથી નવકાર આવે. એમાંથી તીર્થકરોનું જીવન આવે... પણ, આપણે એ બધી વસ્તુઓ ભૂલી ગયાં. એક જમાનામાં જયભિખ્ખું, રતિલાલ દેસાઈ, પૂ. સુશીલમુનિ, પૂ. અમરમુનિ આદિએ જે વાર્તાઓ આપી આપણામાં સંસ્કારો રેડ્યા હતા તે સંસ્કારો રેડનારી વાર્તાઓ આજે નથી. મુંબઈના એક અખબારે મને નિમંત્રણ આપ્યું અને કહ્યું કે કુમારપાળભાઈ! તમે જૈનધર્મ ઉપર લખો. અને એવું લખો કે જેને કારણે જૈન લોકો ઉશ્કેરાય! મેં કહ્યું, એમનું ઉશ્કેરવાનું કારણ શું? એક તો અમે અહિંસક પ્રજા.... અને અમને જ તમે ઉકેરવાની વાત કરો છો? વળી કહે, તમે એવું લખો કે કોઈની ખોટી ટીકા કરો અને કોઈ ખોટી ટીપ્પણ મૂકો. મેં કહ્યું, ભાઈ! તમને એટલો બધો રસ શું કામ પડ્યો? પછી શું થશે ખબર છે! તો કહે, પછી તેનો એ લોકો જવાબ આપશે ત્યારે કહીશું શાનધારા ૨૦૫) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #225 -------------------------------------------------------------------------- ________________ કે જાહેરાત આપો તો છાપીએ! આ છે અમારે Advertismentની મુંબઈનાં છાપાંઓની મોટી કમાણી...! આપણને જાણીને આશ્ચર્ય થાય! પણ આપણે પણ એટલા બધાં પેમ્ફલેટ વીરો જ છીએ....!! એક મહારાજ સાહેબે એક વખત એક પ્રવચનમાં કહ્યું કે આ કુમારપાળ વેટીકન જઈ આવ્યો. બહુ ખતરનાક કહેવાય. ત્યાં તો લોહીની નદી વહે છે! હું તો ગયો ગુરુદેવ પાસે! ગુરુદેવ! માફ કરજો. હું વેટીકન જઈ આવ્યો તો ખરો, પણ કોઈ લોહી દેખાયું નથી. ત્યાં તો પાણીની નદી પણ નથી! ગયો તો શું કામ? શા માટે ન જાઉં? મારી તાકાત છે, મારી શક્તિ છે, હું જેન છું, મારા ધર્મનું મને ગૌરવ છે. મારા ધર્મની તાકાત છે મારી પાસે! ત્યાં શું કરીને આવ્યો! ઘણું કરીને આવ્યો! ઓછામાં ઓછી એક વાત કહું તમને! આજે દર મહાવીર જયંતિના દિવસે નામદાર પોપ જ્હોન પોલ મને શુભેચ્છાનો સંદેશો મોકલે છે અને લખે છે કે આ જૈન ધર્મ એ જગતનો એવો ધર્મ છે જે જગતને નવી રોશની આપી શકશે. મારે આનાથી વધારે શું જોઈએ? જે લોકો ધર્માતરમાં માનતા હતા તે લોકોને હું મારા ધર્મની વાત પહોંચાડી આવ્યો એનાથી મોટું શું જોઈએ? પણ પહેલાં તો કુમારપાળનું આવી જ બન્યું હતું. એટલે, જો જેને સમાજમાં કાંઈ વિરોધ ન થાય તો માનવું કે આપણે ખોટા રસ્તે છીએ! (હસાહસ). મારી એક સાંભળેલી વાત છે. કદાચ તમે સાંભળેલી હોય તો માફ કરશો. યુનોમાં એકવાર દેડકાંઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું. અમેરિકાના લોકો તેમના દેડકાંઓને બરાબર બંધ કરીને લાવ્યા. ઈંગ્લેન્ડવાળા પણ જ્ઞાનધારા ૨૦૬ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #226 -------------------------------------------------------------------------- ________________ બરાબર બંધ કરીને લાવ્યા. પણ ભારતવાળા ખુલ્લાં લાવ્યાં એટલે આખી સભા ઊભી થઈ ગઈ! અરે! કંઈક તો વિચારો... આ દેડકાંઓ બહાર પડશે અને અમારી સરસ મજાની Carpet બગડી જશે.! ભારતના લોકોએ કહ્યું, તમે જરા પણ ચિંતા ન કરો. અમારે ત્યાં જ્યારે કોઈ માણસ ઊંચે જતો હોય છે, ત્યારે નીચેવાળો પગ ખેંચતો જ હોય છે. એક પણ દેડકો પડશે નહીં.! તમે કલ્પના કરો! આપણા જેને સામાયિકો વાંચું છું ત્યારે બહુ જ દુઃખ થાય! કોઈ ભેખધારી મળે, કોઈ માણસ સત્યનો અવાજ બુલંદ કરે... બાકી તમને જે મળશે તે મોટે ભાગે રૂઢિચુસ્ત, ગતાનુગતિક અને એકાંત આગ્રહવાદી જ મળશે! અને આ જ કારણથી આપણે ધર્મથી બહુ દૂર થઈ ગયાં, પછી આપણે યુવાનને કેવી રીતે કહી શકીએ કે તું ધર્માભિમુખ થા. જ્યારે આપણે જ ધર્માભિમુખ નથી! કાપરા નામના ચિંતકે બહુ સરસ લખ્યું છે, “જ્યાં ઝગડો હોય ત્યાં ધર્મ ન હોય!' તો ત્યાં શું હોય? કાપરા કહે છે, જ્યાં ઝગડો હોય ત્યાં ધર્મ ન હોય, પણ ત્યાં ધર્મનું શબ હોય! જગતનાં મોટા વિદ્વાન એવા કાપરા કહે છે, તે માટે જ આપણે આપણી જાતને વારંવાર પૂછવું જોઈએ કે, આપણે ધર્મસભામાં કે ધર્મયાત્રામાં બેઠાં છીએ કે શબયાત્રામાં? આ ભલે કાપરાનો સવાલ છે, પણ આપણે પણ વિચારવું જોઈએ કે ધર્મ ખરેખર ગુણાનો ગુણાકાર, ભ્રમનો ભાગાકાર, બાદબાકી બુરાઈની અને સતુ કર્મનો સરવાળો કરે છે ખરો? એકવાર પાલિતાણામાં રોપવે બનાવવો કે નહીં તેની કમિટીમાં હું હતો, હું ગયો... મને ગુજરાતનાં એક મોટા પ્રધાન એવા મુરબ્બી મળ્યાં. મને કહે, કુમારપાળ! થાકી ગયો! કેમ શું થયું? અરે! આ પાલિતાણા પર રોપવે ન બનવો જોઈએ! બરાબર છે, ન બનવો જોઈએ! જ્ઞાનધારા ૨૦૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #227 -------------------------------------------------------------------------- ________________ તમે એમ માનો છો ને? હા! હું માનું છું! પણ! એમાં થાકી કેમ ગયા? શું કહું? કેટલાક જૈન લોકોએ તાર ઉપર તાર અને ટપાલ ઉપર ટપાલ... લખ્યા જ કર્યા! પાંચ હજાર તાર અને પાંચ હજાર ટપાલ મારા ઉપર આવ્યાં છે. મેં કહ્યું, એ તો અમે ટપાલખાતાના શ્રેયાર્થે કામ કરીએ છીએ ! કલ્પના કરો, આપણે ધર્મને કાં લઈ ગયા છીએ ? બહુ વેદનાની વાત છે! કઈ પરિસ્થિતિમાં મૂક્યો છે આપણે આ ધર્મને ? એક વખત સંગીતકારોમાં વિવાદ જાગ્યો કે, સિતાર વગાડતી વખતે અંગૂઠો તાર ઉપર કઈ રીતે રહેવો જોઈએ? એમાં બે ભાગ પડી ગયા એક ખાનદાની સંગીતકાર અને એક બિનખાનદાની સંગીતકાર ! એટલે યુવામાાસને સમજવાની સૌથી મોટી જરૂર છે! અને એનું કારણ છે Age of Information & Technology! એક જમાનો હતો જ્યારે આપણે કહેતાં હતાં કે TV ન જુઓ! આજે એક વાસ્તવિકતા છે કે, કોઈ માણસ કહે છે કે હું TV નથી જોતો તો માનવમાં ન આવે ! જેમ ડૉ. પ્રીતિબેને કહ્યું તેમ, અઠવાડિયામાં એક દિવસ No TV Day હોવો જોઈએ! એ બરાબર છે ! બાકી TV ન જોઈએ તો આ સુનામીની ખબર કેવી રીતે પડે? આ જ વાસ્તવિકતા છે અને આ વાત છે Communicationની! જૈન સમાજને યુવાનો સુધી પહોંચાડવા... વિદ્યાર્થી માટે વિદ્યાર્થીની જ ભાષા જોઈશે ! થોડા સમય પહેલાં અમદાવાદના નગરશેઠના વંડામાં એક સ્થાનકવાસી મહાત્માની શિબિર હતી. ત્યાં મારે જવાનું થયું. મહાત્માએ કહ્યું, આ કુમારપાળ આવ્યાં છે, જેને જે પ્રશ્ન પૂછવો હોય તે પૂછજો ! જ્ઞાનધારા ૨૦૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ મારું તો આવી જ બન્યું. આપણે વિદ્વાન નહીં એટલે મર્યાદાવાળા રહ્યાં એટલે મુંઝવણ તો થાય જ! એ પૂર્ણ ધાર્મિક શિબિર હતી અને તેમાં મારી પાસે પ્રશ્નો આવ્યા. ઘરમાં વહુ સાથે બનતું નથી તો શું કરું? છોકરા માનતા નથી તો શું કરું? બીજા ઘરના લોકો ગાંઠતા નથી તો શું કરું? આપણે આધ્યાત્મિકતાની વાત તો કરીએ છીએ, પણ વાસ્તવિકતાને છેહ દીધો છે. લોકોના જીવન જોઈએ તો ખ્યાલ આવે કે, “હર લિયા હે કિસીને સીતા કો, જિંદગી છે કે રામકા વનવાસ હૈ!' આ રામના વનવાસ જેવું જીવન આપણે જીવીએ છીએ. બીજી વાત, સાહિત્યની.. સાહિત્ય તો થોકબંધ પ્રગટ થાય છે, પણ તેની ભાષાનો તો કોક દિવસ વિચાર કરવા જેવો છે. એ ભાષાની માવજત આજના યુવાનને સ્પર્શે એવી હોવી જોઈએ! આ બહુ જરૂરી છે. ત્રીજી વાત, જૈન સમાજે ભ્રામક માન્યતાઓમાંથી બહાર આવવાની જરૂર છે! અને એમાં સૌથી મોટી વાત એટલે પૈસાની પુણ્ય સાથેની ગોઠવણ....! જો આમાંથી બહાર નહીં આવીએ તો... આ તો સારું છે કે આજે અહીં બધા વિદ્વાનો બેઠાં છે. નહીં તો Generally એવા જ લોકો હોય જે અત્યંત સુખી હોય... અને પ્રેમસુમન જેવાં પાછળ બેઠાં હોય...! કહેવાની વાત કે શા માટે આપણે ધનનો આટલો મહિમા કરીએ છીએ? આપણાં બાળકોને થાય શા માટે વિદ્વાન થવું? જો ધનવાન થઈએ તો અહીંયા આદર મળે છે અને વિદ્વાન થઈએ તો છેલ્લી પાટલી ઉપર બેસવાનું થાય..!! એટલે મારે એ જ કહેવું છે કે, આપણે સાહિત્યની ગરિમા કરવી જોઈએ. હમણાં એક “બહોદધિ” નામનું મેગેઝીન જોયું કે આખું જ્યોતિષીની વાતોથી જ ભરેલું હતું. મને જ્યોતિષીને જોઈ બહુ આનંદ આવે છે. જ્ઞાનધારા (૨૦૯) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #229 -------------------------------------------------------------------------- ________________ લેસ્ટરમાં એક જ્યોતિષ મળ્યા. મારું નામ સાંભળી એમનો ચહેરો પડી ગયો. વેદનાગ્રસ્ત થઈ ગયો. મને થયું મારું આટલું સરસ નામ છે. મારા ફૈબા પણ ગૌરવ લે છે અને આને શું થયું? મેં કહ્યું, શું થયું? કહે, બહુ ખોટું થયું! બરાબર પાકે પાયે પનોતી બેઠેલી છે. શું તમને જીવનમાં કાંઈ દુઃખ છે? હવે તમે દુનિયામાં એક માણસ એવો બતાવો જેને જીવનમાં કોઈ દુઃખ ન હોય! કંઈક તો હોય ને? અહીંથી પાછા જવા માટે વાહનનું શું કરીશું તેનું પણ દુ:ખ હોય! દુઃખ તો હોય જ ને ! મેં કહ્યું, આમ તો જીવનમાં ખાસ કાંઈ દુઃખ નથી. તો કહે, નામ તો બરાબર રાશી પ્રમાણે છે ને? હા! બરાબર રાશી પ્રમાણે છે. મને કહે, પાકે પાયે પનોતી બેઠી છે. મેં કહ્યું, હા! સાચી વાત છે બાજુમાં જ બેઠી છે. આ તમે જ મોટી પનોતી રૂપ છો! ‘હસ મેં ભી ખુશ રખના બાદશાહી! શાન સે જાયેંગે હમ...’ ઔર અગર પુરશિશ ન હોગી, વાપસ આયેંગે હમ. અમે તો સ્વર્ગમાં પણ બાદશાહી ઠાઠથી જઈશું! આ જૈનની વાત છે, પરમાત્માએ કહ્યું છે, તું જ તારો ભાગ્યવિધાતા છે. આ જૈનની શક્તિ છે ! ધર્મનું ગૌરવ, ઈતિહાસની ગરિમા, સંસ્કૃતિનો મહિમા અને સૌથી મોટો આજનો પડકાર અંગ્રેજી શિક્ષણ...! કદાચ આપણી પેઢીની પછીની પેઢીનાં બાળકોની તપાસ કરો તો ખબર પડે કેટલી મુશ્કેલી છે... મારી પૌત્રીને હું કહું કે ૪૮ નંબરની બસમાં ગયો હતો એટલે તરત જ કહેશે, દાદા! વોટ ઈસ અડતાલીસ ? આ જ વાસ્તવિકતા છે મારા અને તમારા ઘરની! શું કરવું જોઈએ? જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૧૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ લોકોએ આ કામ કર્યું. એમણે પોતાના ધર્મગ્રંથો ટ્રાન્સલેટ કરતાં પહેલાં પરિભાષાનો કોષ આપી દીધો. તમારે જે પરિભાષા જોઈએ તે તેમાંથી મળે. સમ્યક્દર્શન એટલે શું? તો તરત જ પરિભાષાના કોષમાં મળી જાય અને એક નિશ્ચિત પરિભાષા થઈ જાય. આપણી પાસે આવો કોઈ પરિભાષાનો વિસ્તૃત કોષ નથી. જે કાંઈ છે તે થોડાક સારા પ્રયોગો છે, પણ authentic તમે સ્વીકારી શકો એવો કોઈ કોષ આપણે તૈયાર કર્યો નથી. એટલે શું થાય? જૈન સાધુની જગ્યાએ તમે Jain Priest જ લખો. હવે ક્યાં Priest અને કયાં સાધુ? ક્યાં Nun અને કયાં સાધ્વી? રૂઢિચુસ્તતા ભલે કરી પણ, આપણે હવે યુવાનો માટે યુવાનોની ભાષામાં વાત કરવી છે. રૂઢિચુસ્ત થવું સારું છે. પણ એમાથી ધર્મના કાંટા પાછા ફરે છે તેનો વિચાર કરજો. આ રૂઢિચુસ્તતાને કારણે આજે જેનો કયાં છે. તેનો વિચાર કરજો. હું અને તમે મળીએ જય જયકાર કરીએ. પણ કયારેક સમેતશિખરની બાજુમાં રહેલી સરાગ જાતિ જુઓ! આદિવાસી થઈ ગયા આપણા એ શ્રાવકો! કયારેક દક્ષિણ ભારતમાં જાઓ. જ્યાં જેનોનું સામ્રાજ્ય હતું. જેનોનું મહારાજ્ય હતું ત્યાં આજે માત્ર અવશેષો છે, મૂર્તિઓ છે પણ માણસો નથી. કેમ આવું થયું? વાસ્તવિકતાની ધરા પર આવો. આપણે વાતવને છોડી દીધું માટે જ, જે ખરેખર તાત્કાલિક કામ કરવાની જરૂર છે, તે આ યુવા પેઢીને પાછા લાવવાની છે. સાન ફ્રાન્સિસકોમાં એક સાથે ૬૦૦ યુવાનોએ નક્કી કર્યું કે આજથી નથી અમે સ્થાનકવાસી કે નથી અમે દેરાવાસી કે નથી દિગંબર અમે છીએ જ્ઞાનધારા (૨૧૧) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #231 -------------------------------------------------------------------------- ________________ માત્ર જૈન...! ૯૩માં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીબીજીયનમાં એક સ્ટોલ રાખવામાં આવ્યો, એ સ્ટોલનું નામ નહીં સ્થાનકવાસી કે નહીં દેરાવાસી. એ સ્ટોલનું નામ હતું માત્ર Jain's! પણ આપણે હજુ વિખરાયેલા છીએ. હજુ આપણે વિખવાદમાં છીએ ત્યારે આ યૌવનને.. ‘કાયામાં કામ હજુ જાગ્યો ન જાગ્યો... ત્યાં રૂદિયામાં રામ ગયો જાગી’. આજે TV સાહિત્ય અને અખબારોનું મોટું આક્રમણ છે અને યૌવન એટલે જીવનની વસંત! અને એ વસંતનો કોઈ આરાધ્ય દેવ હોય તો તે કામદેવ! અને પરિણામે એક બીજું સત્ય ચૂકાઈ ગયું અને એ સત્ય છે. યુવાન માનસમાં રહેલો રામ! હજુ જીવનમાં કામ જાગે ત્યાં તો રૂદિયામાં રામ જાગે! અને એ રામવૃત્તિ જાગે કારણ કે, ભારતનું આત્મતત્વ પણ જે અધિષ્ઠિત થયું છે તે છે અધ્યાત્મ! એ ધ્રુવ હોય, પ્રહ્લાદ હોય, શંકરાચાર્ય હોય, આચાર્ય હેમચંદ્ર હોય કે યશોવિજયજી મહારાજ સાહેબ હોય! આ બધામાં બહુ નાની ઉંમરથી જ અધ્યાત્મનો ઉઘાડ થયો છે. જૈનધર્મ એ કાંઈ ચીમળાયેલું ફૂલ નહીં, પણ સદાબહાર, સદા પ્રસન્ન એવું નવપ્રફુલ્લિત પુષ્પ હોવું જોઈએ ! અને એ સમયે વ્યાપક દર્શનની જરૂર છે? વ્યાપક દર્શન એટલે શું? હું લંડનના સ્વામિનારાયણ મંદિરમાં ગયો. મેં પ્રશ્ન કર્યો. તમે આવડું મોટું મંદિર બનાવ્યું એમાં વચમાં આટલું મોટું Play Ground શા માટે બનાવ્યું ? રમતનું મેદાન શું કામ બનાવ્યું ? મને કહે, કુમારપાળ! જરા વિચારો! આજે જે યુવાનો અહિંયા Play કરવા આવશે તે કાલે પછી Pray કરવા આવશે. અહિંયા રમવા આવશે અને ધીરે ધીરે મંદિરમાં દર્શન કરવા આવશે. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૧૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ અહિંયા ક્રિકેટ રમવા આવે. લોકો હારેલાની હંમેશા હુરિયો બોલાવતા હોય પણ અમે કહીએ ભારતની સંસ્કૃતિ છે, હારેલાનો હુરિયો ન બોલાવાય. અમે સામેથી તેમને પુષ્પ લઈ મળવા જઈએ અને આ જ કારણે અહિંયા વિદેશી જુવાન દર્શનાર્થીઓની સંખ્યા વધારે છે. આ દર્શન છે. આપણે આપણા યુવાનોને લાવવા હશે તો ધર્મને નથી લઈ જવાનો પણ, પ્રેમને લઈ જવાનો છે. યુવાન પ્રેમને વશ થશે. એમને થોડું માંગશો તો થોડું આપશે, પણ વધુ આપશો તો સઘળું જ આપી દેશે અને જરાપણ વિલંબ નહીં કરે. એ યુવાનોમાં તેજસ્વિતા, તત્પરતા અને તપસ્વિતા ત્રણે વધવી જોઈએ. માટે પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ને મારું નિવેદન છે કે એક એવું નક્કર આયોજન થાય કે જેને પરિણામે આવનારી પેઢીને કાં તો સારાં પુસ્તકો મળે, કાં સારા ગ્રંથો મળે, કાં તો બાળકોને ગમતી વાર્તાઓ મળે... આ બધું મળશે તો જ આપણી આવતી કાલ અને આપણા સંસ્કાર ઉજળા છે, નહીં તો પેલી છોકરીનો પ્રશ્ન યાદ કરો. આનામાં અને મારામાં ફરક શું છે? કશો ફરક નથી. એ પણ માણસ છે અને હું પણ માણસ છું. જો સંસ્કાર નથી તો શૂન્ય છીએ. - શાનદાર) શનિવાર (૨૧૩) ૨૧છે ઉનસાહિત્ય જ્ઞાનસત્ર-છે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #233 -------------------------------------------------------------------------- ________________ अहिंसा : प्राणी-संरक्षण का मन्त्र.... प्रो. प्रेमसुमन जैन ( ओम. ओ. पीओच. डी. उदेपुर. संस्कृत पाली, प्राकृत, जैनधर्म तथा भारतीय संस्कृतिका विशेष अध्ययन जैनविद्या पर अनेको पुस्तकों का प्रकाशन १५० शोधपत्र प्रकाशित विदेश में व्याख्यान अनेको पुरस्कार प्राप्त किया है ।) जैनधर्म में समता, सर्वभूतदया, संयम जैसे अनेक शब्द अहिंसा आचरण के लिए प्रयुक्त हैं । वास्तव में जहाँ भी राग-द्वेषमयी प्रवृत्ति दिखलायी पड़ेगी वहाँ हिंसा किसी न किसी रूप में उपस्थित हो जाएगी । सन्देह, अविश्वास, विरोध, क्रूरता और घृणा का परिहार प्रेम, उदारता, और सहानुभूति के बिना संभव नहीं है। प्रकृति और मानव दोनों की क्रूरताओं का निराकरण संयम द्वारा ही संभव है। इसी कारण जैनाचार्यों ने तीर्थ का विवेचन करते हुए कषायरहित निर्मल संयम की प्रवृत्ति को ही धर्म कहा है। यह संयमरूप अहिंसाधर्म वैयक्तिक और सामाजिक दोनों ही क्षेत्रों में समता और शान्ति स्थापित कर सकता है। इस धर्म का आचरण करने पर स्वार्थ, विद्वेष, सन्देह और अविश्वास को कहीं भी स्थान नहीं है । व्यक्ति और समाज के सम्बन्धों का परिष्कार भी संयम या अहिंसक प्रवृत्तियों द्वारा ही संभव है । कुन्दकुन्दस्वामी ने बताया हैजं णिम्मलं सुधम्मं सम्मत्तं संजमं तवं गाणं । तं तित्थं जिणमग्गे हवेई जदि संतिभावेण ।। आगम ग्रन्थों में कहा गया है कि राग-द्वेष का अभावरूप समताचरण ही व्यक्ति और समूह के मूल्यों को सुस्थिर रख सकता है। आत्मोत्थान के लिए જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા : ૨૧૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ यह जितना आवश्यक है, उतना ही जीवन और जगत् की विभिन्न समस्याओं के समाधान के लिए भी । वर्गभेद, जातिभेद आदि विभिन्न विषमताओं में समत्व और शान्ति का समाधान समता या समताचार ही है । मानवीय मूल्यों में जीवन को नियन्त्रित और नीतियुक्त बनाये रखने की क्षमता एकमात्र समता युक्त अहिंसा आचरण में ही है । युद्ध, विद्वेष और शत्रुता से मानव समाज की रक्षा करने के लिए हेतु विधायक शब्द का प्रयोग करें तो वह समाचार कुटुम्ब, समाज, शिक्षा, व्यापार, शासन, संगठन प्रभृति में मर्यादा और नियमों की प्रतिष्ठा करता है, मानवीय मूल्यों की स्थापना करता है और प्राणी जगत् में सुख-कल्याण का प्रादुर्भाव करता है। मूलाचार ग्रन्थ में समताचार की महत्ता बतलाते हुए लिखा हैसमदा समाचारो सम्मांचारो समो वा सव्वेसिं हिंसमाणं सामाचारो आचारो । आचारो ।। दु अपने देश की गौरवपूर्ण परम्पराओं के अनुकूल विश्वशान्ति के लिए समताचार अहिंसा की साधना अत्यावश्यक है। आज की परिवर्तित होती हुई परिस्थितियों और जीवन मूल्यों के अनुसार समाज और समूह के संघर्ष की समाप्ति का एक मात्र उपाय अहिंसाचरण ही है । जैन संस्कृति अहिंसा के विषय में पग-पग पर सन्देश देती हुई अग्रसर होती है। जैन संस्कृत के वरिष्ठ विद्यायकों के अन्तःकरण में समूचे विश्व को ही नहीं, प्राणीमात्र का स्पन्दन अपनी आत्मा में सुनाई पड़ता है। इस स्पन्दन में सुख भी होता है, अपार दुःख भी और तभी उस अपार दुःख के प्रति अन्तराल की गहराईयों से करुणा फूट पड़ती है । व्यक्ति व्यष्टि से निकलकर समिष्टि के रूप में दुःख निवारण की बात सोचने लगता है । यहीं अहिंसा के जन्म की पृष्ठभूमि है। अहिंसा की मूलभावना प्राणीमात्र को जीने का अधिकार प्रदान करती है । अपने आप में जीना कोई जीवन है ? वह तो एक मशीनी जीवन है। जो अपना होकर नहीं रहता, वास्तव में वही सबका होकर जीता है। जैन संस्कृति के नियामकों का हृदय इसी भावना से अनुप्राणित था । इसलिए उन्होंने समवेत ૨૧૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #235 -------------------------------------------------------------------------- ________________ स्वर में कहा सब जीव संसार में जीना चाहते हैं । मरना कोई नहीं चाहता । क्योंकि एक गन्दगी के कीड़े और स्वर्ग के अधिपति - इन्द्र दोनों के हृदय में जीवन की आकांक्षा और मृत्यु का भय समान है। अतः सबको अपना जीवन प्यारा है । इसीलिए सोते - उठते, चलते-फिरते तथा छोटे-बड़े प्रत्येक कार्य को करते हुए यह भावना हर व्यक्ति की होनी चाहिए कि जब मेरी आत्मा सुख चाहती है तो दूसरों को भी सुख भोगने का अधिकार है। जब मुझे दुख प्यारा नहीं है तो संसार के अन्य जीवों को कहां से प्यारा होगा ? अतः स्वानुभूति के आधार पर हिंसात्मक प्रवृत्तियों से हमेशां बचकर रहना चाहिये । जियो और जीने दो, अहिंसा का यह स्वर्णिम सूत्र उसी सर्वभूतदया की भावना से प्रसूत है, जहाँ जीव के सारे भेद समाप्त हो जाते हैं। अन्य संस्कृतियों के करूणा की भावना अवश्य है, प्रसंगवश हिंसा - विरोधात्मक उपदेश भी दिये गये हैं, किन्तु उनमें जैनधर्म की इस उदारता की मिशाल पाना कठिन है । इसलिए शायद जीवदया की क्रिया को सबसे श्रेष्ठ एवं चिन्तामणि रत्न के समान फल देने वाली मानी गयी है। तथा अहिंसा के माहात्म्य से मनुष्य चिरंजीवी, सौभाग्यशाली, ऐश्वर्यवान, सुन्दर और यशस्वी होता है, यह स्वीकृत किया गया है। अहिंसा - स्वरूप : जैन आचार्यों ने अहिंसा क्या है, इस प्रश्न को बड़ी सूक्ष्म और सरल विधि से समझाया है । सर्वप्रथम उन्होंने हिंसा का स्वरूप निर्धारित किया । तदुपरान्त उससे विरत होने की क्रिया को अहिंसा का नाम दिया। बात ठीक भी है, जब तक हम वस्तु के स्वरूप को न समझ लें, उससे सम्भावित हानिलाभ से अवगत न हो जायें तब तक उसे छोड़ने का प्रश्न ही कहाँ उठता है । हिंसा का सर्वांगपूर्ण लक्षण अमृतचन्द्राचार्य के इस कथन में निहित हैकषाय के वशीभूत होकर द्रव्यरूप या भावरूप प्राणों का घात करना हिंसा है । यह लक्षण समन्तभद्राचार्य द्वारा प्रणीत अहिंसाणुव्रत के लक्षण जैसा ही परिपूर्ण है। सर्वार्थसिद्धि एवं तत्त्वार्थ- राजवार्तिक में इसी का समर्थन किया गया है। अहिंसा और हिंसा का जैसा वर्णन पुरुषार्थ सिद्धयुपाय में है वैसा पूर्व या उत्तर कें ग्रन्थ में नहीं मिलता है। हिंसा के लक्षण में मनकी दुष्प्रवृत्ति पर अधिक जोर જ્ઞાનધારા ૨૧૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ दिया गया है। क्योंकि अन्तर की कलुषता ही हिंसा को जन्म देती है। इसी बात को आचार्य उमास्वामी ने इस कथन से स्पष्ट किया है प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा। प्रमादवश प्राणों के घात करने को हिंसा कहते हैं। प्रमत्त शब्द मन की कलुषता, अज्ञानता, असावधानी के अर्थ में ही प्रयुक्त हुआ है। गृहस्थ जीवन में मनुष्य नाना क्रियाओं का प्रतिपादन करता है। किन्तु सभी क्रियाएं सावधानी और संयमपूर्वक नहीं होतीं। अनेक कार्यों को करते हुए मन में कषायभाव, कटुता उत्पन्न हो जाती है। इससे आत्मा की निर्मलता धुंधली पड़ जाती है। भावनाओं में विकार उत्पन्न हो जाते हैं। इन्हीं दुषरिणामों से युक्त होकर कोई कार्य करना हिंसा है। क्योंकि दुष्परिणामी व्यक्ति के द्वारा भले दूसरे प्राणियों का घात न हो लेकिन उसकी आत्मा का घात स्वयमेव हो जाता है। इसी अर्थ में वह हिंसक है। क्योंकि किसी दूसरे से किसी दूसरे का प्राण-घात सम्भव ही नहीं है। ____ पं. आशाधरजी ने हिंसा की व्याख्या और सरल शब्दों में की है। उनका कथन है- संकल्पपूर्वक व्यक्ति को हिंसात्मक कार्य नहीं करना चाहिए। उन सब कार्यों व साधनों को, जिनसे शरीर द्वारा हिंसा, हिंसा की प्रेरणा वा अनुमोदन सम्भव हो, यत्नपूर्वक व्यक्ति को छोड़ देना चाहिए। यदि वह गृहस्थ जीवन में उन कार्यों को नहीं छोड़ सकता तो उसे प्रत्येक कार्य को करते समय सतर्क और सावधान करना चाहिए। देवता, अतिथि, मन्त्र, औषधि आदि के निमित्त तथा अन्धविश्वास और धर्म के पर संकल्पपूर्वक प्राणियों का घात नहीं करना चाहिए। क्योंकि अयत्नाचार पूर्वक की गई क्रिया में जीव मरे या न मरे हिंसा हो ही जाती है। जब कि यलाचार से कार्य कर रहे व्यक्ति को प्राणिवध हो जाने पर भी हिंसक नहीं कहा जाता। वस्तुत: हिंसा करने और हिंसा हो जाने में बहुत अन्तर है। निष्कर्ष यह, संकल्प-पूर्वक किया गया प्राणियों का घात हिंसा है, और उनकी रक्षा एवं बचाव करना अहिंसा। जैन-साहित्य में अहिंसा के प्रतिपादन में बहुत कुछ कहा गया है। इसमें ... प्रधानतः प्राणीमात्र के कल्याण की भावना निहित है। अन्य धर्म व संस्कृतियां (જ્ઞાનધારા ૨૧૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ अहिंसा का घोष करती हुई भी हिंसात्मक कार्यों में अनेक बहानों से प्रवृत्त देखी जा सकती है। किन्तु जैन संस्कृति जो कहती है, वही व्यवहार में उतारने की कोशिश करती है । यही कारण है, जैनाचार्यों ने समय की गतिविधि को देखते हुए अनेक वैदिक अनुष्ठानों व हिंसात्मक कार्यों का विरोध किया है। यह विरोध जैन धर्म में सर्वभूतदया की भावना का ही प्रतिफल है। जैनधर्म में अहिंसा को व्रत माना गया है। वस्तुतः हिंसात्मक कार्यों से विरत होने में कठिनता का अनुभव होने से ही अहिंसा को व्रत कह दिया गया है, अन्यथा 'करुणा, अहिंसा तो दैनिक कार्यों एवं सुखी जीवन का एक आवश्यक अंग है। यह मानव की स्वाभाविक परणति है । उसे व्रत मानकर चलना उससे दूर होना है। अहिंसा तो भावों की शक्ति है। आत्मा की निर्मलता एवं अज्ञान का विनाश है। कोई भी व्यक्ति अपने दैनिक जीवन में अचानक परिवर्तन लाकर अहिंसा को उत्पन्न नहीं कर सकता । अहिंसा का उत्पन्न होना तो आत्मा में परिवर्तन होने के साथ होता है। आत्मा के परिवर्तन का अर्थ है, उसे पहिचान लेना । यह पहिचान ही निज को जानना है, सारे विश्व को जानना है। जब व्यक्ति इस अवस्था पर पहुँच जाता है तो समस्त विश्व के जीवों के दुःख का स्पन्दन उसकी आत्मा में होने लगता है । यह करुणामय स्पन्दन होते ही हिंसा स्वयं तिरोहित हो जाती है । उसे हटाने के लिए कोई अलग से योजना नहीं करनी पड़ती । अहिंसा उत्पन्न हो जाती है । हिंसा की निवृत्ति और अहिंसा के प्रसार के लिए जैन धर्म में गृहस्थों के अनेक व्रत नियमों को पालन करने का उपदेश दिया गया है। प्रत्येक कार्य को सावधानी पूर्वक करने एवं प्रत्येक वस्तु को देख - शोधकर उपयोग में लाने का विधान गृहस्थ के लिए मात्र धार्मिक ही नहीं व्यावहारिक भी है। जीवों के घात के भय से जैन गृहस्थ अनेक व्यर्थ की क्रियाओं से मुक्ति पा जाता है। प्रत्येक वस्तु को देखभालकर काम में लाने की आदत डालने से मनुष्य हिंसा से ही नहीं बचता, किन्तु वह बहुत-सी मुसीबतों से बच जाता है। इसी बात को ध्यान में रखते हुए आचार्यों ने अनर्थदण्डव्रतों का विधान किया है। रात्रिभोजन ૨૧૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #238 -------------------------------------------------------------------------- ________________ त्याग का विधान भी इसी प्रसंग में है। इस अवलोकन से स्पष्ट है कि जैन धर्म की अहिंसा मात्र धार्मिक न होकर व्यवहारिक भी है। अहिंसा की उपलब्धियाँ : जैन साहित्य व धर्म में अहिंसा के विविध रूपों के साथ एक बात भी देखने को मिलती है कि अहिंसा का मूल स्रोत खान-पान की शुद्धि की ओर अधिक प्रभावित हुआ है। हिंसा से बचने के लिए खान-पान मे संयम रखने को अधिक प्रेरित किया गया है उतना राग, द्वेष, काम, क्रोध, (जो भावहिंसा के रूपान्तर हैं) के विषय में नहीं। इसके मूल में शायद यही भावना रही हो कि यदि व्यक्ति का आचार-व्यवहार स्वच्छ और संयत होगा तो उसकी आत्मा एवं भावना पवित्र रहेगी। किन्तु ऐसा हुआ बहुत कम मात्रा में है। आज अहिंसा के पूजारियों जैनों के खान-पान में जितनी शुद्धि दिखाई देती है, मन में उतनी पवित्रता और व्यवहार में वैसी अहिंसा के दर्शन नहीं होते। अत: यदि व्यक्ति का अन्तर पवित्र हो, सरल हो तो उसके व्यवहार व खान-पान में पवित्रता स्वयं अपने-आप आ जायेगी। जिसका अन्तर प्रकाशित हो, उसके बाहर अंधेरा टिकेगा कैसे? ___अहिंसा के अतिचारों में जो पशुओं के छेदन और ताड़न की बात कही गई है वह नया तथ्य उपस्थित करती है। वह यह कि, जैनाचार्यों का हृदय मूक पशुओं की वेदना से अधिक अनुप्राणित था। यदि ऐसा न होता तो वे अहिंसा के अतिचारों में खान-पान की त्रुटियों को गिना देते। जबकि उन्होंने प्राणीमात्र के कल्याण की बात कही हैं यही भावना आगे चल कर वैदिक यज्ञों की हिंसा का डटकर विरोध करती है। प्राणीमात्र को अभय प्रदान करती है। जैन संस्कृति के वरिष्ठ विद्यायकों के उद्घोष किया- यदि सचमुच, तुम निर्भय रहना चाहते हो, तो दूसरों को तुम भी अभय देने वाले बनो, निर्भय बनाओ। इस अनित्य नश्वर संसार में चार दिन की जिन्दगी पाकर क्यों हिंसा में डूबे हो? यह उसी का प्रतिफल है कि वैदिक युग के क्रियाकाण्डों और आज के हिन्दू धर्म अनुष्ठानों में जमीन आसमान का अन्तर आ गया है। भारतीय જ્ઞાનધારા ૨૧છે. (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ समाज के विकास में अहिंसा का यह कम योगदान नहीं है। अहिंसा समाजवाद और साम्यवाद की नींव है। लोग आज देश में समाजवाद-स्थापन की बात करते हैं। अहिंसा के उस महान् उद्घोषक ने आज से हजारों वर्ष पहिले समस्त विश्व में समाजवाद स्थापित कर दिया था। विश्व के समस्त प्राणियों को समान मानना, न केवल मनुष्यों को, इससे भी बड़ा कोई साम्यवाद होगा? अहिंसा महाप्रदीप की किरणों विकरित हो उद्घोष करती हैं, उस महामानव की वाणी गूंजती है- जो तुम अपने लिए चाहते हों, दूसरों के लिए, समूचे विश्व के लिए भी चाहो। और जो तुम अपने लिए नहीं चाहते, उसे दूसरों के लिए भी मत चाहो, मत करो। क्योंकि एक चेतना की ही धारा सबके अन्दर प्रवाहित होती है। अतः सबके साथ समता का व्यवहार करो, यही आचरण सर्वश्रेष्ठ है। इससे तुम्हारा जीवन विकार वासनाओं से मुक्त होता चला जायेगा और निष्पाप हो जायेगा। जैनधर्म की यही उदार दृष्टि अहिंसा को इतना व्यापक बना देती है कि उसे समूचे विश्व के साथ सम्बन्ध स्थापित करने में देर नहीं लगेगी। क्योंकि उसने संसार से परायेपन को हटाकर अपन जोड़ रखा है। संसार में परायेपन का ही अर्थ है- दु:ख तथा हिंसा होना। और अपनत्व का अर्थ है- सुख एवं अहिंसा होना। क्योंकि जब समूचा विश्व ही व्यक्ति का हो जाता है तो कौन उसे सत्यं, शिवं और सुन्दर नहीं बनाना चाहेगा? अतः प्रत्येक प्रयत्नशील मानव को दुःख के परिहार और सुख के स्वीकार के लिए जैन संस्कृति की मूल देन अहिंसा को अपने जीवन में उतारना होगा। इस संघर्षमय जीवन से संतप्त मानव को अहिंसा की धनी और शीतल छाया में ही शान्ति मिल सकेगी, अन्यत्र नहीं। જ્ઞાનધારા नारा ९२0 ૨ ૨૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Malfare SITA-D Page #240 -------------------------------------------------------------------------- ________________ अहिंसा : प्राणी-संरक्षण का मन्त्र... दुलीचन्द जैन (साहित्यालंकार है । विवेकानंद विद्याकलाश्रम का ट्रस्टी है, ६ ग्रंथ का संपादन - संकलन कीया है दक्षिण भारत जैन स्वाध्याय संघ पर्युषण व्याख्यानमाला में प्रवचन देते है ।) अहिंसा धर्म का आधार है। इसी के द्वारा समाज का सुचारू रूप से सञ्चालन संभव है। यही वह गुण है जो प्रत्येक जीव को सम्मान प्रदान करता है। दया एवं करुणा की अभिव्यक्ति इसी जीवन मूल्य में होती है। इसका व्यवहार विश्व में शान्ति एवं सौहार्द लाता है । भगवान् महावीर ने कहा कि धर्म उत्कृष्ट मंगल है | अहिंसा, संयम और तप उसके लक्षण हैं। जिसका मन सदा धर्म में रमता रहता है, उसे देवता भी नमस्कार करते हैं। उनके ही शब्दों में, “किसी भी प्राणी की हिंसा नहीं करनी चाहिये, यही ज्ञानियों के ज्ञान का सार है । अहिंसा, समता, समस्त जीवों के प्रति आत्मवत् भाव यही शाश्वत धर्म है।” उन्होंने जीवों के प्रति समादर के भाव पर जोर देते हुए कहा, "सभी प्राणियों को अपनी-अपनी आयु (जीवन) प्रिय है। सुख अनुकूल है, दुःख प्रतिकूल है । वध सबको अप्रिय है, जीवन सबको प्रिय है। अतः किसी भी जीव को त्रास नहीं पहुंचाना चाहिये, किसी के प्रति वैर और विरोध का भाव नहीं रखना चाहिये ।" आज का मनुष्य अहिंसा के उपर्युक्त मूल्यों को भूल गया है । परिणामस्वरूप आज विश्व में हिंसा, अशान्ति तनाव, जीवन-मूल्यों का अवमूल्यन, सौहार्द का अभाव एवं आतंक बढ़ता ही जा रहा है। आइए हम उन उपायों पर विचार करें जो मानवता को वास्तविक सुख प्रदान करने में જ્ઞાનધારા ૨૨૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #241 -------------------------------------------------------------------------- ________________ समर्थ हो सकते हैं । मनुष्य : क्या मात्र एक आर्थिक यन्त्र है ? आधुनिक सभ्यता, जो पूर्णत: भौतिकवाद पर आधारित है, ने मनुष्य के व्यक्तित्व को संकुचित करके उसे मात्र एक आर्थिक यन्त्र बना दिया है। आधुनिक युग में मनुष्य ने बहुत सारी विचारधाराओं का सहारा लिया ताकि वह पूर्ण समृद्ध एवं सुखी बन सके। लेकिन क्या उसे सुख एवं आनंद प्राप्त हुआ ? नहीं, आज मनुष्य को समृद्धि तो प्राप्त हुई है, लेकिन वह मानसिक शान्ति प्राप्त नहीं कर सका । समृद्धि भी कुछ चुने हुए वर्ग के लोगों को मिली। कुछ वर्षों पहले साम्यवाद का बहुत बड़ा प्रभाव था और लगता था कि यह सारे विश्व को लाल रंग में रंग देगा। इसके प्रचारकों ने कहा कि हम गरीब एवं शोषित वर्ग को सम्पन्नता एवं गौरव प्रदान करेंगे, सामान्य व्यक्ति के जीवन को ऊंचा उठायेंगे, सब में समानता लायेंगे लेकिन मात्र १०० वर्षों से भी कम समय में यह असफल सिद्ध हुआ। वहाँ के देशों की सामान्य जनता ने ही इस विचारधारा का विरोध किया क्योंकि जीवन की आवश्यक वस्तुओं के अभाव से उनका जीवन त्रस्त हो गया था। दूसरी बड़ी विचारधारा पूँजीवाद की है, जिसका नायक अमेरिका है। इसका उद्देश्य है, प्रकृति के संसाधनों का अधिकतम उपभोग | यह भोगवाद पर आधारित है। आज वैज्ञानिक उपकरणोंने सामान्य व्यक्ति के जीवन को बहुत सारी सुख-सुविधाएँ उपलब्ध करा दी है, लेकिन प्रश्न उठता है कि क्या मनुष्य का जीवन पहले से अधिक सुखी एवं सौहार्दपूर्ण है ? उत्तर नकारात्मक ही है। भौतिकता प्रधान पाश्चात्य युग की चकाचौंध का भीतरी पक्ष कितना अभिशाप - ग्रस्त है, यह एक गंभीर विषय है। टूटते परिवार हाल ही में ब्रिटेन से प्रकाशित सुप्रतिष्ठित पत्र “दि इकोनॉमिस्ट” ने एक . रिपोर्ट प्रकाशित की है, जिसने पाश्चात्य जगत् के विचारकों को भी चौंका दिया है । शीर्षक है " इक्कीसवीं शताब्दी में अमरीकी परिवार का भविष्य" । यह रिपोर्ट शिकागो विश्व विद्यालय में राष्ट्रीय मत अनुसन्धान જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૨૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ केन्द्र ने २४ नवम्बर ९९ को प्रस्तुत की थी । रिपोर्ट में प्रकाशित कुछ तथ्य इस प्रकार है : अमेरिका में परिवारों के संचालन एवं बच्चों के लालन-पालन में विवाह - संस्था का महत्त्व घट गया है। सन् १९६० एवं सन् १९९६ के बीच ३६ वर्षों में तलाक का प्रतिशत दुगुना हो गया है। सन् १९६० में अविवाहित माताओंकी संख्या ५ प्रतिशत थी, जो सन् १९९६ में बढ़ कर ३२ प्रतिशत हो गयी है । सन् १९७२ में ७२ प्रतिशत बच्चे अपने माता-पिताओं (विवाहित ) के साथ रहते थे, सन् १९९६ में मात्र ५२ प्रतिशत बच्चे अपने माता-पिता दोनों के साथ रहते हैं। * अमेरिका में विवाहित स्त्री-पुरुषों को भी बच्चे नहीं चाहिये । सन् १९७२ में ४५ प्रतिशत माता-पिताओं के बच्चे नहीं थे । सन् १९९६ में ६२ प्रतिशत परिवारों में बच्चे नहीं है । * अब अमरीकी युवक-युवतियाँ बड़ी उम्र में विवाह करने लगे हैं तथा कई तो शादी के पहले कुछ काल तक शादीशुदा जीवन का प्रयोग करते हैं । अमेरिका में २५ प्रतिशत स्त्रियाँ अपने पतियों से अधिक आमदानी प्राप्त कर लेती हैं। लगभग ६ प्रतिशत पुरुष घरेलू कामकाज करते हैं तथा उनकी पत्नीयाँ कमाई करती हैं। विद्यालयों में हिंसा : अमेरिका के विद्यालय परिसरों में हिंसा की घटनाएँ दिन प्रतिदिन बढ़ती जा रही है। अप्रैल १९९९ में लिटलटन, कोलोराडो में तब यह चरम सीमा पर पहुँची, जब कोलम्विने हाईस्कूल के दो विद्यार्थियों ने अपनी कक्षा के १३ सहपाठियों को गोलियों से उड़ा कर स्वयं अपने जीवन को भी समाप्त कर दिया। नेशनल ऐसोसिएशन ऑफ एटोर्नी जनरल ने बताया कि पिछले सात वर्षों में कम से कम १४ विद्यालयों में गोली चलाकर अपने सहपाठियों को मार डालने की घटनाएँ घटित हो चुकी हैं । १४ मार्च २००० को हजारों જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા - ૨૨૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ अमीरीकी नागरिकों ने वाशिंगटन में एक जूलुस निकाला तथा प्रस्ताव पारित किया कि अमरीकी कांग्रेस बन्दूक नियन्त्रण कानून को सख्त बनाये ताकि हिंसक घटनाओं की संख्या कम हो, वर्तमान समाचारों के अनुसार अमेरिका में प्रति वर्ष ३०,००० व्यक्ति गोलियों के शिकार होते हैं। श्री ई-एफ. शूमेकर ने कहा कि अमेरिका, जिसके पास विश्व की मात्र ६ प्रतिशत आबादी है, विश्व के ३० प्रतिशत संसाधनों का उपयोग कर लेता है। परिणामस्वरूप विश्व की एक बहुत बड़ी आबादी गरीबी, अभाव एवं शोषण से अभिशप्त है। अतः यह सिद्ध होता है कि आर्थिक विकास मात्र मनुष्य के जीवन के स्तर को ऊँचा उठाने में समर्थ नहीं है। प्रकृति के प्रति भ्रामक धारणा : शताब्दियों से पाश्चात्य जगत् में यह एक धारणा बनी कि मनुष्य सर्वश्रेष्ठ प्राणी है और यह सम्पूर्ण सृष्टि उसीके उपभोग के लिए बनी है। फ्रांसिस बेकोन ने ४०० वर्ष पूर्व लिखा कि यह सारी सृष्टि मनुष्य के लिए ही बनी है, अन्य प्राणियों के लिए नहीं। इस धारणा का परिणाम यह हुआ कि प्रकृति एवं उसके संसाधनों का भयंकर शोषण किया गया। विज्ञान ने भी इसी धारणा को बढ़ावा दिया और कहा कि पशु-पक्षी, पेड़-पौधों में प्राण नहीं है। यह भी बताया गया कि प्रकृति का भंडार असीम है और वह मात्र मनुष्य को सुखी करने के लिए है। वैज्ञानिक उपकरणोंकी सहायता से प्रकृति का अधिक से अधिक शोषण कर मनुष्य के जीवन को सुखी बनाया जा सकता है। इस धारणा के कारण प्रकृति का जो निर्मम शोषण हो रहा है और उसके जो भयावह परिणाम सामने आ रहे हैं, उसकी ओर कम लोगों का ध्यान गया है। ए!ल्ड टोयनबी ने सन् १९७२ में लंदन ओब्जर्वर में लिखा, “हम लोग परेशान हैं क्योंकि हमने अधिकतम भौतिक साधनों को प्राप्त करने के लिए अपनी आत्मा की भावनाओं को उपेक्षित कर दिया है, लेकिन हमारा यह प्रयास आध्यात्मिक दृष्टि से गलत ही नहीं अपितु अव्यवहारिक भी है।" हाल ही में प्रकृति एवं उसके साधनों के दुरुपयोग के भीषण परिणाम सामने आये हैं। मेक्सिको में वायुका भयंकर प्रदूषण, यूक्रेन के चेर्नोबिल परमाणु केन्द्र की - જ્ઞાનધારા ૨ ૨૪ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ भयावह दुर्घटना और उसके परिणाम, ब्राजील में वर्षा देनेवाले जंगलों की विनष्टि, स्वीडन में रसायनिक वर्षा द्वारा झील का विनाश, गंगा जैसी महान् नदियों के जल में प्रदूषण एवं भोपाल में रसायनिक गैस की भीषण दुर्घटना इत्यादि कुछ घटनाएँ इस खतरे को प्रकट करती हैं । जहाँ भी हमारा दृष्टि जाती हैं, हमारी पृथ्वी उपग्रह संकट से ग्रस्त नजर आती है। जीव-जन्तुओं का विनाश : जैसा मैंनें कल भी कहा था, आज पशुओं का निर्ममता से वध किया जाता है। खाद्य पदार्थ, फर, चमड़ा एवं अन्य पदार्थ प्राप्त करने के लिए यान्त्रिक कत्लखानों में बड़ी परिमाण में पशु मारे जाते हैं। मनुष्य ने पशुओं की ४३५५ प्रजातियों में से २५ प्रतिशत को, पक्षियों की ८६१५ प्रजातियों में से ११ प्रतिशत को एवं जल-जन्तुओं की कुल ३४ प्रतिशत प्रजातियों को पूर्णत: समाप्त कर दिया है। मनुष्य की क्रूरता चरम सीमा पर पहुंच चुकी है। ग्रीनपीस पत्रिका के अनुसार अफ्रीका में १९८१ में हाथियों की संख्या १५ लाख थी जो १९९० में, मात्र दस वर्षों में, शिकार के कारण घट कर ६ लाख रह गई । अक्तूबर १९९३ में Convention of International trade in Endangered Species को हाथीदांत के व्यापार पर प्रतिबंध घोषित करना पड़ा ताकि हाथियों की संख्या और अधिक नहीं घटे । गाय के माँस को 'बीफ' कहते हैं । इंग्लैंड का बीफ सबसे बढ़िया माना जाता है। यूरोप में इसकी बड़ी प्रतिष्ठा है, इसी के ऊपर इंग्लैंड की अर्थव्यवस्था निर्भर करती है। प्रकृति विरुद्ध आहार के कारण गाय पागल होने लगी तथा उनका माँस खाने वाले व्यक्ति भी पागल होने लगे । जब यह खबर यूरोप फैली तो उन्होंने ब्रिटेन से गौ माँस मंगाना बंद कर दिया। ब्रिटेन के लोगों ने उस बीमारी से ग्रस्त लाखों गायों को मार दिया। हाल ही में यूरोप के कुछ देशों में पशुओं में 'पाँव एवं मुँह की बीमारी' (Foot & Mouth Disease) फैल गई है । इसके भी भयावह परिणाम नजर आ रहे हैं । वर्षा लाने वाले जंगल : लकड़ी एवं अन्य पदार्थ प्राप्त करने के लिए बड़ी मात्रा में जंगलो को ૨૨૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #245 -------------------------------------------------------------------------- ________________ काटा जा रहा है। घरेलु पशुओं को चराने के लिए तथा सोयाबीन आदि की उपज के लिए भी जंगलों को नष्ट किया जाता है । माँसाहार के लिए पशुओं की कृत्रिम पैदावार की जा रही है । इस प्रकार स्थान-स्थान पर जंगल कटने से पर्यावरण नष्ट हो रहा है, वर्षा कम हो रही है तथा रेगिस्तान बढ़ रहे हैं । औद्योगिक दुर्घटनाएं : रसायन उद्योगों में भीषण दुर्घटनाएं घटित हो रही हैं। जैसा कि सर्व विदित है, १९८५ में भोपाल स्थित यूनियन कारबाइड के कारखाने में एक वाल्व में छेद हो जाने के कारण ३० टन लेथल मिथाइल गैस हवा में फैल गई । इस जहरीली गैस के दुष्प्रभाव से २००० व्यक्तियों की तुरंत मौत हो गई तथा १७००० व्यक्ति हंमेशां के लिए स्थायी रूप से अपंग हो गए। विश्व में बड़ी मात्रा में परमाणु बमों का निर्माण हो रहा है तथा उस बनी हुई सामग्री को नियन्त्रण में रखना बहुत कठिन है। विकसित राष्ट्रों के पास १५००० टन परमाणु अस्त्र-शस्त्रों का संग्रह हो चुका है। इन परमाणु कारखानों मे अनेक भीषण दुर्घटनाएं भी घटित हुई हैं। यूक्रेन स्थित चेर्नोबिल परमाणु संयंत्र में जो दुर्घटना घटित हुई, उससे २०००० व्यक्तियों की मृत्यु हुई और ५ लाख से अधिक लोग बीमारियों के शिकार हुए। माँस उद्योग एवं पर्यावरण माँस का बड़ी मात्रा में उत्पादन प्रयावरण के विनाश का कारण है। विश्व में उत्पन्न होने वाला ४० प्रतिशत अनाज उन पालतू जानवरों के चारे के लिए व्यय होता है, जिन्हें बाद में माँस पैदा करने के लिए कत्ल कर दिया जाता है। यदि विश्व में माँस का उत्पादन कर कर दिया जाय तो पर्यावरण के सुधार कर अनुकूल असर पड़ेगा । तब कम मात्रा में वृक्षों को काटना पड़ेगा एवं भूमि का कटाव भी घट जायेगा । उपभोक्तावाद : उपभोक्तावाद का विस्तार इस पाश्चात्य विचार धारा पर आधारित है कि वस्तुओं का अधिकतम उत्पादन विश्व की सभी आर्थिक समस्याओं का समाधान है और इसी से जन सामान्य का आर्थिक एवं सामाजिक विकास ૨૨૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #246 -------------------------------------------------------------------------- ________________ संभव हो सकता है। अपने जीवन को समृद्ध बनाने के लिए हमें वस्तुओं का अधिकतम संग्रह एवं उपभोग करना चाहिए। अमेरिका के लोग आज सन् १९५० की तुलना में वस्तुओं को दुगुना संग्रह एवं उपभोग कर रहे हैं। प्रश्न उठता है कि सन् १९५० की तुलना में क्या वे दुगुना सुखी हैं? यह उपभोक्तावाद का सिद्धांत अनैतिक सिद्धांतो पर आधारित है जहाँ स्वार्थ की भावना ही प्रमुख है तथा सामाजिक कल्याण का महत्त्व गौण है। कहते हैं कि जनसंख्या की असीमित वृद्धि पर्यावरण के विनाश का मुख्य कारण हैं और इसमें कोई संदेह भी नहीं है। लेकिन समृद्ध समुदाय की वस्तुओं के बारे में बढ़ती हुई मांग और तृष्णा भी पर्यावरण विनाश का एक बहुत बड़ा कारण है, इसकी ओर कम ध्यान दिया गया है। The world wide Fund for Nature 7 37451 Living Planet Report में कहा है कि आज वस्तुओं की जितनी मांग बढ़ रही है, उससे लगता है कि पृथ्वी उपग्रह में जितने संसाधन हैं, उनसे ३० प्रतिशत अधिक संसाधनों की आवश्यकता होगी। इसमें आगे कहा गया कि यदि अविकसित देशों के व्यक्ति भी विकसित देशों के लोगों के समान अपनी आवश्यकताओं की अभिवृद्धि करते रहेंगे तो उनकी मांग की पूर्ति के लिए और दो पृथ्वी उपग्रहों की आवश्यकता पड़ेगी। रिओ डि जेनैरो में सन् १९९२ में आयोजित पृथ्वी शिखर सम्मेलन में यह भाव व्यक्त किया गया कि "विश्व में पर्यावरण के निरंतर होने वाले हास का मुख्य कारण विकसित राष्ट्रों की बढ़ती हुई माँगे तथा उनका अत्यधिक उपयोग है, यदि इसे नियन्त्रित नहीं किया गया तो पर्यावरण का संकट बढ़ता ही जायेगा।" इस परिस्थिति में जैन धर्म के मूल्यों की क्या भूमिका है, इस पर भी विचार किया जाना आवश्यक है। भगवान् महावीर ने उत्तराध्ययन सूत्र में कहा, “जहाँ पर भौतिक पदार्थों के अत्यधिक-संग्रह एवं उनके उपयोग की भावना रहती है, वहाँ पर परिग्रह एवं तृष्णा की वृद्धि हो जाती है।” तृष्णा से मनुष्य के मन में और अधिक वस्तुओं का संग्रह करने की भावना जगती है। इस प्रकार की अति संग्रह की भावना अशान्ति में परिणत हो जाती है। केवल अपने स्वार्थ को ही बढ़ाते चले जाना मानवीय उच्च भावनाओं यथा करूणा (જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #247 -------------------------------------------------------------------------- ________________ आदि को भी विनष्ट कर देता है । आज जो उपभोक्ता सामग्री की मांग निरंतर बढ़ती जा रही, उससे कोई साधारण व्यक्ति भी अछूता नहीं रह सकता है। जब उस व्यक्ति की मांगों की पूर्ति नहीं होती तो उसके मन में चिन्ता एवं क्षोभ पैदा हो जाता है । इसके कारण सामान्य आमदनी का व्यक्ति कभी कभी अपना मानसिक संतुलन खो देता है। चोरी एवं डाके इत्यादि भी बढ़ जाते हैं । उपभोक्तावाद साधारण व्यक्ति को सम्पन्न व्यक्तियों का अनुकरण करने को बाध्य करता है, जिससे उनका मनोवैज्ञानिक एवं नैतिक अध: पतन हो जाता है। बढ़ता हुआ उपभोक्तावाद व्यक्ति के जीवन में अशान्ति, तनाव, ईर्ष्या, द्वेष इत्यादि पैदा कर देता है। प्रदूषण का प्रकोप : आज अनेक देशों में प्रदूषण का प्रकोप इतना बढ़ गया है कि वहाँ विशुद्ध जल एवं वायु का मिलना भी दुर्लभ हो गया है। रसायनिक खाद के अत्यधिक प्रयोग से हिंसा तो होती है, जमीन की उर्वरा शक्ति का भी क्षरण हो रहा है। कई देशों में नदियों का पानी इतना दूषित हो गया है कि वह पीने के लायक नहीं रहा । कारखानों से निकलने वाले धूएं एवं गंदगी का भी पर्यावरण पर घातक प्रभाव पड़ रहा है। पृथ्वी शिखर सम्मेलन में इस बात पर भी चिंता व्यक्त की गई कि प्रकृति के संसाधनों का भंडार धीरे-धीरे कम होता जा रहा है। आज दुनिया के ७-८ समृद्ध देश ८० प्रतिशत संसाधनों का उपयोग कर रहे हैं। इनकी जनसंख्या मात्र २० प्रतिशत है। परिणामस्वरूप विश्व की एक बड़ी आबादी गरीबी, कुपोषण, भूख, बीमारी इत्यादि से ग्रसित है। विकसित एवं अविकसित एवं देशों में असमानता बढ़ती ही जा रही है। अहिंसा का महत्त्व : भगवान् महावीर ने जो सबसे बड़ा संदेश दिया वह अहिंसा का संदेश है। अहिंसा का अर्थ है जीव मात्र के प्रति प्रेम, सम्मान एवं एकात्मता का भाव । यही भाव आज के विश्व में वास्तविक सुख, शान्ति एवं सौहार्द उत्पन्न कर सकता है। वर्तमान विश्व की समस्याओं के निराकरण में इस सिद्धांत की क्या भूमिका है इस पर विचार किया जाना चाहिए । अहिंसा का सिद्धांत केवल જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૨૮ Page #248 -------------------------------------------------------------------------- ________________ भी रक्षा नष्ट करना, भूना कारण है। आपकी रक्षा मनुष्यों या पशुओं तक ही सीमित नहीं है, किन्तु इसका क्षेत्र बहुत व्यापक है। जैन धर्म मानता है वनस्पति में भी जीव है। यहाँ तक कि पृथ्वी, अग्नि, जल एवं वायु में भी अदृश्य जीव हैं, जिन्हें एकेन्द्रिय जीव कहते हैं। अतः उनकी भी रक्षा की जानी चाहिए। अत : जैन धर्म के अनुसार वृक्षों को काटना या वनस्पति को नष्ट करना, भूमि को अनावश्यक खोदना, जल का अनावश्यक बड़ी मात्रा में उपयोग हिंसा का कारण है। आज पर्यावरण वैज्ञानिक एवं वन्यजन्तु विशेषज्ञ भी कहते हैं कि जंगली जानवरों की रक्षा करनी चाहिए क्योंकि वे प्रकृति का संतुलन बनाने में सहायक हैं। प्रत्येक जीव का, चाहे वह छोटी सी चींटी हो या वृहद्काय हाथी, प्रकृति की सुरक्षा में महत्त्व है। आज वनस्पति के रक्षण, नदियों को प्रदूषण से बचाने एवं पृथ्वी की संपदा की रक्षा के लिए आंदोलन चल रहे हैं। इस प्रकार तीर्थंकरों ने हजारों वर्ष पहले प्राणी-रक्षा पर जो जोर दिया था, उसी का समर्थन आज के वैज्ञानिक कर रहे हैं। प्रकृति के साथ सह-अस्तित्व : विश्व के सभी प्राणियों को प्रकृति के साथ सौहार्दपूर्ण सम्बध बनाना चाहिये। तत्त्वार्थ-सूत्र में आचार्य उमास्वाति ने कहा, “परस्परोपग्रहो जीवानाम्' अर्थात् संसार के सभी प्राणी एक दूसरे को सहयोग प्रदान करते हैं। वे एक. दूसरे से अलग नहीं रह सकते। उनको एक दूसरे के सुख-दुःख को समझ कर उसमें सहभागी बनना चाहिये। दुर्भाग्य से आज का मनुष्य अपने आप को सर्वश्रेष्ठ जीव मानता है और वह प्रकृति की सभी शक्तियों पर नियन्त्रण करना चाहता है। यह एक भ्रामक धारणा है। मनुष्य को जीवित रहने में वनस्पति, नदियां, पहाड, जीव-जन्तु इत्यादि उसकी मदद करते हैं अतः अगर मनुष्य जीवन में शान्ति एवं आनन्द चाहता है तो उसे उन सभी की रक्षा करनी चाहिये तथा उनको शोषण से बचाना चाहिये। ___ जैन धर्म सिद्धांत के अनुसार हिंसा जीव के बंधन का मुख्य कारण है, इससे आत्मा की शक्तियां क्षीण होती हैं तथा मनुष्य राग एवं द्वेष से ग्रसित होकर पतन को प्राप्त होता है। परिणामस्वरूप जन्म एवं मरण का चक्र बढ़ता શનિવાર (२२९ જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #249 -------------------------------------------------------------------------- ________________ ही जाता है। क्या हम किसी ऐसे समाज की कल्पना पर सकते हैं जहां सभी हिंसा से ग्रस्त हैं ? वहाँ किसी प्रकार की शान्ति संभव ही नहीं है। वह तो जंगल का राज्य है। कुछ व्यक्ति कहते है कि जीवो जीवस्य भोजनम् अर्थात् एक जीव दूसरे जीव का भोजन है लेकिन यह सिद्धांत भी सही नहीं है । वास्तव में सभी जीव एक दूसरे के सहयोग से ही जीवित रहते हैं, विकास पाते हैं। जब जीव एक दूसरे को परस्पर सहयोग, प्रेम एवं करुणा प्रदान करते हैं तब यह पृथ्वी सबके लिए सुखकारी हो जाती है । अतएव अहिंसा का सिद्धांत आज भी सभी समस्याओं का एक व्यावहारिक एवं प्रभावशाली समाधान है । जैन धर्म के अनुसार हिंसा का कारण कषाय एवं प्रमाद है। भगवान् महावीर ने कहा, “क्रोध, मान, माया और लोभ-ये चार दुर्गुण पाप की वृद्धि करने वाले हैं। जो अपनी आत्मा की भलाई चाहते हैं, उन्हें इन दोषों का परित्याग कर देना चाहिए ।" इसी प्रकार प्रमाद भी हिंसा का बहुत बड़ा कारण है। प्रमाद पाँच प्रकार के हैं - मद्य ( शराब पीना), विषय ( काम भोग), कषाय और विकथा ( अर्थहीन, रागद्वेषवर्द्धक वार्ता ) जैन धर्म में इसलिए भाव हिंसा अर्थात् मानसिक हिंसा से भी विरत करने का कहा गया। मानसिक हिंसा सबसे भयंकर है। व्यावहारिक जीव में अहिंसा : एक गृहस्थ के लिए अहिंसा का पूर्णता से पालन करना संभव नहीं है । अत: जैन आचार्यों ने हिंसात्मक गतिविधियों के दो भाग किये - १) कुछ जिन्हें पूर्णता से त्यागना चाहिए और २) कुछ जिन्हें आंशिक रूप से त्यागना चाहिये । पुनः हिंसा का चार भागों में वर्गीकरण किया गया : १) संकल्पी हिंसा : जान बूझकर प्राणियों की हिंसा करना जैसे सांडों की लड़ाई २) आरम्भी हिंसा : गृहस्थी को चलाने के लिए जिस हिंसा से बचना संभव नहीं है जैसे घर की सफाई या भोजन बनाने में किसी जीव की अनजान में हिंसा ३) उद्योगी : आजीविका के लिए अर्थात् उद्योग या व्यापार चलाने में या જ્ઞાનધારા २३० જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ कृषि में होने वाली हिंसा ४) विरोधी : अपने जीवन, सम्पत्ति या देश की रक्षा हेतु होने वाली हिंसा साधु लोग उपर्युक्त चारों प्रकार की हिंसा का त्याग करते हैं पर एक गृहस्थ को प्रथम प्रकार की हिंसा का पूर्ण त्याग करना चाहिए लेकिन अन्य तीन प्रकार की हिंसा का त्याग उसके लिए सम्भव नहीं है लेकिन उनमें भी विवेक या जागरूकता पूर्वक जीवन यापन करना आवश्यक है। ___ अहिंसा का जो सकारात्मक रूप है उसकी ओर सबका ध्यान गया है। पर उसका जो नकारात्मक रूप है उस पर कम ध्यान दिया गया। सकारात्मक रूप क्षमा, करुणा, दया, दान और निस्वार्थ सेवा के रूप में अभिव्यक्त होता यद्यपि विश्व के धर्मों को मानने वालों की तुलना में जैन धर्म के मानने वालों की संख्या बहुत कम है, लेकिन अपने धर्म के प्रति निष्ठा, अहिंसा एवं सदाचार का पालन, व्यसन मुक्त जीवन आदि को महत्त्व देने के कारण कम संख्या के होते हुए भी जैन समाज ने अपनी विशिष्टता भारत एवं विदेशों में स्थापित की है। जैन साधु और साध्वी अपनी सादगी, अकिञ्चनता, त्याग और तपस्या की भावना, पैदल विहार करना तथा पूर्ण अपरिग्रह का पालन करने के कारण सुविख्यात है तथा सारे विश्व में सम्मानित हैं। सिद्धांतों की कठोरता तथा आचरण की दुरूहता के कारण उनकी संख्या अवश्य ही कम है किन्तु जैन धर्म का प्रचार प्रसार करने में उनका महत्त्वपूर्ण योगदान रहा है। लेकिन वर्तमान में जैन समाज कुछ समस्याओं से ग्रसित हो गया है। प्रामाणिकता में कुछ कमी आई है। पहले जो रात्रिभोजन के त्याग का काफी पालन होता था वह अब नागरिक सभ्यता व जीवन की जटिलताओं के विकास के कारण काफी कम हो गया है। पहले जैन अपने शुद्ध एवं सात्विक शाकाहारी भोजन के कारण प्रसिद्ध थे पर आज बहुत से लोग खान-पान एवं रहन-सहन का कड़ाई के साथ पालन नहीं कर रहे हैं। जैन धर्म में हिंसा के त्याग का पूर्ण महत्व है पर आज आजीविका, उद्यम एवं व्यापार में हिंसा, सत्य-असत्य व चौर्य-अचौर्य का कोई विवेक नहीं रह गया है। दैनिक के જ્ઞાનધારા (૨ ૩૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ जीवन में सामायिक-प्रतिक्रमण, उपवास एवं व्रतादि के पालन में भी कमजोरी आई है। साधु वर्ग में भी नियमों व आचार के पालन में काफी शिथिलता आई आज साधुओं एवं श्रावकों के आचार के लिए एक सर्व सम्मत आचरण सहिंता (Code of Conduct) बनाने की आवश्यकता है। हमारे सभी वरिष्ठ साधुओं, साध्वियों, श्रावकों एवं श्राविकाओं को बैठकर मिलकर इसे तैयार करना चाहिये। श्रावकों के लिये जो आचार संहिता बने उसमें मुख्य रूप से निम्न नियमों का पालन रखा जाय- (१) शाकाहार का पालन - (२) रहन-सहन में सादगी (३) व्यसनमुक्त जीवन. (४) आजीविका, व्यापार एवं उद्यम में हिंसा का त्याग (५) व्यक्तिगत जीवन में प्रामाणिकता एवं नैतिकता का व्यवहार। सबसे बड़ी बात है कि आज चारों ओर मुर्गी, अंडे, मांसाहार व मत्स्याहार का जो प्रचार हो रहा है तथा नये-नये कत्लखाने बन रहे हैं उनका सारा जैन समाज सामूहिक रूप से विरोध करें। शाकाहार वैज्ञानिक दृष्टि से स्वास्थ्य के लिए हितकारी है तथा मांसाहार से जो भयंकर बीमारियाँ फैलती है, उनका सामूहिक प्रचार करने की आवश्यकता है। यह जैन समाज के लिए सबसे बड़ी चुनौती है। वर्तमान जैन समाज नये सन्दर्भ में समय की आवश्यकता को पहचानकर एकता व संगठन को सुदृढ़ करके अहिंसा, करुणा, प्रेम व व्यसनमुक्त जीवन की ओर आगे बढ़कर संपूर्ण विश्व में अनेकांत, सहअस्तित्व, पुरुषार्थ, कर्मवाद, समता तथा व्यक्ति स्वातंत्र्य की भावना का प्रचार करने में सबल सिद्ध होगा, यही हम आशा करते हैं। लालघर જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #252 -------------------------------------------------------------------------- ________________ अहिंसा मीमांसा (जैन और बौद्धर्शन के संदर्भमें) डॉ. निरंजना वोरा ( ओम. ओ. पीएच. डी. बौद्धर्शन विभाग, गुजरात विद्यापीठ अहमदाबाद में पढ़ाते है। जैन और बौद्ध धर्म पर प्रभुत्व हैं। दोनों धर्म का तुलनात्मक अभ्यास उनकी विशेष रुचि है। देशविदेश में प्रवचन देते है और लेख भी प्रकाशित होते हैं ।) अहिंसा की अवधारणा बीजरूप में सभी धर्मो में पायी जाती है । यज्ञयाग एवं पशुबलि के समर्थक वैदिक और यहूदी धर्मग्रंथो में भी अहिंसा के स्वर मुखरित हुए हैं। लेकिन जैन और बौद्ध धर्म में अहिंसा के बारे में विशेष सूक्ष्म रूप से विचारणा हुई है। जैन धर्म में पंच महाव्रतों में और बौद्ध धर्म में पंचशील के रूप में अहिंसा को सर्व प्रथम स्थान दिया गया है। प्रथमं लक्षण : धर्मस्तितिक्षालक्षणस्तथा । यस्य कष्टे धृतिर्नास्ति, नाहिंसा तत्र सम्भवेत् ।। धर्म का पहला लक्षण है अहिंसा और दूसरा लक्षण है तितिक्षा । जो कष्टमैं धैर्य नहीं रख पाता, उसके लिये अहिंसा की साधना सम्भव नहीं । इससे भी आगे बढ़कर अहिंसा को ही परमो धर्म- 'अहिंसा परमो धर्म'- कहा गया है जैसे सब नदियाँ सागर में मिल कर एकरूप हो जाती हैं, इस तरह सब धर्म अहिंसामें ही पर्यवसित होते हैं । જ્ઞાનધારા ૨૩૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ अहिंसा का स्वरूप : अहिंसा का शब्दार्थ है हिंसा का निषेध | यह उसका निषेधरूप है। उसके विधेयात्मक रूपमें प्राणीमात्र के प्रति मैत्रीभाव, राग-द्वेष- मोह आदि कषायों के अभाव को हम बता सकते हैं । वस्तुत: अहिंसा का मूलधार जीवन के प्रति सम्मान, समत्वभावना एवं अद्वैतभावना है । समत्वभाव से सहानुभूति तथा अद्वैतभाव से आत्मीयता उत्पन्न होती है और इन्हीं से अहिंसा का विकास होता है। अहिंसा जीवन के प्रति भय से नहीं जीवन के प्रति सम्मान के भाव से विकसित होती है । 1 जैन और बौद्ध धर्ममें अहिंसा का व्यापक रीत से परिचय दिया गया इससे अहिंसा का स्वरूप भली-भांति समझ सकते हैं । जैन धर्म परंपरा हिंसा का दो पक्षों से विचार करती है । एक हिंसा का बाह्य पक्ष है, जिसे जैन पारिभाषिक शब्दावली में द्रव्यहिंसा कहा गया है। द्रव्यहिंसा स्थूल एवं बाह्य घटना है। यह एक क्रिया है, जिसे प्राणातिपात, प्राणवध, प्राणहनन, मारना - ताडना आदि नामों से जाना जाता है। भाव-हिंसा हिंसा का विचार है, यह मानसिक अवस्था है, जो प्रमादजन्य है। रागादि कषाय का अभाव अहिंसा है और उनका उत्पन्न होना ही हिंसा है । तत्त्वार्थसूत्र के अनुसार राग, द्वेष आदि कषायों और प्रमादवश किया जानेवाला प्राण-वध हिंसा है। जैन-दर्शनमें इसी आधार पर सूक्ष्म रूप से हिंसा के चार रूप माने गये हैं : १) संकल्पजा (संकल्पी) हिंसा अर्थात् संकल्प या विचारपूर्वक हिंसा करना। यह आक्रमणात्मक हिंसा है । २) विरोधजा हिंसा स्वयं और दूसरे लोंगो के जीवन एवं सत्त्वों ( अधिकारों) के रक्षण के लिए विवशतावश हिंसा करना । यह सुरक्षात्मक हिंसा है। જ્ઞાનધારા ३) उद्योगजा हिंसा के निमित्त होनेवाली हिंसा । यह उपार्जनात्मक हिंसा है। - आजीविका - उपार्जन अर्थात् उद्योग एवं व्यवसाय ૨૩૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ ४) आरम्भजा हिंसा - जीवननिर्वाह के निमित्त होनेवाली हिंसा - जैसे भोजनका पकाना। यह निर्वाहात्मक हिंसा है। जहाँ तक उद्योगजा और आरंभजा हिंसा की बात है तहाँ तक एक गृहस्थ उससे नहीं बच सकता। क्योंकी जब तक शरीर का मोह है, तब तक आजीविका का अर्जन और शारीरिक आवश्यकता की पूर्ति दोनों ही आवश्यक हैं। यद्यपि इस स्तर पर मनुष्य अपने को त्रस प्राणी की हिंसा से बचा सकता है। जैन धर्म में उद्योग-व्यवहार एवं भरण-पोषण के लिए भी त्रस जीवों की हिंसा करनेका निषेध हैं। प्रथम स्तर पर हम आपत्ति, तृष्णा आदि के वशीभूत हो कर की जानेवाली अनावश्यक आक्रमणात्मक हिंसा से बचें, फिर दूसरे स्तर पर जीवनयापन एवं आजीविकोपार्जन के निमित्त होनेवाली त्रस हिंसा से विरत हों। तीसरे स्तर पर विरोध के अहिंसक तरीके को अपनाकर प्रत्याक्रमणात्मक हिंसा से विरत हैं। इस तरह जीवन के लिये आवश्यक जैसी हिंसा से भी क्रमशः उपर ऊठते हुए चौथे स्तर पर शरीर और परिग्रह की आसक्ति का परित्याग कर सर्वतोभावन पूरी अहिंसा की दिशा में आगे बढ़े। जैन दर्शन में अहिंसा और सर्व जीवों प्रति आत्मभाव का विशेष रूप से उपदेश दिया गया। वनस्पति में सजीव होने के नाते अन्य जीव-जन्तुओं के साथ उसके प्रति भी अहिंसक आचार विचार का प्रतिपादन किया गया। एक छोटे से पुष्पको शाखासे चूंटने के लिए निषेध था - फिर जंगलों काटने की तो बात ही कहाँ ? जलमें बहुत छोटे छोटे जीव होते हैं - अतः जलका उपयोग भी सावधानी से और अनिवार्य होने पर ही करने का आदेश दिया गया। रात्रि के समय दीप जला कर कार्य करने का भी वहाँ निषेध है। दीपक की आसपास अनेक छोटे छोटे जीव-जंतु उड़ने लगते हैं और उनका नाश होता है, अत:जीवहिंसा की दृष्टि से दीपकके प्रकाशमें कार्य करना निंदनीय माना गया। जैनदर्शन की आचारसंहिता के निषेधों के कारण स्वाभाविक ढंग से ही वनस्पति, जल, अग्नि आदि तत्त्वों का उपयोग मर्यादित हो गया। जिस से छोटे શાળવારા (૨૩૫ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #255 -------------------------------------------------------------------------- ________________ छोटे जीव-जंतु और प्राणियों की और वनस्पति की रक्षा होती है तथा पर्यावरण की भी सुरक्षा होती है। पंद्रह कर्मादान के संदर्भमें लकडी आदि काट कर कोयले आदि बनाने से वनस्पतिका भी नाश होता है और जलने से वायु भी प्रदूषित होता है। पशुओं को किराये पर देना या बेचना भी अधर्म माना गया है। यहाँ अहिंसा के अनुकंपा और सहिष्णुता का भाव भी निहित है। पशुओं के दांत, बाल, धर्म, हड्डी, नख, रों, सींग और किसी अवयव का काटना और इससे वीजवस्तुओंका निर्माण करके व्यापार करना निषिद्ध है। बुद्ध और महावीर के समय में ब्राह्मण शब्द ज्ञातिवाचक बन गया था, उसकी यथार्थ व्याख्या महावीर और बुद्धने बहुत समान रूप से दी है। मानव जन्म से नहि, कर्म से श्रेष्ठ होता है। जन्म से नहीं कर्म से ब्राह्मण बनता है। समभाव से श्रमण होता है और अहिंसादि व्रत और पंचशीलों के पालन से ही ब्राह्मण बनता है। जैसे महावीर स्वामीने कहा है - तसपाणे वियाणेत्ता, संगहेण य थावरे । ___ जो न हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ।। त्रस एवं स्थावर प्राणियों की हिंसा से निवृत्त होने का जिस प्रकार जैनवांगमय में प्रतिपादन हैं, वैसे ही बौद्ध वाङ्गमयमें भी है। वहाँ न केवल भावसाम्य है, वरन शब्द साम्य भी है। इससे अहिंसा की व्यापकता और माहात्म्य फलित होता है। अहिंसक समाजकी स्थापना : __हमारे व्यक्तिगत जीवनमें क्लेषादि भावरूप वृत्तियाँ और विचारधारायें हैं जिनके कारण समाजमें हिंसा उत्पन्न होती है। जब तक मनुष्य के मन में अहंकार, राग-द्वेषादि रहेंगे तब तक अहिंसा का पालन और शांतिपूर्ण जीवनकी संभावना नहीं है। हमारे व्यावहारिक जीवन की तीन प्रकारकी विषमताएं है - (१) आसक्ति, (२) आग्रह और (३) अधिकार भावना। જ્ઞાનધારા ૨૩૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #256 -------------------------------------------------------------------------- ________________ यही वैयक्तिक जीवन की विषमतायें सामाजिक जीवनमें वर्ग - विद्वेष, शोषकवृत्ति और धार्मिक एवं राजनैतिक मतान्धता को जन्म देती है । और परिणामस्वरूप हिंसा, युद्ध और वर्ग संघर्ष होते रहते है। इन विषमताओं के कारण उद्भूत संघर्षो को हम चार विभागसे विभाजित कर सकते हैं । (१) व्यक्तिका आंतरिक संघर्ष : जो आदर्श और वासना के मध्य है, यह इच्छाओं का संघर्ष है। इसे चैतसिक विषमता कहा जाता है । (२) व्यक्ति और वातावरण का संघर्ष : व्यक्ति अपनी शारीरिक आवश्यकताओं और अन्य इच्छाओं की पूर्ति बाह्य जगत में करता है। अनन्त इच्छा और पूर्ति के सीमित साधन इस संघर्ष को जन्म देते है । यह आर्थिक संघर्ष अथवा मनोभौतिक संघर्ष है। (३) व्यक्ति और समाज का संघर्ष : व्यक्ति अपने अहंकार की तृष्टि समाज में ही करता है। उस अहंकार को पोषण देने के लिये अनेक मिथ्या विश्वासों का समाजमें सृजन करता है। यही वैचारिक संघर्ष का जन्म होता है। ऊँच-नीचका भाव, धार्मिक मतान्धता और विभिन्न वाद उसके परिणाम हैं। (४) समाज और समाज का संघर्ष : जब व्यक्ति सामान्य हितों और सामान्य विश्वासों के आधार पर समूह या जूथ बनाता है तो सामाजिक संघर्षों का उदय होता है । इसका आधार आर्थिक और वैचारिक दोनों ही हो सकता है। ये विषमतायें दूर करने के लिये हमें राग-द्वेषादि कषायाको भी क्षीण करना होगा। इस कषायों के ही कारण व्यक्ति और समष्टि का जीवन अशांतिमय बनता है । जैसे इसके साथ मनुष्य के मनमें रहे हुए ममत्व, ईर्ष्या, क्रोध आदि कषायो, तृष्णा-मोह आदि भी सब अनिष्टोंके मूल में है । विषय भोगकी वासना सारे संघर्ष की जननी हैं। सामाजिक जीवन में व्यक्ति का अहंकार भी निजी लेकिन महत्त्वका स्थान रखता है। शासन की इच्छा या आधिपत्य की भावना इसके केन्द्रिय જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૩૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ तत्त्व हैं। इसके कारण सामाजिक जीवनमें विषमता उत्पन्न होती है। शासक और शासित अथवा जातिभेद एवं रंगभेद आदि की श्रेष्ठता निम्नता के में मूल यही कारण है। वर्तमान समय में अति विकसित और समृद्ध राष्ट्रों में जो अपने प्रभावक क्षेत्र बनाने की प्रवृत्ति है साम्राज्यवृद्धि की वृत्ति है, उसके मूल में भी अपने राष्ट्रीय अहंकी पुष्टिका प्रयत्न है। स्वतंत्रता के उपहार का प्रश्न इसी स्थितिमें होता है। जब व्यक्ति के मनमें आधिपत्य की वृत्ति या शासन की भावना उद्बुद्ध होती है तो वह दूसरे के अधिकारों का हनन करता है, उसे अपने प्रभावमें रखनेका प्रयास करता है। जैन और बौद्ध दोनों दर्शनोने अहंकार, मान, ममत्व के प्रहाण का उपदेश दिया है, जिसमें सामाजिक परतंत्रताका लोप भी निहित है । और अहिंसा का सिद्धान्त भी सभी प्राणियों के समान अधिकारों को स्वीकार करता है । अधिकारों का हनन भी एक प्रकारकी हिंसा है । अत: अहिंसा का सिद्धान्त स्वतंत्रता के सिद्धान्त के साथ जुड़ा हुआ है। जैन एवं बौद्ध दर्शन एक ओर अहिंसा - सिद्धांत के आधार पर व्यक्तिगत स्वतंत्रता का पूर्ण समर्थन करते हैं, वहीं दूसरी ओर समता के आधार पर वर्गभेद, जातिभेद एवं ऊँच-नीचकी भावना को समाप्त करते हैं । शांतिमय समाज की स्थापना के लिये व्यक्ति का नीतिधर्म से प्रेरित अहिंसापूर्ण आचार ही महत्त्व का परिबल है । अहिंसक समाजकी रचना के लिये अहिंसा केवल एक आदर्श या भाव न रह कर, आचारमें परिणत होनी चाहिये । वह कैसे ? જ્ઞાનધારા - आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् । इस पंक्ति में अहिंसक समाजकी नींव है। और 'परोपकार : पुण्याय पापाय परपीडनम्।' कहकर उस भावनाको नीतिशास्त्र द्वारा दृढतर बनाया है । प्रतिशोधकी जो भावना है, वैर से वैरका बदला लेने की जो वृत्ति है, इससे कितना आतंक फैलता है, इसका हम खुद आज अनुभव कर रहे हैं। हम टी.वी.में देखते हैं कि कितने मासुम बच्चों अपने मातापिताके साथ अपना प्यारा वतन और बचपन भी छोड़कर कहीं अनजान स्थलों पर जा रहे हैं। कितना आतंक है उनके मन में, वे बड़े होकर क्या बनेंगे ? आतंकवादी જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૨૩૮ - Page #258 -------------------------------------------------------------------------- ________________ अथवा साम्राज्यवादी देशों द्वारा किये गये हुमले के कारण आतंकवादी ही तो बनेंगे। और युद्ध से प्राप्त होनेवाला विजय, जैसे युधिष्ठिर कुरुक्षेत्र के युद्धमें विजय पाने के बाद श्रीकृष्ण से कहते हैं - जयोऽयम् अजयकारो केशव प्रतिभाति मे। हे केशव ! यह विजय मुझे पराजयसे भी ज्यादा दुःखदायक लगता है। कलिंगके युद्धकी विभिषिका के कारण अशोक के हृदयने विजय के आनंद के अतिरिक्त दारुण वेदना का ही अनुभव कीया था । हिरोशीमा और नागासाकी की घटना हमारे सामने है। ऐसे विजय हिंसाकी परंपराको जन्म देते हैं । और अमरिका के वर्ल्डट्रेड सेन्टर से जो खून बहाया गया कहाँ तक बहता रहेगा... मालूम नहीं । हिंसा के बजाय अहिंसा से भी न्याय प्राप्त हो सकता है। हमें बार बार कहा गया है कि प्रेम-समभाव - सहिष्णुता - सब से ज्यादा शक्तिशाली साधन है जिससे सत्व विजयी सिद्ध होता है । बुद्धने सांत सद्भाव से अंगुलिमालको व किया था, जिसे राजा प्रसेनजित बड़े से बड़े सैन्य की सहाय से भी वश नहीं कर सका था। आज के समय में गांधीजीके सत्याग्रह तथा विनोबाजी और रविशंकर महाराज के दृष्टांत हमारे सामने हैं, जिन्होंने अहिंसा की शक्ति से न्याय पाया था । और 'दूरितो' पर भी विजय पाया था। अलबत्त यह अनिवार्य है कि अहिंसा के शस्त्र से लडनेवाले व्यक्तिको अपने आप संपूर्णरूपसे अहिंसा और प्रेमभाव से ओतप्रोत होना चाहिए। अहिंसा अध्यात्मकी सर्वोच्च भूमिका है उसीके आधार से व्यक्ति और समष्टिके जीवनमें शांति और संवादिता सुस्थापित हो सकती है । अहिंसा की अवधारणा बीजरूपमें सर्व धर्मोमें पायी जाती है । अहिंसाका मूलाधार जीवन के प्रति समान, समत्वभावना एवं अद्वैतभावना है। समत्वभावसे सहानुभूति तथा अद्वैतभावे आत्मीयता उत्पन्न होती है और इन्हीं से शांतिमय सहअस्तित्व संभव बनेगा । 给 જ્ઞાનધારા ૨૩૯ - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ "जैन दर्शन में अहिंसा मीमांसा" डॉ. शोभना रसिकलाल शाह ( जैनविद्या ( अनुपारंगत ) हस्तपत्र लिपिका डिप्लोमा प्राप्त - संशोधन संपादक पुस्तकें और लेखों प्रकाशित हुए है। अध्ययन-अध्यापन में विशेष रुचि है ।) अहिंसा जैनधर्म का प्राणतत्त्व है। विश्व के सभी धर्मोने अहिंसा पर गहरा चिन्तन किया है किन्तु जैन साहित्य में जो सूक्ष्म विवेचन मिलता है वह अन्यत्र नहीं है। अहिंसा का अर्थ : नञ पूर्वक हिंसि (हिंस्) हिंसायाम् धातु से अङ् और स्त्रीलिंग में टाप् करने पर अहिंसा शब्द निष्पन्न होता है। कायिक, वाचिक एवं मानसिक हिंसा का सर्वथा अभाव अहिंसा है । द्रव्य एवं भावरूप हिंसा का पूर्णतया निरसन अहिंसा है। मोनियर विलियम्स के अनुसार अहिंसा का अर्थ है Not injuring anything harmlessness, security, safeness etc. आप्टे की दृष्टि में अनिष्टकारिता का अभाव किसी प्राणी को न मारना, मन, वचन और कर्म से किसी को पीडा न देना आदि अहिंसा है। प्रमाद एवं कषायों के वशीभूत होकर दस प्राणों में से किसी भी प्राण का वियोग न करना अहिंसा है। संक्षेप में हिंसा का अभाव अहिंसा है । ' जैनदर्शन का तो मूलाधार ही अहिंसा है। जैन दार्शनिको ने अहिंसा की सर्वांङ्गपूर्ण व्याख्या की है। इसे श्रेष्ठ धर्म माना गया है- “धम्मो मंगलमुक्किठं अहिंसा संजमो तवो | जैनधर्म की प्रत्येक क्रिया अहिंसामूलक है । “जयं चरे, ૨૪૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #260 -------------------------------------------------------------------------- ________________ जयं चिट्ठ जयमासे जयं सये। जयं भुंजतो भासंतो, पावकम्मं न बंधइ। चलना, फिरना, उठना, बैठना, शयन करना सभी में अहिंसा का ध्वनि गुंज रहा है। अहिंसा शाश्वत धर्म है, जिसका उपदेश तीर्थंकर करते हैं। आचारांग सूत्र में कहा गया है- भूत, भविष्य और वर्तमान के सभी अर्हत् यह उपदेश करते हैं कि किसी भी प्राण, भूत, जीव और सत्व को किसी प्रसार का परिताप, उद्वेग या दु:ख नहीं देना चाहिए, न किसी का हनन करना चाहिए, यही शुद्ध, नित्य और शाश्वत धर्म है। सूत्रकृतांग के अनुसार जैसे जीवों का आधार स्थान पृथ्वी है, वैसे ही भूत यानी ज्ञानियों के जीवन का आधार स्थान अहिंसा है।' अहिंसा के समान दूसरा धर्म नहीं है ।५ जैन-दर्शन में अहिंसा वह आधार वाक्य है जिसमें आचार के सभी नियम निर्गमित होते है। भगवती आराधना में कहा गया है - अहिंसा सब आश्रमों का हृदय है, सब शास्त्रों का गर्भ है। अहिंसा का आधार : अहिंसा का मूलाधार जीवन के प्रति सम्मान, समत्वभावना, एवं अद्वैतभावना है। अहिंसा जीवन के प्रति भय से नहीं, सम्मान से विकसित होती है। दशवैकालिकसूत्र में कहा गया है कि सभी प्राणी जीवित.. रहना चाहते हैं, कोई मरना नहीं चाहता अतः निर्ग्रन्थ प्राणवध का निषेध करते हैं। वस्तुतः प्राणियों के जीवित रहने का नैतिक अधिकार ही अहिंसा के कर्तव्य को जन्म देता है। उत्तराध्ययनसूत्र में समत्व के आधार पर अहिंसा के सिद्धान्त की स्थापना करते हुए कहा गया है कि भय और वैर से मुक्त साधक जीवन के प्रति प्रेम रखने वाले सभी प्राणियों को सर्वत्र अपनी आत्मा के समान जान कर उनकी कभी भी हिंसा न करे। आचारांगसूत्र में तो आत्मीयता की भावना के आधार पर ही अहिंसा सिद्धान्त की प्रतिष्ठापना की गयी है। इस प्रकार जैनधर्म में अहिंसा का आधार आत्मवत् दृष्टि ही है। जैनागमों में अहिंसा को भगवती कहा है। अहिंसा दया का अक्षय-पात्र है। जैन-दर्शन में अहिंसा के दो पक्ष है, पहला नहीं मरना और दूसरा मैत्रीकरुणा, दया और सेवा। मनुष्य को अहिंसा की साधना के लिए प्राणी मात्र के alધારા ૨૪૧) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ साथ मैत्री सम्बन्ध रखना ; प्राणी को कष्ट से मुक्त करना ऐसी बातों पर सम्यक् प्रकार से चिन्तन करना है। जैनागम प्रश्नव्याकरण में अहिंसा के साठ नाम बताये है, वहाँ पर दया, रक्षा, अभय आदि नामों भी बताया गया है।९। जैनदर्शन की अहिंसा विधेयात्मक है। उसमें विश्वबन्धुत्व और परोपकार की भावना दिखाई रही है। जैनधर्म की अहिंसा का क्षेत्र बड़ा विस्तृत है। उसका आदर्श जीओ और जीने दो नहीं किंतु दूसरों के जीने में सहयोगी बनो, दूसरों के जीवन की रक्षा के लिए अपने प्राणों को भी न्यौच्छावर कर दो।। भगवान महावीरने कहा है कि- छह जीवनिकाय को अपनी आत्मा के समान समझो, 'आयतुले पयासु' हे मानव! जिसको तु मारने की भावना रखता है वह तेरे जैसा ही सुख-दु:ख का अनुभव करनेवाला प्राणी है। वह भी तेरे समान ही एक चेतन है, तु जिसे दुःख देने की इच्छा करता है प्राण लेने की आकांक्षा करता है वह तेरे जैसा ही एक जीव ह। एक प्राणी है ।११ हिंसा के साधन : अहिंसा जैनधर्म की आधारशीला है । जैनो की अहिंसा का क्षेत्र बडा व्यापक है। उनके अनुसार अहिंसा बाह्य और आन्तरिक दोनो रूप से सम्भव है। बाह्य रूप से किसी जीव को मन, वचन और काय से किसी भी प्रकार की हानि या पीडा नहीं पहुंचाना अहिंसा है। आन्तरिक रूप से राग-द्वेष से निवृत्त होकर सम्यक् भाव में स्थित होना अहिंसा है। बाह्य अहिंसा व्यावहारिक अहिंसा है, आन्तरिक अहिंसा निश्चयात्मक अहिंसा है। ___उमास्वाति ने तत्वार्थसूत्र ७.४ में अहिंसाव्रत के पालन के लिए पाँच भावनाओं का उल्लेख किया है, वचनगुप्ति, मनोगुप्ति, ईर्यासमिति, आदाननिक्षेपण समिति और आलोकित पान-भोजन। इन भावनाओं का अर्थ है- हिंसा से बचने के लिए सतर्क रहना और प्रमाद न करना ही वचनगुप्ति है, मन में हिंसा की भावना को उत्पन्न न होने देना मनोगुप्ति है, चलने-फिरने, बैठनेउठने में जीवहिंसा न हो इसका ध्यान रखना ईर्यासमिति है। किसी वस्तु को उठाकर रखने में सावचेती रखना आदान-निक्षेपण समिति है, और भोजन-पान જ્ઞાનધારા (૨૪૨. (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ आदि निरीक्षण करके करना आलोकितपान भोजन है। यह अहिंसात्मक स्थिति द्रव्य एवं भाव अहिंसा : जैन विचारणा हिंसा का दो पक्षों से विचार करती है। एक हिंसा का बाह्य पक्ष है जिसे जैन पारिभाषिक शब्दावली में द्रव्य-हिंसा कहा गया है। द्रव्यहिंसा स्थूल एवं बाह्य घटना है। जिसे प्राणातिपात, प्राणवध, प्राणहनन आदि नामों से जाना जाता है। भावहिंसा हिंसा का विचार है, यह मानसिक अवस्था है, जो प्रमादजन्य है। आचार्य अमृतचन्द्र के शब्द में रागादि कषायों का अभाव अहिंसा है और उनका उत्पन्न होना हिंसा है। तत्वार्थसूत्र के अनुसार राग, द्वेष आदि प्रमादों से युक्त होकर किया जानेवाला प्राण-वध हिंसा है। हिंसा के विभिन्न रूप : जैन धर्म में साधु की अहिंसा को महाव्रत कहा है। महाव्रत की परिभाषा बताते हुए उत्तराध्ययनसूत्र में बताया गया है कि- मन, वचन, काय तथा कृतकारित और अनुमोदन से किसी भी परिस्थिति में त्रस-स्थावर जीवों को दुःखित न करना अहिंसा महाव्रत है।१२ अहिंसाव्रती साधु के लिए बताया गया है कि अपना अहित करनेवाले के प्रति भी क्षमा भाव रखें। उसे अभयदान दे। सदा विश्वमैत्री और विश्वकल्याण की भावना रखें तथा किसी के प्रति जरा भी क्रोध न करें। उत्तराध्ययनसूत्र में बताया है कि पुव्विं च इहिं च अणागयं च मणपदोसो न मे अत्थि कोई। १२/३२; महप्पयासा रुसिणो हवंति न हु मुणी कोवपरा हवंत। अहो न संजले भिक्खू मणं पि न पओसए। २/२६; मेत्तिं भूएसु कप्पए ६.२ हियनिस्सेसाए सव्वजीवाणं। ८/३ इसी प्रकार अहिंसा का पालन करना दुष्कर है। __ गृहस्थ की हिंसा को चार भागो में विभक्त किया गया है। १. सांकल्पिकी - संकल्प या विचारपूर्वक होनेवाली हिंसा। यह आक्रमणात्मक हिंसा है। ૨૪૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ज्ञानधारा Page #263 -------------------------------------------------------------------------- ________________ २. आरम्भी - जीवन-निर्वाह के निमित्त, भोजनादि बनाने में होनेवाली हिंसा। ३. उद्योगी - आजीविका उपार्जन अर्थात् उद्योग एवं व्यवसाय के निमित्त कृषि आदि से उत्पन्न होनेवाली हिंसा। विरोधी - स्वयं और दूसरे लोगों के जीवन एवं स्वत्वों के रक्षण के लिए विवशतावश हिंसा करना। आत्मरक्षा के निमित्त से होनेवाली हिंसा। यह सुरक्षात्मक हिंसा है। इन चार प्रकार की हिंसाओं में गृहस्थ संकल्पपूर्वक की जानेवाली हिंसा का द्रव्य और भाव दोनों प्रकार से त्याग करता है, अन्य तीन का त्याग भाव से करता है। क्योंकि द्रव्य से हिंसा होने पर भी उसका भाव हिंसा की ओर नहीं रहता है, किन्तु आत्म-रक्षण की ओर रहता है। इसलिए गृहस्थाश्रम में रहकर अहिंसा का पालन सम्यक् प्रकार से किया जा सकता है। हिंसा और अहिंसा साधक की मनोदशा पर आधारित है। हिंसा और अहिंसा के विवेक का आधार प्रमुख रूप से आन्तरिक है। हिंसा में संकल्प की प्रमुखता है। संकल्प की उपस्थिति अथवा साधक की मानसिक स्थिति ही हिंसा-अहिंसा के विचार में प्रमुख तत्व है। आचार्य भद्रबाहु ने कहा है कि सावधानी पूर्वक चलने वाले साधु के पैर के नीचे भी कभी-कभी कीट पतंग आदि क्षुद्र प्राणी आ जाते हैं और दब कर मर भी जाते हैं, लेकिन उक्त हिंसा के निमित्त से उसे सूक्ष्म कर्मबंध भी नहीं बताया गया है, क्योंकि यह अन्तर में सर्वतोभावेन उस हिंसा व्यापार से निर्लिप्त होने के कारण निष्पाप है। आचार्य कुन्द-कुन्द प्रवचनसार में कहते है कि बाहर में प्राणी मरे या जिए असंयताचारी को हिंसा का दोष निश्चित रूप से लगता है। परन्तु जो अहिंसा की साधना के लिए प्रयत्नशील है, समितिवान या संयतताचारी है, उसको बाहर से होनी वाली हिंसा के कारण कर्मबन्धन नहीं होता ।१३ हिंसा-अहिंसा के विचार में जिस भावात्मक आन्तरिक पक्ष पर जैनाचार्य इतना अधिक बल देते रहे हैं, उसका महत्त्व निर्विवाद रूप से सभी को स्वीकार्य है। જ્ઞાનધારા २४४ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ _वस्तुतः हिंसा-अहिंसा की विवक्षा में जैन-दृष्टि का सार यह है कि हिंसा चाहे वह बाह्य हो या आन्तरिक, वह आचार का नियम नहीं हो सकती। अहिंसा सामाजिक सन्दर्भ में : समाजरचना के स्वरूप के बारे में सोचे तो अहिंसक चेतना अर्थात् संवेदनशीलता के अभाव में समाज की कल्पना ही नहीं कि जा सकती है, समाज आत्मीयता, प्रेम और सहयोग के आधार पर खडा होता है, अर्थात् अहिंसा के आधार पर खड़ा होता है। अतः समाज और अहिंसा सहगामी है। जब तक मानव समाज का सदस्य पाशविक प्रवृत्तियों में आस्था रखता है, तब तक सामुदायिक जीवन में आचार्यों द्वारा उद्घोषित ‘मानव जाति एक है' की कल्पना साकार नहीं हो सकती। मानव समाज में मांसाहार एवं तज्जन्य हिंसा को समाप्त करने के लिए कृषि के क्षेत्र में एवं अहिंसक आहार की प्रचुर उपलब्धि के सम्बन्ध में व्यापक अनुसंधान एवं तकनीकी विकास की आवश्यकता है। ___आदर्श अहिंसक समाज की रचना हेतु हमें समाज से अपराधिक प्रवृत्तियों को समाप्त करना होगा और अपराधिक प्रवृत्तियों के नियमन के लिए हमें मानव जाति में संवेदनशीलता, संयम एवं विवेक के तत्वों को विकसित करना होगा। यदि हमारी संवेदनशीलता जागृत बनी रही तो निश्चय ही हम जीवन में हिंसा की मात्रा को अल्पतम करते हुए पूर्ण अहिंसा के आदर्श को उपलब्ध कर सकेंगे, साथ ही हमारी अहिंसा विधायक बनकर मानव समाज में सेवा की गंगा बहा सकेंगी। सभी धर्म भगवती अहिंसा में संमिलित होते हैं। ज्ञानार्णव ८/३२ में अहिंसा के विषय में कहा है कि अहिंसेव जगन्माताऽहिंसेवानन्दवद्धतिः। अहिंसेव गति : साध्वी श्रीरहिंसैव शाश्वती ।। अर्थात् अहिंसा ही जगत की माता है, वह समस्त जीवों का परिपालन करती है। अहिंसा ही आनन्द का मार्ग है। अहिंसा ही उत्तम गति है और ज्ञानधाश ૨૪૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #265 -------------------------------------------------------------------------- ________________ शाश्वती, कभी क्षय न होनेवाली लक्ष्मी है। पाद-टीप १) प्राकृत एवं जैनागम साहित्य - डॉ. हरिशंकर पाण्डेय २) दशवैकालिक १-१ ३) आचारांग १/४/१/१२७ ४) जेय बुद्धा अतिकंकंता, जेय बुद्धा अणागया। संति तेसिं पइट्टाणं भूयाणं जगई जहा। सूत्रकृतांग १-११/१६ ५) भक्तपरिज्ञा, ९९ ६) भगवती आराधना, ७९० ७) दशवैकालिक ६/११ ८) उत्तराध्ययनसूत्र ६/७ ९) प्रश्नव्याकरण १/२१ १०) सूत्रकृतांग १/१०/३ ११) आचारांग १/५/३ १२) जगनिस्सिएहिं भूएहिं तसनामेहिं थावरेहिंच। नो तेसिमारंभे दंड मणसा वयसा कायसा चेव। उत्तराध्ययन ८/१०। १३) प्रवचनसार ३/१७ જ્ઞાનધારા ९४० જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #266 -------------------------------------------------------------------------- ________________ कर्म सिद्धांत का दार्शनिक एवं वैज्ञानिक विश्लेषण समणी ज्योतिप्रज्ञा ( तेरापंथ संप्रदायकी समणी ज्योतिप्रज्ञाजी जैन विश्वभारती लाडनुं में एम.ए. अभ्यासक्रम के छात्रो को अध्ययन कराती है | ) जीवन के कण कण और क्षण क्षण में कर्म रमा हुआ है। चार्वाक के अतिरिक्त प्राय: सभी भारतीय दर्शनोने कर्म शब्द को शब्दांत से स्वीकार किया है। वेदांत दर्शन में माया व अविधा, मीमांसा में अपूर्व, बौद्ध दर्शन में वासना, सीख - दर्शन में आशय, न्यायवैशेषिक में संस्कार आदि शब्द कर्म के लिए प्रयुक्त हुए हैं। कर्मवाद जैन दर्शन का केन्द्र है। जैन दर्शन में कर्म का अस्तित्व स्वरूप प्रकार बंधन न निर्जरण आदि का सांगोपांग विवेचन मिलता है। यह कथन अतिशयोक्तिपूर्ण नहीं होगा कि भगवान महावीर ने कर्मसिद्धांत की जो व्याख्या की, वह अन्यत्र उपलब्ध नहीं है । जैन सिद्धांत दीपिका के अनुसार - आत्मप्रवृत्या कृष्टास्तत्प्रयोग्यपुद्गलाः कर्म । જ્ઞાનધારા अर्थात् आत्मप्रवृत्ति के द्वारा आकृष्ट कर्मप्रयोग्य पुद्गल कर्म कहलाते हैं। हर परमाणु कर्म नहीं बनता, जिस परमाणु में कर्म बनने की योग्यता होती है वही परमाणु कर्म बनता है । ब्रह्माण्ड अनंतानंत परमाणुओं से व्याप्त है किन्तु जीव निकटतम परमाणुओं को ही ग्रहण करता है। कर्म मूर्त रूपी पौद्गलिक है। चहुस्पर्शी कर्मपुद्गल सूक्ष्म है अति: सामान्य व्यक्ति के चर्मचक्षुओं से अदृश्य हैं । कर्म की शक्ति प्रकाश दर्शन और विद्युत तरंगो से सूक्ष्म और જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ - ૨૪૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ इलेक्ट्रान व प्रोटोन से अनंतगुणा सूक्ष्म है। कर्मों के समूह को कार्मण शरीर भी कहते हैं। कार्मण शरीर अन्य शरीरों का कारण है अत: उसे कार्मण शरीर Causal Body भी कहते हैं । कार्मण शरीर कर्मों का प्ररोहक, उत्पादक व सुख दुख का बीज है। कर्म एक सार्वभौमिक नियम है। प्राणी मात्र उससे प्रभावित है। कर्म के प्रकार यदि दो वर्गों में बांटे तो हम घाती व अघाती ये दो वर्ग कर सकते हैं। घाती कर्म आत्मा के मूल गुणों की घात करते हैं । इनमें भी मोहनीय कर्म को राजा कहा गया है। अघाति कर्म भुने हुए बीजवत् हैं जिनमें संसार रूपी बीज को पैदा करने का सामर्थ्य नहीं होता । ज्ञानावरणीय, दर्शनावरणीय आदि आठ भेद सर्वमान्य हैं। आठ कर्मों की उत्तरप्रकृतियां अनेक हैं। कर्मबंध : क्यों, कब कैसे ? आत्मा का मौलिक स्वरूप हैं - अनंत ज्ञान, दर्शन आनंद व शक्ति । ये कभी नहीं बदलते। कितने ही कर्म परमाणु लग जाए, इनमें परिवर्तन नहीं होता । परंतु कर्मों के कारण ही संसारस्थ आत्माएं अशुद्ध हैं । विश्व में कोई भी कार्य कारण के अभाव में नहीं होता । राग और द्वेष कर्मबंध के मुख्य हेतु हैं । आत्मा व कर्म का संबंध अनादि व सांत है। स्वर्ण व मिट्टी, घी व दूध, तिल व तेल के संबंध जैसा ही आत्मा व कर्मों का संबंध है। जैसे मुर्गी व अण्डे, बीज व वृक्ष में कौन पहले, कौन पीछे कह नहीं सकते, ठीक वैसे ही जीव व कर्म की परंपरा अनादि है यह स्वत: सिद्ध है। जीन व कर्म का तादात्म्य संबंध नहीं अपितु आवेष्टन, परिवेष्टन का संबंध है जैसे छडी पर रस्सी । कर्मबंध के प्रकार प्रकृति, स्थिति, अनुभाग व प्रदेश ये कर्मबंध के चार प्रकार हैं। आवेष्टन परिवेष्टन का संबंध ही प्रदेश बंध है । जीव के सर्वप्रथम यही बंध होता है, फिर प्रकृति, स्थिति व अनुभाग इन तीनों का युगपत् बंध होता है। प्रदेश बंध - જ્ઞાનધારા २४८ - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ में सव्वेणं सक्के का सिद्धांत महत्त्वपूर्ण है अर्थात् आत्मा हैं सभी असंख्य प्रदेशों से कर्मों का ग्रहण होता है, कुछेक आत्म प्रदेशो से नहीं। प्रकृति बंध अर्थात् कर्मों का स्वभाव। आठ कर्मों का अपना अलग अलग स्वभाव है। जैसे ज्ञानावरणीय ज्ञान को रोकता है, वेदनीय सुख दुख देता है, नाम कर्म शुभ अशुभ शरीर का निर्माण करता है, अंतराय कर्म कार्य में बाधा उत्पन्न करता है। For example ग्रहण किया भोजन प्रोटीन, स्निग्धता, स्वेतक्षार आदि पदार्थो की शरीर में पूर्ति कर देता हैं। सिरदर्द के निवारण हेतु ली गई ट्रेन्कवैनाईजर टेबलेट का असर सिर में ही होता हैं, यह शरीर की स्वाभाविक व्यवस्था है। हमारे कर्म परमाणुओं की भी यही अवस्था है। जो परमाणु गृहीत होते हैं, वे अपने अपने सजातीय परमाणुओं के द्वारा खींच लिए जाते हैं। स्थिति बंध अर्थात् विवक्षित कर्म का जीव के साथ बंधे रहने का कालमान। कर्मों की स्थिति जधन्य दो समय से लेकर उत्कृष्ट मोहनीय कर्म की स्थिति सीत्तेर कोटीकोटी सागर परिमाण है। अनुभाग बंध अर्थात् फलदान की क्षमता। कर्म जीव को तीव्र या मंद कितनी मात्रा में फल देता है। विश्व के पदार्थों में एक ही प्रकार की क्षमता नहीं होती। होम्योपैथी दवाएं - कुछ हाई पोटेन्सीवाली होती है कुछ लो। गाय भैंस के दूध व सरसों के तेल में चिकनाई की मात्रा बराबर नहीं होती। वैसे ही कर्मों के फल देने की शक्ति में तारतम्य होता है। यह तारतम्य कर्म बंधते समय कषाय की तीव्रता व अल्पता पर निर्भर करता है। कर्म के चतुर्विध बंध को मोदक के दृष्टांत से बड़ी सुगमता से समझा जा सकता है। कर्म की दस अवस्थाएं प्रश्न होता है कि जीव ने जैसा कर्म बांधा है, वैसा ही भोगना पडेगा या उस में परिवर्तन संभव है। इसके समाधान में कर्म की दस अवस्थाओं का निरुपण मननीय है। दस अवस्थाएं - बंध, सत्ता,उदय, उदीरणा उद्वर्तन, अपवर्तन, संक्रमण, उपशम, निधति, निकाचना। बाद में उदय आने वाले कर्मो को जानबूजकर तपस्यादि के द्वारा खींच कर पहले उदय में ले जाना उदीरणा જ્ઞાનધારા २४९ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ कहलाती है। कर्मों की स्थिति व अनुभाग में वृद्धि होनी उद्वर्तन तथा हास होना अपवर्तन कहलाता है। भगवान महावीर ने कहा - कर्म को बदला जा सकता है, तोड़ा जा सकता है, कर्म को पहेला या पीछे भी किया जा सकता है। दस अवस्थाओ में संक्रमण का सिद्धांत अत्यधिक मननीय है। इस विषयमें ठाणां सूत्र की चतुर्भंगी उल्लेखनीय है। (१) शुभ कर्म का फल शुभ (२) अशुभ का फल अशुभ (३) शुभ का फल अशुभ (४) अशुभ का फल शुभ प्रस्तुत चतुगी में तीसरा व चौथी थाग संक्रमण का प्रतिफल है। संक्रमण का सिद्धांत कर्मवाद की बहुत बड़ी वैज्ञानिक देन है। विज्ञान के अनुसार जीन व्यक्तित्व निर्माण का घटक तत्व है। संक्रमण का सिद्धांत जीव को बदलने का सिद्धांत है। विज्ञान के अनुसार हमारा शरीर की संरचना है। शरीर की सबसे छोटी ईकाई है। cells में जीवन रस है। जीवन रसमे Nuclers और न्युक्लीयस में chromosoms गणसूत्र हैं। क्रोमोसोम में जीन्स हैं। संस्कार सूत्र जीव में हैं। एक एक जीन पर लाखों लाखों आदेश अंकित रहते हैं। वैसे ही एक एक आत्म प्रदेश पर अनंत अनंत कर्म अवस्थित हैं। कर्म की जीव के साथ तुलना भी आंशिक है। संपूर्णतः नहीं, क्योंकि कर्म जीव से कई गुणी अधिक सूक्ष्म हैं। आज के वैज्ञानिक जीव को बदलने की दिशा में प्रयत्नशील ह, उनका मंदव्य है कि जीव को बदलकर पूरे विश्व को बदला जा सकता है। आचार व्यवहार में परिवर्तन लाया जा सकता है तथा विश्व को जटिलतम समस्याओं का समाधान किया जा सकता है। जैन दर्शनानुसार संक्रमण के कुछ अपवाद भी हैं - १) संक्रमण केवल उत्तरप्रकृतियों में ही होता है, मूल में नहीं, २) संक्रमण केवल सजातीय प्रकृतियों में ही होता है, विजातीय में नहीं, ३) आयुष्य कर्म की प्रकृतियों का संक्रमण नहीं होता. ४) दर्शन मोह व चरित्र मोह का परस्पर संक्रमण नहीं होता। कर्मबंध की दसवी अवस्था है - निकाचना। यानी कुछ कर्मदलिकों को ज्ञानधारा ૨૫૦) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ जीव को भोगना ही पड़ता है, उनमें कोई भी परिवर्तन संभव नहीं होता। कर्म का कर्तृत्व व भोक्तृत्व जैन दर्शन के अनुसार जीव स्वयं ही कर्म करता है, स्वयं ही फल पाता है। भगवान महावीर ने कहा - अप्पा कत्ता विकता य, दुहाण य सुहाण य। अर्थात् आत्मा सुख दुख की कर्ता व भोक्ता स्वयं है। फल भोग करवाने हेतु किसी शक्तिशाली नियंता या ईश्वर की आवश्यकता नहीं हैं। कर्म विपाक आने में परिस्थिति, द्रव्य, क्षेत्र, काल, भाव और भव आदि निमित्ते अवश्य बनते हैं। जैसे - नाटकीय व देवों को नींद नही आती, इसका हेतु भव है। यद्यपि वहां दर्शनावरणीय कर्म है फिर भी निद्रा न आने का कारण भव है। अफ्रीका के अधिकांश लोग काले व यूरोप के अधिकांश लोग सफेद होते है , इसका हेतुक्षेत्र है। नींद रात्रि में आती, दिन में नहीं - इसका कारण काल है। वैज्ञानिकों द्वारा आविष्कृत रेडियो, टी.वी. कम्प्यूटर आदि जड पदार्थों में परमाणुओं की विलक्षण शक्ति देखी जाती है। ठीक वैसे ही जड़ कर्मों की विलक्षण शक्ति का चमत्कार विश्व में प्रत्यक्ष हैं। अन्तः स्त्रावी ग्रंथियां और कर्म ___कर्म एक रासायनिक प्रक्रिया हैं। जैसे हमारी ग्रंथियों की रासायनिक प्रक्रिया होती है, वैसे कर्म की भी रासायनिक प्रक्रिया होती है। शरीर शास्त्र के अनुसार अन्त ःस्त्रावी ग्रंथियों के स्त्राव ही शारीरिक व मानसिक अवस्थाओं के नियामक माने जाते हैं। पीनियल ग्लैण्ड की समुचित क्रिया के अभाव में प्रतिभा का विकास नहीं होता। थायराईड का स्त्राव यदि असंतुलित तो आदमी अत्यधिक लंबा या बोनी रह जाता है। एड्रीनल ग्रंथि का असंतुलित स्त्राव व्यक्ति को उद्दण्ड, क्रोधी व दब्बू बना देता है। गोनाड ग्रंथि यौन उत्तेजना व यौन चिन्ह की नियामक है। ग्रंथि विज्ञान के परिप्रेक्ष्य में हम कर्मों के शरीर में प्रकट होने के स्थान की संभावित कल्पना कर सकते हैं। किन्तु ग्रंथियां या इनके स्त्राव भी मूल कारण नहीं है। इनके पीछे सूक्ष्म कारण है। वह कारण है - कर्म। ज्ञानधारा ૨૫૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ पीनियल व पीच्युटरी ग्रंथि ज्ञानावरणीय एवं दर्शनावरणीय कर्म के उदय व क्षयोपशम का संभावित क्षेत्र हो सकती है। थायराइड का संबंध नाम कर्म से स्थापित हो सकता है। गोनाड व एड्रीनल ग्रंथि मोह कर्म की प्रकृतियों के उदय से काफी साम्य रखती है । यद्यपि ग्रंथियों व उनके स्त्रावों का, कर्म के कार्यों के साथ साम्य जोडा गया है फिर भी यह स्वीकार करना ही होगा कि ग्रंथियों के स्त्राव कर्म की अपेक्षा स्थूल है। कर्म चतुस्पर्शी पुद्गल है, जबकि ग्रंथियों के स्त्राव अष्टस्पर्शी हैं । सूक्ष्मतम कर्म पुद्गल आज तक निर्मित उपकरणों से भी अदृश्य हैं। सूक्ष्मतम कर्म परमाणु सर्वस, केवली द्वारा ही दृश्य हैं। निष्कर्ष कर्मवाद का सिद्धांत प्रकाशस्तंभ है। कर्मवाद निराशा पैदा करने वाला सिद्धांत नहीं, अपितु पुरुषार्थ को उजागर करने वाला है। कर्मवाद की सामाजिक, व्यावहारिक, आध्यात्मिक दृष्टि से उपयोगिता निर्विवाद है। आदमी भाग्य के भरोसे बैठे रहता है, पुरुषार्थ पर भरोसा नहीं करता । अपने पुरुषार्थ पर भरोसा ही फलदायी बनता है । यद्यपि कर्म अदभुत शक्तिशाली सत्ता है पर जब आत्मा को अपनी अनंत शक्ति का भान हो जाता है तब वह भेदविज्ञान, प्रेक्षाध्यान का महान अस्त्र हाथ में उठाकर तप संयम में प्रबल पुरुषार्थ करता है और कर्म की शक्ति को निरस्त कर परमात्मा, परमेश्वर बन जाता है। सच्चिदानंदमय स्वरूप को प्राप्त कर लेता है। જ્ઞાનધારા ૨૫૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ हमारा- सामान्य जनजाव E एवं कर्म का सिद्धांत _ - डॉ. मनीष वी. पंड्या (मनीषभाईने लायब्रेरी सायन्स में पीएच.डी. कीया है। फीलोसोफी एवं जैन धर्म के अभ्यासु है।) कर्म किए जा, फल की चिंता मत कर ए इंसान, जैसे कर्म करेगा वैसे फल देगा भगवान । सच ही कहा है, कर्म किए जाओ, फल की चिंता मत करो, फल अर्थात् परिणाम देना तो इश्वर के हाथ में ही है। कर्म ही हमारा धर्म है एवं हमें कर्म किए जाना है। कर्म क्यां है? सब से पहले तो यह जाने कि कर्म क्या है ? कर्म संस्कृत शब्द है। सरल भाषा में कर्म की व्याख्या करें तो कर्म अर्थात् क्रिया। हम जो भी काम अर्थात् क्रिया करते हैं वह कर्म है। सवेरे उठना, नहाना, चलना, खडे रहना, अपनी नौकरी या व्यवसाय करना, सोचना (एवं न सोचना भी), सोना, जागना, देखना, सूंघना, बोलना, साँस लेना, जीना-मरना एवं पंचेन्द्रियों से होनेवाले सभी काम कर्म हैं। मनुष्य एक पल के लिए भी कर्म किए बिना नहीं रह ककता। यह उसकी प्रकृतिगत एवं स्वभावगत विवशता है। कर्म करेंगे तो फल अर्थात् परिणाम की प्राप्ति तो होगी ही। भले ही फल हमारे पक्ष में हो अथवा हमारी इच्छा के विरुद्ध। कर्म और फल का कार्यकारण संबंध वैश्विक रुप से अटल है। हमें आज नहीं तो कल, परंतु फल की प्राप्ति के लिए तैयार रहना होगा। वस्तुत: मनुष्य सुख की प्राप्ति के लिए ही कर्म करता है अथवा कर्म करने की (જ્ઞાનધારા) (૨૫૩) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #273 -------------------------------------------------------------------------- ________________ चेष्टा करता है, यही नहीं, कर्म करने की लालसा भी मन में बनी रहती है। कर्म त्याग कदापि संभव नहीं है। कर्म स्वयं ही अच्छा या बुरा नही होता। कर्म की प्रेरक अहंवृत्ति से ही सत्कर्म अथवा दुष्कर्म बनते है। सत्कर्म एवं दुष्कर्म के परिणाम से ही सुख एवं दु:ख का जन्म होता है। सांप्रत समय में कहा जाए तो सुख-दुःख हमारे पूर्वजन्मों का परिणाम है। वर्तमान जन्म के अच्छे या बुरे कार्यो का फल हमें आगामी जन्म में भुगतना होगा । अनुभवों के आधार पर यह सिद्ध हुआ है कि अहंवृत्ति के द्वारा अर्थात् अहंकार जनित कामना सिद्ध करने की इच्छा से प्रेरित कर्म के द्वारा ही सुख-दुख का जन्म होता है। जो कर्म करने से कामना सिद्धि की इच्छा नहीं होती वह कर्म सुख अथवा दु:ख उत्पन्न नहीं करता। कर्म त्याग कदापिसंभव नहीं है, तो फिर कर्मफल से कोई भला मुक्त कैसे रह सकता है? कर्म कदापि सुख अथवा दुःख प्रदान हीं करता। कर्ममुक्ति ही वास्तविक मोक्ष है। कर्म का सिद्धांत प्रकृति का नियम है जैसे सोचोगे, वैसे ही आप बनोगे। यदि आप सही रूप में सोचेंगे और अपने आप में श्रद्धा तथा आत्मविश्वास का बल साथ लेकर चलेंगे और कोई भी कार्य करेंगे तो आप निश्चित रूप सफल होंगे ही। परंतु यदि आप आप के मन में यह मानेगे कि आप डरपोक है एवं आप कोई भी कार्य नहीं कर पायेंगे, तो आप सही अर्थ में किसी भी कार्य में सफलता अर्जित नहीं कर सकते। आप सोचते है कि आप एक महान लेखक अथवा महान वैज्ञानिक बनना चाहते है, तो भविष्य में महान लेखक अथवा महान वैज्ञानिक बनेंगे ही, क्योंकी आप के विचार शुद्ध हैं, आप में आत्मविश्वास है एवं आप के विचारों में बल है। प्रकृति का दूसरा नियम है - जैसा बोओगे, वैसी फसल काटोगे। यही दोनों नियमों का समन्वय होकर कर्म का सिद्धांत बनता है। हम बबूल के पेड़ बोते हैं तो निश्चित रूप से भविष्य में अनेक बबूल के पेड़ ही उगेंगे। जब कि आप आम के पेड़ उगाते हैं तो भविष्य में आपकोही नहीं, आप की आनेवाली पीढियो को भी वे आम के पेड़ से आम के फल की प्राप्ति होगी। हमेशा सत्कर्म करते रहें। सबसे अच्छा व्यवहार करें तथा सभी से स्नेह भावना तथा जानधारा ૨૫૪) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #274 -------------------------------------------------------------------------- ________________ प्रेम संबंध बनाये रखें। दूसरों को सुखी करने की भावना आप के मन में होगी तो आप को सुख मिलेगा। दान कर्म करते रहें। यदि आप झूठ बोलेंगे, अप्रामाणिक कर्म करेंगे, दूसरों को दुख की प्राप्ति होगी। मन, वचन एवं वर्तन से किए गए सभी कार्य, अच्छे रूप में आप करेंगे तो आपको उसकी प्राप्ति भी अच्छे रूप में होगी। आप के मन में किसी के लिए यदि द्वेष तथा इर्ष्या की भावना जन्म लेती है आप ऐसा भी सोचे कि सामनेवाले के मन में आप के लिए द्वेष तथा ईर्ष्या की भावना होगी तो क्या होगा? अच्छे कार्य करते रहे, किसी के लिए भी हमारे मन में बुरे विचार, द्वेष तथा ईर्ष्या की भावना न पनपने दें। ईश्वर के प्रति आस्था बनाए रखें। दूसरों के प्रति अच्छे विचार रखने से हमारे मन में भी प्रकाशित भावना का उदय होता है। कुछ लोग सोचते हैं कि हमारी वर्तमान स्थिति हमारा गत जन्म तथा वर्तमान जन्म के कर्मों का ही परिणाम है। गत जन्मों का फल भी हमें इस जन्म में भुगतना होता है। इस प्रक्रिया में हमारा कोई प्रयास नहीं तो फिर कोई कर्म करना ही क्या? हमारे गत जन्म पर हमारा काबू नहीं हैं, तो भावी जन्म पर हमारा अधिकार एवं काबू कैसे है? वास्तव में वर्तमान जीवन में सत्कार्य एवं अच्छे विचार करने से हमारे भावी जन्म में भी अच्छा फल प्राप्त कर पायेगे। हम में से कुछ लोग ऐसा मानते हैं कि प्रारब्ध को हम बदल नहीं सकते। हमारे नसीब में जो कुछ भी लिखा है वही होगा। तो फिर महेनत क्यों करना? एसे लोग महेनत नही करते। प्रारब्धवादी बने रहते हैं। आलस्य, एवं प्रमादी बने रहते हैं। उन्हें कोई भी कार्य करने की इच्छा नहीं होती। हम जानते हैं कि हम जो भी कार्य करेंगे तो उसका परिणाम जरुर मिलेगा। तो फिर आत्मविश्वास के साथ एवं स्वयं में श्रद्धा रखकर वर्तमान जीवन में कोई भी अच्छे कार्य महेनत एवं लगन के साथ क्यों न करे? यदि हम प्रारब्धवादी विचारधारा का स्वीकार करके कार्य करेंगे तो कार्य के सिद्धांत को समझ नहीं पाते हैं और हम हमारी सांसारिक एवं आध्यात्मिक जीवन की प्रगति में बाधा का आना स्वाभाविक ही है। कर्म के प्रकार જ્ઞાનધારા (૨૫૫) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #275 -------------------------------------------------------------------------- ________________ कार्य के तीन प्रकार है। (१) संचित कर्म (२) प्रारब्ध कर्म एवं (३) क्रियमाण कर्म (१) संचित कर्म : ऐसे कर्म हैं जिन कर्मो का फल हमें भोगना बाकी हैं। इन कर्मो को संचित कर्म कहा जाता है। इस कर्म में शुभ एवं अशुभ दोनों ही कर्मो का समावेश हो जाता है। कर्म का सिद्धांत शाश्वत है इसलिए संचित कर्मों का संचय होता रहता है। संचित कर्म हमें इस जन्म में तथा आनेवाले कई जन्मों तक भोगना होगा। उदाहरण स्वरूप आप इस जन्म में संगीत अथवा कला की उपासना करते हैं, महेनत करते हैं तो हो सकता है उसका फल आपको इस जन्म में न मिले, उसका फल आगामी जन्म अथवा आनेवाले कई जन्मों में मिले। आपको इस जन्म में संगीत एवं कला की उपासना से ख्याति एवं धन न मिले परंतु आगामी जन्म में उस फल की प्राप्ति हो सकती है। (२) प्रारब्ध कर्म : संचित कर्म पक कर फल देने को तैयार हो जाते हैं तब उन्हे प्रारब्ध कर्म कहा जाता है। इस जन्म में हम सुख अथवा दुःख का अनुभव करते हैं वही प्रारब्ध कर्म है। प्रारब्ध कर्मको भोगा जाने वाला कर्म माना गया है, इसे संचित अर्थात् इकट्टा नहीं किया जा सकता। प्रारब्ध कर्म का फल मीठा एवं रसीला होता है अथवा कडवा भी हो सकता है। कुछ प्रारब्ध कर्म सुख देनेवाले होते हैं तो कुछ दुःखदायक। इन कर्मो का परिणाम स्वयं ईश्वर ने ही हमारे लिए पसंद किया है। तदनुसार आनंद-शोक्, सुख-दुःख, लाभ-हानि, मान-अपमान जैसी भावनाओं का अनुभव हमें करना होता है। हमारी इच्छा हो अथवा इच्छा न भी हो प्रारब्ध कर्मो का फल हमें भुगतना ही होता है। हमे ऐसा मानते है कि पूर्व जन्मों के कर्म के कारण हम हमारा भविष्य बदल नहीं सकते। वास्तव में ऐसा नहीं है। हमारी इच्छा के अनुसार एवं हमारी बुद्धि से तथा शुभ विचारों से क्या अच्छा है तथा क्या बुरा है इसका निर्णय कर सकते हैं। कौनसी वस्तु सुखदायी होगी तथा कौनसी वस्तु हमें पीडा का अनुभव कराएगी, कौनसा मार्ग हमें परमात्मा के पास ले जाएगा तथा कौनसा मार्ग हमें ईश्वर से विमुख कर देगा - ऐसी सोच हम भली भाति कर सकते है। (३) क्रियमाण कर्म : इस कर्म को आगामी कर्म भी कहा जाता है। જ્ઞાનધારા ૨૫૬) જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #276 -------------------------------------------------------------------------- ________________ वर्तमान जन्म में हम जो भी कर्म करते हैं वे सभी क्रियामाण कर्म है। हमारे वर्तमान जन्म में हमें किस प्रकार का जीवन व्यतीत करना चाहिए यह सोचने कि लिए हम स्वतंत्र हैं। हमें हमारा चरित्र एवं प्रारब्ध बदलने की पूरी स्वतंत्रता मिलती है। दिन-प्रतिदिन, रोजाना, हर महिने, पूरे वर्ष जन्म से लेकर मृत्यु तक जो भी कार्य हम करते हैं उन्हें क्रियमाण कर्म कहा जाता है। हम जो भी क्रियमाण कर्म करते हैं उनका फल हमें भुगतना ही होता है। उदाहरण स्वरूप, हमें प्यास लगी तो पानी पिया, प्यास बुजा गयी। कर्म फल मिला और शांति मिली। किसी से वाद-विवाद हुआ, मारपीट हुई, गाली-गलौच हुई तो उस व्यक्ति ने भी हमारे साथ वैसा ही व्यवहार किया, इस कर्म का फल हमें तुरंत ही मिल गया। इस प्रकार क्रियमाण कर्म का फल मिलता है एवं तुरंत ही मिलता है। कर्मशास्त्र की आठ प्रकृतियाँ जैन कर्मशास्त्र के अनुसार कर्म की आठ प्रकृतियाँ मानी गयी हैं। ये विभिन्न प्रकृतियाँ हर एक व्यक्ति को भिन्न-भिन्न प्रकार से अनुकूल अथवा प्रतिकूल फल देती हैं। ये आठ मूल प्रकृतियाँ निम्नानुसार हैं। (१) ज्ञानावरणीय (२) दर्शनावरणीय (३) वेदनीय (४) मोहनीय (५) आयु (६) नाम (७) गोत्र तथा (८) अंतराय (१) ज्ञानावरणीय कर्म - ज्ञान अर्थात् जानकारी प्राप्त करना। वरणीय अर्थात् इसमें रूकावट लाना। आत्मा को सच्चा ज्ञान प्राप्त करने में बाधा डालना यही कर्म ज्ञानानवरणीय कर्म हैं। हम सच्चा ज्ञान प्राप्त नहीं कर सकते तो भला हमारी उन्नति कैसे होगी और हम हमारे बारे में क्यां जान पायेंगे। (२) दर्शनावरणीय कर्म - दर्शन का अर्थ यहाँ पर श्रद्धा तथा विश्वास ज्ञानधारा ૨૫૭ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #277 -------------------------------------------------------------------------- ________________ की भावना है। हमारी पंचेन्द्रियों से यदि हम सही अथवा सकारात्मक कार्य नहीं करेंगे तो हमारी प्रगति में बाधाए उत्पन्न होगी। (३) वेदनीय कर्म - हमारे सांसारिक सुख-दुःख एवं भौतिक सुखों तथा पीड़ा का अनुभव कराते हैं। (४) मोहनीय कर्म - हमारे मन में तथा जीवन में मोह तथा अज्ञान उत्पन्न करानेवाले कार्यों को मोहनीय कर्म कहा जाता है। परिणाम स्वरूप अच्छा क्या है तथा बुरा क्या है यह भूल जाते हैं। (५) आयु कर्म - आत्मा के विभिन्न आकार, नाम धारण करानेवाले कर्मों का आयु कर्म माना गया है। यही कर्म हमारे जीवन की अवधि की गणना तय करते हैं। (६) नाम कर्म - ऐसे कर्म हमारी त्वचा, रूप, रंग आदि निश्चित करते (७) गोत्र कर्म - ये कर्म हमारे कुल, जाति का प्रभाव तथा जन्म निश्चित करते हैं। हर एक प्राणी में ऊँच तथा नीच की भावना गोत्र कर्म निर्धारित करते है। (८) अंतराय कर्म - कोई अच्छा कार्य करने की इच्छा हमारे मन में होती है अथवा बूरा कार्य करने की इच्छा मन में जागती है तथा इस प्रक्रिया में रूकावट डालनेवाले कर्म को अंतराय कर्म कहते है। उदाहरणस्वरूप यदि हम किसी संस्था को दान करना चाहते है तब दान करने का विचार भी मन में आ सकता है तब ऐसे अंतराय कर्म बनते हैं। जैन धर्मने कर्म की इन् आठ प्रकृतियों को १४४ विभागो में बाँटा गया है। ये सभी १४४ विभागों के कर्म हमारे जीवन में अनुभव कराते हैं। सांसारिक सुख-दुःख तथा विविध-प्रकृतियाँ इन कर्मों पर आधारित रहते हैं। यहीं कर्म हमे हमारा जन्म, पुनर्जन्म, सुख, दुःख, पीड़ा, उत्साह आदि चक्र में जकड़े रहते हमारा सामान्य जीवन और कर्म का सिद्धांत हम जीवन यापन करते है तथा हमारी सांसारिक जिम्मेदारियों का निर्वाह करते हैं। हम स्वयं हमारे प्रति, हमारे परिवार के लिए, हमारे सगे संबंधियों के જ્ઞાનધારા ज्ञानसत्र-२ Page #278 -------------------------------------------------------------------------- ________________ साथ, समाज के लिए, हमारे राष्ट्र के लिए तथा वैश्विक रूप से देखा जाए तो समग्र मानवजाति के प्रति जानी-अनजानी जिम्मेदारियों का निर्वाह करते हैं। जो फल हमें शाता, सुख एवं आनंद देते है, उन्हें हम अच्छा कहते है जो फल हमें पीड़, दुःख तथा शोक का भाव हमारे मन में लाते है उन्हे हम बुरा कहते हैं। हम अच्छे तथा बुरे फलों के मिश्रण का भी अनुभव करते हैं। जो कर्म अथवा फल हमे आनंद की अनुभूति करा सकते हैं वही कर्म तथा फल दूसरों को पीड़ा तथा दुःख का अनुभव करा सकते हैं। ___हम किसी के लिए शुभ चिंतन करेंगे तो उसका शुभ ही होगा। उस व्यक्ति के लिए हमारे मन में सुख, शांति तथा आनंद की अनुभूति का आविर्भाव होता है। यदि चाहते है कि दूसरे हमें प्रेम दें, तो हमें भी दूसरों को प्रेम करना चाहिए, आप सुखी होना चाहते हों, तो आप को दूसरों को सुख दें। यदि आप दूसरों से सहायता प्राप्त करना चाहते हैं तो हमें सदैव दूसरों की सहायता के लिए तत्पर रहना चाहिए। हमारे साधु-संत-मुनि कहा करते हैं - आप जितना स्वयं को चाहते है, उतना ही अपने पडौसी की भी चाहें। दूसरों की भावना को दुःख न पहुँचाए एवं उनकी भावनाओं की कद्र करें, उनकी भावना को ठेस न पहुँचाए। दूसरों का भला चाहना भी ईश्वर की पूजा है एवं वही सच्चा मानवधर्म है। __हमारे कर्म, हमारी सभी क्रियाएं, आचार, विचार, करनी, भले ही वे कितने छोटे हो, सामान्य हों, वे समग्र विश्व पर प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से प्रभाव रखते हैं। हम नम्र बने एवं दूसरों का भला सोचे। समग्र विश्व की मानवजाति के लिए पवित्र एवं दिव्य तथा कल्याणकारी भावना एवं विचार रखें। ऐसे सुविचार ही समूचे विश्व के लिए कल्याणकारी तथा आशीर्वाद रूप बन सकती हैं और ऐसे ही हम विश्वशांति के लिए हमारा योगदान कर सकते हैं। वैज्ञानिक दृष्टि से कर्मविज्ञान एक ही मा के दो पुत्रों में भेद क्यों रहता है ? एक ही डॉक्टर एक ही ऑपरेशन थियेटर में दो या अधिक दर्दीओ का ऑपरेशन करता है फिर भी दोनों ही ऑपरेशन के परिणाम भिन्न-भिन्न क्यों रहते है ? रेल के एक ही डिब्बे જ્ઞાનધારા (૨૫૯ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #279 -------------------------------------------------------------------------- ________________ में सफर करने वाले कई यात्री दुर्घटना के शिकार हो सकते हैं तो कुछ यात्री घायल हो जाते हैं तो कुछ मर जाते हैं। ऐसा क्यों है ? हमारे वैज्ञानिक भी इस रहस्य को जानने के लिए उत्सुक रहते हैं। जैन विज्ञान आधुनिक विज्ञान से काफी मेल खाता है। जैन विज्ञान सही माने में गुणात्मक है, और तीर्थंकर द्वारा कथित है। जब कि आधुनिक विज्ञान परिणात्मक है। दोनों ही विज्ञानों का आधार तर्क ही है। द फाईन्डींग ऑफ द थर्ड आई के लेखक बेरा स्टेन्ली ओल्डर के अनुसार कुछ ही अनुसंधानों ने यह संभावना व्यक्त कर दी है कि विज्ञान के आविष्कार एवं पूर्वकाल के ज्ञानी पुरुष के वचन तथा ज्ञान एकदूसरे में समा जाएंगे। इन दोनों में फर्क केवल शाब्दिक ही है और उसका प्रस्तुतीकरण है। हृदय की गति रूक जाने से मृत व्यक्ति एवं जड़ समाधि में लीन व्यक्ति देह में दोनों में ही हृदय की गति तो बंद हैं, फिर भी एक व्यक्ति मृत है तथा दूसरा व्यक्ति जीवित है। आखिर ऐसा क्यों? जड़ समाधि में लीन व्यक्ति का हृदय स्थगित हैं एवं उसका जीवन चल रहा हैं, इसमें प्राण का संचरण चल रहा है। जीवन की निशानी के रूप मानेजाने वाले साँस लेना और छोड़ना, रक्त का परिभ्रमण, हृदय की गति आदि शरीर की मूलभूत क्रियाएं बंद हैं, परंतु शरीर का विघटन नहीं होता और निश्चित समय पर समाधि में जाने से पहले निश्चित किए गए समय पर अपने कथित निष्पाण शरीर को पुनः गतिशील कराता है। कुछ दिनों तक समाधि अवस्था में रहने के पश्चात् भी योगी के शरीर में कीड़े क्यो नहीं उत्पन्न होते? जीवन का अंत क्यों नहीं नजर आता? ___ रासायनिक क्रियाओं से जीवन निर्माण हुआ है ऐसा दावा जीवविज्ञान नहीं कर पाया है। जब कि विज्ञान की अन्य विद्याओं में तो हमारे देह से अलग अस्तित्व है ऐसा कोई तत्त्व हमारे देह में है ऐसी विचारधारा का प्रतिपादन हो चुका है। जब तो पश्चिम के देश भी कर्म के सिद्धांत को मानने लगे है। यद्यपि पश्चिम के यही देश विज्ञान में ही ज्यादा विश्वास करते हैं। एक सुप्रसिद्ध अंग्रेज ने तो कहा है - कर्म एक वैज्ञानिक नियम है। भौतिक शास्त्र में तो क्रिया और प्रतिक्रिया के नियम को हमारी प्रवृत्ति, विचार, भावनाएं आदि का स्वीकार हमने किया है और वे ही आध्यात्मिक जीवन के विचार हैं। જ્ઞાનધારા २६० (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ महान वैज्ञानिक आइजेक न्यूटन के गुरुत्वाकर्षण के तीसरे नियम के अनुसार - क्रिया एवं प्रतिक्रिया समान एवं विपरीत दिशाओ में होती हैं। हिप्नोटीक ट्रान्स की मदद से एक हजार से भी अधिक लोगों के पुनर्जन्म का अध्ययन करने के बाद डॉ. एलेकजैन्डर केन ने लिखा है - गत जन्म में किए दुष्कर्म के बदले में वह व्यक्ति क्रिया प्रतिक्रिया के नियम से संबंद्ध, इस जन्म में दुःखी होता है। यह अध्ययन प्रकृति तंत्र में व्यापक अर्थ में व्याप्त न्याय का संदर्भ हमें समझा जाता है। भारत के सुविख्यात अणविज्ञानी डॉ राजा रमण्णा का भी मानना था कि विज्ञान चाहे कितनी ही प्रगति करे, कितने ही आविष्कार करे, कुछ तात्त्विक प्रश्न तो हमारे सम्मुख रहेंगे ही। हम वैज्ञानिक दृष्टि से सुस्पष्ट स्वरूप में इसका उत्तर कभी प्राप्त नहीं कर सकेंगे। तत्त्वज्ञान एवं धर्म दोनों को साथ रखकर ही हमारा जीवन व्यतीत कर सकते हैं। कर्म का सिद्धांत ___ हमारा वर्तमान जीवन तथा प्रतिभा हमारे पूर्व जन्मों का कुल जोड़ है। हम जैसे कर्म करेंगे उसका प्रतिघोष ही हमें मिलेगा। जब हम कोई बुरा कर्म करते हैं तो क्या हम सोचते है कि इस बुरे कर्म का प्रतिघोष अर्थात् फल क्यां होगा? यदि भूल से भी हम कोई बुरा कर्म कर बैठते है तो क्या हम सोचते हैं कि हमें इसका फल भुगतना पडेगा? बुरे कर्मों का फल पीड़ादायक तथा दुःखदायक अवश्य रूप से होगा और उसे हमे ही भुगतना होगा। हमें चाहिए कि हम अच्छे कर्म करे, हमारे मन को तथा दूसरों के मन को भी शांति तथा सुख देनेवाले कर्म करते रहे, फल की चिंता न करें। જ્ઞાનધારા ૨ ૬૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #281 -------------------------------------------------------------------------- ________________ कमसिद्धातकादाशनिक एव क्ज्ञानिक विवचन. - रश्मि भेदा __ (बीओस.सी.; अम.ओ. डीप्लोमा जैनोलोजी; ओडवान्स डिप्लोमा जैनोलोजी, वर्तमानमें पीएच.डी. शोधकार्य ‘जैनयोग' पर कर रहे है।) भारत के विचारक दार्शनिक, मनोवैज्ञानिक, तत्त्व-चिंतक आदि प्रायः सभी कर्मको एक या दूसरे रूपमें मानते हैं। 'कर्म' शब्द भारतके सभी आस्तिक धर्म-ग्रंथ, दर्शन या धर्मग्रंथोंमें प्रवृत्त हुआ है। भारतके सभी आस्तिक दर्शन और धर्मोंने 'कर्म' या इसके समान एक ऐसी सत्ताको स्वीकार किया है जो आत्माकी विभिन्न शक्तियोंको गुणोंको या शुद्धताको प्रभावित आवृत्त या कुंठीत कर देती है। ___ हमें संसारमें बडी विषमता दिखाई देती है, संसारमें रहनेवालेसमस्त प्राणियों में नानाविध-अंतर देखते है, जैसे कोई अमीर है, कोई गरीब कोई सुंदर है कोई कुरुप, कोई बलीष्ठ है, कोई कमजोर, कोई बुद्धिमान है, कोई मूर्ख। इसी तरह ये जगतमें हमे एक जीव और दूसरे जीव के बीच तारतम्य-न्यूनाधिकता देखते है। यह विषमता का कारण है प्राणियों के अपने अपने कर्म। यतः सब प्राणियों के कर्म जुदी जुदी तरहके होते हैं, अत- उनका फल भी जुदा जुदा होता है। यही कारण है कि संसारमें चराचर प्राणियोंमें इतनी विषमता देखी जाती है। इसीसे कवि तुलसीदासने रामायणमें लिखा है। करमप्रधान विश्व करी राखा जो जस करहि सो तस फल चारवा प्राणी जैसा कर्म करता है वैसा ही फल भोगना पडता है। मोटे तोरसे यही ज्ञानधाश જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ कर्म सिद्धांत का आशय है। इस सिद्धांतको जैन, सांख्य, योग, नैयायिक, वैशेषिक, मीमांसक वगेरे आत्मवादी दर्शन तो मानते हैं ही, लेकिन अनात्मवादी बौद्ध दर्शन भी मानता है। इसी तरह ईश्वरवादी और अनीश्वरवादी भी इसमें प्राय : एकमत हैं। फिर भी कर्मके स्वरूप और उसके फलादान के संबंधों मौलिक मतभेद हैं। कर्मका साधारण अर्थ क्रिया होता है जैसे खाना, पीना, चलना, हँसना, बोलना, विचारना वगेरे। परलोकवादी दार्शनिको के मतसे हमारा प्रत्येक अच्छा या बुरा कार्य अपना संस्कार छोड जाता है। उस संस्कारको न्याय या वैशेषिक दर्शन धर्म या अधर्म कहते हैं। योग दर्शनमें उसे कर्माशय कहा है बौद्ध दर्शनमें उसे वासना और विज्ञप्ति कहा है। जन्म-जरा-मरण रूप संसारके चक्रमें पड़े हुए प्राणी अज्ञान, अविद्या या मिथ्यात्वसे संलग्न हैं जिससे वे संसारके वास्तविक स्वरूप को समझने में असमर्थ हैं। वो जो भी कार्य करते हैं, अज्ञानके कारण उसमें राग-द्वेष का अभिनिवेश लगा होता है। इसलिए उसका प्रत्येक कार्य आत्मा के बंधन का कारण होता है। इसी प्रकार कर्म नाम क्रिया या प्रवृत्ति का है और उस प्रवृत्तिके मूलमें राग और द्वेष रहते हैं। यद्यपि प्रवृत्ति, क्रिया या कर्म क्षणिक होता है तथापि उसका संस्कार फलफाल तक स्थायी रहता है। उस प्रकृतिगत संस्कार से ही कर्मों के फल मिलते हैं। जैनदर्शन के मतानुसार कर्म का स्वरूप अन्य दर्शनों से थोडे अंशमें भिन्न हैं। कर्मग्रंथमें कर्मकी परिभाषा की है, ‘जीव की क्रिया का जो हेतु है वह कर्म है। जैन दर्शन में कर्म केवल एक संस्कार मात्र ही नहीं है। कर्म सिद्धान्त में कर्मका तात्पर्य वे पुद्गल-परमाणु (कामण-वर्गणा) हैं जो रागी-द्वेषी क्रियाओं के परिणाम स्वरूप आत्माकी ओर आकर्षित होकर आत्माके साथ बंधते हैं और कालक्रममें अपने फल प्रदान करते हैं और आत्मामें विशिष्ट भाव प्रदान करते हैं। जीव चेतनामय अरुपी पदार्थ है उसके साथ लगे हुए सूक्ष्म मलावरणको जिसे हम कर्म कहते हैं ये पुद्गल जड है। जैन दर्शनके अनुसार ये कर्म पुद्गल जिनका आत्माके साथ बंध होता है ये स्वतः नहीं होता, अतः इसका कोई જ્ઞાનધારા (२६३ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ निमित्त कारण अवश्य होना चाहिए । आत्मा पर लगी हुई राग-द्वेषकी चिकनाहट और शारीरिक, मानसिक, वाचिक व्यापार ( याने योगरूपी) चंचलता के कारण कर्म-प - परमाणु आत्माके साथ चिपक जाते हैं। ये कर्म-दल अनादि काल से आत्माके साथ चिपके हुए हैं, उनमें से, कई अलग होते हैं तो कई नये चिपक जाते हैं। इस प्रकार यह क्रिया अनादिकालसे चालू है । अभी ये बंधन का हेतु कषाय, राग, द्वेष, मोह आदि भाव भी आत्मामें स्वयं उत्पन्न नहीं होते किंतु कर्म - वर्गणाके विपाक के फल-स्वरूप चेतनाके संपर्क में आने पर ये तज्जनित भाव बनते हैं। जिस आत्मगुण को आवृत्त, विकृत या प्रभावित करते हैं उसके अनुसार उन पुद्गलोंको नाम दिया जाता है। आत्मा के ऐसे तो अनंत गुण हैं किंतु प्रमुख गुण आठ हैं ये आठ प्रकारके कर्म पुद्गलों को भी दो भागों में बाँटा गया है - घाती कर्म और अघाती कर्म । ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अंतराय थे चार धाती कर्म कहलाते हैं क्योंकि ये चारों आत्माके मुख्य गुणों का घात करते हैं । शेष चार अघाती कर्म कहलाते हैं क्योंकि ये आत्मा के मुख्य गुणों का घात नहीं करते। धाती कर्मोंमें भी दो विभाग है देशघाती और सर्वघाती । जो आत्मगुण के एक देशका घात करता है वह देशघाती है और जो पूरी तरहसे घात करता है वह सर्वघाती है। घातीकर्म तो पापकर्म ही कहे जाते हैं किन्तु अघाती कर्मके भेदोंमें कुछ पुण्यकर्म है कुछ पापकर्म । જ્ઞાનધારા - इसी तरह कर्म के द्रव्यकर्म और भावकर्म ये भी दो भेद हैं। आत्माके राग, द्वेष, मिथ्यात्व, अविरति प्रमाद एवं कषाय और परिणाम भावकर्म कहलाते हैं और उनके फलस्वरूप जो कार्मण वर्गणाके पुद्गल आते हैं और राग-द्वेष के निमित्त से आत्मा के साथ बंधते हैं ये द्रव्यकर्म कहलाते हैं । दूसरे शब्दों में पुद्गल पिंड द्रव्यकर्म और उसकी चेतनाको प्रभावित करनेवली शक्ति भावकर्म है । जीवका परिणमन भावकर्म है और उसके फलस्वरूप आत्माके साथ होनेवाला कर्म- पुद्गलोंका बंध द्रव्यकर्म है। ये दोनों एक-दूसरे के पूरक हैं। द्रव्यकर्म एवं भावकर्म का पारंपारिक संबंध को स्पष्ट करते हुए लिखते हैं 'भावकर्मके होनेसे ये कर्म पुद्गल प्राणीकी क्रिया द्वारा उसके ओर सुखलालजी જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ - ૨૬૪ .. Page #284 -------------------------------------------------------------------------- ________________ आकर्षित होते हैं, ये क्रियाएँ ही बंधनकी मूल कारण हैं। उदा. जिस प्रकार कुंभकार चाक आदि निमित्त कारणों के बिना मिट्टी स्वतः घटका निर्माण नहीं कर सकती, उसी प्रकार आत्मा किसी बाह्य निमित्त के बिना बंधनमें नहीं आ सकती। आत्मा के बंधन में जो बाह्य निमित्त हैं उन्हें कर्म वर्गणाके पुद्गल कहते हैं। जैसे बीज और वृक्षमें पारस्पारिक कार्य-कारण भाव है, वैसे ही आत्मा के बंधनकी दृष्टिसे आत्माकी अशुद्ध वृत्तियाँ ( कषाय और मोह) और कर्म-वर्गणाके पुद्गलों में पारस्पारिक संबंध है। बंधन की दृष्टि से जड कर्म परमाणु और आत्मामें निमित्त और उपादान का संबंध है। कर्म पुद्गल बंधन के निमित्त कारण है और आत्मा उपादान कारण । इस प्रकार जैन दर्शनमें एकांत रुपसे न तो आत्मा को बंधन का कारण माना है और न ही पुद्गल को किंतु दोनों के पारस्पारिक संयोग से आत्मा बंधन में आता है। जीव के साथ कर्मबंध होने के लिए पुद्गल के बंध योग्य गुणोंके साथसाथ जीवमें भी बंध होने योग्य गुणों की आवश्यकता अनिवार्य है । अतः कर्म वर्गणा में स्निग्धत्व- रुक्षत्व गुण होने पर भी जीवमें स्निग्धत्व (राग - आकर्षण धन आवेश), रुक्षत्व (द्वेष- विकर्षण ऋण आवेश) गुण नहीं होने पर जीवके साथ कर्मबंध नहीं हो सकता। वैज्ञानिक दृष्टि से समझे तो चुंबक अपने चुंबकीय क्षेत्रमें स्थित लोह खंडको आकर्षित करता है परंतु उस क्षेत्रमें स्थिर पत्थर, लकडी आदि को आकर्षित नहीं करता है । क्योंकि चुंबकमे आकर्षण करनेकी शक्ति है तथा लोह में आकर्षित होनेकी । ये दोनो शक्तियोंमें से एक भी शक्ति के अभाव में परस्पर आकर्षण एवं आकर्षित नहीं हो सकते। इसी प्रकार पुद्गल वर्गणा में आकर्षित होने की शक्ति होने पर भी संसारी जीवमें आकर्षित करनेकी शक्ति है इसीलिए कर्मबंध होता है। इससे सिद्ध होता है कि अनादि कालसे जीव कर्मबंधन से सहित होने के कारण मूर्तिक एवं रागद्वेष से सहित है (जैसे सुवर्ण और चांदीका एकसाथ गभाने दोनों एकरूप हो जाते हैं उसी तरह जीव और कर्मोंका बंध होने से परस्पर एकरुप बंध हो जाता है । तथा यह कर्मबंध के कारण संसारी आत्मा मूर्तिमान है । शुभ और अशुभ प्रवृत्ति द्वारा आकृष्ट, और संबंधित होकर जो पुद्गल જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૬૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ आत्माके स्वरूपोको आवृत्त करते हैं, विकृत करते हैं और शुभाशुभ फलके कारण बनते है ये आत्मगृहीत पुद्गल ही कर्म कहलाते हैं। यद्यपि ये पुद्गल एकरूप हैं तो भी ये द्रव्यकर्म निमित है और द्रव्यकर्म के होनेमें भावकर्म निमित्त है, इन दोनों का आपसमें बीजांकुर की तरह कार्य भाव संबंध है। (संक्षेपमें क्रोध, मान, माया, लोभ ये कषाय अथवा राग, द्वेष एवं मोह भावकर्म है क्योंकि कर्मों का बंधन दृढ होता है और इनके निमित्त से कर्म पुद्गलों का आत्मा के सान्निध्यमें आकर नीर-क्षीर एकीभूत हो जाना द्रव्यकर्म है ।) इसी प्रकास कषाय और योग से ( अर्थात् जीव की कायिक, वाचिक और मानसिक क्रिया) आत्माके साथ कर्म परमाणुओं का बंध होता हैं। जीवके असंख्य प्रवेश है। मिथ्यात्व, अव्रत, प्रमाद, कषाय और योग के निमित्तसे जीवके असंख्य प्रदेशोंमें कंपन पैदा होता है। इस कंपन के फलस्वरूप जिस क्षेत्रमें आत्मप्रदेश हैं उस क्षेत्रमें विद्यमान अनंतानंत कर्म-योग पद्गल जीवके एक - एक प्रदेशके साथ चिपक जाते हैं, बंध जाते हैं। जीव प्रदेशों के साथ इन कर्म पुद्गलोंका इस प्रकार बंध जाना ही बंध कहलाता है। जैन सिद्धांत में कर्मोंकी मुख्य दस अवस्थाएँ बताई है। बंध, उदवर्तन, अपवर्तन, सत्ता, उदय, उदीरणा, संक्रमण, उपशम, निधति और निकाचना । बंध- आत्मा और कर्म के संबंध की पहली अवस्या है। ये चार प्रकारकी है ( 9 ) प्रकृति ( २ ) स्थिति (३) अनुभाग (४) प्रदेश अर्थात् जब कर्मपरमाणुं का आत्मा के साथ संबंध होता है तो उनमें आत्माके योग और कषायरूप भावों से चार बाते होती हैं । प्रथम तुरंत ही उनने ज्ञानादिक को घातने वगैरे स्वभाव पडता है जिसे प्रकृतिबंध कहते हैं । दूसरे उनकी स्थिति भी बंध जाती है कि ये अमुक समय तक आत्मा के साथ बंध रहेंगे जिसे स्थिति बंध कहा जाता है। तीसरे उनमें तीव्र या मंद फल देने की शक्ति का निर्माण होता है यह अनुभाग बंध है। चौथे वे नियत परिमाणमें आत्मासे संबंध हो जाते हैं जिसे प्रदेश बंध कहते हैं। (बंधनेवाले कर्म-परमाणुओं की संख्याओं प्रदेश कहते हैं) आत्माकी ओर आकृष्ट होनेवाले कर्मोंमें अलग अलग प्रकारका स्वभाव पडना और उन परमाणुओं की संख्या का कम या अधिक होना ये दो योग पर निर्भर है तथा उन्हों कर्मपरमाणुओं का आत्माके જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૬૬ Page #286 -------------------------------------------------------------------------- ________________ साथ अमुक समय तक रहना और उनमें तीव्र या मंद फल देनेकी शक्तिका निर्माण होना ये दो काम कषाय से होते हैं। संक्षेपमें प्रकृति बंध और प्रदेशबंध योग से और स्थितिबंध और अनुभागबंध कषाय से होते हैं। जैन दर्शन में कर्म का परिवर्तन मान्य है। अशुभ एवं शुभ दोनों प्रकार की भावधारा के साथ कर्म की अवस्था में परिवर्तन होता रहता हैं उसी हिसाब से कर्म की दस अवस्थाएँ बताई गई है जिन्हें करण कहते हैं। कर्मकी दूसरी अवस्था उदवर्तना है। स्थिति और अनुभाग बढने को उद्वर्तना कहते हैं। तीसरी अवस्था अपवर्तना है। स्थिति और अनुभाग घटने को अपवर्तना कहते हैं। बंधके बाद ये दोनों क्रियाएँ होती हैं। किसी अशुभ कर्मका बंध करनेके बाद यदि जीव अच्छे कर्म करता है तो उसके पहले बाँधे हुए बुरे कर्मकी स्थिति और फलदानशक्ति घट सकती है। इसी तरह अशुभ कर्मकी जधन्य स्थिति बाँधकर यदि कोई और भी बूरे काम करें तथा उसके परिणाम पहले से भी अधिक क्लुषित हो जाए तो बाँधे हुए बुरे कर्मकी स्थिति और अनुभाग (फलदानशक्ति) बुरे भावोंका असर पाकर बढ सकती हैं। ____बंधने के बाद कर्म तुरंतही अपना फल नहीं देता। कुछ समय बाद उसका फल मिलता है उसका अस्तित्व है पर कर्म सक्रिय नहीं है। कर्म बंधने के बाद कुछ समयतक सत्तानें रहता हैं इस कालको, अबाधाकाल कहते हैं। इसी प्रकार बंधने के बाद फल न देकर मौजुद रहने मात्रको सत्ता कहते है जो चौथी अवस्था है। ____ अगली अवस्था है उदय - आत्मा के साथ एकीभूत कर्म जब शुभ या अशुभ रूप से सक्रिय हो जाता है, फल देनेमें प्रवृत्त हो जाता है उस स्थिति को उदय कहते हैं। उदय दो प्रकार का है - फलोदय और प्रदेशोदय। जो कर्म अपना फल देकर नष्ट हो जाता है उसे फलोदय या कहते हैं। किंतु जब उदयमें आकर भी बिना फल दिये नष्ट हो जाता है (केवल) आत्मप्रदेशो में भोगा जाता है। उसे प्रदेशोदय कहते हैं। इसी तरह कर्मका कभी कभी नियत समयसे पहले विपाक हो जाता है उसे उदारणा कहते है (अर्थात् निश्चित उदयकाल से पहले विशेष पुरुषार्थका જ્ઞાનધારા. (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ प्रयोग पर कर्मोंको उदयमें लाना उदीरणा है । उदीरणा के लिए अपवर्तना द्वारा कर्मको स्थिति को कम कर दिया जाता है ।) एक कर्म प्रकृति का दूसरी सजातीय कर्म - प्रकृति में परिवर्तित होना संक्रमण है। यह संक्रमण कर्म के मूल भेदों में नहीं होता अर्थात् कर्मोंके आठ भेदों में से एक कर्म दूसरे कर्मरूप नहीं हो सकता । किन्तु एक कर्म के अवान्तर भेदोंमंसे एक भेद अपने सजातीय अन्य भेदरूप हो सकता है। जैसे वेदनीय कर्म के दो भेद - साता वेदनीय और असातावेदनीयका परस्परमें संक्रमण हो सकता है। किंतु आयुष्य-कर्म की प्रकृतियाँ तथा दर्शनमोह और चारितमोहका आपसमे संक्रमण नहीं होता । उपशमन आठ कर्मों में सर्वाधिक सक्षम मोहनीय कर्मको दबाना या उसे अकिंचित्कर बना देना उपशम है । जिस समय मोहनीय कर्मका प्रदेशोदय और विपाकोदय नहीं रहता, उस अवस्था को उपशम कहते हैं । कर्मों के उदय को कुछ समय के लिए रोक देना ही उपशम है । निधति - उद्वर्तना एवं अपवर्तना के सिवाय शेष करणोंके अयोग्य अवस्था को निधत्ति - उद्वर्तना एवं अपवर्तना के सिवाय शेष करणोंके अयोग्य अवस्थाको निधत्ति कहते हैं। इसमें कर्मोंका उद्वर्तन एवं अपवर्तन नहीं होता। शेष सभी करणों का संबंध और गाढ रूपमें बन जाता है । आत्मा और कर्म के संबंध को इतना प्रगाढ बना देना कि जहा स्थिति आदि में न्यूनता अधिकता हो ही न सके, ये निकाचना है । समस्त करणों को अयोग्य कर देने को निकाचना कहते है। जिनके विपाक को भोगे बिना छुटकारा नहीं मिल सकता, वे निकाचित कर्म कहलाते हैं। ये कर्मबंध की द अवस्थाएँ हैं। आस्रव एवं बंधतत्त्व संसार तत्व है। इस आस्रव एवं बंध तत्त्वके कारणही जीव संसारमें परिभ्रमण करता है । इसीलिए दोनों तत्त्व हेय हैं। प्रत्येक समयमें जीव योग और उपयोगसे जैसे कर्मको आकर्षित करके बाँधता है वैसे ही स्वाभाविक स्थिति बंधके क्षय से कर्म की निर्जराके भी होती है । यह निर्जरा नवीन कर्मबंधके लिए कारणभूत होती है, क्योंकि जिस समय कर्म उदयमें आकर निर्जर होता है तब योग और उपयोग से प्रेरित होकर पुनः कर्म आस्रव જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૧૬૮ Page #288 -------------------------------------------------------------------------- ________________ एवं बंध होता है इस प्रकार की निर्जरा को सविपाक निर्जरा - अकाम निर्जरा कहते हैं (जैसे बीज योग्य भूमिमें गिरनेके बाद वृक्षरूपमें परिणमन करता है उसी प्रकार यह निर्जरा नये कर्मोंको जन्म देने के लिए कारण बन जाती है) इसी तरह सत्यप्रताति, सद्ज्ञान, सदाचरणके माध्यमसे जो कर्म आत्मासे पृथक् होता है उसको अविपाक निर्जरा, सकाम निर्जरा कहते हैं। यह निर्जरा परंपरा से मोक्ष तत्व के लिए कारणभूत है। आध्यात्मिक जागरण के बाद कुछ विशेष पापकर्म का आना रुक जाता है, - ये संवर है। संवरपूर्वक निर्जरा ही यथार्थ से उपोदय है, इसीलिए संवर एवं निर्जरा मोक्षतत्वके लिए कारणभूत है। जब संपूर्ण आध्यात्मिक जागरण की पूर्णता होती है, तब संपूर्ण कर्म आत्मासे पृथक हो जाते हैं, गल जाते हैं, खिर जाते हैं तब उसको मोक्षतत्व कहते हैं। जीवकी स्वाभाविक गति उर्ध्वगमन करनेकी है। पुद्गल Matter को स्वाभाविक गति नीचे की ओर है। कारण जीव अमूर्तिक याने (स्पर्श, गंध, रस, वर्ण, वजन से रहित एवं स्थानान्तरित रुप गति क्रिया; शक्ति से युक्त होने के कारण जीवको गति उर्ध्वगमन करने की है। उदा. हाइड्रोजन गेससे भरे हुए बलुनको छोडने से हमेशां उपर हो जाएगा। कारण हाइड्रोजन साधारण हवासे १४.५ गुणा हल्की होती है। यदि हाइड्रोजन हवासे १४.५ गुणा हल्की होनेसे उसका बलुन उपर ही उडता है तब शुद्ध जीवतो पूर्णतः वजन (भार) शून्य है इसीलिए शुद्ध जीवका उपर गमन करना स्वाभाविक है। पुद्गल में स्पर्श, रस, गंध, वर्ण, भार आदि के साथ स्थानान्तरित गति शक्ति युक्त होनेसे पुद्गल हमेशा नीचे गति करता है। अभी जीवकी स्वाभाविक गति उर्ध्वगमन करनेकी है। पर संसारी जीवकी विभिन्न गीत जैसेकि अधःगति, तिर्यकगति, उर्ध्वगति होनी है उसका कारण कर्मजनित है। संपूर्ण कर्मसे रहित जीवकी केवल एकही स्वाभाविक उर्ध्वगति होती है। प्रसिद्ध वैज्ञानिक न्यूटनका गति सिद्धांत विषयकमें पहला सिद्धांत हैं। इसी सिद्धान्त के अनुसार कोई भी द्रव्य यदि कोई एक दिशा की ओर गति करता है तो वह द्रव्य उस दिशामें अनंतकाल तक अविराम अपरिवर्तित गतिसे गति करता रहेगा, जब तक कोई विरोधां शक्ति या द्रव्य उस गतिका જ્ઞાનધારા (२६८ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) . Page #289 -------------------------------------------------------------------------- ________________ विरोध नहीं करेगा। परंतु गुरुत्वाकर्षण शक्ति, बाह्य भौतिक या जैविक आदि विरोधी शक्ति के कारण उस गति में परिवर्तन आ जाता है। इसी प्रकार जीवकी स्वाभाविक उर्ध्व गति होते हुए भी विरोधात्मक कर्मशक्ति से प्रेरित होकर कर्म संयुक्त संसारी जीव चतुगतिरूप संसार में परिभ्रमण करता रहता है, परंतु जब कर्म बंधनों से मुक्त हो जाता है प्रकृतिबंध, स्थितिबंध, अनुभागबंध, प्रदेश बंधसे संपूर्ण रूप से मुक्त होने के बाद परिशुद्ध स्वतंत्र शुद्धात्मा तिर्यक आदि गतियोंको छोडकर उर्ध्वगमन करके सिद्धशीला में बिराजता है। इसी तरह आत्मा और कर्म का संबंध अनादि से है। कर्म संयुक्त आत्मा ही कर्म का कर्ता है। पूर्व कर्म से बंधा हुआ जीव ही नये कर्मों का बंध करता है, कर्मका भोक्ता भी आत्मा स्वयं है। कर्म-फलदान आत्माको स्वतः मिलता है - किसी ईश्वर या बाह्य माध्यम से नहीं। जैन दर्शनके अनुसार समग्र कर्मोंका क्षय मोक्ष है। आत्माका शुद्ध स्वरूप जो कर्मों द्वारा आवृत्त था, कर्मक्षय होनेसे प्रगट हो जाता है। यह आत्मा की अनंतज्ञानमय, अनंत दर्शनमय, अनंत सुखमय अवस्था है। आत्माही अपने पुरुषार्थसे अनादिकालीन बद्ध अवस्था से मुक्त हो सकती है। जैन दर्शन के अनुसार मुक्तावस्था का आनंद शाश्वत, नित्य, निरतिशय और विलक्षण है, जो शब्दातीत है। आध्यात्मिक साधना का सारा मार्ग नए कर्मों के बंधने को रोकने तथा बद्ध कर्मों के प्रभाव से मुक्त होकर उन्हें आत्मा से दूर करने को विक्रिया के रूप में है, वही मोक्षप्राप्ति का उपाय है। 77 જ્ઞાનધારા २७० જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #290 -------------------------------------------------------------------------- ________________ RES "Commentary on non-violence" LA 2 Bharat G. Daftary "Commentary on non-violence" Non- Violence in Gujarati would mean (24 424243) one of the most important principal of Jainism is (282) which means Non-Violence is the Supreme religion and duty of every living being. To define what is Non-violence, we will have to study what is violence. Violence in the common parlance would mean injury, fury, force, hurt, harm, inflict upon a person or to kill these are dictionery meanings. As per the doctrine and philosophy, verbly or mentally nor hurt the fellings of not only human beings but of any living being. To condemm or censure some one would also mean being violent. The opposite of the aforesaid would mean 'NonViolence. Let me illustrate this, if one even thinks of inflicting pain, agony, assault, barbery or to mentally torture of even decide or conspire to kill any being would tantamant to being violent. Even law has accepted 'mens Rea' i.e. guilty mind or to conspire or convance to kill any one would vulnerably mean contemptuous or would mean first degree murder. I will not leave you, let my good time come, I will take revenge, when utter these words agrity to someone or even mentally decide, it would mean being violent, both in legal and religious parlance. The opposite of this i.e. being Nonviolent would mean being compassionate, sympathetic, જ્ઞાનધારા (૨૭૧ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #291 -------------------------------------------------------------------------- ________________ forgiveness, let go, condole, condone and to overlook etc. We become violent because of deadly enemies within us viz : lust, anger, greed, jealousy, infatuation, pride, impatientace, intolerance, avenge and falsehood. The Best eg. of Non-violence is that of Mahatmaji who practised during the freedom movement of India. He said we will protest against the British Empire without resorting to violence. If they hit us, we will not retaliate, silently bear the sufferings metted out to us. Initially people did not agree, but he believed in himself and had full faith in the teachings and preachings of Lord Mahavira Via Shrimad Rajchandraji. In the begining he (Gandhiji) faced difficulties and obstacles vehemently, but he was confident that Britishers would bow do non-violence policy. In the end he succeeded in getting Independence from the clutches of the barbaric British empire. This is the most glaring example of the practical implementation of the Non-violence. Lord Mahavira Propogated the theory on non-violence. He said if we comnot give life to anybody, how can we take someone's life. from this simple maximum accepted to one and all was evolved 'Live and let Live' (allel). During the penance week of 'Paryushan' we seek forgiveness from all living beings by saying (મીચ્છામી દુક્કડમ) Janism is so deep rooted that mere ill feelings or hurting anyone physically, mentally or verbaly would amount to violence and therefore one must refrain from it and practise non-violence. Non-violence is an important tenet of Jainism without which attainment of salvation (Moksha) is not possible. જ્ઞાનધારા ૨૭૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ There are six axioms (Self evident truth) of Non-violence viz : 1. Non-violence implies as complete self-purification as is humanly possible. 2. Non-violence is without exception superior to violence j.e. the power at the disposal of a non-violent person is always greater than he would have if he was violence. 3. There is no such thing as defent in non-violence. 4. The ultimate end of non-violence is surest victory. 5. Non-violence is the supereme law. 6. Man for man the strength of non-violence is in exact proportion to the ability, not the will, of the non-violence person to inflict violence. In other religions non-violence is Ltd to humans or humans and animals, whereas Jainism goes into depth i.e. those living beings which we cannot see. eg. in water there are too may living beings, but they are not visible. We jains are forbidden (Banned) from eating Tuberous roots, because they grow below the earth eg. Potatoes, Onions and carrots etc. The livings beings are of 2 types. (1) 443 414 sa (2) ALULRBL 414 Some souls have done special good deeds they get individual body, whereass some souls who have sinned get only 1 body wherein dwells number of souls. The best eg. of this is potatoes. On the tip ot a needle a small minute piece of potato is held, In that piece there are countless living beings. On that piece there are various series and classification and on each series there are round balls and in each ball there are innumerable living beings. They have only one sense of touch, on an average man's breathing time they take 17.5 incarnation and in less then 48 minutes i.e. one 'Antmuharat' they have 65536 શાનધારા (૨૭૩ જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) meings. They ha and in each lion and on a piece Page #293 -------------------------------------------------------------------------- ________________ incarnations. Therefore we have to saerifice (renounace) eating tuberous roots so that we can save so may living being as this is the least we should do as we donot have time for deeprooted religion. So non-violence in Jainism takes care of minute beings. Our beloved leader Loknayak Shri Jayprakash Narayan convinced the dacoits that non-violence is the only peaceful way to live and they laid down their weapons. This indicates that non-violence is the only recourse. Non-violence is not a cover for cowardice, but it is the supreme virtue of the brave. Excereise of non-violence requires for greater bravery than that of a swordsmanship. The exhibition of such courage and valour is only possible for those who have faith in God of Truth and non-violence i.e. LOVE. Gandhiji said that my prescription for Peace is Non-violence because with non-violence and Peace, truth is attached. The way of peace is the way of truth. Truthfulness is even more important then peacefulness. Telling a lie is the mother of violence. A truthful man cannot for long remain violent. We may never be strong enough to be entirely non-violent in thought, word or deed, But we must keep Non-violence as our goal and make steady progress towards it. Peace will never come until Great powers courogeously decide to disarm themselves. It seems to me the recent events must force that belief on the greatpower. Further Gandhiji said, 'I have an implied faith-afaith that today burns brighter then ever, after a half century's experiecne of unbroken and inflinehing (E& firm) practise of non-violence, which is the central teaching even of the Bible, ad I have understood the Bible. Lord Jesus said that if a man slaps you on your one cheek, offer him the other cheek. The જ્ઞાનધારા 297 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) national Page #294 -------------------------------------------------------------------------- ________________ person shapping you would become softer and thus stop slapping when Romans were being cruel to Jesus and ultimately he was crusified on the cross, he said, "God forgive them for they do not know what they are doing." Even when Mahatmaji was assinated he had uttered, "forgive him, do not purnish him" (i.e. Godes) Even at such stages the sages non-violence is privalent. King Dhritrashtra Lost all his 100 sons in the Battle of Mahabharata because he had killed 100 birds siting on a one tree, in his past incarnation, thus he lost all his sons. If you commit violence, you will he paid back in the same coins. Thus being nonviolent is more beneficial because it brings peace, solace, serenity, calmners and tranquility, plus above all no sins are committed. Non-violence succeeds only when we have a living faith in God. Mahavira, Budha, Jesus and Mohamed they were all warriors of peace and non-violence in their own style. We have to enrich heritage left by these world teachers. God has his own wonderful way of executing HIS plans and choosing HIS instruments. Violence can be made calm by exuding (to give off) thoughts of love and compassion. Budha calmed the mad elephant 'Nalagir' and the Robber 'Angulimala' throughs of living kindness. Saints with their wonderful power may convert others by sheer force of thoughts. One may admit that in theory non-violence is an infallible weapon and that no power on earth can be a match for the man who has achieved non-violence to the fullest extent. But is this possible? Yes, it is a very difficult task but where there is a will, there is a way firstly one may inspire few persons to study 'Ahimsa'. These teachers would teach ૨૭૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ $11011121 - Page #295 -------------------------------------------------------------------------- ________________ a small batch thus train majority of people slowly. History has shown us that man has been steadily progressing towards 'Ahimsa'. Our remote aneestors were cannibals. Then camne a time when they were fed up with cannibalism and they began to live on hunting. Next came the statge when man was ashamed of leading the life of a wandering hunter. He therefore took to agriculture and depended primarily on mother earth for his food. Thus from being a nomad, he settled down to civilised stable life, founded villages and towns to cities and from member of a family he became a member of community and a nation. All these are signs of progressive 'Ahimsa' and dimnishing 'Himsa'. 'Prophets' and 'avtars' have also taught the lesson of 'Ahimsa' more or less. Not one of them has professed to teach 'Himsa', 'Himsa' does not need to be taught, Man as a animal is violent, but as spirit he is non-violent. The moment he wakes to the spirit within he cannot remain violent. That is why 'Prophets' and 'Avtars' have taught the lessons of truth, harmony, brotherhood, justice etc all attributes of Non-violence (Ahimsa). Thus I amy conclude by saying that non-violence is more fruitful and would reap rich results and consequantly attain salvation i.e. Moksha. So start your Journey of Nonviolence from today. જ્ઞાનધારા ૨૭૬ - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ The Glorious Jain Tradition of Karnataka (5th & 12th Century) Ila Shah Diploma in Jainolagy (lla Shah is a co-ordinator of Jain acedemy Mumbai & she is connected with world jain confederation.) Introduction When we talk about the antiquity of Jainism the area that comes in our imagination is North & Eastern India where it flourished since all most all Tithankara's auspicious presence made that region sacred when they were in human body. This is the reason Jain tradition bollmed in full in this area. The southern part of India has the glorious history of the tradition but we do not have any account of any Tirthankara visited this region. This amy be the reason that it has escaped from our notice that influence of Jainism was so strong that not only layman but the royal families of South followed the religion. With my late father I had several time visited the beautiful temples of Halebid & Belur and also Shavan Belgoda which still dominates the same importance. I also had chance to see those priceless 35 rare gems statues in Mudbidri, today totally prohibited or one can see only with high influence. Once upon a time all the જ્ઞાનધારા ૨૭૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ dwellers of Mudbidri were Jains. This is the purpose of writing my paper to highlight the Glorious Jain Tradition in Karnataka that dominated the political & cultural life between 5th & 12th Century. South Indian history of Jainism is the subject for research and that is why my paper cannot claim value that can be given to the barest out line of the subject. And no opinion on this subject can therefore be stated with an air or finality. The Antiquity The six teachers after the Kevlies were Sruta Kevlies naming Vishnu, Nandimittra, Aparajita, Govardhana, Sthulbhadra and Bhadrabahu. The last sruta Kevli is very important, as he was responsible for the spread of Jainnism in South. From the time of the Mauryan rulles Jainism was important factor as it had support from the royals of Karnataka. The Brihatkosh, a work by Harisen says that Bhadrabahu, the last Sruta Kevli had king Chandragupt as his disciple. In Bhadrabahu charitra by Ratnandndi in 1450 similar accout is given. Devratna repeats it again in Rajavali Katha. The modern history identifies this Chandragupt, with the Chandragupta Maurya, the Patron of Chankya-auther of Kautilya Shashtra of Arthshashtra, Chandragupta's guru. Bhadrabahu the last Sruta Kevli, was born in a Brahmman family. From the inspection of the child's horoscope, the learned father named the child 'Bhadrabahu's as he was to play important role in upholding Jainism. The child in the due course was brought in jain faith in the house of Aksharashravka, where he acquired the knowledge of the Veda, four Anuyog of grammar and the fourteen sciences. જ્ઞાનધારા QOC જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #298 -------------------------------------------------------------------------- ________________ With the consent of the parents took diksha and become Acharya. It was this scholarly Acharya during the days of the Chandragupt Maurya foretold in Ujjain, a period of twelve years of dire calamity and famine. The whole sangh living in the the Northern region of India, in the leadership of Acharya Bhadrabahu, took their way to South. The story also tells that Chadragupt Maurya had sixteen dreams, which he communicated to the Acharya Bhadrabahu. In the last dream he saw a serpent with twelve head, which Acharya interpreted to mean that there will be twelve years severe famine and so it broke out in the country. The Jain Migration The Mauryan king Chandragupt passing on the throne on his son's shoulder took diksha and joined Bhadrabahu who, with twelve thousand disciples migrated from North to South. On their march towards South, Sruta Kevli had a strange feeling that he will die and at once ordered a halt. The place where they stayed was a mountain range and the population was very wealthy, as they possessed money, grains, cows, buffaloes and goats. He sent his disciples further to Chola, Pandya and other countries for the spread of Jainism. Chandragupt stayed with Sruta Kevli till he breathed his last. Such is the legendry account of the advent of the Jain sage and thus the Jain tradition in South. The inscription of the Sravan Belgoda gives us a complete picture of the whole story. About Chandragupt Chandragupt, the founder of the Mauryan kingdom was follower of Jain tradition. He ascended the throne at an early age and retired with Bhadrabahu at Chandragiri hill as an જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા ૨૭૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ascetic at Sravan Belgoda. He was Brahmin before his conversion by Bhadrabahu, an additional motive for his revolt against the Nandas with Chankya is supported by Kharvela Inscription, as to the patronage of Jainism. He attended Bhadrabahu during his last. After doing penance for twelve years on Chandragiri hills he died there. The death of Bhadrabahu took place about 170 years after Mahavir. From Sravan Belgoda inscriptions we come to know the successors of Chandragupt. The first one is Yatindrakund, than Umaswami, the compiler of Tattvarth Sutra, Gridhhapichha, Balakpiccha and the famous Samantbhadra. Inscription no. 44 of Sravan Belgoda records some interesting accounts of Samantbhadra. He was a great missionary who tried far & wide Jain doctrines and he met with no opposition from other sect wherever he went, he is also author of an important Jain work, Apt Mimansa, the most authoritative exposition of the Sadvada doctrain. Pujaypad, the author of Jinendra Vyakaran is another famous name is the rich Jain literary Karnataka. The ascetics of Karnataka: The Puranas give the whole account of the ascetics of Karnataka. The monks and the nuns lived together under one authority for spiritual liberation. Though the practice was to stay in a deserted house or under a tree or in a cave. The monks observed complete nudity. consumed food once in a day in a standing position avoiding ratribhojan completely. They meditated in the secluded place and observed the rain retreat though they led a wandering life throughout the year. They further made places their abode specially built for them. The rich Jain devotees donated freely to erect these monasteries and ૨૮૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ $11012/12! Page #300 -------------------------------------------------------------------------- ________________ maintained them. Generally the villages and lands were made over to the Jain monks and they formed, the chief source of income of the jain monasteries. The monks did not directly cultivate the land but kept the control of the administration. This administration was free from royal interference and enjoyed the full freedom. Thers monasteries catered all the needs of all the classes of the Jains, religious as well as political. The ascetics played the important role of the instructor to the Kings and the Princes. The political influence : To a certain extent it is true that the jain ascetics did not mingle with the general affairs. But history says that the kings consulted through their messengers the Jain monks living in the woods ans sought their advice. There is no doubt that Ganga kingdom, which ruled from 2nd century to 1000 A.D. was established under Jain auspice, followed by Chalukyas, Rastakutas, Kalachuries and Hoysalas. The Jain religion seems to have enjoyed considerable patronage at the hands of early Chalukyas. The parshwnath temple of Vijaynager by Krishdevraya is the evidence that the royal families not only patronised but also practiced the Jain faith. Idol worship and the festivals : Idol worship was not a practice of the early jains. The Digmbara texts also do not furnish with the authentic information on this subject. Samanantbhadra of first Christian era was the first one to lay down worship as a daily duty for the layman. He included -it in Sikshavrat not only that the literary and the epigraphic sources indicate that constructions of the new temple and rebuilding of the old and dilapidated ones, as meritorious acts. Temple worshiping was glorified and visit to sacred places was associated with the lives of Jains. The abhishek જ્ઞાનધારા ૨૮૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #301 -------------------------------------------------------------------------- ________________ or the bathing rituals, which is held in high esteem among the Karnatak Jains, is also referred in the Jain texts. In order to make the worship effective in public life, the Kdamb king declared 8 days festival to be celebrated every year from the full moon of the month of Kartik. The Mahamastakabhishek of Sravanblgoda, which is performed after every twelve years, is a very big celebration even today. The first Abhishek was performed in 1398 and the last was in 1993. The colossal statue of Gomtes were Bhhubali in sravan Belgoda in Karnataka is one of the wonders of the world. It should be noted that practice of idol worship and temple constructing. was spread and strengthen in Karnataka through royal efforts. The reason behind advocating image worshiping was to compete with the Brahmans and also to get rid of the dry asceticism. The objects fo the worship were Jains, their associated deities sacred things and symbols. The Jains of Karnataka : The Jains were instructed to earn their livelihood by proper means and to practice the six essential jaina duties i.e. the worship of the Jina, study of the spiritual lore, control of passions, charity etc. The purpose behind the Jaina domestic rituals were manifold like material profit, cultural and spiritual gains etc. The Jains were asked to feed the Jains monks according to the ninefold method of hospitality etc. Like the Hindus, the Jains believed that by performing certain rites, they might avert the evil influence which overtake pregnant women & children. The fire worsiop just as Brahmans was very popular. By following the rules of good conduct, they make themselves able to withstand the Jaina austerities and finally develop જ્ઞાનધારા ૨૮૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #302 -------------------------------------------------------------------------- ________________ dislike for worldly life. Literary texts of Digambaras : The Didamber literature is mainly the result of the 'Shatradana' or the gift of the sacred knowledge of the jaina teachings. The didactic literature of this period is noted for a powerful desire for righteousness. The Adipurana of Pampa, the Shantinathpurana of Ponna and Ajitpurana of Ranna deserve special mention because this shows the active participation of women of that age in the field of literature and thus in the religion. Jinsena the disciple of Kirtisen who in turn was a disciple of Amritsena had written Adipurana which contains the story of trishshthi shalaka Purush. Pumchariya by Vimalsuri, Pdampuran - the jain Ramayan and Harivanspuran the Jain Mahabharta deals with the 22nd Tirthanker Neminath and Krishna the 9th Vasudeo of jain tradition. Pujyapad's Sarvarthsidhhi is the most authentic commentary on the Tattvarthsutra of Umaswami in Sanskrit. Nemichandra's Dravya Sangrh is the compedium of the six substances, which constitute the cosmos. Besides Sanskrit and Prakrit several puranas were composed in Kannada by Pampa, Ponna and Ranna who were considered to be the three jwelve of Kannad literature. Conclusion : The whole circumstances thus clearly indicates that in the second century after Mahavira's death about 310 B.C. a very severe famine lasting twelve years took place in the country of Maghad the modern Bihar, where the jain tradition and beyond which the Jain order did not seem to have spread. At that time the Maurya King Chandragupt ruled the country. Bhadrabahu was the head of the still undivided Jain community. Under the pressure of the dire famine with some disciples migrated to Karnataka in જ્ઞાનધારા C3 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #303 -------------------------------------------------------------------------- ________________ south India. Stulbhadra, His contemporary remained behind at Patliputra, to head the community. Towards the end of the famine and in the absence of Bhadrabahu a council assembled at Patliputra, modern Patna and collected 11 Angas, 14 Purvas which collectively called the 12 angas. The trouble that arose after twelve years of famine, laid the foundation of divison in Jain sect. The rule regardin the dress code for the ascetics that they should go necked altogether. Some adopted white dress. Those who had migrated refused to hold fellowship with those who remained behind at home. This difference gave birth to first two sects, the Digamber & Swetamber. Each of this main divison is subdivided into different minor sect, which is not of relevance here. જ્ઞાનધારા 68 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #304 -------------------------------------------------------------------------- ________________ The Spectrum of Jainism in India Dr. Kokila H. Shah (Kokilaben working in Jainology Dept. Somaiya College & Ph.D. Guide in Mumbai University.) Jainism is one of the most ancient living religions of India. Right from its antiquity to the present day it has continured to flourish along with other religions in different parts of India. In the first place, it may be mentioned that it is not easy to trace the history of the spread of Jainism in India. However some conclusion can be drawn on the basis of the texts available, architectural and epigamic evidences. In the words of Dr. Jacobi. The origin and development of the Jaina sect is a subject on which some scholars still think it safe to speak with a skeptical causation... Though Jainas are small in number they are scattered in different parts of India practically all over India Little is known about influence of Jainism in its early phase. It has been rightly observed "It is 'very difficult to have a correct idea about the progress of Jaina religion during the centuries preceding the Christian era. The available sources give us some help regarding the condition of Jain religion in some parts of India. Probably, except Mathura and Orissa region very few pre-Christian inscriptions connected with Jaina religion have been discovered" It seems likely that before Mahavira, Nirgranth જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા · ૨૮૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ religion was established in U.P. and Bihar. During Mahavira's period Jainism became one of the major religions of Eastern India. Mathura became one of the biggest centres of Jaina religion in Northern India. It seems likely that extensive spread of Jainism began after the Nirvana of lord Mahavira the last and twenty fourth Tirthankars of Jainas. Also the extent of its influence can be observed after his enlightenment. During the life time of Mahavira the spread of Jainism was limited and it did not seem generally to have crossed the boundaries of Magdha. On the basis of data available it can be said that from an early period Jainism shifted from north to different parts undoubtedly, the region where Mahvira preached, that is Bihar always remained in prominence as a sacred spot. Mahavira's teaching was confined to the Ganges valley though in later centuries, Jainism moved to western India, parts of Northern India and to the south.3 In the past Jainas have contributed substantially to the cultural life of India. The history of Jaina religion is bright, after Mahavira, it received patronage from kings like Srenika, Bimbisar, Chandragupta Khaaranvela etc. and gradually it began to spread in the south and Gujarat. The Jaina faith received not only great patronage from ruling class but some kings became jainas. It seems that Jain religion was extremely influential in Magadha during the time of and the Nandas. According to the inscriptions of Kharavela of Kalinga Nandas were Jainas. During Mahavira's period Jainism became one of the Major religions of easterm India/ Probably, before Mahavira, the Nirgrantha religion founded by parsva was eastablished in U.P. and Bihar. The contributions of Jainism can be studied from different aspects (1) Royal patronage received by the Jain જ્ઞાનધારા ૨૮૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ - Page #306 -------------------------------------------------------------------------- ________________ faith (2) Literature (3) Antiquities i.e. sculptures Art and Architecture in different parts of India. (4) Inscriptions An attemmpt is made in this paper to highlight spectron of Jainism in India on the basis of available material. Jainism in North In the history of Jainism north Bihar palyed a significant part, for Lord Mahavir was born there and it is learnt that he spent six rainy season's in Mithila Videhas and the Lichavi came under he influence of him according to the Jain text. If we examine rise and growth of Jainism we find that it become state religion in certain kingdoms Beginning with Nandas and Mauryas up to the time of Kharvela, Jainism got royal patronage. Chandragupta Maurya and Ashoka are greatly remembered in Jaina history for their support to Jainism the Jaina tradition mentions samprati and describes him a great patron of Jainism who is supposed to have ruled in the region of main. He developed a lively missionary activity and erected numerous temples Jainism had spread and was encouraged by a number of rulers in North though there were setbacks from time to time. The oldest authentic records of prevalence of Jaina faith is the monument found in Mathura. From 2nd B.C. Mathuras was an Important Jaina Centre as is evident from inscription In Northern India though there were not Jain empires or majority of the population embraced Jaina faith but held important position and exerted a considerable influence. After Mahavira, gradually the sphere of influence of Jainism began to spread in the south and west of India Jainism in Gufarat and Rajasthan: Gujarat and Rajasthan have been strongholds of Jainism since an early time. In western India, that is, Gujarat જ્ઞાનધારા ૨૮૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ and Saurastra we find largets concentration of the Jainsa at present - "Here on the mount Girnar Lord Neminath, the 22nd Tirthankara of the Jainas attained salvation Here in the council of Jaina ascetics held at valabhi in the year 1993 after Lord Mahvira, that is in 466 A.D. the Jaina canon was, for the first time, reduced to writing west India is the centre of activities of Sevatambara Jainas" Jainism flourished in Gujarat under the Rastrkrutas many of whom were devout Jains under the calukya rules of Gujarat, especially Siddharth and Kumarpala, Jaina religion saw glorious days - In this connection, Jaina contribution to art and literature is significant Hemcandra was a versatile author whose literary contributions include many branches of learning in the regime of Kumarpala. His yogasastra and History of Trisastisalkapurusa are famous among other books. in Rajasthan Jainas have been influential where we find beautiful temples - They are also found in large number at Ranakpur, Udaipur, Jaisalmer, Jodhpur, Jaipur and so many places. The splendid temples with rich beauty on the peak of mount Abu. Satrunjay adn Girnar, at Chitor in Rajsthan is famous for its sculpture. Under the Muslim rule, the Jaina monks won-respect from Muslim rules and received farmans for the propagation of Ahimsa. Akabar bestowed on the Jain monk Hiravijayaji the title world teacher and issued farmans in response to his request forbidding the slaughter of animals during the Jaina festival. Jaina contribution to art and literature are appreciated even to this day. Jainism in South India : South India was very much indebted to the Jaina teachers for its social uplift and Jaina monke came to be regarded as a unique symbol of (જ્ઞાનધારા. ૨૮૮) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #308 -------------------------------------------------------------------------- ________________ knowledge who instilled humanitarian values into the society. The southern part of India was a great centre of Jainism. Calukyas, Rastrakutas Gasngas and many other dynasties rendered royal patronage to Jainism. Inscriptional evidence testifies to the existence of Jainism in south India in the second and first Century B.C. Southern India was a prominent Jaina centre Bhadrabahu with his disciples migrated to the south and propagated Jainism there It suggests opening of the new era in the history of Jainism. The most conspicuous artistic monument in south Indian Jainism is the massive image of Gomateshawar Bhahubali at Shravanbelagola. It is the unparallel statue in the world Bhadrabahu the last of the Srutakevalins had the king Chandragupta as his disciple. On the basis of the inscription at Sravanbelgola. Scholars opine that Chandragupta at the end of his reign accepted Jainism and died as a Jaina ascetic. Mudbidri is known for its temple art. The hills Udaygiri and Sonagiri enjoy a very important place in the history even to this day. There are Jaina temples of Tirathankaras on these hills. It is no exaggeration to say that history of Karnataka is intimately connected with the rise and growth of Jainism in it. "The earliest political influence of Jainism is evidenced by the establishment. Of a Jaina Kingdom in the South"5. The inscriptions of Jinakanci refers to some prominent Jainacaryas of city like Kundkanda, Samantabhadra, Pujyapada etc, Andhra Pradesh has been a strong Centre of Jainism Kundakunda - the spiritual leader of the time hails from it. His books Samaysutra, Niyamsara etc. are classics. Tattvarthsutra by Umasvati is a Jain Bible. Ratnakarandaka sravakacara is an authortative work on Jaina social ethics by Samantabhadra, regarding the Jaina જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા - - ૨૮૯ - Page #309 -------------------------------------------------------------------------- ________________ contribution to kannada literature it is belived that the earlist cultivators of the Kannada language were Jainas. Jaina authors luijke Pampa, Ranana have produced excellent works in Kannada and their influence of the life of people was immense. The period of the predomenance of the jainas was an Augustan era of Tamil literature" Tirukurala by Tiruvalvar is the "Jain epics having universal appeal. The institution of Bhattaraka played a vital role in medieval period. Digambara Jainism assumed major role for almost a millennium in south India. This is demonstrated by South Indian literature and archeological and inscriptional evidences. Jainism was a living religion in Souther India for many classes of people. In the decean, numerous temples, inscriptions and literary texts prove existence of Jainism. Jainism in Maharastra : Jainism flourished in Maharastra - from ancient times as is proved by inscription of first century A.D. which commences with 'Names Arihantam' Nagpur, Akola, Latur, etc. are main Jain ancient sits with archeological remains. Belgaon Kolhapur, etc. have been main centres of Jainism where huge and magnificient Jaina temples, idols and inscriptions are found. In Maharastra there are excellent ancient cave-temple at Ellora, Arijaneri and at many other places. Furthermore Jainism also got royal patronage in Maharastra before the advent pf Muslim rule. As a result, it is found that jainism enjoyed prestigious poison in Maharastra which is continued to the present day. It is significant to note that probably the largest Jain population in India today is found in Maharastra. Today many Jain institutions ideological and research - in different parts of India are doing valuable job of spreading (જ્ઞાનધારા ૨૯૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #310 -------------------------------------------------------------------------- ________________ knowledge. Manuscripts preserved there are treasures in our national heritage. A survey of the spred of Jainism shows that Jainas pursued their religion and practices up to the present day. Jainism was a powerful influence that moulded the religious and socio-cultural life of India. In recent time numerical strength of Jain community has no doubt gone down, yet after its decline it is being reestablished. In the last decades many developments have taken place. Further it is worth nothing that endeavors of reviving Mahavira's religion will be fruitful if the jain community as a whole unites. The popularity and prestigious position enjoyed by Jainism throughout India proves that jainism has contributed substantially to the culturel heritage of India though it suffered a temporary setback occasionally. It is hoped that the present paper would open various new avenues of study and research in thus vast subject. In the new millennium Jainism will prosper undoubtedly as the religion of Conqueror'. In the end 'May the rule of Jinas be victoriou 'Jainam Jayati Sasanam'. Bibliography 1. Jacobi sacred books of the East Vol. XXII Int. p ix. 2. Thaper Romila-Ahistroy of India-p.64 Vol. I London - A Pengoin Books Reprint 1966. 3. Sangave V.A. Aspects of Jaina Religion P. 18 Bharatiya Jnapith 1999. 4. Caldwell - Comparative grammar of the Dravidian family of language-Landu - 1913. p. 184 5. T.G.Kalghtgi - Jainism in Karnataka an article - contribution of Jainism to Indian Culture m B. 1975. 6. P.B. Desai editor - Jainism in South India and some Jain epigraphs pub. Jain S.S. Sangha. 2001 7. Uttaradhyayana Sutra. જ્ઞાનધારા ૨૯૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #311 -------------------------------------------------------------------------- ________________ SIS The Jaina Doctrine of Sevenfold view-points of Ahinsa (Non-violence) KU. Varsha Shah Ahiinsa has been one of the central concepts in the philosophy of religion. No religion in the world advocates the philosophy of violence and hatred. Reality is marifold so is ahiinsa. Lord Mahavira developed a philosophy of synthesis and toleration which later came to be: designated as the anekantavada. One component of the doctrine of anekantavada is naya-vada or the doctrine of standpoint. In a some what similar way, taking the help of this doctrine, the diverse forms and modes of ahimsa will be unfolded more fully as we progress from gross (2401) level to subtle (224) level, taking into account the Universality (general) અભેદગ્રાહી દૃષ્ટિ and particular (ભદગ્રાહી દૃષ્ટિકોણ) view-point. This naya accepts Sadhu-acara and sravaka-acara as modes of ahiinsa. It is an irony, that religion which teaches love and peace should become a cause of war and violence. It is a moral duty of religious heads and parents to impart religious knowledge based on scriptures. They should teach children the doctrine of non-violence, truth, non-stealing and nonpossession. (2) Sarigraha - Naya : It established one-ness among diverse attributes of ahiinsa because existance of various જ્ઞાનધારા ૨૯૨ Ca (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #312 -------------------------------------------------------------------------- ________________ forms of Jivas in cosmos is highlighted. It this naya inculcates in us 'Jayana' (2) an attitude of reverance towards all jivas. (sigi સૂત્ર) 1 st staning એગે આયા, એગે દંડે etc are based on this naya. It teaches us 'paraiparograha jivanam' vasudeva kutumbakama.' Vyavahara naya : ભેદગ્રાહી દૃષ્ટિ This naya seggregates different forms of ahiinsa depending upon its urage ahimsa at individual level to ahiinsa at masslevel. Unemployment, poverty, disease, finance, family problems are some of the issues which create struggle and conflicts in life of an individual. Though they are individual's problem they have their effect on society. While analysing the causes of himsa, we find that unbalanced economy, unstable government, unhealthy social environment, overpopulation and religious tension are primary which distords the harmony of the society and Nation. Rjosutra naya considers specific point or period of time, generally present modes of ahiinsa. Rjosutra naya considers neither past nor futor modes only present modes of ahiinsa. In Bikshu nyaya-karnika it is defined as वर्तमानपर्याग्राही ऋजुसूत्र : According to sidhsena diwakar the nature of this naya is more refined in the context of paryayarthika naya, but like Buddhism, it does not completely reject dravyastika-naya, otherwise this stand-point would become Rjusutra-nayabasa. Sabhda Naya This naya rejects indulgence of such activities due to which others are compelled to commit to hiinsa L. Ron Hubbarcl, a science fiction writer in 1952 published his theory 'Scientology: A History of Man'. 2 years later a genius at propaganda established (found) a cult called chorch of scientology in washington became a multinational racket masquerading in the name of religion. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ $1198121 M ૨૯૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ He charged Rs. 1400 (175) for one hour conselling and chareg one lac rupees for his advance courses on elightment and salvation. In this way he harvested millions of dollars by his international. Samablurudha - naya - From spiritual stand point, this naya considers ahiinsa only when there is absence of (2151 247 &H) e.g. the learst of Tirankaras is ahiinamay creation because there is total harmony. The Lion and the deer stay together forgetting their enimity. According to Bisology Bis theory, (Break down of integrated system) the killings of animals ejects pain-waves (ulsi-a201) giving rise to various natural calamities like Earthqueake and EPidemic diseases. Evambhutanaya : Of all the seven fold standpoint, this naya is the purest and subttlest. According to this naya, every action is equivalent to its meaning. This the actions of ahiinsa leads him to Miksa. Reference 1. N.K. Gandhi - Srutjnana prasnotari and tattva Sarigrha 2. Dr. Sadhvi Srutyasa- Naya-Vicar (Ladanon syllabus) 3. Arvind Sharma - Jaina Perspective on the philosophy of Religion 4. Rakesh Raman Jha- Sociology of Peace and Non violence 5. I.L. Horowitg - War and Peace in contemporary social and philosophical theory London Souvenier 1973 6. Chimanlal Galia - Glimpses of Jainism and teachings of Lord Nahavir 7. UNESCO Year-Book on Peace and conflict studies, 1980. 8. Reader's Digest - sept - 1981 જ્ઞાનધારા 68 (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #314 -------------------------------------------------------------------------- ________________ JINA TATVA in Context of Scientific Outlook G. J. Lodaya (Scholor in Jainism & Good Oretor.) First and foremost query that the seeker of Jaina Darshan i.e. Founding of Jainist philosophical base is called Arhat Dharma in earlier times what is it and the world view narrated in the Jain religion especially in light of ancient Jina Tattva? How Jainism considers the institution of God is also not an impertinent point of query. Practically all living Religions of the world are no doubt centered around the insight which is somewhat beyond sensory perception some of them leading to notion of God. It is specially so in case Western faiths. Judaic religions which subscribe to Super power as the 1st principle cause.. As the riddle of life is evidently beyond mortal understanding. They have mostly addressed its question of the existence as a creation and. for such act the turning for a super human effort and such Super Agency is but a convenient choice. Of course Cosmic Order and the Life evoked great interest, curiosity and wondrous inquisity of a thinking man and best brains of the mankind have no doubt been engaged over millenniums to solve the puzzle. Normal experience do show that any thing new is result of creation i.e. some sort of activity to such effect. But any thing so made is, in its turn made from something else already (જ્ઞાનધારા) ૨૯૫ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #315 -------------------------------------------------------------------------- ________________ existing Riddle multiplies. Nothing can be created from noneity. So it requires a master key or a superhuman effort to create or bring into the existence. There is nothing as can emerge from Noneity or nothingness. Complexity is further compounded. So creation also including life force as observed is what and how, is the parable beyond comprehension. Thus generates the idea of Super power which is contemplated to work out an explanation if not escapade for anything not humanly possible, conceivable or understandable. This no doubt is the base on which the thought of the powerful, omnipotent, superlative factor, Grand Supreme Creator is brought to serve as possible solution. However unlike such faiths of West Asia termed as Judaic group of religions consisting of Judaism, Christianity and Islam, philosophic views of the East were more resourceful Historically all Dharma emerged from the Asian main land in general and the belt of bay of Arabia in West Asian and Himalayan terrain till bay of Bengal eastwards. This concept of God as First Principle has quite a different phase altogether when we turn to the East, especially Indian subcontinent. The religions of the Eastern landscape were based on philosophies unlike personified faiths of West The thought of the very existence was the starting point as is to be devalued on the base of Is and is not or SAT & ASAT as are called in Eastern Darshanic paraphernalia. As can be deducted and so derived as a well pruned corollary, the Noneity or Nothingness had no existence at all and as such was thus called ASAT(No-Truth or rather Non-reality). On the other hand Sat as the solid reality the existence of which can in no way be refuted, denied or escaped The concepts are $1198121 ૨૯૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ subject to very strict scrutiny particularly in the light of the Eastern [1*] wisdom as contained in the array of spectrum of Sad Darshan* compendium that has pivotal position and covers the sum and substance of almost all [2] Indian philosophies when taken together. On perusal of the basics of these [2] six systems of Indian Tattvajnana, in-depth studies of core reality is no doubt represented here from different viewpoints. It would be amply evident as we turn to these gems of wisdom that Indian thought foundation has not endorsed viewing Central agency, namely God as the creator in all of these Sad-Darshan (= six systems) in a different context altogether. In fact philosophic zenith reached in Bharat Varsha (-II-> + we open up windows and doors of our viewing then only can we learn to see world infinite as it is - W.Black.) In Bharat Khanda had different viewing in this respectas represented by Sad Darshan [3*] a rextuplicate a cause and effect save and except God. These Sad Darshan (six philosophies of India)* referred in "Sad Darshan Samucchaya" are 1) Samkhya, Yoga 2) Nyaya Veisesika 3) Poorva Uttara Mimamsa 4) Buddhism 5) Jainism & 6) Charvaka. They have not endorsed the concept of the God as a separate entity altogether. Of these six SamkhyaYoga, Buddhism, Jaina, Charvaka have refuted the God as a creator, arbiter, supreme administrator etc, Even in Mimamsa. also both the Poorva & Uttara Mimamsa have no unconditional endorsement. Poorva (Earlier one) totally rejecting and later Uttar Mimamsa being unconcerned about it. Even in the way Nyaya Veisesikas, which has Shaivite linkage these doctrines do not accept as sole arbitrator but accorded acceptance that too not at all tacit and જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ - ૨૯૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ unconditionally. Accordingly it was not as an apex Creator agency God being rejected as such and but only brought in as a nominal administrator maintaining order of the Universe. Hitherto he can merely regulate as per the dictates of Karma Siddhanta, which is only supreme determining destiny of living beings. So the only Darshan conceding to idea of God was offshoot of Uttar Mimamsa though reference therein is not without ambiguity. So God worship was not a matter of mere faith but rather within the philosophic axioms. In Mimamsaka later too Godly Divinity Advaita as developed was subject to many alterations etc. In any case Jainism offered in-captive inclusion of such basic views represented by these six systems vis-à-vis detailed analysis of matter, materials, metaphysics etc. Sad Darshan (Six Systems of Indian philosophies) which represent the sum total of the Indian panorama of Tattvajnana (=basic knowledge) has variety of Dristy (=viewing) perception in this matter right from stark physical materialism to ultra-arch spiritualism... Now the ace exponents of Jainism have denoted that all the six systems are covered by Jain Ontology. The great Seers of past and present authority on vast intricacies of Jaina Tattva Vidya have further exemplified that those all in fact form the part and parcel of totality view presented by Jina Pravacana the core base of Jain philosophy. Thus Jainism serves as an integrated spectrum covering six in-puts of various aspects as essential and integrated components of Jainist Strata. In any case the Anekanta Shailley no doubt describes these different aspects in a much synchronized way so as to absorb all substantial and to enable to reach the reality at its end and beyond all doubts. This surely has been most circumspectively achieved. In fact this જ્ઞાનધારા ૨૯૮) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #318 -------------------------------------------------------------------------- ________________ amalgamating symmetry is the very base foundation to cover aspects of the sextuplicate phases so as to understand, experience and assess life in all its complexities. It can be safely derived with no exaggeration that Jaina philosophy represents the essence subtle Indian thoughts on view of reality in an elaborate and yet quite rational way. In fact historically this exposure of knowledge was widely flourishing in the East more particularly in Indo-Aryan belt of this subcontinent when rest of the world had been grappling in stark darkness. In the East panorama of knowledge varied from grossly Material (physical) to Nonmaterial (Spiritual) level and varied from absolute neo-materialistic Charvaka to total spiritual Advaitins. Every religion has put forth the picture of world view in accordance with their ideology. As seen above in the East religio-philosophic denotations are more of derivations of their own viewpoints especially so, as spearheaded by Jina Siddhanta. It would no doubt make an interesting theme when comparatively viewed with current thought trends as are now prevalent, in light of science motivated exertions. [3*] These Sad Darshan (six philosophies of India)* referred in "Sad Darshan Samucchaya" by Ach HARIBHADRA SURI are 1) Samkhya-Yoga 2)Nyaya-Veisesika 3)Poorva-Uttara Mimamsa 4)Buddhism 5) Jainism & 6) Charvaka. In Preface to "Indian Philosophies" by Dr. J.E. Turner notes Acharyashri's impartiality in this compact volume. Total philosophic views represent fullest aspect of context to which would though including the knowledge of current scientific Studies had been motivated and we have not moved a fraction of a thousandth of inch. On physical plane Indian thoughts starts with Pancha $1198121 ૨૯૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ Mahabhoota five elements namely earth, water, fire, air and sky/space). Charvakins had restricted themselves to strictly what is cognized by sense organs and deducted or proved only and as such to 4 or 5 Elements (with sky left out in 4). Samkhya explains the scheme of cosmos in terms of Prakriti (material things) and Purusa's (souls). Early Western thinkers had also similar view of elements. Water was taken as starting point by Greek philosopher. The advancement was much earlier comparatively in India as Nyayikas explored Anu Dvyanuka & Anu Tryanuka i.e. compounds of two atoms and three atoms also. Jain Sastras (sacred volumes) millenniums ahead had gone further and had aptly explained surmounting facets of Indian ontology with Sad Dravya six substances as the starting base. One of this is Pudgala (matter), above five Mahabhootas being part and parcel of it. Now this Pudgala is divisible and even anu (atom) is only visible when it is formed as Skandha (compound) stack of more than one Anu. As such, it becomes visible to naked eye when compounded otherwise it being beyond normal sensory perception. Now Anu is further divisible and it is in Parmanu (sub-atom) form. Modern science considered Atom as the last unit until early in the 20th century. Thus it was so till around 1910/ 20 that atom was split with findings of its break up too^. As is evident this knowledge descended on Jain families millenniums back and was known to a Jain child in 20th century or rather much earlier. It was only when Einstein succeeded in breaking this barrier and atom bomb emerged. World became aware of it. Quite interestingly Jainism had this very knowledge as the the world view as Pudgala and that too in meticulous details. Paramanu is the micro units of Pudagala (=matter) and part and parcel of જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ $1198121 300 Page #320 -------------------------------------------------------------------------- ________________ formation is in compounds. A particle according to this ancient treasure of intrinsic in formation can run through triloka creating tremors. Now amongst Indian Darshanas it was only Jainism which had knowledge of Anu (Atom) Parmanu (micro sub-atom) etc.* - . As a matter of fact Pudgala, being one of these sextuplicate forms of Dravyas (=substances) which are at the helm of reality. Modern concept of matter is very near to Pudgala. In fact the knowledge of matter as updated lately is all but an advancement towards "Pudgala".which covers all this characteristics ummistakingly.Needless to add that all the information about matter such as Atom,. Subatoms as the base is incomplete in as much as it fails to explain fully as being unable to reveal nature of reality as far as physiology itself is concern.* Word Pudgala contains perfect definition of its nature namely "An object whack is constantly subject to constant Poorana (filling) Galana (dissipa-tion) in effect denoting the continuous play of nature as a sort of flux. under constant change. Similarly Paramanu is Param (=final) + Amu (sub-atom/atomic particle). Incidentally it cannot be seen by normal eye's vision and in not perceptible when in its micro form. As there were no microscopes or sophistic instruments, one is naturally struck by the perfect description of Pudgala(matter) which is now confirmed in science/ This clearly indicates Vidya (Sound Knowledgeability) or Divya Dristi (\=Super/ESP viewing) with Ateendriya Darshana (non-physical vision) In fact power house potentiality is contained in a parmanu. ascribed in ancient Jina Sutras. Comparatively Info available through modern science is quite imperfect and incomplete as well. Such shortcomings is no doubt well acknowledged by ૩૦૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #321 -------------------------------------------------------------------------- ________________ nobellate scientist too.** *“ It was only the Early Jaina thinkers (amongst Eastern philosophies)that give details of Anu Paramanu"Dr Kapra **To study the wondrous working of physical laws we have now to turn to East Tao of Physics -Dr. Fritzoff Kapra * Jain World view with reference to knowledge of current scientific studies * Ruling reality can be approached according to Jain precepts in three steps. 1) S-A-T First and foremost is SAT that is the undeniable truth of Existence. So SAT to the final reality, which can neither be escaped nor avoided. In fact it is the existence itself that includes being, becoming, blooming etc. Sat is factual and so it is selfevidnet, revealing. Asat is nothingness, noneity and hence is non-existence and absolutely non-provable. Meta-physically Sat is Abheda (Indivisible) so to say unified, undivided, unhampered, Absolute. 2) DVAITA : Now this Sat is both manifest and unmanifaniest It is the duality of existence which is seeable and non-seeable through senses or otherwise i.e. by sense organs including its instrumental extension thereto or totally without by them and yet Sat both are as much a part of real factuality. Again there' are Jada(Non-life) and Chetana (Life forms). World view also presents of life with Sasvata and Asasvata(vanishing) scenario. More pressing is the forces of Sasvata (eternality) and Asasvata (Dissipation). Advaita is beyond Dvaita. Dvaita differentiates and hence is susceptible to Bheda, The Route from Bheda(division) to Abheda (Indivisibility) is Bheda Jnana(wisdom/discretion) (3) TRIPADI : Trio of these effectual ties * is called Tripadi (tri- pad virtual reality) as approached in three steps. It covers the entire spectacle Triloka system of cosmos with શાનધારા ૩૦૨ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ things and living beings all over. It is a key to understanding naturally enwrapping in totality. Both the earlier two Pada steps to reality namely Abheda (Absolute) SAT and Bheda Dvaita (Dual Dividsibility).This Tripadi not only enwraps Trikala (present past and future). In fact it has irrefutable validity from eternity of deep drawing past to endless span of futurality. Again we have this authoritative confirmation from no less an authority than the Tirthankara not only the Ace Seer of both the world, manifest and hidden, both within and without but the Master who has subtle style of unequivocal presentation in Avirudha Vani (All pervading dictum. For one who grasps intently nothing then remains. The physical reality is no doubt accepted by science but draws blank beyond. Its vision is restricted to the Nama Roopa (externally visible) nature of the universe within the limited arena of sensual orbit or extension of such human faculty by sophisticated gadgetry. When faced with evidence of the realm of unmanifest world beyond sensory perception through ESP and other sixth sense paraphernalia no course was left but has to confirm such undeniable existence of unknown reality. In any case the existence being beyond any doubt whatsoever the next question that emerges is 'How Come'? The riddle of continuous bio-generation is there to be experienced how does it all start? The logic of Creator is hardly useful as it presents a self-defeating logicality based on consistency. Science had to search for hypothesis at least for such parable and theories of Bing Bang, Evolution, Ameba producing environments all such exertions resulted in fruitless exerts in futile frustration as they proved inconclusive, untenable or leading nowhere. Creation જ્ઞાનધારા 303 જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #323 -------------------------------------------------------------------------- ________________ remained a stumbling block and all possible suggestions incomprehensible as ever It has now to rest with the situation what is, it IS and will remain so in coming times too. This position is very near to the accepted axiom as laid down in Jainist Tatta Vidhana (ontology) that the scheme of things are Anadi (Beginningless) and Anant (Endless) Next probe would stare us how it work in so systematic harmoniuous and perfect manner. In fact here the. Jainology offered route to right solution to such riddle where parable is explained sans any confusion. Thus is the dialectics of Tripadi. Even on salient briefing of Jainism, it is the scientific rationally strikes at once. No wonder Research Scholar Madhu Acharya declared The appraised awe for the scientific excellence with rational approach gifted by JINA ontology is showered from many resourceful research scholars. The distinguished personalities including M. Gandhi had complimented*Jain Dharma as the most logical amongst all the religions of the universe. Even ardent torch bearer Purvacharyas Ach SamantaBhadra, Sidhsena, Vadideva Suri, Haribhadras Suri etc.. have specifically stressed this logic oriented faculty of Jina Darshana. TRIPADI proffers in subtle logical terms, complete revertible elucidation of core basic aspects the mystical ways of Nature. All myths can be instantly dispersed on steadfast understanding and interpretation of troika of triple laws. These are (1) SAT is what is uncreated inexpressible, all pervading irreversibly eternal. The underlying Law being what ever is uncreated it is beyond destruction. (2) Dvaita the duality of SAT is Truth that has twin aspects both objective and subjective. Jada (Non-life Substance) can be subject an analysis. Chetana (Soul the $1198121 ३०४ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ Life force) being fundamentally different is beyond such scope. Bheda Jnana can only enable us to assess dual nature of Sat prevalent. (3) TRIPADI explains whatever that is emerged, generated, originated is invariably subject to destruction. All the beginning invariably has to have an end. Again both emanation and dissipation are on the sound base of stability. These three phased factuality is beyond doubt an inescapable law of nature. It is in thus in a single phrase totality governing the universe is revealed.. Tri-pad base invariably apply jointly and severally too. Sat based thus is Reality-GESTALT ( = perfection par excellence. this German word aptly conveys the harmony that is meticulously well organized). This extremely simplified systematic Sutras explains in 3-steps entangled phenomena covering everything under the sky. In fact all AGAMA's @. Principal Sutras (Canonical Jain texts) are focused on this Tripadi.To abbreviate, Tripadi depicts main focal point that truth is both eternal and ephemeral and has double operative structure of Sasvata (everlasting) and Asasvata (transitory). Latter depicts all transition signifying Change, Tripadi includes all three functionary fundamentals ruling the entire universe.# The latest position in science can be summed up as 'nothing (new) can either be created nor (anything) destroyed (totally extinguished). In'fact it is thus factuality reiterating Tripadi principles only. This is known in latest scientific terms as Law of conservation of mass and energy. Padartha (matter) so also Urja (energy) is linked with life force. Tripadi brings to us the integrated network and reasons for all action, reaction interaction related therewith. Briely it opens a window of apex flow of BODHI (supreme wisdom) before us. The sound interpretation opens the key to parable of virtual ૩૦૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #325 -------------------------------------------------------------------------- ________________ reality and it will fortify to meet any situation any riddle any problem to be addressed at any time. In brief it has A way to key to disentangle any problem under the canopy of 14LOKA RAJA. The TRIPADI deals with Sanatana (permanent) or Sasvata (eternal) shape of existence iter-alia the forces of Sasvata | Asasvata operating simultaneously unceasingly in the world known and unknown. Asasvata represent the forces of change. This knowledge if thoroughly digested may enable to put one on the pathway to Mukti (Salvation) keenly sought by all serious seekers. Secrets of life as disclosed through triple dialectics can be extended as; 4) CHATUSKA PARIMANA (5) PANCHASTIKAYA : (6) SAD DRAVYA (7) Saptabhanghi (8) Astanga Yog-Prasthana (9) Nava Tattva (10) Daslaksana Dharma (11) Ekadas Pratima (12)Laghavachar/Dvadas Vratas(twelve minor vows) (13) Prati-samleena-chara-12+1 Posah (temporary Monkhood/ Recluse) &14) Arohana -Ascent on 14 Gunthana's-Fourteen stages of spiritual advancement. .* 'Sarva Dharma Sambhava'- by MK Gandhi @In AGAMAS about 45 now available (partially all main texts are based on Tripadi which. states “ Uppenei Va" (to emanate) “Vigge Va (to dissipate) Dhuvvei Va (To stabilize) consistently. This list is not exhaustive but do contain fourteen steps indicating stages the spiritual enhancement till finale at fourteenth is reached. Interesting details which are as much reality as life itself are to be skipped as modern science having no clear picture can hardly enlighten.* In any case Spirituality is a fact of life. This is appropriately included by our versatile President A. Kalam* as an essential factor equally needed for the progress of India by 2020. With the note that Step 4 Chatuska Parimana (Four dimensional શાળવારા 30$ જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #326 -------------------------------------------------------------------------- ________________ parameters) above deals with both material and spiritual aspect as a progressive stage from mundane life to spirituality or from relative to absolute truth. may now turn to 5) Panchastikaya -five substances. 6) Sad Dravya's include Panchastikaya (five elements) as contained in preceding step and Kala (time). These six sustains the world. or the Loka (total cosmos). Six Dravya's are; a) Dharma-stikaya (Rule of motion) the factor which helps in the motion. It rather acts as a catalyst. In Science Laws of motion are well known. Such helpful presence is recognized.. b) Adharmsasti-kaya (Law of rest/inertia Newtonian findings of Gravitational force are ready testimony based on this substantiality. c) Akashastikaya (Space) both Loka (Worldly Space) and Aloka (Non-Loka)-the empty space. Immediate application of Tripadi starts with Chatuska (the fourth step) which takes into consideration Kala(Time) Ksetra(space) ; importance of both this is well brought to light after explorations by Einstein d) Jivasti-kaya (sentient beings) Life entity with soul is the sheet anchor of all the activity seen around.. It is the undeniable faculties of spirit, This surpasses or is above all physical rules, understanding or scope which is still a blind spot of scientific probe, it is to bring. some doubts baffling and is now left to the study by psyche and parapsychology. Advances in this field and some recent experiments are found indicates such phenomena are to be looked with fresh insight.) Ajivasti-kaya non-sensient things or Pudgala matter and f) Kala (Time). These six Dravyas are the ruling factuality whose ever prevailing presence is at the route foundation of world affairs. The characteristics of Dravya (basic neutrality) are Guna (Quality) and Paryaya (transformation). Guna is the exclusive qualities of its own which distinguish it from five 309 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Page #327 -------------------------------------------------------------------------- ________________ others. Paryaya is formation which changes from time to time and transforming but never materially affecting Guna (quality). Now on perusing exacting description of Sad Dravyas which is irrefutable one is left at no doubt about the total scientific base of Jainology and any detailed dissertation would enable to its sound affirmation. As one eminent scientist has put it advancement in science merely confirms the Jina Tattva**, The wonder is more profound if we realize that all the above material i.e. physical part is occupying a minimal of the volumes which are principally concerned about purposefulness affecting the spiritual mode of all beings more particularly human specie. Before conclusion the reference to knowledge $$ and its acquisition is more fundamental question remains to be addressed. Here the basic difference is that prevalent scientific studies accept, observation, deduction experiments etc. However all these are well recognized and adopted in Jainology as it takes both subjective and objective or empiricism and realism within its realm. On the contrary science is faced with unavoidable dilemma as its physics is pointing like a needle to magnetic field to wards philosophy and spirituality presenting more and more evidences on ESP Telepathy, Precognition, not excluding Re-birth. etc. Fortunately many Universi-ties world over are now inclined to accord give research status to metaphysics. *Dr. JC Bose has discovered such a phenomena which facilitated the innovation of radio etc.as well as proved that vegetation has life, . ** which is the Guna of Dava of Jina Dravyanuyoga*** (Substance wise studies). * Raja Ramanna the noted Indian scientist approached (જ્ઞાનધારા. 800 (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #328 -------------------------------------------------------------------------- ________________ Jainacharya for explanation of Anekanta and when explained Asti-Nasti as both positive and negative factors existing in the substance simultaneously was amazed to see this scientific truth well expressed.. ** In modern science this phenomena partly deciphered virtual reality is known "Law of conservation of mass and energy. *** Dravyanhuyoga is one of the four divisions of IT $$. Even the paramount prominence of intuition and not the conscious mind is recognized by no less a logician Bertrand Russel. જ્ઞાનધારા BOC ş11922-2 Page #329 -------------------------------------------------------------------------- ________________ GOMMENTRY ON NON-VIOLENCE - Hemang Ajmera (M. Tech. in Aero Space Engg. from IT Mumbai. Currently in U.S.A.) Introduction : Non-violence is a universal principle acknowledged and accepted by all religions and philosophies Non-Violence enjoys a significant place in Jain religion. This is reflected by the fact that Ahimsa is the first vrat. The detailed description of Ahimsa found in Jain literature and aagams can run into several pages, infact several books. It is just not possible to cover every aspect here, therefore only few topics are touched. Existence of non-violence : The question is, does non-violence exist? Can anyone actually do non-violence? But how can one question the existence of non-violencewhen it is the principal vrat? Literally speaking, non-violence is derived from the word violence. "Non-violence" is just a "negation" attached to the word "violence". Same thing applies to its equivalent word in gujarati, i.e. ahimsa. Word "Aimsa" is also derivative of its counter word "Hinsa". One might think, whats the point I am trying to make by playing with words. Actually, non-violence does not exist. It is only the violence that exists. Have anyone ever heard someone doing non-violence. No one can ever do non-violence because, there is nothing to be done જ્ઞાનધારા 890 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #330 -------------------------------------------------------------------------- ________________ to do non-violence. It is only violence that can be done. Thus, it can be said that, non-violence is refraining oneself from violence. Importance for non-violence : Although non-violence does not exist, it is given prime importance in Jain religion. It is because with every act we do, we perform hinsa, and attract more and more karma. To minimize this inflow of karma, we will have to reduce hinsa as much as possible. Thus, by practicing non-violence we can avoid inflow of karma and reduce the cycle for birth and death. Forms of Hinsa : In order to practise non-violence, we will have to avoid hinsa (violence). To avoid hinsa one should know where and how he is doing hinsa and what are the different its forms. Although all religions talks about hinsa. It is only Jain religion which shows the complete indepth classification of hinsa. Hinsa in Jain religion is not only limited to gross violence, but also covers cubtle violence. Jainism considers harm to any living being may it be human, animal, plant or a micro organism as violene. To add to it, there is a unique concept of self violence in Jainism. Everytime we harm someone, or intent to harm someone. We are attracting karma. In our attempt to harm someone, others might or might not get injured depending on his karma, but it is for sure that we will attract karma which will definitely harm us. Thus with every misdeed, we attract karma and get involved into self violence. There are three modes through which we can do hinsa. They are through physical body action, through our words Iધારા ૩૧૧ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #331 -------------------------------------------------------------------------- ________________ and through our thoughts. Bhav and Hinsa : Thoughts and bhav are closest of the soul. So the violence done through thoughts matters the most. We can take two examples, one of Shri Ram and other of Kasai Kaal Shourik. Ravan kidnapped Sita, and it was the moral responsibility of Ram to protect Sita and rescue her from Ravan. On the other hand violence of mass killing had to be performe through war. Ram did not have any interest and pleasure in fighting with Ravan, neighter he had any revengeful tendency nor spite against Ravan Ram lifted his bow for the sake of truth and morality. On the other hand Kasai Kaal Shourik what hanged upside down in the well be the King Shrenik, so that he cannot kill the cattle. But the created images of the cattle in the water and cut them with his hand. Although he did not kill a single animal, but the result was as bad as if the actual animals were killed. Thus bhav being very close to the soul, has maximum affect on the soul. Thus if situation arises, and we may have to get involved in some kind of paap, we should aways keep our bhav pure. Misconception about non-violence : There is common notion that non-violence is the weapon of cowards. But, it is only brave who can dare to follow the path of non-violence. This can be very well illustrated by the incident of Dandi march lead by Mahatma Gandhi. Gandhiji was aware that he will be attacked by the Britishers if he went ahead for the Dandi march to get the salt. But he did not hesitate even once and went ahead with his mission. Because he was the preacher of non-violence a huge mass ૩૧૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #332 -------------------------------------------------------------------------- ________________ accompanied him with courage. Thus it is only brave who can follow the path of non-violence. Fear and insecurity are the prime causes for violence. Conclusion : Lastly it can be said that Ahimsa has got a revolutionary power which can lead to world peace. None other than Jainism gives immense importance to Ahimsa and rightly said "Ahimsa Parmodharma" implies the same. So we should be proud that we are the children of Lord Mahavir, who has blessed us with the jewel of true religion of Ahimsa. We have got the golden chance to reform our lives and head towards ultimate bliss. In the above article, if anything is against "Jinagya", the "Micchami Dukkadam". Trugh is of Kevalis and rest is mine. નવાર ૩૧૩ જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #333 -------------------------------------------------------------------------- ________________ Bhils કાંદા 6 શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેંટર, ઘાટકોપર, મુંબઈ-૮૬. સેિટરની કાયમી યોજનાના દાતાઓ માનવમિત્ર ટ્રસ્ટ, સાયન મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ-મુંબઈ-બરોડા ક્ષી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપર શ્રી મનસુખલાલ અમૃતલાલ સંઘવી પારધામ The Land of Spritual Beauty શાસન અરૂણોદય પૂ. શ્રી નમ્રમુનિજી મ.સા.ની પ્રેરણાથી મુંબઈ-અમદાવાદ હાઈવે શીરસાડ-મહાવીરધામ સામે આકાર લઈ રહેલ છે. પારસધામ ૦ ઉવસગ્ગહરં ધ્યાન સાધનાલય સાધુ સાધ્વીજી માટે બે વૈયાવચ્ચ ઉપાશ્રય. પૂ. તપસમ્રાટ રતિલાલજી મહારાજ ચક્ષુ ચિકિત્સાલય. ભગવાન મહાવીર હોસ્પિટલ આત્મીય અતિથિ ગૃહ સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ અધ્યાત્મ સંશોધન કેન્દ્ર ભોજનશાળા, ગૌશાળા સંપર્ક : ઉવસગ્ગહર સાધના સંઘ (૯૩૨૨૨૫૪૫૪૩) Page #334 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત શ્રી ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપો (0) (રાજકોટ, ગોંડલ, વડોદરા, મુલુંડ, ઘાટકીપર, શ્રાક્રુઝ, વસઈ આદી) શ્રી નવનીતભાઈ દોશી, શ્રી મધુબેન બરવાળિયા, શ્રી અરૂણાબેન કામદાર, શ્રી પરાગભાઈ શાહ-મુંબઈ, શ્રી શૈલેશભાઈ દેસાઈ વડોદરા, શ્રી બર્જીસ દેસાઈ-મુંબઈ - મુંબઈ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય ઉમરગાહરે ભક્તિ ગ્રુપ સેan ધર્મને વેરેલું છે. માત્ર જપ અને તપ એટલું જ લક્ષ્ય ની પણ જ્યાં પણ માનવ્રતા પોકારે છે ત્યાં-ત્યાં ખાતૃપનો એક-એક વ્યક્તિ દોડી જાય. 2. પ્રેરણાસ્તોત્ર ભલે હોય માનવૈતાનાં મસીહા પૂ. ગુરુદેવ પણ એમણે અાપેલી માનવતાની માલનો પ્રકાર, અંધારે અજવાળા કરે છે. આ ગ્રુપ પોત પોતાના પરિસરમાં જરૂરિંયાતવાળા માનવોને અનાજ-દવા અને શાળાની ફી વગેરે તો પૂરા પાડે જ છે. આ ઉપરાંત પણ અનેક ક્ષેત્રોમાં સેવાકાર્યપણા ચાલુ છે. 0 મિયારામ-ઝરણાનાં બાળકોને કેરીની સીઝનમાં કેરી તો ભૂકંપમાં ધરાશાયી યેલાઘરને બાંધવા માટે ભુજમાં મદદ મોકલાવી. 0 પુના અને માટiદમાં કોલેજ અને સ્કૂલની ફી તેમજ પુસ્તકો યુગેરે આપીને કેટલાક તેજથ્વી વિદ્યાર્થીના જીવનમાં સંપતિના અભાવે થનારા અંધારામાં તેજ પુ . 0 વડોદરા-સાંગલી-રાજકોટ-સુરેન્દ્રનગર વગેરે ગામોમાં કેટલાંક કુટુંબોને રોજિંદા વપરાશમાં આવતા અનાજ વગેરેની સહાયતા નિયમિત આપવામાં આવે છે 0 ઔષધિય ક્ષેત્રની મદદનું તો એક મોટું લીસ્ટ બને તેમ છે. પૂ. ગુરુદેવ પાસે પોતાની બિમારીની વિગતો લઈને કોઈં પણ ગૃતિ આવે તો વિના વિલંબે તેની દવા-ઈજે કરાન-મેડિકલ ચેકીંગ વગેરે માટે અમારૂ ગ્રુપ તૈયાર જ હોય. અમદાવાદ, સુરત, નડિયાદ, કાલાવડ, ધારી, વેરાથળ, રાજકોટ, જૂનાગઢ Qગેરે અનેક ગામોમાં આ મદદોપહોંચી છે. 0 આ જ પ્રમાણે મુંગા પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ આ ગ્રુપે સારી એવી સાચતા જીવદયાની સમસ્ત મહાજન સંસ્થાને અને અનેક પાંજરાપોળોને કરેલ છે. 0 Bળી જૈન સંસ્થાઓને ભિન્ન-ભિન્ન પ્રકારે દાનની રાશિ સહર્ષ મોકલી છે. સાધુ-સાધ્વી ભગવૈતની વૈયાવચ્ચ માટે તો આ ભક્તમંડળ સદૈવ ખડે પગે હાજર જ હોય છે. ચિખોદ્રાની આઈ હોસ્પિટલ, ગોંડલનું વણીક ભોજનાલય હોય કે રાજકોટના તપસમ્રાટ તીર્થધામ નવનિર્માણનું કાર્ય - ભક્તિણૂપે દરેક સ્થળે પોતાનાથી બનતી સહાય અવશ્ય કરી છે. તે 0 આ સર્વ સકા હજારો રૂા.ના નહીં પરંતુ લાખો રૂા.નn :851 પહોંચ્યાં છે. અમારી ભાવના અને લાખો રૂા.ના આંકડાને કરોડો સુધી પહોંચાડવાની છે જેમાં બાપ સર્વેનો સાથ સહકૌર જરૂરી છે. | આવો ! આપણો પણ, આ સર્ણ કાર્યોના પ્રેરણાદાતા પૂ. ગુરુદેવની માનવતાની માલમાં દિવેલનાં એક બિન્દુને પૂરી, માલને પ્રજ્વલિત રાખવાના શુભ કાર્યમાં જોડાઈએ. For Privat ww.jainelibrary.org