SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અનિદ્રા, અતિ-જાગરણ રોગનું કારણ બને છે. બે પ્રહરની ઊંઘનું વિધાન છે. રાત્રિના પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં જાગતાં રહેવું જોઈએ અને દ્વિતીય તથા તૃતીય પ્રહરમાં નિદ્રાધીન થવું જોઈએ. છ કલાકની નિદ્રા પૂરતી છે. (૨) આસન (કાયક્લેશ) : શરીરના ચૈતન્ય-કેન્દ્રોને જાગૃત કરવા આસનો ખૂબ મહત્ત્વનાં છે. આનાથી પાચનશક્તિ સતેજ થાય છે. સ્નાયુઓ લચીલા બને છે. મેરૂદંડ લચીલું બને છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત રહે છે. રક્તસંચાર સંતુલિત રહે છે. સ્થાનાંગ, બૃહતકલ્યભાષ્ય, ઉત્તરાધ્યયન, મૂલારાધના, યોગશાસ્ત્ર આદિમાં આસનનું વિસ્તૃત વર્ણન છે. આમાં સમ્યક વિવેક અને વિશ્લેષણ કરી વયં નક્કી કરવું કે કયું આસન જરૂરી છે. મૂળ ઉદ્દેશ છે નિર્જરા અથવા આત્માનું શોધન. આસનસિદ્ધિ પછી પ્રાણાયામ કરવો જોઈએ. શ્વાસ અને પ્રવાસની સ્વાભાવિક ગતિનો રોધ કરીને વિશિષ્ટ રીતે ચલાવીએ અને આમ પ્રાણનો વિશિષ્ટ સંચય કરીએ તે પ્રાણાયામ કહેવાય છે. પ્રાણાયામ દ્વારા પાંચ વાયુનો જય કરવાનો છે. નામ મૂળ સ્થાન વર્ણ ક્રિયા અન્ય સ્થાન (i) પ્રાણવાયુ નાસિકાનો લીલો રેચક-પૂરક-કૂભક આનું સ્થાન હૃદય, નાભિ અને અગ્ર ભાગ પગના અંગૂઠા સુધી પ્રસરેલો છે. (i) અપાનવાયુ કંઠની પાછળ કાળો રેચક-પૂરક પીઠ, ગુદા, પગની પાની નાડી (i) સમાન વાયુહૃદય (iv) ઉદાન વાયુ તાળવું, ભૂકુટિનો મધ્ય ભાગ ધોળો રેચક-પૂરક-ભક નાભિ અને સર્વ સાંધાઓ હૃદય, કંઠ લાલ પૂરક-કૂંભક-રેચક શાનધારા ૧૨૦) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy