SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ રિટ બની i છે , , Es in , , TRUE , - ' , માનવજાત પૃથ્વી ઉપર ટકી રહે તે માટે ભગવાન મહાવીરે બતાવેલ પૃથ્વી ઉપરનાં કલ્યાણ છે. રાજ્યની સ્થાપના માટે સાત આધારસ્તંભો ' જ હો, કે ‘ સ.. + " . - પ : '', શ. S". – શશીકાન્ત મહેતા (નવકાર મહામંત્રના ઉપાસક અને આરાધક છે. દેશ-વિદેશમાં નવકાર ભાવયાત્રા અને પ્રવચનો યોજાય છે.) ૧) જીવજાતિ એક જ છે (એગે આયા) ૨) ધર્મ એક જ છે – સર્વ જીવજાતિ પ્રત્યે પ્રેમથી જ જીવવું. ૩) આશા એક જ છે ઃ સત્યના આચરણની ૪) કાયદો એક જ છે ઃ કર્મના સિદ્ધાંતનો ૫) સર્વજીવરાશિનું ઘર એક જ છે : પૃથ્વી ૬) ભાષા સ્યાદ્વાદ અનેકાંતલક્ષી હોઈ શકે. ૭) પૃથ્વી ઉપર સામ્રાજ્ય, માત્ર એક વિશુદ્ધ ચૈતન્યનું જ છે. સત્યને કોઈ યુગ સાથે કે સમાજ સાથે જીવવા માટે બાંધછોડની જરૂરત નથી. જેટલી સંસ્કૃતિઓએ આ સત્ય સાથે બાંધછોડ કરી છે તે કાલગ્રસ્ત થઈ છે. મહાવીરનું તત્ત્વજ્ઞાન સ્વયંપ્રતિષ્ઠિત છે. કાળજયી છે. ૨૧મી સદીમાં આ તત્ત્વજ્ઞાન આધારિત ૭ મહત્ત્વના કાર્યદિશા સૂચવતાં આધાર સ્થંભો, અહીં માત્ર ઉલ્લેખ કરી જણાવ્યા છે, જે દરેક ઉપર વિશદ્ ચર્ચા આવકાર્ય છે. ૧) પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રાણીજગતની સુરક્ષા : પ્રકૃતિ એ જીવરાશિ છે. આ જીવરાશિ મૂંગી છે તેથી તેની હિંસા જ્ઞાનધારા ૧૯૮) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy