SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ HT AT *.BEL| સ્વેચ્છાએ સ્વીકારેલો મર્યાદાનો મહોત્સવ , રશ્મિભાઈ ઝવેરી (પ્રેક્ષાધ્યાની, જૈનદર્શનના અભ્યાસુ વિદ્વાન, જન્મભૂમિ, જૈન જગત', “જીવદયા', ભારત જેના મહામંડળના જૈનજગતના ગુજરાતી વિભાગના સંપાદક છે, તેરાપંત યુવક સભા સહિત જૈનોની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ૬૮ વર્ષની ઉંમરે ખૂબ જ ખંતથી જૈનધર્મના વિષય પર પીએચ.ડી. કરી રહ્યા છે.). ૧. અનોખો ઉત્સવ દુનિયામાં અનેક જાતના ઉત્સવો ઉજવવામાં આવે છે. પણ એમાં એક અનેરો ઉત્સવ છે - “મર્યાદા મહોત્સવ!' આ આત્મસમર્પણનું અનોખું પર્વ છે જે પ્રત્યેક વર્ષ મહાસુદ સાતમના દિવસે ઉજવાય છે. આ દિવસે શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘના આચાર્ય (હાલ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી)ને નેતૃત્વ હેઠળ સાધુ - સાધ્વી, સમણ - સમણીઓ, શ્રાવક – શ્રાવિકાઓ એકત્ર થઈ સંઘની મર્યાદાઓનું (Rules and Regulations) પુનરુચ્ચારણ કરી સંઘનો પાયો અધિક મજબૂત કરે છે. તેરાપંથ સંઘના આદ્ય સ્થાપક પ્રથમ આચાર્યશ્રી ભિક્ષુસ્વામીની પહેલેથી જ ઈચ્છા હતી કે સંઘમાં સંયમની વિશુદ્ધિ રહે, શિષ્યાદિક પરનું મહત્વ ન રહે, બધાં જ અનુશાસન અને ન્યાય માર્ગ પર ચાલતા રહે. આ માટે એમણે જે નિયમો બનાવ્યા એને “મર્યાદા'નું રૂપ આપ્યું અને આના ઉપરથી તેરાપંથ સંઘનું સંવિધાન (Constitution) અસ્તિત્વમાં આવ્યું. આ માટે આચાર્ય ભિક્ષુસ્વામીએ કેટલાક લેખો લખ્યા જેને “લિખિત' (Document) કહેવામાં શાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy