SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી વિજ્ઞાન અને ધર્મની તુલના દ્વારા ધર્મ પ્રત્યેની ઉપેક્ષા દૂર થાય. વૈજ્ઞાનિક રીતે સમજ આપતું સાહિત્ય પ્રગટ થાય તો યુવાનોાં જીવન સાચી દિશામાં ગતિ કરી શકશે. કાયોત્સર્ગ એ ધ્યાનની સર્વોત્તમ વિધિ છે. આવશ્યક ક્રિયા એ પણ યોગનો જ એક પ્રકાર છે. આ બધું આધુનિક રીતે સમજાવવું જોઇએ. પરંપરાગત વ્યાખ્યાનને બદલે ચાતુર્માસમાં આવા જ્ઞાનનો વિસ્તાર વધુ થાય તે ઇચ્છનીય છે. ટૂંકમાં આજના યુવાનોને વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને વ્યવહાર એમ ત્રિવિધ રીતે જ્ઞાન આપવામાં આવે તો ધર્માભિમુખ થાય. સંદર્ભ સૂચિ ૧) વિજ્ઞાન અને ધર્મ ૨) ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો ૩) પૂછતા નર પંડિતા ૪) ગૌતમ પૃચ્છા ૫) કલ્યાણ પ્રવચન ધારા જિનાજ્ઞા સામયિકો પ્રશ્નોત્તર વિભાગ ૬) કર્મ તણી ગતિ ભારી ૭) જૈનધર્મનાં વૈજ્ઞાનિક રહસ્યો જ્ઞાનધારા Jain Education International 7754 મુનિ અમરેન્દ્ર વિજય મુનિ દિવ્યકીર્તિ અને પુણ્ય સા. -કીર્તિ વિજયજી મ ડૉ. કવિન શાહ સંપા. નિરંજન વિજયજી ૮૧ - પ.પૂ.પં. અરૂણવિજયજી પં. શ્રી નંદીઘોષવિજયજી For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy