SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના ૪. પ્રચાર-પસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો (બી.એ. સમાજશાસ્ત્ર, એમ.એ. સમાજશાસ્ત્ર તથા એમ.એ. અર્થશાસ્ત્ર સાથે કરેલ છે. જૈનસ્તોત્ર સાહિત્ય અને ભક્તામર સ્તોત્ર વિષય ઉપર મુંબઈ યુનિ. એ પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરેલ છે. ૧૩ વર્ષથી એકયુપ્રેશરની પ્રેક્ટીસ, મેગ્નેટ થેરાપી, નેચરોપથી, મસાજ થેરાપી, હાર્ટ થેરેપી વગેરેનો અભ્યાસ. દેશ વિદેશમાં અનેકને શિબિરો યોજી લાભ આપ્યો છે. વિદેશમાં અનેક સ્થળે લેક્ચર માટે નિમંત્રણ મળે છે.) જ્ઞાનધારા યુવાનોને ધર્મ તરફ વાળવા એ કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી. તે કાર્ય સામૂહિક રીતે થાય તો ઘણો વિશાળ વર્ગ ધર્મ તરફ પ્રેરાશે. દરેકે દરેક સંઘ આવું કાર્ય ઉપાડી લે કે જેથી યુવાનોને ધાર્મિક શિક્ષણ, સંસ્કાર, જ્ઞાનની પ્રાપ્તિ થાય તો વિશાળ ફલક પર કાર્ય થઈ શકે. ધાર્મિક શિક્ષણ સંઘ જેવી સંસ્થાઓ દ્વારા જે જ્ઞાન અને સંસ્કાર મળે છે તે દ્વારા ભૌતિકવાદ રૂપી મૃગજળની પાછળ જે દોડ છે તેના ઉપર બ્રેક લાગશે. અને તે આજના યુગમાં અતિ આવશ્યક છે. ભૌતિકવાદ તરફ જતાં અટકાવનારી ધાર્મિક સંસ્કાર રૂપી બ્રેકની તાતી જરૂર છે. શ્રદ્ધા, સત્ય, સંયમ ને સમર્પણની ભાવના જાગૃત થાય. ધાર્મિક શિક્ષણ અને સંસ્કારોની પ્રાપ્તિ થાય ત્યારે ઊંચનીચના ભેદભાવો દૂર થાય અને ત્યારે પ્રેમ, લાગણી અને મૈત્રીનું પવિત્ર Jain Education International — ૩૪ ડૉ. રેખાબેન વોરા For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy