SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (v) વ્યાન વાયુ સર્વ ભાગોમાં ઈન્દ્ર ધનુષ્ય (સર્વરંગ) વાયુ જયના ફાયદા : પ્રાણાવાયુ : જઠરાગ્નિ પ્રબળ થાય, દીર્ઘશ્વાસ ચાલે, દમ ન ચડે, શરીર હલકું થાય. સમાન અને અપાનવાયુ : ગડ, ગૂંબડ અને ઘા રૂઝાઈ જાય, ભાંગેલું હાડકું સંધાઈ જાય, ઉદરની અગ્નિ પ્રદિપ્ત થાય, મળ-મૂત્રાદિ થોડાં થાય, રોગોનો નાશ થાય. મરણ અવસરે દશમે દ્વારથી પ્રાણ ત્યાગ થાય, પાણી તથા કાદવથી શરીરને બાધા ન થાય. વ્યાન વાયુ : ટાઢ અને તાપની અસર થતી નથી. શરીરનું તેજ વધે અને નિરોગતાની પ્રાપ્તિ થાય. (૪) વાણીનો સંયમ કરવો : વાણીના અસંયમથી પણ રોગ પેદા થાય છે. જીવનશક્તિ અધિક ખર્ચ થાય છે. મૌન રાખવાથી ઊર્જા વધે છે. (૫) ઇન્દ્રિયોનો સમ્યક્ ઉપયોગ ન અતિયોગ ન અયોગ. આનાથી ઇન્દ્રિયો સ્વસ્થ રહે છે. આમ, વિહાર દ્વારા આચાર (behaviour patteru or) આચરણ પર અસર થાય છે. અને આચારશુદ્ધિ થાય છે. ૨. મનોવિજ્ઞાન : જૈનદર્શનમાં મન અને શરીરના સંબંધની વાત કહી છે જેને વર્તમાનયુગમાં ‘સાયકોસોમેટિક (મનોકાયિક) રોગ' તરીકે ઓળખે છે. આધિ - માનસિક રોગ, મનોવિકાર જ્ઞાનધારા કૂંભક પૂરક-રેચક-કુંભક - Jain Education International ૧૨૧ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy