SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક તથ્ય ના કોરા || E - DRY 'ક – પ્રવીણભાઈ શાહ, (અમદાવાદ સ્થિત જૈનધર્મના વિદ્વાન અભ્યાસુ, અનેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દેશવિદેશમાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપે છે અને જૈન ધર્મના વિવિધ વિષયો ઉપર લેખો લખે છે.) ખરેખર તો છેલ્લા સૈકામાં વિજ્ઞાને જે હરણફાળ ભરીને અનેક ક્ષેત્રોમાં આવિષ્કારો કર્યા છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તબીબી ક્ષેત્રે તથા ભૂગોળ-બગોળ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. અવકાશી ગ્રહોના સંશોધનો કર્યા છે તેનાથી તો આધ્યાત્મિક ઋષિમુનિઓએ પ્રગટ કરેલાં રહસ્યોની તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સિદ્ધ થયેલી છે. શ્રુત સાગર જેવા જેન દર્શનના તત્ત્વજ્ઞાનના વિષયોમાં પુનર્જન્મ, જાતિ સ્મરણશાન, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, કર્મવાદ, આત્માની સ્વતંત્રતા, આત્મા અને શરીરનો ભેદ, પદાર્થ વિજ્ઞાનમાં અણુ - પરમાણુ - વર્ગણાઓની ચર્ચા, કાર્પણ વર્ગણાનું સ્વરૂપ, વિશ્વનું ચૌદ રાજલોક સંબંધીનું સ્વરૂપ, દેવલોકનું વરૂપ, ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થયેલા જીવોના આયુષ્ય, કાળનું વરૂપ, ગણિતની સંખ્યાઓ અને શૂન્ય સંખ્યાનું રવરૂપ, જૈન ભૂગોળના નકશાનું વર્ણન વગેરે અનેક બાબતોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ જે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તે જાણી આનંદ અને આશ્ચર્ય થાય છે અને સર્વશનાં વચનોમાં આપણી શ્રદ્ધા મજબૂત બનાવે છે. આપ સમજી શકો છો કે આ બધા વિષયનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપણા નિબંધની મર્યાદામાં રજૂ કરવું અશક્ય છે પણ જૈન આગમ ગ્રંથોમાં સંશોધન કરતા ખાત્રીપૂર્વક કહી શકાય શાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy