SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં ઊહાપોહ કરવાની જરૂર છે 6 (સ્વામી આનંદના સાહિત્ય પર પીએચ.ડી. કરેલ છે. ‘પ્રબુદ્ધજીવન' ‘જન્મભૂમિપ્રવાસી' વ.માં અવારનવાર લેખો લખે છે.) ઊહાપોહ' શબ્દનો અર્થ ખબર છે? મેં ઘણા વખત સુધી એનો અનર્થ જ કર્યો હતો. કારણ કે મેં વર્તમાનપત્રમાં વાંચ્યું હતું કે, ‘સંસદમાં ઘણો ઊહાપોહ થયો. સ્પીકરે સાંસદોને શાંત રહેવા ઘણી વિનંતી કરી. સાંસદો ન જ માન્યા ત્યારે સ્પીકરે સંસદની કાર્યવાહી સ્થગિત કરી.' આ વાંચીને મારા મનમાં ઊહાપોહનો ઘોંઘાટ, ધમાલ, તોફાન એવો અર્થ દૃઢ થઈ ગયો. આજે પ્રવચન, વ્યાખ્યાન, સંભાષણ થાય છે. પ્રશ્નોત્તરી નથી થતી. ગોષ્ઠિ કરવાની જરૂર છે. સ્વામીએ અનેક માર્મિક પ્રશ્નો પૂછ્યા હતા. જે આગમ ગ્રંથમાં એ પ્રશ્નોત્તરી વાંચવા મળે છે. - એટલે હવે હું કહી શકું જૈન ધર્મમાં ઘોંઘાટ, રાડારાડ નહિ પણ, ઊહાપોહ એટલે ચર્ચા, વાદવિવાદ, પ્રશ્નોત્તર, વિશેષ અર્થ જોઈએ તો ઊહનો અર્થ છે તર્ક, કલ્પના, પરીક્ષણ અને અપોહનો અર્થ છે શંકા દૂર કરવી. તર્કનો ઉકેલ લાવવો. ધર્મ સંબંધી પ્રશ્નોત્તર કરવાની, શંકા દૂર કરવાની, જ્ઞાનમાં અવગાહનની જરૂર છે. સત્ય પામવાની તાલાવેલી તે ઊહાપોહ છે. ડૉ. ગુલાબ દેઢિયા જ્ઞાનધારા Jain Education International શાસ્ત્રગ્રંથોમાં અગાધ જ્ઞાન છે. પરંતુ સમસ્યા તો માણસને વર્તમાન સમયની હોય છે આજે મારે શું કરવું? શું કરીશ તો પાપમાં પડીશ? મારાથી આ સલાહ આપી શકાય કે ન આપી શકાય? તે જ્ઞાનીજન સાથેની ૪૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ For Private & Personal Use Only ચર્ચાઓ ઓછી થાય છે. મહાવીર પ્રભુને ગૌતમ ‘ભગવતી સૂત્ર' નામના www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy