Page #1
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય ગુણ પર્યાયનોરાસ
- મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.
ટ્રવ્યાનુયોગપરામર્શ - પંન્યાસ યશોવિજય
Page #2
--------------------------------------------------------------------------
________________
'વિના દ્રવ્યાનુયોગ વિચાર,
ચરણ-કરણનો નહીં કો સાર!! (રાસ ઃ ૧/૨) | દ્રવ્ય અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો કોઈ સાર નહીં. (સ્વોપન્ન બો)
છ દ્રવ્યોનું અને તેમાં ય શુદ્ધઆત્મદ્રવ્યનું મનન, 'શાસ્ત્રદૃષ્ટિથી દર્શન = દ્રવ્યાનુયોગવિચાર... સંયમજીવનની પ્રતિક્રમણથી માંડી પ્રતિલેખન સુધીની 'તમામ ક્રિયાઓને સાર્થક કરતું સંપૂર્ણ પરિબળ એટલે જ દ્રવ્યાનુયોગવિચાર!...
Page #3
--------------------------------------------------------------------------
________________
શુદ્ધાત્મદ્રવ્ય
ધર્માસ્તિકાયા
અધર્મારિdડાયા
આકાશાસ્તિકાયા
| પૃષ્ણલારિસંડાથી
કાળ
Page #4
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજય સકલ સંઘ હિતચિંતક આચાર્યદેવેશ શ્રીમદ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા
समपराम त्वदीयं तुभ्यं समर्पयामि
SENALSFER
wala-day
ट्रेश्वर पायवा सस
युवसत्पथदेष्टारम् ज्ञानभूत्या प्रभास्वरम्।
भुवनभानुसूरीशम्, भीमे भावाद्भजे भवे||२||
दत्य पर्यावनी शस
Page #5
--------------------------------------------------------------------------
________________
{
.
:
*:
:
તે પરિપૂર્ણ પરિબળ
પરમને પામવાનું પોર,
"c
"
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
Page #6
--------------------------------------------------------------------------
________________
વિકલ્પો અને વિભાવોથી બનાવે ઉડ્ડાસ શુદ્ધ આત્મદ્રવ્યનો રાવે પ્રતિભાસ જે રાવે નિવાસ
અનંદઘનસ્વરૂપમાં એવો છે આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વધાર્યે વ્યર્થ વાતો ને વિથાઓનો વ્યાસ માટે જ વેઠ્યો કનો અનહદ ત્રામ હવે પ્રગટી છે વમવદની વાવન વ્યાસ તેથી જ વાંચવો છે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રસ.
Page #7
--------------------------------------------------------------------------
________________
| શ્રીઆદિનાથાય નમઃ || ।। णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।।
પંન્યાસ યશોવિજય રચિત દ્રવ્યાનુયોગપરામર્શ-દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા-કર્ણિકાસુવાસથી વિભૂષિત મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. દ્વારા વિરચિત
સ્વોપજ્ઞટબાર્થ યુક્ત
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
GISTER
• દિવ્યાશિષ ૦ પરમ પૂજ્ય ન્યાયવિશારદ સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
• શુભાશિષ • પરમ પૂજ્ય સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા • દ્રવ્યાનુયોગપરામર્શાદિકાર + ગુર્જરવિવેચનકાર + સંપાદક • પરમ પૂજ્ય પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્યાણ પંન્યાસ યશોવિજય
[વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ
પ્રકાશક શ્રેયસ્કર શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ઈર્લાબ્રીજ, ૧૦૬, એસ.વી.રોડ, વિલેપાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦OO૫૬. ફોન : (૦૨૨) ૨૬૭૧૯૩૫૭
Page #8
--------------------------------------------------------------------------
________________
* ગ્રન્થનું નામ
: દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ * મૂળાકાર + સ્વોપજ્ઞ ટબાકાર : મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. * દ્રવ્યાનુયોગપરામર્શ : નવનિર્મિત સંસ્કૃત પદ્યો * દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા : સ્વોપજ્ઞ ટબાર્થ અનુસારી વિસ્તૃત સંસ્કૃતવ્યાખ્યા * દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ | કર્ણિકાસુવાસ : ગુર્જર વિવેચન * સંશોધક : પ.પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા. આદિ
* આવૃત્તિ : પ્રથમ
* કુલ ભાગ : સાત
* મૂલ્ય : સંપૂર્ણ સેટના ૨.૫000/
એક પ્રકાશન વર્ષ : વિ.સં. ૨૦૬૯ ૦ વી.સં. ૨૫૩૯ • ઈ.સ. ૨૦૧૩ *
* © સર્વ હક્ક શ્રમણ પ્રધાન જૈન સંઘને આધીન છે * જ પ્રાપ્તિ સ્થાન : (૧) પ્રકાશક
(૨) શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ
૩૯ કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦.
જિ.અમદાવાદ.ફોન : ૦૨૭૧૪-૨૨૫૪૮૨ (૩) શ્રી સતીષભાઈ બી. શાહ
૫, મૌલિક ફલેટ્સ, ઓપેરા ફલેટ્સની સામે, સુખીપુરા,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૬. મો. : ૯૮૨૫૪૧૨૪૦૨ (૪) ડૉ. હેમન્તભાઈ પરીખ
૨૧, તેજપાલ સોસાયટી, ફતેહનગર બસ સ્ટેન્ડ પાસે,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. મો. : ૯૪૨૭૮૦૩૨૬૫ (૫) શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી
૫૦૨, સંસ્કૃતિ કોપ્લેક્ષ, અતિથિ ચોકની પાસે, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫. મો.૯૮૨૫૧૬૮૮૩૪
મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : (૦૭૯) ૨૫૪૬૦૨૯૫, મો.૯૯૦૯૪૨૪૮૬૦ ક
Page #9
--------------------------------------------------------------------------
________________
ક્યાં શું નિહાળશો ?
* Introduction ...
••• ... 7-9.
...... 10
* * * ,,, TU
of Preface ......
પ્રકાશકીય નિવેદન - શ્રુત અનુમોદના ............ જ ભાવાંજલિ * અંતરના આશીર્વચન : પૂ.ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. ........ અણમોલ આશિષ : પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. .... હૃદયોગાર : પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મ.સા. ... * પ્રસ્તાવના :
પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. ... ...16-20 જ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા–સુવાસકારની હૃદયોર્મિ.
......21-95 ક સંપૂર્ણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં વિવેચિત પદાર્થોની વિસ્તૃત સૂચિ....... 96-162 જ પ્રથમ ભાગની વિષયમાર્ગદર્શિકા ...
163-171 જ ઢાળ-૧ ................
•.. ?-૮૬
* , , , , 15
જ ઢાળ-૨ ...
८७-२४२
Page #10
--------------------------------------------------------------------------
________________
INTRODUCTION
Name
Author
Original Text
: DRAVYA-GUNA
PARYAYANO RĀSA
Language OLD GUJARATI
MAHOPĀDHYAYA ŠRĪ YAŠOVIJAYJĪ MAHOPADHYAYA ŠRĪ YAŠOVIJAYJĪ
Brief Summary : DRAVYA-GUNA
PARYAYARĀSANO ТАВО
OLD GUJARATI
New Text
SANSKRIT
: DRAVYĀNUYOGAPARĀMARŠA
SANSKRIT
New Extended : DRAVYĀNUYOGACommentary PARĀMARŠA
KARNIKĀ
-
PANYASA ŠRĪ YAŠOVIJAYJĪ
GUJARATI
Gujarati Exposition
: DRAVYANUYOGAPARĀMARŠAKARNIKĀ-SUVĀSA
Price
:
5000/- (Whole set)
Published By
: ANDHERI GUJARATI JAIN SANGH
56, Irla Bridge, S.V. Road, Andheri (West), Mumbai-400056, India.
Available At
(1) Publishers
(2) DIVYA DARSANA TRUST
39, Kalikund Society, Dholka-387810, Dist. Ahmedabad, Gujarat State, India.
This edited book has been printed in seven volumes with fresh edition of the original text and a fresh exposition.
Page #11
--------------------------------------------------------------------------
________________
PREFACE
Jainism has bestowed three invaluable gifts upon mankind: (A) The concept of Non-violence, (B) The theory of Karma, (C) The concept of 'Anekantvad'.
Today, the world is outraged by anarchy, threatened by nuclear weapons, oppressed by mutual enemity and is running after materialistic pleasures. In order to establish peace, mutual understanding & humanity towards each other the principals mentioned above are the ultimate alternatives.
Among these "Anekantvad" is the most significant. The significance of "Anekantvad" lies in the flexible and impartial evaluation of any object, any thought or any person from various angles. 'Dravya-Guna-Paryayano-Rasa' is the unique work which lucidly exposes the various aspects & evaluations of "Anekantvad".
A Glimpse of 'Dravya-Guna-Paryayano Rasa'
About 350 years ago, the text was originally composed by the reverend Mahopadhyaya Sri Yasovijayji in old Gujarati language.
The text deals with Dravyanuyoga (logical study of ultimate substances) and includes matter accepted by both sects of Jainism (the Swetambara & the Digambara) with a logical explanation on the subject, creative presentation, credible foundation & occasionally brief criticism too. The work is mainly an exposition of the path to salvation through the assistance of 'Agam' = Jain scriptures, 'Tarka' = hypothetical thinking, 'Naya' judgement from specific standpoint, 'Nikshepa' = linguistic analysis of a word & 'Pramana' =
=
means of knowledge.
The characteristics & diversities of Dravya [= substance], Guna [= characteristics] & Paryaya [= state of substance], accepted by both sects of Jainism are extensively expressed and it offers the thought and the process that honours different 'Nayas' (= viewpoints), as well as reviews & investigates the opinion of Digambara monk named Devasena.
The original text is divided in 17 chapters, consisting a total of 284 verses. Reverend Mahopadhyayji himself has composed a brief commentary upon it called 'Tabo' [= stabaka] in old Gujarati language, which explains the meaning & gist of each verse. Reverend Mahopadhyayji has dexterously highlighted the extremely complex subjects related to 'Dravyanuyoga' in a comprehensible manner.
A Glimpse of 'Dravyanuyoga Paramarsa'
A modern text named Dravyanuyoga Paramarsa has been created in Sanskrit
Page #12
--------------------------------------------------------------------------
________________
8
PREFACE
language by Panyasa Yasovijayji on the basis of 'Dravya-Guna-Paryayano Rasa'. Following the 'Rasa' and the Stabak (Tabo) - an extensive Sanskrit commentary called 'Dravyanuyoga-Paramarsa-Karnika' has been composed. The value of the book is highly enhanced on account of vivid exposition of each subject by quoting references related to 'Dravya, Guna & Paryaya', not only from Jain books of Swetambara & Digambara sects, but also from the various sects of numerous philosophical schools like Nyaya, Vaiseṣika, Samkhya, Buddhist, Vedanta, Mimamsa etc. in the sanskrit commentary. Furthermore, cogent criticism of highly inconsistent treatment of many subjects by the Digambara sect and other philosophical schools has been offered. The work is enriched by 3700 references from 785 texts.
The book has become lively and absorbing on account of setting forth at the end of the commentary of each verse, a spiritual message worthy of emulation in life. This spiritual guidance functions as a bridge for transcending one from Jñana yoga (= state of knowledge) to Bhavana yoga (= state of sensational realisation of knowledge leading to emulation of the same).
Under the section labeled "Dravyanuyoga-Paramarsa-Karnika-Suvasa" a word to word transalation and clarification of the complete sanskrit commentary has been written in Gujarati. It is helpful for those who are unfamiliar with Sanskrit, but have deep desire in Dravyanuyoga. Even one prominent in Sanskrit gets further clarification of the subject.
Reverend Mahopadhyaya Yasovijayji -
The Author of 'Dravya-Guna-Paryayano Rasa'
350 years ago in the state of Gujarat, in a small village called Kanoda, a boy named 'Jaswant' was born. At the age of eight, he accepted Jaina Diksa (= initiation of monkhood) by the Jain Monk Sri Nayavijayji. He was named Muni Yasovijaya. To attain higher knowledge, such as the study of six philosophical systems, Naya, Pramana etc, Muni Yasovijaya went to Kasi (Varanasi) with his guru. He was so highly intelligent that while studying he defeated a debator (vadi) from the south. Hence, he was given the title 'Nya ya Visarada' by the schools of Kasi and through Muni Yasovijaya's presence Jainism acquired eminence all around.
He composed hundreds of highly scholared texts on several subjects such as Drayanuyoga, logic, spiritualism, right conduct, devotion etc. On the basis of his erudition, virtues and worthiness, he was bestowed upon the title of
Page #13
--------------------------------------------------------------------------
________________
PREFACE
Mahopadhyaya'. 'Dravya-Guna-Paryayano Rasa' is indeed one of his most precious work from his best composed ones on the subject of 'Dravyanuyoga'. It was composed around 1655 A.D.
We owe our gratitude to the highly intellectual 'Reverend Mahopadhyayji indeed !
Reverend 'Panyāsa Sri Yašovijayjí -
The Author of 'Dravyanuyoga-Paramarsa'. Inspired by the preachings of Acarya Sri Bhuvanabhanusurīšvarji, a young boy named 'Naresa', at the age of eighteen, resident of Veravala city (Gujarat) accepted the Jain Diksa in 1983 A.D.
He became the disciple of Reverend Panyasa Višvakalyanavijayji, who himself was the disicple of Acarya Sri Bhuvanabhanusurišvarji. He was given the name 'Yašovijaya'. After Dikšā, he deeply studied the Jain Agamas, six philosophical systems headed by Nyaya, buddhist scriptures called the 'Tripitakas', Veda, Upnišad, Gīta etc.
While practicing self-control and spiritual discipline, he tries to bring the lives of many people on the right path by his religious discourses. He also carries out various activities that would propogate the religious order (Sasana). At the same time, by composing many new Sanskrit commentaries on the works of Reverend Mahopadhyayji, through his subtle logical power, meditative thinking and perception of scriptures, he has helped to popularise many intricate ideas expressed in the writings of Mahopadhyayji.
Until now, about 50 books written by him, are available in Sanskrit, Gujarati, Hindi & English. Considering his worthiness, treasure of qualities, erudition etc. he was first given the rank of 'Gani', and in 2010 A.D. he was bestowed on the rank of 'Panyasa'. We are extremely happy while publishing this voluminous text composed by his Reverend self, and we are extremely thankful to him.
- Šri Andheri Gujarati Jain Sangh,
Irla, Mumbai.
Page #14
--------------------------------------------------------------------------
________________
10
| ઈર્લામંડન શ્રીઆદિનાથાય નમઃ |
પ્રકાશકીય નિવેદન મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વિરચિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ તથા તે ઉપર વિદ્વદ્વર્ય પંન્યાસ શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા વિરચિત વિસ્તૃત નૂતન રચના વગેરેને ૭ ભાગમાં પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણોમાં સમર્પિત કરતા અનહદ આનંદ અનુભવીએ છીએ. આ નવલા ગ્રંથના પ્રકાશનનો લાભ અમારા શ્રીસંઘને પ્રાપ્ત થયાનો અમોને અનેરો આનંદ છે.
ભગવાનના વચનો સાંભળવા, તેના ઉપર ગહન વિચાર કરવો, નિરંતર વાગોળવા, સતત ઘૂંટવા જેથી આત્મા તરૂપ બની જાય તે શુભ પ્રવૃત્તિ છે. અર્થાત્ જીવ અશુભથી દૂર થઈ શુભમાં જોડાય છે અને જીવને પુણ્ય બંધાય છે. આ પુણ્યબંધ એવા પ્રકારનો પડે છે કે જેના ફળ સ્વરૂપે જીવને મોક્ષ ( શાશ્વત સુખ) પ્રાપ્ત થાય છે. વળી, શાશ્વત સુખ પ્રાપ્ત થતાં જેટલા ભવો લાગે તે દરમ્યાન જીવને અનુકુળ સામગ્રી અને સંયોગો પ્રાપ્ત થતા રહે છે - આ પ્રમાણે પરમ શ્રદ્ધેય ગુરુભગવંતો પાસેથી જાણ્યું છે.
પ્રસ્તુત ગ્રંથ જિનવચન સાપેક્ષ છે. તેમ જ આ ગ્રંથનું ઉદ્ગમ સ્થાન પણ જિનવચન જ છે. તેથી આ સંપૂર્ણ ગ્રંથનું શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે શુભ પ્રવૃત્તિ રૂપ જ છે. આ કારણે અમારા શ્રીસંઘને પ્રકાશનનો લાભ પ્રાપ્ત થયાનો વિશિષ્ટ આનંદ હોય એ સ્વાભાવિક છે.
- સંસ્કૃત ભાષામાં રચાયેલા અનેક ગ્રંથોના ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલ છે. પરંતુ આ ગ્રંથની વિશેષતા એ છે કે તેની રચના ગુજરાતી ભાષામાં થયેલ છે અને તેના ઉપર એકથી વધુ સંસ્કૃત ભાષામાં અનુવાદ થયેલ છે. પ્રાચીન ૩૦૦ વર્ષ જૂની ભાષાના ભલે આપ જાણકાર હો, તેમ છતાં ગુરુગમ તેમ જ શાસ્ત્રના ઉચ્ચ કક્ષાના અભ્યાસ વિના, પ્રસ્તુત ગ્રંથનો સમ્યફ બોધ થવો સરળ નથી. કેમ કે આ ગ્રંથનો વિષય દ્રવ્યાનુયોગ છે.
- જૈન-જૈનેતર દર્શનના અનેક ગ્રંથોનું વિશદ વાંચન, ગહન ચિંતન અને અભુત ઉપસ્થિતિ જેઓશ્રીને પ્રાપ્ત છે એવા વિશિષ્ટ ક્ષયોપશમથી યુક્ત વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય પંન્યાસ શ્રીયશોવિજયજી મહારાજે એક માત્ર પરમાર્થના હેતુથી, સર્વે જિજ્ઞાસુ યોગ્ય જીવોને બોધ સુગમ બની રહે તે માટે ૭ વર્ષથી અધિક સમયનો પરિશ્રમ લઈ આ પ્રમાણે ગ્રંથનું આંતરિક સ્વરૂપ ગોઠવેલ છે :- (૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - મૂળ ગ્રંથ. (૨) તે ઉપર સ્વોપજ્ઞ (ઉપા.કૃત) વ્યાખ્યા - ટબો. (૩) તેના ઉપર દ્રવ્ય-ગુણ-પર્યાય રાસને અનુસરતો શ્લોકબદ્ધ
યોગ પરામર્શ. (૪) તથા સ્વોપજ્ઞ ટબાને અનુસરતી દ્રવ્યાનુયોગ-પરામર્શકણિકા નામની સંસ્કૃત વ્યાખ્યા. (૫) કર્ણિકા સુવાસ નામક ગુજરાતી વિવેચન (આધ્યાત્મિક ઉપનય વગેરે સહિત).
- પ.પૂ.પંન્યાસજી મહારાજે અથાગ પ્રયત્નથી ૩૬ હસ્તપ્રતો દ્વારા મૂળ ગ્રંથ તથા સ્વોપજ્ઞ ટબાનું સંશોધન કરેલ છે. જે અત્યંત સ્તુતિને પાત્ર છે. અમારો શ્રીસંઘ તેઓશ્રીનો સદાય ઋણી રહેશે.
પરમશ્રદ્ધેય સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમારાથ્યપાદ સકલસંઘહિતચિંતક આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્યકૃપા અમારા શ્રીસંઘ ઉપર સદૈવ વરસતી રહે છે. પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજ અમારા શ્રીસંધનું સદેવ યોગક્ષેમ કરી રહ્યા છે. પરમ પૂજ્ય તકનિપુણમતિ આચાર્યદેવ શ્રીજયસુંદરસૂરીશ્વરજી મહારાજનું મંગલ માર્ગદર્શન અમારા શ્રીસંઘને સતત મળતું રહે છે. પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજનું પણ આ અવસરે અમે અત્યંત આદરભાવે સ્મરણ કરીએ છીએ. ' આ ગ્રંથના મુદ્રણ-પ્રકાશન વગેરે કાર્યોમાં સાક્ષાત્ કે પરોક્ષ સહકાર આપનારા નામી-અનામી સૌનો અમારો શ્રીસંઘ આભાર માને છે.
સર્વે વાચકોને આ ગ્રંથ કલ્યાણકારી બની રહે તેવા પ્રકારની મંગલ કામના. તથા વધુને વધુ આવા અણમોલ લાભ અમારા શ્રીસંઘને મળતા રહે તેવી શાસનદેવને પ્રાર્થના.
૪ શ્રેયસ્કર શ્રીઅંધેરી ગુજરાતી જૈન સંઘ, ઈર્લા-મુંબઈ
Page #15
--------------------------------------------------------------------------
________________
હૃધ્ય-ગુણ-પયયનો શશ
ભાગ - ૧ થી ૭.
* સંપૂર્ણ લાભાર્થી *
શ્રેય
શ્રી અ ી યજરાતી જેના સંઘ
ઈર્લા, મુંબઈ
ધન્થ શુતભક્તિ ! ધન્ય થતપ્રેમ ) ધન્ય થતલગની !
ભૂરિ – ભૂરિ અનુમોદન...
નોંધ :- આ સાતેય પુસ્તકો જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલ હોવાથી મૂલ્ય ચૂકવ્યા વિના ગૃહસ્થ માલિકી કરવી નહી.
Page #16
--------------------------------------------------------------------------
________________
12
ભાવાંજલિ
"लाषावर्गद्रव्य वापरा, ते पहारा, वाड्या (वाड् - महावाज्यपरार्ध) परिराम छछ. ते ग्रंथकार साजीमात्र छ. ते (डिभ) अलिभान घर छ ? हुं ग्रंथर्ता छ ? सर्व द्रव्य स्वपरिणाम र्तार (स्वपरिशाभना र्तार) छ, परपरिशाभनो धर्ता नथी. जे लावनुं (से भावना जन्य भावनुं) उर्तृपशुं टल, साक्षीपचं आघर (जावर्ध). " [ महोपाध्याय श्रीयशोविश्यल रचित ज्ञानसार स्वोपज्ञ जो - २/३, पृ.२०]
जो महामहोपाध्यायशु भ.सा. !
शें उपहार भानुं आपनो ?
आपना आ सूर्य देवा तेपस्वी शब्दोखे सहा भाटे ग्रंथप्रर्तृत्वना अभिभानपी थाभाथिडीयाने भारा हिलो-हिंभागथी हूर राज्या छे. पाए। आत्भाना श्रेर्घं अंधारघेर्या जो
स्वप्रशंसाना धुवडो तपाईं गया छे.
हा !
जधां सत्ताभां तो छे ४. प्रार्थं आपने, थायुं अनुग्रहने तेस्रोनो सत्ताभांथी पएा उथ्छेह थ
Y रहे.
हनु
आपना अनंत उपठारोथी
आपनो सानो ऋशी हुं
खा प्रसंगे ऽ भावांपति आप्यानो आत्मसंतोष अनुभवं पुं.
Page #17
--------------------------------------------------------------------------
________________
पूश्यापार सिद्धान्तहिवाठर गच्छाधिपति श्रीभ६ विषय, पथघोषसूरीश्वर महाराणाना.
અંતરના આશીર્વચન farm 7444 12461 142 4 0100Crorm Repr 21 20gt
ARRigcayalam 2.218418shan 2017 2005A 49014tanतार+5nmen mi-agiray. 204165
1 2424 4hat ANOSIA11६1404
11 JraR20 204217440rna Thin minarane.520 सम्म Barna Ram4 HO Rangaschiat E nam 144 Daam-1204
Imtinian2023 MM 10454 (4mmmmmi Rस00m21 mins #mg4 Sonial20AAT५/421230
mar 2014-144420Kmeaninavi Mnzni4-Martansarriat Sam4122042121 पर पyanen. 20241 241122nd Mulni Mai GOf End 29MIN HIt RagnMunar iuni LA14061141801201404
CAMms )
2ngal
Page #18
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રધુમ્નસૂરીશ્વરજી મહારાજાના
અણમોલ આશિષ
" सर्वत्रशान्ति सुखसमृद्धि धर्मनो व्यद्वार हो !
॥ नमो नमः श्री गुरुनेभिसूरये ॥
આ. વિજયપ્રદ્યુમ્નસૂરિ
न विद्वत्प्रवा उनिधी अंक्टरमा यशोविनयन hell - biniy 2881मिठ्ठीमजी
उपाय.
वर्तमान संघका पू० साधु-साध्य महाराले पाताना सल्यानमा इयगुणपर्यायना रास मध्यन साहीरीत क्रीतको विस्तृत विवरण नमारा हाथ सजाय-नैमार्ट काम नयी থतरण घ्रधाधे भ तवामटएंगे की हिवस भयो पावत
খনzilan 415 शाजामा पाठइजे पा विवरणवापारास लगावणामायावतो हाय पाकवानी प्रा
तोतामे यु सुहस्सरण सुगम विवरण तैयार कटो नंदन शुभेच्छा भावे मातर्वाह पाठकीयों छीजे
श्रसंघमा स्याह वाह सफलगत नय-निक्षया नोटसम्मक बाध बघतेक्यु नितान्त नहीं के त्या मर्यhinमे निमिनको तथी मिम तरीकारी मनानाम्ना हो
Page #19
--------------------------------------------------------------------------
________________
S
પરમ પૂજ્ય સંઘ-શાસનકોશલ્યાધાર વિદ્યાગુરુદેવ આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાના આ અguમ & ચોપર & દવ્ય-ગુણ - પર્યાયશોધ ક રામબાણ ઔષધ @ “સ્થાવાદ જો પૂરન જાણ નયગત જન્મ વાચા દવ્ય-ગુણઃ પર્યાય જે બુઝે સૌ હી જોક્ત ૮ માયા ” શ્રી ચિદાનંદજી રચિત પદ માં સાચા જેની ઓળખાણ ઐ તે ક૨વી છે - જેમાં જૈન શાસ્ત્રાનુસાર દવા-ગુણ - પર્યાયનો સચોટ બૌધ આવશ્યક છે. _ સેંસ્કૃત અને પ્રાકૃત ભાષા ન આવડતી હોય એવા જૈનો પણ દબુ-મુet - પર્યાય સમજી શકે એ માટે શુક્રાતી ભાષાનાં સરળ શૈલીમાં દવ્ય - ગુણ પર્યાયનો રાસ રચ્યો છે. દેવ્યાનુયોગને વિષય જ कोबीन 2 सारीशस समयो होय તે તે માટે તીવ્ર રૂરિ હેવી એ, ગરેજ હોવી જોઈએ, મહેનત પo થવી જોઈએ. જેટલી સ૨ ૧ થી કંથા-વાર્તા – ટૂચક્ર સમાઈ જાય એટ લી સરળતાથી આ વિષ ય સમજાય એવો નથી જ. રુચિ અને ગરજ ધર વ તા જિજ્ઞાસુઓને પણ મુંઝવણ તો થાય જ - કારણ કે વાંચતા વેંત સમજાઈ જાય એવું નથી. કોઈ જાણ કર પાસે બેસીને વિનય પૂર્વક ભણે તો સમજાય બધાને એવા જાણકરની . યોગ મળે અને ના ય મને. તૈવા જિજ્ઞાસુઓની મુંઝવણ દૂર થાય એવો જોરદાર પ્રયત્ન પં. શ્રી ય વિજ્યજીગ્ને આ ગ્રસ્થમાં દુર્યો છે. તેમણે તેના ગહન વિષયને સમજ્યા મા 2 વ્ય-o_el - પર્યાયના 21મ્પનું સુંદ ગુજરાતી વિવેચન તેયા < ' છે. પ્રખંડ કઢનાર્થ તેમનો સળ થાય, અનેક ડ્રિમુખ આ ગ્રન્થ વાચી– સમજીને આત્મદયનું કલ્યાણ કરે એવી શુભ ઉપક્ષના !
Page #20
--------------------------------------------------------------------------
________________
16
ૐ પાર્શ્વનાથાય હી ||
|
ૐ પદ્માવત્યે @ ||
છ પ્રસ્તાવના )
- પૂજ્ય આચાર્યદેવ
...... શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. ગુજરાતી વાડ્મયના પ્રખર અભ્યાસી હતા - કે.કા.શાસ્ત્રી. એકવાર (સંસારીપણામાં) અમારી શાળામાં આવ્યા હતા. બહુમાં બહુ તો હું સાતમા ધોરણમાં ભણતો હોઈશ. તે વખતે શાસ્ત્રીજીએ કહ્યું હતું કે “ગુજરાતી રાસો, ખાસ કરીને જૈન રાસો પર એવી નિંદા થતી કે “એ બધા રાસડા તો ફાસડા છે. એમાં કોઈ તત્ત્વ નથી.” પણ ઉપાધ્યાય યશોવિજયજીએ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રચ્યો તે પછી એ પ્રવાદ બંધ થયો. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસના તત્ત્વને સમજતા ભલભલાનું પાણી ઉતરી જાય તેવું છે.”
આમ, એક અજૈન વિદ્વાનના મુખે જ્યારથી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ પર પ્રશંસાના પુષ્પો વરસતા જાણ્યા ત્યારથી આ ગ્રંથને જોવાની ઉત્કંઠા કહો કે લાલચ જાગેલી. - ત્યાર બાદ અમારા સંસારી નિવાસસ્થાનમાં એટલે તે વખતના ખોજાના માળામાં (હાલ ભારજા ભુવન-ગુલાલવાડી) ૩ જે માળે શ્રીહીરાલાલ ગંભીરમલ વખારીયા રહેતા હતા. ધાર્મિક અધ્યયન અને અધ્યાપન એ એમના જીવનનો રસ હતો. તેઓ તે વખતે અમારા ઉપકારી દીક્ષાર્થીબેન ગુલાબબેન (હાલ - સાધ્વી વારિષેણાશ્રીજી - ગુલાલવાડી)ને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભણાવતા હતા. વળી પાછી સ્મૃતિ એ અંગેની જાગૃત થઈ. મારી સમજ પ્રમાણે એ ગ્રંથના પાના ફેરવતો રહ્યો. પણ તત્ત્વ બહુ સમજમાં ન આવ્યું.
એક વાર ૫૦૦૦ થી પણ વધુ પુસ્તકોનો સંગ્રહ મેં બાર્બી નગરમાં જોયો. અમારી સ્થિરતા વધુ ન હતી. છતાંય ૫000 પુસ્તકોને ફંફોળી ગયો. જેમાં એક પુસ્તક મળ્યું ‘દ્રવ્યાનુયોગ તર્કણા”.
શ્રીભોજકવિ દ્વારા વિરચિત આ ગ્રંથ એ ઉપાધ્યાયજી દ્વારા ગુજરાતીમાં રચાયેલ ગ્રંથ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” પરથી બનાવેલ સંસ્કૃત ભાવાનુવાદ જેવો છે. અત્યંત હર્ષથી મારા નેત્રો ઉભરાયા. ઉપાધ્યાયજીના ગ્રંથને જાણે સાચી ભાવાંજલિ મળી છે. તેનાથી ખૂબ ખુશી થઈ. તે ગ્રંથને પણ ઉપર છલ્લી દૃષ્ટિથી નજર નીચે કાઢ્યો. પણ બંને ગ્રંથની સરખામણી પૂર્વક અધ્યયનનો સમય ન રહ્યો.
આમ, આવા ગ્રંથસાગરને સમ્યફ અવગાહવાનો વસવસો મનમાં રહ્યા જ કર્યો. પાછો એક શુભ અવસર આવ્યો. અમારા મિત્રસમ શ્રીયશોવિજયજી ગણીએ મને આ ગ્રંથની પ્રસ્તાવના લખવાનું કહ્યું. મેં આ વાતને સ્વીકારે પણ બે વર્ષ પૂરા થવા આવ્યા હશે.
Page #21
--------------------------------------------------------------------------
________________
• પ્રસ્તાવના ૦
17
ખૂબ જ શરમ આવે છે કે આ ગાળા દરમ્યાન પણ હું આ કાર્ય ન કરી શક્યો. કારણ કે મારી ઈચ્છા આ ગ્રંથને ખૂબ જ અવગાહીને પ્રસ્તાવના લખવાની હતી. પણ પેલા માઘકવિએ શિશુપાલ વધ જેવા કાવ્યમાં અમારા જેવાનું ભાગ્ય ભાખ્યું છે.
માઘ કહે છે – “ઢિ હત્યાય વિત્તીયન્ત દ્રરિદ્રાનાં મનોરથ'
દરિદ્ર લોકોના મનોરથ મનમાં પેદા થઈને તુરત જ મનમાં વિલીન થાય છે. આમ છતાં આ કાર્ય મનમાં હતું.
ઘાટકોપરના એક શ્રાવકને ત્યાં પગલા હતા. તેમના ઘરે આ પુસ્તક હતું. મારે કલાકબે કલાક રોકાવાનું હતું. પુસ્તક હાથમાં લીધું. અને મન એમાં ચોંટી ગયું. પહેલો જ શ્લોક મનમાં પ્રશ્ન કરી ગયો. આ ગ્રંથનો પહેલો શ્લોક છે.
“શ્રીગુરુ જીતવિજય મન ધરી, શ્રીનયવિજય સુગુરુ આદરી;
આતમ-અર્થિનઈ ઉપગાર, કરું દ્રવ્યઅનુયોગ વિચાર.” || ૧/૧ મોટે ભાગે પ્રથમ જ શ્લોકમાં ગ્રંથકારો ગ્રંથનું નામ સૂચવતા હોય છે. અંતિમ પ્રશસ્તિમાં પણ ગ્રંથનું નામ દોહરાવતા હોય છે. આ શ્લોકમાં આ ગ્રંથનું નામ દ્રવ્યઅનુયોગ વિચાર” એમ જ ફલિત થાય છે. હા, લેખકોએ પ્રશસ્તિમાં આને “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' કહ્યો છે. પણ તે નામ પાછળથી રૂઢ થયું હોય તેવું લાગે છે.
પાંચમાં અંગસૂત્રનું નામ સ્પષ્ટ રીતે જ “વિવાહપન્નત્તિ એટલે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. પણ તે ગ્રંથ ભગવતીસૂત્રના નામે જ પ્રસિદ્ધ થયો છે. આનું કારણ સમજાવતા પૂ. અભયદેવસૂરિ મ.સા. જણાવે છે કે ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ હોવા છતાં તેની પૂજા ખૂબ જ થતી હોવાથી તે ભગવતી પણ કહેવાય છે.
જો કે ગ્રંથનું નામ ગમે તે હોય પણ મહત્ત્વ તો અંદરની વિગતોનું જ છે. ‘દ્રવ્યાનુયોગ વિચાર' કે જેમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર જેમ સમાઈ શકે છે, તેમ નયો અને પ્રમાણોનો વિચાર પણ સમાઈ શકે છે. કારણ તે વિષયનો સમવતાર દ્રવ્યાનુયોગમાં જાય છે. દ્રવ્યગુણ-પર્યાયના વિષયમાં નયોનો વિચાર ખૂબ જ મુશ્કેલીથી સમાવી શકાય. પ્રસ્તુત શાસ્ત્રમાં નયોના નિરૂપણને આત્માના પર્યાયરૂપે ગણવા પડે.
પ્રસ્તુત ગ્રંથનું સંપાદન ખૂબ જ ચીવટભરી રીતે થયું છે. નહીં તો ગુજરાતી ભાષાના ગ્રંથોના પાઠાંતર મેળવવાનો કોઈ પ્રયાસ કરે નહીં. મને લાગે છે કે પ્રસ્તુત ગ્રંથ માટે આ પહેલો જ પ્રયાસ છે. પાઠાંતરો મેળવવાની ઉપેક્ષા ઘણીવાર ખૂબ જ મોંઘી પડી જાય છે. પૂ. મુનિરાજ પુણ્યવિજયજી મ. અને પૂ. શ્રુતાચાર્ય મુનિરાજ જંબૂવિજયજી મ. ની આ અંગેની કાળજી પણ ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે.
પ્રસ્તુત વિશાળ સંપાદનમાં ગણિવર્યશ્રીએ બે ગ્રંથોનો સમાવેશ કર્યો છે. એક છે -
Page #22
--------------------------------------------------------------------------
________________
18
• પ્રસ્તાવના :
‘દ્રવ્યાનુયોગ પરામર્શ'. આ ગ્રંથ તેઓએ પોતે જ સંસ્કૃત ભાષામાં પદ્યમાં રચ્યો છે. તથા ભૂતકાળમાં સંસ્કૃતમાં કવિ ભોજ દ્વારા રચાયેલી ‘દ્રવ્યાનુયોગ તર્કણા' કરતાં પણ એક મોટી શ્રદ્ધાંજલિ આ ગ્રંથને સમર્પિત કરી પોતાના યશોવિજય નામને સાર્થક કર્યું છે.
બીજો ગ્રંથ છે - ‘દ્રવ્યાનુયોગ-પરામર્શકર્ણિકા' આ ગ્રંથ પદ્યમાં રચાયેલ દ્રવ્યાનુયોગ પરામર્શની સંસ્કૃત વ્યાખ્યા છે. એમની આવી સિદ્ધિ જોઈને એવું કહેવાનું મન થઈ જાય છે કે જો “દ્રવ્યાનુયોગ પરામર્શ પ્રાકૃતમાં રચ્યો હોત અને “દ્રવ્યાનુયોગ-પરામર્શકર્ણિકા' સંસ્કૃતમાં વ્યાખ્યા કરી હોત તો નિર્યુક્તિયુગની એક સ્મૃતિ થાત. વિદ્વાન ગણિવર જરૂર આગળના કોઈક ગ્રંથ માટે આવો પ્રયોગ કરશે જ. આનાથી પણ આગળ વધીને તેઓએ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસરૂપે સુંદર ગુજરાતી ભાષાંતર રજૂ કર્યું છે. પણ તે માત્ર ટબાનું જ ભાષાંતર ન રહેતા મહાકાય ‘દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા વ્યાખ્યાના પદાર્થોની પરબ બની ગયેલ છે. ખરેખર તેમની કસાયેલી કલમે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથ વધુ પુષ્ટ થયો છે.
તેઓએ શ્લોક-શ્લોકે જે આધ્યાત્મિક ઉપનય આપ્યો છે, એટલો ભાગ તો આ ગ્રંથને સમજવામાં મુશ્કેલી હોય તેવા પણ સાધુ-સાધ્વીજીએ વાંચી જવા જેવો છે. જો કે પાઠકો એ વાંચશે જ. છતાં તેવા જ એક ઉપનયને અહીં પુનરુક્તિ દોષને ગૌણ કરીને પણ પાછો લખી રહ્યો છું. જે તેઓએ પહેલી ઢાળના અંતે (જુઓ પૃષ્ઠ-૮૨૮૩) લખ્યો છે.
આધ્યાત્મિક ઉપનય :- “થોડો શાસ્ત્રબોધ મળે ને છકી જવું, અજ્ઞાનીનો તિરસ્કાર કરવો તે ઉદ્ધતાઈ છે. તથા મળેલા થોડા શાસ્ત્રબોધમાં જ સંતોષ માનીને નિષ્ક્રિય બની જવું તે આળસ છે. ઉદ્ધતાઈ અને આળસ બંનેને ખંખેરી અલ્પજ્ઞ પ્રત્યે સહાનુભૂતિ રાખી, સદ્ગુરુ પ્રત્યે સમર્પિત બની, દ્રવ્યાનુયોગ-આગમ આદિના અભ્યાસમાં લીન બનવું જોઈએ.
એક વખત સાંભળેલ, વાંચેલ, વિચારેલ કે ધારેલ શાસ્ત્રના અર્થને “આટલો જ આ શાસ્ત્રવચનનો અર્થ છે - એમ દઢ કરી ન દેવો. જેમ જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા, અસંગ આત્મદશા વધતી જશે તેમ તેમ અપૂર્વ-અજ્ઞાત અર્થ-પદાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ સ્વયં સ્ફરતા જશે. શાસ્ત્રના એક એક વચન માટે અદમ્ય ઝૂરણા-તીવ્ર તલસાટ -પ્રબળ મંથન-અહોભાવ - ઊંડો આદરભાવ હોય તો શાસ્ત્રના ગૂઢાર્થ આપમેળે ફુરાયમાન થાય અને પરિણમન પામે. આ રીતે પરિપક્વ જ્ઞાનદશાનું નિર્માણ ઝડપથી થઈ શકે.”
એમના આ ઉપાયથી ચોક્કસ કહી શકાય છે કે તેમના જીવનમાં પાંડિત્ય છે છતાં તે પાંડિત્યને તેમણે પાવિત્યનું જ સાધન બનાવ્યું છે. તેથી જ તેઓ પરિપક્વ દશાની વાત કરે છે. એમની આ દશા આ ગ્રંથના દરેક અભ્યાસુઓને પ્રાપ્ત થાય તે જ પ્રાર્થના.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (દ્રવ્યાનુયોગ વિચાર) આ ગ્રંથ વાંચીને જૈન શાસનની વિશિષ્ટ નય શૈલીનો પરિચય થાય છે. જો કે ગુણ શબ્દ પણ જૈન તત્ત્વજ્ઞાનમાં વ્યાપક છે અને પ્રાચીન છે. પણ મહત્ત્વપૂર્ણ શબ્દો દ્રવ્ય અને પર્યાય બે જ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
• પ્રસ્તાવના :
સહભાવી પર્યાય જ ગુણ છે અને દ્રવ્યનું જે ક્રમભાવી પરિવર્તન છે, તે જ પર્યાય છે.
આમ પર્યાયનો જ એક વિભાગ ગુણ છે. અને જ્યારે પદાર્થ ઉપરથી - પ્રમેય ઉપરથી આપણે પ્રમાણ ઉપર જઈએ છીએ ત્યારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે જ નયોને સ્વીકારીએ છીએ. દિગંબર વિદ્વાન દેવસેને ગુણાર્થિક નયની વિચારણા ઉભી કરી શકે તે રીતે સ્વતંત્ર ગુણ' પદાર્થની કલ્પના કરી છે પણ તે તર્કથી ટકે તેવી નથી. માટે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યુક્તિપૂર્વક તેનું નિરસન કર્યું છે.
નૈયાયિક અને વૈશેષિક જેવા દર્શનમાં દ્રવ્યના પરિણામ રૂપે પર્યાય જેવો કોઈ શબ્દ નથી. માટે તેઓએ ગુણ અને ક્રિયા બે શબ્દો ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. તેઓની પાસે સહભાવી પર્યાયો અને ક્રમભાવી પર્યાયોને જોવાની દૃષ્ટિ હશે જ નહીં. તેથી જ્ઞાનના પાંચ ભેદની જેવી વ્યવસ્થા જૈન દર્શનમાં રહી તેવી તૈયાયિક દર્શનમાં રહી નથી. તેઓ માત્ર આત્મામાં જ્ઞાન પેદા થાય છે અને સમવાયથી રહે છે - તેવા નિર્ણય પર આવ્યા. પણ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ જેવા જ્ઞાનપર્યાયોને-જ્ઞાનપ્રકારોને ઝીણવટથી તપાસી ન શક્યા.
આમ અહીં જૈનદર્શનમાં પર્યાય શબ્દ પ્રધાન રહ્યો. ગુણ શબ્દ પ્રચલિત થયો હોવા છતાં તેટલી પ્રતિષ્ઠાને પામ્યો નથી. માટે જૈન દર્શનકારોની સામે શંકા પણ આવી કે “ગુણ” એ તો પરદર્શનની સંજ્ઞા છે. જો કે જૈન દર્શનકારોએ એવી વાતનો સ્વીકાર નથી કર્યો કે ગુણ પરદર્શનની જ સંજ્ઞા છે. પણ એ નિશ્ચિત છે કે પર્યાયોને ગુણ કહેવાનો વ્યવહાર પરદર્શનમાં જ છે. એટલે આ વિષય ગંભીર ચિંતન-મનનનો બને છે.
તત્ત્વાર્થમાં ઉમાસ્વાતિ મહારાજે “ગુણ-પર્યાયવદ્ દ્રવ્યમ્' એવું લક્ષણ બતાવ્યું છે. જો અહીં “પર્યાયવદ્ દ્રવ્યમ્' એટલું જ લક્ષણ બતાવવામાં આવે તો કોઈ દોષ આવવાની સંભાવના નથી. કારણ કે તમામ દ્રવ્યો પર્યાયવાળા જ છે અને તમામ પર્યાયો કોઈને કોઈ દ્રવ્યના જ છે. આમ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ ત્રણેય દોષથી રહિત એવું લક્ષણ જ્યારે પર્યાયવદ્ દ્રવ્યમ્' બની શકે છે ત્યારે “ગુણ-પર્યાયવદ્ દ્રવ્યમ્' એવું દ્રવ્યનું લક્ષણ બતાવવાનું એટલું જ પ્રયોજન છે કે સમસ્ત દર્શનમાં પ્રસિદ્ધ ગુણ એ જૈન દર્શનમાંનો પર્યાય જ છે. પર્યાયવિશેષ જ ગુણ છે. આટલું જ્ઞાન થાય તે માટે જ આ “ગુણ”શબ્દને લક્ષણ અંતર્ગત માનવો પડે.
વળી તૈયાયિક દર્શનમાં પણ ગુણ તો દ્રવ્યમાં જ પેદા થાય છે પણ એ દર્શનમાં ગુણથી ગુણ પેદા થાય છે. જેમ કે સ્મૃતિ સંસ્કારથી પેદા થાય છે. આ સંસ્કાર તેઓને ત્યાં ભાવનારૂપ ગુણ છે. જૈન દર્શન પણ સંસ્કારથી જન્ય સ્મૃતિને માને છે. પણ તે સંસ્કાર સ્વતંત્ર ગુણ નથી પણ દ્રવ્યથી કથંચિત્ અભિન્ન દ્રવ્યસ્વરૂપ જ છે. આમ જૈન દર્શનમાં તો ગુણો દ્રવ્યથી જ પેદા થાય છે અને દ્રવ્યથી અભિન્નપણે દ્રવ્યમાં જ રહે છે. એટલે
Page #24
--------------------------------------------------------------------------
________________
20
• પ્રસ્તાવના :
‘ચાયા નિTI TUTE' જે કહેવાયું છે, તે પણ ભેદનયની પ્રધાનતાથી કહેવાયું છે તથા ગુણો નિર્ગુણ છે' - એવો સૂત્રનો ભાવાર્થ તારવામાં આવ્યો છે. તત્ત્વાર્થ ટીકાકાર સિદ્ધસેનગણી જણાવી રહ્યા છે........ ____ “एवं च शुद्धद्रव्यास्तिकादेशादनन्यत्वमेव नैर्गुण्यम्, पर्यायविवक्षायां तु स्याद् गुणप्रधानत्वात् पर्यायनयस्येति। कदाचिदाशकेत परः - सतां गुणानां निर्गुणत्वं चिन्त्यतेऽत्यन्तशुद्धद्रव्यास्तिकपक्षे गुणा एव न सन्ति कुतोऽनन्यत्वमिति ? । उच्यते - न सन्तीत्येतदयुक्तम्, सन्ति गुणाः, किन्तु द्रव्यादव्यतिरिच्यमानस्वरूपाः, तद् यदि द्रव्यं शुक्लाकारेण परिणतं भवति, तदा कृष्णाकारपरिणामो नास्तीति स्फुटं निर्गुणत्वमिति | ૪૦ ની
અર્થાત ગુણો શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની વિવક્ષાએ દ્રવ્યથી જુદા નથી એ જ એનું નિર્ગુણપણું છે. પર્યાયનયની વિવક્ષાએ ગુણો નિર્ગુણ છે. તેથી સૂત્ર બેસે છે. કારણ કે પર્યાયાર્થિકનય ગુણપ્રધાન છે. ગુણને ભિન્ન માનીને ચાલનારો છે.
આમ છતાંય ઉત્તરાધ્યયન સૂત્રની ગાથા (૨૮/૬) – 'गुणाणमासओ दव्वं, एगदव्वस्सिआ गुणा। लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिआ भवे।।'
આ ગાથાનો અર્થ બહુ ગૂઢ જણાય છે. “વિવ્યસિગા ભવે જુ' એમાં “' નો અર્થ શું કરવો? દ્રવ્ય જ એક માત્ર જેનો આશ્રય તે પકવ્યાશ્રયી એવો અર્થ કરવો પડે. ગુણોનો દ્રવ્ય સિવાય બીજો કોઈ આધાર નથી. જ્યારે પર્યાયોનો આધાર દ્રવ્ય પણ છે અને ગુણો પણ છે. આમ જ અર્થ કરવો પડે. આમ છતાંય આ ગૂઢ લાગે છે. તેથી ગાથાનો અર્થ વિચારવા જેવો છે.*
અંતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય જેવા સૂક્ષ્મ પદાર્થોના વર્ણનમાં અસાધારણ ગતિને કરાવનાર અને મતિને વિસ્તારનારો આ ગ્રંથ છે.
આવા ગ્રંથો પર આટલું ગરવું અને વરવું ચિંતન કરનાર ગણી યશોવિજયનો પરિશ્રમ બિરદાવવા જેવો છે.
આખરે ઉપસંહાર કરતાં દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાષામાં કહીએ તો આપણા અનાદિ-અનંત આત્મદ્રવ્યમાં સાદિ-અનંત એવો સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થાય અને અનાદિ-સાંત એવો ભવ્યત્વ પર્યાય વિદાય લે અને આપણે જન્મ-મરણના ચક્રથી મુક્ત થઈ કેવલજ્ઞાનાદિ આત્મગુણનાશિવપદના ભોગી બનીએ.
*. “TITમાસો...” આ ગાથા અંગે વિશેષ વિગત માટે જુઓ - ૧૩/૧૭, પૃષ્ઠ- ૨૦૮૩ થી ૨૦૦૭.
Page #25
--------------------------------------------------------------------------
________________
21
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સલાકારની હણોલ -
અનાદિ કાળથી દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ, ચિત્તવૃત્તિપ્રવાહની બહિર્મુખતા, નબળા નિમિત્તોની પરવશતા, ઔદયિક ભાવોનું અંતરંગ ખેંચાણ વગેરેના લીધે જીવ બહિરાત્મદશામાં જ સતત અટવાયેલો છે. દ્રવ્યાનુયોગની પરિભાષામાં કહીએ તો પરદ્રવ્ય-પરગુણ-પરપર્યાયમાં જીવ નિરંતર ઓતપ્રોત બનીને ભળી ચૂકેલો છે. ચરણ-કરણાનુયોગની પરિભાષામાં જીવની આ બાલદશા છે, મંદદશા છે. ધર્મકથાનુયોગની પરિભાષામાં આત્માની આ મૂઢદશા છે, ‘મૂચ્છિતદશા છે. ગણિતાનુયોગની પરિભાષામાં પ્રાણીની આ અવસ્થા આધ્યાત્મિક જગતમાં શૂન્યના સ્થાને છે. યોગદષ્ટિની પરિભાષામાં આ અવસ્થા એ જ ભવાભિનંદીપણું છે. કાયમ દેહદશાની જ નિરંતર આળપંપાળ, ઈન્દ્રિયના વિષયોમાં ખેંચાણ, માનસિક વિકલ્પોની હારમાળામાં તણાયે રાખવાની લગની સ્વરૂપ 'ભવાભિનંદીપણું જ આ જીવે પુષ્ટ કર્યું છે. આ રીતે પોતાના આનંદમય-પરમશાંત-પરમસ્થિર-શુદ્ધચૈતન્યમય સ્વરૂપની ઘોર ઉપેક્ષા કરીને આ જીવે શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે દ્વેષભાવ જ તગડો કર્યો છે. અચરમાવર્તકાળવાર્તા જીવનો આ એક્સ-રે છે.
ચરમાવર્ત કાળમાં પ્રવેશ થયા બાદ, શુભ-અશુભ બળવાન નિમિત્તના માધ્યમે કર્મની ઘેરી ચોટ લાગતાં નિયતિ સાનુકૂળ હોવાથી જીવને પોતાની નિમ્નતર-નિરાધાર-નિઃસહાય-અશરણ-અશુચિય અવસ્થાની પ્રતીતિ થાય છે. કર્મના ગણિતને જીવ ઊંડાણથી વિચારીને સમાધાનકારી વલણને અપનાવે છે. તેના કારણે પૂર્વકાલીન સતત બહાર તરફ રસપૂર્વક વહી જતો ચિત્તવૃત્તિપ્રવાહ મંદ પડે છે. ગમો -અણગમો, આઘાત-પ્રત્યાઘાત વગેરેના વમળમાં સ્વરસથી તણાવાનું ઓછું થાય છે. શુદ્ધ ચૈતન્યની અનુભૂતિથી રંગાયેલા અંતરમાંથી નીકળતી સંવેગ-વૈરાગ્યમય ગુરુવાણી જીવના અંતઃકરણને ભીંજવે છે, જીવના અહંને ઓગાળે છે. આ રીતે જીવનો પોતાનો ભાવમળ કાંઈક અંશે ઓગળે છે. પોતાના મલિન વ્યક્તિત્વને ઓગાળવા માટે જીવ સદ્ગુરુની શરણાગતિને હૃદયથી સ્વીકારે છે. કર્મની ઘેરી ચોટની ગાઢ અસરવાળું અંતઃકરણ સંસાર પ્રત્યે વિરક્ત બને છે, ઉદાસીન બને છે.
સંસાર તરફ, વિષય-કષાય તરફ સતત વધી રહેલો જીવનો ઊર્જાપ્રવાહ પાંખો પડે છે, શિથિલ બને છે, મંદ થાય છે, વેરવિખેર બને છે. પર બાબતનું મૂલ્ય નહિવત્ લાગે છે. પરદ્રવ્ય-પરગુણ -પરપર્યાય હવે નિર્મૂલ્ય અને નિર્માલ્ય લાગે છે. ભવભ્રમણના કારણોની જીવ ઊંડી વિચારણા કરે છે. એકાંતે દુઃખરૂપ, દુઃખહેતુ, દુઃખાનુબંધી એવા બાહ્ય-અત્યંતર સંસારની અસારતા તેના હૈયામાં વસી જાય છે. તેના લીધે પૈસા, પત્ની, પુત્ર, પરિવાર, પ્રસિદ્ધિ વગેરે સ્વરૂપ બાહ્ય સંસારમાં આસક્તિ અને આગ્રહ ઘટે છે. તથા રાગાદિ વિભાવપરિણામો અને માનસિક સંકલ્પ-વિકલ્પ-વિતર્ક-વિચારોની હારમાળા સ્વરૂપ આંતરિક સંસારમાં રતિ-રસિકતા-તન્મયતા-એકાકારતા તૂટે છે. આમ જીવનું અનાદિકાલીન ભવાભિનંદીપણું રવાના થાય છે. ‘કુતર્ક-કદાગ્રહ-પૂર્વગ્રહ-હઠાગ્રહ પણ વિદાય લે છે. સહજમળ અત્યંત શિથિલ બને છે. પાપકર્મબંધની યોગ્યતા પણ ઘટે છે. વર્ધમાનગુણયુક્ત અપુનબંધકદશામાં જીવ ૧. સોજા (કાવાર - 3/ર/૧/૧૪) - વિતિયા મંવસ વાયા(શાવર - 9//9/9૪૧) ૨. મંતા મોટે પાડા (૩મવાર - ૧/૨/૨/૭૪) ૩. ઉત્તરાધ્યયન-૧/૨૯૪. જ્ઞાતાધર્મકથા - અધ્યયન ૧૭/સૂ.૧૩૪ ૫. યોગદષ્ટિસમુચ્ચય૭૫/૭૬ ૬. યોગબિંદુ-૧૯૪ ૭. ધર્મરત્નપ્રકરણ-૬૩ ૮. યોગદષ્ટિસમુચ્ચય-૮૬ ૯. યોગબિંદુ-૧૭૦ ૧૦. યોગબિંદુ-૧૭૮
Page #26
--------------------------------------------------------------------------
________________
22
દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હૃદયોર્મિ
પ્રવેશે છે. જીવ ‘ભદ્રપરિણામી અને કલ્યાણમૂર્તિ બને છે. ચિત્તમાં સરળતા, નમ્રતા, ક્ષમા, ઉદારતા
૨
વગેરે ગુણો પ્રગટે છે. પોતાના જ નિર્મળ ચૈતન્યસ્વરૂપની ઘોર હિંસા કરવાની ઘાતક ચિત્તવૃત્તિ વિરામ પામે છે. શુક્લ બીજના ચંદ્રની જેમ શુદ્ધ જીવદ્રવ્ય ખીલે છે, જીવની સમજણ-આત્મતત્ત્વરુચિ વગેરે મુખ્ય ગુણો પ્રગટે છે તથા વૈરાગ્ય, અંતર્મુખતા વગેરે નિર્મળ પર્યાયો વિકસે છે. આત્મતત્ત્વ પ્રત્યે દ્વેષ તથા ઘોર ઉપેક્ષાનો પરિણામ (મલિન પર્યાય) રવાના થાય છે. આત્મતત્ત્વ પ્રત્યે અદ્વેષ નામનો ગુણ પ્રગટે છે. ‘આ જીવનની સફળતા શેમાં? મારું મૂળ સ્વરૂપ કેવું છે ?’ - આવી જિજ્ઞાસા તેના અંતઃકરણમાં ઉદ્ભવે છે. ‘શાંતિનો મહાસાગર અંદરમાં જ છે. શાંતિ અંદરથી જ મળશે. માર્ગ અંદરમાં જ છે’ આવો દૃઢ નિર્ણય-યથાર્થ પ્રણિધાન જીવમાં પ્રગટે છે. આ રીતે જીવ મોક્ષમાર્ગાભિમુખ બને છે.
ત્યાર બાદ રસપૂર્વક ઉપાદેયપણે પરદ્રવ્ય-ગુણ-પર્યાયના સંપર્કમાં આવવાની જીવની યોગ્યતા ઝડપથી ઘટે છે. સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયને મલિન કરવાની જીવની શક્તિ ક્ષીણ થાય છે. સ્વવિરોધીબળસ્વરૂપ સહજમળનું ઝડપથી રેચન થાય છે. નિજ શુદ્ધાત્મતત્ત્વ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે છે. ઉપયોગ-રુચિ-શ્રદ્ધાને તે સતત પ્રયત્નપૂર્વક આત્મસન્મુખ રાખે છે. આ રીતે મોક્ષમાર્ગાનુસારીપણાને પ્રકૃષ્ટ બનાવીને સાધક ભગવાન સ્વતઃ સંસારમાર્ગથી પતિત અને મોક્ષમાર્ગમાં પ્રવિષ્ટ એવી આત્મદશામાં પ્રવેશે છે.
હવે ઔપાધિક સ્વદ્રવ્ય, વૈભાવિક નિજગુણો અને મલિન સ્વપર્યાય પ્રત્યેનું આકર્ષણ પણ ઓગળતું જાય છે. ચિત્તવૃત્તિનો પ્રવાહ નિરુપાધિક સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાય તરફ સહજપણે વળે છે. આ રીતે સ્વરૂપપ્રાપ્તિની પ્યાસમાંથી, પરમ શાંત નિચેતનદ્રવ્યને પ્રગટ કરવાની તીવ્ર તડપનમાંથી આંતરિક મોક્ષમાર્ગ ખૂલતો જાય છે. જીવ પોતાના સ્વરૂપમાં ખીલતો જાય છે, ઠરતો જાય છે. આત્માર્થી સાધક પોતાના જ નિર્મળ ચૈતન્યસ્વભાવમાં વિશ્રાન્તિ કરે છે. (૧) દૈહિક સાંસારિક ભાવો, (૨) શબ્દાદિ વિષયોના વ્યવહારો અને (૩) માનસિક સંકલ્પ-વિકલ્પસ્વરૂપ સંસાર સ્વતઃ અસારભૂત ભાસે છે. તે ત્રિવિધ સંસારમાં ઓતપ્રોત બનીને કર્તૃત્વ-ભોતૃત્વભાવની રસમય પરિણતિસ્વરૂપ સંસારસારભૂતતા ભવાભિનંદિતા ખતમ થાય છે. આધ્યાત્મિક અરુણોદય પરાકાષ્ઠાને પામે છે. આ રીતે જીવ ‘ગ્રન્થિભેદ કરવા માટે કટિબદ્ધ બને છે.
=
ખાવાની તીવ્ર લાલસા, કાતિલ ભોગતૃષ્ણા, કષાયના આવેશ વગેરેમાં હોંશે-હોંશે લાંબા સમય સુધી તણાવાની ચિત્તવૃત્તિ સ્વરૂપ સંસારપૂજા-સંસારનમસ્કાર હવે બંધ થાય છે. તથા પરમ નિષ્કષાયસ્વરૂપ આત્મદ્રવ્ય પ્રત્યેનો ઊંડો અહોભાવ, શાંત સુધારસમય ચેતનદ્રવ્ય પ્રત્યે અનન્ય આદરભાવ, પરમસમાધિપૂર્ણ નિજાત્મતત્ત્વનું અદમ્ય આકર્ષણ, પરમ નિર્વિકારી પાવન નિજસિદ્ધસ્વરૂપને પ્રગટાવવાની પ્રબળ ઝંખના, અલિપ્ત-અસંગ-અખંડ-અનાવૃત શુદ્ધચૈતન્યને જ અનુભવવાનો તીવ્ર તલસાટ, ત્રિકાળ શુદ્ધ-પરિપૂર્ણ સ્વાત્મદ્રવ્ય તરફ ઝૂકવાનું વલણ વગેરે પ્રગટ થવા સ્વરૂપ ‘નમો' ભાવની સ્પર્શના કરવા માટે જીવ બડભાગી બને છે. ત્યારે નૈૠયિક “ચરમ યથાપ્રવૃત્તકરણમાં જીવનો પ્રવેશ થાય છે. દેહેન્દ્રિયાદિભિન્ન વિશુદ્ધ ચૈતન્યતત્ત્વ તરફ પોતાનો ચિત્તવૃત્તિપ્રવાહ નિરંતર પરમ પ્રીતિથી ઢળે, દૃઢ રુચિથી ઝૂકે, પ્રબળ લાગણીથી સમર્પિત થાય તે સ્વરૂપે ‘નમો અરિહંતાણં' પદમાં જીવ સ્થિર થાય છે. આ સ્થિરતાના પ્રતાપે ૧. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા - ૨૦/૩૨ ૨. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા - ૨૧/૨૬૩. યોગબિંદુ - ૧૭૯ વૃત્તિ ૪. યોગદૃષ્ટિસમુચ્ચયશ્લો.૨૫-વૃત્તિ ૫. યોગદૃષ્ટિસમુચ્ચય - ૩૮ + દ્વાત્રિંશદ્વાત્રિંશિકા - ૨૧/૨૩
Page #27
--------------------------------------------------------------------------
________________
23
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકાવાસકારની હૃદયોર્મિ પૂર્ણ વીતરાગ ચૈિતન્ય સ્વરૂપમાં અપૂર્વ લીનતા-તન્મયતા-એકરસતા આવવા સ્વરૂપ અપૂર્વકરણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવ અપૂર્વ વર્ષોલ્લાસથી નિર્ભયપણે ગ્રંથિભેદ કરે અને દર્શનસપ્તકનો છેદ કરે છે.
કદી ન અનુભવેલ સાત્ત્વિક, તાત્વિક, આધ્યાત્મિક એવા આનંદને અનુભવીને પોતાની પાવન ભાવધારાને જીવ ખંડિત થવા દેતો નથી. નિર્મળ ભાવધારામાં જીવ આગેકૂચ કરે છે. આ રીતે અનિવૃત્તિકરણમાં જીવ પ્રવેશ કરે છે. નિરાગ્રહી અને નિખાલસ અંતઃકરણમાં પ્રગટતા વર્ધમાન વૈરાગ્યભાવ તથા ઉપનાતીત ઉપશમભાવ દ્વારા સહકમળને જીવ મૂળમાંથી ઉખેડે છે. તન, મન, વચન, કરણ (ઈન્દ્રિય) વગેરેથી ભિન્ન અવિનાશી, અસંગ આત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ થાય છે. પોતાના ચિદાકાશમાં સમ્યગ્દર્શનનો સૂરજ ઉગે છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે શુદ્ધાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદ પાડ્યા વિના આખા નિજ શુદ્ધસ્વભાવને એકીસાથે નિર્વિકલ્પપણે સમકિતી અનુભવે છે. નિજવસ્તુના શુદ્ધસ્વરૂપને ગ્રહણ કરીને તેનો યથાર્થ અનુભવ કરે છે. પોતાના જ સિદ્ધસ્વરૂપનું આંશિક વેદન-સંવેદન કરે છે. અપૂર્વ ચિદાનંદરસનું સંવેદન થતાં સમકિતીનો ઉપયોગ અંદરમાં રાગાદિથી ભિન્ન થાય છે અને પોતાના પ્રગટ શુદ્ધચૈતન્યરસમાં મગ્ન થઈને પોતે પોતાની અનુભૂતિ કરી લે છે. નિજ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો સમસ્ત ખજાનો સ્વકીય આત્મપ્રદેશોમાં જ હર્યોભર્યો અનુભવાય છે. અવિકારી નિજ ચૈતન્યરસથી તરબોળ બનેલા સ્વાત્મદ્રવ્ય -ગુણ-પર્યાયોમાં અભેદઅનુભૂતિ સ્વરૂપ પોતાનું સર્વસ્વ પ્રગટ થતાં જ આત્માની અપૂર્વતા, દિવ્યતા, ધન્યતા અનુભવાય છે. જીવનની કૃતાર્થતા પ્રતીત થાય છે. આત્મદ્રવ્યના ચૈતન્યથી ઝળહળતા નિર્મલ ગુણો સાનુબંધપણે પ્રગટ થાય છે અને પ્રગટ પર્યાયો નિર્મળ થતા જાય છે. શુદ્ધદષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ સાધકને દિવ્યદૃષ્ટિ આપે છે. નિરંતર ગુણદર્શન-ગુણસંવેદન-ગુણસ્મરણથી સાધક અભિનવ ગુણનું પણ સ્પર્શન કરે છે. જ્ઞાનસ્વભાવમાં સાધક ઠરે છે. જ્ઞાનામૃતના આચમન સાથે પોતાના અનંત ગુણોનો રસાસ્વાદ તેને અંદરમાં જ આવે છે. અંદરમાં સિદ્ધસમાન નિજસ્વરૂપ ભાસે છે. સર્વ જીવો પણ સિદ્ધસમાન જણાય છે. સર્વ જીવોમાં સિદ્ધપર્યાયની ઉન્નેક્ષા, પોતાના સિદ્ધપર્યાયની ઉપેક્ષા થવા દેતી નથી. આ છે નિર્મળ સમ્યગ્દર્શનનો, સ્થિરા દૃષ્ટિનો (પાંચમી યોગદષ્ટિનો) ચિતાર. - ત્યાર બાદ અપ્રશસ્ત પ્રવૃત્તિ ભારબોજરૂપે અનુભવાય છે. સંસાર વેંઢારવો અસહ્ય બને છે. પ્રશસ્ત પ્રવૃત્તિ પણ કાંઈક અંશે બોજરૂપ લાગે છે. પરમ શાંત નિવૃત્તિમય એવા આત્મદ્રવ્યના પરમાનંદનો રસાસ્વાદ માણવાથી અંતઃકરણ બાહ્ય પ્રવૃત્તિનો ઈન્કાર કરે છે. બહિર્મુખી ચિત્તવૃત્તિપ્રવાહ ઉપર વૈરાગ્યનો પ્રહાર પડે છે. ચિત્તવૃત્તિની બહારમાં ઉત્સુકતા મરી પરવારે છે. કેવળ કર્મોદયના ધક્કાથી સાંસારિક પ્રવૃત્તિમાં નિર્મળ સમકિતી જ્યારે જોડાય છે ત્યારે અંદરમાં પ્રવૃત્તિરહિત થવાના પ્રણિધાનની તીવ્રતા હોવાથી તે તેમાં ન છૂટકે, નીરસપણે જોડાય છે. સ્વાત્મદ્રવ્ય તરફ ચિત્તવૃત્તિપ્રવાહને વહેવડાવવા સ્વરૂપ આત્મરમણતા માટે નિર્મળસમ્યગ્દર્શની તડપે છે. નિજસ્વરૂપમાં ઠરવા માટે તે તલસે છે. કરણાતીત -કલ્પનાતીત-કર્માતીત ચેતનદ્રવ્યમાં લીન થવા માટે તે ઝૂરે છે. શક્તિને છૂપાવ્યા વિના, બિનજરૂરી પાપપ્રવૃત્તિને તે છોડે છે. જરૂરી પાપપ્રવૃત્તિને પણ ઘટાડે છે. આ રીતે પલ્યોપમપૃથક્ત જેટલી કર્મસ્થિતિ ઘટતાં સાધક દેશવિરતિને મેળવે છે. દેહાદિમાં અહંભાવ તૂટવાથી, ઈન્દ્રિયાવ્યાસ છૂટવાથી તથા વિભાવ ૧. યોગબિંદુ-૨૦૫ ૨. પંચવસ્તુક-૯૧૯ + વિશેષાવશ્યકભાષ્ય-૧૨૨૨
Page #28
--------------------------------------------------------------------------
________________
24
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોર્મિ, -વિકલ્પાદિમાં મમત્વભાવ ઘટવાથી, કર્મમુક્ત આત્મદ્રવ્યને પૂર્ણતયા પ્રગટાવવાની પ્રબળ પ્યાસ પ્રગટે છે. આત્મદ્રવ્યને રાગાદિ ભાવકર્મથી, આઠ દ્રવ્યકર્મથી, દેહાદિ નોકર્મથી સદા માટે મુક્ત બનાવવાની તડપની તીવ્ર બને છે. શુભાશુભ ભાવોથી સ્વપરિણતિને જુદા પાડવાનો અંતરંગ પુરુષાર્થ નિરંતર પ્રવર્તવાથી શુદ્ધ પરિણતિ પ્રગટે છે, બળવાન બને છે. દીર્ઘ કાળ સુધી તેવી આત્મદશા ટકવાથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય છે. ત્યારે સાધક સર્વવિરતિના પરિણામની પ્રાપ્તિ કરે છે, દ્રવ્ય-ભાવથી દિક્ષિત થાય છે.
હવે અપ્રશસ્ત નિમિત્તોના ઘેરાવામાંથી સાધક આત્મા વિપ્રમુક્ત બને છે. શ્રાવકજીવનની જેમ દીક્ષા જીવનમાં પણ સ્વાનુભવસંપન્ન મહાગીતાર્થ સદ્ગુરુની નિશ્રામાં સ્વભૂમિકાયોગ્ય સૂત્રનો અને તેના અર્થ-પરમાર્થનો અભ્યાસ કરવામાં સાધક લીન બને છે. પોતાનું આધ્યાત્મિક પ્રયોજન જેનાથી સરે તેવા શાસ્ત્રીય પદાર્થ-ભાવાર્થ-ગૂઢાર્થ-ઐદંપર્યાથે મેળવીને, તીવ્ર ઉત્સાહથી મોહનો ઉચ્છેદ કરવા માટે સાધક કટિબદ્ધ બને છે. શાસ્ત્રાધારે સ્વરસવાહી સ્વસમ્મુખી સ્વરૂપગ્રાહક શાંતચિત્તવૃત્તિપ્રવાહસ્વરૂપ સ્વાધ્યાયદશા અંતઃકરણમાં જન્મે છે. તેથી પોતાના બાહ્ય વ્યક્તિત્વને ઓગાળવાની પ્રક્રિયા વેગવંતી બને છે. તેના પ્રભાવથી અનાદિરૂઢ વિભાવદશા, વિકલ્પદશા, કર્માધીનદશા ઝડપથી વિદાય લે છે. અનિવાર્યપણે આવશ્યક દેહનિર્વાહ વગેરે પ્રવૃત્તિમાં જિનાજ્ઞાનુસાર જોડાવા છતાં તેમાં સાધક ભળતો નથી. કર્તા-ભોક્તાભાવથી મુક્ત બનીને, સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તમાન કાયાદિચેષ્ટાની સાક્ષીભાવે સાધક નોંધ લે છે. અરે ! આંખના પલકારા વગેરેની કે મનમાં ઉઠતા વિકલ્પોની-વિચારોની પણ તેમાં ભળ્યા વિના સાધક નોંધ લે છે. બધું જાગ્રતપણે પ્રવર્તે છે. Thoughtless Awareness ના શિખરે સાધક સ્થિર બને છે. અતીન્દ્રિય નિર્વિકલ્પ બોધ અંદરમાં ઉજાગર થાય છે. પોતાના જ્ઞાનસ્વભાવી આત્મદ્રવ્યમાં ઉપયોગ ઠરી જાય છે.
આ રીતે પરદ્રવ્ય-ગુણ-પર્યાયનું કર્તુત્વ-ભોસ્તૃત્વ વિદાય લે છે તથા શુદ્ધ સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયગોચર કર્તુત્વ-ભોક્નત્વપરિણામ પ્રતિષ્ઠિત થાય છે. હવે રાગાદિભાવ વડે પોતાનો ઉપયોગ દબાતો નથી. રાગાદિ ભાવો કરતાં નિજઉપયોગ બળવાન બને છે. સમસ્ત પરદ્રવ્ય-ગુણ-પર્યાય પ્રત્યે અત્યંત ઉદાસીનતા પ્રવર્તે છે. સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયમાં જ તૃપ્તિ અનુભવાય છે. પ્રતિક્રમણાદિ આવશ્યક અનુષ્ઠાનમાં પ્રવર્તતી યોગધારા અને ઉપયોગધારા સ્વસમ્મુખપણે પ્રવર્તે છે. કર્મોદયધારામાં ભળ્યા વિના, ઉપયોગને શુદ્ધ બનાવવાના માર્ગે સાધક વળે છે. વાણી-વર્તન-વિચાર-વિકલ્પને શાંત સાક્ષીભાવે ઉદાસીનપણે જોવાથી કર્મોદયધારાના વળતા પાણી થાય છે. “રેવત, હેવત નાવતિ દૈ' - આ સમીકરણ સાકાર થાય છે. વિકલ્પાદિ પર્યાયોથી આત્મદ્રવ્ય છૂટું પડી જાય છે. શુદ્ધસ્વરૂપના માહાસ્યથી આત્મા અત્યંત ભાવિત થાય છે. ચિત્તવૃત્તિપ્રવાહ પણ દઢતાથી નિજસ્વરૂપવિષયક અનુભૂતિથી વણાઈ જાય છે. નિજ ચૈતન્યપટ ઉપર કેવળ નિષ્કષાયતા, નિરુપમ નિર્વિકારિતા, અજોડ સમતા, સહજ સમાધિ, અદ્વિતીય વીતરાગતા, પરમ તૃપ્તિ, પ્રગાઢ શાંતિ, અત્યંત સ્વસ્થતા, સ્વાધીન પરમાનંદ અનુભવાય છે. નિજસ્વરૂપ પ્રત્યે અંતરમાં પરમ પ્રીતિ પ્રગટે છે. સર્વત્ર સર્વદા સ્વરૂપઅનુસંધાન ટકે છે. તેના બળથી વિકલ્પાદિ સાવ પાંગળા બની જાય છે.
૧. વિશેષાવષ્યકભાષ્ય-૧૨૨૨ + પંચવસ્તુ-૯૧૯ ૨. વિયદિન્ત સુત્ત, સુખડુ તય€ તદ તિસ્થમા (થર્મરત્નપ્રજરરૂ) ૩. સૂયગડાંગસૂત્ર - ૨/૨/૨૯ ભાગ-૨/પૃષ્ઠ – ૩૧૬ તથા દ્રવ્યાનુયોગપરામર્શકણિકા – ૧૩/૭.
Page #29
--------------------------------------------------------------------------
________________
૦ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે
25 આકાશમાં વાદળા આવે ને જાય. ધોળા વાદળ પણ આવે ને કાળા વાદળ પણ આવે. વાદળા વરસે પણ ખરા, ને ના પણ વરસે. પણ વાદળના ભરોસે ચાલી ન શકાય. છલાંગ લગાવીને વાદળ ઉપર બેસી ન જવાય. બાકી હાડકાં ભાંગી જતાં વાર ન લાગે. એ જ રીતે વિચાર અને વિકલ્પો પણ વાદળ જેવા છે. ચિત્તાકાશમાં તે આવે ને જાય. તે પ્રશસ્ત પણ હોય ને અપ્રશસ્ત પણ હોય. તે સફળ પણ બને અને ક્યારેક નિષ્ફળ પણ બને. પરંતુ પ્રશસ્ત વિચાર-વિકલ્પસ્વરૂપ વાદળના ભરોસે મોક્ષમાર્ગે ચાલી ન શકાય. તેમાં લાંબો સમય રોકાણ ન કરાય. અતીતના દર્દમય સંસ્મરણોમાં અને અનાગતની મહત્ત્વાકાંક્ષાપૂર્ણ કલ્પનામાં રસપૂર્વક ખોવાઈ જવું તે વિકલ્પના વાદળ ઉપર આસન જમાવવા સમાન છે. એનાથી આત્માના સાધનારૂપી હાડકાંનો ઘણી વાર ચૂરેચૂરો થઈ ગયેલ છે.
વિવેકી માણસ વાદળાને જોવામાં ખોટી થવાના બદલે (વાદળાની આસપાસ કે વાદળાની વચ્ચે દેખાવા છતાં પણ) વાદળોની પેલે પાર આકાશમાં રહેલા એવા ઉગતા સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાને જોવા દ્વારા પોતાની આંખને વધુ તેજસ્વી બનાવે છે. તે રીતે દેહાત્મભેદજ્ઞાનરૂપી વિવેકદૃષ્ટિને ધરાવનાર આત્માર્થી સાધક વિચાર-વિકલ્પાત્મક વાદળમાં અટવાયા વિના, વિકલ્પવાદળની આસપાસ જણાવા છતાં પણ વિકલ્પવાદળની પેલે પાર ચિદાકાશમાં રહેલા એવા મતિજ્ઞાનરૂપી ટમટમતા તારલા, શ્રુતજ્ઞાનસ્વરૂપ નમણાં નક્ષત્રો, અવધિજ્ઞાનાત્મક તેજસ્વી ગ્રહો, મન:પર્યવજ્ઞાનરૂપ સૌમ્ય ચન્દ્ર તથા કેવલજ્ઞાનસ્વરૂપી ઉગતા સૂર્યના દર્શન કરવા દ્વારા પોતાની વિવેકદૃષ્ટિને વધુ તેજસ્વી અને નિર્મળ બનાવે છે. આશય એ છે કે મતિજ્ઞાનાદિમાં વણાયેલી શુદ્ધચેતના ઉપર સાધકની રુચિ ઉપાદેયપણે દૃઢ બને છે. મતિજ્ઞાનાદિની સાથે સંકળાયેલા વિકલ્પો યોગી માટે ઉપાદેય નહિ પણ માત્ર શેય હોય છે. તેથી જ ક્વચિત્ પ્રયોજનભૂત એવા પ્રશસ્તવિચારવાદળની વચ્ચે શુદ્ધચૈતન્યના તેજકિરણોના સહારે સર્જાતા કુશલાનુબંધી પુણ્યસ્વરૂપ સપ્તરંગી મેઘધનુષ્ય પણ સાધક માટે માત્ર દર્શનીય બની રહે છે. પ્રશસ્તવિચારવાદળની આસપાસ સંધ્યાના કે ઉષાના સોનેરી-રૂપેરી-ગુલાબી પ્રકાશ સ્વરૂપે પ્રગટેલી શાસનપ્રભાવક શક્તિ, લબ્ધિ, ઋદ્ધિ, સિદ્ધિ વગેરેના પણ અપ્રમત્તચારિત્રધર એવા યોગી માત્ર જ્ઞાતા-દષ્ટા-મૂકસાક્ષી બની રહે છે.
અનુભવના સ્તરે પ્રતીયમાન મોક્ષમાર્ગની અન્વયમુખે વાત કરી. હવે વ્યતિરેકમુખે વિચારીએ.
પૂર્વે અનેક વખત સંયમજીવનને સ્વીકાર્યા બાદ પણ સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયની સમજણ મેળવવાપૂર્વક પોતાની ચિત્તવૃત્તિને અંતર્મુખ કરવાનું કાર્ય આ જીવે કર્યું નહિ. વિભિન્ન પ્રશસ્ત પ્રવૃત્તિના ભારબોજ નીચે દબાઈને, કચડાઈને આ મહત્ત્વનું અંગત કર્તવ્યપાલન જીવ ચૂકી ગયો. ચિત્તવૃત્તિપ્રવાહને સ્વાત્મદ્રવ્યની સન્મુખ કરવાનું પ્રણિધાન ન કર્યું. લોકકલ્યાણ, સંઘસેવા, શાસનપ્રભાવના, જનજાગૃતિ, ધર્મકથા, તીર્થરક્ષા, સમુદાયનું સંચાલન-સંવર્ધન, શ્રુતસંરક્ષણ, મહોત્સવ વગેરે રૂપાળા નામે પણ એક યા બીજી પ્રવૃત્તિને વળગવા દ્વારા અહંભાવને પુષ્ટ કરીને પ્રાયઃ બહિર્મુખતાને જ આ જીવે પુષ્ટ કરી છે.
બાહ્ય સાધુવેશ મેળવીને પોતાને કૃતકૃત્ય માનવાની ભૂલ બાલદશામાં કરી. ત્યાંથી આગળ વધતાં મોટા ભાગે બાહ્ય ધર્મપ્રવૃત્તિને જ તાત્ત્વિક ધર્મ માની લીધો. ક્યારેક પુણ્યોપાર્જનમાં ધર્મદષ્ટિને તીવ્ર કરી. ક્યારેક પુણ્યોદયમાં સંયમજીવનની સાર્થકતા માની. સાધુજીવનમાં વિદ્વત્તા મેળવીને માત્ર દ્રવ્યસ્યાદ્વાદને ૧. ષોડશક – ૧/૨.
Page #30
--------------------------------------------------------------------------
________________
26.
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોર્મિ : પકડી રાખ્યો. “કથંચિત” ના ઢોલ-નગારા જોર-શોરથી પીટીને સ્યાદ્વાદને શાસ્ત્ર કે શાસ્ત્રાર્થ (વાદ) પૂરતો જ સીમિત રાખ્યો. સ્વભૂમિકાને ઉચિત બને તે રીતે જીવનમાં બાહ્ય-અભ્યત્તર મોક્ષમાર્ગને વણીને ભાવસ્યાદ્વાદની શુદ્ધ પરિણતિને ન પ્રગટાવી.
સંસારત્યાગ પછી પણ રાગાદિ વિભાવપરિણામો પ્રત્યે વૈરાગ્યભાવ ન જગાડ્યો. અધિકરણોની દુનિયા છોડ્યા બાદ પણ સહવર્તી કે પ્રતિસ્પર્ધી પ્રત્યે તેજોદ્વેષ ન છોડ્યો. ચિત્તવૃત્તિગત તેજોદ્વેષ પરિણામ પ્રત્યે ભેદવિજ્ઞાનથી વિરક્ત બની પરમ ઉપશમભાવ ન પ્રગટાવ્યો. આત્માની શાંત-પ્રશાંત-ઉપશાંતદશા સ્વરૂપ નિર્મલ પર્યાયમાં ઉપાદેયદષ્ટિ-રુચિ જાગી નહિ. ચિત્તવૃત્તિના બહિર્ગમનને રોકવા સ્વરૂપ સંયમ રુચ્યું નહિ. ઈન્દ્રિયોની વિષયાભિમુખતાને તોડવા દ્વારા પ્રત્યાહારને (વિષયવૈરાગ્યને) પ્રાણપ્યારો બનાવ્યો નહિ. સ્વાત્મદ્રવ્યની બહાર ચિત્તાદિની વૃત્તિઓ દોડી જાય તેનો ખટકો અનુભવ્યો નહિ.દીક્ષા જીવનમાં પણ પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં મનોવૃત્તિ-ઈન્દ્રિયવૃત્તિને રસપૂર્વક જોડવા દ્વારા અસંયમને જ પુષ્ટ કર્યું. પરમ શાંતરસમય સ્વાત્મદ્રવ્યની પ્રતીતિ કરી ન હોવાથી તે અસંયમની પીડા પણ ન અનુભવી. પ્રશસ્ત એવી પણ અહંભાવપોષક પ્રવૃત્તિના ભારબોજ નીચે સંવેદનશીલતા ન પ્રગટી અથવા પ્રગટી તો નાશ પામી.
તેથી પોતાના વ્યક્તિત્વને ઓગાળવાનો પણ પ્રયાસ ન કર્યો. તેથી જ સદ્ગુરુની બિનશરતી શરણાગતિ અંતરથી ન સ્વીકારી. તેના લીધે સાત્ત્વિક બાહ્ય સાધનાથી પુષ્ટ થયેલા અહંભાવથી પ્રેરાઈને આ જીવ તારકસ્થાનની અવહેલના, આશાતના વગેરેમાં પણ અનેક વાર જોડાયો. પરિણામસ્વરૂપે ભવભ્રમણ ઘટવાના બદલે વધ્યું. રાગાદિશૂન્ય આત્મસ્વરૂપને પ્રગટ કરવાના અનુસંધાન વગર, મલિનાશયથી કરેલ તપ-જપ-શાસ્ત્રાભ્યાસ વગેરે સાધનાથી ઉત્પન્ન થયેલા પાપાનુબંધી પુણ્યથી ભવભ્રમણ વધે જ ને ! ભવાભિનંદી દશામાં કરેલ સાધનાનું આ જ પરિણામ ઘણી વાર આવ્યું.
ક્યારેક શાસ્ત્રના કે સદ્ગના સંગે અન્તર્લક્ષી સમજણ મળી. પરંતુ તેના માધ્યમે પોતાની પરિણતિને અન્તર્મુખી બનાવવાનું કામ ન કર્યું. પણ બીજાને ઉપદેશ આપવામાં કે પુસ્તકના માધ્યમે તેને પ્રકાશિત કરવામાં અન્તલક્ષી સમજણનો ઉપયોગ કર્યો. આ રીતે પણ બહિર્મુખતાને જ તગડી કરી, અહંકારના ભાર નીચે આ જીવ દટાયો. પોતાના બાહ્ય વ્યક્તિત્વને ભૂંસવાનું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કામ તો સાવ જ ભૂલાઈ ગયું. નિજ સ્વરૂપાનુસંધાન વિના માત્ર વચનના કે કાયાના સ્તરે કરેલ સાધના અને બાહ્ય ત્યાગ દ્વારા થતી કર્મનિર્જરા મંડૂકભસ્મસમાન ન બની પરંતુ મંડૂકચૂર્ણતુલ્ય બનીને સંસારવર્ધક બની. તથા સતત પરિવર્તનશીલ પદ્રવ્ય-ગુણ-પર્યાયરુચિમાં ભૂલભૂલામણીની સતામણી કરાવનારી બની.
મતલબ કે માત્ર ઉપદેશ, શાસ્ત્ર પ્રકાશન, પુસ્તકલેખન, બાહ્ય આચાર કે સાધુવેશ મોક્ષનું મુખ્ય કારણ નથી. પરંતુ આંતરિક કષાયજય-વિષયવૈરાગ્ય વગેરે જ મોક્ષના મુખ્ય કારણ છે. ઉપશમભાવ, વૈરાગ્ય વગેરેના બળથી ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શનને સાધક મેળવે તો જ સંસારાભિમુખી જ્ઞાનપ્રવાહ આત્મસન્મુખ બને, સમ્યમ્ બને. આ રીતે સમ્યગ્દર્શન સાપેક્ષ એવા સમ્યજ્ઞાનને આગળ કરીને સ્વભૂમિકાયોગ્ય આચારને સાધુ પાળે તો તેની ભાવશુદ્ધિ-આશયશુદ્ધિ સાર્થક બને, સાનુબંધ સકામનિર્જરાનું ૧. યોગશતકવૃત્તિ ગાથા-૮૬, ઉપદેશપદ-ગાથા ૧૯૧-૧૯૨, યોગબિંદુ-૪૨૨, ઉપદેશરહસ્ય-૭, જ્ઞાનસાર-ઉપસંહારશ્લોક-૯ ૨. વાહ્યમનમ, સાન્તરમેવ છાયાદ્રિ પ્રધાને કાર|| (સૂયાં સૂત્રશ્નચ્છિ.૨/ક.૬/H.૪/શત્તાવાર્યવૃત્તિ/પૃ.રૂ૨૦) उ. प्रव्रजितस्य सम्यग्ज्ञानपूर्विकां क्रियां कुर्वतो भावशुद्धिः फलवती भवति । (सूयगडांगसूत्रवृत्ति २/६/३०वृ.पृ.३९७)
Page #31
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ૰
કારણ બને, મોક્ષપ્રાપક બને. સમ્યગ્દર્શન-જ્ઞાનશૂન્ય એવી ભાવશુદ્ધિ પણ મોક્ષફલક ન બને,તો ફક્ત બાહ્યાચારશુદ્ધિ તો કઈ રીતે મોક્ષજનક બને ? ન જ બને. દીક્ષા લઈને, ઉપલક રીતે શાસ્ત્રના પદાર્થને પકડી, પોતાના પોપટીયા બોધમાં જ જે રાચ્યો-માચ્યો રહે, તે ઉગ્ર બાહ્યાચાર પાળવા છતાં રાગાદિ વિભાવપરિણામનો પક્ષ ન છોડવાથી સમ્યગ્દર્શનથી બાહ્ય દૂરવર્તી જાણવો. આત્મઝૂરણા વગરનું ગોખણપટ્ટીવાળું જ્ઞાન તારક ન બને. ‘હું’ ની ગહન તલાશ અને સમ્યક્ તપાસ વિનાની કોરી વિદ્વત્તા કે ઉપદેશપટુતા કદાચ બીજાને મંત્રમુગ્ધ કરે. પણ સમ્યગ્દર્શનની પરીક્ષામાં તો તે સ્વયં નાપાસ જ થાય. સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર પણ સમકિતના આધારે જ રહે છે. માટે જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ પૂર્વે સમ્યક્ત્વને મેળવવાનો પ્રયાસ કરવાનો છે. તો જ આત્માનો આધ્યાત્મિક પ્રવાસ અને પ્રયાસ સફળ અને સાર્થક બને. આવું ષષ્ટિશતકવૃત્તિમાં પ્રારંભમાં જ જણાવેલ છે.
તેથી જ અપુનબંધકાદિને સંયોગવિશેષમાં દીક્ષા આપ્યા બાદ ગુરુએ શિષ્યના આત્મામાં સૌ પ્રથમ દર્શન મોહનીયનો ઉચ્છેદ થાય તથા સમ્યગ્દર્શન પ્રગટ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. આવું ‘પંચવસ્તુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ તથા બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં (ગાથા-૩૩૨) શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે. અરે ! સાધુજીવન તો શું ? શ્રાવકજીવનમાં જિનપૂજા વગેરે આચાર પાળતાં પૂર્વે જ મિથ્યાત્વને છોડવાની વાત શ્રાદ્ધવિધિવ્યાખ્યામાં જણાવેલ છે. મતલબ કે જિનપૂજાદિ બાહ્ય આરાધનાઓ કરતાં પણ મિથ્યાત્વનો ત્યાગ વધુ મહત્ત્વપૂર્ણ છે. ‘સુખ-શાંતિ બહારમાં છે, દેહ-પત્ની-પુત્ર-પરિવાર-પૈસા-પ્રસિદ્ધિમાં છે’ - આવી મિથ્યામતિ ટળે તો જ મિથ્યાત્વ ઓગળે અને અંદરમાં સહજ શાંતરસમય અનંત આનંદનું વેદન થાય.
૪
.
27
તેથી મિથ્યામતિને ટાળવા, મિથ્યાત્વને ઓગાળવા માટે (૧) વિષયવાસનાનો આવેગ, (૨) કષાયનો આવેશ, (૩) આક્રોશ (ઈર્ષ્યા-દ્વેષ-તિરસ્કાર વગેરે ભાવોથી પ્રેરાઈને સાચી-ખોટી હૈયાવરાળ કાઢવી), (૪) આગ્રહ, (૫) આશાતના - આ પાંચ મલિન પર્યાયોને પોતાના અંતઃકરણમાંથી કાઢવા સાધકે સ્વયમેવ સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. જ્યાં સુધી આ પાંચેય મલિન પર્યાયોની અંતઃકરણમાં કબજિયાત થયેલી હોય, ત્યાં સુધી તપ-જપ-શાસ્ત્રાભ્યાસાદિ સાધના દ્વારા થતી પુણ્યની પુષ્ટિ પ્રાયઃ “પાપાનુબંધી હોય છે. તેવી સાધનાથી સાત્ત્વિકતા વધતાં જે દેહબળ, વાણીબળ, મનોબળ, પ્રેરણાબળ, આત્મવિશ્વાસબળ, લેખનબળ, પુણ્યબળ, પ્રભાવકતાબળ, શિષ્યપરિવારબળ વગેરે પ્રાપ્ત થાય છે, તે પ્રાયઃ અહંભાવપોષક, *જિનશાસનનાશક, રસ-ઋદ્વિ-શાતાગારવના સર્જક તથા માયા-નિયાણ-મિથ્યાત્વશલ્યના વર્ધક બનવાથી ભવાટવીમાં સાધકને રખડાવે છે. જ્યાં સુધી અહંભાવને ઓગાળ્યો ન હોય, મલિન ચિત્તવૃત્તિને ઘસી ન હોય, ચિત્તવૃત્તિપ્રવાહને બહારમાં ઉદાસીન બનાવ્યો ન હોય, અંતઃકરણવૃત્તિવહેણને સ્વાત્મદ્રવ્યસન્મુખ
१. पल्लवगाही सबोहसंतुट्ठा । सुबहुं पि उज्जमंता ते दंसणबाहिरा नेया ।। (सम्यक्त्वसप्ततिका-६८) २. ज्ञान -चारित्रयोः आधारभूते श्रीसम्यक्त्वे प्राग् यतितव्यम्, तत्पूर्वकत्वात् सकलधर्माराधनफलस्य ( षष्टिशतकवृत्तिप्रारंभे ) । 3. शरणं प्रपन्नाः प्रव्रज्यादिप्रतिपत्त्या, મોયિતવ્યાઃ પ્રયત્નેન સયવત્ત્વારોન। (પશ્ચવસ્તુ .૧રૂપ?- સ્વોપજ્ઞવૃત્તિ-પૃ.૭૮) અર્થ :- દીક્ષાદિને સ્વીકારવા દ્વારા શરણે આવેલા શિષ્યોને સમ્યકત્વ ઉત્પન્ન કરાવવા દ્વારા જન્મ-મરણાદિ સંસારદુઃખમાંથી ગુરુએ છોડાવવા જોઈએ. ૪. પૂર્વ તાવવું मिथ्यात्वं त्याज्यम् । ततो नित्यं यथाशक्ति त्रिः द्विः सकृद् वा जिनपूजा, जिनदर्शनम्, सम्पूर्णदेववन्दनं चैत्यवन्दना च कार्या । (શ્રાદ્ધવિધિવૃત્તિ-પ્રજાશ-૧ હ્તો. /વૃ.પૃ.૧૦૧) ૫. યોગબિંદુ - ૧૪૫ + દ્વાત્રિંશિકાપ્રકરણ-૨૨/૨૭ ૬. સંમતિતર્ક - ૩/૬૬ + ઉપદેશમાલા - ૩૨૩
Page #32
--------------------------------------------------------------------------
________________
28
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
કરેલ ન હોય ત્યાં સુધી સાધના પણ `પાપાનુંબધી બનીને પ્રાયઃ સાધકને ભવસાગરમાં ડૂબાડે છે. જ્યારે પૂર્ણવીતરાગી અનંતશાંતરસસ્વરૂપ સહજસમાધિસદન નિસ્તરંગ જ્ઞાનસ્વભાવી અખંડાનંદમૂર્તિ નિજાત્મદ્રવ્યનું અપૂર્વ માહાત્મ્ય અંતઃકરણમાં વસી જાય છે, પરમનિષ્કષાય અને પરમનિર્વિકારી એવા નિજ ચેતનદ્રવ્યને પૂર્ણતયા પ્રગટ કરવાની ઝંખના અંદરમાં પ્રબળ બને છે, અપરોક્ષ સ્વાનુભૂતિ માટેનો તાત્ત્વિક તલસાટ પ્રગટે છે, ત્યારે અંતઃકરણમાંથી ઉપરોક્ત પાંચેય મલિન પર્યાયો સ્વયમેવ ખરી પડે છે. ત્યાર બાદ અંતઃકરણ પવિત્ર, `શાંત, સ્વસ્થ, જીવમૈત્રીસભર, નિરાગ્રહી અને તારક તત્ત્વ પ્રત્યે અહોભાવથી છલકાતું બને છે. તેનાથી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ઝડપથી શુદ્ધસ્વરૂપે સાનુબંધ પરિણમન થતું જાય છે. ક્રમશઃ મિત્રા, તારા, બલા, દીપ્રા - આ પ્રથમ ચાર યોગદૃષ્ટિની પરાકાષ્ઠાને જીવ સંપ્રાપ્ત કરે છે. હવે સમ્યગ્દર્શન પ્રગટવા તત્પર બને છે. આત્માર્થી સદ્ગુરુના સત્સંગે નય-નિક્ષેપ-પ્રમાણથી આત્મતત્ત્વની તાત્ત્વિક સમજણ-રુચિ-શ્રદ્ધા કરવાથી દ્રવ્યસમકિત એ શબ્દઅગોચર સ્વાનુભવગમ્ય નૈશ્ચયિક ભાવસમ્યક્ત્વરૂપે પરિણમે છે (પંચવસ્તુ-૧૦૬૩). ગ્રંથિભેદથી પ્રગટેલ સર્વ ગુણોની આંશિક અનુભૂતિ સ્વરૂપ શાંતરસમય સમ્યગ્દર્શનથી વ્યવહારચારિત્ર પણ ભાવચારિત્રરૂપે-સમ્યક્ચારિત્રરૂપે પરિણમવા માંડે છે. સમ્યગ્દર્શનની ૐશુદ્ધિના લીધે સાધુ શુદ્ધ ચારિત્રને મેળવે છે.
૪
ગ્રંથિભેદ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાનના સહજઆનંદમય પરમતેજને માણનારા સંયમીને જ ધર્મદેશના દેવાનો ઔત્સર્ગિક અધિકાર છે. સમકિતની ગેરહાજરીમાં સાધુ ધર્મોપદેશ આપે તો તે ધર્મકથા નહિ પણ અકથા જ છે.માટે ધર્મકથી સાધુએ ગ્રન્થિભેદ કરીને સમ્યગ્દર્શનને મેળવવાનો પ્રયાસ કરવો એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય એવું અંગત કર્તવ્ય છે. પરંતુ મુનિજીવનમાં તો મહત્તા મૌનની છે. કાયાનું મૌન (= કાયગુપ્તિ, દેહસ્થિરતા, દેહસંલીનતા, “ઈન્દ્રિયસંલીનતા, કાયોત્સર્ગાદિ), વચનનું મૌન (= વચનગુપ્તિ, વાણીકર્કશતાદિનો ત્યાગ વગેરે) તથા મનનું મૌન (= ધ્યાન, નિર્વિકલ્પ દશા, સ્વરૂપાનુસંધાન, સમતા, મનસંલીનતા, કષાયસંલીનતા, આત્મલીનતા વગેરે) જેમ-જેમ બળવત્તર બને તેમ-તેમ મુનિજીવન છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરાવનાર બને.
સંયમજીવનમાં પ્રાથમિક આવશ્યક શાસ્ત્રાભ્યાસ બાદ મનને શાંત-નીરવ-નિર્વિકલ્પ-નિર્વિચાર -નિસ્તરંગ કરવાનો પ્રતિદિન કમ સે કમ એકાદ કલાક તો અભ્યાસ થવો જ જોઈએ. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ ને પ્રવૃત્તિના ભારબોજ નીચે દટાઈ જવાના બદલે આ રીતે નિવૃત્તિનો પણ રોજ પ્રયાસ થવો જોઈએ. બાકી પ્રવૃત્તિ-નિવૃત્તિમય ચારિત્રજીવનનો સાચો સંપૂર્ણ સ્વાદ માણી ન શકાય. બિનજરૂરી વિહાર, પત્રાચાર, બોલચાલ, ગૃહસ્થપરિચય, વિજાતીયસંયમીપરિચય, મહોત્સવોની હારમાળા, પરચૂરણ સાહિત્ય પ્રકાશન વગેરે પ્રવૃત્તિમાં આત્માર્થી સંયમી સ્વરસથી જોડાય નહિ. કેમ કે પ્રવૃત્તિનો બોજો વધતાં સંવેદનશીલતા પ્રાયઃ હણાય છે. પ્રશસ્ત એવી પણ પ્રવૃત્તિનો વળગાડ એ અંદર શુદ્ધ ચેતનદ્રવ્યમાં દૃષ્ટિને જોડવાની રુચિને સ્થિર કરવાના ઉલ્લાસ-ઉમંગને હણે છે. તેથી સ્વરૂપશુદ્ધિના લક્ષે આવશ્યક ચારિત્રાચારને
૧. યોગબિંદુ - ૩૭૦ ૨. યોગબિંદુ - ૧૮૭, ૧૯૩ ૩. યંતળસોઢીઓ સુધ્ધ ચરળ નહફ સાદૂ । (ધર્મરત્નપ્રર૧ - ૧૩૮) ૪. મિચ્છન્ન વેયન્તો નું અન્નાળી દં રિઝ્હેડ્। હિંમત્ત્વો વા શિષ્ઠી વાસા અન્ના ટેણિયા સમચ્છુ ।। (દશવૈકાલિક-અધ્યયન ૩નિર્યુક્તિગાથા-૨૦૯) ૫. વિયકિમંતીળયા સાયકિમંતીળયા ખોળસિંની ળયા । (ભગવતીસૂત્ર - ૨૫/૭|૮૦૨)
Page #33
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
પાળી, સંવેદનશીલ હૃદયથી ભગવદ્ભક્તિ-ગુરુસેવા કરીને મનને શુદ્ધ-શાંત-સ્વસ્થ-નીરવ ક૨વા ધ્યાનાભ્યાસ કરવો જોઈએ. સ્વ-૫૨ દ્રવ્ય-ગુણ-પર્યાયના ઊંડા અભ્યાસ દ્વારા બુદ્ધિને સૂક્ષ્મ તથા સક્રિય કર્યા બાદ બુદ્ધિને નિષ્ક્રિય અને નીરવ કરવાની છે. મનને સાત્ત્વિક અને સૂક્ષ્મ કર્યા પછી મનને શાંત-સ્વસ્થ-શુદ્ધ કરવાનું છે. મનની ઘરવખરી ખાલી કરવાની છે. તો જ નિજાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયનું શુદ્ધ સ્વરૂપે સાનુબંધ પરિણમન થાય. ધ્યાન પૂર્ણ થયા બાદ સતત સર્વત્ર આત્માનુસંધાન પણ તો જ ટકી શકે. અન્યથા ત્રુટક-ત્રુટક બાહ્ય ધર્મપુરુષાર્થ થાય, આંતરિક અને અખંડ એવો મોક્ષપુરુષાર્થ ન થાય.
બુદ્ધિ નિષ્ક્રિય બને અને અંતઃકરણ શુદ્ધ બને પછી જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષયોપશમ થવાથી ઢગલાબંધ અનુપ્રેક્ષાનો વરસાદ પ્રભુપ્રસાદસ્વરૂપે અંદરમાં વરસતો હોય તેવું પણ ઘણી વાર અનુભવાય. પરંતુ એ અનુપ્રેક્ષાના પ્રદર્શનમાં/પ્રકાશનમાં પણ અટવાઈ ન જવું. એ સાત્ત્વિક પ્રવૃત્તિ પણ અહંભાવને પુષ્ટ કરવા દ્વારા મોહરાજાની ભૂલભૂલામણીમાં સાધકને ફસાવે તેવી સંભાવના નકારી શકાતી નથી. એ માર્ગ લપસણો અને જોખમભરેલો છે. એ અનુપ્રેક્ષાના વિચારને પણ સંઘરવાના નથી. પરંતુ અંતઃકરણને તેની અસરવાળું કરવાનું છે. મૂળ વાત એ છે કે વિચાર, વિચાર ને વિચારમાં અટવાવાનું નથી. નવા-નવા વિકલ્પના ઘોંઘાટમાં ફસાવાનું નથી. વિકલ્પદશાને પૂર્ણતયા બાળી નાંખવાની છે. આંતરિક લાગણીતંત્રને પરમનિર્વિકલ્પ-૫૨મનિર્વિચાર-૫૨મનિર્વિકાર આત્મતત્ત્વ પ્રત્યે કેન્દ્રિત કરવાનું છે.
તપ-જપ-શાસ્ત્રાભ્યાસાદિ સાધનાથી ઉત્પન્ન થયેલ સાત્ત્વિક શક્તિપ્રવાહને અંતઃકરણની સંવેદનશીલતા તરફ, અંતર્મુખતા તરફ પૂર્ણતયા વાળવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો. એ શક્તિપ્રવાહને શુદ્ધ સ્વાત્મદ્રવ્ય તરફ કેન્દ્રિત કરવાનું પ્રણિધાન તીવ્ર કરવું. તો છટ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના આ જ ભવમાં થઈ શકે. તથા અંતરાત્મદશાના વિકાસથી પરમાત્મદશા ઝડપથી પ્રગટ થાય. તેથી ‘તપ-જપ-શાસ્ત્રાભ્યાસ વગેરેથી જે બળ ઊભું થયું, તે અંતર્મુખતાને બળવાન બનાવવા માટે વપરાય છે કે નહિ ?' તેની વારંવાર તપાસ આત્માર્થી સંયમીએ/સાધકે અવશ્ય કરવી. પરંતુ એ શક્તિપ્રવાહને શાસનપ્રભાવનાદિ વિભિન્ન પ્રવૃત્તિમાં વિકેન્દ્રિત કરીને, તેમાં જ સંપૂર્ણપણે ખર્ચીને, તેના માધ્યમે પણ અહંભાવ પુષ્ટ થાય તેવું તો કદાપિ ન જ કરવું. બાકી મોહરાજાના મોજા સંસારસાગરના કિનારે આવેલા સાધકને પણ તાણી જાય. ઔદિયકધારામાં ભળવું એ ભૂલ છે. અહંભાવમાં તણાવું એ ગુનો છે. બાહ્ય પુણ્યોદયની ઝાકઝમાળમાં અંજાવું એ અપરાધ છે. ભલભલાને મૂંઝવી નાંખે તેવી મોહરાજાની આ માયાજાળ છે, એક પ્રકારની સતામણી છે, જોહુકમી છે. પરંતુ Safety First. તેથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શનાને કરવાનું પોતાનું અંગત કાર્ય પ્રત્યેક આત્માર્થી સંયમીએ સૌ પ્રથમ કરી લેવું. એ અવસ્થા પરિપક્વ બને પછી શાસનપ્રભાવના, સંઘસેવા આદિ જરૂરી પ્રવૃત્તિ પોતાની ભૂમિકાને ઉચિત હોય તે રીતે, પોતાની શક્તિ-પુણ્ય-સંયોગાદિ મુજબ, અવશ્ય કરવી. કેમ કે પ્રધાનપણે ઔચિત્યપરિણતિ `સામાયિકચારિત્રમાં વણાયેલી જ હોય. પરંતુ ધાર્મિક દાંભિકતાનો આંચળો તો ઓઢવો નહિ જ. તથા જરૂરી શાસનપ્રભાવનાદિ વખતે પણ પોતાના નિર્મળ ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન દૃઢ રહે તે વાત અત્યંત અગત્યની છે. કેમ કે સ્વોપકાર ચૂકીને તો પરોપકાર કરવાની જિનાજ્ઞા પણ નથી.
૧. પંચાશક ૧૧/૫.
29
Page #34
--------------------------------------------------------------------------
________________
30
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ : આ અંગે મહાનિશીથસૂત્રમાં વજાચાર્યના ઉદાહરણમાં જણાવેલ છે કે
“अत्तहिअं कायव्वं जइ सक्का परहियं पि करेज्जा।
સદિય-પરદિયા, સત્તદિગં ગ્રેવ યાત્રા” (મ.નિ.વગ્રાઈપથા-૧૨૨) ગાથા - “સૌ પ્રથમ આત્મહિત કરવું. જો શક્ય હોય તો પરહિત પણ કરવું. પરંતુ આત્મહિત અને પરહિત - આ બેમાં (એક જ કરવું જો શક્ય હોય તો) આત્મહિત જ કરવું.”
આ સૈદ્ધાત્તિક વાત અત્યંત ઉચિત જ જણાય છે. પોતાનું આત્મહિત બગાડીને પરહિત કરવું તે ઔદયિક ભાવ છે. ઔદયિક ભાવમાં વર્તતો જીવ જઘન્ય કક્ષાનો જ પરોપકાર કરી શકે. સ્વહિત સાચવીને યથાયોગ્ય પરોપકાર કરવો તે ક્ષયોપશમ ભાવ છે. ક્ષયોપશમ ભાવમાં વર્તતો જીવ મધ્યમ કક્ષાનો પરોપકાર કરે છે. પરંતુ સર્વશ્રેષ્ઠ પરોપકાર તો ક્ષાયિક ભાવમાં વર્તતા જીવ જ કરી શકે. માટે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ અર્થે ક્ષાયોપથમિક ગુણવૈભવ જરૂર મેળવવો. પરંતુ ક્ષાયોપથમિક ગુણો ઉપર મદાર ન બાંધવો. તેના પ્રદર્શનમાં ખોટવાઈને-ખોરવાઈને ફરીથી ઔદયિક ભાવમાં અટવાઈ ન જવું. પરંતુ પ્રાપ્ત થયેલા ક્ષાયોપથમિક ગુણો પ્રત્યે પણ ઉદાસીનતા કેળવીને ક્ષાયિક ગુણવિભૂતિને મેળવવા માટે નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ગળાડૂબ રહેવું એ જ શ્રેષ્ઠ વૈરાગ્ય છે. તેવી અવસ્થામાં આત્માર્થીને સમાજમાં, સંઘમાં કે સમુદાયમાં પોતાનું મૂલ્યાંકન કરાવવાની કે બીજાનું મૂલ્યાંકન કરવાની લેશ પણ આવશ્યકતા જણાતી નથી. કેમ કે માપવાના બદલે પામવાની, ગુણોને અને પ્રગટ પર્યાયોને શુદ્ધસ્વરૂપે સાનુબંધપણે પરિણાવવાની દશામાં જ તેઓ મહાલતા હોય છે. પરોપકારના નામે પુણ્ય પ્રદર્શન, શક્તિપ્રદર્શન, ગુણપ્રદર્શન, લબ્ધિપ્રદર્શન, ચમત્કાર પ્રદર્શન, પ્રસિદ્ધિ વગેરે મલિન પર્યાયોના વમળમાં સાચો સંયમી કદાપિ અટવાતો નથી. પાટ, પદવી, પ્રસિદ્ધિ, પરિવારવૃદ્ધિ, પ્રમાણપત્રો, પંડિતાઈ, પ્રભાવકતા, પ્રતિષ્ઠા, પ્રશંસા, પુણ્યોદય વગેરે પ્રલોભનોથી તે જલકમલવત્ અલિપ્ત અને અસંગ હોય છે.
સંયમજીવનમાં પ્રશસ્ત વાણી કે પ્રશસ્ત પ્રવૃત્તિ ઉપર વધુ ભાર નથી આપવાનો. પરંતુ અંતરના નિર્મળ ભાવો ઉપર વધુ ઝોક આપવાનો છે. દા.ત. “મોક્ષ મેળવવા જેવો છે' - એવું હોઠથી માત્ર બોલવાનું નથી. પરંતુ “મારે મારું રાગાદિમુક્તસ્વરૂપ આ જ ભવમાં ઝડપથી સાધવું છે' - આવી ભવ્ય ભાવના ભીંજાતા હૃદયે કરવા ઉપર વધુ લક્ષ રાખવાનું છે. તે જ રીતે આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્ય, ઉપશમભાવ, અંતર્મુખતા, સંવેદનશીલતા, સરળતા, નમ્રતા વગેરે પાવન ભાવો ઉપર વધુ જોર દેવાનું છે. મોક્ષમાર્ગમાં પ્રસ્તુત નિર્મળ ભાવો જ મુખ્ય છે, પ્રધાન છે. પવિત્ર ભાવ-ભાવનાનો દઢ અભ્યાસ કરવાથી જ ગ્રંથોના ગર્ભાર્થ અને ગૂઢાર્થ સ્વયમેવ સહજ રીતે સ્કુરાયમાન થાય છે, જ્ઞાન પારમાર્થિક બને છે. આ સ્વાનુભવસિદ્ધ હકીકત છે. પરંતુ આ રીતે આગળ વધતાં ઉપરની દશામાં તો પ્રશસ્ત પ્રવૃત્તિમાં, પ્રશસ્ત ભાવોમાં, વિચારમાં કે વિકલ્પમાં ભળ્યા વિના, તેમાં આત્મભાવને (= “હુંપણાના ભાવને) ભેળવ્યા વિના, તેના મૂક સાક્ષી બની, દષ્ટિનું-રુચિનું જોર સ્વાત્મદ્રવ્ય ઉપર આપીને બહારમાં અને અંદરમાં ઉચિત પ્રવૃત્તિ, ભાવ વગેરે થતા રહે તેવી આત્મદશા કેળવવાની છે, મેળવવાની છે. ૧. યોગદૃષ્ટિસમુચ્ચય - ૧૮૫ ૨. અધ્યાત્મસાર - ૭/૧-૨૨-૨૪ ૩. ભાવચૈવ મુહ્યત્વતા (થર્મલક્ઝદ - જ્ઞો-૨૨ પૃ.૮૩) ૪. યોગશતક - ગાથા - પર તથા દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા - ૧/૫ ૫. ભાવનાનુાતી જ્ઞાની તત્ત્વો જ્ઞાનત્વાન્ ! (ધર્મબિંદુ - ૬/૩૦)
Page #35
--------------------------------------------------------------------------
________________
31
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોમિ છે તથા તેનાથી ઉપરની ભૂમિકામાં તો શુભાશુભ ભાવોથી પણ સ્વપરિણતિને જુદી પાડવાનો અંતરંગ આત્મપુરુષાર્થ કરવાનો છે. તેના પ્રાબલ્યથી શુદ્ધ પરિણતિ પ્રગટે. તથા શુદ્ધ પરિણતિની પ્રબળતા પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે શુદ્ધોપયોગસ્વરૂપ નૈૠયિક ચારિત્ર પ્રગટે. પછી શેય પદાર્થ સામે ચાલીને જ્ઞાનમાં જણાવા માટે આવે તો પણ જ્ઞાન તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન રહે છે. તેવી ઉન્નત દશામાં જ્ઞાનનો વિષય મુખ્યતયા બાહ્ય શેયપદાર્થ ન બને પરંતુ સ્વયં જ્ઞાન તથા જ્ઞાતા જ જ્ઞાનનો વિષય બને. જ્ઞાન-જ્ઞાતાથી ભિન્ન એવા શેયને પ્રકાશવું એ આત્મદ્રવ્યતૃપ્ત જ્ઞાનનો મુખ્ય સ્વભાવ નથી. દ્રવ્યાનુયોગના અભ્યાસથી સમજાય છે કે જ્ઞાન પોતાને અને પોતાનાથી અભિન્ન એવા જ્ઞાતાને જ મુખ્યતયા પ્રકાશે છે. તેથી જ્ઞાનમાં સ્વપ્રકાશકત્વસ્વભાવ નિરુપચરિત છે તથા પરપ્રકાશત્વસ્વભાવ ઉપચરિત છે. જ્ઞાનથી અભિન્ન એવો જ્ઞાતા શુભાશુભપર્યાયની હેરા-ફેરીમાં કદાપિ અટવાતો નથી. આ રીતે દ્રવ્યાનુયોગવિમર્શથી, શુદ્ધાત્મદ્રવ્યરમણતાથી શુક્લધ્યાનફલસ્વરૂપ સિદ્ધસમાપત્તિને મેળવી, ગુણશ્રેણિ-ક્ષપકશ્રેણિ દ્વારા ઘાતિકર્મનો ઉચ્છેદ કરીને નિજાત્મમગ્ન સાધક કેવલ્યલક્ષ્મીને સંપ્રાપ્ત કરે છે. યથાયોગ્યપણે દેશના દ્વારા ભવ્યાત્માઓમાં વીતરાગસ્વરૂપને પ્રગટ કરવાની ઝંખના જગાડે છે, સમ્યગ્દર્શન વગેરે પ્રગટાવે છે. આ રીતે સર્વોત્કૃષ્ટ પરોપકાર કરે છે. ભવના અંતે, યોગનિરોધ કરી, સર્વ અધાતિકર્મનો ક્ષય કરી સિદ્ધશિલામાં પ્રતિષ્ઠિત થઈ પરમાનંદમય-સચ્ચિદાનંદમય નિજચૈતન્યસ્વરૂપમાં તે સિદ્ધાત્મા સદા સ્થિર બને છે. સાદિ-અનંત કાળ સુધી નિજ વિશુદ્ધઆત્મદ્રવ્ય-પૂર્ણગુણ-પવિત્ર પર્યાયમય આનંદમહાસાગરમાં ડૂબી જાય છે.
આ છે નિગોદથી નિર્વાણ સુધીની યાત્રાનો સાચો ચિતાર. આનું દિગ્દર્શન કરાવનાર જિનશાસન છે, જિનાગમ છે. પરંતુ શુક્લ અંતઃકરણ વિના આવું લોકોત્તર જિનશાસન, જિનાગમ આત્માને સ્પર્શે તેવી કોઈ જ શક્યતા નથી. ખરેખર અહીં જણાવ્યા મુજબની મોહરાજાની ભૂલભૂલામણીમાં અટવાયા વિના, ‘દેહાદિમાં સ્વત્વનો = પોતાપણાનો આરોપ અને પત્ની-પુત્ર-પરિવારાદિમાં મમત્વનો આરોપ કરવાની આંટી-ઘૂંટીમાં ફસાયા વગર, સડસડાટ મુક્તાત્મસ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ કરવાના માર્ગે આગળ વધવામાં પ્રાણ પૂરે તેવું ઉત્તમ પુષ્ટ આલંબન હોય તો તે છે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથ.
આ દ્રવ્યાનુયોગ અભ્યાસનું મહત્ત્વ છે શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ સમ્મતિતર્કની છેલ્લી ગાથામાં કહ્યું છે કે -
"भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स।
નિવયસ માવો વિપામુહિમ્મસના” (સ.ત.રૂ/૬૨) મતલબ કે મિથ્યાદર્શનોના સંતુલિત સમૂહમય તથા અમૃતઆસ્વાદમય અને સંવિગ્ન જીવો માટે સુગમ એવા ભગવાન સ્વરૂપ જિનવચનનું કલ્યાણ થાઓ. અવધૂતયોગી આનંદઘનજી મહારાજે પણ શ્રી નમિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “ષડુ દરિસન જિન અંગ ભણીએ.. નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડુ દરિસણ આરાધે રે. જિનવરમાં સઘળાં દર્શન છે.”
“તમેવ સä ર્સિવ = નિદિ પન્ન” (૧/૩/૩૦) - આ ભગવતીસૂત્રવચન મુજબ “શ્રીઅરિહંતે ૧. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૧૨/૧૦ ૨. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૧/૬, ૧૬/૫+૬ તથા ષોડશક - ૨/૧૪+ ૧૫ ૩. યોગદષ્ટિ સમુચ્ચય - ૧૮૫ ૪. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૭/૬ ૫. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૭/૧૭
Page #36
--------------------------------------------------------------------------
________________
32
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે ભાખ્યું એ જ સાચું' - આવું માને એ જીવમાં સમ્યક્ત હોય – આ વાત સાચી છે. પણ નિશ્ચય સમ્યક્ત તો પદર્શનના અભ્યાસથી જ મળી શકે આવો સમ્મતિવૃત્તિનો (૩/૬૭) અભિપ્રાય છે. કારણ કે પદર્શન પણ ઉપર કહ્યા મુજબ જિનેશ્વરના જ અંગ છે, જિનવચનના જ અંશ છે.
હા, જેમને એ અભ્યાસ કરવાની ક્ષમતા જ નથી એમને “માષતુષ' મુનિની જેમ ગીતાર્થગુરુપારતન્યથી સમ્યકત્વ સંભવે છે. પરંતુ ક્ષયોપશમસંપન્ન મહાત્માઓએ ગુર્વાલાપૂર્વક અવશ્ય ષડ્રદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ દ્વારા જિનવચન વિશે બહુમાન કૂદકે ને ભૂસકે વધે છે. પરશાસ્ત્રોના અધ્યયન પછી થનારી જિનવચનની શ્રદ્ધા અને “ભગવાને કહ્યું તે જ સાચું આટલી માત્ર ઓઘ શ્રદ્ધા - આ બંને શ્રદ્ધા વચ્ચે ઘણો ઘણો તફાવત પડે છે – એવો વિચક્ષણ અધ્યેતાને જાતે જ અનુભવ થશે.
પરમારાથ્યપાદ સ્વ.દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સાવધાની આપતા કહેતા હતા કે “પરદર્શનના શાસ્ત્રોની પદાર્થવ્યવસ્થા ઠીક લાગે (જિનવચન કરતાં વ્યવસ્થિત લાગે) તો સમ્યકત્વમાં કાંક્ષા નામનું દૂષણ લાગે છે. માટે આ અભ્યાસ પણ ગુરુની સંમતિપૂર્વક યોગ્ય આત્માએ કરવો જોઈએ. સ્વશાસ્ત્રોનું જ્ઞાન હોવું તથા એ જ્ઞાનની પરિપક્વ પરિણતિ હોવી પણ જરૂરી છે. પદર્શનનો અભ્યાસ કરવામાં આ બાબતની ઉપેક્ષા ન થાય તે પણ ખૂબ જરૂરી છે. પરંતુ ક્ષયોપશમ-શક્તિ-યોગ્યતા હોવા છતાં, ગુરુજનોની સંમતિ મળવા છતાં, અધ્યયનવ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં પ્રમાદથી પડ્રદર્શનનો અભ્યાસ ન થાય તો જરૂરથી ઘણું ગુમાવવાનું થાય છે. આ વાત તો નિશ્ચિત છે.
શ્રીમદ્જીએ પણ દ્રવ્યાનુયોગના અભ્યાસ અને પરિણમન માટે જણાવેલી નિમ્નોક્ત વાત ગંભીરપણે અધ્યેતાવર્ગે ધ્યાનમાં લેવા યોગ્ય છે. (i) “પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ-વૈરાગ્યાદિ દઢ સાધન સહિત, મુમુક્ષુએ સદ્ગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” (પત્રાંક-૬૯૮) (i) ‘દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહાપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે' (પત્રાંક-૮૬૬). આવા દ્રવ્યાનુયોગના અભ્યાસ માટે “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' એક બેનમૂન ગ્રંથ છે.
છે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : પરિચય છે ૩૫૦ વર્ષ પૂર્વે આ ભારતવર્ષની ધન્ય ધરા ઉપર પ્રગટેલ સ્વાનુભવસંપન્ન મહાન જ્ઞાનજ્યોતિર્ધર એટલે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર્ય. (૧) સ્યાદ્વાદ, (૨) નયવાદ, (૩) કર્મવાદ, (૪) અહિંસાવાદ, (૫) ભક્તિયોગ, (૬) અધ્યાત્મયોગ, (૭) યતિદિનચર્યાયોગ તથા (૮) આગમ-તર્કદોહનયોગ વિશે અનેક નાના-મોટા વિવિધ ગ્રંથરત્નોનું તેમણે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-મા ગુર્જર ભાષામાં સર્જન કરેલ છે. નવ્ય ન્યાયની જટિલ પરિભાષામાં જિનોક્ત સિદ્ધાન્તને સ્પષ્ટ કરવાની God-gift તેઓશ્રીને સંપ્રાપ્ત થયેલ હતી. તેઓશ્રીની પારદર્શી પવિત્ર પ્રજ્ઞાના દર્શન તેઓશ્રીની કૃતિઓમાં ઠેર-ઠેર થાય છે. તેઓશ્રીની ગ્રંથસર્જનમાળાનું એક પુષ્પ એટલે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'. દ્રવ્યાનુયોગસંબંધી શ્વેતાંબરદિગંબર- સંપ્રદાય માન્ય પદાર્થોને તર્કબદ્ધ રીતે સંકલનરૂપે, સમવતારસ્વરૂપે, સંવાદીસ્વરૂપે અને ક્વચિત્ સંક્ષિપ્ત સમાલોચનાસ્વરૂપે આમાં સમાવેલ છે. આગમ-તર્ક-નય-નિક્ષેપ-પ્રમાણ દ્વારા આ ગ્રંથમાં જ્ઞાનપ્રધાન મોક્ષમાર્ગનું મુખ્યતયા નિરૂપણ કરવા છતાં પણ વચનાનુષ્ઠાન, સમાપત્તિ, ધ્યાન (૧૬/૫) વગેરેનું
Page #37
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ •
33
પ્રતિપાદન કરીને ક્રિયામાર્ગનું, ઉપાસનામાર્ગનું પણ અવ્વલ કોટિનું મૂલ્યાંકન મહોપાધ્યાયજીએ કરેલ છે. જૂની ગુજરાતી (મારુ ગુર્જર અને અપભ્રંશ) ભાષામાં રચાયેલ આ ગ્રંથપુષ્પ ૧૭ ઢાળરૂપી પાંખડીઓમાં વહેંચાયેલ છે. તથા સ્વોપજ્ઞ સ્તબકથી (ટબાથી) આ ગ્રંથપુષ્પ વધુ મઘમઘતું બનેલ છે. તેથી જ દ્રવ્યાનુયોગના જિજ્ઞાસુ મુમુક્ષુભ્રમરના અદમ્ય આકર્ષણનું તે કેન્દ્રબિંદુ બની ચૂકેલ છે. નામ તેવા જ ગ્રંથના ગુણ છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય મુજબ, ભેદ અને લક્ષણ દર્શાવવાપૂર્વક દ્રવ્ય -ગુણ-પર્યાયની નયસાપેક્ષ વિચારણા અને ક્વચિત્ દિગંબર દેવસેનના મતની સમીક્ષા પણ તેમાં ઉપલબ્ધ છે. ક્રમશઃ સત્તર ઢાળના મુખ્ય વિષયો નીચે મુજબ છે.
ઢાળ ૧
ઢાળ ૨
ઢાળ ૩
ઢાળ - ૪
ઢાળ - ૫
ઢાળ ૬
ઢાળ - ૭
ઢાળ
८
ઢાળ -
ઢાળ
૧૦
ઢાળ - ૧૧
ઢાળ ૧૨
ઢાળ
૧૩
ઢાળ
૧૪
ઢાળ
૧૫
ઢાળ - ૧૬
ઢાળ
૧૭
આધ્યાત્મિકનય નિરૂપણ + દેવસેનમત સમીક્ષા
ઉત્પાદાદિ વિચાર દ્રવ્યભેદ નિરૂપણ
ગુણ + સામાન્યસ્વભાવ નિરૂપણ વિશેષસ્વભાવ નિરૂપણ સ્વભાવમાં નયયોજના વ્યંજનપર્યાય-અર્થપર્યાય નિરૂપણ
જ્ઞાન માહાત્મ્ય
દ્રવ્યાનુયોગપરિજ્ઞાન પ્રાધાન્ય ગુરુપરંપરા પ્રશસ્તિ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : રચનાકાળ *
આવા
અઢારમી સદીમાં જૂની ગુજરાતી ભાષામાં રચાયેલ એક માત્ર દાર્શનિક ગ્રંથ હોય તો તે છે ‘દ્રવ્ય -ગુણ-પર્યાયનો રાસ.’ ‘‘શ્રુતસરિતા’માં પ્રકાશિત થયેલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : એક નોંધ’ શીર્ષકવાળા લેખમાં દલસુખ માલવણીયાએ જણાવેલ છે કે ‘આ ગ્રંથની જૂનામાં જૂની હસ્તપ્રત સં. ૧૭૨૯ (ઈ.૧૬૭૩) માં લખાયેલી મળે છે.' (જુઓ - શ્રુતસરિતા પૃ.૨૧૮) પરંતુ કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા' સંસ્થામાંથી પરમ પૂજ્ય શ્રુતપ્રેમી આ.શ્રીપદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાની ઉદારતાથી -સહાયથી અમને આ ગ્રંથની વિ.સં.૧૭૨૪માં લખાયેલી હસ્તપ્રત પણ મળેલ છે. એટલે તેની પૂર્વે આ ગ્રંથની રચના થઈ હશે તેમ કહી શકાય. આ ગ્રંથની ૧૭મી ઢાળના અંતે ‘કવિ જસવિજય ૧. શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ સ્મારક-નિધિથી પ્રકાશિત.
-
દ્રવ્યાનુયોગ માહાત્મ્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદસિદ્ધિ દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદસિદ્ધિ
દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદાભેદસિદ્ધિ + સપ્તભંગીસ્થાપન નય-પ્રમાણસાપેક્ષ ભેદાભેદસિદ્ધિ + દ્રવ્યાર્થિકનયનિરૂપણ દિગંબરસંમત નયનું નિરૂપણ
ઉપનય પરામર્શ
2
-
Page #38
--------------------------------------------------------------------------
________________
34
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા સુવાસકારની હૃદયોર્મિ છે ભણઈ' (ગાથા-૨૮૪) આવો ઉલ્લેખ મળે છે. તેના આધારે કહી શકાય કે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઉપાધ્યાયપદની પ્રાપ્તિ પૂર્વે પોતાની કવિ અવસ્થામાં આ ગ્રંથ રચ્યો હશે. સ્યાદ્વાદકલ્પલતા, અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણ, ન્યાયખંડખાદ્ય વગેરે આકર ગ્રંથોની પૂર્વે આ પ્રસ્તુત ગ્રંથની રચના થઈ હશે. તથા “રહસ્ય' પદાલંકૃત ૧૦૮ ગ્રંથની રચના કરવાની પ્રતિજ્ઞા કર્યા પછીના કાળમાં આ ગ્રંથ રચાયેલ હશે. કેમ કે રાસના સ્વપજ્ઞ ટબામાં ભાષારહસ્ય (૧૧/૬), ઉપદેશરહસ્ય (૧૫/૧/૫) ગ્રંથની ગાથા તેઓશ્રીએ ઉદ્ધત કરી છે. ટૂંકમાં, ગ્રંથસર્જનના પ્રારંભિક કે મધ્યમ તબક્કામાં મહોપાધ્યાયજી મહારાજે આ ગ્રંથ રચ્યો હશે.
આ જ બાબતનો નિર્ણય અન્ય રીતે કરવો હોય તો કહી શકાય કે ઈતિહાસવેત્તાઓના મતે વિ.સં. ૧૬૮૦ માં ગુજરાતમાં “કનોડા ગામમાં સૌભાગ્યદેવી માતાની કુક્ષિએ જન્મ લઈને, સાધકદશાના નિર્મળ ગુણ-પર્યાયોને નિજાત્મદ્રવ્યમાં પ્રગટાવવા, વિ.સં. ૧૬૮૮ માં ઉપાધ્યાય શ્રીનવિજયજી મહારાજના વરદ હસ્તે લઘુબંધુ પઘસિંહની સાથે પારમેશ્વરી પ્રવજ્યા લઈને મુમુક્ષુ જસવંતકુમાર એ મુનિરાજ શ્રીયશોવિજયજી બન્યા તથા પદ્મસિંહકુમાર એ મુનિરાજ શ્રીપદ્યવિજયજી થયા. વિ.સં. ૧૬૯૯ માં સભાસમક્ષ શ્રીયશોવિજયજી મહારાજે આઠ અવધાનનો પ્રયોગ કર્યો. ત્યારે તેમની પ્રતિભાથી પ્રસન્ન થઈને “ધનજી સૂરા' નામના શ્રેષ્ઠીએ તેમને કાશી ભણવા મોકલવાની ગુરુ શ્રીનયવિજયજી મ.ને વિનંતી કરી. ત્યાર બાદ શ્રીનવિજયજી મ.સા.ની સાથે શ્રીયશોવિજયજી મહારાજે કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં ભટ્ટારકજી પાસે ૩ વર્ષ ન્યાયાદિવિદ્યાનો અભ્યાસ કર્યો. વિદ્યાઅભ્યાસકાળ દરમ્યાન દક્ષિણના વાદીને પોતાની પ્રતિભાથી પરાસ્ત કરવાના લીધે કાશીના પંડિતોએ તેમને ‘‘ન્યાયવિશારદ' પદવી એનાયત કરી હતી. ત્યાર બાદ આગ્રામાં ૪ વર્ષ વિશેષ અભ્યાસ કરીને તેઓ ગુજરાતમાં પધાર્યા. આમ વિ.સં. ૧૭૦૮ સુધી તેમનો વિદ્યાભ્યાસકાળ ગણી શકાય. ત્યાર પછી તેમણે ગ્રંથોનું સર્જન કર્યુ હોય તેમ માનીએ તો વિ.સં. ૧૭૨૪ પૂર્વે રચાયેલ આ ગ્રંથ તેમના ગ્રંથસર્જનના પ્રારંભિક અથવા મધ્યમ સમયગાળાનો માની શકાય. કારણ કે ડભોઈમાં વિ.સં. ૧૭૪રમાં તેમનો દેહવિલય થયો હતો.
આ તો થઈ અટકળની વાત. પરંતુ “યશોભારતી જૈનપ્રકાશન સમિતિ (પાલીતાણા) દ્વારા પ્રકાશિત તથા શ્રીયશોદેવસૂરિજી દ્વારા સંપાદિત “યશોમંગલ પ્રશસ્તિ સંગ્રહ’ પુસ્તકમાં તો સ્પષ્ટપણે પ્રસ્તુત રાસનો રચના સમય વિ.સં. ૧૭૧૧ જણાવેલ છે. પ્રસ્તુત ગ્રંથ સંપાદન-પ્રકાશનના છેલ્લા તબક્કામાં પૂ.મુનિરાજ શ્રીધુરંધરવિજયજી મ.સા. દ્વારા અમને પં.નયવિજયજી મહારાજે તૈયાર કરેલ “દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'નો પ્રથમાદર્શ Photo copy સ્વરૂપે પ્રાપ્ત થયો. તેમાં પણ રાસની રચના કાળ વિ.સં.૧૭૧૧ જણાવેલ છે. હમણાં આગળ જ તે પ્રથમદર્શની પુષ્પિકા દર્શાવવામાં આવશે. તેમાં પ્રાપ્ત ઉલ્લેખ મુજબ પૂ.મહોપાધ્યાયજી મ.સા.ને સં.૧૭૧૧માં કે તે પૂર્વે જ પંડિત + ગણિપદવી પ્રાપ્ત થઈ ચૂકી હતી. માટે, આ ગ્રંથ મહોપાધ્યાયજી મ.સા.નો કવિ + પંડિત + ગણિઅવસ્થાનો ગણી શકાય. આમ મહોપાધ્યાયજીના ગ્રંથરચનાના પ્રારંભિક કાળમાં આ ગ્રંથ રચાયો છે - આ બાબત નિર્વિવાદપણે સિદ્ધ થાય છે. પ્રાથમિક તબક્કામાં રચાયેલ હોવા છતાં પણ આ ગ્રંથમાં તેઓશ્રીની પરિપક્વતા, પ્રકાંડ પ્રતિભા, ૧. ()માં જણાવેલ સંખ્યા એ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ગ્રંથ સંબંધી ઢાળ ગાથાનો કે શાખા/શ્લોકનો ક્રમાંક જણાવે છે. ૨. પૂર્વ ચાવિશારઉ–વિવું ફર્યો પ્રત્તિ વધે (પ્રતિમાશતક-પ્રશસ્તિ)
Page #39
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
35
પ્રબુદ્ધતા, પારદર્શક પરદર્શનપારગામિતા પ્રજ્વલિત પુરવાર થાય છે. સિદ્ધપુરમાં આ ગ્રંથની રચના થઈ છે. આપણા આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયોને વિશુદ્ધ કરવાનું અમોઘ સામર્થ્ય આ ગ્રંથમાં નિહિત છે. 8 ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' વિશે પ્રાચીન ઉદ્ગાર ઊ
(૧) ‘ગુજરાતી સાહિત્ય કોશ' (ખંડ-૧ મધ્યકાળ) માં ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' અંગે જણાવેલ છે કે “કવિના શાસ્ત્રજ્ઞાનના આલેખનની દૃષ્ટિએ મૂલ્યવાન ગણાયેલો ૧૭ ઢાળ અને *૨૮૪ કડીનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ/‘દ્રવ્ય-ગુણ અનુયોગ વિચાર' (ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, અસાડ) માં દ્રવ્ય-ગુણ અને પર્યાયના લક્ષણો ને સ્વરૂપોનું વર્ણન અનેક સમુચિત દૃષ્ટાંતોથી થયેલું છે.” (પૃ.૩૩૩, પ્રકાશક ગુજરાતી સાહિત્ય પરિષદ્, અમદાવાદ, મુખ્ય સંપાદકો - જયંત કોઠારી વગેરે).
(૨) ‘યશોજીવન પ્રવચનમાળા’ માં ‘એક ઃ યશસ્વી ગુરુપરંપરા' શીર્ષકવાળા (પૃ.૧૦) લેખમાં જણાવેલ છે કે “ખૂબીની વાત તો એ છે કે ઉપાધ્યાયજી મહારાજ જે કૃતિઓની રચના કરતા તેની શુદ્ધ સ્વચ્છ નકલો કરવાનું કામ તેમના ગુરુ પૂ. નયવિજયજી મહારાજ કરતા. દા.ત. વિ.સં. ૧૭૧૧ માં રચાયેલા ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'ની નકલ પાલનપુરના ભંડારની, પૂ. નયવિજયજી મહારાજના હાથની લખેલી આજે પણ સચવાયેલી છે.
“सं.१७११ वर्षे पंडितजसविजयगणिना विरचितः संघवी हांसाकृते आसाढमासे श्रीसिद्धपुरनगरे लिखितश्च श्रीभट्टारक श्रीदेवसूरिराज्ये पं. नयविजयेन श्रीसिद्धपुरनगरे प्रथमादर्शः । सकलविबुधजनचेतश्चमत्कारकारकोऽयं रासः । सकलसाधुजनैरभ्यसनीयः । श्रेयोऽस्तु संघाय । (પત્ર ૧૧-૧૬ પાતળપુર સંધ ભંડાર વા.૪૬ નં.૧૦, નૈન ગુ.વિલો મા.૪ પૃ.૨૦૦)” (૩) ‘શ્રુત સરિતા’માં પ્રકાશિત થયેલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : એક નોંધ' - આવા શીર્ષકવાળા લેખમાં દલસુખ માલવણીયાએ જણાવેલ છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - એ ગ્રંથ ઘણા ભાગે ગુજરાતીમાં તે સૈકામાં લખાયેલ એક માત્ર દાર્શનિક ગ્રંથ હોવાનો સંભવ છે. આમ ગુજરાતી ભાષામાં લખાયેલ દાર્શનિક સાહિત્યમાં આનું મહત્ત્વનું સ્થાન છે.” (પૃ.૨૧૮)
66
(૪) આજથી ૮૪ વર્ષ પૂર્વે ‘જૈન યુગ’ મેગેઝીનમાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' આ હેડિંગવાળા લેખમાં જણાવેલ છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ પ્રવચનસાર, દ્રવ્યસંગ્રહ અને તત્ત્વાર્થસૂત્રના પંચમ અધ્યાય કરતાં પણ વધારે મહત્ત્વનો છે. કેટલીક દૃષ્ટિએ અને કેટલીક બાબતોમાં તે સંમતિતર્કના મૂળનું સ્થાન લે છે. તેથી એનું સંસ્કરણ એટલું જ મહત્ત્વનું છે. એનું સંપાદન યોગ્ય રીતે થાય તો સર્વત્ર તાત્ત્વિક પાઠ્યક્રમમાં એ પ્રથમ સ્થાન લે. (આપણી ચાલુ) ભાષામાં હોવાથી ઘણા લોકોને ઘણો લાભ સહેજે થાય અને આપોઆપ વિવિધ ભાષાઓમાં પરિણમે. એ ગ્રંથ સેંકડો ગ્રંથોના દોહનરૂપ છે. તેમાં ઉલ્લેખો પણ એટલા જ છે અને ક્યાંક ઉલ્લેખો ન હોય છતાં પણ ઘણા જૈન-જૈનેતર ગ્રંથોનાં સ્થળો મૂક્યાં છે. તે બંને સંપ્રદાય (= શ્વેતાંબર-દિગંબરસંપ્રદાય સંબંધી ગ્રંથોનું) ઉપરાંત જૈનેતર વિશિષ્ટ ગ્રંથોનું *. (૧) શ્રીનયવિજયજી મહારાજે લખેલ પ્રથમાદર્શમાં ૯૭મી ગાથા લખવાની રહી ગયેલ છે, જે અન્ય હસ્તપ્રતોમાં ઉપલબ્ધ છે (૨) મહેસાણા પ્રકાશિત રાસમાં ગાથાનો સળંગ ક્રમાંક ૧૨૨ બેવડાયેલ છે. (૩) તથા પં. શાંતિલાલ દ્વારા પ્રકાશિત મુદ્રિત પુસ્તકમાં રાસની ગાથાનો સળંગ ક્રમાંક ૨૨૯ બેવડાયેલ છે. તેથી રાસ ૨૮૪ કડી પ્રમાણ હોવાનો ભ્રમ વ્યાપકપણે સર્વત્ર ફેલાયેલ છે. હકીકતે રાસની કડી ૨૮૫ છે, ૨૮૪ નહીં. આગળ પણ સર્વત્ર આમ સમજવું.
Page #40
--------------------------------------------------------------------------
________________
36
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ •
એમાં માખણ છે. (આપણી ચાલુ) ભાષામાં આટલી બધી વિશિષ્ટ વસ્તુ હોય તેથી તે મારે મન સંમતિતર્કથી પણ વધારે મહત્ત્વનો ગ્રંથ છે. તેથી એનું સંપાદન ધૈર્યપૂર્વક ઉદારતાથી કરવું ઘટે. તેમ થતાં તત્ત્વાર્થની મુશ્કેલી દૂર થશે અને પાઠ્ય તત્ત્વગ્રંથનું નવું જ પ્રસ્થાન શરૂ થશે.” (જૈન યુગ - સં. ૧૯૮૪, ભાદરવો મહિનો. પૃ.૫/૬)
છે અનુપમ ગ્રન્થરાજની અદ્ભુત અજાયબી છે
પ્રસ્તુત ગ્રંથરાજની અનેક અજાયબીઓમાં સૌથી વધુ આશ્ચર્યજનક અજાયબી તો પ્રસ્તુત ગ્રંથરાજના નામ સાથે સંકળાયેલી છે. આ ગ્રંથરાજનું ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' આ નામ સાંપ્રત શ્રમણસંઘમાં સુપ્રસિદ્ધ છે. બાહુલ્યેન તે જ રૂપે આ ગ્રંથરાજનો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે પૂર્વકાલીન મુદ્રિત પુસ્તકોમાં ઉપલબ્ધ આ કૃતિની અંદર ક્યાંય પણ મહોપાધ્યાયજીએ ‘દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ' આ નામનો ઉલ્લેખ કર્યો હોય તેવું જોવા મળતું નથી.
સામાન્યથી ગ્રંથના શરૂઆતના શ્લોકોમાં જ ગ્રંથનું નામ જણાવવામાં આવતું હોય છે. પ્રસ્તુત ગ્રંથરાજના પ્રથમશ્લોકનો ઉત્તરાર્ધ છે - ‘આતમઅર્થિનઈ ઉપગાર, કરું દ્રવ્ય અનુયોગવિચાર.' આ પંક્તિ દ્વારા ‘દ્રવ્યાનુયોગવિચાર' આવું ગ્રંથરાજનું નામ ફલિત થઈ શકે છે કે જે સાન્વર્થ છે.
સ્વોપજ્ઞ ટબાના મંગલશ્લોકનો ઉત્તરાર્ધ આ મુજબ છે - ‘દ્રવ્યાનુયોગરાસભ્ય માવું મવિહિતાવહમ્' આના દ્વારા ‘દ્રવ્યાનુયોગરાસ' આવું નામ ફલિત થઈ શકે છે. શ્રીકૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર, કોબામાં આગ્રાની જે હસ્તપ્રત (આ.૧) છે, તેમાં દ્રવ્યાનુયોગસારણ્યમાયં વિદિતાવદમ્ ।।' આ પ્રમાણે મંગલશ્લોકનો ઉત્તરાર્ધ ઉપલબ્ધ થાય છે, તેના દ્વારા ‘દ્રવ્યાનુયોગસાર’ - આવું ગ્રંથરાજનું નામ ફલિત થાય છે. આ બન્ને નામો સાન્વર્થ તથા ગ્રંથના નામ તરીકો શોભી ઉઠે તેવા છે. મુદ્રિત તમામ પુસ્તકોમાં આ બન્નેમાંથી એક પણ નામનો ઉલ્લેખ મળતો નથી.
શ્રીસિદ્ધિ-ભુવન-જંબૂવિજયજી જ્ઞાનભંડારમાંથી ઉપલબ્ધ થયેલ હસ્તપ્રત(=સિ.)માં તથા શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબામાંથી ઉપલબ્ધ થયેલ આગ્રા સંબંધી હસ્તપ્રત(=આ.૧)માં સ્વોપન્ન ટબાની શરૂઆતની જ પંક્તિમાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો ટબાર્થ લખઇ છે શ્રીગુરુપ્રસાદાત્' - આ પ્રમાણે ઉલ્લેખ છે. આ પંક્તિ પ્રાચીન મુદ્રિત પુસ્તકોમાં ક્યાંય નથી. આ પંક્તિ દ્વારા ‘દ્રવ્ય-ગુણ -પર્યાયનો રાસ’– આવું નામ ફલિત થઈ શકે છે. આ જ આગ્રાસંબંધી હસ્તપ્રતમાં ગ્રંથના અંતે પ્રશસ્તિમાં પણ ‘કૃતિ શ્રીદ્રવ્ય-મુળ-પર્યાયનો રાસ સમ્પૂર્ણ' - આ પ્રમાણે ઉલ્લેખ હોવાથી ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ આ નામ ફલિત થાય છે.
ગ્રન્થકારના ગુરુદેવ શ્રીનયવિજયજી મહારાજે લખેલ પ્રથમાદર્શમાં અંતે પ્રશસ્તિમાં ‘કૃતિદ્રવ્યમુળ-પર્યાયરાસ' – આવો સામાસિક ઉલ્લેખ છે. જે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ’ - આવા નામ તરફ અંગુલિનિર્દેશ કરે છે. પ્રાયશઃ ગ્રન્થના નામની અંદર વિભક્તિનો નિર્દેશ ગ્રંથકારો ટાળતા હોય છે. પ્રાયઃ ગ્રંથનું નામ અખંડ જ રાખવામાં આવતું જોવા મળે છે. પૂ. નયવિજયજી મહારાજે લખેલ હસ્તપ્રત એ પ્રથમાદર્શ છે, સૌથી પ્રાચીન પ્રત છે - તે વાતની નોંધ લેવી ઘટે. આ હસ્તપ્રત પાલનપુરના જ્ઞાનભંડારની છે. શ્રીકેલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર, કોબાની ક્રમાંક ૭૧૮૯ વાળી હસ્તપ્રતના અંતે પ્રશસ્તિમાં
Page #41
--------------------------------------------------------------------------
________________
37
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે શ્રીમદોપાધ્યાયશ્રીયશોવિનયનગિની ત: સૂત્ર-દવાર્થરૂપરા, સંપૂર્ણતામાન - આ પ્રમાણે ઉલ્લેખ છે. અહીં “સૂત્ર-ટબાર્થરૂપ રાસ - આ પ્રમાણે ઉલ્લેખ છે.
ભાભાના પાડાનો જ્ઞાનભંડાર-પાટણ - અહીંથી ઉપલબ્ધ થયેલ હસ્તપ્રતમાં અંતે પ્રશસ્તિમાં “તિ શ્રીદવ્ય-TO-પર્યાયરસસૂત્રવાર્થ સમ્પર્ક - આ પ્રમાણે ઉલ્લેખ છે. જે “દ્રવ્ય-ગુણ-પર્યાયરાસસૂત્ર' - આવા પ્રકારના નામનો ઉલ્લેખિત કરે છે.
સામાન્યથી હસ્તપ્રતલેખકો ગ્રંથના નામમાં અક્ષરના ફેરફારને પણ સદંતર વર્જ્ય ગણતા હોય છે. જ્યારે અહીં લેખકોએ શબ્દોની વધ-ઘટ કરી જુદા જુદા નામો દર્શાવ્યા છે. તે શું પ્રસ્તુત ગ્રંથના નામની અનિશ્ચિતતા ઘોતિત કરે છે ? શું ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ’ કે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” આવું નામ તે સમયે અતિપ્રસિદ્ધ નહીં થયું હોય? કદાચ મૂલકૃતિમાં ગ્રંથના નામનો સ્પષ્ટોલ્લેખ ન હોવાથી પણ લેખકો આવી છૂટ લેવા પ્રેરાયા હોય ! – આવી ઘણી સંભાવનાઓ અંતરમાં ઉભરાય છે.
અનેકાંતવ્યવસ્થા પ્રકરણમાં પૃ.૫૪ ઉપર ‘કાપભ્રંશવપ્રવળે' - આ પ્રમાણેના ઉલ્લેખ દ્વારા પ્રસ્તુત ગ્રંથરાજનું સૂચન કરેલ છે. આ ઉલ્લેખકર્તા પ્રસ્તુત ગ્રંથરાજના કર્તા મહોપાધ્યાયજી મહારાજ જ છે.
(૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૨) દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ (૩) દ્રવ્યાનુયોગવિચાર
(૪) દ્રવ્યાનુયોગરાસ (૫) દ્રવ્યાનુયોગસાર
(૬) સૂત્રટબાર્થરૂપરાસ (૭) દ્રવ્ય-ગુણ-પર્યાયરાસસૂત્ર (૮) આપભ્રંશિકપ્રબંધ
પ્રસ્તુત ગ્રંથરાજના આટલા નામો ઉપરોક્ત વિચાર-વિમર્શથી ફલિત થાય છે - તેમ કહી શકાય. અથવા તો આટલા શબ્દો દ્વારા પ્રસ્તુત ગ્રંથરાજને નવાજવામાં આવેલ છે – તેમ કહી શકાય. જેના નામમાં પણ અનેકાંત છે અને કામમાં પણ અનેકાંતસ્થાપન છે તેવા આ કાન્ત ગ્રંથરાજની આ અજાયબી સહુને માટે આશ્ચર્યપ્રદ બની રહેશે. સૂચિત નામોની "આઠ" સંખ્યા અષ્ટકર્મના નિકંદન માટે પ્રોત્સાહિત કરી રહે - તે ઈચ્છનીય છે.
0 દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના સ્વોપજ્ઞ સ્તબક(ટલા) અંગે કાંઈક છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પૂર્ણ કરીને મહોપાધ્યાયજીએ તેમાં નિહિત પદાર્થોને અને પરમાર્થોને પ્રસ્ફરિત કરવા માટે સ્તબક(ટબો) રચેલ છે. જૂની ગુજરાતી ભાષામાં તથા ક્વચિત્ સંસ્કૃત ભાષામાં સ્તબક ગૂંથાયેલ છે. સ્તબકની રચનાશૈલી જોતાં તેની અનેક લાક્ષણિકતાઓ નીચે મુજબ જણાઈ આવે છે. (૧) સંક્ષેપમાં રાસનું સ્પષ્ટીકરણ કરવું એ મુખ્ય લક્ષ્ય રહ્યું છે. (૨) તેથી જ અનેક સ્થળે તેમાં અવતરણિકા આપેલ નથી. (૧/૪ + ૫ + ૯ વગેરે). (૩) અનેક સ્થળે રાસની વિવેચના કરતા હોય ત્યારે ગાથાના મૂળ શબ્દનો પ્રતીક તરીકે ટબામાં
ઉલ્લેખ કરતાં નથી. ઝડપથી આગળ વધે છે. અનેક સ્થળે નવ્ય ન્યાયની પરિભાષાનો તેઓશ્રીએ ઉપયોગ કરીને દ્રવ્યાનુયોગના પદાર્થોને પરિષ્કૃત રીતે તથા પારદર્શક રીતે રજૂ કરેલ છે. નવમી ઢાળની ૧૨-૧૩મી ગાથામાં જૂની ગુજરાતી ભાષામાં પણ નવ્યન્યાયની પરિભાષાનો પ્રકર્ષ જોવા મળે છે.
(૪)
Page #42
--------------------------------------------------------------------------
________________
38.
(૮).
(૯)
- દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ષિક-સુવાસકારની હદયોર્મિ (૬) અવસરે અસત્કાર્યવાદી, અસખ્યાતિવાદી, નૈયાયિક, સાંખ્ય, વેદાંત, માધ્યમિક બૌદ્ધ, યોગાચાર
બૌદ્ધ, વર્ધમાન ઉપાધ્યાય, પશુપાલ વગેરેના સિદ્ધાંતની સમીક્ષા પણ કરેલ છે. (જુઓ
પરિશિષ્ટ-૪) (૭) દિગંબર દેવસેનના મતનું વિસ્તારથી નિરૂપણ અને સંક્ષેપથી નિરાકરણ પણ ઉપલબ્ધ છે.
વેદાન્તદર્શનનો સમન્વય (૮/૨૨), દિગંબરમતનું પણ અનેક સ્થળે (૬ ૮-૧૦, ૭/૧૫, ૧૧/૧+૨+૧૦-૧૧ વગેરે) સમર્થન જોવા મળે છે. - આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, ભગવતીસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, નંદીસૂત્ર, મહાનિશીથ, પ્રજ્ઞાપનાવૃત્તિ, જીવાભિગમ, અનુયોગદ્વાર, ઉત્તરાધ્યયન, ગચ્છાચાર પન્ના, આવશ્યકનિર્યુક્તિ,
ઓઘનિર્યુક્તિ, બૃહત્કલ્પભાષ્ય, પંચકલ્પભાષ્ય, વ્યવહારસૂત્રભાષ્ય, નિશીથભાષ્ય, વિશેષાવશ્યકભાષ્ય વગેરે આગમ સાહિત્યના અવતરણોથી સ્તબકને સમૃદ્ધ અને વિશ્વસનીય
બનાવેલ છે. (૧૦) આગમોત્તરકાલીન પ્રશમરતિ, તત્ત્વાર્થસૂત્ર, શ્રાવકપ્રજ્ઞપ્તિ, સિદ્ધસેનીય દ્વાáિશિકા, સંમતિતર્ક,
દ્વાદશાનિયચક્ર, ઉપદેશમાલા, વિંશતિ-વિશિકા, ઉપદેશપદ, ધર્મસંગ્રહણિ, લલિતવિસ્તરા, યોગદષ્ટિ સમુચ્ચય, ષોડશક, સ્યાદ્વાદરત્નાકર, યોગશાસ્ત્રવૃત્તિ, અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા, અભિધાનચિંતામણિ, કર્મવિપાક, પ્રમાણનયતત્તાલોક વગેરે શ્વેતાંબર આમ્નાયના ગ્રંથોના ઉદ્ધરણો
પણ સ્તબકમાં ટાંકેલા છે. (૧૧) દિગંબર સંપ્રદાયના પ્રવચનસાર, નિયમસાર, સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ, ભાવપ્રાકૃત,
આપ્તમીમાંસા, દ્રવ્યસંગ્રહ વગેરે ગ્રંથોના સંદર્ભો પણ સ્તબકમાં ઉપલબ્ધ છે. (૧૨) અન્યદર્શનના માંડુક્યોપનિષદ્ ભગવદ્ગીતા, પ્રમાણવાર્તિક, ઉદયનાચાર્યકૃત કિરણાવલી,
ચાણક્યશતક, પંચદશી, ભર્તુહરિસુભાષિત સંગ્રહ, સુભાષિતરત્નભાંડાગાર, સૂક્તિમુક્તાવલી વગેરેના અવતરણોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. આના દ્વારા મહોપાધ્યાયજીની બહુશ્રુતતા
સ્પષ્ટપણે જણાઈ આવે છે. (જુઓ પરિશિષ્ટ - ૨). (૧૩) સમગ્ર ગ્રંથનો ઝોક ક્રિયા કરતાં દ્રવ્યાનુયોગજ્ઞાનની મહત્તા પ્રસ્થાપિત કરવાનો છે. તેમ છતાં
સમ્યજ્ઞાન-ક્રિયા ઉભયથી યુક્ત હોય તે જ સર્વશ્રેષ્ઠ છે. આ બાબત પણ અહીં (૧૫/૨/૧)
જણાવેલ છે. (૧૪) મહોપાધ્યાયજી મહારાજ સ્વરચિત કાર્નાિશિકાપ્રકરણ, અનેકાંતવ્યવસ્થા, ભાષારહસ્યપ્રકરણ,
જ્ઞાનસાર, ઉપદેશરહસ્ય વગેરે ગ્રંથોના ઉદ્ધરણોને પણ ટબામાં ટાંકીને પદાર્થને સ્પષ્ટ કરે છે.
(જુઓ પરિશિષ્ટ - ૨) (૧૫) દ્રવ્ય, સ્વભાવગુણ, વિભાવગુણ, અર્થપર્યાય, વ્યંજનપર્યાય, મૂલ-ઉત્તર નય, ઉપનય, આધ્યાત્મિક
નય, નિક્ષેપ, પ્રમાણ, નયસપ્તભંગી, પ્રમાણસપ્તભંગી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, એકાંતવાદની સમાલોચના વગેરે દ્રવ્યાનુયોગના ગહન વિષયોને “ગાગરમાં સાગર' ન્યાયથી મહોપાધ્યાયજીએ અહીં ગૂંથી લીધેલ છે. તેથી જ તેના તલસ્પર્શી અભ્યાસ વિના દ્રવ્યાનુયોગના ઘણા પદાર્થો વાચકવર્ગના મનમાં અધૂરા, સંદિગ્ધ, અજ્ઞાત કે વિપર્યસ્ત રહી જાય તેવી પ્રબળતમ સંભાવનાને કોઈ પણ વિદ્વાન નકારી શકે તેમ નથી. આ રીતે દ્રવ્યાનુયોગ વિભાગમાં આ ગ્રંથ પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
* હસ્તપ્રતોમાં ટબાની ત્રિવિધ શૈલી
દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની ૩૬ હસ્તપ્રતો અમને મળી. તેનું સંક્ષિપ્ત દિગ્દર્શન નીચે મુજબ સમજવું. (૧) સ્વોપજ્ઞ ટબાનું સ્વરૂપ ક્યાંક માત્ર ટિપ્પણી સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. દા.ત. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબામાં ૨૪૯૦૧ ક્રમાંકવાળી હસ્તપ્રતમાં જે ટબો મળે છે, તે સંક્ષિપ્ત ટિપ્પણી સ્વરૂપે છે.
39
(૨) ઘણી હસ્તપ્રતોમાં જે સ્વોપન્ન ટબો ઉપલબ્ધ થાય છે, તે થોડા વિસ્તાર સાથે છે. મધ્યમપરિમાણવાળા તે ટબાને અનુસરીને અદ્યપર્યન્ત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' સ્વોપજ્ઞટબાસહિત અનેક પ્રકાશનોમાં મુદ્રિત થયેલ છે. તેમાં ઘણા સ્થળે (૧૪/૧૨, ૧૫/૧/૪+૫+૭) ટબામાં રાસની ગાથાનું વિવેચન નથી પણ માત્ર પ્રાચીન સાક્ષીપાઠ જ છપાયેલ છે.
(૩) પરંતુ અમને રાસના સ્વોપજ્ઞ ટબાનું અત્યંત વિસ્તૃત સ્વરૂપ અનેક હસ્તપ્રતોમાં ઉપલબ્ધ થયેલ છે. જેમ કે (A) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબામાં ૫૪૧૩૮ ક્રમાંકવાળી હસ્તપ્રત, (B) સિદ્ધિ-ભુવન-જંબૂવિજયજી જ્ઞાનભંડાર, માંડલ ૮૩૬ ક્રમાંકવાળી હસ્તપ્રત, તથા (C) શેઠ આણંદજી કલ્યાણજી જૈન પુસ્તક ભંડાર, લીંબડીમાં ૨૫૯૬ ક્રમાંકવાળી હસ્તપ્રત આ ત્રણ હસ્તપ્રતોમાં તો મુદ્રિત પુસ્તકોમાં ઉપલબ્ધ પ્રચલિત ટબાના પરિમાણ (૧૯૮૦ જેટલી પંક્તિઓ) કરતાં લગભગ ૧૫% જેટલું પરિમાણ વધુ મળે છે. તે ટબામાં ગુજરાતી પંક્તિઓ લગભગ ૧૪૫ જેટલી વધુ મળે છે. તથા સંસ્કૃતભાષાની લગભગ ૧૪૨ જેટલી પંક્તિઓ વધુ મળે છે.
‘વિસ્તૃત ટબામાં જે સંસ્કૃતભાષાની નવી પંક્તિઓ છે, તે અન્ય-અન્ય લેખકોએ ટબામાં પોતાની રીતે પાછળથી પ્રક્ષિપ્ત કરેલ હોય' - તેવી સંભાવના તો તદ્દન અસ્થાને છે. આનું કારણ એ છે કે
(I) તે પંક્તિઓ નવ્યન્યાયની ભાષાથી ગુંફિત છે.
(II) પશુપાલ, દીષિતિકાર વગેરે નૈયાયિકોના મંતવ્યનું નિરાકરણ તેમાં મળે છે. (જુઓ-૪/૩) (III) અનેકાંતવ્યવસ્થા વગેરે ગ્રંથોનો અતિદેશ પણ તે પંક્તિઓમાં મળે છે. (જુઓ-૪/૩) (IV) મહોપાધ્યાયજી મહારાજના સંસ્કૃત ગ્રંથોમાં જે વાક્યરચનાશૈલી જોવા મળે છે, તેનું વૈલક્ષણ્ય તે સંસ્કૃત પંક્તિઓમાં ઉપલબ્ધ થતું નથી. (જુઓ - ૨/૧૩, ૩/૩+૪+૯, ૪/૧+૩ વગેરે) તેથી તે સંસ્કૃત પંક્તિઓ મહોપાધ્યાયજી દ્વારા જ આલેખાયેલી હોય તેમ સિદ્ધ થાય છે.
-
(V) તેમજ તે ત્રણ હસ્તપ્રતોમાં જે અધિક ગુજરાતી પંક્તિઓ મળે છે, તે પણ ટબાના ઊંડાણમાં પહોંચવા માટે આવશ્યક જ છે, પૂરક છે. તથા પ્રચલિત મુદ્રિત ટબા કરતાં તે અધિક ગુજરાતી પંક્તિઓની શૈલી બિલકુલ વિલક્ષણ નથી. (જુઓ - ૨/૭+૧૦+૧૧, ૩/૧+૨+૪+૬+૮+૧૧ વગેરે) આ એક પ્રબળ સંભાવના
આ પ્રમાણે હસ્તપ્રતોમાં ત્રણ પ્રકારે રાસનું લઘુ-મધ્યમ-બૃહત્ પરિમાણ જોતાં, તે અંગે ઊંડાણથી વિચાર કરતાં એવું માનવા માટે અંતઃકરણ પ્રેરાય છે કે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ રચેલ વીતરાગસ્તોત્રના આઠમા પ્રકાશ ઉપર મહોપાધ્યાયજી મહારાજે જેમ લઘુ-મધ્યમ-બૃહત્પરિમાણયુક્ત ત્રણ પ્રકારે સ્યાદ્વાદરહસ્યની રચના કરી છે. તેમ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ’ ગ્રંથ ઉપર પણ મહોપાધ્યાયજીએ લઘુપરિમાણ સ્તબક, મધ્યમપરિમાણ સ્તબક અને બૃહત્પરિમાણ સ્તબકની કાળક્રમે રચના કરી હશે.
Page #44
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્શિકા-સુવાસકારની હૃદયોર્મિ♦
સૌપ્રથમ તેઓશ્રીએ ફક્ત મૂળ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની રચના કરી હશે. મતલબ કે રાસની સાથે ટબાની રચના કે રાસરચના પછી તરત જ ટબાની રચના નહિ કરી હોય. આવું સ્વીકારવા માટે મારું મન એટલે લલચાય છે કે પૂ.ઉપાધ્યાયજી મ.સા.ના ગુરુ મ.સા. પં.નયવિજયજી મહારાજે લખેલી રાસની જે હસ્તપ્રત મને ઉપલબ્ધ થઈ, તેમાં માત્ર રાસની ગાથાઓ જ છે, ટબો નથી. તે હસ્તપ્રતની પુષ્પિકાની પંક્તિઓ પૂર્વે જણાવેલ જ છે. તેમાં મહત્ત્વપૂર્ણ પંક્તિ છે 'लिखितश्च ભટ્ટાર શ્રીવિનયદેવસૂરિરાજ્યે પં.નર્યાવનયન શ્રીસિદ્ધપુરનારે પ્રથમાવર્શ'' આના દ્વારા આપણે કલ્પી શકીએ કે જો મૂળગાથાની સાથે જ ટબાની રચના થઈ ગઈ હોય તો પ્રથમાદર્શ પણ ટબાસહિતનો જ હોય ને ! પરંતુ પ્રથમાદર્શ ટબા વિના ફક્ત મૂળગાથાયુક્ત મળે છે. માટે કલ્પી શકાય કે સૌ પ્રથમ ફક્ત રાસની મૂળગાથાઓ જ મહોપાધ્યાયજી મ.સા.એ રચી હોય.
40
ત્યાર બાદ અધ્યેતાઓને પડતી કઠિનાઈને લક્ષમાં રાખી, અલ્પજ્ઞ જીવો ઉપર ઉપકાર કરવા માટે કરુણાપ્લાવિત હૃદયથી મહોપાધ્યાયજીએ ટબાની રચના પાછળથી કરી હોય. (૧) ટબાની રચનામાં પણ હમણાં જણાવ્યા મુજબ સૌ પ્રથમ તેઓશ્રીએ સંક્ષિપ્ત ટિપ્પણીસ્વરૂપે લઘુપરિમાણવાળા ટબાની રચના કરી હશે.(જુઓ-કોબા હસ્તપ્રત-ક્રમાંક ૨૪૯૦૧) તથા (૨) ત્યાર બાદ જિજ્ઞાસુઓ તરફથી માંગણી આવતા કે સ્વેચ્છાથી બીજી વાર મધ્યમપરિમાણવાળા ટબાની રચના કરી હશે. (તેના સ્વરૂપને જાણવા માટે જુઓ - અનેક સંસ્થાઓ દ્વારા આ પૂર્વે પ્રકાશિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનો ટબો'). તેમજ (૩) વિસ્તારરુચિ સમ્યગ્દર્શનની કામનાવાળા તત્ત્વપિપાસુવર્ગ માટે મહોપાધ્યાયજીએ બૃહત્પરિમાણવાળા ટબાની પાછળથી રચના કરી હશે. તેના સ્વરૂપને જાણવા માટે જુઓ - (૧) પ્રસ્તુત પ્રકાશનના સાતેય ભાગ અથવા (૨) અધ્યાત્મ અનુયોગથી વિભૂષિત, ટબાસહિત નૂતન સંપાદિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'ના બે ભાગ (પ્રકાશક :- શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ - ઈલ, મુંબઈ).
* સંભાવનાનું સમર્થન
-
દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના સ્વોપન્ન સ્તબકમાં (૮/૨૨) ‘સńધર્મન્ડનં.... ઈત્યાદિ શ્લોક મળે છે, તે રાસના મુદ્રિત તમામ પ્રકાશનોમાં તથા મહત્તમ હસ્તપ્રતોમાં ઉપલબ્ધ થાય છે. આ શ્લોક જ્ઞાનસારના ૨૦મા અષ્ટકની દ્વિતીય કારિકા તરીકે વર્તમાનમાં પ્રસિદ્ધ છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે ‘જ્ઞાનસાર એ મહોપાધ્યાયજી મ.સા.ની પ્રૌઢ અવસ્થાની કૃતિ છે’ - આવો પ્રવાદ શ્રમણવર્ગમાં તથા ઈતિહાસવિદ્દ્ના વર્તુળમાં પ્રસિદ્ધ છે. તથા પૂર્વે જણાવી ગયેલા અનેક પ્રમાણોથી મૂળ ગ્રંથનું રાસનું નિર્માણ મહોપાધ્યાયજીએ ૩૧ વર્ષની વયે ઈ.સ.૧૭૧૧માં કરેલ છે - એ હકીકત નિશ્ચિત છે. જો તુરંતમાં જ સંપૂર્ણ અને વિસ્તૃત ટબાની રચના થઈ ગઈ હોય તો આ શ્લોક ટબામાં આવ્યો શી રીતે ? તે વિચારણીય બને છે. આનાથી પણ તે વાત ફલિત થઈ શકે છે કે મધ્યમ અને વિસ્તૃત સ્તબકની રચના મહોપાધ્યાયજી મહારાજે પાછળથી કરી હશે. મતલબ કે ત્રણ તબક્કે આ ટબાની રચના થઈ હશે. પરિણામે, આપણે ટબાના પરિમાણના જન્ય, મધ્યમ અને બૃહત્ - એવા ત્રણ ભેદ સ્વીકારી શકીએ છીએ.
-
–
Page #45
--------------------------------------------------------------------------
________________
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હૃદયોર્મિ
જ એક અનોખી ચમત્કૃતિ જ આ જ હકીકતને સમર્થન આપતી ધ્યાનાકર્ષક બીજી બાબત એ છે કે – સ્વીપજ્ઞ ટબાની મહત્તમ હસ્તપ્રતોમાં ઉપલબ્ધ સ્વપજ્ઞ ટબામાં “અધિકું અનેકાંતવ્યવસ્થાથી જાણવું – (૪/૧૩) આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. તથા જે હસ્તપ્રતોમાંથી રાસનું વિશાળકાય સ્વરૂપ ઉપલબ્ધ થયું, તેમાં “વ્યુત્પવિતમ્ અને વ્યવસ્થાપામ્ સમમઃ' – (૪૩) આ પ્રમાણે ઉલ્લેખ ઉપલબ્ધ છે. તથા અનેકાંતવ્યવસ્થામાં પણ પૃ.૫૪ ઉપર ‘સ્પિટપટમ્ પાસ્તમ્ પાપભ્રંશwવષે મમઃ - આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. આ આપભ્રંશિક પ્રબન્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જ હોય - તેવું પ્રતીત થાય છે. કારણ કે મહોપાધ્યાયજીની અપભ્રંશ ભાષામાં આ એક જ કૃતિ દાર્શનિક જગતમાં ઉપલબ્ધ છે - તેવું જાણમાં છે. તથા અનેકાંતવ્યવસ્થામાં ભળાવેલ નવનયવિભાગનું ખંડન પણ પ્રસ્તુત રાસના ટબામાં વિસ્તારથી ઉપલબ્ધ થાય જ છે.
આવા પ્રકારના બન્ને ઉલ્લેખો એવું માનવા મજબૂર કરે છે કે – સૌપ્રથમ મૂળ રાસ રચાયો હશે તથા તેના થોડા સમય બાદ તેની ઉપર સંક્ષિપ્ત અક્ષરગમનિકારૂપ સ્વોપજ્ઞ સ્તબક રચાયેલ હશે. ત્યાર બાદ વચગાળાના સમયમાં અનેકાન્તવ્યવસ્થા જેવા પ્રકરણોની રચના થઈ હોય અને ત્યાર બાદ પુનઃ રાસના કંઈક વિસ્તૃત ટબાની રચના થઈ હોય. રાસસ્તબક (પદ્મશઃ પ્રવન્ય) અને અનેકાંતવ્યવસ્થા - આ બન્ને ગ્રંથોનો નામોલ્લેખ પરસ્પર ગ્રંથોમાં મળે છે, તે પણ એક ચમત્કૃતિ જ ગણી શકાય.
પૂર્વોક્ત ત્રણેય હસ્તપ્રતોમાં તે બૃહપરિમાણયુક્ત ટબો ઉપલબ્ધ છે. પ્રસ્તુત પ્રકાશનમાં આ બૃહસ્પરિમાણ સ્વોપજ્ઞટબાનો મુખ્યતયા સમાવેશ કરેલ છે. તથા અન્ય હસ્તપ્રતોમાં મળતા ઉપયોગી પાઠાન્તરનો સમાવેશ કરી, અશુદ્ધ કે સામાન્ય પાઠાન્તરોનો પાદનોંધ[Foot note]માં નિર્દેશ કરીને પ્રસ્તુત પ્રકાશનનું સંપાદન કરેલ છે. મહેસાણાથી મુદ્રિત પુસ્તકાકાર ‘દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ સ્તબક સહિત” શુદ્ધપ્રાયઃ હોવાથી તેને મુખ્ય આદર્શરૂપે રાખી, તેમાં બૃહસ્પરિમાણ ટબાનો સમાવેશ કર્યો છે. વિજ્ઞ વાચકવર્ગે આ ગ્રંથરાજના અભ્યાસ-અનુશીલન દ્વારા મોહ સાથેની સગાઈ તોડીને સચ્ચિદાનંદમયી મુક્તિરામણીની સાથે અતૂટ સગપણ કરવાનું છે.
- ઈતિહાસવેત્તાઓ માટે સંશોધનનો વિષય - (૧) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ-સ્તબકમાં ગૌણ પ્રતિવાદી તરીકે નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, વેદાન્તી, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર બૌદ્ધ, શૂન્યવાદી માધ્યમિક બૌદ્ધ, મીમાંસક વગેરેને ઓઘથી ગોઠવ્યા છે. તેમજ ક્વચિત્ વિશેષ નામોલ્લેખપૂર્વક પશુપાલ, દીધિતિકાર, વર્ધમાન ઉપાધ્યાય વગેરે નવ્યર્નયાયિકોને પણ ગૌણરૂપે પ્રતિવાદી તરીકે જણાવેલ છે (જુઓ-૪૩, ૧૦૮). તથા મુખ્ય પ્રતિવાદી તરીકે દિગંબર દેવસેનને ગોઠવેલ છે. દેવસેનજીએ નયચક્ર અને આલાપપદ્ધતિ ગ્રંથ રચેલ છે. અનેક ઠેકાણે નયચક્રનો નામોલ્લેખ કરવાપૂર્વક દેવસેનમતને મહોપાધ્યાયજીએ રાસમાં રજૂ કર્યો છે. તથા તેની સમીક્ષા પણ કરી છે. પરંતુ ક્યારેક એવું પણ બનેલ છે કે ટબામાં “નયચક્ર' ગ્રંથનો નામોલ્લેખ કર્યો હોય પણ વર્તમાનમાં ઉપલબ્ધ દેવસેનકૃત નયચક્રમાં તે પદાર્થનું નિરૂપણ જોવા ન મળતું હોય, પરંતુ દેવસેનકૃત આલાપપદ્ધતિમાં તે પદાર્થનું પ્રતિપાદન ઉપલબ્ધ થતું હોય (જુઓ૮/૭). અમે આ સ્થળે “રાસ' મુજબ નયચક્રનો ઉલ્લેખ “દ્રવ્યાનુયોગપરામર્શ' માં કરેલ છે. તથા સંસ્કૃતવ્યાખ્યામાં ઉપલક્ષણથી “આલાપપદ્ધતિ' નો નિર્દેશ કરેલ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા સુવાસકારની હદયોર્મિ (૨) અન્ય નોંધપાત્ર એક બાબત એ છે કે ટબામાં “નયચક્ર ગ્રંથકર્તા દેવસેન આવો ઉલ્લેખ મહોપાધ્યાયજીએ અનેક વખત કરેલ છે. (જુઓ - ૮૭, ૮/૨૪, ૧૪/૧૭ વગેરે) પરંતુ નયચક્રની એક પણ ગાથા ટબામાં ઉદ્ધત કરેલ નથી તથા ટબામાં “શુપવિછારી: પર્યાયા' (જુઓ-૨/૧૦, ૧૪/૧૭) આવું દેવસેનવચન ઉદ્ભૂત કરેલ છે, તે વચન પ્રાકૃત ભાષામાં રચાયેલ દેવસેનકૃત નયચક્રમાં નહિ, પણ સંસ્કૃત ભાષામાં રચાયેલ દેવસેનકૃત આલાપપદ્ધતિ ગ્રંથમાં જ મળે છે. તથા “પ્રવિંશતિમવાદ.” વાળી જે કારિકા ટબામાં બે વાર (જુઓ - ૧૨/૧૩, ૧૩/૧૨) ઉદ્ધત કરેલ છે, તે પણ નયચક્રમાં નહિ પણ આલાપપદ્ધતિમાં જ ઉપલબ્ધ થાય છે. પરંતુ ટબામાં ક્યાંય પણ મહોપાધ્યાયજીએ આલાપપદ્ધતિનો નામોલ્લેખ સુદ્ધાં કરેલ નથી. ઇતિહાસવિદો માટે આ સંશોધનનો વિષય છે કે મહોપાધ્યાયજી મ. ના કાળમાં આલાપપદ્ધતિ ગ્રંથનું જ શું બીજું નામ નયચક્ર પ્રસિદ્ધ થયેલ હશે ? કે અન્ય કોઈ કારણસર મહોપાધ્યાયજીએ આલાપપદ્ધતિના બદલે નયચક્રનો ઉલ્લેખ ટબામાં કર્યો હશે ?
(૩) ક્યારેક એવું પણ જોવા મળે છે કે નયચક્રનો નામોલ્લેખ કરવા પૂર્વક જે પદાર્થ ટબામાં બતાવેલ હોય, તે પદાર્થ ન તો દેવસેનકૃત નયચક્રમાં જોવા મળતો હોય કે ન તો દેવસેનકૃત આલાપપદ્ધતિમાં સંપૂર્ણપણે જોવા મળતો હોય. આ અંગેનો ખુલાસો તે-તે સ્થળે ટિપ્પણ-કર્ણિકાવ્યાખ્યામાં કરેલ છે. (જુઓ-૧૪/૧૫ અવતરણિકા વગેરે.)
(૪) ‘મિથે મંતે! વાતો ત્તિ પમ્બુવ્વરૂ? જોયા નીવા જેવ, બગીવા વેવ’ – આવો પાઠ જીવાભિગમસૂત્રમાં જણાવેલ છે – આ મુજબ મહોપાધ્યાયજી મહારાજે ટબામાં ઉલ્લેખ કર્યો છે. (જુઓ - ૧૦/૧૧) પરંતુ વર્તમાન કાળે ઉપલબ્ધ મુદ્રિત સટીક જીવાભિગમસૂત્રમાં ઉપરોક્ત પાઠ ક્યાંય જોવા મળતો નથી. જો કે તત્ત્વાર્થસિદ્ધસેનીય વૃત્તિ, ધર્મસંગ્રહણિવૃત્તિ, દ્રવ્યાલંકાર, વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, કાળલોકપ્રકાશ, સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં પણ ઉપરોક્ત સંદર્ભ ઉદ્ભૂત છે. પણ તેમાં ક્યાંય જીવાભિગમના પાઠ તરીકેનો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ ટબામાં મહોપાધ્યાયજીએ જીવાભિગમના પાઠ તરીકે તેને દર્શાવેલ છે. સંભવ છે કે મહોપાધ્યાયજીની પાસે જીવાભિગમસૂત્રની જે હસ્તપ્રત હોય, તેમાં તે પાઠ ઉપલબ્ધ હોય. (૫) તથા ૯/૨૪ ના સ્વોપલ્લટબામાં મહોપાધ્યાયજીએ ‘
સયેળ વિનારી..” ઈત્યાદિ શ્લોક સમ્મતિતર્કપ્રકરણવૃત્તિના શ્લોક રૂપે જણાવેલ છે. પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ સમ્મતિતર્ક પ્રકરણની મુદ્રિત વૃત્તિમાં તે શ્લોક પ્રાપ્ત થતો નથી. કદાચ તેઓશ્રી પાસે ઉપલબ્ધ સમ્મતિતર્કવૃત્તિની હસ્તપ્રતમાં તે પાઠ હોઈ પણ શકે !
ઈતિહાસવેત્તાઓ માટે ઉપરોક્ત બાબત સંશોધનનો વિષય બની રહે છે કે ઉપરોક્ત સંદર્ભો કાળના પલટાતા પ્રવાહની સાથે ક્યારે તે-તે મૂળ ગ્રંથોમાંથી લુપ્ત થઈ ગયા? તથા ઉપરોક્ત સંદર્ભો વર્તમાનકાળે ઉપલબ્ધ કયા મૂળ ગ્રંથોમાં મળે છે ? પરંતુ આ સંશોધનમાં વ્યગ્ર અને વ્યસ્ત બનીને સંશોધક ઈતિહાસવિદોએ નિજાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયને નિર્મળ કરીને પોતાને સસ્વરૂપે, પરમાર્થ સ્વરૂપે, અખંડ સ્વરૂપે જાણવાનું-માણવાનું લક્ષ્ય ચૂકી ન જવાય તેની પણ સાથે કાળજી રાખવી.
, ગરવા ગુજરાતી ગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં કૃતિ ! . શ્રમણ ભગવાન મહાવીરથી માંડીને વિક્રમની અઢારમી સદી સુધીમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વિશે ભારતીય
Page #47
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકાન્સવાસકારની હદોર્મિ છે દર્શનોમાં જે-જે વિચારો વ્યક્ત થયા તેનું નિરીક્ષણ અને પરીક્ષણ આ ગ્રંથમાં છવાયેલ છે. દ્રવ્ય-ગુણ -પર્યાય અંગે દિગંબર સંપ્રદાયની માન્યતાનું નિવેદન અને નિરાકરણ પણ અહીં દષ્ટિગોચર થાય છે. તેમાંય શ્વેતાંબરશિરોમણિ મહોપાધ્યાયજી મહારાજ જેવા દિગ્ગજ વિદ્વાનની કસાયેલી કલમથી (૧) સ્વતંત્ર (શ્વેતાંબર આમ્નાય), (૨) સમાનતંત્ર (દિગંબર સંપ્રદાય) તથા (૩) અન્યતંત્ર (નૈયાયિક-બૌદ્ધાદિ દર્શન) સંબંધી ગ્રંથના સંદર્ભો અને અભિનવ યુક્તિઓ પીરસાય તેમ જ સર્વજ્ઞસંમત તત્ત્વોનું અબાધિતપણે પ્રસ્થાપન થાય એ એક અલૌકિક ઘટના છે. તેથી જ સ્વોપજ્ઞ સ્તબક સહિત પ્રસ્તુત રાસ ભલે ગુજરાતી ભાષામાં હોય છતાં તેનું મહત્ત્વ જૈનદર્શનમાં અજોડ છે. આ મહત્તાને ધ્યાનમાં રાખીને ‘દ્રવ્ય-ગુણ -પર્યાય રાસ નો આધાર લઈને ભોજસાગર કવિએ સંસ્કૃત ભાષામાં “દ્રવ્યાનુયોગતર્કણા' નામનો સટીક ગ્રંથ રચેલ છે. ગુજરાતી ભાષામાં લખાયેલ ગ્રંથના આધારે, તેને પ્રાયઃ અક્ષરશઃ અનુસરીને સંસ્કૃત ભાષામાં નવો ગ્રંથ રચાય, તે ઘટના જૈન શાસનના ઇતિહાસમાં સૌપ્રથમવાર બની હશે. આ ઘટના પણ ‘દ્રવ્ય -ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથ કેટલો મહત્ત્વપૂર્ણ છે ? તે વિચારવાની દિશામાં અંગુલિનિર્દેશ કરે છે.
શ્રીપરમશ્રુતપ્રભાવક મંડળ (મુંબઈ) તરફથી “રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા' ૬-૮ અંતર્ગત ‘દ્રવ્યાનુયોગતર્કણા-સટીક' ગ્રંથ વીરનિર્વાણ સંવત-૨૪૩૨ માં પ્રકાશિત થયેલ છે. પંડિત ઠાકુરપ્રસાદ શર્માજીએ કરેલ હિન્દીભાષાનુવાદ પણ તેમાં મુદ્રિત છે. દ્રવ્ય-ગુણ-પર્યાય રાસમાં કુલ ૧૭ ઢાળ છે. જ્યારે દ્રવ્યાનુયોગતર્કણામાં ૧૫ મી ઢાળના ૮ દુહા સુધીનું નિરૂપણ કરીને ગ્રંથને પૂર્ણ કરવામાં આવેલ છે. છેલ્લે ૧૩ શ્લોકપ્રમાણ સ્વગુરુપરંપરા-પ્રશસ્તિ તેમણે આપેલ છે. પ્રશસ્તિમાં ઉલ્લેખ મળે છે કે શ્રીભાવસાગરસૂરિના શિષ્ય વિનીતસાગરજીના શિષ્ય ભોજસાગરજીએ દ્રવ્યાનુયોગતકણા ગ્રંથ રચેલ છે.
જ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના પૂર્વપ્રકાશનો (૧) “શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા' દ્વારા ઈ.સ.૧૯૩૮ માં, સ્તબક સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયનો
રાસ પ્રગટ થયો. કુલ ૨૭૬ + ૧૨૭ = ૪૦૩ પૃષ્ઠ – આમ બે વિભાગમાં તે પુસ્તક વહેંચાયેલ છે. તેમાં પ્રથમ વિભાગમાં વિસ્તૃત વિષયાનુક્રમ, ઉપરાંત અંતમાં તેના છૂટા બોલ’, ત્રણ નિબંધ, રાસની સંસ્કૃત પંક્તિઓનો અનુવાદ મળે છે. તે જ પુસ્તકના બીજા વિભાગમાં જંબૂસ્વામીનો રાસ, મહોપાધ્યાયજી મ.ના બે પત્રો વગેરે છાપેલ છે. શ્રીપુણ્યવિજયજી મહારાજે તૈયાર કરેલ પ્રેસ કોપીને મુખ્ય રાખીને એ પ્રકાશનમાં રાસનું સંશોધન થયેલ છે. તે જ સંસ્થા દ્વારા તે જ
સાલમાં પ્રકાશિત થયેલ અમુક પુસ્તકમાં ફક્ત ૨૭૬ પૃષ્ઠવાળો પ્રથમ વિભાગ જ ઉપલબ્ધ થાય છે. (૨) “શ્રી જૈન સાહિત્યવર્ધક સભા-અમદાવાદ તરફથી વિ.સં. ૨૦૨૦ માં, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'
પ્રકાશિત થયો. તેમાં સ્વપજ્ઞ ટબાની સાથે પૂ.પં. શ્રીધુરંધરવિજય ગણી દ્વારા કરાયેલ ગુજરાતી વિવેચન ઉપલબ્ધ છે. કુલ ૨૨૮ પૃષ્ઠ તે પુસ્તકમાં છે. તેનું પુનઃ પ્રકાશન વિ.સં. ૨૦૪૨ માં
મહોપાધ્યાયજી મ.ની ત્રિશતાબ્દીના મહોત્સવ પ્રસંગે થયેલ. (૩) વિ.સં. ૨૦૪૫ માં પં. શાંતિલાલજીએ કરેલ ગુજરાતી વિવેચનથી યુક્ત સ્વોપજ્ઞ ટબા સહિત
‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' પ્રકાશિત થયો. અમદાવાદ(વાસણા)થી પ્રકાશિત થયેલ આ પુસ્તકમાં ૨૫૦ પૃષ્ઠ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
44
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
(૪) ઉપરના ત્રણેય પ્રકાશનોમાં સંપૂર્ણ ગ્રંથ (કુલ ગાથા-૨૮૫) ઉપલબ્ધ થાય છે. જ્યારે વિ.સં. ૧૯૬૪ માં, ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' (સ્વોપજ્ઞ ટબા વગરનો) પ્રકાશિત થયો, તેમાં ફક્ત ૧૪ ઢાળ ‘મોહનલાલ વિ.અમરશી શેઠ'ના ગુજરાતી વિવેચનવાળી તથા ૧૫ મી ઢાળના આઠ દુહા અને કળશ (વિવેચનશૂન્ય) એમ કુલ ૨૫૩ ગાથા છપાયેલ છે. ‘શ્રી જૈન વિજય પ્રેસ' દ્વારા છપાયેલી આ લઘુપુસ્તિકામાં કુલ ૩૨૪ પૃષ્ઠ છે. તેમાં સ્વોપજ્ઞ ટબો મુદ્રિત ન હોવા છતાં, ગુજરાતી વિવેચન તેના જ આધારે મહદ્ અંશે લખાયેલ છે.
(૫) ‘દિવ્ય દર્શન ટ્રસ્ટ, ધોળકા' દ્વારા વિ.સં. ૨૦૬૧ માં, સ્વોપન્ન ટબાથી અલંકૃત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ભાગ-૧ (ઢાળ ૧ થી ૮) પ્રકાશિત થયેલ છે. મારા વિદ્યાગુરુદેવ પ.પૂ.આ. શ્રીઅભયશેખરસૂરીશ્વરજી મ.સા.નું વિસ્તૃત ગુજરાતી વિવરણ તેમાં ઉપલબ્ધ છે. તેમાં કુલ ૩૦૦ પૃષ્ઠ છે. (૬) ‘શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત' દ્વારા વિ.સં. ૨૦૬૧ માં, ટબાસહિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' પ્રકાશિત થયેલ છે. પં. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાએ કરેલ ગુજરાતી વિવેચન પણ તેમાં સામેલ છે. પુસ્તકાકારે બે ભાગમાં આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. તેમાં કુલ ૭૫૭ પૃષ્ઠ વિદ્યમાન છે. (૭) શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ તરફથી ઈ.સ.૧૮૭૬માં પ્રકાશિત ‘પ્રકરણરત્નાકર’ (ભાગ-૧)માં રાસ તથા સ્વોપજ્ઞ ટબો ઉપલબ્ધ છે.
(૮) જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ તરફથી વિ.સં.૧૯૯૬માં પ્રકાશિત થયેલ ‘પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ'માં રાસની મૂળ ગાથાઓ મુદ્રિત થયેલી છે.
(૯) ‘શ્રીપદ્મવિજયજી ગણિવર જૈન ગ્રંથમાળા ટ્રસ્ટ' તરફથી વિ.સં. ૨૦૫૩ માં, ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ફક્ત પ્રથમ ઢાળ સ્વોપજ્ઞ ટબા સાથે છપાયેલ છે. કીર્તિભાઈ માણેકલાલ શાહે પ્રથમ ઢાળનું ગુજરાતી વિવેચન કરેલ છે. એ લઘુ પુસ્તિકામાં કુલ ૬૩ પૃષ્ઠ છે.
આ રીતે આ ગ્રંથના કુલ નવ પ્રકાશનો જાણવામાં આવેલ છે. એમાંથી અમુક પ્રકાશનોનો પાઠશુદ્ધિ માટે તથા ક્વચિત્ અર્થનિર્ણય માટે ઉપયોગ કરેલ છે.
* પ્રસ્તુત પ્રકાશનની પાર્શ્વભૂમિકા
ઈ.સ. ૩૦-૧૧-૨૦૦૩ ના રોજ અમદાવાદ-રાજનગરમાં, શ્રેયસ ફાઉન્ડેશન ખાતે પૂ. પદ્મસાગરસૂરિજી મ., પૂ. હેમચંદ્રસૂરિજી મ. (શાસનસમ્રાટ સમુદાય), પૂ. રાજયશસૂરિજી મ., પૂ. ઈન્દ્રસેનસૂરિજી મ., પૂ. યશોભદ્રસૂરિજી મ. (પંજાબ કેસરી સમુદાય), પૂ. પ્રદ્યુમ્નસૂરિજી મ., પૂ. પ્રવર્તક ધર્મગુપ્તવિજય મ., પૂ.પં.પુણ્યરત્નવિજયજી મ.(હાલ આચાર્ય) વગેરે મહાપુરુષોની નવલી નિશ્રામાં, ચતુર્વિધ સંઘની હાજરીમાં, જૈન-અર્જુન પંડિતો-સંન્યાસીઓ વગેરેની ઉપસ્થિતિમાં ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા' પ્રકરણના આઠેય ભાગના વધામણા થયા. સંઘનાયક શ્રીશ્રેણિકભાઈ, કુમારપાળભાઈ વિ. શાહ, અશોકભાઈ શાહ, ચીનુભાઈ દેત્રોજવાળા વગેરે મહાનુભાવોએ ‘નયલતા’ નૂતન સંસ્કૃત વ્યાખ્યા અને ગુજરાતી વિવરણથી વિભૂષિત દ્વાત્રિંશિકા પ્રકરણના આઠેય ભાગોને ચામરો વીંઝ્યા, અક્ષતથી વધાવ્યા. તે અવસરે ઉપરોક્ત પૂજનીય આચાર્ય ભગવંતોએ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ઉપ૨ સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા કરવાનો મને જાહેરમાં આદેશ કર્યો. એ અમોઘ આદેશને મેં શિરોમાન્ય કર્યો અને તે ધન્ય ઘડીએ પ્રસ્તુત પ્રકાશનના બીજની વાવણી થઈ.
Page #49
--------------------------------------------------------------------------
________________
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે
45 રાસની હસ્તપ્રતો વગેરેની તપાસ કરાવી. જુદા-જુદા સ્થળેથી રાસની કુલ ૩૬ હસ્તપ્રતની ઝેરોક્ષ કોપી અનેક મહાત્માઓ, શ્રાવકો અને સંસ્થાઓ વગેરેના સહકારથી પ્રાપ્ત થઈ. તેના આધારે અનેક સ્થળે શુદ્ધ પાઠો, જરૂરી નવા પાઠો મળતાં ઉત્સાહમાં ખૂબ ઉછાળો આવ્યો. કાર્યસિદ્ધિના સૂચક નિમિત્તો મળ્યાં. પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજાએ અને મારા ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજે આશિષ પાઠવ્યા. મહોપાધ્યાયજી મહારાજને મનોમન નમન કરીને, એમનો અનુગ્રહ-અમદષ્ટિ યાચવાપૂર્વક પ્રણિધાન કર્યું કે (૧) “દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ” મુજબ ‘દ્રવ્યાનુયોગપરામર્શ' નામે સંસ્કૃતમાં શ્લોકબદ્ધ ગ્રંથ, (૨) સ્વોપજ્ઞ સ્તબક (ટબા) મુજબ ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામે સમૃદ્ધ સંસ્કૃત વ્યાખ્યા તથા (૩) તે બન્નેનું વિસ્તૃત ગુજરાતી વિવેચન ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાવાસ' નામે તૈયાર થાય.
અમદાવાદમાં અધ્યાપનાદિ જવાબદારીની સાથે પંદર દિવસમાં રાસની સંસ્કૃત છાયાસ્વરૂપ ‘દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથ અનુષ્ટ્રમ્ છંદ, આર્યા છંદ અને સવૈયા છંદમાં રચાયો. તથા જામનગરમાં મારી વર્ધમાનતપની ૧૦૦ મી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે વિ.સં. ૨૦૬૫, શરદપૂર્ણિમાના દિવસે નૂતન સંસ્કૃત વ્યાખ્યા અને ગુજરાતી વિવેચન કાર્ય પૂર્ણ થયું. ૧૦૦ મી ઓળીમાં અને પ્રસ્તુત ગ્રંથના અંતિમ તબક્કામાં વિશેષ પ્રકારે પૂજ્યપાદ દાદાગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાનો અવર્ણનીય અનુભવ થયો. ગુજરાત-મહારાષ્ટ્રમાં છ વર્ષની વિહારયાત્રાના અંતે સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યાયુગલનું કાર્ય પૂર્ણ થયું. પછી ત્રણ વર્ષના સમયગાળામાં કમ્પોઝીંગ-પ્રુફકરેક્શન-ગ્રંથસંશોધન-પ્રિન્ટીંગ વગેરે કાર્ય પૂર્ણ થયું. તથા દ્રવ્ય-ગુણ-પર્યાયરાસને સંસ્કૃત વ્યાખ્યાથી શણગારીને તથા ગુજરાતી વિવરણથી મઢીને, સાત ભાગમાં પ્રકાશિત કરવાનું સોનેરી સોણલું સાકાર થયું. માનો કે શ્રુત-ભગવાનને આંગી ચઢાવવાનું સૌભાગ્ય દેવ-ગુરુકૃપાથી ઉદયમાં આવ્યું.
આ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા રચના પૂર્વે મંથન છે અધ્યેતાવર્ગ બે વિભાગમાં વહેંચાયેલો જોવા મળે છે. (I) સંક્ષેપરુચિ અને (II) વિસ્તારરુચિ. સંક્ષેપરુચિવાળા પ્રાજ્ઞ અભ્યાસી માટે તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે જ. પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાયના સાંગોપાંગ પરિશીલનની વિસ્તારરુચિવાળા, સ્વ-પરદર્શનસમન્વયકામી અને મધ્યમ ક્ષયોપશમવાળા - આ ત્રણ પ્રકારના વાચકવર્ગ માટે શું ? તેથી નક્કી કર્યું કે – (૧) વિસ્તારરુચિવાળા પાઠકવર્ગને લક્ષમાં રાખીને વિસ્તારથી સંસ્કૃત વ્યાખ્યા રચવી. (૨) ટબાની પ્રત્યેક પંક્તિ વિશે યથાશક્ય ઊંડાણથી ઊહાપોહ કરવાપૂર્વક આગળ વધવું. (૩) શ્વેતાંબર, દિગંબર અને જૈનેતર ગ્રંથોના પરસ્પર અવિરોધી વચનોનો સમન્વય-સમવતાર-સંવાદ
સાધતા રહેવું. જેથી સ્વ-પરદર્શનનો સમન્વય કરવા ઝંખતા વાચકોને યથાર્થ બોધ થાય. (૪) પ્રતિપાદનમાં બને ત્યાં સુધી પ્રાચીન ન્યાયની શૈલી અપનાવવી. નવ્યન્યાયની જટિલ પરિભાષાનો
વ્યાપક ઉપયોગ ટાળવો. પરંતુ નવ્ય ન્યાયની પરિભાષામાં જ ટબાના પદાર્થની વધુ સ્પષ્ટતા
Page #50
--------------------------------------------------------------------------
________________
46
• દ્રવ્યાનુયોગપરામર્શ-દર્ણિકા સુવાસકારની હદયોર્મિ છે થાય ત્યાં નવ્ય ન્યાયની પરિભાષા જરૂર છૂટથી વાપરવી. (જુઓ-૨/૧૫, ૮/૧૬, ૯/૧૨+૧૩, ૧૦૮, ૧૨/૭ વગેરે) નવ્ય ન્યાયરસિક પ્રાણ વિદ્યાર્થીના બૌદ્ધિક વ્યાયામ માટે ક્વચિત્ (જુઓ૧૩/૧૦) નવ્ય ન્યાયની પરિભાષાનો પ્રકર્ષ પાંગરવા દેવો. આમ પ્રાચીનન્યાય અને નબન્યાય
- બંને શૈલીથી અભ્યાસુવર્ગને પરિચિત રાખવા. (૫) ન્યાયની ક્લિષ્ટ પંક્તિનો ગુજરાતી અનુવાદ અત્યંત સરળ પદ્ધતિએ કરવો. જેથી મધ્યમક્ષયોપશમ
વાળા અધ્યેતાવર્ગ-મુમુક્ષુવર્ગ નિઃસંદિગ્ધપણે રાસના પદાર્થને/પરમાર્થને પામવાની દિશામાં નિર્ભયતાથી
આગેકૂચ કરી શકે. (૬) સ્વ-પરદર્શનના સંદર્ભોનું તથા રાસ-ટબાના પદાર્થોનું પૂર્વાપર અનુસંધાન કરાવવું. જેથી ભણનારા
શ્રમણ-શ્રમણી વગેરેની ધારણાશક્તિ સતેજ બને, તેમજ પદાર્થો પારદર્શક બને. (૭) આપણે ત્યાં ન્યાયનો અભ્યાસ કરનારાઓને પણ શબ્દકોશોનો પરિચય બહુ ઓછો હોય - તેવું
જોવા મળે છે. ખાસ કરીને ૨, , , વા વગેરે અવ્યયોના વિવિધ અર્થની બાબતમાં બહુલતયા વિદ્ધવર્ગમાં પણ હાલમાં કચાશ જણાય છે. તેથી વિવિધ શબ્દકોશોનો આ અંગે વ્યાપક
ઉપયોગ કરવો. માટે જુદા-જુદા ૪૦ જેટલા શબ્દકોશોના સંદર્ભને પરામર્શકર્ણિકામાં સમાવેલા છે. (૮) નવા સંપાદકો, અભિનવ સંશોધકો, આધુનિક ઈતિહાસવિદો, નૂતન સંકલનકારો, નવ્ય સંગ્રહકારો,
અદ્યતન પી.એચ.ડી. કરનારાઓ તથા અનેક ગ્રંથોનું તુલનાત્મક અધ્યયન કરનારા જિજ્ઞાસુઓને એક જ ગ્રંથમાં પૂરતી માહિતી મળી રહે તે માટે એક જ વિષયને લગતા શ્વેતાંબર-દિગંબર -જૈનેતર ગ્રંથોના જેટલા પણ પ્રસ્તુત ગ્રંથમાં ઉપયોગી સંદર્ભો મળે તે તમામને સંસ્કૃત વ્યાખ્યામાં આવરી લેવા. જો કે પ્રાથમિક અભ્યાસ કરનારાઓને તો તેમાં પુનરુક્તિ લાગે કે કંટાળો આવે તેવી પણ શક્યતા છે. પરંતુ ઉપરોક્ત વિદ્ધવર્ગની, સંશોધકવર્ગની તથા Ph.D. આદિ કરનાર વાચક વર્ગની ભૂખ સંતોષવા માટે તે જરૂરી જણાય છે. તે તે વિષયોના ઊંડાણમાં ઉતરવા ઈચ્છતા વિસ્તારરુચિવાળા વાચકગણ માટે પણ તે આવશ્યક છે. તેમ સમજીને તે મુજબ કરેલ છે. પરંતુ પ્રાથમિક અભ્યાસીઓને કંટાળો ન આવે તે લક્ષથી અવસરે સાક્ષી ગ્રંથોના માત્ર નામ લખી ()માં અધ્યયન-ઉદેશો-સર્ગ-સ્તબક-પર્વ-સ્તંભ-શ્લોકના ક્રમાંક વગેરેનો નિર્દેશ કરવો - એમ નક્કી કર્યું. (જુઓ - પૃ. ૪૭૭, ૧૦૩૨, ૧૫૪૦ વગેરે) જેથી જિજ્ઞાસુઓ તે સ્થળે જોઈ શકે તથા
પ્રાથમિક અભ્યાસીને કંટાળો ન આવે. આવી પદ્ધતિ પણ ક્વચિત અપનાવેલ છે. (૯) મિથ્યા એકાન્તવાદની તથા દિગંબરોની બ્રાન્ત માન્યતાની અવસરોચિત જરૂરી સમીક્ષા કરવી.
જ રાસની હસ્તપ્રતોની પરિસ્થિતિ જ અનેક હસ્તપ્રતોના આધારે રાસ અને ટબાનું શુદ્ધ સંપાદન કરવાના સંકલ્પ મુજબ હસ્તપ્રતોના પાઠાંતર વગેરેની નોંધ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી મારા વિનીત શિષ્ય મુનિરાજ શ્રીનિર્મલયશવિજયજીએ તથા નિપુણ હસ્તપ્રતાભ્યાસી સુશ્રાવિકા ઉષાબેન અજિતભાઈ શાહે ઉપાડી લીધી. એક તો ૩૬ હસ્તપ્રતોના
Page #51
--------------------------------------------------------------------------
________________
૦ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોમિ -
47
પાઠાન્તરોની નોંધનું કાર્ય ખૂબ જ ધીરજ માગી લે તેવું. તેમાં ય જૂની ગુજરાતી ભાષાના પાઠાન્તરો નોંધવા, એ તો અતિકપરું કાર્ય. છે, છ, જીઈઈ, છીં, છી... વગેરે શ્રુતિભેદ તો તેમાં ડગલે ને પગલે આવે. તેમાંથી જરૂરી પાઠાન્તરને અલગ તારવી લેવો, તે બુદ્ધિની દાદ માગી લે તેવું કઠણ કાર્ય હતું. છતાં નામનાની કામના વિના તે બંને જણે નિષ્ઠાપૂર્વક આ જવાબદારીને નભાવી છે. તે માટે મુનિ શ્રી નિર્મલયશવિજયજીને તથા સુશ્રાવિકા ઉષાબેનને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
રાસરૂટબાની કુલ ૩૬ હસ્તપ્રતોમાં અનેક પ્રકારની વિશેષતાઓ નીચે મુજબ જોવા મળેલ છે. (૧) ૧૦ હસ્તપ્રતોમાં ફક્ત રાસની ૨૮૫ ગાથાઓ જ સંપૂર્ણતયા ઉપલબ્ધ છે (૨) ૫ હસ્તપ્રતોમાં રાસ તથા ટબો સંપૂર્ણ છે. (૩) ૧૮ હસ્તપ્રતોમાં રાસ સંપૂર્ણ તથા ટબો અપૂર્ણ (લગભગ ૨૫૧ ગાથા સુધીનો) છે. (૪) ૨ હસ્તપ્રતોમાં રાસ અને ટબો બંને અપૂર્ણ છે. (૫) ૧ હસ્તપ્રતમાં ફક્ત રાસ છે. તથા તે પણ અપૂર્ણ છે. (૬) મુદ્રિત પુસ્તકોમાં ન હોય તેવા અનેક નવા પાઠો, શુદ્ધ પાઠો, ત્રુટિત પાઠો તથા અનેક નૂતન
પંક્તિઓ હસ્તપ્રતોમાંથી મળેલ છે. દા.ત. ફક્ત ૪/૧ અને ૪૩ માં જ ટબમાં નવ્ય ન્યાયની પરિભાષાવાળી ૮૦ નવી સંસ્કૃત પંક્તિઓ કોબા, લીંબડી તથા માંડલ ભંડારની હસ્તપ્રતમાંથી મળેલ છે. ટબામાં ગુજરાતી ભાષાની કુલ ૧૪૫ જેટલી નવી પંક્તિઓ જુદી-જુદી હસ્તપ્રતોમાંથી મળેલ છે. તે-તે સ્થળે ટિપ્પણમાં તેની નોંધ કરેલ છે. (જુઓ પૃષ્ઠ-૪,૫,૧૪,૨૧, ૨૯,૩૧, ૪૪,૪૭,૫૬,૬૬,૬૭ વગેરે) મુદ્રિત પુસ્તકોમાં અનેક સ્થળે ગાથાની અવતરણિકા નથી. જ્યારે જુદી-જુદી હસ્તપ્રતોમાં તે
તે સ્થળે ગાથાની અવતરણિકાઓ પણ ઉપલબ્ધ થાય છે. (જુઓ – ૨/૨, ૩/૬, ૪/૩, ૫/૧૯) (૮) સ્વોપજ્ઞ સ્તબકની નબન્યાયની પરિભાષાવાળી જે જે પંક્તિઓ મુદ્રિત પુસ્તકોમાં અશુદ્ધ હતી,
તે તે સ્થળે હસ્તપ્રતોમાંથી શુદ્ધ પાઠો મળેલ છે. (જુઓ - ૪/૧૩, ૮,૨૧, ૯/૧૨+૧૩ વગેરે) (૯) અમુક [કો.૧૮ + B(૨)] હસ્તપ્રતોમાં ટબો અત્યંત સંક્ષેપમાં ટિપ્પણીરૂપે જોવા મળે છે. (૧૦) મો.(૨)માં ૫/૫ થી ૮ ગાથા તથા તેનો ટબો નથી. તે પાનું હસ્તપ્રતમાંથી ગાયબ થયેલ છે. (૧૧) રાસના તમામ પુસ્તકોમાં તથા હસ્તપ્રતોમાં ૬/જ મૂળગાથામાં અશુદ્ધ પાઠ છે. ફક્ત મો.(૧)માં
શુદ્ધ પાઠ મળે છે. પ્રસ્તુત પ્રકાશનમાં રાસ અને દબો છાપવા માટે જે જે હસ્તપ્રતોનો અને મુદ્રિત પુસ્તકોનો ઉપયોગ કરેલ છે તથા રાસસંબંધી જે પૂર્વકાલીન અન્ય પ્રકાશનો છે, તેના સંકેત વગેરેની નોંધ નીચે મુજબ છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
48
લેખન સ્થળ
પૃષ્ઠ
સ્તંભન તીર્થ
- રાસની હસ્તપ્રતોનો પરિચય ૨ ક્રમાંક સંકેત માહિતી
વિગત
કુલ હસ્તપ્રતોના
લેખનનો સમય ૧. | કો.(૧) |ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ-૨૮૫ ગાથા) | ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, ૧૮ વિ.સં. ૧૮૧૮,
ક્રમાંક-૧૭૮૪)
ચિત્ર સુદ-૩, રવિવાર ૨. | કો.(૨) ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ-૨૮૫ગાથા) ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, ૧૪ | -
ક્રમાં×૧૧૨૩૯ ૩. | કો.(૩) મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, | ૪૧ | - (૨૦ગાથા સુધી)
ક્રમાંક-૫૪૧૩૮ ૪. | કો.(૪) મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો ક્લિાસસાગરસૂરિજ્ઞાનમંદિર, કોબા, | ર૭ | વિ.સં. ૧૮૬૨, આ.(૧) (૨૭૦ગાથા સુધી) ક્રમાંક-૧૩૭૯૭
કારતક વદ-૫, સોમવાર ૫. | કે.(૫) ગાથા (સંપૂર્ણ) +ટબો
ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, | ૭૫ વિસં.૧૭૯૦, (૨૫૧ ગાથા સુધી) ક્રમાંક-૧૦૬૨૭
મહા સુદ-૮, ગુસ્વાર ૬. | કે. (૬) |ગાથા + ટબો (૧૫ મી ઢાળથી અપૂર્ણ) | લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, ૩૩
ક્રમાંક-૧૫ON ૭. | કો. (૭) | ગાથા + ટબો (૧૫ મીઢાળ પછી અપૂર્ણ) | ક્લાસસાગરસૂરિજ્ઞાનમંદિર, કોબા,
વિ.સં. ૧૮૪૧ ક્રમાંક-૧૦૦૭
મા.સ ૧૪, ગુસ્વાર ૮. | કો. (૮) |ગાથા +ટબો (૧૫મી ઢાળ પછી અપૂર્ણ) | ક્લિાસસાગરસૂરિજ્ઞાનમંદિર, કોબા,
ક્રમાંક-૭૧૮૯_ ૯. | કો. (૯) |ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા,
શાક સં. ૧૮૩૮ ક્રમાંક-
૨૦૦૮ ૧૦. કો. (૧) |ગાથા (સંપૂર્ણ) +ટબો (૨૭ર ગાથા સુધી) | ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા,
વિ.સં. ૧૮૪૧, ક્રમાંક-૪૪ર૭
શાક સં.૧૭૦૭, ફાગણ સુદ-૧, બુધવાર
ધ્રાંગધ્રા (આગા. | જ્ઞાનમંદિર સંબંધી)
સુરત બંદર
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોમિ
| નવલખા પાર્શ્વનાથ
નિશ્રા,
ઝાલાવાડદેશ, લીમડી નગર
Page #53
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક સંકેત
૧૧. કો. (૧૧) ગાથા (સંપૂર્ણ) + ટબો (૨૫૧ ગાથા સુધી) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા,
ક્રમાંક ૨૨૭
૧૨. કો.(૧૨)
ગાથા (સંપૂર્ણ) + ટબો સંપૂર્ણ
૧૩. કો. (૧૩) ગાથા (સંપૂર્ણ) + ટબો (૨૩૦ ગાથા સુધી) | કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, આ.(૨)
ક્રમાંક-૧૩૮૯૫
માહિતી
૧૪.| કો. (૧૪)||ગાથા (સંપૂર્ણ) + ટબો લા.(૨) (૨૫૦ ગાથા પછી ત્રુટક-ઝુટક)
૧૫. કો.(૧૫)+ ગાથા (સંપૂર્ણ) + (સિ.) ૧૬. કો.(૧૬)
લા.(૧)
૧૭. કો. (૧૭) ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
(૨૫૧ ગાથા પછી ત્રુટક-ઝુટક) ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
૧૮.| કો. (૧૮) ફક્ત મૂળ ગાથા (૧૦૭ ગાથા સુધી) ક્વચિત ટિપ્પણી છે. ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
* રાસની હસ્તપ્રતોનો પરિચય
વિગત
૧૯. કો.(૧૯) આ.(૩)
૨૦. કો. (૨૦) ફક્ત મૂળ ગાથા (૨૫૬ ગાથા સુધી)
કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા,
ક્રમાંક ૯૮૨૪
એલ.ડી.ઈન્સ્ટીટ્યુટ, ક્રમાંક-૫૦૫૪
સિદ્ધિ ભુવન-બૂવિજ્યજી જ્ઞાનભંડાર,
માંડલ, ક્ર.૮૩૬
એલ.ડી.ઈન્સ્ટીટ્યુટ, ક્રમાંક-૬૧૧૪
કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, ક્રમાંક-૧૮૩૨૩
કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, ક્રમાંક-૨૪૯૦૧
કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા,
ક્રમાંક-૧૩૦૯૬
કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, ક્રમાંક-૫૬૨૩૭
કુલ
પૃષ્ઠ
૪૩
૧
૩૧
૧
૨૧
૨૩
૧૬
૯
૨૫
૧૬
હસ્તપ્રતોના લેખનનો સમય
વિ.સં. ૧૮૧૫,
શ્રાવણ સુદ-૩, શુક્રવાર
વિ.સં. ૧૮૦૯,
ચૈત્ર વદ-૧૧, રવિવાર
વિ.સં. ૧૮૦૬,
આસો સુદ-૭, રવિવાર
વિ.સં. ૧૭૫૩,
ફાગણ સુદ-૧૩, મંગળવાર,
વિ.સં. ૧૭૨૪,
પોષ સુદ-૧૩, બુધવાર
લેખન સ્થળ
વિજયધર્મલક્ષ્મી જ્ઞાન
મંદિર આગા સંબંધી
રાધનપુર
ગુજરાતી કટલા, પાલી (રાજ.) ભંડાર સંબંધી
વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર આગા સંબંધી
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
49
Page #54
--------------------------------------------------------------------------
________________
રાસની હસ્તપ્રતોનો પરિચય માંકી સંકેત માહિતી વિગત
હસ્તપ્રતોના
લેખન સ્થળ
પૃષ્ઠ લેખનનો સમય ૨૧. કો. (ર૧) મૂળ ગાથા (સંપૂર્ણ) +
ક્લાસસાગર સૂરિ જ્ઞાન મંદિર, કોબા, | A વિ.સં. ૧૭૮૯, સુરત ટબો (૨૫૧ ગાથા પછી ત્રુટક) ક્રમાંક-૧૯૪૫૧
જેઠ સુદ-૯, શુક્રવાર ૨૨. પા. / ભા. ગાથા (સંપૂર્ણ) +ટબો
ભાભાના પાડાનો જ્ઞાનભંડાર, પાટણ | ૮૨ |
વિ.સં. ૧૭૩૬
રાનગર | (૨૫૦ગાથા પછી ટબમાં ત્રુટક ત્રુટક) | દાબડા-૪૧, ક્ર.૧૫૭૭
(અમદાવાદ) ૨૩.| સં.(૧) ફિક્ત મૂળ ગાથા (સંપૂર્ણ).
સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પોળ, | ૨૧ | વિ.સં. ૧૯૧૩, રાનગર, | P (૧).
અમદાવાદ, ૪.૪૩૦(૧૯૬૬)
આસો સુદ-૩
અમદ્યવાદ સં(૨) મૂળ ગાથા (સંપૂર્ણ) +ટબો સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પોળ, | ૯ | -
P (૨) (૨૫૧ ગાથા પછી ત્રુટક-બૂટક) અમદાવાદ, ૪.૫૧૪૩ ૨૫. સં.(૩) મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો | સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પોળ, | ૬૯ વિ.સં.૧૭૮૬ ,શાક સં.૧૬૫૧ સુરતપુર | P (૩) (૨૫૦ ગાથા પછી ત્રુટક-ત્રુટક) અમદાવાદ, ક્ર.૧૯૬૭
કારતક વદ-૮ ૨૬.| સં. (૪)
||મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પોળ, | ૩ | - P (૪) (૨૫૧ ગાથા પછી ત્રુટક ત્રુટક) અમદાવાદ, ક્ર.૧૬૬૪ ૨૭. લી.(૧) મૂળ ગાથા (સંપૂર્ણ) +ટબો
શેઠ આણંદજી કલ્યાણજી જૈન | પ૮ | વિ.સં.૧૮૧૧, (૨૭૦ગાથા સુધી) પુસ્તક ભંડાર, લીંબડી, ક્ર.૧૮૬૫
કારતક વદ-૫, સોમવાર ૨૮. લી.(૨) મૂળ ગાથા (સંપૂર્ણ) +ટબો
શેઠ આણંદજી કલ્યાણજી જૈન
પછી વિ.સં. ૧૭૬૭, (૨૫૧ ગાથા પછી ત્રુટક ત્રુટક) પુસ્તક ભંડાર, લીંબડી, ક્ર.૨૪૬૫
શાકસં.૧૯૩૩,
માગસર વદ-૧૪, શુક્રવાર ૨૯. લી.(૩) મૂળ ગાથા (સંપૂર્ણ) +ટબો
શેઠ આણંદજી લ્યાણજી જૈન (૨૫૧ ગાથા પછી ત્રુટક ત્રુટક) પુસ્તક ભંડાર, લીંબડી, ક્ર.૨૬૭૩ 0.1 લી. (૪) મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો
શેઠ આણંદજી કલ્યાણજી ન (૨૭૦ગાથા સુધી)
પુસ્તક ભંડાર, લીંબડી, ૪.૨૫૯૬,
દ્રવ્યાનુયોગપરામર્શ-હર્થિક-સુવાસકારની હૃદયોર્મિ છે
Page #55
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક| સંકેત
૩૧. | B (૧)
મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો (સંપૂર્ણ)
૩૨. | B (૨)
ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ) + ક્યાંક ટિપ્પણ છે.
૩૩. | મ.M (A) ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
૩૪. | મો.(૧)
૩૫. | મો.(૨)
૩૬. પાલ.
૩૭. | પા. (૧)/ પાલિ.
માહિતી
મૂળ ગાથા (૧૨૫ ગાથા સુધી) +
ટબો (૧૦૧ ગાથા પછી ત્રુટક-ટક) મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો (૨૫૧ ગાથા સુધી) ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
મૂળ ગાથા + ટબો (૨૫૦ ગાથા સુધી)
રાસની હસ્તપ્રતોનો પરિચય
વિગત
મુંબઈ જ્ઞાનભંડાર, ૪.૩૬૬
મુંબઈ જ્ઞાનભંડાર, ક્ર. ૨૫૨
મહેસાણા જ્ઞાનભંડાર
અમૃતવિજયજી જૈન લાયબ્રેરી, મોરબી (ગુજરાત), ક્ર.૩૮૬
અમૃતવિજ્યજી જૈન લાયબ્રેરી, મોરબી (ગુજરાત), ૪.૩૩૦ પાલનપુર જ્ઞાન ભંડાર, પં.શ્રીનયવિજયજી મહારાજે તૈયાર કરેલ પ્રથમાદર્શ
મહેસાણાના મુદ્રિત પુસ્તકમાં આધારભૂત પાલિતાણાની હસ્તપ્રત
કુલ
પૃષ્ઠ
૮૨
૧૯
૧૯
૪૨
૧૦
હસ્તપ્રતોના લેખનનો સમય
વિ.સં. ૧૭૮૮,
ભાદરવા વદ-૬,શુક્રવાર
વિ.સં. ૧૭૨૮,
પોષ વદ-૨, શુક્રવાર,
વિ.સં. ૧૯૩૦, જેઠ સુદ-૯, બુધવાર
વિ.સં. ૧૭૧૧, રાસરચનાકાળ ઉલ્લેખ
વિ.સં. ૧૮૦૯,
ચૈત્ર વદ-૩, ગુરુવાર
લેખન સ્થળ
ઔરંગાબાદ
રાજનગર
સિદ્ધપુરનગર
ઔરંગાબાદ
નોંધ :- (૧) કો.(૫-૬-૭-૮) આ ચારેય હસ્તપ્રતો એક જ કુલની હોય તેમ જણાય છે. તેમાં ૨૮૫ના બદલે ફક્ત ૨૫૨ ગાથા ઉપર જ ટબો છે.
(૨) શ્રી જૈન શ્રેયસ્કરમંડળ મહેસાણાથી પ્રકાશિત પુસ્તકાકાર રાસની પ્રેસકોપી જે હસ્તપ્રતના આધારે બની તેમાં પણ ૧૫મી ઢાળથી (૨૫૨ ગાથા પછી) ટબો ન હતો - આવો ઉલ્લેખ તેમાં (=મ.માં) છે. (૩) ૧૮ જેટલી હસ્તપ્રતોમાં ૧૫-૧૬-૧૭ મી ઢાળનો ટબો નથી અથવા અતિ ત્રુટક છે.
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
51
Page #56
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક સંકેત
૧.
ર.
૩.
૪.
૫.
૬.
૭.
ن
ل
મ.
૧.
શો.
-
માહિતી
ટબા સહિત સંપૂર્ણ
સ્વોપજ્ઞ ટબા રહિત
સ્વોપન્ન ટબા સહિત
સ્વોપન્ન ટબા રહિત (૨૫૩ ગાથા)
મૂળ ગાથા
* રાસના ૯ મુદ્રિત પુસ્તકોનો પરિચય
વિગત
ઢાળ ૧ થી ૮ (સ્વોપન્ન ટબા સહિત)
ટબા સહિત સંપૂર્ણ
ભાગ - ૧ + ૨
રાસ + ટબો
ફક્ત પ્રથમ ઢાળ સ્વોપજ્ઞ ટબા સહિત
પુસ્તકાકાર
શ્રીધુરંધર વિ.ગણિ સંપાદિત ગુજરાતી વિવેચન યુક્ત (પુસ્તકાકાર)
પં.શાંતિલાલ કેશવલાલ સંપાદિત ગુજરાતી વિવેચન યુક્ત (પુસ્તકાકાર)
મોહનલાલ વિ. અમરશી શેઠ ત ગુજરાતી વિવેચનયુક્ત (પુસ્તકાકાર)
પૂ.આ. શ્રીઅભયશેખરસૂરિ મ. ત ગુજરાતી વિવેચન યુક્ત (પુસ્તકાકાર) પં. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા કૃત ગુજરાતી વિવેચન યુક્ત (પુસ્તકાકાર) ‘પ્રકરણ રત્નાકર (ભાગ-૧)’ નામના પુસ્તક અંતર્ગત
‘પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ’ નામના પુસ્તક અંતર્ગત
કીર્તિભાઈ માણેકલાલ શાહ કૃત ગુજરાતી વિવેચન યુક્ત (પુસ્તકાકાર)
કુલ
પૃષ્ઠ
૨૬
૨૨૮
૨૫૦
૩૨૪
300
૭૫૭
૩
પુસ્તકના પ્રકાશનનો
સમય
ઈ.સ. ૧૯૩૮
સં.૨૦૨૦,
વિજ્યાદશમી
શ્રી જૈન સાહિત્યવર્ધક
સભા, અમદાવાદ
(૧૦-૫-૧૯૮૯) દિક્શાંતિ ફ્લેટ,ડી-૧,| વિ.સં.૨૦૪૫, વી.સં.૨૫૧૫ | વાસણા, અમદાવાદ
વિ.સં. ૧૯૬૪
શ્રી જૈન વિજય પ્રેસ
વિ.સં.૨૦૬૧
વિ.સં. ૨૦૬૧
ઈ.સ.૧૮૭૬
ઈ.સ.૧૯૯૬
પ્રકાશક
વિ.સં. ૨૦૫૩
શ્રી શ્રેયસ્કર મંડળ,
મહેસાણા
દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા
શ્રી જૈનધર્મ પ્રસારણ
ટ્રસ્ટ, સુરત ભીમસિંહ માણેક,
મુંબઈ
જૈન ગ્રંથ પ્રકાશક
સભા, અમદાવાદ
શ્રીપદ્મવિજ્યજી ગણિવર જૈન ગ્રંથમાળા ટ્રસ્ટ
52
♦ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
Page #57
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
* સંશોધનમાં ઉપયુક્ત હસ્તપ્રતોના અમુક નમૂના
॥ श्री गौतमाय नमः ॥ दान | श्री गुरु जीन विजयमनिवरी। श्रीनयविय सुगु कन्यादरी खातम अरधीने जयकारा करूँ अनुयोग विद्याशा शाविना इव्यचतु योग विचारावरणकरणनो नहीं को मारासंमनि विना धिनंद्र निनो बुधजनमत मोद शाहारादिकननु योगामो दोकदिनु अनुयोग एवयदेशयदा। टिकगंधि सामिलही चा लोनधियो गिंजोना गेरंग। श्रधाकर्मादिक नहीं लंगापंचकल्पलाई इमाम दगुरुग्राम से मिस लिने॥धा बादा किटााबें बाहिर योगा अंतर किया अनुयोग बाह्यदीन पिज्ञान विद्याल लोक दिवस निव प्रदेशमालव्यादिक चिनाईसारा शुकमानय लिल दियाशते मशिद जादगे। सदगुरु विणमननलाफ रो॥ ६ ॥ एहनो जेई पाम्पोना गाउंघई एहनोजे दने रागा एवें दिनची तो नही साधाना मिम मति २६ श्रगाध॥५॥ निकारणिगुरुचरण अधीना समय २३ पियोगइंजीना साजे कि रियाध्यवदाराने
↑
પ્રત નં.૧ संकेत = डो. (१) मां-१७८४०
ईस्त भूण गाथा (संपूर्ण - २८४ गाथा ) कैलाससागरसूरि ज्ञानमंदिर, भेजा,
કુલ પૃષ્ઠ – ૧૮ सेजन वर्ष - वि.सं. १८१८ चैत्र सुह-3, રવિવાર
↑
પ્રત નં.૨ संकेत = डो. (२)
53
|| श्री वीनरा गायनमः ॥ चोई श्री गुरुजीन विक्रमनिधरी श्रीनय विगुरु आादरी नम रवीनऊपकार करूं योगविचार १ विनाऽव्य श्रनुयोग विचार चरणकरणोत् ही कोसार समतिथिंना ते तो बु६जनमनमावसुं खुशहारा दिक ननु योग मोटो कहियो व्यअनुयोग एउपदेस यदादिकग्रंधि साहिल ही चा जो श्रुतयं धि३ एजो राइजो लागरंग आधा कर्मादिकनही लग पंचकल्यामि सदगुरुमा सिस्कं मिस एफ
भाप - २७.५”×१२.५”
क्रिया बाहिरयोग अंतर क्रियाऽव्य अनुयोग वा व्हान पनि विशाल न लोक हिमनिक्रपदेशमाल 5व्या दिक चिंताईसार शुध्यगिलहीबार नेमार्टिएह जन्प्रादरू सदगुरु विएम चला फिरो ६एह नोजे एइ पाम्पो सांग जएिहनो जेह निराम एह त्रिवि जोनही साध लामो संमतिंरगा४७ ते कारण गुरुचरणधीन समयय इलियो गिलीन साकंजे किरियाव्यवहार ते हा मोटी प्राधार समनितचारमु स्व ग्रंथ मोटाजेश्वचननिग्रम नेहनीलेशमात्र एल हो परमार गुरुवयोर हो ए ढालग असारा गुरुचरणे मो रामनलियो देसी ॥ गुण पर्याय न गुंजे साजन एकरुपनि कालि
इत भूज गाथा (संपूर्ण- २८४ गाथा) કુલ પૃષ્ઠ - ૧૪ जैसाससागरसूरि ज्ञानमंदिर, भेजा,
ક્રમાંક-૧૧૨૩૯
भाप - २५' x ११" સ્તંભનતીર્થ
Page #58
--------------------------------------------------------------------------
________________
54
- દ્રવ્યાનુયોગપરામર્શ-કરિકા-સુવાસકારની હદયોર્મિ છે Indon|सामादिधावावमपनयगिरा त्यानुयोगमय नावनविदिनावदा श्रीमानचित्र मात्रयविजयएपुिस्मादरकाविनमाधिमाशीनाउपकारनव्यानयोगवि चारकरबुडत्यानयोगना विचारविनावरएसनरी नोकमारनाममनियमनान मानविनमादिव मधाचरणकरणप्पा मममयपरमभयमुकवावाराचरणकरणसम्म Howयमुपनि असहारादिकोननयोगकामाचार यायोकतांडया दिक्विारने निश्श्यधीवावारमयन निमाटिमोटोआवारत लपदेशापदादिकमवानाणी जुन Hetonश्रीगुरुजीनविनयमनधरी श्रीनयविजयमुगुरुयादशमानमअस्मानजयगारकर) यसयोगविवार दिनानुयोगदिवारचरणकराणनोनदाकमारमंगतिलापि
नेतोजनमनमांव अमादागादिकनायो मोटोकदिव्यअनुयोगएकपडायद दिकधिमाधिनदावाजीनधि एयोतिनोजागिरंग साक्षाकर्मादिकंदानंग पंचकल्पनामा पिंपडत्यानुयोगमाविहांवालोएयोग यानुयोगनिदनमणमादाववान एकह| त्रादिकमारवतांसकामिकादिकणिशानदोई एडवंचकरपनाकदिन िmal यनयामहापणकालोचिमनोमपस्कियाप्टोमा मानिमावि पिकमित्यादि
याययोबाखक्रिया पुजलयनेयानुयोगन:त्रिमा आत्मनिश्टनेः बालादाम hणज्ञानराजनलोकदिन उपदेममाना गया नाणादिवरनरंतागोविपबयाणेफनावं नोपयाकांकरतो मुछियामोपुरिमो ३५ ऽयगुणपर्यायनाविवारा विनर्कम भूज ॥(संपूर्ण) + 240
કુલ પૃષ્ઠ – ૪૧
भा५ - २८x१३ પ્રત નં.૩ (૨૭૦ ગાથા સુધી)
ક્રમાંક-૫૪૧૩૮ संत = ओ.(3) साससागरसूरि शनिमाहर, ओला,
ग
Kammelanwarmanent बालaaaan . गानय विनयए Homeमधुशपायनमामोश्यामपिकवायुकान IPMARगामानिnिemate Conीगुसत्यानमप्रथरासमध्यगुणपर्यायनोलिग्यतायुजातविजयमनियानयवान भादवा | mandarmellsandamविवार
janmanारविरार विनादि यमगुरूमादरी मातमनियकारािकरमानुयोगविचाविश्वानामनुयोगविचारवरणका
मारवयोममतियोजितनानाधितोपान महादिकसानकारतीयोगाना घरकारला सकामवापरलनवावार परसमा विध्याला कम
वावानि Imनानदिको सारसमतिधिलागतेतोषजनमतमावस्यादरादिकालानुयोगामोटोका anाचारमयानी एक्तपदेश पदाकिया जायमाधि प्रयोगायोगानुयोगतामाemaal पारने विकराjanwarfae
पिनेरगा दियोऽयमयोगाएतपदेसपदादिकबासापितदिचानोमुलागयोगे जोनागरंगामासकी HOदिका मानायकHIshaगालोग
बाभुया विपिना नहाए । मायाgoaतयादिया
तक्रिया दिकतिगावकमलामएमएपोसदापासुमेरपाबाह्यक्रियाबादिस्योगात Jamniwasomanाक
र णविवरनाला बापा sugrafianविचाowall fensaमयोगामाहादीपिणझोनचीमाताललोकहासुनावयदेमभावापाडव्याटिकविताऽसान
भूण २॥(संपू) + 24ो दुख पृष्ठ - २७ भा५ - २५.५ x १२ प्रत. नं.४ (माय संबंधी) (२७० ॥था सुधी) वि.सं.१८६२, २13 पह-५, सोमवार संत = st.(४)/(१) साससागरसूरि शानमंदिर, मां-१३७८७ ધ્રાંગધ્રાનગરે
Page #59
--------------------------------------------------------------------------
________________
55
SAMACROBAR
SROENERATION
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોર્થિ છે Ifणाश्रेणिनतनवा मिनतवार्थदेविन पवेधलोकवाचावालगायःकश्रियते
निदापथमगुरुननमस्कारकरीनपयोजनसहित प्रतिधेयदेवामनदीपहि॥ लिदैमंगलाचरणदेषाम्चोनिमस्कारकखोत यात्माथीदाधिकारीमतिहे।
गाईगायनमः||श्रीगुरुजीतविऊयमनपरीश्रीनयविऊयसुगुरु नवाबाधथसपनपकारपयोऊनमध्यानयोगतेदाअधिकार श्रीजीतदिन यपंक्तिनश्रीनयविजयामिताबेजंगुस्नैचित्रमैसंसारीयातमा झानसदिजीव तदेतत्यानयोगविवारकक्षेबुअनुयोगकदाइस्त्रार्थयारयानतेदनाश्तेदवा स्वरकयोचरणकरणानुयोगाचारक्वनधाचारांगपमुखरगणितानुयोगसंख्या ववषयज्ञप्तिपमुखरधर्मकथानुयोगश्रारख्यायिकावचनशानामुख यानु' श्रादरीश्रातमश्ररथीन उपगार करुपयनुयोगविचाराश
પ્રત નં.૫ संत = 1. (५)
Puथा (संपू[)+टो (२५१ ॥था सुधी) मुल १४ - ७५
भा५ - १८४८.५ दाससारसूरि शानभाहर, ओला, वर्ष- वि.सं.१७८०, is-१०६२७
મહા સુદ-૮, ગુરૂવાર, સુરત બંદર
यासाचनपईनाम श्रीगुरुजीतविजयमनश्रीनयविनयमपुरुादातमा अरथानानपकासकारंडयअनुयोगविचाराविनाश्यप्रयोगविवाशाचरणाकरण णतोनाहिकासारासमतिरंथईसायुपातलोवुधानमनमावस॥२॥शुक्षाहारादिकतन योगामोटोकहीनयमानुयोगाएउपदेसयदादिक।साषितहीचालोतथि
योगेजोजागरंगामाधाकरमादिकमहासंगापंचवारसायमनासदगुरुप सरकाएंधाबासकियाबाहिरयोगाअंतरकियाश्यप्रयोगाबादारी नयणितामविलासलोकलोमुनिनपदिसमालयाश्यादिकवितासारााजपा नपणिलहीयईपारातमाटेंएटाप्रादरी सदगुरुर्विणमततुसोफाएश्नोमेण| पामा नागार्डधंगहनोदनेशंगाएवियत्रीमोनरीसाधनासापिसममियरथम गा||कारणासवरणअधीनासमयसमययोगेंलीलासाधुनेंकिश्याग वहारातेदजबलमोटोत्राधारा समतितवारचमुखश्यामोटाजेप्रवचनानि
ARENEMursesLA.Amaren
પ્રત નં.૯ संत = ओ.(e)
३७ भूण ॥था (संपूर्ण) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, भis-२००७८
કુલ પૃષ્ઠ – ૧૮ માપ – ૨૭ x ૧૨ શાક સં.૧૮૩૮ (નવલખા પાર્શ્વનાથ મિશ્રા) શ્રાવિકા મૂલિબાઈ પઠનાર્થે લિખિતા
Page #60
--------------------------------------------------------------------------
________________
• द्रव्यानुयोगपरामर्श-मर्सि-सुपानी
योनि .
मुचितपदार्शनियनsineraडोगणिततजवामिनतवादेशिनं सोमवार जनमदिनदेवावनाबाट अनुदिनानि लिशाकवियताविषयमनकार तएवानरुदासपुचरणमा जनश करकरीनशखयोजनमदिनसियदेवापर देवनाबा
लवदनंगलाचरनदेयानरकारकस्बोताशाखा एमाश्रीसरस्वत्यै नमः श्रीगुरुस्योनाश्रीगुरुजितविजयानमा लार्थिदाधिकारीमातिनांसदोषमसंशययकारश्योकनIESबोगशशि कारमाश्रीनिमविजयनितनखीनयविजयक्तिएवेयरुविमानसमाराविज्ञानका मावनेरऽबानुबोगश्चिारकरसनुयोगकर्मियखावारयानतिमांसदशाकमाचरण करणानुयोगाचारावयाचारंगशालिनालयोगसंख्याशास्त्रचंडशक्षिका यातयविडायरूगुरुवादातमधारीतनपगाराकरूंश्य योगमायायिकाबपनाताव्यामुयोगवाविचारसनामकलांगकारादिसा प्रतिमनामावदध्यायाधिकातिपलिजयगुलाबविचारसमिसन होगाजलाएकोप्रविमा नु योगश्विारमिाकेरलवरासतरीकरणासमरातोबारको योगविद्याशाविनाऽव्यअनुटोगविचारावरणाकरणनोनदाकोसान
પ્રત નં.૧૦ संत = 1.(१०)
Puथा (संपू) + 24
मुख पृष्ठ - ७3 भा५ - २६.५ x १२.५ (२७२ ॥था सुधा)
ક્રમાંક-૪૪૨૭ ઝાલાવાડ દેશ, લિંબડીનગર ससारसूरि नाहर, ला, वि.सं.१८४१, २॥.सं.१७०७, सु-१
नम:मिछाश्रीमरुस्योनमःथायणपर्याया। नारासलियतावावकत्रीयाविजयजीकृते॥चौपाई श्रीगुरुजीनविजयमनिधरी श्रीनयविनयसुगुरुमादी। आतममरथिनंउपकारिकसंऽव्यअनुयोगक्विारविना
प्रयत्मानुयोगक्विार चरणकरण नानाहिंकोसार सैमनियों महामाया जाधुईसयू नेताबुधजनमनमाव२ धनादारादिकन AR सिरसमक्षा मायगयाक्वारनिधी चाचारमयजमार्ट मोहीमाचार
एउपरिकापदायिचीinema इमानौना नया योग मटोकदायाव्यानयोग एनपदेशपदाधिकग्रंथ साबिलमाचार पासमती योगमार्गतिटावा योnaवानयागनेटने करतानाधाकर्माकारला गेमलमादावधान एक
पकायनाबमा उन । गुममा नाचाताश्रुनपंथएयोगेंजोनामेंगन्धाकर्मादिकनादिना १
शचरणकर।
પ્રત નં.૧૧ संत = 1.(११)
Puथा (संपू९) + 20ो
मुख पृ४ - ४३ માપ - ૨૫ x ૧૨.૫ (२५१ ॥था सुधी)
ક્રમાંક - ૨૨૭ साससागरसूरि शानमार, ओमा, वि.सं.१८१५, श्राव। सुद-3, शुवार
Page #61
--------------------------------------------------------------------------
________________
• द्रव्यानुयोगपरामर्श-5-सुवासारनी हयामि .
57
alलिकान
Jilaalluinuwa n nadali masingRD
. FalanodarमामinipussiadgRH:बाhिaprapanna Fnaldatandipune. c
o m/
अपाIRA
समाजमans
| maदेवानी
ganaमारवटामा
Jaisalimडियामायामनमजायावयनमाोपsuीयकासविकसमनधरी यामा
विजयगुरुवारी मालमत्ररथानियकार असुव्यवसागविचार दिनाsaनुयोगविवार कोसार सममिशिलान्स सेतोपानमा
मोर
Sagीक्षियरnaeefणमिनी Milapia
विजन
MOEBEOवववत
Romama
l ayaNKammargiealpana मावा यदिखायपादिप्यमानदेयकापाकापक्षिामान नगरसभामा fnua TirpRLD MOनमायम्राहाम्हाधिकसनुयाग माटाकांड
onl
-
Janामामालनममागेवक MOREANIाकीनाक्षस वारियानवीgadane
साथिलदीवालोमतपशि
योनिकोलाग
क्षमीक्षिकानदीप यचकत्या
Puथा (संपूर्ण) + 240
કુલ પૃષ્ઠ - ૩૧ માપ – ૨૭.૫ x ૧૨.૫ प्रत नं.१3 (00 संधी) (२30 ॥था सुधी)
ક્રમાંક-૧૩૮૯૫ આસો સુદ-૭, રવિવાર संत = 1. (१3)/2u.(२) दाससारसूरि शानमंदिर, ओवा, वि.सं.१८०६,
नाका
.
..Aru
-
AAI
मानव.mpayakalam
ana
ManakaaranatmanamdisGsARITRALRSwatan नाऊनमानaeksasraenजाजरकमानकारकमानामात्माधान
यामाaaEADI नाम-
नाटा 'श्रीफकीतविजयमनि कलकारीaaaaai००BARIमनोगलेकायमाना Reaanwetwaasansarसामानोकानाnamaनामामारमा मिनमानाबनासना
कराराम शश्रादयविऊरमादरायातमअरधानउपकाराकव्यप्रयोगवि बयानमारमाRIERMARRARATH बारामामा ataकाकासाबाबचनाकात
LLSमलामाEिREMED STRashRamaiase .एehaरियारtaiमननयोगविचारा व याSHAANEमनाम वाशाशविनाश्रयानुयोगविचाराचरणकरणनीनाकोमाराममितिग्रधिनानि TAMANRASingINIRTAमदार-
रविवादासारिकnaasaaना लावरमकवार
NANEEas Pार -Samanta.samanant निशानेबानमनमोवाहाशनियोगामोटेकश्मियो।
RLRKaममानवालाaamananasnaनोएकदामोडका समाविancालसाजनमdmaranearRIPATH.Mysफक्तनमोगा SEN1 कasa.antaM2396नकम25ोsonaनानाaanaनाकार
नारमाRAMSISTARAMHAL संगणवायदाक्षिका मारिनेहीचालीनवंचियमिजौलागाया काCिaMaबिबीमलानरबायजनकनाenai.
तिammam गरिमामगनलामाबमानलेALoramania
Haलवालिsarmahasawal mashaल
n कमालिकावा'ALERTAMISHRS.
RIORE मनमदिनानगावकन्यगायनालाममुकाममममeaum Fasaanatarmanumangare Pाना
कानि .. ! ____un (संपू) + 240 मुखपृष्ठ - ७१ भा५ - १७.५ x ८.५ प्रत. नं.१४ (राधनपुरवाणी) (२५० ॥था पछी त्रुट-23) भis-५०५४ वर्ष - वि.सं.१७५3 संत = 1.(१४)/L.(२) मेला...न्स्टीटयुट
ફાગણ સુદ-૧૩, મંગળવાર
-
-
.-
न मस.
Page #62
--------------------------------------------------------------------------
________________
58
• द्रव्यानुयोगपरामर्श-ME-सुवासानी योनि
मसाजीमोरनमोजावोनुशारिणदेवलपर्यायचंगजनोजविवक्षितगुरुपर्यायनाकालतामविहिन गुणपर्याय रियाजागाजसियोतानातिमकाविश्वामाईमालिनेमबहारीवालीबाली विमनिधरी|| समसामजिविंगुलपयर्या मस्तकात समावर्षिअसितप्रमेयारिकलेगुलशिजेपामवर स्वादिकवयिका एमगुलपबितरुणादिकनिन्न एकागदानाविधानिल नदियाईएकालानिविधासादानावपालगायारामदास|| हिमानमाहियुसियाम्पकारनीजमर्ममताप्रमालम्पनिहाहिला नवप्रकारमाउन निमारकमानानमालाकमानविकी लगा सकसपतमीलनाउराएकानपभोलीना मागमारामामात्रएकाEिRNETIनिमनिकमातीमारदापायाला मरमानेगुणातन्यक्तिीवाभिमानापरवासियमलगीजानवतावामानामापलियामा मापनेविप्रकार || मायलाहापरमानुरुपयाराहाणपर्यायतनमानना एककसविजकानिरसननिजातिको मनोदधिया। EिRवाणीRANE धमकानामर्शमदनाक्रमलापमा सारजिनपिनलिलियनमा एकापदारयावारिजिनल मिमातीलतादिकपीमानामाला लगीरयषामणाममायामाकानिममूवलमीर 49 रचनासामान्मनाकतिमापर।
गुखकार विकमाताहिकबाकारिनिममायलफिर जना विनविगतिमारूपप्रकाशकतिजमदाबि निकासामान्मका रिज निमाम्पत्पणिरावे समाजमापयामालकास्थानिकटरियानसमावनातिकाजर खाया IFaनीतिमवारण माwिeafपिनकदारादिकलावितेजनानि सामाविसमुदाचिनिनवभरमाकतिमालीनहारवेदोलना
अवतरे मनुचितजिमेवीकारा हनितिमाह जिनवाणोनिमनपरी मावस्याकालजाबीजेपर्यायानेवाउपादानमारासनिकालानुगजेबाकि कईसासामान्यविनिमविलादिमिरी यीमयपतिमामान्य ज्ञान अवश्र्वापश्यारिलामाधारणयमा सामान्ममितिविन्नमहिमादिएकाकाश्मयादिबालिकामा
क्रिकदिन निममघटमादिघ24tageकारपुतीनिविषयमननिर्मकमामान्य रुपईएका नियमनकमसामान्य का वियाकोमोजानागमनमानसर्बशुलपाधिनामामध्यवानिकी निजे कार्यकनिकटककर्जुमाउरेषिवेदनाप्रपेशा इयमनिवानिकट ५५ निमजालनामरकरवानानानादिमानापियवदारयोग्यताविनाकदीनजईकनका थिमवरेवन कार्यालयबहारज्जावतएवजयममा बाजीकाबिपिनिगराइविवाद आदिकाबा मदिवस नेता
नाकिसाबधिको लोकचित्रमादिशा उत्सवहार अपने मनायउदाहरणदेवाडीग्रामइया उदाणादेवाकरबाइलवर। | yaaपशवासियमवयशवमीसमादिप्रोपीनधर्मवानियता परक यामामबहाइ अनिलिवनाबाकिरवानी॥
मुचित विकास था (संपू)
मुस १४ - २१ भा५ - २० x १० પ્રત નં.૧૫ (२५१ २॥था 25-25)
ક્રમાંક-૮૩૬ संत = 1.(१५)+सि. सिद्धि-भुवन-भूवि४५० शानदंड।२, भांड
बेडकमाउनमउद्यमशागतारमाध्यमदितसामणमाशिहारमोगरयायोरेशाह मवाजमध्यमस्तममारगनोविजावधासहिजसमदिमामहिमांविदातो/तमयलकेने महिRIIaमकाश्रिीकल्पालविजयकवाचकाररविनम्यफमोनो उदयोनम्यनिय वासुरनिरनिसदामोRISSEमकपालाशबिजयपंहितामसीसमाजागाकमा करणादिकबजयंघानिर्मितसमतिकाजीRIEमनीवविजयतसमासादिमा बंतमहंतोश्रीनमविजयधिसत्राताातासमहागुणवंतRinाजस्वपरमया सासवउपायकरिको काम्प्रदर्शनमुरुचिपुरविनामुमनिसगुलमाRITE प्रवासवामपसाइंस निन्दितामलिभिंजि/गुलामकिममानिंगी गदिERIEराहमयकातिनातिनवाकताबाजारप्रकाशकविसबिजमारना लादिशदिनबअपामारासनकालमा ममलपममिकेराजवाNि सरपारकपंपरसागरतराताराबरतरतरसापासुजसमधुकररमारनामंत
शाश्रीनयविजयाचरणसेवक सविजयवधायकश यातिप्राधराय समाएपक्रिनविजयनगलनाविरवितासंघवाहासाशतेनाबाटमानिकपुर
Oविशिवनारकलीविजमदेवशपियांपेपंचयक्जिमेनासिरममदेश्यमार | क्रमिकमजनवेतश्रमलाकारकोमंसमाससमाजानरसायनामसमेखुसंधान
પ્રત નં.૩૬ संत = पास
ईॐ भूण ॥था (संपूर्ण) સૌથી પ્રાચીન પ્રત શ્રીનવિજયજી મ.કત પ્રથમદર્શ
કુલ પૃષ્ઠ – ૨૦ भा५ - २६.५ x ११ वि.सं.१७११, પાલનપુર જ્ઞાનભંડારવાળી પ્રત. પૂજ્ય મુનિરાજ શ્રીધુરંધરવિજયજી મ. પાસેથી પ્રાપ્ત થયેલી પ્રત
Page #63
--------------------------------------------------------------------------
________________
- દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદથોર્મિ છે wnકાજમાન શ્રી નલીવિરમinત્રીનનિરાકરણ) दशांतमप्रस्थान उपमापकसंबअनुयोगविचारा॥१॥विनाऽव्ययत्यो विचार॥चरणकरण नोनादीकोइसारासम्मतिथईसाधुसंतोबुधजनम Hવારાપકારકિannોટોરો વાયો ઘવાયા कथासाविजदीचालोलपंथ योगेजोसाईगचामाकम्मादिकनदा
पंचकल्पनामलएफंासदारुपासेंधा में सुषमाधाबादाक्रियाबादिर योगाअंतरंकिटावडयोगाबादादानपिणज्ञानविज्ञशालाललोकदिखाना उपदेशामाल14insव्यादिकविताईसारापानपलिलदिपाशतेमा एडजा यादरोगासदगुरुविणमत-साफिरो॥वाएदनोजेणेपाम्पोतावघेदनोजेद निंगगाएवेविनाजोनदासाधातायोसम्मतिवरयगावणातकारणस्वा रानासमयसमयइलियोगइंसानासाककिरियायदातेदजन्यम् मोटोप्रामाशासमतितदारपसरवयंयामोटोजेचिननिया तेदनोशमान ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
કુલ પૃષ્ઠ - ૧૬
માપ - ૨૫ x ૧૧ પ્રત નં.૧૭ કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, નવલચંદજી સુરચંદજી, ગુજરાતી કટલા, પાલી સંકેત = કો.(૧૭) ક્રમાંક-૧૮૩૨૩
(મારવાડ).
પાશ્ચાતમાછીમુનીત વિનયનથારીશ્રીનવિનય -જા કરી ખાતમર્ચીનેં
પાનનો વિચાર અવિનાબતો વિશ્વા-રૂપાનોનદિોબાર સંમતિથી
નવું તિતો વધળનમનમાંવવું અકાહકાશિત કોમોટોષેિત્રનો ૩પ૯પ૨શિથિ ન મનનાનોબનપથિકે નોૌનેના બ્રાધામને દિના પરવાનાઓં મનોરંપાને મેં વાઘવા વાહિનો ઋતરશિયા તુનો બાધ ની અાવા -
ફક્ત મૂળ ગાથા (૧૦૭ ગાથા સુધી) કુલ પૃષ્ઠ – ૯ પ્રત નં.૧૮ કવચિત્ ટિપ્પણી છે. સંકેત = કો.(૧૮) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા,
માપ - ૨૧ x ૧૦.૫
ક્રમાંક-૨૪૯૦૧
Page #64
--------------------------------------------------------------------------
________________
• द्रव्यानुयोगपरामर्श-81-सुपरनी हयामि .
याबीयरमात्मायनमःहालचोय नियमीतविडायनिताशमा विडयम यशदशाशनमयरधीन पकाशकसंवधोगविधाrinm विनाइयशनयोगविचारावरणकशानोनहीकोमाशासमानियंधिनाधिन इमानतोबुधडानमनमांवांशहानारादियामयोगामोटोकहियाच्या अवयोगाबपदेशयदादिमायोशिासाशिवहादालोनपेयिवाण्योगिडोना गरंगायाधाकर्मादिवानहालंगापंचकव्यसायमणिकामदेयसपासमा मिणिबंधवायझियाबाबाहिरयोगायतरझियायमसदोगामात्यहानगणि हामविशालामलोकहितमानिनपदेशमानावाश्यादिकधिताईसाशा सानपणिसहिश्यागतमाटशहाशाशासदाक्षिणामतालाफागापहना
त भूण ॥था (संपू[) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, is-१३७८६
मुख पृ४-२५ भा५ - २५ x ११ વિજય લક્ષ્મી જ્ઞાનમંદિર, આગ્રા
પ્રત નં.૧૯ संत = ओ.(१८)/मा.(3)
एपेश्राचातरामायनमः॥श्रीगुरुडातविऊयानिधशामानयडिया सुगुरुपादाप्रातमधरघानचपकाशसंश्यअनुयोगविचार विनायअनुयोगविचार चरणकरण नोनही कोसारासमतिये| लाधिवम्युतितोबुधजनमनमोवस्कुशावादारादिकतो मोटोकहियोश्यअनुयोगाएपदेशपदा दिकयेमिासापिलही चालोलपंछियोगकोलागरंगाप्राधाकर्मादिकतात गणपंचकल्यनाध्यमतणिवा सदगुरुपामझम्युमेणियो बाद्यकियाबबादिरयोग, अंतरक्रियाच्यअनुयोगाबाय यपिशातविशालातलोकदियोमुनिजपदेशमानाच्या
કુલ પૃષ્ઠ – ૧૬
માપ – x ૧૨
પ્રત નં.૨૦ संत = ओ.(२०)
ફક્ત મૂળ ગાથા (૨૫૬ ગાથા સુધી) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા, ક્રમાંક-પ૬૨૩૭
Page #65
--------------------------------------------------------------------------
________________
61
-
-
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા સુવાસકારની હદયોર્મિ : Infoनमाऐं श्रेणिननेनचा जिनंतवायदोनोमालिशार्थ काया यनिदापथमगुरुननमस्कारकरीत्ययोजनसरिताविर्यदेवामा पहिलेपदैमंगलावरणदेयायो नमस्कारकोनात्रामा प्रदाअधिकारीपने गायनमगाश्रीगुरुजीतविडयमनधराश्रीजयविजयमुगुसथा|| नरवबोधयसमाउयकारपयोजनवपल्याउयोगतेपदाधिकारयश्रीता। विजयFिaitीनयविनयमितरबेजयुसनैचित्रमैसंसारी भातमार्थोड़ा नरूविजीवन देतपद्यानुयोगविचारकसंढुंअनुयोगकदीमत्रार्थव्याख्यान निदनाश्तेदशास्त्रकद्याचरणकरणादयोगाचारवचननावारांगपमुखरगणिताना योगसंख्याशास्त्रंचपज्ञानिपमुखमधमकथानुयोगभारयायिकावचन
mmmmmmmmmm
|दश्रातमनरपान उपगार करुंपव्यश्रनयोगविचाराविना||
भूण था (संपूर्ण) + मुख पृष्ठ - ८१ भा५ - २६.५ x १२.५ પ્રત નં.૨૧ ટબો (૨૫૧ ગાથા પછી ત્રુટક-ત્રુટક) ક્રમાંક-૧૯૪૫૧ સુરત संत = t.(२१) ससा॥२सूरि शानहर, ला, वि.सं. १७८८, ४४ सुह-८, शुवार
माम
5
एलिमaamanarinaasan पशामकारकरनीय
लावामानविनयविनाशयक्ति Twitश्रासमाविजयमनियात्रयविजयम्स्यारी
प्रयामामायकशिमा मोमान यानमालानमबरज
जयीयस्यानाननानास्वाध्यापकसमादा मण्यकामदनई-नामप्याराजारामश्व
IIL य
अध्यागमयकाpraanavथमायागंचारबाविकार प्रातमधामकारकालव्यज्योगाचाराविनाश्व्यत्र बनाए समिकरणमित्रराममनिशान मिल कर
तेजनमत मानना प्याग माधारकानदी
बायरामानित समानित
बमवरएकच शमशः योगश्विासचरणकरण मानहाकीमाराममधिलाविश्वाततोमा
जियोएनिमलपर्याचार
प्रबंधक
प्रतियामध्यमार uथा (संपू[) + 24t
हुद पृष्ठ - ८ भा५ - २०.५ x ८.५ પ્રત નં.૨૨ (૨૫૦ ગાથા પછી ટબામાં ત્રુટક-ત્રુટક) દાબડા-૪૧ वि.सं.१७38 સંકેત = પા./ભા. ભાભાના પાડાનો જ્ઞાનભંડાર, પાટણ ક્રમાંક-૧૫૭૭ રાજનગર (અમદાવાદ)
Page #66
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોર્થિ :
* રાસ + ટકાની સંપાદનપદ્ધતિ # રાસની ૩૬ હસ્તપ્રતો અને મુદ્રિત પુસ્તકોને નજર સામે રાખીને રાસ + સ્તબક બંનેનું સંપાદન કરતી વખતે અમુક બંધારણો નક્કી કર્યા. જેમ કે – (૧) આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મ.ની પ્રેસકોપીના આધારે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ(મહેસાણા)
તરફથી ઈ.સ. ૧૯૩૮ માં જે સ્તબક સહિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' પ્રકાશિત થયેલ, તેને જ મુખ્ય આદર્શ તરીકે રાખવો. તે પ્રકાશન ચાર હસ્તપ્રતોના આધારે તૈયાર થયેલ છે. તેથી આ પ્રકાશનમાં ૩૬ + ૪ = ૪૦ હસ્તપ્રતોના આધારે શુદ્ધિ વગેરે કાર્યો સારી રીતે થાય. મુદ્રિત ટબાના બદલે હસ્તપ્રતનો દબો જો રાસની મૂળગાથાને અનુસરતો હોય તો તેવા સ્થળે હસ્તપ્રતનો જ પાઠ ગ્રહણ કરવો. મુદ્રિત ટબાના પાઠ મુજબ હસ્તપ્રતગત રાસનો પાઠ વધુ અનુકૂળ લાગે ત્યાં રાસની મૂળ ગાથારૂપે હસ્તપ્રતનો પાઠ લેવો. મહેસાણા પુસ્તક કરતાં હસ્તપ્રતમાં રહેલા રાસ-ટબામાં અધિક ઉપયોગી પાઠ મળે, શુદ્ધ પાઠ મળે, નવી સંસ્કૃત-ગુજરાતી પંક્તિ મળે તો તેનો રાસ-ટબામાં સમાવેશ કરવો તથા ક્યાંથી તે પાઠ લીધો ? તેની નોંધ ટિપ્પણમાં નીચે કરવી. (જુઓ- ૧/૧,૧૨,૧/૩, ૧/૪ વગેરે) મહેસાણા પુસ્તકમાં શુદ્ધ પાઠ મળતો હોય તો તેને યથાવત રાખી પાદનોંધ(Foot note)માં
હસ્તપ્રતના પાઠાન્તરનો કે અશુદ્ધ પાઠોનો નિર્દેશ કરવો. (૬) ક્વચિત્ મુદ્રિત પુસ્તકોમાં અને હસ્તપ્રતોમાં સંદર્ભનો પાઠ અશુદ્ધ મળે ત્યાં અન્ય ગ્રંથોના આધારે
યથાશક્ય પાઠશુદ્ધિ કરવી તથા તેની નોંધ ટિપ્પણમાં દર્શાવવી. (જુઓ-પૃ.૯૬૩ વગેરે) મુદ્રિત પુસ્તક અને હસ્તપ્રત બંનેમાં અશુદ્ધ પાઠ મળતો હોય તો અપેક્ષિત શુદ્ધ પાઠની કલ્પના કરીને ()માં પ્રશ્નાર્થચિહ્ન પછી શુદ્ધ પાઠ લખવો. (જુઓ - ૩/૫, ૧૪/૬ વગેરે) અથવા
ટબાના અશુદ્ધ પાઠ પછી (?) મૂકવું. (જુઓ - ૨/૧૧ વગેરે) (૮) ટબામાં ત્રુટક પાઠ હોય ત્યાં ()માં અત્યંત જરૂરી પાઠ મૂકવો. (જુઓ - ૧૫/૧/૭ વગેરે) (૯) સ્વોપણ ટબામાં ઉદ્ધત પાઠના મૂળ સ્થાનો શોધી, તેની અધ્યયન-શ્લોક વગેરેની ક્રમાંકસહિત
નોંધ ()માં મૂકવી. (જુઓ પૃષ્ઠ-૯૬૩, ૧૦૭૪, ૧૧૪૯, ૧૨૦૭ વગેરે) (૧૦) મુદ્રિત પુસ્તકોમાં તથા અનેક હસ્તપ્રતોની અંદર ટબામાં ઉદ્ધત પાઠ તેના મૂળ સ્થળમાં જુદો
મળતો હોય તો ટબાના હસ્તપ્રતના પાઠને યથાવત્ રાખી મૂળ ગ્રંથના પાઠને પ્રશ્નાર્થસહિત
()માં જણાવવો. (જુઓ પૃષ્ઠ - ૩૮,૧૮૧૬ વગેરે) (૧૧) રાસની ગાથામાં જે શબ્દો હોય તેની વ્યાખ્યા કરતી વખતે ટબામાં તેનું પ્રતીક દર્શાવેલ ન
હોય તો રાસના તે શબ્દો ()માં લખવા. જેથી વાચકવર્ગને રાસ અને ટબા વચ્ચે અર્થસંગતિ કરવી હોય તો સરળતા રહે. અહીં અમારે ટબામાં ૫૦૦ થી વધુ સ્થાને આવો નિર્દેશ કરવો પડેલ છે. (જુઓ પૃષ્ઠ - ૫,૧૪,૩૧,૪૪ વગેરે) તેમ છતાં ૧૦/૬ રાસની ગાથાના “કહિઈ શબ્દને તથા ૧૧/૧૦ રાસની ગાથાના “કિમ' શબ્દને ટબામાં ()માં પણ ગોઠવી શકાય તેમ ન હોવાથી ()માં ગોઠવેલ નથી. તે-તે સ્થળ જોવા દ્વારા વાચકવર્ગ આ બાબત સમજી શકશે.
(૭)
Page #67
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
63
(૧૨) રાસમાં કે ટબામાં આવતાં અઘરા દેશી શબ્દોના અર્થ પાદનોંધમાં અન્ય ગ્રંથના આધારે દર્શાવવા. આ અંગે અહીં પાદનોંધમાં અમે નીચેના ગ્રંથોનો નિર્દેશ કરેલ છે. ભગવદ્ ગોમંડલ, આરામશોભા રાસમાળા, પ્રાચીન ગુર્જર કાવ્ય, ગુર્જર રાસાવલી, ષડાવશ્યક બાલાવબોધ, અખાની કાવ્યકૃતિઓ, આનંદઘન બાવીસી સ્તબક, કુસુમાંજલિ, નેમિરંગ રત્નાકર છંદ, વિક્રમ ચરિત્ર રાસ, નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સિંહાસન બત્રીસી, કાદંબરી-પૂર્વભાગ, નંદ બત્રીસી, નલદવદંતી રાસ, નલાખ્યાન, પ્રદ્યુમ્નકુમાર ચઉપઈ, મદનમોહના, સત્તરમા શતકના પ્રાચીન ગુર્જરકાવ્યો, પ્રાચીન ફાગુ સંગ્રહ વિગેરે. (જુઓ ૧/૩, ૧/૭, ૨/૫, ૨/૧૦, ૨/૧૩ વગેરે) સાતમા ભાગના અંતે પરિશિષ્ટ-પ માં આવા કુલ એકાવન ગ્રંથોની યાદી આપેલ છે.
(૧૩) મુદ્રિત પુસ્તકોમાં રહેલા ઢગલાબંધ અનાવશ્યક અલ્પવિરામ, પૂર્ણવિરામ, વિસર્ગ વગેરે ચિહ્નોને
દૂર કરવા. જરૂરી અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે નિશાનીઓ ઉમેરવી.
(૧૪) અર્થભેદ ન કરતા હોય તેવા હસ્તપ્રતના પાઠાન્તરોની નોંધ બને ત્યાં સુધી ટિપ્પણમાં ન કરવી. જેમ કે (૧) કહિઈ, કહિઈં, કહિયઈ, કહિયઈં, કહઈ, કહઈં, કહયઈ, કહયઈં, કહિઅઈ, કહિઅઈં, કહૈ, કહી, કહેઈ, કહેઈં, કહે, કહેંઅઇ, કહિઇ... (૨) પણિ, પિણ, પણ... (૩) છિં, છીં, છિઈ, છિ, છયઇ, છયઈં, છઈ, છઈ... આવા સમાનાર્થક ઢગલાબંધ પાઠાન્નરોનો પાદનોંધમાં પ્રાયઃ અમે અહીં નિર્દેશ કર્યો નથી.
(૧૫) ક્યારેક હસ્તપ્રતમાં ઘણો લાંબો પાઠ ગેરહાજર હોય, ત્યાં ત્રુટક પાઠના પ્રારંભ અને અંતમાં જે ફુદરડી વગેરે બે નિશાની કરી હોય તે અલગ-અલગ પૃષ્ઠમાં આવે. તેવા સંયોગમાં તે બંને પૃષ્ઠમાં ટિપ્પણમાં બે ફુદરડી વગેરે નિશાનીનો ઉલ્લેખ કરીને ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ અમુક હસ્તપ્રતમાં નથી તેવો ઉલ્લેખ કરવો. જેમ કે પૃષ્ઠ ૭+૮, ૩૪+૩૮, ૫૬+૬૪, ૭૦+૭૧ વગેરે. આવા સ્થાનો પણ આ ગ્રંથમાં અનેક છે.
તુ સંસ્કૃત વ્યાખ્યાની સંપાદનપદ્ધતિ દ્રવ્યાનુયોગપરામર્શની સ્તબકાનુસારી ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની સંસ્કૃત વ્યાખ્યાનું સંપાદન કરતી વખતે અમુક નિયમો નક્કી કર્યા. જેમ કે -
(૧) મૂળ શ્લોકોના પ્રતીકરૂપે જે શબ્દો સંસ્કૃત વ્યાખ્યામાં આવે તે મોટા બોલ્ડ ટાઈપમાં લેવા. (૨) દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉષ્કૃત સંદર્ભો નાના નોર્મલ ટાઈપમાં લેવા.
(૩)
દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં દર્શાવેલ ગ્રંથના અને ગ્રંથકારના નામ નાના બોલ્ડ ટાઈપમાં લેવા.
(૪) ન હૈં... શનીયમ્, ન ચ... વાત્ત્વમ્, અથ... શ્વેત્ ? મૈવમ્, નનુ...વેત્ ? ઉચ્યતે, તેન... નિરસ્તમ્, અનેન... પ્રત્યાઘ્યાતમ્, નેન... અપસ્તિતમ્... વગેરે પૂર્વપક્ષઘોતક શબ્દોને તેમજ યદ્યપિ... તથાપિ, તૅન.... ઘોતિતમ્, બનેન.... વ્યાવ્યાતમ્, તાવતા... સહિતમ્, વસ્તુ..... તત્તુ વગેરે સાપેક્ષ શબ્દોને ઈટાલિક્સ બોલ્ડ ટાઈપમાં લેવા.
(૫) ઉદ્ધૃત સંદર્ભોના ગ્રંથના અધ્યયન-ઉદેશા-શ્લોક વગેરેના ક્રમાંકની નોંધ ( )માં આપવી. જ્યાં ઉદ્ધૃત સંદર્ભોના મૂળ સ્થળ ખ્યાલમાં ન આવે ત્યાં જે ગ્રંથમાં તે ઉદ્ધૃત કરેલ હોય તે ગ્રંથનું યથાશક્ય નામ તથા શ્લોક ક્રમાંક ( )માં લખવો. (જુઓ - ૧૭૫૦,૧૭૫૬,૨૩૫૬ વગેરે).
(૬)
Page #68
--------------------------------------------------------------------------
________________
(૯)
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હૃદયોમિ (૭) જે વ્યાખ્યાગ્રંથનો પાઠ સાક્ષીરૂપે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉદ્ધત કરેલ હોય તે વ્યાખ્યાગ્રંથમાં
તે વ્યાખ્યાકારે જે સાક્ષીપાઠ ઉદ્ધત કરેલ હોય, તેના પણ મૂળસ્થાન યથાશક્ય શોધી તેનો ઉલ્લેખ ()માં કરવો (જુઓ - ૧/૨, ૧/૪ વગેરે). પરામર્શકર્ણિકામાં જે સાક્ષીપાઠ લીધો હોય તે અશુદ્ધ જણાતો હોય તો તેવા સ્થળે ()માં પ્રશ્નાર્થચિહ્ન કર્યા પછી અપેક્ષિત શુદ્ધ પાઠ કાઉંસમાં જ આપવો. (જુઓ - ૧/૪, ૮/૧૫, ૯૭, ૧૧/૬ વગેરે) અથવા તેવા સ્થળે સાચો અપેક્ષિત પાઠ પૂર્વે જણાવી ()માં મુદ્રિત પુસ્તકાદિનો અશુદ્ધ પાઠ આપી ત્યાર પછી પ્રશ્નાર્થચિત કરીને કાઉંસ પૂરો કરવો (જુઓ – ૬/૧૦ વગેરે). અથવા ()માં ફક્ત પ્રશ્નાર્થચિહ્ન મૂકવું (જુઓ - ૯/૨૯ વગેરે). અથવા સંદર્ભનો અશુદ્ધ પાઠ પ્રશ્નાર્થચિહ્ન સાથે ()માં મૂકવો. (જુઓ - ૯૭ દેવેન્દ્રવ્યાખ્યા વગેરે). અથવા સંદર્ભના અશુદ્ધ પાઠના બદલે અન્ય ગ્રંથના આધારે શુદ્ધ પાઠ જ મૂકવો તથા ટિપ્પણમાં તેની સ્પષ્ટતા કરવી. (જુઓ - પૃષ્ઠ ૨૦૩ વગેરે) પરામર્શકર્ણિકામાં ટાંકેલ સાક્ષીપાઠ અપૂર્ણ જણાતો હોય તો તેવા સ્થળે અર્થાનુસંધાન મુજબ
અપેક્ષિત પાઠને ()માં દર્શાવવો. (જુઓ – ૨/૧ પૃ.૯૭ માં વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ પાઠ) (૧૦) ટબામાં જે શ્લોકાદિ ઉદ્ધરણ ટાંકેલા હોય તેને પરામર્શકર્ણિકામાં યથાશક્ય સટીક દર્શાવવા.
| (જુઓ - ૧/૨+૬, ૨૮, ૨/૧૧+ ૧૨, ૩/૧૫, ૪/૧, ૪પ વગેરે). અથવા અન્ય ગ્રંથોના
આધારે પૂર્ણ પાઠ ત્યાં મૂકીને ટિપ્પણમાં તેનો ખુલાસો કરવો. (જુઓ - ૯/૧૯ વગેરે.) (૧૧) ટબામાં સાક્ષીરૂપે ટાંકેલા જે શ્લોકો અપૂર્ણ હોય, અડધા હોય તે શ્લોકોનું મૂળ સ્થાન શોધી
સંપૂર્ણ શ્લોક પરામર્શકર્ણિકામાં દર્શાવવો. (જુઓ - ૧/પ+૯, ૨/૮+૯, ૮,૨૩, ૧૦/૨+૧૪,
૧૩/૧ વગેરે.) (૧૨) પરામર્શકર્ણિકામાં અનેક સ્થળે આવતા એક જ પદાર્થનું તથા સંદર્ભનું આગળ-પાછળ અનુસંધાન
જિજ્ઞાસુને રહે તે માટે ()માં તે-તે સ્થાનોનો ઉલ્લેખ કરવો. (જુઓ - ૨/૧, ૯/૨૮, ૧૦/૧ વગેરે.)
ર સમગ્ર ગ્રંથની યોજનાબદ્ધ સંપાદનપદ્ધતિ & સમગ્ર ગ્રંથનું આયોજનબદ્ધ સંપાદન કરવા માટે નીચે મુજબના ધારા-ધોરણો નક્કી કર્યા. જેમ કે :
(૧) પ્રત્યેક પૃષ્ઠમાં ઉપરના પ્રથમ ભાગમાં રાસ - ટબો, બીજા વિભાગમાં દ્રવ્યાનુયોગપરામર્શ અને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સંસ્કૃત વ્યાખ્યા, ત્રીજા વિભાગમાં દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ (ગુજરાતી વિવેચન) તથા નીચે ચોથા વિભાગમાં પાદનોંધરૂપે પાઠાંતરો, રાસના દેશી શબ્દોનો અર્થસંદર્ભ અને ઉપરના પ્રાકૃત સંદર્ભોની છાયા લેવી.
(૨) દરેક પૃષ્ઠના શીર્ષકરૂપે સંસ્કૃત વ્યાખ્યાના વિષયોનો નિર્દેશ કરવો જેથી વાચકગણ તે-તે વિષયના પદાર્થોને સહેલાઈથી સમજી શકે તથા બાજુમાં જ શાખા/શ્લોકનો ક્રમાંક દર્શાવવો.
(૩) સમગ્ર રાસની ગાથાઓનો સળંગ ક્રમાંક તે તે ગાથા પછી તરત ()માં આપવો.
(૪) તમામ પૃષ્ઠમાં રાસ અને દબો તેટલા જ પ્રમાણમાં આપવો કે જેટલા પ્રમાણમાં યથાયોગ્ય સંસ્કૃત મૂળ શ્લોક (= દ્રવ્યાનુયોગપરામર્શ), તેની સંસ્કૃત વ્યાખ્યા (= પરામર્શ કર્ણિકા), તથા શ્લોકાર્થ
Page #69
--------------------------------------------------------------------------
________________
એ દ્રવ્યાનુયોગપરામર્શર્ષિકાસુવાસકારની હદયોર્થિક + વ્યાખ્યાનું ગુજરાતી વિવેચન (= કર્ણિકાસુવાસ) અને ટિપ્પણાદિનો તે જ પૃષ્ઠમાં સમાવેશ થઈ શકે. આ પ્રમાણે ગ્રંથનું Seting કરવાથી વાચકવર્ગને પાના આગળ-પાછળ ઉથલાવવા નહિ પડે.
(૫) ગુજરાતી વિવેચનમાં પ્રાયઃ પ્રત્યેક પેરેગ્રાફના પ્રારંભમાં ()માં સંસ્કૃત વ્યાખ્યાનું પ્રતીક આપવું જેથી વાચકને ઉપરના વ્યાખ્યાગ્રંથ જોડે અનુવાદ સંલગ્ન કરવામાં અનુકૂળતા રહે.
(૬) રાસની પ્રત્યેક નવી ગાથાનો દ્રવ્યાનુયોગપરામર્શના નૂતન શ્લોકનો પ્રારંભ નવા પૃષ્ઠથી કરવો.
(૭) ગુજરાતી વિવેચનમાં અવસરે વિષયને અનુરૂપ અવનવા શીર્ષક (Heading) મૂકી વાચકોને આગળના ગ્રંથવાંચન માટે તૈયાર કરવા. આવી રીતે ગ્રંથના સેટીંગ માટે મહેનત કરી છે. રાસઅનુસારી દ્રવ્યાનુયોગપરામર્શ એટલે દિવ્ય અને ભવ્ય કલ્પવૃક્ષ !
રાસની સત્તર ઢાળ મુજબ એ કલ્પવૃક્ષનું સંવર્ધન એટલે સત્તર શાખા. - ટબાને અનુસરીને કલ્પવૃક્ષનું ખીલવું એ કુસુમખચિત રંગબેરંગી કર્ણિકા.
નૂતન ગુજરાતી વિવેચન એ કર્ણિકાની ચોતરફ મઘમઘતી મસ્ત સુવાસ. આ પરામર્શકર્ણિકા સુવાસ અહીં અવતરણિકા, શ્લોકાર્થ, શંકા-સમાધાન, પ્રશ્ન-પ્રત્યુત્તર, પૂર્વપક્ષ -ઉત્તરપક્ષ, જિજ્ઞાસા-શમન, તર્ક-તથ્ય, તાળુ-ચાવી, દલીલ-નિરાકરણ, સ્પષ્ટતા, આધ્યાત્મિક ઉપનય... ઈત્યાદિ ક્રમથી ફેલાયેલ છે. આ અંગે વિશેષ વિગત માટે જુઓ પ્રસ્તુત પ્રસ્તાવનામાં જ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ” ની રૂપરેખા પૃ.86.
પ્રથમ ભાગમાં ગ્રંથપ્રારંભ પૂર્વે રાસ-ટબો-દ્રવ્યાનુયોગપરામર્શ-પરામર્શકર્ણિકાવ્યાખ્યામાં આવેલા પદાર્થોની વિસ્તૃત સૂચિ (Tree) આપેલ છે. (જુઓ પૃષ્ઠ – 96 થી 162) આવા પ્રકારના પ્રારંભિક પરિશિષ્ટથી ચોક્કસ પ્રકારના વિષયોની અભિરુચિ ધરાવનાર અધ્યેતાઓને પોતાના મનપસંદ વિષયોને માણવા તે-તે પૃષ્ઠો ઉપર ઝડપથી સરકવાની સુંદર તક સરળતાથી મળશે. તેમજ અવસરે સિંહાવલોકન/વિહંગાવલોકન માટે પણ અનુકૂળતા રહેશે.
પ્રત્યેક શાખાના પ્રારંભ પૂર્વે ૧ પાનામાં તે - તે શાખાની સંક્ષિપ્ત વિષયમાર્ગદર્શિકા (સંસ્કૃતમાં) તથા ૧ પૃષ્ઠમાં તે શાખાનો ટૂંકસાર આપેલ છે. તથા દરેક શાખાના અંતે બે પૃષ્ઠમાં તે-તે શાખામાં આવેલા પદાર્થોની અનુપ્રેક્ષા (પ્રશ્નપત્રો આપવામાં આવેલ છે. (તેના જવાબ સાતમા ભાગમાં ૧૭ મા પરિશિષ્ટમાં છે.)
ગ્રંથના અંતે છેલ્લા (= સાતમા) ભાગમાં હસ્તપ્રતોમાં વિદ્યમાન અંતિમ પુષ્પિકા-લેખક-પ્રેરક -હસ્તપ્રતલેખનસ્થળ વગેરેનો નિર્દેશ કરેલ છે. તથા ૧૮ પરિશિષ્ટો આપેલ છે. આ ક્રમથી સમગ્ર ગ્રંથનું સંપાદન કરવામાં આવેલ છે.
સંસ્કૃત વ્યાખ્યાની રચનાપદ્ધતિ છે (૧) દ્રવ્યાનુયોગપરામર્શની વ્યાખ્યા કરતી વખતે પ્રારંભમાં પ્રત્યેક શ્લોકની અવતરણિકા આપીને દંડાન્વય જણાવેલ છે. ત્યાર બાદ તેની વ્યાખ્યા “રાસ' ના સંશોધિત-સંવર્ધિત ટબાને અનુસરીને કરેલ છે. ટબાના શબ્દાર્થને-ભાવાર્થને સંસ્કૃત વ્યાખ્યામાં સંપૂર્ણતયા સમાવવાનો યથાશક્ય પ્રયાસ થયો છે. તથા શક્યતા મુજબ “ટબા'ની પ્રત્યેક પંક્તિના સમર્થન માટે શ્વેતાંબર-દિગંબર-જૈનેતર શાસ્ત્રોના સંદર્ભોને છૂટથી દર્શાવેલ છે. ટબામાં જે જે પ્રાચીન અવતરણો મહોપાધ્યાયજી મહારાજે લીધેલ છે, તેની સંપૂર્ણ
Page #70
--------------------------------------------------------------------------
________________
66
૦ દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોમિ, કે આંશિક પ્રાચીન-અર્વાચીન વ્યાખ્યા પણ તે તે સ્થળે પરામર્શકર્ણિકામાં પ્રાયઃ બતાવેલ છે. (જુઓ - ૧/૨, ૧/૪, ૨/૮, ૨/૧૧-૧૨, ૪/૧, ૪/૫, ૪/૧૩, ૮૯, ૯૯, ૯/૧૯, ૧૦/૧૩, ૧૦/૧૪, ૧૩/૧૭, ૧૪/૧૨ વગેરે).
(૨) ટબાના જે પ્રાચીન સાક્ષીપાઠોના મૂળ સ્થળ પ્રાપ્ત ન થયા તેની નવી સંસ્કૃતવૃત્તિ બનાવીને દર્શાવેલ છે (જુઓ - ૮/૧૫ વગેરે).
(૩) આ સિવાય પરામર્શકર્ણિકામાં પણ ઉદ્ધત સાક્ષીશ્લોકોની જરૂર પડે ત્યાં વ્યાખ્યા દર્શાવેલ છે (જુઓ - ૩/૪, ૯૬ વગેરે).
(૪) તથા ક્યાંક ઉદ્ધત શ્લોકોના અઘરા અંશોની જ વ્યાખ્યા કરેલ છે. (જુઓ-૨/૮, ૨/૧૧, ૨/૧૨, ૯૪ વગેરે).
(૫) અહીં અવસરે સંમતિતર્કવૃત્તિની બે હસ્તપ્રતના ટિપ્પણનો ઉપયોગ (૧૦/૧૯), પ્રજ્ઞાપના સૂત્રની જેસલમેરવર્તી હસ્તપ્રતના પાઠનો ઉપયોગ (૧૦/૧૯), જયપુર-આમેર ભંડારવર્તી આલાપપદ્ધતિ હસ્તપ્રતના પાઠનો ઉપયોગ (૧૪/૭), The New book of knowledge - Vo. 18, (U.S.)નો ઉપયોગ (૧૦/૧૩) તથા “જૈન યુનિવર્સિટી નામની વેબસાઈટના મેટરનો ઉપયોગ (૧/૩ + ૮/૨૩) કરીને “રાસ’ + ટબાના પદાર્થને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થયો છે.
(૬) અમુક સ્થળે (૧૪/૧૦ વગેરે) અલગ-અલગ દૃષ્ટિકોણથી મૂળ શ્લોકની બે અવતરણિકા આપેલ છે.
(૭) અવસરોચિત પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ વગેરે દ્વારા ઊંડાણમાં ઉતરીને અહીં પદાર્થને વિશદ કરવાનો ક્ષયોપશમાનુસાર પ્રયાસ દેવ-ગુરુકૃપયા થયેલ છે. આ રીતે Broad Casting અને Deep Casting દ્વારા શ્રતોપાસનાનો નિર્મળ આનંદ અવાર-નવાર અનુભવેલ છે.
* અધ્યાત્મનું આગવું અનુસંધાન જ અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે શાસ્ત્રાભ્યાસમાં વિદ્વત્તાના અનુસંધાન કરતાં અધ્યાત્મનું અનુસંધાન વધુ મહત્ત્વપૂર્ણ છે. ચર્ચાના મરચા ખાંડવાની ચળ ઉપડે તો તે વિદ્વત્તા આશિષ નહિ પણ અભિશાપરૂપ બની જતાં વાર લાગતી નથી. દ્રવ્યાનુયોગની તર્કવિદ્યા વાદ-વિવાદ ઊભા કરવા માટે નથી પરંતુ જીવનમાં આધ્યાત્મિક સંવાદ લાવવા માટે છે. તારક તીર્થંકર પરમાત્માએ દર્શાવેલ સૂક્ષ્મધારવાળું નયચક્ર કર્મચક્રને કાપવા માટે છે, સિદ્ધચક્રમાં પ્રતિષ્ઠિત થવા માટે છે. પરંતુ વિષયચક્રમાં કે કષાયચક્રમાં ફસાવા માટે નથી કે ભવચક્રમાં ભટકવા માટે નથી. તેથી જ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં પ્રત્યેક શ્લોકની વ્યાખ્યાના અંતે તે શ્લોકસંબંધી “આધ્યાત્મિક ઉપનય’ સ્વાન્તઃ સુવર્ય + સર્વનનહિતાય દર્શાવેલ છે. પ્રત્યેક શ્લોકના આધ્યાત્મિક ઉપનય વિભાગમાં છેલ્લે આપણા મુખ્ય ધ્યેય-મંતવ્ય-
શ્રાવ્ય એવા સિદ્ધસ્વરૂપની અવનવી-અનોખી ૫૦૦ થી વધુ વિશેષતાઓ (જુઓ – પૃષ્ઠ ૨૦, ૨૮, ૪૩, પ૫, ૬૯, ૭૪, ૭૭, ૮૩ વગેરે) જુદા-જુદા પ્રાચીન-અર્વાચીન શ્વેતાંબરીય-દિગંબરીય ૩૦૦ જેટલા ગ્રંથસંદર્ભોના આધારે જણાવેલ છે. જેથી શાસ્ત્રાભ્યાસનું મુખ્ય પ્રયોજનભૂત લક્ષ્ય ચૂક્યા વિના, ઉપાદેયપણે સિદ્ધદશા ઉપર આંતરિક દૃષ્ટિ-રુચિ-ઉપયોગ-લાગણીતંત્ર સતત કેન્દ્રિત રહે. આ આધ્યાત્મિક ઉપનય વિભાગ એટલે માનો કે ગ્રંથમંદિરના શિખર ઉપર પ્રભુએ અધ્યાત્મનો સુવર્ણકશળ ચઢાવી આપ્યો.
Page #71
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્થિ
67 આ રીતે “રાસ' + ટબાની લંબાઈ-પહોળાઈ-ઊંડાઈ-ઊંચાઈની દીર્ઘકાલીન યાત્રા પરમારાથ્યપાદ દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની નિર્ચાજ દિવ્ય કૃપાથી, પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના સ્વર્ણિમ સામ્રાજ્યમાં, મારા ભવોદધિતારક ગુરુદેવ પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજાની અપાર અમદષ્ટિના લીધે, નિર્વિઘ્નપણે સાનંદ સંપન્ન થઈ.
દ્રવ્યાનુયોગ પરામર્શકર્ણિકામાં શું નિહાળશો ? , * શ્વેતાંબર, દિગંબર, જૈનેતર દર્શનના જુદા-જુદા ૭૮૫ જેટલા ગ્રંથોના ૩૭00 જેટલા સંદર્ભો
દ્વારા અનેક પદાર્થને વિશે વિવિધ મંતવ્યોને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ગૂંથી લીધેલ છે. આ રીતે પરામર્શકર્ણિકામાં વિસ્તારરુચિવાળા વાચકવર્ગને દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ + ટબાના વિવિધ પદાર્થોનું વિશદ સ્પષ્ટીકરણ નિહાળવા મળશે તથા તે તે શાસ્ત્રસંદર્ભો માણવા મળશે. દા.ત. • નૃસિંહ, ચણોઠી, દાડમ વગેરે ૬૩૦ જેટલા દષ્ટાંતો દ્વારા રાસ-ટબાના પદાર્થનું સ્પષ્ટીકરણ.
(જુઓ- ૪/૩, ૪/૬, ૪૯ વગેરે).
કાળ પદાર્થ વિશે શ્વેતાંબર-દિગંબર-અન્યદર્શનના ૩૭૦ થી વધુ સંદર્ભો. (જુઓ ૧૦/૧૦ થી ૧૯) • કુલ ૧૨૧ દોષોની છણાવટ અહીં મળે છે. જેમ કે અન્યોન્યાશ્રય, વિરોધ વગેરે ૬૯ દાર્શનિક
દોષો, રત્નત્રયસંબંધી ૪૪ દોષો તથા ખેદ, ઉદ્વેગ વગેરે ૮ આધ્યાત્મિક દોષો. (જુઓ ૪/૧+૩,
૧૧|૮, ૧૨/૭, ૧૬/૭ વગેરે) • પ્રમાણતત્ત્વ અંગે ૧૦૦ સંદર્ભો (૨૭ શ્વેતાંબરગ્રંથોના, ૧૫ દિગંબરગ્રંથોના તથા ૫૮
અજૈનગ્રંથોના. જુઓ - ૧૨/૧૪). જ્ઞાનપ્રાધાન્ય અંગે સ્વ-પરદર્શનના કુલ ૮૨ સંદર્ભો દર્શાવેલ છે. (જુઓ - ૧/૧+૩+૫+૬
તથા ૧૫/૧/૧-૩ થી ૮ તથા ૧૫/૨/૧+૩+૬+૧૦+૧૩). • સ્વપર્યાય, પરપર્યાય, કારણશુદ્ધ પર્યાય, કાર્યશુદ્ધ પર્યાય, રાજપર્યાય વગેરે ૭૨ જેટલા પર્યાયોની
સમજણ અહીં ઉપલબ્ધ થાય છે. (જુઓ - ૪૯, ૬/૩, ૧૪/૪ વગેરે) • ગુણપદાર્થ વિશે ૬૯ગ્રંથસંદર્ભો [૫૫ સ્વદર્શનના (૨/૨, ૨/૧૬, ૧૧/૧), ૧૪ પરદર્શનના (૨/૨)]. • દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરે ૬૭ પદાર્થોના લક્ષણો સ્વ-પરદર્શનના શાસ્ત્ર સંદર્ભો સાથે અહીં જણાવેલ
છે. (જુઓ - ૨/૨, ૨/૧૧, ૨/૧૬, પ, ૬/૧, ૬/૭, ૬/૧૧ વગેરે.) જીવાદિ ૪૩ પદાર્થની પ્રજ્ઞાપના (જુઓ - ૨/૧૦, ૪/૩, ૭/૧૮, ૮૯, ૮/૧૮, ૧૦/૧૨, ૧૦/૧૩
વગેરે).
દ્રવ્યપદાર્થ અંગે ૪૦ સંદર્ભો [૨૧ શ્વેતાંબર ગ્રંથોના, ૮ દિગંબર ગ્રંથોના, ૧૧ પરદર્શનના (૨/૧+૧૩+૧૬, ૯/૨૮, ૧૦/૧)].
ઉપચારપદાર્થ વિશે સ્વ-પરદર્શનના કુલ ૪૦ સંદર્ભો (૭/૫). • ૩૮ પ્રકારના સૂત્રો (૧૬/૭ પૃ.૨૫૬૨-૬૩).
શબ્દની શક્તિ-લક્ષણા-વ્યંજના અંગે સ્વ-પરદર્શનના ૩૭ સંદર્ભો (૫/૧, ૧૩/૪).
Page #72
--------------------------------------------------------------------------
________________
68
( કલ્યાનયોગપમિમિકાન નાસકોરની હદથોર્થિક • પર્યાયપદાર્થ અંગે ૩૬ સંદર્ભો [૨૧ શ્વેતાંબર ગ્રંથોના (૨/૨, ૨/૧૬), ૧૪ દિગંબર ગ્રંથોના
(૨૨), ૧ યાપનીય સંપ્રદાયનો (૨૨)]. • ૩૪ પ્રકારના જ્ઞાન અંગે સ્વ-પરદર્શનના વિવિધ સંદર્ભો. (જુઓ - ૨/૧૦, ૪/૩, ૭/૩, ૮ર,
૯/૧૪+૧૫, ૧૧/૧, ૧૩/૧૦, ૧૬/૭ વગેરે). જીવ, અજીવ, જ્ઞાન, કાળ, દિશા, સૂત્ર વગેરે જુદા-જુદા ૩૧ પદાર્થોના અનેક પ્રકારના ભેદ -પ્રભેદો સ્વ-પરદર્શનના શાસ્ત્ર સંદર્ભો દ્વારા દર્શાવેલ છે. (જુઓ – ૪૩, ૫/૧૩, ૬/૧૨, ૭/૩, ૮/૧૬, ૯/૧૯ વગેરે). દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિ, પાત્રશુદ્ધિ, સત્ત્વશુદ્ધિ વગેરે ૨૫ પ્રકારની શુદ્ધિઓ નિહાળવા મળશે. (જુઓ - ૧૪, ૧/૫, ૧૦/૨, ૧૬/૫, ૧૬/૭ વગેરે.) સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, સદસત્કાર્યવાદ, નિત્યવાદ, અનિત્યવાદ, નિત્યાનિત્યવાદ વગેરે ૨૩ પ્રકારના વાદોની સમજૂતી અહીં પ્રાપ્ત થશે. (૩૭, ૩/૯, ૩/૧૨, ૩/૧પ વગેરે.) અનુગમશક્તિ, ઓઘશક્તિ, સમુચિતશક્તિ, આવિર્ભાવશક્તિ, ધર્મશક્તિ વગેરે ૨૧ પ્રકારની શક્તિઓનો સુભગ સમન્વય સ્વ-પરસમયના સંવાદો દ્વારા સાધવામાં આવેલ છે. (જુઓ – ૨/૬, ૨૮, ૩/૮, ૯/૧૦, ૧૧/૧, ૧૬/૭ વગેરે).
સ્વભાવદશા, વિભાવદશા, ભવબાલદશા, ધર્મયૌવનદશા, બંધદશા વગેરે ૧૮ પ્રકારની દશાઓનું દિગ્દર્શન અત્રે થયેલ છે. (જુઓ - ૨૮, ૧૬/૭ વગેરે)
જીવપરિણામ, અજીવ પરિણામ, પતંજલિસમ્મત પરિણામ, દ્રવ્યાર્થિકસમત પરિણામ, પર્યાયાર્થિકસમ્મત પરિણામ વગેરે ૧૨ પ્રકારના પરિણામનું પ્રદર્શન સ્વ-પરદર્શનશાસ્ત્રોના સાક્ષીપાઠો દ્વારા
દર્શાવેલ છે. (જુઓ – ૨/૧૨, ૩/૮, ૪૯, ૯/૨૪, ૧૩/પ વગેરે) • ક્ષિપ્તચિત્ત, મૂઢચિત્ત, ચલચિત્ત, શુક્લચિત્ત વગેરે ૧૧ પ્રકારના ચિત્તની ચમત્કારસૃષ્ટિ અહીં | સર્જાયેલી છે. (જુઓ – ૧૬/૭)
• ‘નપદાર્થ અંગે ૧૧ કોશાદિના અવતરણો (૧૨/૨). * એક જ વિષય વિવિધ સ્વરૂપે, અનેક ભેદ-પ્રભેદ પ્રકારે વિસ્તારપૂર્વક દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં
ઠેર-ઠેર જોવા મળશે. જેમ કે – • ૧૫૦ જેટલા નય(મુખ્ય-અવાન્તરભેદ સહિત)નું નિરૂપણ (જુઓ - શાખા-૫, ૬, ૭, ૮). • ૪૫ પ્રકારના સંબંધનું પ્રકાશન. (જુઓ - ૩/૨, ૭/૧૫, ૭/૧૭, ૭/૧૮ વગેરે). • આરોપ(ઉપચાર)ના ૪૦ જેટલા પ્રકાર (૬/૭ થી ૧૦, ૭/૬ થી ૧૪).
વ્યંજનપર્યાય-અર્થપર્યાય વિશે ૨૫ થી વધુ શાસ્ત્રપાઠો (૧૪/૨). • ગુણશબ્દના ૨૫ અર્થ (૨/૨).
૨૩ નયલક્ષણો (૫/૬). • અનુપલબ્ધિના ૨૧ પ્રકાર (૮/ર૩). • અસ્તિ-નાસ્તિ અનેકાંત, અક્રમ અનેકાંત વગેરે સ્વરૂપે ૨૧ પ્રકારના અનેકાંતનું દિગ્દર્શન (૨/૫,
૪૩, ૧૧/૬ વગેરે).
Page #73
--------------------------------------------------------------------------
________________
જ દ્રવ્યાનયોગપરામર્શ.કવિકાસવાસકારની હદોથી • ૧૬ પ્રકારે ઉપચારસંબંધનું દષ્ટાન્તસહિત પ્રતિપાદન (૭/૧૮). - આકાશ અંગે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયના ૧૪ સંદર્ભો (૧૦-૮૯). • પરિણામ વિશે શ્વેતાંબર-દિગંબર-પરદર્શનના ૧૪ મંતવ્યો (૯/૨૪+ ૨૫, ૧૩/૫). • ૧૪ પ્રકારની સપ્તભંગીનું દિગ્દર્શન (૪/૧૩ + ૧૪). • ઉપચાર નિમિત્તના ૧૧ પ્રકાર (૬,૮). • ભાષાના ૧૧ પ્રકાર (૧૬/૧ વગેરે). • શ્રદ્ધાના ૧૦ સ્વરૂપ (૯૧). • ૯ પ્રકારે વૈયાવચ્ચની સમજણ (૧૫/૧/૬). • નિશ્ચય-વ્યવહારનયના વિભિન્ન ૮ સ્વરૂપોનું પ્રતિપાદન (૮/૨૧ થી ૨૩). • કાલાદિ ૮ તત્ત્વોનું નિરૂપણ (૪/૧૪, ૫/૧૪). • સુનય-દુર્નયના ૮ લક્ષણો (૫/૬). • સાપેક્ષ એકત્વના ૫ પ્રકાર (૩/૫ + ૬).
• ઘટના ચાર પ્રકારોનું બે રીતે નિરૂપણ (૪/૯). GP દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અનેક વિસ્તૃત મીમાંસાઓ જાણવા મળશે. જેમ કે –
• ગુણ સ્વતંત્ર પદાર્થ છે કે પર્યાય સ્વરૂપ ? (૨/૧૧ થી ૧૩, ૧૪/૧૧+૧૨, ૧૪/૧૭). • ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક છે કે નહિ ? (૨/૧૫). • સ્યાદ્વાદમાં ૧૭ દોષનો આક્ષેપ (૪૧) અને તેનું નિરાકરણ (૪૩). • સર્વત્ર સપ્તભંગી જ પ્રવર્તે કે નહિ ? (૪/૧૩).
શક્તિ-લક્ષણાની યુગપત્ પ્રવૃત્તિ થાય કે નહિ ? (૫/૧). • ઋજુસૂત્ર દ્રવ્યાસ્તિકનય છે કે પર્યાયાસ્તિક ? (૮/૧૨ + ૧૩).
નિગમનય સંગ્રહ-વ્યવહારથી સ્વતંત્ર છે કે નહિ ? (૮/૧૫). • મૂળ નય નવ છે કે સાત ? (૮૮ થી ૧૮).
ઉપનય સ્વતંત્ર છે કે નહિ ? (૮/૧૯).
નિશ્ચયનયમાં ઉપચાર છે કે નહિ ? (૮/૨૦). • પ્રમેયત્વ અન્વય-વ્યતિરેકી છે કે નહિ ? (૯૯). • કાળ સ્વતંત્ર દ્રવ્ય છે કે પર્યાય ? (૧૦/૧૦ થી ૧૩, ૧૦/૧૮-૧૯).
• એક દ્રવ્યનું મૂળભૂત લક્ષણ એક કે અનેક ? (૧૧/૪). - ટબાના પદાર્થ અંગે મૂળ આગમગ્રંથોનું સમર્થન મળે તે માટે તેનું મૂળ ઉદ્દભવસ્થાન આગમમાં
ક્યાં છે ? તેનો નિર્દેશ પણ પરામર્શકર્ણિકામાં ઠેર-ઠેર નિહાળવા મળશે. જેમ કે – • ‘માવો જો ઘ યજ્ઞાતિ...” સિદ્ધાંતનું મૂળ ઉદ્દભવસ્થાન - આચારાંગસૂત્ર (ર૯). • સપ્તભંગીનું મૂળ ઉદ્દગમસ્થાન – ભગવતીસૂત્ર (૪૯). • નગર વગેરેમાં જીવાજીવરૂપતાનું ભગવતીસૂત્ર, સ્થાનાંગસૂત્ર વગેરેમાં પ્રતિપાદન (૭/૧૮).
Page #74
--------------------------------------------------------------------------
________________
10
જી
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોમિ સાત નયોનું ઠાણાંગસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર વગેરે આગમોમાં નિરૂપણ (૮૯, ૮/૧૭). પ્રસ્થક-વસતિ-પ્રદેશ ઉદાહરણની અનુયોગદ્વારમાં છણાવટ (૮/૧૮). પરમાણુની ઉત્પત્તિમાં ભગવતીસૂત્રનો સંદર્ભ (૯/૨૧). ઐકત્વિક ઉત્પાદ વિશે આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્યાદિનો સંવાદ (૨૨). દિશા અંગે ભગવતીસૂત્રમાં મૂળ ઉદ્ભવ (૧૦/૧૩). • અરૂપી કાયા વિશે ભગવતીસૂત્રમાં મૂળ ઉદ્દગમ (૧૩/૧૨). • પરમાણુઉત્પત્તિ અંગે ભગવતીસૂત્રમાં મૂળ ઉદ્ગમ (૧૪/૧૬),
• બ્રહ્માણીનું મૂળ ઉદ્ભવસ્થાન - સમવાયાંગ સૂત્ર + આવશ્યકનિયુક્તિ વગેરે (૧૬/૩). @ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં શ્વેતાંબર-દિગંબર-જૈનેતરદર્શનના આધારે અનેક પદાર્થોનું પ્રતિપાદન
કરેલ છે. જેમ કે – • ગુણના લક્ષણ, પ્રકાર, સંખ્યા વગેરે (૨/૨, ૨/૧૬ વગેરે). • દ્રવ્ય અને ગુણાદિમાં ભેદ (૨/૨+૯+૧૬), અભેદ (૩/+૩+૪+૬+૭+૧૫), ભેદભેદ
(૪૩ થી ૭, ૧૧/૧૦, ૧૩/૪). • ભાવાત્તરસ્વરૂપ અભાવ (૧૧/૨). • એકાંતપક્ષમાં અર્થક્રિયાવિરહ (૧૧/૮). • સામાન્ય-વિશેષસમવ્યાપ્તિ (૧૧/૯). • જ્ઞાન-ક્રિયાસમુચ્ચય (૧૫૨/૧). • સમાપત્તિ (૧૬/૫).
એકત્ર સત્ત્વ-અસત્ત્વનો સમાવેશ (૪૯, ૧૩/૧). • ભેદપ્રતીતિની હાજરીમાં અભેદ ઉપચાર (૭/૬). • એકત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય (૯/૩+૪, ૯૯). • શૂન્યવાદ નિરાકરણ (૯/૭). • પરમાણુ સ્વરૂપ (૯/૨૧). • કાર્ય-કારણમાં ભેદભેદ (૧૧/૧૦, ૧૩/૪). • દ્રવ્યલક્ષણ અંગે ૨૬ સંદર્ભો દ્વારા દ્રવ્યના ૩૨ લક્ષણો (૧૦/૧). • ધર્મ-ધર્મીમાં ભેદભેદ (૧૧/૧૦).
બૌદ્ધિક ક્ષણસમૂહાત્મક મુહૂર્નાદિ (૧૦/૩). • જઘન્યતમ કાળના જ્ઞાનનો ઉપાય (૧૦/૧૪, ૧૦/૧૭).
એકત્ર ચલન-અચલન (૧૨/૬). અસ્તિત્વ (૧૧/૧). ક્ષણભંગભંગ (૧૧/૮). સોપાધિક ભેદ (૧૧/૯).
Page #75
--------------------------------------------------------------------------
________________
71
દ્રવ્યાનુયોગપમર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
← ટબામાં આવતા મતભેદવાળા પદાર્થના નિરૂપણ અંગે પ્રાચીન-અર્વાચીન-આગમિક-તાર્કિક શ્વેતાંબર -દિગંબર ગ્રંથ મુજબ તથા જૈનેતર દર્શનોના ગ્રંથ મુજબ તે-તે પદાર્થનું દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં સ્પષ્ટીકરણ કરેલ છે. જેમ કે –
· સપ્તભંગીમાં અવક્તવ્ય ભાંગો ત્રીજો કે ચોથો ? તે વિશે શ્વેતાંબર-દિગંબરના ૯ ગ્રંથ મુજબ અવક્તવ્ય ત્રીજો ભાંગો, શ્વેતાંબર-દિગંબરના ૧૫ ગ્રંથો અનુસાર ચોથો ભાંગો, બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય તથા બ્રહ્મસૂત્રભાસ્કરભાષ્યના નિરૂપણ મુજબ પણ ચોથો ભાંગો છે આ બાબત દર્શાવી છે. (જુઓ - ૪/૧૦).
·
•
•
-
ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક ? તે અંગે ૬૬ જેટલા શ્વેતાંબરીય ગ્રંથસંદર્ભો તથા ૯ દિગંબરીય ગ્રંથસંવાદો દર્શાવેલ છે. (જુઓ - ૮/૧૨ + ૧૩).
નૈગમનય સ્વતંત્ર છે કે નહિ ? તે વિષયમાં શ્વેતાંબરીય તથા દિગંબરીય ગ્રંથોના ૨૦ જેટલા અવતરણો બતાવેલ છે. (જુઓ - ૮/૧૫).
જીવાદિ તત્ત્વ સાત, આઠ, નવ કે દશ ? તે બાબતમાં શ્વેતાંબર-દિગંબર ૧૪ ગ્રંથોના અવતરણો કે અતિદેશ દ્વારા સાત તત્ત્વનું નિરૂપણ કરેલ છે. તેમજ ઉભયસંપ્રદાયના ૩૭ જેટલા ગ્રંથોના અવતરણો કે અતિદેશ દ્વારા નવ તત્ત્વનું પ્રતિપાદન કરેલ છે. જયધવલા મુજબ આઠ તત્ત્વ તથા અર્હદ્ગીતા મુજબ દશ તત્ત્વ પણ દર્શાવેલ છે (૮/૧૬).
ટબાના પદાર્થનો અન્ય ગ્રંથ સાથે વિરોધાભાસ જેવું જ્યાં જણાય, ત્યાં વિરોધાભાસ દૂર કરી તાત્પર્યાર્થ/સમાધાન જણાવવાનો પ્રયાસ પરામર્શકર્ણિકામાં અનેક સ્થળે કરેલ છે. જેમ કે –
• સમ્મતિતર્ક અને ભગવતીસૂત્ર વચ્ચે ભાસતા વિરોધનો પરિહાર (૧/૨). શબ્દને ગુણ કહેવામાં આવતા વિરોધનો ઉકેલ (૨/૨).
· ગુણના પર્યાય ન માનવામાં પ્રાપ્ત અનેક આગમવૃત્તિના વિરોધનું નિરાકરણ (૨/૨). ટબો અને તત્ત્વાર્થવૃત્તિ વચ્ચે જણાતા વિરોધનું નિવારણ (૨/૧૧).
રત્નપ્રભાને પર્યાયાર્થિકથી નિત્ય માનવામાં જીવાભિગમ સાથે વિરોધનું સમાધાન (૬/૧). ♦ શુદ્ધપર્યાયાર્થિક નામકરણમાં નયચક્ર વગેરે ગ્રંથ સાથે આવતા વિરોધનું શમન (૬/૧ + ૨). દેવસેનજી અને મહોપાધ્યાયજી વચ્ચે વિરોધનો વિરામ (૬/૫, ૧૪/૧૬). ટબાને પ્રમાણનયતત્ત્વાલોકની સાથે આવતા વિરોધનું દૂરીકરણ (૬/૧૧). અનુયોગદ્વાર સૂત્ર અને સંમતિતર્કાદિ ગ્રંથો વચ્ચે આવતા વિરોધની શાંતિ (૮/૧૩).
ટબા અને સ્યાદ્વાદકલ્પલતા-નયોપદેશવૃત્તિ-નયરહસ્ય વચ્ચે ઉપસ્થિત વિરોધનો નિકાલ (૮/૧૩). · ટબા તેમ જ અનુયોગદ્વાર-પ્રજ્ઞાપનાસૂત્ર વચ્ચે આવતા વિરોધની હકાલપટ્ટી (૧૦/૧૯). • ટબા અને શ્રાવકપ્રજ્ઞપ્તિ વચ્ચે જણાતા વિરોધની વિદાય (૧૫/૧/૬).
← ટબામાં પૂર્વાપર વિરોધ જેવું ક્યાંક જણાય તેનું પણ નિરાકરણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા કરેલ છે. જેમ • ઋજુસૂત્રસંમત સ્થૂલ ધ્રૌવ્ય (જુઓ - ૯/૨૭).
Page #76
--------------------------------------------------------------------------
________________
72
:
- V
AN
:
:
* ટબાના પદાર્થ સાથે સંકળાયેલા અન્ય અનેક ગ્રંથોના આશયનું સ્પષ્ટીકરણ પણ દ્રવ્યાનુયોગ
-પરામર્શકર્ણિકામાં જોવા મળશે. જેમ કે – • ભગવતીસૂત્રવચનનું સ્પષ્ટીકણ (૧/૨, ૪૯, ૬/૧૨, ૭૯, ૮/૨, ૧૦/૧૮+૧૯, ૧૧/૪). • ઉત્તરાધ્યયન તાત્પર્યપ્રકાશન (૧૧/૪).
આવશ્યકનિયુક્તિના તાત્પર્યનું ઘોતન (૮૨). આવશ્યકનિયુક્તિ મલયગિરીયવૃત્તિનું વિશદીકરણ (૮/૧૩). પ્રજ્ઞાપનાસૂત્રનું સ્પષ્ટીકરણ (૬/૧૨, ૧૦/૧૮+૧૯).
સ્યાદ્વાદકલ્પલતાનું સ્પષ્ટીકરણ (૪/૧૪). વિશેષાવશ્યકભાષ્યવૃત્તિનું સ્પષ્ટીકરણ (૮૨). રત્નાકરાવતારિકાના આશયનું પ્રકાશન (૪/૧૪). સંમતિતર્કનું સ્પષ્ટીકરણ (૧/૨, ૧૩/૧૦).
ભામતીમાં વાચસ્પતિમિશ્રના વચનનું અર્થઘટન (૪૯). • તત્ત્વાર્થસૂત્રવૃત્તિનું સ્પષ્ટીકરણ (૨/૧૧, ૧૦/૧૮, ૧૧૪). • અનેક શબ્દકોશોના આધારે સ્થાનાંગ માતૃકાપદનું (ત્રિપદીનું) સ્પષ્ટીકરણ (૯૪). • કાલાણપ્રતિપાદક યોગશાસ્ત્રાદિના વચનનું તાત્પર્યદ્યોતન (૧૦/૧૫+૧૭ થી ૧૯).
• તત્ત્વસંગ્રહ સ્પષ્ટીકરણ (૧૨/૬). G° સંક્ષેપથી અને વિસ્તારથી ૩૨ સમીક્ષાઓ પણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉપલબ્ધ થાય છે. જેમ
0
0
• ગદાધરમત સમીક્ષા (૨/૧૫).
મંડન મિશ્રમત મીમાંસા (૧૧/૧૦). • શંકરાચાર્યમત સમીક્ષા (૧૨૩, ૧૩/૧).
વેદાંતમત સમીક્ષા (૧૨૯, ૧૩/૭). • બ્રહ્મદેવમત સમીક્ષા (૧૧/૯, ૧૪/૧૦).
કુંદકુંદસ્વામીમત સમીક્ષા (૧૪/૧૦). • અમૃતચન્દ્રમત સમીક્ષા (૧૪/૧૦).
પદ્મપ્રભમત સમીક્ષા (૧૪/૧૦ + ૧૪).
માઈલ્લધવલમત સમીક્ષા (૧૩/૧૭, ૧૪/૧૦+ ૧૭). • શુભચન્દ્રમત સમીક્ષા (૧૩/૧૨, ૧૪/૧૬ + ૧૭).
અકલંકસ્વામીમત સમાલોચના (૨/૧૨).
કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિકારમત સમીક્ષા (૬૯, ૧૪/૧૭). • “પતિ’ પ્રયોગમાં તૈયાયિકમત સમીક્ષા (૬/૧૦).
નેમિચંદ્રમત સમીક્ષા (૭/૭). બૌદ્ધમત સમીક્ષા (૯/૭, ૧૧|૮).
Page #77
--------------------------------------------------------------------------
________________
13
જ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિક્ષ-સુવાસકારની હદયોમિ ) • નાગેશભટ્ટમત સમીક્ષા (૯૯). • નવ્યર્નયાયિકમત સમીક્ષા (૯/૧૨). • કાલાણ સમીક્ષા (૧૦/૧૭). • વૈયાકરણમહાભાષ્યપ્રદીપવ્યાખ્યા સમીક્ષા (૧૧/૭) વગેરે ૩૩ સમીક્ષા. @ દેવસેનમતની સમાલોચના વિવિધ રીતે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અનેક સ્થળે જોવા મળશે. • દિગંબર ગ્રંથો દ્વારા દેવસેનમતસમીક્ષા અનેક સ્થળે કરી છે. જેમ કે ધવલા (ઋષખંડાગમવૃત્તિ),
જયધવલા (=કષાયપ્રાભૃતવૃત્તિ), સમયસાર, પ્રવચનસાર, પ્રવચનસારવૃત્તિ, નિયમસાર, નિયમસારવૃત્તિ, ચારિત્રપ્રાભૃત, યુક્તિઅનુશાસન, પંચાસ્તિકાયસંગ્રહવૃત્તિ, પુરુષાર્થસિદ્ધિઉપાય, તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ, તત્ત્વાર્થવ્રુતસાગરીવૃત્તિ, તત્ત્વાર્થરાજવાર્તિક, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, તત્ત્વાર્થસાર, સિદ્ધિવિનિશ્ચય, લઘીયસ્ત્રય, લઘીયસ્રયતાત્પર્યવૃત્તિ, અષ્ટસહસ્રી, કાર્તિકેય અનુપ્રેક્ષા, કાર્તિકેયઅનુપ્રેક્ષાવૃત્તિ, બૃહદ્રવ્યસંગ્રહવૃત્તિ, પરમાત્મપ્રકાશવૃત્તિ, દ્રવ્યસ્વભાવપ્રકાશ વગેરે દિગંબર ગ્રંથો દ્વારા દિગંબર દેવસેનના મતની સમીક્ષા કરેલ છે. (જુઓ – ૨/૧૧ + ૧૨, ૮/૧૦, ૮/૧૫ + ૧૬ + ૧૭, ૮/૨૦+૨૧, ૮/૨૩, ૧૧૪, ૧૩/૧૨ + ૧૭, ૧૪૯ + ૧૦ + ૧૪ + ૧૬ + ૧૭ વગેરે). દેવસેનવચન દ્વારા પણ દેવસેનમતસમીક્ષા અનેકત્ર કરેલ છે. (જુઓ - ૮/૧૭, ૧૩/૧૨, ૧૪/૧૬ + ૧૮) શ્વેતાંબરાચાર્યોના ગ્રંથો દ્વારા પણ દેવસેનમતસમાલોચના અનેક સ્થળે કરેલ છે. જેમ કે ઉત્તરાધ્યયનસૂત્ર, ભગવતીસૂત્ર, ભગવતીસૂત્રવૃત્તિ, સંમતિતર્ક, સંમતિતર્કવૃત્તિ, આવશ્યકનિર્યુક્તિચૂર્ણિ, તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાર્થસ્વોપજ્ઞભાષ્ય, તત્ત્વાર્થહારિભદ્રીવૃત્તિ, તત્ત્વાર્થયશોવિજયવૃત્તિ, તત્ત્વાર્થસિદ્ધસેનીયવૃત્તિ, પ્રજ્ઞાપનાસૂત્ર, પ્રજ્ઞાપના સૂત્રવ્યાખ્યા, વિશેષાવશ્યકભાષ્ય, વિશેષાવશ્યકભાષ્યકોટ્યાચાર્યવૃત્તિ, વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિ, આચારાંગસૂત્રવૃત્તિ, સૂત્રકૃતાંગવૃત્તિ, સ્થાનાંગસૂત્ર, સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગસૂત્રવૃત્તિ, નંદીસૂત્રચૂર્ણિ, અનુયોગદ્વારસૂત્ર, દશવૈકાલિકવૃત્તિ, પ્રવચનસારોદ્ધાર, પંચકલ્પભાષ્યચૂર્ણિ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સિદ્ધસેનીય દ્વાત્રિશિકાપ્રકરણ, સ્યાદ્વાદરત્નાકર, ધર્મસંગ્રહણિ, પ્રમાણનયતત્તાલોક, અધ્યાત્મબિંદુ, પ્રમાણમીમાંસા, સમ્યક્તપરીક્ષા, જૈનસ્યાદ્વાદમુક્તાવલી, સ્યાદ્વાદમંજરી, અગીતા, સપ્તભંગી નયપ્રદીપ, ષોડશકવૃત્તિ, સ્યાદ્વાદ લ્પલતા, અનેકાન્તવ્યવસ્થાપ્રકરણ, અધ્યાત્મપરીક્ષા, ન્યાયખંડખાદ્ય, ઉપદેશરહસ્યવૃત્તિ, ભાષારહસ્ય, મોક્ષરત્ના (ભાષારહસ્યવૃત્તિ), ધર્મસંગ્રહવૃત્તિ, આગમસાર, નયચક્રસાર, જ્ઞાનમંજરી, નયકર્ણિકા, પંચસૂત્રવાર્તિક, અધ્યાત્મવૈશારદી વગેરે શ્વેતાંબરીય ગ્રંથો દ્વારા દેવસેનમતની સમીક્ષા કરેલ છે. (જુઓ - ૨/૧૧+૧૨, ૮૯+૧૦+૧૪+૧૬ થી ૨૪, ૧૧/૪, ૧૩/૧૭, ૧૪/૧૭ વગેરે)
GP અનેક સ્થળે પરામર્શકર્ણિકામાં વિવિધ પદાર્થોનો સમવતાર પણ કર્યો છે. જેમ કે –
૧૨ નયોનો ૭ નયોમાં સમવતાર (૪૮).
Page #78
--------------------------------------------------------------------------
________________
R
:
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા સુવાસકારની હદયોર્મિ . • ૯ નયોનો ૭ નયોમાં સમવતાર (૮૯). • ૭ નયોનો ૫ નયોમાં સમવતાર (૮૯). • યાસ્ક મુનિએ દર્શાવેલ ૬ ભાવવિકારોનો ઉત્પાદાદિત્રિકમાં સમવતાર (૯૨). - અત્યંત વિસ્તૃત પાઠ/પંક્તિઓ જ્યારે મુદ્રિત પુસ્તકાદિમાં ન મળે અને રાસ-ટબાની હસ્તપ્રતોમાં મળે ત્યારે કઈ હસ્તપ્રતના આધારે આ વાત જણાવી છે? તેનો ઉલ્લેખ પણ પરામર્શકર્ણિકામાં અવાર-નવાર કરેલ છે (જુઓ - ર/૧૨, ૪૧ થી ૩ વગેરે). • ટબામાં ઉદ્ધત શ્લોક અંગે અન્યદર્શનકારોની ક્યારેક બે વ્યાખ્યા જણાવી છે. (જુઓ-૯,૭). • ટબામાં ઉદ્ધત કરેલી ગાથા ક્યારેક બે ગ્રંથોમાં મૂળગાથા તરીકે દર્શાવેલી હોય તો પરામર્શકર્ણિકામાં
બંને ગ્રંથની વ્યાખ્યા જણાવેલી છે (જુઓ - ૫/૬ વગેરે). ટબાની જુદી-જુદી હસ્તપ્રતોમાં અલગ-અલગ પાઠ મળતા હોય કે મહત્ત્વનો અધિક પાઠ મળતો હોય ત્યાં અપેક્ષિત પાઠવાળી હસ્તપ્રત ક્યા જ્ઞાનભંડારની છે કે કયા ગામની છે ? તેનો
પણ નિર્દેશ પરામર્શકર્ણિકામાં ઘણા સ્થળે કરેલ છે. (જુઓ - ૪૩, ૬/૪ વગેરે). • ટબામાં સંમતિતર્કની જે ગાથાઓ ઉદ્ધત કરેલી છે, તેના ઉપર અલગ-અલગ હસ્તપ્રતોમાં
મહોપાધ્યાયજીકૃત જુદી-જુદી વ્યાખ્યાઓ જૂની ગુજરાતીમાં તથા સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. તથા તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજીની સંસ્કૃત વ્યાખ્યા તો પ્રસિદ્ધ છે જ. તદુપરાંત, નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીએ પણ સંમતિતર્ક ગ્રંથની અમુક ગાથાની વ્યાખ્યા કરી છે. તેથી પ્રસ્તુત અનેક વ્યાખ્યાઓ પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. આમ પરામર્શકર્ણિકામાં સંમતિતર્કની ગાથાની ક્યાંક (૪/૧૩, ૯/૧૨) બે વ્યાખ્યા તથા ક્યાંક (૨/૧૧) ત્રણ સંસ્કૃતવ્યાખ્યા વાચકવર્ગ માણી શકશે. • તથા ક્યાંક સંમતિતર્કની ગાથાની જે વ્યાખ્યા ટબામાં મહોપાધ્યાયજીએ આપી હોય તેનું સંસ્કૃતમાં
રૂપાંતરણ કરી પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. (જુઓ - ૨/૧૧ વગેરે). તેમ જ ટબામાં ઉદ્ધત સંમતિતર્ક ગાથાનું વિવેચન મહોપાધ્યાયજીએ કર્યું હોય તેવા સ્થળે ક્વચિત્ (જુઓ - ૨/૧૨) પરામર્શકર્ણિકામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિકૃત સંમતિતર્કગાથાવૃત્તિને જ જણાવેલ છે. ક્યાંક ટબામાં ઉદ્ધત સંમતિતર્ક ગાથાની શ્રીઅભયદેવસૂરિકૃત વ્યાખ્યા અશુદ્ધ કે ત્રુટક જણાતી હોય તથા મહોપાધ્યાયજી મહારાજે જ અન્ય વ્યાખ્યાગ્રંથોમાં તે ગાથાની સ્પષ્ટ વ્યાખ્યા કરી હોય તો તેવા સ્થળે મહોપાધ્યાયજી મહારાજની વ્યાખ્યાનું અનુસરણ કરીને શુદ્ધ પાઠ પરામર્શકર્ણિકામાં સંમતિતર્કગાથાની વ્યાખ્યામાં નિર્દિષ્ટ કરેલ છે. તથા તેનો ઉલ્લેખ ત્યાં ટિપ્પણમાં કરેલ છે. (જુઓ
૯/૧૯ પૃ.૧૩૦૯) • ટબામાં ઉદ્ધત કરેલી સંમતિતર્ક વગેરે ગ્રંથની ગાથાનો પાઠ વર્તમાનમાં મુદ્રિત સંમતિતર્કગાથા
વગેરેના પાઠ કરતાં જુદો હોય તેવું ક્યાંક જોવા મળે છે. તેવા સ્થળે રાસ-ટબાની હસ્તપ્રતમાં સંમતિતર્કગાથા વગેરે સંબંધી ઉપલબ્ધ થયેલો પાઠ ટબામાં યથાવત્ રાખેલ છે. અથવા
Page #79
--------------------------------------------------------------------------
________________
75
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ : ()માં મુદ્રિત પ્રકાશનનો પાઠ મૂકેલ છે. પરંતુ પરામર્શકર્ણિકામાં તો મુદ્રિત સંમતિતર્કગાથા વગેરે જ સટીક જણાવેલ છે. જુઓ - ૪૩ (સંમતિતર્કની ૩/૨૭ ગાથા), ૧૧/૧૦
(પ્રવચનસાર ગાથા)] GP દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ક્યાંક પંચાંગી આગમ સંદર્ભ દ્વારા તાર્કિક મતનું સમર્થન કરેલ છે
(૮/૧૩ પૃ.૯૫૯). તો ક્યાંક દિગંબર ગ્રંથસંવાદ વડે તાર્કિક મતને પુષ્ટ કરેલ છે (૮/૧૩ પૃ.૯૬૧+૯૭૬+ ૯૭૭). તો ક્યાંક દિગંબર મત મુજબ આગમિક મતની પણ સંગતિ કરેલ છે (૮/૧૩ પૃ.૯૭૯). આગમિક વ્યાખ્યામાં પણ ક્યારેક સૈદ્ધાત્ત્વિક મતના બદલે તાર્કિક મતનું
અનુસરણ થયેલ હોય તે પણ પરામર્શકર્ણિકામાં નિહાળવા મળશે (૮/૧૩ પૃ.૯૭૮). * ક્યારેક રાસ + ટબાના પદાર્થને સ્પષ્ટ કરવા માટે અન્ય દર્શનના ગ્રંથોનો આધાર અનિવાર્યપણે લેવો
પડેલ છે. જેમ કે – • (૯/૧૨) માં સામાન્યલક્ષણા દીધિતિ, દીપિતિપ્રકાશ, સામાન્ય લક્ષણા ગાદાધરી, વ્યુત્પત્તિવાદ,
વ્યુત્પત્તિવાદ-આદર્શટીકા વગેરે ગ્રંથોનો આધાર લીધો છે. * અવસરે આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ગોટફીડ, કાન્ટ, હેગલ, રસેલ, બુલર, જેકોબી વગેરે આધુનિક
વૈજ્ઞાનિકોનાતત્ત્વચિંતકોના વિચારને તથા આધુનિક જૈવિક વિજ્ઞાનના અભિપ્રાયને પણ પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. (જુઓ – ૨/૮, ૧૦૮, ૧૦/૧૩ વગેરે) ગુજરાતી વિશ્વકોશ વગેરેનો પણ ટબાના પદાર્થની
સ્પષ્ટતા માટે ઉપયોગ કર્યો છે. (જુઓ - ૧૦૪). GP રાસ + ટબાના પદાર્થને સ્પષ્ટ કરવા સાક્ષીરૂપે ટાંકેલા શ્લોક/ગાથાની વ્યાખ્યા પણ અવસરે દર્શાવેલ છે.
જેમ કે – • વિશેષાવશ્યકભાષ્યગાથા (૪૩, ૬/૧૪, ૭/૭, ૮/૧૫). • આવશ્યકનિર્યુક્તિગાથા (૮૯).
• અભિધર્મકોશ - સ્ફટાર્થ વૃત્તિ (૯૬) વગેરે. @ એક જ વિષય અંગે દિગંબર - શ્વેતાંબરાદિ જુદા-જુદા ગ્રંથકારોના મતભેદને સંક્ષેપથી અને વિસ્તારથી દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. જેમ કે – • નૈગમના પ્રકાર વિશે ૧૫ જેટલા મતોનું દિગ્દર્શન (૬,૭). • લક્ષણાના સ્વરૂપ તથા ભેદ અંગે જૈન-નૈયાયિક-વૈયાકરણ-આલંકારિક-મીમાંસક વગેરે મતોનો
નિર્દેશ (૫/૧, ૬/૮, ૧૩/૪). • ઉપચારના નિમિત્ત વિશે ૫ અભિપ્રાયોનું નિવેદન (૫/૧, ૬/૮). • વિવિધ દર્શનોમાં ધ્યાનના ચાર માર્ગ (૧૬/૫).
• “: વાદી' - સ્થળે ૫ વિભિન્ન અભિપ્રાયોનું પ્રતિપાદન (૧૨/૧૧). = દિગંબર ગ્રંથોની સ્પષ્ટતા અનેક સ્થળે કરેલ છે (જુઓ - ૨/૨, ૪/૩, ૭/૨, ૭/૧૨, ૮/૨, ૮/૫, ૧૦/૧૬,
૧૧/૨, ૧૧/૬, ૧૧/૧૦, ૧૨૮, ૧૩/૨, ૧૩/૪, ૧૪૩, ૧૪/૧૦ વગેરે).
Page #80
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનયોગપરામર્શ કજિયા-સવાસકારની હૃદયમિ
શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયના મતભેદો અનેક સ્થાને દર્શાવેલ છે (જુઓ - ૯/૨૩, ૧૧/૧૧ વગેરે). દિગંબર-શ્વેતાંબર ગ્રંથોના તુલ્યાર્થક સંદર્ભોનો અતિદેશ પણ કર્યો છે (જુઓ- ૬/૧૧,૭/૧૮,૮/૧૦). ~ સૈદ્ધાંતિક મત અને તાર્કિક મત વચ્ચેના તફાવતોને પણ અનેક સ્થળે જણાવેલ છે (જુઓ - ૮/૧૩, ૯/૨૩, ૧૦/૧૩, ૧૦/૧૭).
76
પરામર્શકર્ણિકામાં ઉદ્ધૃત સાક્ષીપાઠમાં અંતર્ગત ઉદ્ધરણોના પણ મૂળ સ્થળ શોધીને તેનો નિર્દેશ ( )માં કરેલ છે. જેમ કે -
• સ્યાદ્વાદમંજરીના ઉદ્ભુત સંદર્ભ (૩/૧૫, ૯/૧).
• સંમતિતર્કવૃત્તિમાં ઉદ્ધૃત સંદર્ભ (૧/૨+૬+૭, ૨/૧૨, ૪/૩).
સ્યાદ્વાદકલ્પલતાના ઉદ્ધરણોના મૂળ સ્થાન (૨/૧૨, ૧૦/૧૩ વગેરે).
ધર્મસંગ્રહવૃત્તિના ઉદ્ધરણ (૧૦/૧૩).
• પ્રજ્ઞાપનાવૃત્તિગત ઉદ્ધરણ (૧૦/૩).
•
♦ ઉત્તરાધ્યયનવૃત્તિગત ઉદ્ધૃત પાઠ (૨/૯). સૂયગડાંગવૃત્તિગત ઉદ્ધરણ (૧૪, ૧૧/૮, જણાવેલ છે.
·
રાસ + ટબાના પદાર્થ સ્પષ્ટ કરવા માટે પરામર્શકર્ણિકામાં સંવાદરૂપે દર્શાવેલ જટિલ સંદર્ભોની પણ વિસ્તૃત છણાવટ અવસરે કરેલ છે. જેમ કે –
નયોપદેશવૃત્તિની સ્પષ્ટતા (૮/૧૩). • સ્યાદ્વાદકલ્પલતાનું વિશદીકરણ (૯/૧૨). ટબામાં અતિદેશ કરેલા પદાર્થો પરામર્શકર્ણિકામાં વિસ્તારથી સમજવા મળશે. જેમકે –
• સકલાદેશ, વિકલાદેશ, પ્રમાણસમભંગી, નયસાભંગી વગેરે (૪/૧૪). · દ્રવ્યાર્થિકના દશ ભેદોનો શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિમાં સમાવેશ (૮/૧૪).
પર્યાયાર્થિકના છ પ્રકારોનો શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિમાં સમવતાર (૮/૧૪). દેવસેનમતમાં ૯ ના બદલે ૧૧ નયના આપાદનસ્થળે ૪૪ નયનું આપાદન (૮/૧૦). પ્રસ્થકાદિ દષ્ટાંત (૪/૧૩, ૮/૧૫+૧૮).
•
♦ પુંડરીક અધ્યયન અર્થ (૮/૨૨).
~ એક જ શ્લોક/ગાથાને મહોપાધ્યાયજીએ ટબામાં અનેક વખત સાક્ષીરૂપે અલગ-અલગ પ્રયોજનથી ટાંકેલ હોય તો તેવા સ્થળે વાચકવર્ગને પૂર્વાપર અનુસંધાન રહે તે માટે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં યથાશક્ય ()માં પૂર્વોત્તર શાખા-શ્લોકના નંબર જણાવેલ છે. જેમ કે
♦ નયચક્રસારમાં ઉદ્ધૃત પાઠ (૯/૨૮). • અનેકાંતવ્યવસ્થામાં ઉષ્કૃત પાઠ (૨/૯). • ગચ્છાચારપયજ્ઞામાં ઉષ્કૃત સંદર્ભ (૧૫/૨/૯). ૧૩/૧) વગેરેમાં ઉદ્ધૃત પાઠના મૂળસ્થાન ( )માં
‘ચરા-રાપ્નહાળ્યા..’ ગાથા (ટબામાં ૧/૨ માં તથા ૪/૧૪ માં ટાંકેલ છે).
· ‘બાવાવન્દે વ યત્રાસ્તિ...'
• ‘રિસમ્મિ રિસસદ્દો...’ ‘અનુ-અનુદિંવ્યું..’
-
-
કારિકા (ટબામાં ૨૯ માં અને ૩/૧૪ માં ઉદ્ધૃત છે). ગાથા (ટબામાં ૪/૫ તથા ૧૪/૬ માં ઉદ્ધૃત છે).
ગાથા (ટબામાં ૯/૨૧ માં તેમજ ૧૪/૧૬ માં ઉદ્ધૃત છે).
Page #81
--------------------------------------------------------------------------
________________
જે દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકારાવાસકારની હદયોર્તિ
17 G? આ જ ગ્રંથમાં આવતા પદાર્થોને આગળ-પાછળની શાખાના પદાર્થની સાથે સાંકળી લઈને સમગ્ર ગ્રંથને
અખંડપણે વણી લેવાનો પ્રયત્ન દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં કરેલ છે. દા.ત. • સમવાયનિરાસ (૩/૨, ૩/૬, ૯/૧+૨૧, ૧૧/૮+૧૦, ૧૨/૬ વગેરે સ્થળનો આગળ-પાછળ નિર્દેશ
થયેલ છે). દ્રવ્યલક્ષણ (૨/૧, ૯૨૮, ૧૦/૧).
ગુણવિકાર પર્યાયપ્રતિષેધ (૨/૧૩, ૧૪/૧૭). ગુણલક્ષણ (૨/૨, ૨/૧૬, ૧૧/૧).
• ઓઘશક્તિ (૨૮, ૧૧,૮). ઊર્ધ્વતા સામાન્ય (૨૪, ૧૪/૨).
• પર્યાય લક્ષણ (૨/૨, ૧૪/૧૫). લક્ષણા નિમિત્ત (૫/૧, ૬/૮, ૮/૧૮). • મનસ્કાર (૯/૬, ૧૧/૮). વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક (૩/૬,૧૪/૧૭). • ઉપચાર નિરૂપણ (૨/૨, ૭/૬). પરિણામ (૯/૨૪, ૧૩/૫).
• ઈચ્છાયોગલક્ષણ (૧/૮, ૧૫/૨/૧૧). ધ્યાન (૧/૬, ૧૬/૫, ૧૬/૬).
• અર્થક્રિયાકારિત્વાભાવ (૧૧/૮+૧૦). ગુણ-સ્વભાવઐક્ય (૨૨, ૧૩/૧૭). • જ્ઞાનશૂન્ય ક્રિયા (૧/૫, ૧૫/૧/૩). સંસારી જીવની મૂર્તતા (૧૨/૩+૧૧). • ગુણના પર્યાયનું સ્પષ્ટીકરણ (૨૨, ૧૩/૧૭). દ્રવ્યનિત્યતા (૨૪, ૧૪/૧૩).
• કેવલજ્ઞાન ઐલક્ષણ્ય (૪૩, ૯/૧૪+૧૫). જ્ઞાનમાં જીવોપચાર(૫/૧૨,૬/૧૦,૧૦). • શુદ્ધઅર્થપર્યાયગ્રાહકતા (૮/૧૩,૧૨/૨).
સાપેક્ષભાવો પારમાર્થિક (૪/૨,૧૧/૬). • પ્રસ્થકાદિ દષ્ટાંત (૪/૧૩, ૮/૧૫). • વચનમાર્ગવ્યાપક નયવાદ (૪૯, ૮૯). • પ્રમાણ લક્ષણ (૮/૧૯, ૧૨/૧૪).
વ્યંજનપર્યાય - અર્થપર્યાય (૪/૫,૧૪/૧ થી ૫). • ઉત્પાદાદિનો સૈકાલ્ય સ્પર્શ (૬/૧૦, ૯/૨૦). • નાસ્તિસ્વભાવ અપેક્ષા (૪૯, ૧૧/૬). • સપ્તભંગીમાં નયાશ્રય (૪/૧૪, ૧૩/૧૭). • દિગંબરમાન્ય ભેદ-અભેદ સ્વરૂપ(૪૩, ૧૧/૧૦). • કાલાંતર આરોપ વિમર્શ (૬, ૮, ૬/૧૦).
દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે ભેદભેદ (૪૩ થી ૭). • જીવલક્ષણ (૫/૧૯, ૧૦/૨૦). • લોકાકાશપ્રદેશતુલ્ય કાલાણ (૧૦/૧૦+૧૪). • મેનિયતા (૬/૧, ૬/૧૩, ૯/૨૬).
ગ્રહણ સ્વરૂપ (૨/૨, ૧૦-૨૦, ૧૧/૪). • કાલાણુનિરૂઢ લક્ષણા (૧૦/૧૫+૧૭+૧૯). નયના ઉપયોગનું અનુસંધાન (૬૪). • ક્રિયમાણ-કૃતવિચાર (૬/૧૩, ૯/૧૧). પારિણામિક ભાવ (૧૧/૪+૧૨).
• અસ્તિત્વાદિ (૬,૧૧,૧૧/૧). પ્રદીપ નિત્યાનિત્યતા (૯/૧, ૯૫). • વસ્તુલક્ષણ (૩૬, ૧૪/૧૭) • સ્વતંત્ર અવયવીદ્રવ્ય નિરાસ (૩/૩ +૪, ૧૦૩). • પ્રથમ-અપ્રથમ કેવલજ્ઞાનાદિ ભેદ (૨/૧૦, ૪/૩, ૯/૧૫+૧૭, ૧૧/૯, ૧૩/૧૦, ૧૪૭). • રાસના પદાર્થોની સ્પષ્ટતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના જ અન્ય ગ્રંથોના સંદર્ભ દ્વારા
અનેક સ્થળે કરેલ છે. (જુઓ – ૧/૧, ૩/૩-૧૩, ૪/૧૩, ૫/૧, ૬/૭-૧૦, ૮૧૫, ૯૪-૯-૧૨, ૧૦૮, ૧૧/૬, ૧૨/૧, ૧૩/૭, ૧૪/૧૩, ૧૫/૧/પ વગેરે.)
Page #82
--------------------------------------------------------------------------
________________
રક ૫
કરો 0 3000
78
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા સુવાસકારની હૃદયોર્મિ P અનેક સ્થળોએ નકશા-કોષ્ટકો દર્શાવીને પદાર્થનું પ્રતિપાદન કર્યું છે. (જુઓ – ૧/૧, ૨/૧૧, ૩/૧૩,
૪૮ + ૧૩ + ૧૪, ૫/૧ + ૮ + ૧૯, ૬/૧૦ + ૧૧ + ૧૨ + ૧૫ + ૧૬, ૭/૧ + ૧૯, ૮/૧૬, ૯૮+ ૨૩+ ૨૪ + ૨૮, ૧૦/૧૯, ૧૨/૧૪, ૧૩/૪, ૧૪૭ વગેરે..). પરિશિષ્ટ-૧૫માં આ નકશાઓ દર્શાવેલ છે.
© એક જ ગ્રંથકારે જુદા-જુદા ગ્રંથોમાં એક જ વિષયમાં વિલક્ષણ વાતો કરી હોય તેનો ઉલ્લેખ
પરામર્શકર્ણિકામાં કરેલ છે. દા.ત.• ઋજુસૂત્રનય અંગે શ્રીહરિભદ્રસૂરિમત (૮/૧૩), શ્રી હેમચન્દ્રસૂરિમત (૮/૧૩), મહોપાધ્યાય
શ્રીયશોવિજયજીમત (૮/૧૩). • કાળતત્ત્વ વિશે શ્રી હેમચન્દ્રસૂરિમત (૮/૧૩, ૧૦/૧૯), શ્રીશીલાંકાચાર્યમત (૧૦/૧૨,૧૦/૧૮),
શ્રીમલયગિરિસૂરિમત (૧૦/૧૨+૧૯). © એક જ ગ્રંથકારે એક જ વિષયમાં એક જ ગ્રંથમાં અલગ-અલગ અભિપ્રાયથી આગળ-પાછળ અનેક વિભિન્ન
મંતવ્યો જણાવેલ હોય, તેનું દિગ્દર્શન કરેલ છે. દા.ત. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં • વ્યંજનપર્યાય અને અર્થપર્યાય અંગે શ્રીહેમચન્દ્રસૂરિમત (૧૪૨).
• ઋજુસૂત્ર અંગે શ્રીહેમચન્દ્રસૂરિમત (૮/૧૩) વગેરે. * પ્રાચીન પ્રાકૃત ભાષાની ગાથાઓને ઉત્તરકાલીન ગ્રંથકારોએ સંસ્કૃત ભાષામાં જાણે કે છાયા સ્વરૂપે બતાવી ન હોય ! એવા અનેક સ્થળોને વાચકવર્ગ પરામર્શકર્ણિકામાં નિહાળી શકશે.
(જુઓ - ૧૩/૧૦, ૧૪૭, ૧૪/૧૭, ૧૬/ર વગેરે). • શ્વેતાંબરીય ગ્રંથોનું આવું સંસ્કૃત રૂપાંતરણ દિગંબર ગ્રંથોમાં પણ જોવા મળે છે. (જુઓ -
૧૫/૨/૩ વગેરે). * એક જ ગ્રંથકારે સ્વરચિત અનેક ગ્રંથમાં અન્ય ગ્રંથના એક જ શ્લોક મૂળગ્રંથરૂપે દર્શાવેલ હોય તેવા
શ્વેતાંબર-દિગંબર ગ્રંથોના અનેક સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે – • ઈચ્છાયોગ અંગે યોગદષ્ટિસમુચ્ચય અને લલિત વિસ્તરા ગ્રંથની કારિકા (જુઓ-૧|૮,૧૫/૨/૧૧). • જીવલક્ષણ વિશે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, ભાવપ્રાભૂતની ગાથા
(જુઓ - ૧૦/ર૦). એક જ ગ્રંથકારે સ્વરચિત જુદા-જુદા ગ્રંથોમાં અન્ય ગ્રંથના એક જ શ્લોકને થોડાક ફેરફાર સાથે ઉદ્ધત સંદર્ભ તરીકે જણાવેલ હોય, તેને પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. દા.ત. • અનેકાંતજયપતાકા તથા અનેકાન્તવાદપ્રવેશ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ ઉદ્ધત કરેલ શ્લોક
(૧૧/૮) વગેરે. @ જુદા-જુદા ગ્રંથકારોએ એક જ શ્લોક આંશિક શાબ્દિક ફેરફાર સાથે અનેક ગ્રંથમાં ઉદ્ધત સંદર્ભ તરીકે
જણાવેલ હોય તેનો પરામર્શકર્ણિકામાં નિર્દેશ કરેલ છે. દા.ત.
Page #83
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છ
‘વાલ-સ્ત્રી-મન્ત-મૂર્વાળાં....' ‘નાન્દ્રયો મેદ્રપાત્...'
‘યસ્મિન્નેવ દિ સન્તાને...' ‘શòયઃ સર્વમાવાનાં...' ‘ગાવાવન્તે હૈં યત્રાન્તિ...'
‘રામો ઘર્થાન્તરામાં...' શ્લોક (સાત ગ્રંથમાં ક્વચિત્ આંશિક ફેરફાર - ૯|૨૪). શ્લોક (સાત ગ્રંથમાં ફેરફાર સાથે ઉદ્ધૃત - ૧૧/૮). કારિકા (પાંચ ગ્રંથમાં ઉદ્ધૃત - ૨/૭)
કારિકા (પાંચ ગ્રંથમાં ફેરફાર યુક્ત ઉદ્ધૃત - ૨/૯). શ્લોક (ચાર ગ્રંથમાં ફેરફાર સાથે ઉદ્ધૃત
૧૧/૮).
‘ગસિદ્ધઃ સિદ્ધસેનસ્ય...’ ‘નાતિરેવ દ્વિ માવાનાં.'
શ્લોક (ચાર ગ્રંથમાં ફેરફાર સાથે
ઉદ્ધૃત ૧૧/૮). ‘નાવડ્યા. વયાપહા...' શ્લોક (ત્રણ ગ્રંથમાં આંશિક તફાવત સાથે ઉદ્ધૃત - ૮/૯). ← એક જ શાસ્ત્રકારે એક જ સૂત્ર કે શ્લોક અક્ષરશઃ સમાનસ્વરૂપે અનેક ગ્રંથોમાં દર્શાવેલ હોય કે ઉદ્ધૃત કરેલ હોય તેનો ઉલ્લેખ પણ પરામર્શકર્ણિકામાં જોવા મળશે. જેમ કે • ભગવતીસૂત્ર ઠાણાંગસૂત્ર (૨/૧૨). ભગવતીસૂત્રવૃત્તિ - ઠાણાંગસૂત્રવૃત્તિ (૧૦/૧૩). એક જ અવતરણ અનેક જૈન શાસ્ત્રકારોએ જુદા-જુદા ગ્રંથોમાં અક્ષરશઃ સમાન રીતે ઉદ્ધૃત કરેલ હોય તેવા ગ્રંથોનો નિર્દેશ પણ પરામર્શકર્ણિકામાં જોવા મળશે. જેમ કે -
—
‘મિયં ભંતે ! જાતોત્તિ પવુડ્ ?' આ સંદર્ભ આઠ ગ્રંથોમાં ઉષ્કૃત છે (જુઓ-૧૦/૧૧). ‘દ્રવ્ય પર્યાવિદ્યુતં...' આ શ્લોક સાત ગ્રંથમાં ઉદ્ધૃત છે (જુઓ-૧૧/૯). ‘સર્વમસ્તિ સ્વરૂપે.. ’ આ શ્લોક પાંચ ગ્રંથમાં ઉદ્ધૃત છે (૧૩/૧). ‘વ્હારમેવ તવત્ત્વ..' આ શ્લોક ત્રણ ગ્રંથમાં ઉદ્ધૃત છે (૧૩/૧૨).
=
•
-
=
79
શ્લોક (અગિયાર ગ્રંથમાં આંશિક ફેરફાર સાથે ઉદ્ધૃત - ૧૬/૧). શ્લોક (નવ ગ્રંથમાં ફેરફાર સાથે ઉદ્ધૃત ૧૧/૮).
-
–
-
-
સ્વ-પરદર્શનના અનેક ગ્રંથોમાં ઉદ્ધૃત કરેલ એક સરખા શ્લોકાદિ દ્વારા રાસ + ટબાના પદાર્થને સ્પષ્ટ
કરેલ છે. જેમ કે –
-
‘મુળાનાં પરમં પં.' શ્લોક જૈન-અજૈન સાત ગ્રંથોમાં મળે છે (૮/૨).
‘સુષમા હ્તાવનાબાર...’ શ્લોક પાંચ ગ્રંથમાં ઉદ્ધૃત મળે છે (૯/૭).
‘યપિન મત્તિ નિ...'
-
શ્લોક ત્રણ અજૈન ગ્રંથોમાં મળે છે (૮/૮).
સ્વ-પરદર્શનના આધારે એક જ પદાર્થના સમાનાર્થક અનેક શબ્દો જણાવેલા છે. જેમ કે -
આકાશના પર્યાયવાચી ૨૭ શબ્દો (૧૦૮). પર્યાયના એકાર્થક ૧૯ શબ્દો (૨/૨, ૧૪/૧) સમાપત્તિના પર્યાયવાચી ૧૮ શબ્દો (૧૬/૫).
ગુણના એકાર્થક ૧૭ શબ્દો (૨/૨ + ૧૧, ૧૩/૧૭).
· દ્રવ્યના સમાનાર્થક ૯ શબ્દો (૨/૧ + ૧૦/૨૦). અણુના પર્યાયવાચક ૭ શબ્દો (૭/૧૩).
તિર્યક્ સામાન્યના પર્યાયવાચી ૪ શબ્દો (૨/૫) ઊર્ધ્વતાસામાન્યના સમાનાર્થક ૪ શબ્દો (૨/૫)
Page #84
--------------------------------------------------------------------------
________________
કક જ રા
80
દ્રવ્યાનુયોગપરામર્શકણિકાન્સવાસકારની હદથોર્મિ G- પ્રસ્તુત ગ્રંથના વિવેચનમાં ઉપયોગી એવા સમાન શ્લોક/ગાથા/વિવરણ શ્વેતાંબર-દિગંબર-જૈનેતરદર્શનના
અનેક ગ્રંથોમાં મૂળગ્રંથસ્વરૂપે જોવા મળે તો તે - તે ગ્રંથોના નામોલ્લેખપૂર્વક પરામર્શકર્ણિકામાં તેને દર્શાવેલ છે. દા.ત. “નં ત્રાળી..” આ એક જ ગાથા દિગંબર-શ્વેતાંબરના ૧૪ ગ્રંથોમાં એક પણ શાબ્દિક ફેરફાર વિના જોવા મળે છે (જુઓ-૧૫/૨/૧૩). સ્વ-પરદર્શનના અનેક શાસ્ત્રોમાં (ઉદ્ધત શ્લોકરૂપે નહિ પણ) મૂળ શ્લોક તરીકે આવતા, આંશિક પણ ફેરફાર વિનાના શ્લોકોવાળા પરામર્શકર્ણિકાનિર્દિષ્ટ ગ્રંથોની ટૂંકી યાદી નીચે મુજબ છે. • પ્રજ્ઞાપનાસૂત્ર, ઔપપાતિકસૂત્ર, તીર્થોગાલી પ્રકીર્ણક, દેવેન્દ્રસ્તવ, સમરાઈઍ કહા,
આવશ્યકનિયુક્તિ, વિંશતિર્વિશિકાપ્રકરણ (જુઓ - ૭૪, ૧૨/૩). • બૃહકલ્પભાષ્ય, ચન્દ્રકવેધ્યકપયન્ના, મરણવિભક્તિ પન્ના, મરણસમાધિપ્રકીર્ણક, પંચાશક,
આરાધનાપતાકા (દ્વિવિધ), પંચવસ્તુક, સંવેગરંગશાળા, દશવૈકાલિકનિર્યુક્તિ, ભગવતી આરાધના (૧૫/૧/૮). આવશ્યકનિયુક્તિ, ઔપપાતિકસૂત્ર, તીર્થોદ્ગાલી પન્ના, સમરાઈઐકહા, આત્મપ્રબોધ,
વિચારસાર (૫/૧૩). • ઔપપાતિક સૂત્ર, તીર્થોદ્ગાલી પયજ્ઞા, દેવેન્દ્રસ્તવ પન્ના, આવશ્યક નિર્યુક્તિ, પ્રજ્ઞાપનાસૂત્ર,
આત્મપ્રબોધ (૫/૧૪, ૧૫/૨/૨). • અનુયોગદ્વારસૂત્ર અને આવશ્યકનિયુક્તિ (૬/૧૪).
તંદુલવૈચારિક અને જ્યોતિકરંડક (૧૦/૧૪). • બૃહકલ્પસૂત્ર તથા સ્થાનાંગસૂત્ર (૧૬/૨). • શ્રાવકપ્રજ્ઞપ્તિ તથા સંવેગરંગશાળા (૧૬/૨).
યોગશાસ્ત્ર તથા પદર્શનસમુચ્ચય (૧૫/૨/૩), નિશીથભાષ્ય, વિચારસાર (૧૬)૨). પ્રમાણનયતત્તાલોક, સ્યાદ્વાદભાષા (૬/૧૧, ૬/૧૪). ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર (૧૪૪+૧૭).
હિતોપદેશમાળા, ષષ્ટિશતક, સંગ્રહશતક, ગાથાસહસ્રી, પ્રવચનપરીક્ષા (૮|૮). • ઉપમિતિભવપ્રપંચા કથા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય (૧૫/૨/૩). • રત્નાકરાવતારિકા, પંચાશત્ પ્રકરણ, જૈન સ્યાદ્વાદમુક્તાવલી, જૈનવિશેષતર્ક (૯૩). • આપ્તમીમાંસા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, જૈન સ્યાદ્વાદમુક્તાવલી, સ્યાદ્વાદકલિકા (૯/૩, ૯/૭).
ભગવતીસૂત્ર, જ્યોતિષકરંડક, બૃહસંગ્રહણિ (૯/૨૧). • સ્થાનાંગ સૂત્ર, નંદિસૂત્ર (૧૪૭).
ઉત્તરાધ્યયનસૂત્ર, પ્રવચનસારોદ્ધાર, પ્રજ્ઞાપનાસૂત્ર (૯/૨૮). • ભગવતીસૂત્ર, નંદિસૂત્ર, બૃહત્કલ્પભાષ્ય, પંચકલ્પભાષ્ય, આવશ્યકનિયુક્તિ (૧૬/૨). • સંમતિતર્ક, ગોમ્મસાર, (૯/૨૪).
Page #85
--------------------------------------------------------------------------
________________
જ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ષિાસુવાસકરની હૃદયોર્તિ છે • જૈનવિશેષતર્ક, આલાપપદ્ધતિ (૧૨/૧૩). ૦ આલાપપદ્ધતિ, કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિ (૧૩/૧ થી ૮ તથા ૧૪+ ૧૫).
પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ, સમયસાર, નિયમસાર, ભાવપ્રાભૃત (૧૦૨૦).
લઘુનયચક્ર, દ્રવ્યસ્વભાવપ્રકાશ(૬/૧૩,૬/૧૪,૭/૧,૭/૫+૬,૭/૧૩થી ૧૭,૮૫+૧૩,૧૩/૧૭. • સુભાષિત રત્નભાંડાગાર, સૂક્તમુક્તાવલી, ભર્તુહરિસુભાષિત સંગ્રહ (૮૮). • ચાણક્યનીતિશતક, નીતિમંજરી, સુભાષિત રત્નભાંડાગાર (૧૯). • સૂક્તમુક્તાવલી, કવિતામૃતકૂપ (૧૬/૭). • તંત્રવાર્તિક, ભાવપ્રકાશન (૧૩/૪).
કાવ્યપ્રકાશ, ભાવપ્રકાશન (૧૩/૪). • સાંખ્યકારિકા, જલ્પકલ્પલતા (૮/૨૩). • બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય, દ્વાત્રિશિકા (૧૫/૨/૧૧). • જીવસમાસ, સિદ્ધાંત સારોદ્ધાર(૧૦/૧૪). G તે જ રીતે એક જ વ્યાખ્યાકારે કે જુદા-જુદા ટીકાકારે અલગ-અલગ વ્યાખ્યા-ટીકા-વિવરણાદિમાં
સમાન નિરૂપણ કરેલ હોય તેવું પણ જોવા મળે છે. તે-તે ટીકાગ્રંથોના અનેક વાક્યો/પેરેગ્રાફ અક્ષરશઃ સમાનરૂપે અનેકત્ર ઉપલબ્ધ થાય છે. જેમ કે – • આવશ્યકનિયુક્તિ હારિભદ્રી વૃત્તિમાં, વિશેષાવશ્યકભાષ્ય મલધારવૃત્તિમાં, ભગવતીસૂત્રવૃત્તિમાં,
સ્થાનાંગવૃત્તિમાં દ્રવ્ય-ગુણાદિના ભેદભેદની વિસ્તૃત ચર્ચા (જુઓ પરામર્શકર્ણિકા-૪૪). • અનુયોગદ્વારવૃત્તિમાં અને વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં ગુણવ્યુત્પત્તિ (૨/૧૬). • આલાપપદ્ધતિમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં ગુણ-પર્યાયસ્વરૂપ (૧૧/૧). • કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં તથા આલાપપદ્ધતિમાં શબ્દનયવ્યુત્પત્તિ (૬/૧૪).
આવશ્યકનિયુક્તિહારિભદ્રી વૃત્તિમાં અને આવશ્યકનિયુક્તિમલયગિરીય વૃત્તિમાં નવનિરૂપણ
(૮/૧૨). • અનુયોગદ્વારસૂત્રની હારિભદ્રીવૃત્તિમાં અને મલધારવૃત્તિમાં નવનિરૂપણ (૮/૧૩). દિગંબરીય ધવલા-મહાધવલામાં નનિરૂપણ (૮૧૬).
અનેક ગ્રંથોમાં આવતા આવા અક્ષરશઃ સમાન પાઠોના અવતરણ પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં તે તે ગ્રંથોના નામોલ્લેખ સહિત કરેલ છે. તેનાથી વિજ્ઞ વાચકવર્ગને ખ્યાલ આવશે કે પૂર્વે આ રીતે આદાન-પ્રદાનનો વ્યવહાર પ્રચલિત હતો. કયા ગ્રંથમાંથી ક્યારે તે શ્લોકો સંદર્ભે કોણે ગ્રહણ કર્યા ? તેનું મૂળ સ્થાન કર્યું ? તે અંગે ઈતિહાસવેત્તાઓ પણ આના
માધ્યમથી પ્રયાસ કરશે - તેવી ભાવના રાખું છું. • જૈનેતર વિદ્વાનોના ગ્રંથો ઉપર જૈન વિદ્વાનોએ રચેલ વ્યાખ્યા-વિવરણ વગેરે પણ પરામર્શકર્ણિકામાં માણવા મળશે. જેમ કે - • બૌદ્ધાચાર્ય દિનાગે રચેલ “ન્યાયપ્રવેશકશાસ્ત્ર ઉપર શ્રીહરિભદ્રસૂરિએ બનાવેલી શિષ્યહિતા
વ્યાખ્યા તથા પાર્શ્વદેવગણીએ બનાવેલી “ન્યાયપ્રવેશકવૃત્તિપંજિકા'. (પૃ.૬૮૮ વગેરે) • “પાતંજલ યોગસૂત્ર ભાષ્ય ઉપર મહોપાધ્યાય યશોવિજયજીએ રચેલ યોગસૂત્રવિવરણ.
(પૃ.૨૫૪૨)
Page #86
--------------------------------------------------------------------------
________________
82,
( વ્યાખ્યોગપરામર્શ-કડિકાસુવાસકારની હદયીર્મિ : • વૈશેષિક શિવાદિત્ય મિશ્રએ રચેલ “સપ્તપદાર્થ' ઉપર જિનવર્ધનસૂરિએ રચેલ સપ્તપદાર્થવૃત્તિ.
(પૃ.૧૦૬૯) = દિગંબર – શ્વેતાંબર સંપ્રદાયમાં જુદા-જુદા ગ્રંથકારોએ અલગ-અલગ ગ્રંથોમાં આંશિક શાબ્દિક ફેરફાર સાથે
અર્થતઃ એક સરખી બાબત જણાવી હોય તેવા અનેક શાસ્ત્રસંદર્ભોને બતાવેલ છે. દા.ત. • શુક્લધ્યાનવિષયક નિરૂપણ (૧/૬). • ઉસૂત્રપ્રરૂપણા (૮૮). • અર્પિત-અનર્પિત નય (૮/૧૦). • ઋજુસૂત્રમાં પર્યાયાર્થિકતા (૮/૧૩). • નિર્મલ પરિણામ (૮૨૨). • ઉન્માર્ગ (૧૫/૨/૩).
સ્યાદ્વાદથી સિદ્ધિ વિશે (૪૩). • સમક્તિ યોગસાફલ્યસંપાદક (૧૦૨). અનેકાન્ત (૧૧/૬).
• જીવલક્ષણ (૧૦/૨૦, ૧૧/૪). ચાર પર્યાય (૧૪/૪).
• ચૈતન્ય (૧૨/૧). • દેહગત ચૈતન્ય (૧૩/૬). • ધર્માસ્તિકાય (૧૦-૪). • જીવમૂર્તતા (૧૩૮).
• અધર્માસ્તિકાય (૧૦૫). • શુદ્ધ-અશુદ્ધ સ્વભાવ (૧૩/૧૫). - આકાશ (૧૦૮). • નય વિશે (શાખા - ૫, ૬, ૭, ૮). • અર્થ-વ્યંજનપર્યાય (૧૪૨). • બે મૂળનય (૮૧).
• નય-પ્રમાણાદિથી અર્થનિર્ણય (૫/૧), નજીકના સમયમાં થયેલા તથા વિદ્યમાન પૂ. આચાર્યોના ગ્રંથોના સંદર્ભોનો સાક્ષીપાઠરૂપે સમાવેશ કરેલ છે. દા.ત. શ્રીવિજયાનંદસૂરિજી (આત્મારામજી મ.સા.), શ્રીબુદ્ધિસાગરસૂરિજી, શ્રીસાગરાનંદસૂરિજી, શ્રીલાવણ્યસૂરિજી, શ્રીલબ્ધિસૂરિજી, શ્રીન્યાયવિજયજી, શ્રીધર્મસૂરિજી, શ્રીકુલચન્દ્રસૂરિજી વગેરેના નામોલ્લેખપૂર્વક તેમના ગ્રંથોના સંદર્ભો અહીં લીધેલા છે (જુઓ – પરિશિષ્ટ - ૮). * ક્યાંક પ્રાસંગિક બાબત વિશે સ્વતંત્ર વાદસ્થળોની નવી વિસ્તૃત ચર્ચા કરવાનું ઉચિત ન જણાતાં તે વિષયમાં તે તે ગ્રંથોના નામનો ()માં શ્લોકાંક સાથે નિર્દેશમાત્ર કરેલ છે. જેમ કે –
“દિશા સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ ગગનાત્મક છે' - આ વિષયમાં સાદ્વાદરત્નાકર, તત્ત્વાર્થસિદ્ધસેનીય
વૃત્તિ, દ્રવ્યાલંકાર, સ્યાદ્વાદરહસ્ય, તત્ત્વાર્થશ્લોકવાર્તિક વગેરેનો નિર્દેશ કર્યો છે (૧૦/૧૩). G= (૧) ટી.વી., ટેલિફોન, ફેક્સ, ઈ-મેલ, માઈક વગેરે આધુનિક સાધનોના સંસ્કૃત શબ્દો તથા
(૨) કેન્સર, એસીડીટી, ટાઈફોઈડ, મેલેરિયા, માઈગ્રેન, થ્રોમ્બોસિસ વગેરે રોગોના સંસ્કૃત શબ્દો તેમજ (૩) ક્રિકેટ, બાસ્કેટબોલ, ટેબલટેનીસ વગેરે રમત-ગમતના સંસ્કૃત શબ્દો અને (૪) સ્પીડબ્રેકર, બ્રેક, રિવર્સ ગિયર વગેરે ગુજરાતી ભાષામાં પ્રચલિત અંગ્રેજી શબ્દો સંબંધી સંસ્કૃત શબ્દો પણ પરામર્શકર્ણિકામાં મળી શકશે (જુઓ – ૨/૧, ૩/૮, ૫/૩, ૧૦/૧૫ વગેરેમાં આધ્યાત્મિક
ઉપનય). * દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાઓને શ્લેષાલંકાર વગેરેથી પરામર્શકર્ણિકામાં અમુક સ્થળે
યાદ કરાવી છે. જેમ કે –
Page #87
--------------------------------------------------------------------------
________________
કરી શકે ધ ::
મદ% રકમ કરવામાં
83
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસારની હદયોનિ : • મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા ગોપાલ સરસ્વતી વગેરે પંડિતો ઉપર લખાયેલો
પત્ર (૯૧). • પંપા સરોવર પાસે રામ-લક્ષ્મણ-મસ્યનો સંવાદ (૧૫/૨/૫).
• પ્રભાકરમિશ્રનો પ્રસંગ (૧૬/૫). P અધ્યાત્મરસિક શ્રાવકોએ તથા કવિઓએ રચેલા ગ્રંથના સંદર્ભો પણ અનેક સ્થળે જોવા મળશે. • જેમ કે આસડ કવિ રચિત વિવેકમંજરી (૨/૧૩), શ્રાદ્ધવર્ય અંબપ્રસાદકૃત નવતત્ત્વસંવેદન
(૧૧/૩, ૧૧/૮, ૧૪/૧ વગેરે), સુશ્રાવક નેમિચંદ્રજી રચિત ષષ્ટિશતક (૮૮). P અનેક સ્થળે આગમિક અતીન્દ્રિય પદાર્થોનું આગમસંદર્ભ, પ્રાચીન તાર્કિક સંવાદો તથા અભિનવ યુક્તિઓ
દ્વારા સમર્થન થવાથી આગમવાદ અને હેતુવાદ વચ્ચે સમન્વય-સંયોજન-સંવર્ધન પણ પરામર્શકર્ણિકામાં માણવા મળશે. જેમ કે – • ધર્માસ્તિકાય (૧૦૪). • અધર્માસ્તિકાય (૧૦/૫થી૭).
• આકાશ (૧૦૮). • કાળ (૧૦/૧૦થી૧૯). G- ટબાના આધારે વર્ણવેલા, વિશદ કરેલા વિષયોના ઊંડાણમાં જવા માટે પરામર્શકર્ણિકામાં અવાર-નવાર
સ્વરચિત જયલતા (સ્યાદ્વાદરહસ્ય વ્યાખ્યા), નયલતા (દ્વાત્રિશિકાપ્રકરણ વ્યાખ્યા), મોક્ષરત્ના (ભાષારહસ્યવૃત્તિ), અધ્યાત્મવૈશારદી (અધ્યાત્મોપનિષદ્ઘત્તિ), કલ્યાણકંદલી (ષોડશકવૃત્તિ) વગેરેનું અવલોકન કરવાની ભલામણ કરેલ છે. (જુઓ- ૧/૩, ૩૮, ૪૩, ૪/૧૧, ૫/૧૩, ૭/૬, ૮/૧૮, ૮/૨૩, ૯/૧, ૯/૩ થી ૫, ૯/૨૪+ ૨૫, ૧૦/૨, ૧૦/૬, ૧૦/૧૩, ૧૦/૨૦, ૧૧/૧, ૧૧/૬ થી ૧૦,
૧૨/૧૧, ૧૫/૧/૨, ૧૫/૧/૫, ૧૫/૨/૧, ૧૫/૨/૩, ૧૬/૫, ૧૬/૬). GP દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં શાસ્ત્રઆધારે પદાર્થનિરૂપણ કર્યા બાદ “ઢમત્ર મર્મવં પ્રતિમતિ', “ત્તિ
તાવત્ વયમ્ કવચ્છિામ', “અત્રેમજૂર્ત પ્રતિમતિ”, “વયં તુ ઘૂમર’, ‘સ્મછિમ્ મામતિ'.... ઇત્યાદિ શબ્દો દ્વારા અમારી મૌલિક અનુપ્રેક્ષા પણ અનેક સ્થળે દર્શાવેલ છે. (જુઓ – ૧/૭, ૫/૧, ૫/૧૬, ૭/૩, ૮/૧૩, ૯/૧૬, ૧૦/૧૯ વગેરે).
માત્ર વિસ્તાર નથી જ * પ્રસ્તુત પ્રકાશનના ૭ દળદાર ભાગોને જોઈને કોઈને એમ થાય કે “અહીં કેવળ વિસ્તાર જ કરવામાં
આવ્યો છે. દ્રવ્યાનુયોગપરામર્શમાં સાક્ષીપાઠોનો ખડકલો ઊભો કર્યો છે.” પરંતુ હકીકતમાં તેવું નથી. જ્યાં વિસ્તૃત અવતરણો આપવા જરૂરી ન હોય કે વાચકવર્ગને રસભંગ થાય તેમ લાગે તેવા અનેક સ્થળે વિવિધ ગ્રંથોના નામમાત્રનો અતિદેશ પણ કરેલ છે. તેવા ગ્રંથોની યાદી નીચે મુજબ છે – • સમ્મતિતર્કવૃત્તિ (૩/૬, ૪/૩, ૪/૧૪, ૮/૧૬, ૯/૭, ૧૧/૬+૮, ૧૨/૧૪). • સ્યાદ્વાદરત્નાકર (૪/૩, ૯/૭, ૧૦/૧૩, ૧૧/૬ + ૧૦, ૧૨/૧૦ + ૧૪).
Page #88
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિા -સુવાસકારની હદયોર્મિ છે • પ્રવચન સારોદ્ધાર (૮૯+૧+૨૩). • જૈન સ્યાદ્વાદમુક્તાવલી (૮/૧૩+૧૬+૧૭). • સ્યાદ્વાદ ભાષા (૮૧૩). • સ્યાદ્વાદકલ્પલતા (૪૩,૪/૧૪,૯૭,૧૧/૬). • નય રહસ્ય (૪/૧૩ + ૧૪, ૮/૧૩). • સ્થાનાંગસૂત્રવૃત્તિ (૧/૬,૪૪).
પદ્રવ્યવિચાર (૫/૧૯, ૬/૬). નયચક્રસાર (૭/૧૦). દ્રવ્યાલંકાર (૧૦/૧૩, ૧૧/૧૦). • વીતરાગસ્તોત્રવૃત્તિ (૪/૧, ૪૩, ૧૧/૧૦). પ્રમાણમીમાંસાવૃત્તિ (૪૩). • પદર્શનસમુચ્ચયબૃહવૃત્તિ (૪૩, ૮/૧૬). સ્યાદ્વાદમંજરી (૪/૩).
• તત્ત્વાર્થસિદ્ધસેનીયવૃત્તિ (૪/૧૪, ૧૦/૧૩). સ્યાદ્વાદ રહસ્ય (૧૦/૧૩). • અધ્યાત્મસાર (૨૯, ૮/૧૬, ૧૧/૧૦). આગમસાર (૬/૬).
• આવશ્યકનિયુક્તિચૂર્ણિ (૮૯). પ્રમાલક્ષણ (૮/૧૬).
• દર્શનશુદ્ધિપ્રકરણ (૮/૧૬). અનેકાંત વ્યવસ્થા (૪૩+૧૩). • ભગવતીસૂત્રવૃત્તિ (૪૪). ઋષભપંચાશિકાવૃત્તિ (૮/૧૩). • અદ્ગીતા (૮/૧૦). પ્રમાણનયતત્તાલોક (૮/૧૦). • હૈમપ્રકાશ વ્યાકરણ (૯૪). નયોપદેશવૃત્તિ (૯/૧૨).
• દ્વાદશારનયચક્ર (૧૧/૬). અનેકાંતજયપતાકા (૧૧/૬). • તત્ત્વાર્થશ્લોકવાર્તિક (૧૦/૧૩). • સિદ્ધિવિનિશ્ચયવૃત્તિ (૯૭). • દ્રવ્યસ્વભાવપ્રકાશ (૧૧/૧૦). • વિચારસાર (૮/૧૬).
• સમયસાર (૮/૧૬). જયધવલા (૮/૨).
• નિયમસારવૃત્તિ (૬૭), • તત્ત્વાર્થરાજવાર્તિક (૧૦/૧૩). • ઉપદેશપદ (૧૫/૧/૮). • બ્રહ્મસૂત્રશારીરકભાષ્ય (૩૩). • બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય (૧૧/૮). • ભાવપ્રકાશન (૫/૧).
• યોગશતક (૧૫/૧/૮) • કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિ (૫/૧૯, ૬/૬+૧૧ થી ૧૫, ૮/૧૦ થી ૧૩,૧૪/૮).
આનાથી તે તે વિષયની રુચિવાળા વિદ્વાનો તે તે ગ્રંથોનું શાંત ચિત્તે અલગ રીતે અવગાહન કરી શકે. તેમજ અહીં વ્યર્થ વિસ્તારનું ભારણ પણ હળવું બને.
પરામર્શકણિકામાં સંદર્ભપાઠોના ક્રમાંક વિશે ખુલાસો છે છ વર્ષના સમયગાળા દરમ્યાન સંસ્કૃત વ્યાખ્યા અને ગુજરાતી વિવેચન તૈયાર થયેલ છે. આ સમય દરમ્યાન સાધુજીવનની મર્યાદા મુજબ ગુજરાત, મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનોમાં વિચરણ થયું. જે તે સમયે, જે તે સ્થાનમાં, અલગ-અલગ સંસ્થા દ્વારા પ્રકાશિત જે પુસ્તક-પ્રતાદિ સામગ્રી ઉપલબ્ધ થઈ, તેના આધારે સંસ્કૃત વ્યાખ્યામાં સાક્ષીપાઠો લીધા છે. તેથી ઘણી વાર એવું પણ બનેલ છે કે જુદી-જુદી સંસ્થા તરફથી મુદ્રિત થયેલ એક જ ગ્રંથના એક જ શ્લોકનો ક્રમાંક અલગ-અલગ પ્રકાશનોમાં જુદા-જુદો હોય. અમારી પાસે જ્યારે જે પ્રકાશન હતું, તે મુજબનો શ્લોકનો ક્રમાંક ()માં દર્શાવેલ છે.
દા.ત. (A) “vોસંબા, જોગસંન..” પાઠ પૂ. પુણ્યવિજયજી મ. દ્વારા સંપાદિત, શ્રીમહાવીર
Page #89
--------------------------------------------------------------------------
________________
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છ
85
જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત (ફક્ત મૂળ) પ્રજ્ઞાપનાસૂત્રમાં ૨૮મા પદમાં સૂત્ર નંબર ૧૮૯૩ આપેલ છે. જ્યારે પંડિત ભગવાનદાસ હર્ષચંદ્ર દ્વારા અનુવાદિત, જૈન સોસાયટી, અમદાવાદથી પ્રકાશિત (ઈ.સ. ૧૯૯૧) પ્રજ્ઞાપનાસૂત્રમાં દરેક પદમાં (અધ્યાયમાં) સૂત્ર નંબર ૧, ૨, ૩ થી શરૂ કરીને દર્શાવેલ છે. તેથી તે પ્રકાશનમાં ઉપરોક્ત સૂત્રનો ક્રમાંક ૧૨ આપેલ છે. તથા પ્રજ્ઞાપનાસૂત્રની શ્રીમલયગિરિસૂરિષ્કૃતવૃત્તિયુક્ત પૂ. સાગરાનંદસૂરિ દ્વારા સંપાદિત પ્રતમાં ઉપરોકત સૂત્રનો નંબર ૩૧૦ છે. તેથી કઈ રીતે સૂત્રનંબરના ફેરફારનો મેળ પાડવો ? ઉપરોક્ત સ્થળે અમે શ્રીમહાવીર જૈન વિદ્યાલયના પ્રકાશનનો સૂત્રક્રમાંક પરામર્શકર્ણિકા (૧૪૪) માં લખેલ છે.
(B) તે જ રીતે વિશેષાવશ્યકભાષ્યની ‘વત્થે વષ્નવનયસ્ત...' ગાથાનો મલધારવૃત્તિમાં ક્રમાંક ૩૫૮૮ છે તથા કોટ્યાચાર્યવૃત્તિમાં ક્રમાંક ૪૩૩૧ છે. પરામર્શકર્ણિકા (૬/૨)માં મલધારવૃત્તિનો ક્રમાંક લીધો છે. (C) વિશેષાવશ્યકભાષ્યની ‘વોળમો નીવો...' ગાથાનો ક્રમાંક મલધારવૃત્તિમાં ૨૪૩૧ છે તથા કોચાચાર્યવૃત્તિમાં ૨૯૩૧ છે. અમે અહીં (૫/૧૩) મલધારવૃત્તિનો ક્રમાંક લીધો છે.
આવા સૂત્રક્રમાંકભેદના સ્થાનો ઢગલાબંધ છે. તે બધા સૂત્રનંબરના તફાવતોની યાદી તો ઘણી લાંબી થાય તેમ છે. તેથી તે તે સંદર્ભ-શ્લોક-ગાથા વગેરેના મૂળ સ્થાન સુધી પહોંચતી વખતે વાચકવર્ગે ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેવી. કોઈ પણ પ્રકાશનમાં શતક/અધ્યાયઅધ્યયન/ઉદેશો પરિચ્છેદ/સ્તબક/ ઉલ્લાસ/તરંગ... વગેરેના નંબરમાં પ્રાયઃ કોઈ તફાવત પડતો નથી. તેથી એ બાબતને લક્ષમાં રાખવાથી અલગ-અલગ પ્રકાશનોમાં પણ સાક્ષીપાઠને વ્યાખ્યા સહિત જોવામાં જિજ્ઞાસુ વાચકવર્ગને અનુકૂળતા રહેશે.
મારી વર્ષો જૂની ડાયરીમાં નોંધેલા શાસ્ત્રપાઠોમાં ક્યારેક ફક્ત ગ્રંથના નામ લખેલા હોય પરંતુ શ્લોકક્રમાંક લખ્યો ન હોય તેવું પણ બનેલ છે. તે સંદર્ભોને પરામર્શકર્ણિકામાં ટાંકતી વખતે તે મૂળ ગ્રંથ જ્ઞાનભંડારાદિમાંથી ઉપલબ્ધ થયો હોય તો તેના શ્લોક-ક્રમાંકને શોધીને ( )માં નોંધેલ છે. અન્યથા પરામર્શકર્ણિકામાં ( )માં શ્લોક નંબર લખેલ નથી. આ બાબતની વાચકવર્ગે નોંધ લેવી.
* ઉદ્ધરણોના શ્રુતિભેદ-પાઠાંતર વિશે સ્પષ્ટતા
દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જે સાક્ષીપાઠો ઉપલબ્ધ જે પ્રકાશનના આધારે લીધેલા હોય, તેને યથાવત્ રાખેલા છે.
દા.ત. (A) પૂ. સાગરાનંદસૂરિજી દ્વારા સંપાદિત ઠાણાંગસૂત્ર વગેરેમાં ગોરિયસરીરે, બસાવળા, વિઓ, વિરિયાઓ વગેરે પાઠ મળે છે. જ્યારે પૂ. પુણ્યવિજયજી મ. અને પૂ.જંબૂવિજયજી મ. દ્વારા સંપાદિત ઠાણાંગસૂત્ર વગેરેમાં ઉપરોક્ત સ્થળે ક્રમશઃ ‘ઓરાજિતકરીરે, બાસાતળા, વિતો, વ્હિરિતાઓ' વગેરે પાઠ મુદ્રિત છે. અમારી પાસે વિહારાદિમાં જે જે સ્થળે જે પ્રકાશન હતું, તેના આધારે તે - તે સાક્ષીપાઠો લીધેલા છે. આ પાઠાન્નરોનો તફાવત તે-તે પ્રકાશનના આધારે છે. તેમ વિજ્ઞ વાચકવર્ગે સમજવું.
(B) દિગંબરસાહિત્યના ધવલા, જયધવલા, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, પ્રવચનસાર, સમયસાર વગેરે ગ્રંથોમાં હે ના બદલે છેૢદૂ (શ્વેતવઃ), વિઠ્ઠ ના બદલે ઘેટ્ટેવિ (તિતિ),
Page #90
--------------------------------------------------------------------------
________________
86
( દ્રવ્યાનુયોગપરામ-રિકાન્સવાસકારની હદોષિક થાઇi ના બદલે હાઇ (તેષા), સુર્ય ના બદલે સુદ્દે (કૃતમ્), હૃવંતિ ના બદલે દુવંતિ (મત્તિ), વાયવ્યો ના બદલે કાવ્યો (ર્તવ્ય:).
વગેરે પાઠો મળે છે. તે સંદર્ભો તે-તે મુદ્રિત દિગંબર સાહિત્ય મુજબ જ પરામર્શકર્ણિકામાં લીધેલા છે. તથા વાચકવર્ગની અનુકૂળતા માટે ટિપ્પણમાં તે-તે દિગંબરીય સંદર્ભોની સંસ્કૃત છાયા પણ તે -તે પૃષ્ઠોમાં આપેલ છે. (જુઓ - ૧/૬, ૧૦/૨૦, ૧૧/૧૧ વગેરે)
* “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાસુવાસ ની રૂપરેખા * દ્રવ્ય-ગુણ-પર્યાયરાસનો વિષય ‘દ્રવ્યાનુયોગપરામર્શમાં પ્રાયઃ સંપૂર્ણતયા આવરેલ છે. તથા ટબાનો વિષય પરામર્શકર્ણિકામાં પ્રાયઃ સંપૂર્ણતયા સમાવેલ છે. તેથી રાસીટબાનું ગુજરાતી વિવેચન કરવાના બદલે દ્રવ્યાનુયોગપરામર્શ + પરામર્શકર્ણિકાનું ગુજરાતી વિવેચન “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસમાં કરેલ છે. અવતરણિકા, શ્લોકાર્થ, વ્યાખ્યાર્થ, આધ્યાત્મિક ઉપનય - આ ક્રમથી ગુજરાતી વિવરણ કર્યું છે. તથા વચ્ચે-વચ્ચે શંકા-સમાધાન, પ્રશ્ન-પ્રત્યુત્તર, દલીલ-નિરાકરણ વગેરે રજૂ કરેલ છે.
(A) સંસ્કૃત વ્યાખ્યામાં આવેલી બાબત અંગે કાંઈક અધિક નિરૂપણ ગુજરાતીમાં કરવું હોય તો વ્યાખ્યાર્થ' વિભાગમાં ઘણી વાર ()માં તે વિગત જણાવેલ છે (જુઓ - ૪/૧૩... વગેરે). | (B) તથા ક્લિષ્ટ વિષય હોય ત્યાં “સ્પષ્ટતા” મથાળું બાંધીને વિષયને વિશદ કરેલ છે. ક્યારેક વ્યાખ્યાર્થમાં જે બાબતનો વિસ્તાર ન કરેલ હોય પણ તેને સમજાવવી જરૂરી હોય તેવી બાબતની છણાવટ પણ “સ્પષ્ટતા' વિભાગમાં કરેલ છે. (જુઓ-૩૯ + ૧૦ વગેરે). તેમજ વાદી-પ્રતિવાદીના મતભેદની નોંધ પણ સ્પષ્ટતા” વિભાગમાં ઘણી વાર બતાવેલ છે. (જુઓ - ૧૦/૧૯ વગેરે). પ્રસ્તુત વિષય વિશે કાંઈક અધિક નિરૂપણ કે ઐતિહાસિક બાબતનું સ્પષ્ટીકરણ વાચકવર્ગની અનુકૂળતા માટે “સ્પષ્ટતા વિભાગમાં કરેલ છે. (જુઓ - ૧૬/પ વગેરે). તથા નવ્યન્યાયની પરિભાષામાં સંસ્કૃત વ્યાખ્યામાં જે પદાર્થ સંક્ષેપમાં દર્શાવેલ હોય, તેનું વિસ્તૃતીકરણ ગુજરાતી વ્યાખ્યામાં “સ્પષ્ટતા' વિભાગમાં કે વ્યાખ્યાર્થમાં અનેક સ્થળે ઉપલબ્ધ છે. (જુઓ- ૯/૧૨, ૧૨/૭, ૧૩/૧૦ વગેરે.). તેથી સંસ્કૃતવ્યાખ્યાના વાચકોને એટલી વિનંતી કરીશ કે ગુજરાતી વ્યાખ્યાના “સ્પષ્ટતા' વિભાગનું અવશ્ય અવલોકન કરે, જેથી વિષય વધુ વિશદ બને.
(C) “પરામર્શકર્ણિકા' માં જે જે કોઇક-નકશા બતાવેલ છે, તે સ્પષ્ટ હોવાથી ગુજરાતી વિવેચનમાં તેનું પુનરાવર્તન કરેલ નથી (જુઓ-૯/૨૩+૨૪+૨૮ વગેરે). તેમજ ક્યાંક સંસ્કૃત વ્યાખ્યામાં કોઠા -નકશા આપેલ ન હોય ત્યાં વાચકવર્ગની અનુકૂળતા માટે ગુજરાતી વિવરણમાં કોઠા-નકશા દર્શાવેલ છે (જુઓ - ૩/૧૩, ૪/૧૩ વગેરે).
(D) સંસ્કૃત વ્યાખ્યામાં ઉદ્ધત કરેલા અનેક શ્લોકો પ્રાયઃ સમાન આવતા હોય, શાબ્દિક ફેરફાર હોવા છતાં અર્થમાં ખાસ ફરક ન પડતો હોય તો તેવા સ્થળે વાચકવર્ગને રસભંગ ન થાય તે માટે તેવા અનેક શ્લોકોનું વિવેચન અલગ-અલગ કરવાના બદલે તે બધા શ્લોકોનો ભાવાર્થ સમાઈ જાય તે રીતે ગુજરાતી વિવરણ કરેલ છે (જુઓ - ૮૯, ૧૧|૮, ૧૫/૨/૩ વગેરે).
(E) ક્યાંક પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં આપેલ પદાર્થની સ્પષ્ટતા માટે ગુજરાતી વિશ્વકોશ વગેરેનો પણ ઉપયોગ કર્યો છે (જુઓ - ૧૦/૪).
Page #91
--------------------------------------------------------------------------
________________
જ દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદથોવિ
87 | (F) ગુજરાતી ભાષાના વિવિધ જોડણીકોશ-શબ્દકોશમાં ગુજરાતી શબ્દોની જોડણી વિવિધ સ્વરૂપે મળે છે. દા.ત. વિશે-વિષે, નુકશાન-નુકસાન, વ્યાજબી-વાજબી, કુશૂલ-કુસૂલ, કાલ-કાળ, મૂર્ત-મૂર્ત.. વગેરે. તેથી દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ' - ગુજરાતી વિવરણમાં ક્યારેક આવા શબ્દોની બન્ને પ્રકારની જોડણી જોવા મળશે. ગુજરાતી વાચકવર્ગે આ બાબતની નોંધ લેવી.
આ પરિશિષ્ટો અંગેની સમજ ગ્રન્થ વ્યાખ્યા સ્વયં સમૃદ્ધ હોય તો પણ પરિશિષ્ટો દ્વારા તેની વિશિષ્ટતાઓ/વિવિધતાઓ દર્શાવવા માટે ગ્રંથના આરંભે કે અંતે પરિશિષ્ટોને દર્શાવવાની આધુનિક પદ્ધતિ અધ્યેતાવર્ગ માટે ખૂબ લાભદાયી પુરવાર થયેલ છે. જુદા-જુદા પ્રકારના પરિશિષ્ટો દ્વારા ગ્રંથના આંતરિક સ્વરૂપનો જુદા જ સ્વરૂપે ઉઘાડ થવાથી ચોક્કસ પ્રકારના વિષયોની રુચિ ધરાવનારા અભ્યાસુઓને પોતાના મનગમતા વિષયોને માણવા તે તે વિષયો સુધી ઝડપથી પહોંચવાની સુંદર તક સુલભ બને છે. તેમ જ રુચિના વિષયોનું અવગાહન થતાં સંપૂર્ણ ગ્રંથના સાંગોપાંગ અધ્યયનની પણ જિજ્ઞાસા-અભિરુચિ-ઉમંગ પ્રગટે છે. તેમજ અવસરે વિહંગાવલોકન/સિંહાવલોકન માટે પણ ઉપયોગી વિષયો સુધી પહોંચવામાં જટિલતા અનુભવાતી નથી. નવા સંશોધકો, અભિનવ સંપાદકો, નૂતન સંકલનકારો, આધુનિક ઈતિહાસવિદો, નવ્ય સંગ્રહકારો, અદ્યતન પી.એચ.ડી. કરનારાઓ તથા વિવિધ ગ્રંથોનું તુલનાત્મક અધ્યયન-અધ્યાપન કરનારા વિજ્ઞ વાચકો માટે તો ગ્રંથની મહત્ત્વપૂર્ણ વિગત દર્શાવનારા પરિશિષ્ટો અત્યંત ઉપયોગી-આદરણીય-આવશ્યક અને અનિવાર્ય બની જાય છે. આવી અનેક બાબતોને લક્ષમાં રાખીને પ્રસ્તુત ગ્રંથરાજના કુલ ૨૦ પરિશિષ્ટો બનાવેલ છે. એક પરિશિષ્ટ પ્રથમ ભાગના પ્રારંભમાં (જુઓ – પૃષ્ઠ 96 થી 162). બીજું પરિશિષ્ટ ચોથા ભાગના અંતે આપેલ છે. તેમાં કાલતત્ત્વ વિશેનો પ્રાચીન મનનીય લેખ મૂકેલ છે. તથા બાકીના ૧૮ પરિશિષ્ટો સાતમા ભાગના છેડે મૂકેલ છે. (જુઓ – પૃષ્ઠ ૨૬૩૧ થી ૨૮૩૪) જેમ ગ્રંથના પ્રારંભ -મધ્ય-અંત ભાગમાં ત્રણ પ્રકારે મંગલ આવે છે, તેમ પ્રસ્તુત ગ્રંથરાજના આદિ-મધ્ય-અંત ભાગમાં કુલ ૨૦ પરિશિષ્ટો જાણે કે મંગલસ્વરૂપે પ્રભુપ્રસાદથી ગોઠવાયા છે.
ક પ્રથમ ભાગના પરિશિષ્ટ અંગે કાંઈક ઝક દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ - ટબામાં આવતા પદાર્થોની તો વિસ્તૃત છણાવટ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' - સંસ્કૃત વ્યાખ્યામાં કરેલ છે જ. તદુપરાંત પ્રાસંગિક રૂપે શ્વેતાંબર-દિગંબર-જૈનેતરદર્શનના અનેકવિધ પદાર્થોનું પણ પ્રતિપાદન તેમાં કરેલ છે. તેની એક વિસ્તૃત નોંધ (કુલ પૃષ્ઠ-૬૭) પ્રથમ ભાગમાં ગ્રંથપ્રારંભની પૂર્વે તથા મારી હૃદયોર્મિ (પ્રસ્તુત વિસ્તૃત પ્રસ્તાવના) પૂર્ણ થયા બાદ દર્શાવેલ છે. આના માધ્યમથી જિજ્ઞાસુ વાચકવર્ગ તે-તે પદાર્થોના પરિશીલન માટે તે-તે સ્થળનું અવલોકન સરળતાથી કરી શકશે. મુખ્ય વિષયો, ગૌણ વિષયો, અવાંતર વિષયો, સ્વતન્ત્ર વિષયો વગેરેને આ પરિશિષ્ટમાં અકારાદિ વર્ણાનુક્રમથી સૂચવેલ છે.
૬૩૦ જેટલા દૃષ્ટાંતો, નયના મુખ્ય-અવાત્તર ૧૫૦ જેટલા પ્રકારો, ૧૨૧ દોષ, પ્રમાણના ૧૦૦ લક્ષણો, સંબંધના ૪૫ પ્રકાર, આરોપના (ઉપચારના) ૪૦ જેટલા પ્રકાર, “ગુણ' શબ્દના ૨૫ અર્થ, ૨૧ પ્રકારની અનુપલબ્ધિ, ૯ પ્રકારે વૈયાવચ્ચ... વગેરે પદાર્થો આ પરિશિષ્ટના માધ્યમથી વાચકવર્ગને સરળતાથી મળી શકશે.
Page #92
--------------------------------------------------------------------------
________________
88
- દ્રવ્યાનુયોગપરામર્શ-કઝિકાસુવાસકારની હદયોર્મિ શ્વેતાંબર, દિગંબર, અજૈનદર્શનમાંથી “કોને સંમત પદાર્થનું નિરૂપણ ક્યાં છે?' તેની જાણકારી પણ વાચકવર્ગને આ પરિશિષ્ટ દ્વારા મળે તેવો પ્રયત્ન અનેક સ્થળે કરવામાં આવેલ છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નય, આરોપ, ગુણ, દૃષ્ટાંત વગેરે માત્ર આ શબ્દો કયા-કયા પૃષ્ઠ ઉપર આવેલ છે ? તેની નોંધ આ પરિશિષ્ટમાં આપેલ નથી. કારણ કે તેવી નોંધ અતિ-અતિ વિસ્તૃત બની જવાથી વિદ્યાર્થીઓને ઉપયોગી બનવાના બદલે મૂંઝવી નાંખે તેવી શક્યતા વધુ છે. તેથી વિદ્યાર્થીવર્ગને ઉપયોગી બને તે રીતે તે-તે પદાર્થો પૃષ્ઠક્રમાંક સહિત આ પરિશિષ્ટમાં જણાવેલ છે. હાર્નાિશિકાપ્રકરણ (આઠ ભાગમાં પ્રકાશિત)માં પ્રથમ ભાગના પ્રારંભમાં જે પરિશિષ્ટ અમે રજૂ કરેલું તેવા પ્રકારનું જ આ પરિશિષ્ટ છે. ફક્ત તફાવત એટલો છે કે તે પરિશિષ્ટ કોમ્યુટરની મદદથી તૈયાર કરેલ, જ્યારે પ્રસ્તુત પરિશિષ્ટ જાતે તૈયાર કરેલ છે. આ પદાર્થનોંધને આત્માર્થી અધ્યેતાવર્ગ અવશ્ય આવકારશે – તેવી આશા છે.
૪ સાતમા ભાગના અંતે આપેલ ૧૮ પરિશિષ્ટોની માહિતી જ પરિશિષ્ટ-૧ - મહોપાધ્યાયજી મહારાજે રચેલ દ્રવ્ય-ગુણ-પર્યાયરાસની ૨૮૫ ગાથાનો અકારાદિ
ક્રમથી નિર્દેશ કર્યો છે (જુઓ – પૃષ્ઠ ૨૬૩૧ થી ૨૬૩૫). • પરિશિષ્ટ-૨ :- ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ના ટબામાં મહોપાધ્યાયજીએ જે ગ્રંથોના ઉદ્ધરણો લીધેલા
છે, તે ગ્રંથોના નામની યાદી આપેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૩૬ અને ૨૬૩૭). પરિશિષ્ટ-૩ :- દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ના ટબામાં મહોપાધ્યાયજી મહારાજે જે સાક્ષીપાઠો ઉદ્ધત કર્યા છે, તેને અકારાદિ ક્રમથી મૂકેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૩૮ થી ૨૬૪૦). પરિશિષ્ટ-૪:- ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ના ટબામાં જે જે ગ્રંથકારોના કે વાદીઓના કે વ્યક્તિવિશેષના નામ લીધા છે, તેની અકારાદિ ક્રમથી સૂચિ દર્શાવેલ છે (જુઓ - પૃષ્ઠ ૨૬૪૧). પરિશિષ્ટ-૫:- ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ અને ‘ટબો’ – બન્નેમાં આવતા અઘરા દેશી શબ્દોના અર્થઘટન માટે જે-જે ગ્રંથો ઉપયોગમાં લીધેલા છે, તે ગ્રંથોના નામની યાદી આપેલ છે. (જુઓ – પૃષ્ઠ ૨૬૪ર૨૬૪૪) પરિશિષ્ટ-૬ :- દ્રવ્યાનુયોગપરામર્શના ૨૮૯ શ્લોકોનો અકારાદિ ક્રમથી ઉલ્લેખ કર્યો છે (જુઓ - પૃષ્ઠ ૨૬૪૫ થી ર૬૪૯). પરિશિષ્ટ-૭ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે જે ગ્રંથોના ઉદ્ધરણો લીધેલા છે, તે તે ગ્રંથોના નામોને વર્ણાનુક્રમે રજૂ કરેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૫૦ થી ર૬૭૬). પરિશિષ્ટ-૮:- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા માં જે ગ્રંથકારોના નામો જણાવેલા છે, તેની વર્ણક્રમાનુસાર સૂચિ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૭૭ થી ૨૬૮૬). પરિશિષ્ટ-૯ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે લૌકિક-લોકોત્તર ૧૮૫ ન્યાયોનો ઉપયોગ કર્યો
છે, તેને અકારાદિ ક્રમથી દર્શાવેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૮૭ થી ૨૬૯૧). • પરિશિષ્ટ-૧૦ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે વાદી-પ્રતિવાદીઓના નામો તથા વ્યક્તિવિશેષના
નામો જણાવેલા છે, તેની વર્ણક્રમાનુસાર યાદી છે (જુઓ - પૃઇ ર૬૯૨ અને ૨૬૯૩ ).
Page #93
--------------------------------------------------------------------------
________________
89
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોર્મિ છે • પરિશિષ્ટ-૧૧ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે જે નગર-તીર્થઆદિના નામોનો ઉલ્લેખ કર્યો
છે, તેની વર્ણાનુક્રમે સૂચિ આપેલી છે. (જુઓ - પૃષ્ઠ ૨૬૯૪). પરિશિષ્ટ-૧૨ :- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા’માં શ્વેતાંબર-દિગંબર-અજૈન દર્શનના જે જે સાક્ષીપાઠો ઉદ્ધત કરેલ છે, તેનો વર્ણાનુક્રમથી નિર્દેશ કર્યો છે. (જુઓ – પૃષ્ઠ ૨૬૯૫ થી ૨૭૫૪) તે સાક્ષીપાઠમાં ()માં આપેલા સંકેતોનું સ્પષ્ટીકરણ તેની બાજુમાં આપેલા પૃઇક્રમાંક ઉપર જોવાથી થઈ જશે. પરિશિષ્ટ-૧૩ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં આવતા વિષયોનો ઉલ્લેખ દરેક પૃષ્ઠની ઉપર, બોર્ડરની બહાર કરેલ છે. સમગ્ર ગ્રંથના દરેક પૃષ્ઠના તે સંસ્કૃત હેડિંગોનો અકારાદિ ક્રમથી ઉલ્લેખ આ પરિશિષ્ટમાં કર્યો છે. આખો ગ્રંથ જોવાની અનુકૂળતા ન હોય પણ અમુક જ વિષયોને જોવા હોય તો તેવા જિજ્ઞાસુવર્ગને તે-તે વિષયો શોધવામાં સરળતા રહે તે આશયથી આ પરિશિષ્ટ બનાવેલ છે (જુઓ - પૃષ્ઠ ૨૭૫૫ થી ૨૭૮૮). પરિશિષ્ટ-૧૪:- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં આવેલા પદાર્થોને સ્પષ્ટ કરતા ૬૩૦ જેટલા દષ્ટાંતોની અકારાદિ ક્રમથી શૂચિ આ પરિશિષ્ટમાં આપેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૭૮૯ થી ૨૮૦૨). પરિશિષ્ટ-૧૫:- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં તથા “કર્ણિકા સુવાસમાં આવેલા કોઇકોનુંનકશાઓનું સંકલન આ પરિશિષ્ટમાં કરવામાં આવેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૮૦૩ થી ૨૮૧૫). પરિશિષ્ટ-૧૬ :- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ' નામના ગુજરાતી વિવરણમાં જે-જે પ્રાચીન -અર્વાચીન ગુજરાતી-હિન્દી અવતરણો પદ્યબદ્ધરૂપે દર્શાવેલ છે, તેની અકારાદિક્રમથી યાદી આ પરિશિષ્ટમાં આપેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૦૧૬). પરિશિષ્ટ-૧૭ :- પ્રસ્તુત ગ્રંથમાં ૧૭ શાખા છે. દરેક શાખાના છેડે જે અનુપ્રેક્ષા (પ્રશ્નપત્ર) જણાવેલ છે. તેના ઉત્તરપત્રો આ પરિશિષ્ટમાં છે (જુઓ – પૃષ્ઠ ૨૮૧૭ થી ૨૮૩૩). વિદ્યાર્થી જાતે પરીક્ષા આપે કે અધ્યાપકો-વડીલો વિદ્યાર્થીને પરીક્ષાપત્ર ભરવાની પ્રેરણા કરીને પરીક્ષા ગોઠવે તો પ્રસ્તુત ગ્રંથરાજના પદાર્થો વિદ્યાર્થીને આત્મસાત્ થાય. તથા આ પ્રશ્નપત્રો તૈયાર કરવાની મહેનત લેખે લાગે. અસ્તુ. પરિશિષ્ટ-૧૮ :- પ્રસ્તુત ગ્રંથરાજના સાતેય ભાગમાં કેટલી ઢાળ/શાખા કેટલા પૃષ્ઠમાં ફેલાયેલ છે? તેની યાદી આ પરિશિષ્ટમાં દર્શાવેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૮૩૪). તથા આ અઢારમું પરિશિષ્ટ દરેક ભાગના અંતે પણ વાચકવર્ગની સુગમતા-સરળતા માટે મૂકવામાં આવેલ છે.
# વાચકો માટે અંગત સૂચન જ પ્રસ્તુત મહાકાય ગ્રંથને સારી રીતે માણવા માટે (૧) મધ્યસ્થવૃત્તિ, (૨) પરીક્ષકવૃત્તિ અને (૩) સમન્વયવૃત્તિ આવશ્યક છે. આ વિરાટ ગ્રંથરાજના પદાર્થોને અને પરમાર્થોને સાંગોપાંગ આત્મસાત્ કરવા માટે (૧) ધારદાર બુદ્ધિ, (૨) ધારણા શક્તિ, (૩) ધીરજ, (૪) ધગશ અને (૫) ધવલ ચિત્ત - આ પાંચ મહત્ત્વના પરિબળો આવશ્યક છે. જે વાચકો પાસે પ્રશસ્ત પવિત્ર પ્રકૃષ્ટ પ્રૌઢ પ્રજ્ઞાનો પ્રામાણિક પ્રકર્ષ પાંગરેલો હશે તથા નિરાળી ન્યારી નિખાલસતા ભરેલી વિચારસરણી હશે, તેઓ આ ગરવા ગ્રંથરત્નના માધ્યમથી જરૂર મોક્ષમાર્ગ છલાંગ લગાવી અત્યંત ઝડપથી આગળ વધી શકશે. દ્રવ્યાનુયોગનો અભ્યાસ શુષ્ક બની ન જાય તે માટે દરેક શ્લોકની વ્યાખ્યાના અંતે મૂકવામાં આવેલ
Page #94
--------------------------------------------------------------------------
________________
90
જ દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા સુવાસકારની હૃદયોર્મિ છે આત્મદ્રાવક આધ્યાત્મિક ઉપનયનું તો અવશ્ય પરિશીલન કરવું. તેમાં આ ગહન અને ગંભીર ગ્રંથસાગરનું મંથન કરીને મળેલું અધ્યાત્મઅમૃત મૂકવામાં આવેલ છે. આત્માના ભાવરોગનું તે અમોઘ ઔષધ બનશે તેમાં શંકા નથી.
જે આત્માર્થી વાચકવર્ગ પાસે આ ગ્રંથના સાતેય ભાગોને વાંચવા જેટલી દીર્ઘકાલીન ધીરજ કે સાનુકૂળ સંયોગો ન હોય તેઓ ગ્રંથનિહિત અમૃતના આગમનથી વંચિત ન રહે તે માટે રાસ, ટબો, દ્રવ્યાનુયોગપરામર્શ, શ્લોકાર્થ, ટિપ્પણ અને આધ્યાત્મિક ઉપનય સાથે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, અધ્યાત્મ અનુયોગ” (ભાગ - ૧+૨) નામથી અલગ પુસ્તક પણ આ સાથે જ પ્રકાશિત કરેલ છે. તેના માધ્યમથી પણ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ના આધ્યાત્મિક નવનીતને વાચકવર્ગ માણી શકશે. તેનાથી વાચકોને અદ્ભુત આત્માનંદની અલૌકિક અનુભૂતિ અવશ્ય થશે - એવો મને દઢ વિશ્વાસ છે.
કદાચ તેટલી પણ સમયની અનુકૂળતા અધ્યેતાવર્ગ પાસે ન હોય તો તેઓ ૧૬ મી શાખાના છેલ્લા શ્લોકનો (= ૧૬/૭ નો) આધ્યાત્મિક ઉપનય (જુઓ - ભાગ-૭ પૃષ્ઠ ૨૩૯૭ થી ૨૫૮૪) વાંચશે તો પણ ગુપ્ત, ગૂઢ અને ગહન એવા ગ્રંથિભેદના અત્યંતર માર્ગે, ભેદજ્ઞાનની ઉપાસનાના પાવન પંથે હરણફાળ ભરવાની આંતરિક કોઠાસૂઝને અવશ્ય મેળવી શકશે. સાંપ્રતકાળે આત્માર્થી આરાધકો માટે એવી આંતરિક સમજણ અતિઆવશ્યક છે.
ધારો કે તેટલો પણ સમય અભ્યાસુવર્ગ પાસે ન હોય તો કમ સે કમ આ ગ્રંથરાજના આધ્યાત્મિક ઉપનયમાં જુદા-જુદા સ્થાને આપેલી અધ્યાત્મસભર બાર (૧૨) આખી A B C D (A to Z) નું અવગાહન તો અવશ્યમેવ કરવા આત્મીય ભાવે વિનંતિ છે. (જુઓ - પૃ.૧૬૪૧, ૨૨૧૯, ૨૪૦૪, ૨૪૩૬, ૨૪૪૪, ૨૪૭૪, ૨૪૮૦, ૨૫૦૨, ૨૫૦૩, ૨૫૦૭, ૨૫૧૫, ૨૫૩૪). આ બાર (૧૨) A B C D નું એકાગ્ર ચિત્તે અહોભાવપૂર્વક અખંડપણે ઘોલન કરવાથી અંતઃકરણમાં અનુભવના સ્તરે મોક્ષમાર્ગનો જરૂર અપૂર્વ ઉઘાડ થશે. જો આવું થશે તો તારક જિનશાસનના રૂડા આરાધકોની અણમોલ સેવાનો ઉત્તમ લાભ મેળવ્યાનો મને આંતરિક સંતોષ થશે. ગમતાનો ગુલાલ કરવાનો આ એક નમ્ર પ્રયાસ સફળ થવાથી ધન્યતા અનુભવાશે.
મીઠાં-મધુરાં ઉપકાર સંસ્મરણો છે • પરમ પૂજ્ય યોગીવરેણ્ય સુવિશુદ્ધબાલબ્રહ્મચારી કર્મસાહિત્યનિપુણમતિ સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની દૈવી કૃપા લેખન-સંશોધન-સંપાદનકાળ દરમ્યાન સતત વરસતી અનુભવાઈ. પરમારાથ્યપાદ ન્યાયવિશારદ સકલસંઘહિતચિંતક વર્ધમાનતપોનિધિ સ્વ. દાદાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય-ભવ્ય અમીવૃષ્ટિ વિના પ્રસ્તુત પ્રકાશન કઈ
રીતે સંભવે ? • પૂજ્યપાદ ગીતાર્થચૂડામણિ સિદ્ધાન્તદિવાકર આગમની મોબાઈલ લાઈબ્રેરી મારા પરમહિતૈષી
સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષ અને મંગલ કામનાઓનો સાથ-સહકાર સતત સાંપડી રહ્યો છે. તેઓશ્રીને શી રીતે વિસરાય ?
Page #95
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શકણિકા-સુવાસકારની હદથોમિ
91 પરમ ઉપાસનીય પરમ ઉપકારી પ્રાચીનશ્રુતસંરક્ષક પરમાત્મભક્તિનિમગ્ન વૈરાગ્યદેશનાદક્ષ દીક્ષાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રજોહરણપ્રદાન કરવા દ્વારા મારો ભવનિસ્તાર ન કર્યો હોત તો ? આ કલ્પના કરતાં પણ ધ્રુજારી ચડી જાય છે. તેઓશ્રીને આ પાવન પ્રસંગે કઈ રીતે ભૂલી શકાય ? પરમ પૂજનીય સંઘ-શાસનકૌશલ્યાધાર સર્વતોમુખી પ્રતિભાસંપન્ન તસ્કૃધિપતિ નિઃસ્પૃહશિરોમણિ વિદ્યાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાના અનુપમ હૃદયોદ્ગાર, મંગલ માર્ગદર્શન અને સોનેરી સૂચનો પ્રસ્તુત કાર્યમાં અવાર-નવાર પ્રાપ્ત થતા રહ્યા છે. પ્રથમ શાખાને સાવંત તપાસી આપવાનો મહાન ઉપકાર પણ તેઓશ્રીએ કરેલ છે. પરમહિતૈષી સૂરિમંત્રપંચપીઠસમારાધક નિખાલસ સ્વભાવી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વજી મહારાજા, પરમ સન્માનીય સૂક્ષ્મપ્રજ્ઞ સાધ્વગણનાયક આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયશેખર સૂરીશ્વરજી મહારાજા, પરમ સ્તુત્ય પ્રભાવક પ્રવચનકાર આચાર્યદેવ શ્રીમદ્ વિજય અજિતશેખર સૂરીશ્વરજી મહારાજા, પરમ સન્માન્ય વર્ધમાનતપસમારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલ્યાણબોધિ સૂરીશ્વરજી મહારાજા – આ સર્વે વિદ્યાગુરુદેવો પણ આ અવસરે અનાયાસે સ્મૃતિપટ ઉપર છવાઈ જાય છે. - પરમ વંદનીય પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પદ્મમણિતીર્થોદ્ધારક પૂનાજિલ્લાઉદ્ધારક પ્રસન્નમૂર્તિ ભવોદધિતારક ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજાએ મારો હાથ ન ઝાલ્યો હોત તો આજે હું ભવાટવીમાં ક્યાં ભટકતો હોત ? તે વિચારતાં પણ કંપારી છૂટે છે. તેઓશ્રીની પણ કૃપા વિના આ સર્જન શક્ય ન બન્યું હોત. પરમ પૂજ્ય શ્રુતસંરક્ષક રાષ્ટ્રસંત ઉદારમના સુમધુરભાષી આચાર્યદેવ શ્રીપદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાને તો આ મંગલ અવસરે કેમ ભૂલાય? શ્રીકૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનભંડાર-કોબામાંથી સતત ૩૪ મહિના સુધી, એકી સાથે ૪૦૦/૫૦૦ કિંમતી પુસ્તકો અપાવવામાં તથા બહારગામ પણ મારા સુધી ગ્રંથોને સમયસર પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં તેઓશ્રીએ દાખવેલી ઉદારતા વિના “પરામર્શકર્ણિકા' - સંસ્કૃત વ્યાખ્યાની રચના ખૂબ વામણી બની જાત. (૧) સિદ્ધિ-ભુવન-જંબૂવિજયજી જ્ઞાનભંડાર - માંડલમાં રહેલી ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ની હસ્તપ્રતની કોપી મને ઉદારભાવે આપનારા પરમ પૂજ્ય ભાષાવિશારદ આગમદિવાકર વિદ્વત્સભાશૃંગાર સંઘસ્થવિર સ્વ.મુનિરાજશ્રી જેબૂવિજયજી મહારાજા, (૨) પાટણ – ભાભાના ભંડારમાં રહેલી ‘દ્રવ્ય -ગુણ-પર્યાય રાસની હસ્તપ્રતિની ઝેરોક્ષ કોપી મને આત્મીયભાવે આપનાર તથા પ્રસ્તુત પ્રકાશનમાં અવાર-નવાર પ્રોત્સાહન આપનારા તથા અણમોલ આશિષ પાઠવનારા પરમ પૂજ્ય પ્રવચનપ્રભાવક, જૈનઇતિહાસવિદ્દ સૌમ્યભાષી આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજા, (૩) પં. શ્રીનવિજયજી મહારાજે “દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'નો જે પ્રથમદર્શ તૈયાર કર્યો હતો, તે હસ્તપ્રતની Photo copy મને આપવાની ઉદારતા કરનારા સુદીર્થસંયમી શ્રુતરસિયા કવિરાજ મુનિરાજ
Page #96
--------------------------------------------------------------------------
________________
92
•
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
શ્રીધુરંધરવિજયજી મહારાજ, (૪) શ્રીકૈલાસસાગરસૂરિ જૈનજ્ઞાનમંદિર - કોબામાં રહેલી ‘દ્રવ્ય -ગુણ-પર્યાય રાસ'ની ૧૮ હસ્તપ્રતોની નકલોને ઉલ્લાસથી અપાવનારા આત્મીય પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીઅજયસાગરજી મહારાજ, (૫) L.D. ઈન્સ્ટીટ્યુટમાં રહેલી ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ની હસ્તપ્રતની કોપી મેળવવામાં સહાય કરનારા પંડિતવર્ય શ્રીજિતેન્દ્રભાઈ શાહ, (૬) સંવેગી ઉપાશ્રય જ્ઞાનભંડાર (અમદાવાદ)માં રહેલી આ ગ્રંથની ૪ હસ્તપ્રતોની કોપી મેળવી આપવામાં મદદ કરનારા ત્યાંના ટ્રસ્ટીગણ, (૭) લીંબડી-જ્ઞાનભંડારમાં રહેલ પ્રસ્તુત ગ્રંથની ૪ હસ્તપ્રતોની કોપી આપવાની ઉદારતા દેખાડનારા ત્યાંના ટ્રસ્ટીગણ, (૮) મોરબી - જ્ઞાનભંડારમાં રહેલ રાસની ૨ હસ્તપ્રતની નકલ આપવામાં સહયોગ દેખાડનાર ત્યાંના ટ્રસ્ટીગણ, (૯) મુંબઈ - જ્ઞાનભંડારમાં રહેલ રાસની ૨ હસ્તપ્રતની કોપી મેળવવામાં સહાય કરનારા સુશ્રાવક શિરીષભાઈ સંઘવી વગેરેની માગણીશૂન્ય લાગણીની સરવાણી પ્રસ્તુત ગ્રંથરાજને શુદ્ધ-સમૃદ્ધ કરવામાં અજોડ સહાયક બનેલ છે. પ્રસ્તુત પ્રકાશનના પ્રથમ ભાગને વાંચી, તપાસી, પ્રથમ ભાગની પ્રસ્તાવના લખી આપવાની ઉદારતા અને આત્મીયતા દર્શાવનાર પરમાદરણીય તત્ત્વચિંતક મધુર વક્તા શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજા પણ આ પાવન પ્રસંગે અવશ્ય સ્મરણીય છે.
પરમ શ્રદ્ધેય સાહિત્યમનીષી પ્રાચીનસાહિત્યસંશોધક-સંપાદક મૃદુ-મિત-મિષ્ટભાષી આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રસ્તુત પ્રકાશનનો ત્રીજો ભાગ વાંચી, કિંમતી સૂચનો આપી, ત્રીજા ભાગની પ્રસ્તાવના લખી આપવાની પરિશ્રમસાધ્ય ઉદારતા કરી છે. તે ચિર કાળ સુધી સ્મૃતિપટ ઉપર અંકિત રહેશે.
-
પરમ પૂજ્ય સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન સુવિશુદ્ધસંયમી પરાર્થરસિક ઉગ્રતપસ્વી આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજે પ્રસ્તુત પ્રકાશનના તમામ ભાગોનું સંપૂર્ણપણે સંશોધન કરીને પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જબ્બર વધારો કર્યો છે. તથા પૂર્વકાલીન ઉપકારશૃંખલાને પણ ખરેખર ખૂબ લંબાવી છે.
પરમ પૂજ્ય સહૃદયી પ્રતિભાસંપન્ન સૌમ્યસ્વભાવી પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભાગ્યેશસૂરીશ્વરજી મહારાજે અનેકવિધ વ્યસ્તતા વચ્ચે પણ પ્રસ્તુત પ્રકાશનના ચોથા ભાગને વાંચી, મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપી, ચોથા ભાગની વિસ્તૃત પ્રસ્તાવના લખી આપવાની આત્મીયતા-સૌજન્ય દેખાડેલ છે. તે કેમ વિસરાશે ?
પરમ પૂજ્ય ઈતિહાસરસિક સૌમ્યસ્વભાવી સાહિત્યરત્ન વિદ્વવિભૂષણ બંધુબેલડી આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે છેલ્લા સાતમા ભાગની સંસ્કૃત ભાષામાં પ્રસ્તાવના લખી આપવાની મહતી કૃપા કરેલ છે. તે શેં વીસરાશે ?
પરમ પૂજ્ય નિપુણમતિ પ્રવચનપ્રભાવક સાગરસમુદાયરત્ન નીડર વક્તા પંન્યાસપ્રવર શ્રીઅક્ષયચંદ્રસાગરજી મહારાજને પણ આ અવસરે કેમ ભૂલી શકાય ? તેઓશ્રીએ બીજો ભાગ વાંચી, તપાસી, બીજા ભાગની પ્રસ્તાવના લખી આપવા દ્વારા મહત્ત્વપૂર્ણ ઉપકાર કર્યો છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
93
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોમિ છે પરમ પૂજ્ય જોશીલા પ્રવચનકાર શ્રુતરસિક સૌહાર્દમૂર્તિ પ્રસન્નસ્વભાવી પંન્યાસપ્રવર શ્રીમહાબોધિવિજયજી ગણિવર્યશ્રી તો આ પુનિત પ્રસંગે અનાયાસે સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થાય છે. તેઓશ્રીએ છટ્ટા-સાતમા ભાગને વાંચી, તપાસી, બન્ને ભાગની પ્રસ્તાવના લખી આપવાની આત્મીયભાવે ઉદારતા દાખવી છે. પરમ પૂજ્ય વિચક્ષણપ્રજ્ઞાસંપન્ન પરોપકારપરાયણ પંન્યાસપ્રવર શ્રીઅજયસાગરજી મહારાજે પ્રસ્તુત પ્રકાશનના તમામ પરિશિષ્ટોને તૈયાર કરવા અંગે અગત્યના સૂચનો અને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપેલ છે. તેઓશ્રીને આ રૂડા અવસરે યાદ કર્યા વિના રહી શકાતું નથી. સેવાભાવી સરળ પ્રકૃતિ પ્રાજ્ઞ મુનિરાજ શ્રીયોગિરત્નવિજયજી મહારાજે કિંમતી સમય કાઢીને પ્રસ્તુત પ્રકાશનના તમામ ભાગોનું સંપૂર્ણતયા વાંચન-સંશોધન-મુફરીડિંગ કરી, યોગ્ય સૂચનો આપીને આત્મીયતાનો સંબંધ ઘનિષ્ઠ બનાવ્યો છે. અધ્યાત્મરસિક વિદ્વાન મુનિરાજ શ્રીસ્થિતપ્રજ્ઞવિજયજી મહારાજે સાતમી શાખાનું સંશોધન કરીને અવનવા સૂચનો આપેલ છે. તે પણ કદી નહિ ભૂલાય. પૂજ્યપાદ અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સૂક્ષ્મપ્રજ્ઞા સાધ્વી શ્રીનંદીયશાશ્રીજીએ, પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયના વિચક્ષણ સાધ્વી શ્રીરાજયશાશ્રીજીએ તથા પૂજ્યપાદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિદુષી સાધ્વી શ્રીશીલવર્ષાશ્રીજીએ પ્રસ્તુત પ્રકાશનના તમામ ભાગોને સંપૂર્ણપણે વાંચી-સુધારીને જે ધીરજપૂર્વક અને ચીવટપૂર્વક હાર્દિક શ્રુતસેવા કરી છે, તે અત્યંત અનુમોદનીય છે. મારા વિનીત શિષ્ય મુનિ શ્રીનિર્મલયશવિજયજી તથા સુશ્રાવિકા ઉષાબેન અજિતભાઈ શાહ (અમદાવાદ) દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ + ટબાની ૩૬ જેટલી હસ્તપ્રતોના આધારે પાઠાંતરો નોંધવામાં ઉદારતાપૂર્વકનો ધીરજસાધ્ય અવિસ્મરણીય સહયોગ મળેલ છે. તેમજ મુનિ શ્રીનિર્મલયશવિજયજી મહારાજે તો દરેક શાખાનો ટૂંકસાર લખી આપવામાં પણ નિષ્ઠાપૂર્વક સહાય કરી છે. પ્રસ્તુત ગ્રંથરાજના કુનેહપૂર્વક અને કાળજીપૂર્વક મુફરીડિંગ આદિમાં સહાય કરનારા મારા શિષ્યો મુનિ શ્રી અનંતયશવિજયજી, મુનિ શ્રીનિર્મલયશવિજયજી, મુનિ શ્રીજીવબંધુવિજયજી, મુનિ શ્રીદિવ્યયશવિજયજી, મુનિ શ્રીકૃતયશવિજયજી, મુનિ શ્રીભક્તિયશવિજયજી, મુનિ શ્રી જ્ઞાનયશવિજયજી, મુનિ શ્રીશ્રમણયશવિજયજી, મુનિ શ્રીનપ્રયશવિજયજી, મુનિ શ્રીહેમયશવિજયજી તથા મુનિ શ્રીભાનુયશવિજયજી મ.સા. પણ અવશ્ય અભિનંદનપાત્ર છે. દ્રવ્યદષ્ટિ - આત્મદ્રવ્યદૃષ્ટિ વિકસાવવામાં સહર્ષ સહયોગ દેનારા સ્વાનુભૂતિસંપન્ન શ્રીજિતુભાઈ ઝવેરી (જામનગર) આ અવસરે કૃતજ્ઞભાવે યાદ આવ્યા વિના રહેતા નથી. ૩ થી ૯ શાખાના ગુજરાતી અનુવાદની સુંદર પ્રેસકોપી તૈયાર કરી આપનારા તથા વિચાર-વિમર્શ દ્વારા રાસ + ટબાના પદાર્થોની સ્પષ્ટતામાં સહાય કરનારા શ્રુતવ્યસની શ્રાદ્ધવર્ય શ્રીહર્ષદભાઈ મણિલાલ સંઘવી (અંધેરી ગુજરાતી જૈન સંઘ-ઈલના પ્રમુખ) પણ આ અવસરે અવશ્ય ધન્યવાદાઈ છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામ-કરિના-સુવાસકારની હદોર્મિ શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા અજયભાઈ શાહ તથા વિમલભાઈ પટેલ દ્વારા પ્રસ્તુત ગ્રંથરાજના કમ્પોઝીંગ, સેટીંગ આદિ કાર્યોમાં ઉત્સાહ-ઉમંગ-ધીરજપૂર્વકનો સહયોગ ન મળ્યો હોત તો પ્રસ્તુત પ્રકાશન અત્યંત દુષ્કર બની જાત. ૪/૫ વખત મુફ આપવામાં, પાછળથી ઉમેરેલ પુષ્કળ મેટરનું કંટાળ્યા વિના સુંદર રીતે સેટીંગ કરવામાં વિમલભાઈએ દર્શાવેલી સ્કૂર્તિ અને કુશળતા ખરેખર
દાદ માગી લે તેમ છે. • શ્રીકૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર - કોબાના કોમ્યુટર વિભાગના ઈન્ચાર્જ કેતનભાઈ શાહનો
પરિશિષ્ટો તૈયાર કરવામાં ખૂબ જ ખંતપૂર્વકનો સુંદર સહયોગ મળેલ છે, તે પણ ભૂલાશે નહિ. શ્રીકૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર - કોબાના લાઈબ્રેરી વિભાગના ઈન્ચાર્જ મનોજભાઈ શાહ, રામપ્રકાશભાઈ, અરુણભાઈ, સંજયભાઈ વગેરેએ મહિનાઓ સુધી સમયસર પુસ્તક/પ્રત હસ્તપ્રત વગેરે પહોંચાડવા માટે જે સહયોગ દર્શાવેલ છે, તે સદા સ્મરણીય બની રહેશે. મલ્ટી ગ્રાફિક્સ(મુંબઈ)વાળા મુકેશભાઈ જૈને ટાઈટલ પેજની ડિઝાઈન તથા સુંદર ચિત્રો વગેરે તૈયાર કરી પ્રસ્તુત ગ્રંથરાજને આકર્ષક કરવામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વયંભૂ સહયોગ આપેલ છે, તે પણ યાદગાર રહેશે. શિવકૃપા ઓફસેટ(અમદાવાદ)વાળા ભાવિનભાઈએ ચીવટપૂર્વક ખૂબ જ સુંદર પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ વગેરે કરી આપવામાં જે સહયોગ આપેલ છે, તે ચિરસ્મરણીય બની રહેશે. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ-ઈર્લા, મુંબઈ દ્વારા પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ સામે ચાલીને લેવાયેલ છે. આ અદકેરી શ્રુતભક્તિ અંગે તેમના ટ્રસ્ટીગણની ઉદારતાની અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
આ ઉપરાંત પ્રસ્તુત પ્રકાશનમાં સૌજન્ય-સહયોગ દેનારા નામી-અનામી અન્ય સર્વે મહાનુભાવોનું પણ ઋણ સ્વીકારતાં હૈયું ગદ્ગદ થાય છે.
અંતિમ પૂર્વધર શ્રીદેવર્નિંગણી ક્ષમાશ્રમણની પાવન જન્મભૂમિ વેરાવળ (સૌરાષ્ટ્ર)માં રહેવા છતાં પણ અનેકાનેક ભૂલોને કરનારા એવા મારા આત્માના ઉદ્ધાર માટે, નિષ્કારણ વાત્સલ્યબુદ્ધિથી મારી આત્મભૂમિમાં ધર્મબીજ-સત્સંસ્કારની વાવણી કરનારા પરમોપકારી પ્રાતઃસ્મરણીય બા સાધ્વીજી શ્રીરત્નયશાશ્રીજી મ.સા. (પૂજ્ય બાપજી મ.સા.ના સમુદાયના) તથા અવિસ્મરણીય સંસારી પિતા શ્રીરમણીકલાલભાઈ લીલાધર શાહ (વેરાવળ નિવાસી) આ ધન્ય અવસરે કૃતજ્ઞભાવે યાદ આવ્યા વિના રહેતા નથી.
અનાદિ કાળથી જેને અંતરથી નથી સમજ્યો એવી મારા અલૌકિક ચૈતન્યસ્વભાવની જે આ અપૂર્વ વાત ગ્રંથનિહિત છે, તેના પારાયણ દ્વારા હવે મારે મારા પરમાત્મતત્ત્વની અહોભાવથી ઉપાસના કરવી જ છે' - આ રીતે આંતરિક વર્ષોલ્લાસ પ્રગટાવીને પ્રસ્તુત અમોઘ ગ્રંથરાજનું પઠન-પાઠન-પુનરાવર્તનચિંતન-મનન-નિદિધ્યાસન આદિ કરવા દ્વારા અંતઃકરણમાં નિજ નિર્મલ પરમાત્મતત્ત્વનો પરમ પાવન
Page #99
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્તિ
95
પ્રકાશ પાથરી વિસ્તારરુચિવાળા સહુ આત્માર્થી જીવો બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગે ઝડપભેર આગેકૂચ કરી પરમપદમાં વહેલી તકે સદા વિશ્રાન્ત થાઓ એ જ અરિહંતને અંતરથી અભ્યર્થના.
અનેક વિદ્વાન સંયમીઓ પાસે સમગ્ર ગ્રંથરાજનું સંશોધન કરાવ્યા બાદ તેમજ ચારથી પાંચ વાર પ્રુફરીડિંગ થયા બાદ પણ પ્રસ્તુત પ્રકાશનમાં જાણે-અજાણે છદ્મસ્થતાવશ કોઈ ત્રુટિ રહી ગઈ હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. તેથી ગુણાનુરાગી વિજ્ઞ વાચકવર્ગ તે ત્રુટિઓ મને જણાવવાનો ઉપકાર કરે તેવી નમ્રાતિનમ્ર વિનંતિ કરું છું. જેથી પુનઃપ્રકાશનમાં તે ક્ષતિઓનું પરિમાર્જન કરવા અવશ્ય પ્રયત્ન કરી શકાય.
પ્રસ્તુત નિરુપમ ગ્રંથરાજના સાન્નિધ્યમાં, પ્રસ્તુત શ્રુતતીર્થની યાત્રામાં ભીંજાતા હ્રદયથી જે આંતરિક આનંદ અનુભવાયો છે, તે અવર્ણનીય છે. (૧) વ્યક્તિત્વને ઓગાળવામાં, (૨) નિજ અસ્તિત્વની અનુભૂતિ કરવામાં તથા (૩) સંભેદ પ્રણિધાન અને અભેદ પ્રણિધાન દ્વારા આત્મપ્રદેશોમાં અરિહંતસંનિધિને માણવામાં દિવ્ય-ભવ્ય સહાય કરનારા આ અજોડ ગ્રંથરાજને અંતરથી અનંતશઃ વંદન-વંદન-વંદન..... “કોઈ પલળતા ભીતરે તો કોઈ પલળતા બહાર,
પણ સાચું પલળવું તો એ છે કે પલળવું આરપાર.”
ચાલો, આપણે સહુ આ ગહન જ્ઞાનસાગરમાં/ક્ષીરસમુદ્રમાં સાકર બની આરપાર ભીંજાઈએ -પલળીએ-ઓગળીએ.
પ્રાન્ત, તરણ-તારણહાર શ્રીજિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય, છપાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્.
માગસર વદ - ૧૦, વિ.સં.૨૦૬૯, ૪ આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજનો શિષ્યાણુ પંન્યાસ યશોવિજય.
શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક દિન.
શ્રી પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ તીર્થ, કચ્છ.
|| સ્વામેવમર્દનું ! શરણં પ્રપદ્યે || || શ્રીગુરુતત્ત્વ શરણં મમ ||
|| નિનશાસન ! શરણં મમ || || પરમગુરુ શરણં મમ ||
।। નિનશા શરણં મમ ||
Page #100
--------------------------------------------------------------------------
________________
• પ્રારંભિક પરિશિષ્ટ છે सक्षेप-विस्तराभ्याम, ये द्रव्य-गुण-पर्यायरासगताः ।
कर्णिकागताश्चार्थाः, तत्सूचिर्दीतेऽत्र मुदा ।। (आच्छिन्दः) (द्रव्य-गु-५यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां agfdu पार्थोनी याही) २०० नय
देखिए नय (विस्तार) अकृतआगम- देखिए दोष (दूषण) ४०० नय
देखिए नय (विस्तार) | अक्रम अनेकान्त देखिए अनेकान्त ५०० नय
देखिए नय (विस्तार) अक्रिया मिथ्यात्व देखिए मिथ्यात्व ६०० नय देखिए नय (विस्तार)
अगीतार्थ
देखिए वर्ण्य साधु ७०० नय देखिए नय (विस्तार) |अगुणि नय
देखिए नय अंग-अंगिभाव संबंध देखिए संबंध
(आपादन प्रकार) अंतरंग पुरुषार्थ देखिए
६५, ८४९, १४७९, १६२६ग्रन्थिभेद पुरुषार्थ | अगुरुलघुत्व अंतरंग लक्षण देखिए लक्षण
१६२८, २२३८ (+ देखिए अंतरात्मा देखिए आत्मा
गुणप्रकार - (२) सामान्यगुण अंत्यअवयवी
+ अवशिष्ट सा.गु.) २७१-२७२,२७६
| अगुरुलघुशक्ति देखिए शक्ति (अर्थगत) अंत्य कारण देखिए कारण देखिए विशेष
अचरम विशेष अंत्य विशेष
देखिए विशेष
अचरमावर्त काल देखिए काल अंधकार द्रव्य १३६०
(आध्यात्मिक) अंश
अचेतनता
देखिए गुण प्रकार (I) द्रव्यअंश १४०९
(१) विशेष गुण (I) भावअंश १४०९
+(२) सामान्य गुण अंश-अंशिभाव संबंध देखिए संबंध
| अचेतन स्वभाव देखिए स्वभाव (१) अंश नैगम (द्विविध) देखिए नय (नवविध)
विशेष स्वभाव नैगम (देवचंद्रजी)
देखिए वृत्ति अकथा देखिए कथा
(वैयाकरणसम्मत) (१) लक्षणा अकरणनियम
२२७१-२२७२,२५४२
| अजहद् लक्षणा देखिए लक्षणा अकर्तृ नय देखिए नय
(सामान्यतः) (आपादन प्रकार) | अजीवपरिणाम देखिए परिणाम अकलंकस्वामीमत समीक्षा देखिए समीक्षा | | अजीवपरिणामभेद देखिए भेद (प्रकार) अकल्पक
२४६६] अजीवपर्याय देखिए पर्याय अकुशलानुबंध देखिए अनुबंध
(भगवतीसूत्र) 1. १, २, ३.... अं, अ, आ, इ, ई, उ, ऊ, ऋ, ऋ, ए, ऐ, ओ, औ, अ: तथा कं, क, का, कि, की,
कु, कू, कृ, कृ, के, के, को, कौ, कः, क्, क्क, क्का, क्ख, क्वा..., म. मी. पर्थो विद छे.
अजहत्व
लक्षणा
Page #101
--------------------------------------------------------------------------
________________
२२८६ / अद्वेष
अणु
• 'द्रव्य-गु-५यायनो २रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पर्थोनी याही . 97 अज्ञान (वेदान्तिसम्मत) २०१३-२०१४ | अत्यंताभाव देखिए अभाव अज्ञान देखिए दोष (दूषण) ।
(३) संसर्ग अभाव अज्ञानत्व
देखिए गुण (अष्टक) अज्ञान मिथ्यात्व देखिए मिथ्यात्व अधर्मास्तिकाय देखिए द्रव्य (षट्क) अणु (एकार्थिक) ८६७ | अधर्मास्तिकायसाधक प्रमाण देखिए प्रमाण
(साधक) (१) कालाणु (दिगंबरपक्ष) १५४७-१५५३, अधःकरण देखिए निगरण १५६१, १५६४-१५६६, १५६९, १५७४, | अधःप्रवृत्तिकरण देखिए करण १५७९, १५८७, १५८९, १५९२,
(३)यथाप्रवृत्तकरण २०६६, २०६७ | अध्यवसाय (अध्यवसान)
२३७६ (२) कालाणु (श्वेतांबरपक्ष) १५५८, १५५९, | अध्यात्मअनुयोग देखिए अनुयोग
१५७९, १५९४-१५९९, १६०६ | अध्यात्मयोग देखिए योग (योगबिन्दु) (३) पुद्गलाणु (पुद्गलपरमाणु) १३२६-१३२९, अनंतद्रव्यवृत्तित्व। देखिए दोष (दूषण)
१३६१-१३६३, १३६६, १३६८, | अनधिकृतप्रवर्तन । देखिए
२०६६, २२११, २२१२ अनधिगम अर्थ देखिए अर्थ (आगमिक) अणुगति
अनध्यवसाय देखिए __दोष (दूषण) (१) प्रकृष्ट अणुगति १६०४-१६०५
अननुगम (अननुगतत्व) देखिए । दोष (दूषण) (२) मंद अणुगति
१५७३-१५७५
देखिए अतद्भाव देखिए भेट (नि
अनुष्ठान अननुष्ठान भेद (दिगंबर)
अनन्त नय अतात्त्विक व्यवहार देखिए
देखिए नय (विस्तार) व्यवहार
अनर्पित नय (अवशिष्ट)
देखिए नय
(आपादन प्रकार) अतादवस्थ्यापत्ति देखिए दोष (दूषण)
अनवस्था
देखिए २३६६-६७
दोष (दूषण) अतिपरिणामी
अनस्तिकाय
१४०५-१४०७,१५६३ अतिप्रसंग देखिए दोष (दूषण) अतिव्याप्ति देखिए दोष (दूषण)
अनागत-अतीत आरोप देखिए आरोप अतीत-अनागत आरोप देखिए आरोप
(+ उपचार) (+ उपचार)
| अनागतभाव प्रज्ञापक नय देखिए नय अतीतत्व लक्षण देखिए लक्षण
__(आपादन प्रकार) अतीतभाव प्रज्ञापक नय
देखिए नय अनागत-वर्तमान आरोप देखिए आरोप (आपादन प्रकार)
(+ उपचार) अतीत-वर्तमानत्व आरोप देखिए आरोप | अनादिनित्यग्राहक शुद्धपर्यायार्थिक देखिए नय (+ उपचार)
(नवविध) (२) पर्यायार्थिकनय
देखिए
Page #102
--------------------------------------------------------------------------
________________
98
● 'द्रव्य - गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वर्शवेला पहार्थोनी याही •
अनाभोगकरण
देखिए
अनालम्बन योग
अनाश्रव योग
अनावश्यक प्रवर्तन
अनिकाचित कर्म
अनित्यअशुद्ध पर्यायार्थिक
देखिए
देखिए
देखिए
देखिए कर्म
करण
(३) यथाप्रवृत्तकरण
योग ( अवशिष्ट)
योग ( अवशिष्ट)
दोष (दूषण )
देखिए नय
(नवविध) (२) पर्यायार्थिक
अनुगमशक्ति
देखिए
अनुत्पन्नत्व लक्षण देखिए अनुपचरित व्यवहार
देखिए
अनित्यता
(१) एकान्त अनित्यता ( निरन्वय नाश) १७४३, १७४६,१७५९,१७८१,१७८३, १७८४
(२) संसर्ग अनित्यता
१७४२
(३) प्रध्वंस अनित्यता
१७४२
(४) परिणाम अनित्यता
१७४२
(५) परिणामी अनित्यता ( सान्वय नाश) १७४३
अनित्य पर्याय
देखिए पर्याय ( प्रकीर्णक) अनित्यवाद देखिए अनित्यशुद्ध पर्यायार्थिक देखिए
अनित्य स्वभाव देखिए
अनियतपर्याय आरंभवाद देखिए अनिवृत्तिकरण देखिए अनिवृत्तिकरण लक्षण देखिए अनुगम विशेष संग्रहनय देखिए
वाद
नय (नवविध)
(२) पर्यायार्थिकनय
स्वभाव
(२) सामान्य स्वभाव आरंभवाद
करण
लक्षण
नय ( नवविध ) संग्रहनय (देवचन्द्रजी)
(देवचंद्रजीसम्मत)
अनुपचरित सद्भूत व्यवहारनय
देखिए नय (आध्यात्मिक) (२) व्यवहारनय
(I) सद्भूत व्यवहारनय दोष (रत्नत्रयसंबंधी)
दोष (दूषण)
अनुत्साह
अनुपपत्ति
अनुपलब्धि (२१ प्रकार )
अनुप्रेक्षावृष्टि अनुबंध
अनुयोग
देखिए
देखिए
(१) अकुशलानुबंध
(२) कुशलानुबंध
अनुबंधशुद्ध अनुष्ठान
अनुबंध शुद्धि
अनुभवउच्छेद
अनुभवन चेतना
(B) विशेषसंग्रहनय अनुशास्ति
शक्ति ( अर्थगत)
अनुष्ठान
लक्षण
व्यवहार
देखिए
देखिए
देखिए
देखिए
(१) अध्यात्म अनुयोग (२) गणितानुयोग (३) चरण-करणानुयोग (४) द्रव्यानुयोग (दशविध )
१०८२-८३
२५४६
२४३७, २४८१
२४२०, २५१३, २५३७
अनुष्ठान
शुद्धि
दोष (दूषण)
चेतना (चैतन्य)
(१) अननुष्ठान (२) अनुबंधशुद्ध अनुष्ठान
(३) अमृत अनुष्ठान (४) अशुद्ध अनुष्ठान
(श्वेतांबर सम्मत )
७
१२ ८
(५) द्रव्यानुयोग (सामान्यतः ) ८-११,२२-२४ (६) धर्मकथानुयोग (७) मातृकानुयोग
अनुयोगभेद (दिगंबरमत ) देखिए
८, १४-१७ २२५०
भेद (प्रकार) (२) अनुयोग भेद
अनुयोगभेद ( श्वेतांबरमत ) देखिए भेद (प्रकार)
८
१३८१
(२) अनुयोग भेद देखिए वैयावृत्त्य
२४८५-८६
२५४४
२४३२
२४८६
Page #103
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-४-५यायनो २।स' तथा 'द्रव्यानुयो५२मश' व्यायामi gfan पर्थोनी याही . 99 (५) असंग अनुष्ठान २३७६, २३७९, | (११) प्रमाण-अप्रमाण अनेकांत ४०८-४११ २४५९, २४६१-६२, २४६८-६९, (१२) प्रमेयत्व-अप्रमेयत्वादि अनेकान्त २५६६
१२१४-१६, १६६१ (६) उचित अनुष्ठान
२५६२ (१३) भव्य-अभव्य अनेकांत १८२१-१८३२ (७) गर अनुष्ठान
२४७९
(१४) भेदाभेद अनेकांत ३९३-४०४, (८) तद्धेतु अनुष्ठान २४०६
४२६, ४२९-४५६, (९) प्रीति अनुष्ठान २४०१, २४११-१२
४७५-४९०, १८०५-१८२० (१०) भक्ति अनुष्ठान
२४२०
(१५) शुद्ध-अशुद्धपर्यायसमावेश (११) वचन अनुष्ठान २३७६-७७,
अनेकांत
२२०१ २३८३, २३९१, २४४० (१६) सम्यगएकांत अनेकांत
४२६ (१२) विष अनुष्ठान
२४७९ (१७) सर्व-असर्वात्मक अनेकांत
४०८ (१३) शुद्ध अनुष्ठान
२४३३
(१८) सर्वज्ञ-असर्वज्ञ अनेकांत ४११-४१७ (१४) समाधिनिष्ठ अनुष्ठान
२४६८ (१९) सर्वनयमय अनेकांत
१२६७ अनेकत्वशक्ति देखिए शक्ति (अर्थगत)
(२०) सावच्छिन्न-निरवच्छिन्न अनेकांत ४२५ अनेकप्रदेश स्वभाव देखिए स्वभाव
(२१) स्वरूप-पररूप अनेकांत ४११ (१) विशेष स्वभाव |
अनेकान्तवादिमत समीक्षा (पूर्वपक्ष) देखिए समीक्षा अनेक स्वभाव देखिए स्वभाव
अनैकांतिक देखिए दोष (दूषण)
(२) सामान्य स्वभाव अनेकान्त (+ देखिए स्याद्वाद + भजना)
अन्तर्मुखउपयोग देखिए उपयोग (चैतन्य) (१) अक्रम अनेकान्त (= सह अनेकान्त)
अन्यथासिद्ध
१४४९ १४०, २३३, ४०६ अन्यमुद्
देखिए दोष (आध्यात्मिक) (२) अनेकान्ते अनेकांत ४१९-४२५
| अन्यविध काललब्धि देखिए लब्धि (३) अस्ति-नास्ति अनेकांत ४६७-६८,
(ग्रन्थिभेद कारणीभूत) ४७१, १७१५-१७३० | अन्योन्य अनुगम
२०३५-२०४४ (४) एक-अनेकस्वभाव अनेकांत ४०७,
| अन्योन्याभाव देखिए अभाव ११२०, ११६७, १७८९-१८०४
| अन्योन्याश्रय देखिए दोष (दूषण) (५) कर्मबंध-अबंध अनेकांत . . ---३४-३७ अन्वय (अर्थगत) (६) कल्प्याऽकल्प्य अनेकांत ३५-४० (१) कालान्वय
१९७६-१९७७ (७) कृतत्व-अकृतत्व अनेकांत १२५१ (२) देशान्वय १२४६, १९७६-१९७७ (८) क्रम अनेकान्त १४०, २३३, ४०६ अन्वय द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजी(९) गति-अगति अनेकांत ४०९, ४१०
सम्मत) (१) द्रव्यार्थिकनय (१०) नित्याऽनित्य अनेकांत ७०९, ११११- | अन्वय द्रव्यार्थिकनय देखिए नय (नवविध) ११२०, ११२७, १७३१-१७८७ |
(१) द्रव्यार्थिकनय
Page #104
--------------------------------------------------------------------------
________________
100 • ‘द्रव्य-गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वएर्शवेला पहार्थोनी याही •
अन्वयबोध
२२७१-२२७८
२२५-२३०,५२०, १२४२- अप्रतिपाती गुण अप्रसिद्धशक्ति
१२४४,१९२०
(१) एकदेश अन्वयबोध
अन्वय व्यभिचार देखिए दोष (दूषण)
अन्वयित्व लक्षण
अपकारी क्षमा
अपकृष्ट गुरुत्व
अपभ्रंश भाषा
अपरम स्वभाव
अपर वैराग्य
अपरसंग्रहनय
अपरिणामी
अपरोक्ष स्वानुभव उपाय अपवर्ग
अपवाद नय
अपाय
देखिए
देखिए
देखिए
देखिए
देखिए
देखिए
देखिए
अपायशक्तिमालिन्य
अपुनर्बंधक
अनर्बंध
अनर्बंध
अपूर्वकरण
देखिए
अपसिद्धांत अपान्तरालसामान्यग्राहक नैगम
पूर्वकरण लक्षण
अपृथग्भाव संबंध
अपेक्षा कारण
अप्रज्ञाप्य
देखिए
देखिए
२०६, २२६,
१२४६, १२४८ अबंध आत्मा
(५४) व्यभिचार
लक्षण
क्षमा
गुरुत्व
भाषा
स्वभाव
(२) सामान्य स्वभाव वैराग्य
नय ( नवविध )
(आपादन प्रकार )
दोष (दूषण)
देखिए
नय
( नवविध) नैगम (शीलाङ्काचार्यसम्मत) देखिए उपयोग (चैतन्य)
मोक्ष
नय
(४) संग्रहनय
२३६७
२३९९
२४३३ २४०४,२४०७, २४८९ देखिए गुण (आध्यात्मिक)
देखिए दशा
देखिए करण
देखिए लक्षण
देखिए
संबंध
देखिए कारण
२४९१
अभव्य स्वभाव
अभाव
(I) ध्वंस
(II) अत्यंताभाव
(१) अन्योन्याभाव
(२) भावांतरस्वरूप अभाव
(३) संसर्गअभाव
देखिए वृत्ति
(वैयाकरणसम्मत) (२) शक्ति
अभिधा वृत्ति
अभिधा शक्ति
अभिनिवेश
अभिभव
अभिव्यक्ति
देखिए
देखिए
(III) प्रागभाव
अभिधामूलक शाब्दीव्यंजना
१२४९,१२५३,१२५५ देखिए वृत्ति
( आलंकारिकसम्मत) (३) व्यंजनाशक्ति
अभेद उपचार
| अभेदउपासना ( नवधा ) अभेदवाद
अभेदवृत्ति प्राधान्य अभेद संबंध
अभेद स्वभाव
| अभोक्तृ नय
अभ्यंतर तप
देखिए
(II) शाब्दी व्यंजना
वृत्ति ( मीमांसासम्मत)
वृत्ति (आलंकारिकसम्मत)
देखिए दोष ( रत्नत्रयसंबंधी)
२०४८ - २०५१
देखिए
आत्मा
स्वभाव
(२) सामान्य स्वभाव
१६८२
१६८१
१६८२
१२४१,१२४३ - १२५० १६७७
देखिए व्यक्ति
देखिए
५३४-५३५,५३८-५४०
देखिए
देखिए
देखिए
देखिए
२५५६-५८
वाद
५३४, ५३७-५३९
संबंध
स्वभाव
(२) सामान्य स्वभाव
नय
(आपादन प्रकार )
तप
Page #105
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-1-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम वविता पार्थोना याही . 101 अभ्युच्चयवाद देखिए वाद
अर्थपद लक्षण देखिए लक्षण अभ्युपगमवाद देखिए वाद
अर्थपर्याय देखिए पर्याय अमनस्क योग देखिए योग (अवशिष्ट)
(दिगंबरसम्मत) अमूर्तता
देखिए गुण प्रकार | अर्थपर्याय देखिए पर्याय (श्वेताम्बर)
(१) विशेष गुण | अर्थपर्याय देखिए पर्याय ___ + (२) सामान्य गुण
(सम्मतितर्कअनुसार) अमूर्त्तत्व (जाति-परिणति) ८४९,१६३९ | अर्थपर्याय देखिए पर्याय अमूर्त्तत्वशक्ति देखिए शक्ति (अर्थगत)
(आलापपद्धति परिभाषा) अमूर्त स्वभाव देखिए स्वभाव
अर्थपर्याय देखिए पर्याय प्रकार
(१) विशेष स्वभाव अर्थपर्याय नैगम देखिए नय (नवविध) अमृत अनुष्ठान देखिए अनुष्ठान
नैगम (विद्यानंदस्वामी-अन्यविध) अमृतचन्द्राचार्यमत समीक्षा देखिए समीक्षा | अर्थपर्याय भेद देखिए भेद (प्रकार) अमृतरसांजन २३३२,२४४७
(२३) पर्यायभेद अयुगपद्भावी पर्याय देखिए पर्याय (श्वेताम्बर)
| अर्थपर्याय सप्तभङ्गी देखिए सप्तभङ्गी अरूपिअजीवद्रव्य प्रज्ञापना देखिए प्रज्ञापना
| अर्थलक्षण देखिए लक्षण अरूपिअजीवभेद देखिए भेद (प्रकार) अर्थव्यंजनपर्याय नैगम देखिए नय (नवविध) अर्थ (आगमिक)
नैगम (विद्यानंदस्वामी-अन्यविध) (१) अनधिगम अर्थ
३७३-३७४ | अर्थसमाजसिद्ध
१४४० (२) दुरधिगम अर्थ
३७३-३७४ अर्थसिद्धि
५०६ (३) सुखाधिगम अर्थ
३७३-३७४
अर्थान्तरगमन नाश देखिए नाश अर्थ (दार्शनिक)
(सम्मतिकारसम्मत) (१) प्रायोगिक नाश (१) शक्यार्थ (वाच्यार्थ) ५६९,५७१,५७६,
| अर्थान्तरगमन नाश देखिए नाश
५८१,५९७ (२) लक्ष्यार्थ (गौण) ५७०-५७२,
(सम्मतिकारसम्मत) (२) वैस्रसिक नाश ५७६,५८१,५९४
| अर्थारूढ समभिरूढ देखिए नय (नवविध) (३) व्यंग्यार्थ
भरूढ नय ५८१ (४) प्रतीयमान अर्थ
देखिए नय अर्थक्रिया १७६२,१७७०-१७७३,
(आपादन प्रकार) १७८१,१७८३,१७८५,१८१०,
अर्हत्समापत्ति देखिए समापत्ति (विविध)
१८१४,१९६५ अलीकता देखिए दोष (दूषण) अर्थक्रियाअनुपपत्ति देखिए दोष (दूषण) | अलोकाकाश देखिए द्रव्य (षट्क) अर्थनय देखिए नय (प्रकीर्णक)
(१) आकाशास्तिकाय अर्थनय देखिए नय
अवक्तव्य
४७६-४८४,५१८-५१९, (आपादन प्रकार)।
५७६-५७७, ५८५
५९७/ अर्पित नय
Page #106
--------------------------------------------------------------------------
________________
102 • 'द्रव्य-1-पयायनो २॥' तथा 'द्रव्यानुयो५२॥मश' व्यायामा एविदा पानी याही . अवक्तव्य स्वभाव देखिए स्वभाव अव्याप्ति देखिए दोष (दूषण)
(२) सामान्य स्वभाव अशरीरजीव प्रज्ञापना देखिए प्रज्ञापना अवगाहना लक्षण देखिए लक्षण अशुद्ध अनुष्ठान देखिए अनुष्ठान अवगाहहेतुता देखिए गुण प्रकार अशुद्ध गुण अर्थपर्याय देखिए पर्याय प्रकार (१) विशेष गुण|
(१) अर्थपर्याय अवग्रह
देखिए उपयोग (चैतन्य) | अशुद्ध गुण व्यंजनपर्याय देखिए पर्याय प्रकार अवधि (मर्यादा) १४७८-८१, १५७५
(२) व्यंजनपर्याय अवधिज्ञान देखिए ज्ञान (+उपयोग+बोध) | अशुद्ध द्रव्य अर्थपर्याय देखिए पर्याय प्रकार अवधिज्ञानविषय (जघन्य) ८५०
) अर्थपर्याय अवशिष्ट सामान्यगुण देखिए गुण प्रकार अशुद्धद्रव्य नैगम देखिए नय (नवविध) (२) सामान्य गुण
नैगम (विद्यानंदस्वामी - अन्यविध) अवसन्न
देखिए वर्त्य साधु अशुद्ध द्रव्यव्यंजनपर्याय देखिए पर्याय प्रकार अवस्थित गुरुत्व देखिए गुरुत्व
(१) व्यंजनपर्याय अवांतर सामान्य देखिए सामान्य अशुद्ध द्रव्यव्यंजनपर्याय नैगम देखिए नय (नवविध) अवाचनीय (श्रोता)
२३६५-६६/
नैगम (विद्यानंदस्वामी - अन्यविध) (१) त्रिविध अवाचनीय
२३६५ / अशुद्ध द्रव्यार्थपर्याय नैगम देखिए नय (नवविध) (२) चतुर्विध अवाचनीय
२३६६
नैगम (विद्यानंदस्वामी - अन्यविध) अविद्याआश्रव देखिए आश्रव अशुद्ध द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजीअविनय देखिए दोष
सम्मत) (१) द्रव्यार्थिकनय (रत्नत्रयसंबंधी) |अशुद्ध नय देखिए नय (आपादन प्रकार) अविनय मिथ्यात्व देखिए मिथ्यात्व
अशुद्ध नय
देखिए नय (प्रकीर्णक) अविभागपलिच्छेद पर्याय देखिए पर्याय (प्रकीर्णक) | अशुद्ध निश्चयनय देखिए नय (आध्यात्मिक) अविरोध (भेदाभेद संबंधी) ३७७-३८३,
(१) निश्चयनय ___३८५-३९९,४२९-४३८,४४८-४५६ / अशुद्ध पर्याय देखिए पर्याय (प्रकीर्णक) अविशुद्ध द्रव्यार्थिकनयदेखिए नय (प्रकीर्णक) | अशुद्ध भाव देखिए भाव
(५) द्रव्यार्थिक नय | अशुद्ध व्यवहारनय देखिए नय (नवविध) अविशुद्ध द्रव्यास्तिकनय देखिए नय
____ व्यवहारनय (देवचन्द्रजी) (अनुयोगद्वारवृत्तिकारसम्मत) (१) द्रव्यास्तिकनय | अशुद्ध व्यवहार देखिए व्यवहार (देवचंद्रजीसम्मत) अवेद्यसंवेद्यपद देखिए पद | अशुद्ध सद्भूत व्यवहार देखिए उपनय अव्यक्त समाधि २४१३
(१) सद्भूत व्यवहार अव्यक्त सामायिक
२४१३ | अशुद्ध सामायिक देखिए सामायिक अव्यवच्छित्तिनयमत देखिए नयमत अशुद्ध स्वभाव देखिए स्वभाव अव्यवस्था देखिए दोष (दूषण)
(१) विशेष स्वभाव
Page #107
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-ए-पायनो २॥स' तथा 'द्रव्यानुयो॥५२॥मश' व्यायामi gविदा पर्थोना याही • 103 अशुभउपयोग देखिए उपयोग (चैतन्य) |अस्तिता देखिए गुण प्रकार अशुभ व्यवहार देखिए व्यवहार (देवचंद्रजीसम्मत)
(२) सामान्य गुण अष्टतत्त्व प्रज्ञापना देखिए प्रज्ञापना | अस्तित्वपरिणाम देखिए परिणाम अष्टविध व्यवहार देखिए व्यवहार अस्तित्वादिनय (२१) देखिए नय (आपादन प्रकार) असंख्य नय देखिए नय (विस्तार) |अस्ति-नास्ति अनेकांत देखिए अनेकांत असंग अनुष्ठान देखिए अनुष्ठान | अस्ति-नास्ति सप्तभङ्गी देखिए सप्तभङ्गी असंग साक्षिभाव
२५७३,२५७५ | अस्ति स्वभाव देखिए स्वभाव असंभव देखिए दोष (दूषण)
(२) सामान्य स्वभाव असंमोह ज्ञान देखिए ज्ञान
| अहंकार
देखिए दोष (+ उपयोग + बोध) |
(रत्नत्रयसंबंधी) असंश्लेषित असद्भूत अशुद्ध व्यवहारनय
|आंशिक उपयोग देखिए उपयोग (चैतन्य) देखिए नय (नवविध) व्यवहारनय
आकाश लक्षण देखिए लक्षण (देवचन्द्रजी) (२) अशुद्ध व्यवहारनय |
| आकाशसाधक प्रमाण देखिए प्रमाण (साधक) ___(II) असद्भूत अशुद्ध व्यवहारनय
आकाशास्तिकाय देखिए द्रव्य (षट्क) असंश्लेषित असद्भूत व्यवहारनय देखिए दत व्यवहारमय देखिए नय
नय ।
आकाशास्तिकाय प्रज्ञापना देखिए प्रज्ञापना (आध्यात्मिक) (२) व्यवहारनय |
| आक्षेपक ज्ञान देखिए ज्ञान (II) असद्भूत व्यवहारनय
(+ उपयोग + बोध) असंसारसमापन्नजीव प्रज्ञापना देखिए प्रज्ञापना
आत्मसंलीनता देखिए संलीनता असत्कार्यवाद देखिए वाद
आत्मगर्दा
२४७७ असत्ख्यातिवाद देखिए वाद
आत्मज्ञान (साक्षात्कार) देखिए ज्ञान असद्भूत अशुद्ध व्यवहारनय देखिए नय ।
(+ उपयोग + बोध)
२५३८ (नवविध) व्यवहारनय (देवचन्द्रजी) |
| आत्मज्योतिर्दर्शन आत्मनिरीक्षण
२५५९ ___ (२) अशुद्ध व्यवहारनय |
आत्मपरिणतिमत् ज्ञान देखिए ज्ञान असद्भूत व्यवहार देखिए उपनय
(+ उपयोग + बोध) असद्भूत व्यवहार (प्रकारान्तर) देखिए उपनय (२) B |
आत्म प्रज्ञापना (दशविध) देखिए प्रज्ञापना असद्भूत व्यवहारनय देखिए नय (आध्यात्मिक)
आत्मभेद
देखिए भेद (प्रकार) (२) व्यवहारनय | आत्मसमदर्शिता
२४२३ असमञ्जसआपत्ति देखिए दोष (दूषण) ।
आत्मस्वरूपभावना
२५६८ असमानजातीय द्रव्यपर्याय देखिए पर्याय
आत्मस्वरूप विचार(१६ प्रकार) २५४८-५० (प्रवचनसारवृत्ति परिभाषा) (२) द्रव्यपर्याय |
आत्मा असिद्धता देखिए दोष (दूषण) । (१) अंतरात्मा
२४०६ अस्तिकाय १४०१-१४०५ (२) अबंधआत्मा
२५७८
Page #108
--------------------------------------------------------------------------
________________
१३७४
६४०
104 • 'द्रव्य-गु-पायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम वि पर्थोनी याही . (३) उपयोगात्मा
६४० | आरंभवाद (४) कषायात्मा
६४० (१) अनियतपर्याय आरंभवाद (५) चारित्रात्मा
(२) नियतपर्याय आरंभवाद
१३७४ (६) ज्ञानात्मा ६४० आरोप (+ देखिए उपचार)
२४९३ (७) दर्शनात्मा
६४० (१) अतीत-अनागत आरोप ७५०-७५१ (८) द्रव्यात्मा
६४० (२) अतीत-वर्तमानत्व आरोप ७२०,७५०,७५२ (९) परमात्मा
२५४७ (३) अनागत-अतीत आरोप ७५०-७५२ (१०) बहिरात्मा
२४०६,२५४६ (४) अनागत-वर्तमान आरोप ७५०-७५२ (११) योगात्मा
६४० (५) कारण-कार्य आरोप
७४९ (१२) वीर्यात्मा
६४० (६) गुण-गुण आरोप
७४९ आत्मार्थिजीवभेद देखिए भेद (प्रकार)
(७) गुण-द्रव्य आरोप
७४९ आत्माश्रय देखिए दोष (दूषण)
(८) गुण-विजातीयगुण आरोप ८७३-८७४ आदिष्ट द्रव्य देखिए द्रव्य (सामान्य) (९) द्रव्य-कालान्तरीयपर्याय आरोप ७२६,७३८ आदेश
(१०) पर्याय-विजातीयगुण आरोप ८७५ (१) विकलादेश (दिगंबर) ५४३-५४४ (११) वर्तमान-अतीतत्व आरोप (२) विकलादेश (श्वेतांबर) ५३४-५३५,
७२१,७५०,७५२ ५३८-५४४,५५१-५५६
(१२) वर्तमान-अतीतपर्याय आरोप ७२२ (३) सकलादेश (दिगंबर)
५४३
(१३) वर्तमानकाल-अनागतत्व आरोप ७३८(४) सकलादेश (श्वेतांबर) ५३४,५३६-५३८,
__७३९,७५०,७५२ ५४१-५४४,५५१,५५३,५५५-५५६ (१४) वर्तमानकाल-अनागतपर्याय आरोप ७३८ आधाकर्म देखिए दोष (रत्नत्रयसंबंधी)
(१५) स्वजातीयगुण-स्वजातीयद्रव्य आरोप ८६९ आधार-आधेयभाव संबंध देखिए संबंध
(१६) स्वजातीयगुण-स्वजातीयपर्याय आरोप ८७० आधिपत्य देखिए उपचारनिमित्त
(१७) स्वजातीयपर्याय-स्वजातीयगुण आरोप ८७१ (लक्षणानिमित्त + आरोपनिमित्त)
(१८) स्वजातीयपर्याय-स्वजातीयपर्याय आधुनिक साधन
९९,५९५
आरोप ८६८-८६९ आध्यात्मिकगीतार्थ भेद देखिए भेद (प्रकार) | (१९) स्वजातीयविभावपर्याय(१०) गीतार्थ भेद |
स्वजातीयद्रव्य आरोप आध्यात्मिक संकेत देखिए संकेत
|आरोपनिमित्त देखिए उपचारनिमित्त आनर्थक्य देखिए दोष (दूषण) |आरोप नैगम (चतुर्विध) देखिए नय (नवविध) आपत्ति (समापत्ति स्थानीय)
नैगम (देवचंद्रजी) आपवादिकमार्ग देखिए मोक्षमार्ग
आरोप सामग्री
७४० आमशैषधि लब्धि देखिए लब्धि (योगफल) आर्तध्यान देखिए ध्यान (चतुर्विध)
८७०
२३८५
Page #109
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गु-पयायनो रास' तथा 'द्रव्यानुयोग५२रामश' व्यायाम विदा पार्थोनी याही . 105 आर्थ बोध देखिए बोध (+ ज्ञान) | उत्कृष्ट गीतार्थ देखिए गीतार्थ आर्थी व्यंजना देखिए वृत्ति
उत्कृष्टयोग लब्धि देखिए लब्धि __ (आलंकारिकसम्मत) (३) व्यंजनाशक्ति | उत्तम मौन (तात्त्विक) देखिए मौन आलम्बनशुद्धि देखिए शुद्धि उत्तरनय सप्तभङ्गी देखिए सप्तभङ्गी आलस्य
देखिए दोष (रत्नत्रयसंबंधी) उत्तरसामान्य प्रकार देखिए प्रकार आवरण शक्ति देखिए शक्ति (अर्थगत) | उत्तर सामान्य संग्रहनय देखिए नय (नवविध) आविर्भाव देखिए व्यक्ति
संग्रहनय (देवचन्द्रजी) (A) सामान्यसंग्रहनय आविर्भाव शक्ति देखिए शक्ति (अर्थगत) | उत्थान
देखिए दोष (आध्यात्मिक) आशय
उत्पत्ति (आगमिक मत) (१) प्रणिधान
२४४०,२५२८ (१) प्रायोगिक उत्पत्ति १३११-१३१२ (२) प्रवृत्ति २४४० । (२) मिश्र उत्पत्ति
१३११-१३१२ (३) विघ्नजय
२५०८-०९ (३) वैस्रसिक उत्पत्ति १३११-१३१२ (४) विनियोग २४६८ | उत्पत्ति (प्रकीर्णक)
३१३,७४७ (५) सिद्धि
२४६० (१) प्रतीत्य पर्याय समुत्पाद ११४८ आशातना
९३३ | उत्पत्ति संबंध देखिए संबंध आश्रयता संबंध देखिए संबंध उत्+पद्धात्वर्थ देखिए धात्वर्थ
| उत्पाद (उत्पत्ति-समुत्पत्ति-तार्किकमत) (१) अविद्याआश्रव
२४३३-३४ (१) प्रायोगिक उत्पाद १३०८-१३१० (२) कामाश्रव
२४५५ () समुदयकृत प्रायोगिक उत्पाद १३०९ (३) कर्माश्रव
२४३७ (२) वैनसिक उत्पाद
१३१४ आश्रव दशा देखिए दशा
(1) ऐकत्विक वैनसिक उत्पाद १३१६-१३१८, आसंग देखिए दोष (आध्यात्मिक)
१३२२-१३२६,१३३२-१३३५,१३३७-१३४१ आसन
देखिए योग (अष्टांग) (II) समुदयकृत वैससिक उत्पाद १३१५-१३१७ आहारादिसंज्ञा देखिए संज्ञा
उत्पादन देखिए दोष (रत्नत्रयसंबंधी) इच्छायम देखिए यम
उत्पाद-व्ययसापेक्षसत्ताग्राहकाऽशुद्ध द्रव्यार्थिकनय इच्छायोग देखिए योग (त्रिविध)
देखिए नय (नवविध) इतिशब्दार्थ ११५६-११५७
(१) द्रव्यार्थिकनय इन्द्रिय वंचन
उत्सर्ग नय २४४४-४६
देखिए नय (आपादन प्रकार) इन्द्रिय विजय देखिए विजय
उत्सूत्रभाषण देखिए दोष (रत्नत्रयसंबंधी) इन्द्रिय संलीनता देखिए संलीनता
उदात्तत्व
२४२२ ईहा
देखिए उपयोग (चैतन्य) | उद्गम देखिए दोष (रत्नत्रयसबंधी) उचित अनुष्ठान देखिए अनुष्ठान
| उद्देश्यताअवच्छेदकभेद
६८३
आश्रव
Page #110
--------------------------------------------------------------------------
________________
106 • 'द्रव्य-गु-पर्यायनी रास' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायाम विदा पर्थोनी याही . उद्देश्य-विधेयभाव
८६४,९७० (६) ताद्धर्म्य (सारूप्य) ५८०,७२७-७२८ उद्देश्यशुद्धि देखिए शुद्धि
(७) धारण
७२९ उद्वेग देखिए दोष (आध्यात्मिक) (८) मान
७२९ उन्मत्तता देखिए दोष (दूषण) । (९) योग
७२९ उन्मनीभाव २४६६,२५३९/ (१०) वृत्त
७२९ उन्मार्गगामी २२९९-२३२७| (११) सहचरण
७२८ उपकारी क्षमा देखिए क्षमा
(१२) साधन
७३० उपग्रह
देखिए वैयावृत्त्य | उपचार नैगम देखिए नय (नवविध) नैगम (देवचंद्रजी) उपग्रह कारण देखिए कारण
| उपचार पदार्थ (४० प्रकार) ८३५-८४० उपचरित असद्भूत व्यवहार देखिए उपनय | उपचार वृत्ति देखिए वृत्ति (नैयायिकसम्मत) उपचरित व्यवहार देखिए व्यवहार (देवचंद्रजीसम्मत) | उपचार सम्बन्ध (१६)
८९६,८९७ उपचरित संबंध देखिए संबंध
| उपजीवक
१४४६ उपचरित सद्भूत व्यवहारनय देखिए नय
| उपजीव्य
१४४६ (आध्यात्मिक) (२) व्यवहारनय | उपधेयसांकर्य देखिए दोष (दूषण) (I) सद्भूत व्यवहारनय | | उपनय
८१७-८९९ उपचरित स्वभाव देखिए स्वभाव (२) विशेष स्वभाव
(१) सद्भूत व्यवहार
८१७-८३३ उपचार (+ देखिए आरोप) १२२,८३४
(I) शुद्ध सद्भूत व्यवहार ८२०,८२३, (१) गुण-गुण उपचार ८४८-८५०
८२६-८२७ (२) गुण-द्रव्य उपचार
८५८-८६०
(II) अशुद्ध सद्भूत व्यवहार ८२१,८२४ (३) गुण-पर्याय उपचार
८६३
(२) (A) असद्भूत व्यवहार ८३४-८६४ (४) द्रव्य-द्रव्य उपचार ८४२-८४७
(1) द्रव्य-द्रव्य उपचार ८४२-८४७ (५) द्रव्य-गुण उपचार
८५५
(II) गुण-गुण उपचार ८४८-८५० (६) द्रव्य-पर्याय उपचार ८५६-८५७
(III) पर्याय-पर्याय उपचार ८५२-८५४ (७) पर्याय-गुण उपचार
८६४
(IV) द्रव्य-गुण उपचार (८) पर्याय-द्रव्य उपचार ८६१,१५८४-१५८६
८५६-८५७ (९) पर्याय-पर्याय उपचार
(V) द्रव्य-पर्याय उपचार
८५२-८५४ उपचार निमित्त (लक्षणानिमित्त + आरोपनिमित्त)
(VI) गुण-द्रव्य उपचार ८५८-८६० (१) आधिपत्य
(VII) पर्याय-द्रव्य उपचार
८६१ ७३० (२) तत्सामीप्य ५८०, ७२७-७२९
(VIII) गुण-पर्याय उपचार
८६३ (३) तत्साहचर्य ५८१, ७२७-७२८
(Ix) पर्याय-गुण उपचार
८६४ (४) तात्स्थ्य
५८०, ७२७-७२९
(B) असद्भूत व्यवहार (प्रकारान्तर) ८६५-८८० (५) तादर्थ्य
७२८-७२९
(I) स्वजातीय असद्भूत व्यवहार ८६७-८७१ (II) विजातीय असद्भूत व्यवहार ८७३-८७५
८५५
Page #111
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य--५यायनी २' तथा 'द्रव्यानुयो॥५२॥मश' व्यायाम विदा पर्थोनी याही . 107 (II) स्वजातीय-विजातीय
उपाधि
७०६-७०७,१६९२,१६९३, असद्भूत व्यवहार ८७६-८७९ |
१७९३-१७९६,१९२३-१९२४, (३) उपचरित असद्भूत व्यवहार ८८१
२०७०-७१ (1) स्वजातीय उप.अ.व्य. ८८३-८८७/उपालंभ
देखिए वैयावृत्त्य (II) विजातीय उप.अ.व्य. ८८९-८९२ उपासना चिह्न
२४१९ (III) स्वजातीय-विजातीय
| उपास्य-उपासकभाव संबंध देखिए संबंध उप.अ.व्य. ८९३-८९५ / उपेक्षा
देखिए औदासीन्य उपयोग (चैतन्य)
१६३६-१६३८ | उमास्वातिसम्मत परिणाम देखिए परिणाम (१) अन्तर्मुख उपयोग
ऊर्ध्वता सामान्य देखिए सामान्य (२) अशुभ उपयोग
२५७६ | ऊर्ध्वतासामान्य द्रव्य देखिए द्रव्य (सामान्य) (३) आंशिक उपयोग १६५३-१६५४ ऊर्ध्व प्रचय देखिए प्रचय (४) ज्ञान उपयोग (अपाय-धारणा) ९१४, ऊर्ध्वप्रचय-पर्यायवाचीनाम देखिए प्रचय
१६३८,१६५३,१६५४ | ऋजुसूत्रद्रव्यार्थिकवाद देखिए वाद (५) दर्शन उपयोग (अवग्रह-ईहा) १६५३-१६५४ | ऋजुसूत्रनय देखिए नय (आपादन प्रकार) (६) निर्विकल्प उपयोग २४६६, २४६८ ऋजुसूत्रनय (द्विविध) देखिए नय (नवविध) (७) पूर्ण उपयोग
१६५३-१६५४ | ऋजुसूत्रनय लक्षण देखिए लक्षण (८) विशेष उपयोग
१६५३
ऋजुसूत्रपर्यायार्थिकवाद देखिए वाद (९) शुक्लज्ञान उपयोग
ऋजुसूत्रमत देखिए २४६५
नयमत (१०) शुद्ध उपयोग
ऋतंभरा प्रज्ञा देखिए ज्ञान
२५७६ (११) शुभ उपयोग २५७६
(+ उपयोग + बोध) (१२) सामान्य उपयोग
१६५३
| एक-अनेकस्वभाव अनेकांत देखिए अनेकांत उपयोग धारा
| एक-द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजीदेखिए धारा उपयोग लक्षण देखिए लक्षण
सम्मत) (१) द्रव्यार्थिकनय
एकत्व उपयोग शुद्धि
२८० देखिए शुद्धि (१) क्रियासापेक्ष एकत्व
२८९ उपयोगशून्यता देखिए दोष (रत्नत्रयसंबंधी)
(२) जातिसापेक्ष एकत्व
२८९ उपयोगात्मा देखिए आत्मा
(३) द्रव्यपरिणामकृत एकत्व
२८२ उपवास लक्षण देखिए लक्षण
(४) धर्मिसापेक्ष एकत्व
२८९ उपशमभाव देखिए - भाव
(५) समूहकृत एकत्व उपशम लब्धि देखिए लब्धि
एकत्वआपत्ति देखिए दोष (दूषण) उपशांतकषायादि प्रज्ञापना देखिए प्रज्ञापना
| एकत्ववितर्क अविचार शुक्लध्यान देखिए ध्यान उपशांतदशा देखिए दशा
(चतुर्विध) (४) शुक्लध्यान उपादान कारण देखिए कारण
| एकत्वशक्ति देखिए शक्ति (अर्थगत)
२८२
Page #112
--------------------------------------------------------------------------
________________
108 • 'द्रव्य-गु९-५यायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पर्थोनी याही . एकत्वहानि देखिए दोष (दूषण) । (२) धर्मकथा (धर्मदेशना) २५३३-२५७९ एकदेश अन्वयबोध देखिए अन्वयबोध कदाग्रह देखिए दोष (रत्नत्रयसंबंधी) एकप्रदेश स्वभाव देखिए स्वभाव | कपट (माया) देखिए दोष (रत्नत्रयसंबंधी)
(१) विशेष स्वभाव कफौषधि लब्धि देखिए लब्धि (योगफल) एक स्वभाव देखिए स्वभाव
करण
(२) सामान्य स्वभाव | (१) अनिवृत्तिकरण ६६,२२७३,२४२६ एकाग्र चित्त देखिए चित्त
(२) अपूर्वकरण
६६,२४२५ एकान्त अनित्यता देखिए अनित्यता
(३) यथाप्रवृत्तकरण एकान्त नित्यता देखिए नित्यता
(I) चरम यथाप्रवृत्तकरण २२८९,२४२१, एकान्तवादिमत समीक्षा (सामान्यतः) देखिए
२४२४ समीक्षा |
(II) नैश्चयिक चरम यथाप्रवृत्तकरण २४२५ एवंभूतनय देखिए नय (आपादन प्रकार)
(III) अनाभोगकरण एवंभूतनय देखिए नय (नवविध)
(IV) अधःप्रवृत्तिकरण एवंभूतनय लक्षण देखिए लक्षण
करण लक्षण देखिए लक्षण एवकार अर्थ
११५४|करणलब्धि देखिए लब्धि (ग्रन्थिभेद कारणीभूत) ऐकत्विक नाश देखिए नाश (सम्मतिकारसम्मत)
|करणस्वरूप (२) वैस्रसिक नाश |
नाश कर्तृत्वशक्ति देखिए ... शक्ति (अर्थगत) ऐकत्विक वैनसिक उत्पाद देखिए उत्पाद |
_ | कर्तृत्व-भोक्तृत्वपरिणति देखिए दोष (रत्नत्रयसंबंधी)
(२) वैनसिक ऐदम्पर्य शुद्धि
| कर्तृ नय देखिए नय (आपादन प्रकार) देखिए शुद्धि
कर्म ओघ दृष्टि देखिए दृष्टि ओघ शक्ति देखिए शक्ति (अर्थगत)
(१) अनिकाचित कर्म (सोपक्रम कर्म) २४६२ ओघ संज्ञा देखिए संज्ञा
(२) निकाचित कर्म
२४८३-८४ औत्सर्गिक मार्ग देखिए मोक्षमार्ग
(३) द्रव्य कर्म
२४८५ औदयिक धारा देखिए धारा
(४) भावकर्म
२४८५ औदयिक भाव देखिए । भाव
| कर्मअधिकारनिवृत्ति
२४०५ औदासीन्य (उपेक्षा) २४४७,२४५५,२४६२-६३. | कर्मजनित उपचरित स्वभाव देखिए स्वभाव २४९७,२५३८-३९
(१) विशेष स्वभाव (X) उपचरित स्वभाव औपचारिक भेद देखिए भेद (प्रकार) कर्मबंध-अबंध अनेकांत देखिए अनेकांत कथंचित्परिणामित्व लक्षण देखिए लक्षण
कर्माधीन दशा देखिए दशा कथा
कर्माश्रव देखिए आश्रव (१) अकथा (कथा आभास) २५३३ | कर्मोदयधारा देखिए धारा
२५३०
Page #113
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य - गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वएर्शवेला पहार्थोनी याही • 109
कर्मोपाधिनिरपेक्ष नित्यशुद्धपर्यायार्थिक देखिए नय ( नवविध) (२) पर्यायार्थिकनय कर्मोपाधिनिरपेक्ष शुद्धद्रव्यार्थिकनय देखिए नय ( नवविध) (१) द्रव्यार्थिकनय कर्मोपाधिसापेक्ष अनित्य अशुद्धपर्यायार्थिक
(६) परिणामी कारण ( उपादान कारण ) १४१२, १७५२-१७५५ १४१५
कारणता
(७) प्रेरक कारण कारण-कार्य आरोप देखिए आरोप ( + उपचार ) ३१६ पर्याय ( नियमसार) देखिए पर्याय ( नियमसार)
देखिए
नय (नवविध)
(२) पर्यायार्थिकनय
संबंध
कारणशुद्ध पर्याय देखिए कार्य कारणभाव संबंध कार्यशुद्ध पर्याय देखिए काल
कर्मोपाधिसापेक्षाऽशुद्ध द्रव्यार्थिक देखिए नय ( नवविध ) (१) द्रव्यार्थिकनय
देखिए
द्रव्य ( षट्क)
कला (७२) कल्प्याकल्प्य अनेकांत
कषाय
कषाय परिपाक
कषायमुक्
कषायशासन प्रभावना देखिए
कषाय संलीनता
कषाय सप्तभङ्गी
कषायात्मा
कान्तादृष्टि
कामवासना
देखिए अनेकांत
देखिए दोष ( रत्नत्रयसंबंधी)
कामाश्रव
कायिक गुप्त
कायिक मौन
कारक - कारकिभाव संबंध
कारण
(१) अंत्य कारण
(२) अपेक्षा कारण
२३७० काल (आध्यात्मिक)
(३) उपग्रह कारण (४) निमित्त कारण (५) निर्वर्तक कारण
प्रभावना
संलीनता
सप्तभङ्गी
( षट्क) (३) काल
देखिए
(I) काल श्वेतांबरपक्ष
देखिए
देखिए आत्मा
देखिए योगदृष्टि
देखिए वासना देखिए
आश्रव
देखिए गुप्ति
काल (चतुष्क) देखिए द्रव्य ( षट्क) (३) काल (I) काल श्वेतांबरपक्ष काल (त्रिविध) देखिए द्रव्य ( षट्क) (३) काल (I) काल श्वेतांबरपक्ष काल ( दर्शनांतर निषिद्ध) देखिए द्रव्य ( षट्क) (३) काल मौन काल (दिगंबरपक्ष) देखिए द्रव्य (षट्क) (३) काल देखिए संबंध काल ( पर्यायस्वरूप कालपक्ष) देखिए (षट्क) (३) काल (I) काल श्वेतांबरपक्ष १४२३ काल (मनुष्य क्षेत्रव्यापी) देखिए द्रव्य ( षट्क) १४१२-१४१५,१४२०, (३) काल (I) काल श्वेतांबरपक्ष १४२१,१४२६,१४३४ - १४३५, काल (लोकव्यापक) देखिए द्रव्य ( षट्क) १४३९,१४४०, १५०१-१५०२,१५११
देखिए
द्रव्य
(३) काल (I) काल श्वेतांबरपक्ष १४१४ काल (लोकालोकव्यापक) देखिए द्रव्य ( षट्क)
(३) काल (I) काल श्वेतांबरपक्ष देखिए द्रव्य ( षट्क)
(३) काल
२४४६
२४८०
(१) अचरमावर्त काल
(२) चरमावर्त काल
(३) धर्मयौवन काल
(४) भवबाल काल
| काल ( एकादश ) देखिए द्रव्य
१५३,१५५
१५४,१५६, २३९९
१५३ - १५४, २४०४ १५२ - १५३, २४०४
१४१२-१४१५,१७५२ १४१२-१४१३ | काल (श्वेतांबरपक्ष )
Page #114
--------------------------------------------------------------------------
________________
७४१
110 . 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायाम विदा होना याही . काल (स्वतंत्र कालद्रव्य पक्ष) देखिए द्रव्य (षट्क) | केवल लक्षण देखिए लक्षण (सामान्यतः) (३) काल (I) काल श्वेतांबरपक्ष | केवल व्यतिरेकी
१२१२-१२१३ कालत्रयस्पर्श
७४१-७४३,७४७-७४९ / केवलान्वयित्व लक्षण देखिए लक्षण कालद्रव्यवाद देखिए वाद
केवली कालनिक्षेप देखिए निक्षेप
(१) श्रुतकेवली
२२८०-८२ कालपर्यायवाद देखिए वाद
(२) सर्वज्ञकेवली
२२८०-८२ काल प्रज्ञापना देखिए प्रज्ञापना | कैयटमत समीक्षा देखिए समीक्षा कालभेद
देखिए भेद (प्रकार) कैलाशचन्द्रमत समीक्षा देखिए समीक्षा काललिंग
१५००-१५०१/ कोटि नय देखिए नय (विस्तार) कालशुद्धि देखिए शुद्धि क्रम अनेकान्त देखिए अनेकान्त कालसूक्ष्मता
७४१-७४६ | क्रमभाविपर्याय देखिए पर्याय (श्वेताम्बर) कालस्थूलता
७४१-७४२,७४९ / क्रमिक वृत्तिप्रवृत्ति देखिए वृत्तिप्रवृत्ति कालाणु (दिगंबर पक्ष) देखिए अणु क्रमिकोपयोगद्वयवाद देखिए वाद कालाणु (श्वेतांबर पक्ष) देखिए अणु क्रियमाणता कालादिअष्टक
५३६-५४१ | क्रिया नय देखिए नय (आपादन प्रकार) कालान्वय देखिए अन्वय (अर्थगत) | क्रिया मार्ग
२३७७ किल्बिषिक भावना
२३०५ | क्रिया योग देखिए योग (अवशिष्ट) कुंदकुंदस्वामिमत समीक्षा देखिए समीक्षा | क्रियावंचक देखिए योग (योगदृष्टिसमुच्चय) कुलयोगी देखिए योगी |क्रियावादी कुशलानुबंध देखिए अनुबंध | क्रियाशुद्धि देखिए शुद्धि कुशलानुबंध विच्छेद
२५१३ | क्रियासापेक्ष एकत्व देखिए एकत्व कुशील देखिए वर्ण्य साधु क्षणिकद्रव्यवाद
देखिए वाद कुशीलता देखिए दोष (रत्नत्रयसंबंधी) |क्षपकश्रेणि देखिए श्रेणि कृतक (कृत्रिम)
६८७-६८८|क्षमा कृतत्व-अकृतत्व अनेकांत देखिए अनेकांत । (१) अपकारी क्षमा कृतनाश देखिए दोष (दूषण) (२) उपकारी क्षमा
२४८७ देखिए धर्म
(३) धर्म क्षमा (स्वभाव क्षमा) २४७२-७३, कृष्ण लेश्या देखिए लेश्या
२४८७ केवल अन्वयी १२१२-१२१५ (४) वचन क्षमा
२४४०,२४८७ केवलज्ञान देखिए ज्ञान
(५) विपाक क्षमा
२४८७ (+ उपयोग + बोध) |क्षयोपशम लब्धि देखिए लब्धि केवलज्ञान प्रज्ञापना देखिए प्रज्ञापना
___ (ग्रन्थिभेद कारणीभूत) केवलज्ञानभेद देखिए भेद (प्रकार) क्षायिक भाव देखिए भाव
२४८७
कृष्ण धर्म
Page #115
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गु-पायनो रास' तथा 'द्रव्यानुयोग५२रामश' व्यायाम विला पहार्थोनी याही . 111 क्षायोपशमिक भाव देखिए भाव
गीतार्थमिश्र विहार देखिए विहार क्षिप्त चित्त देखिए चित्त गीतार्थ विहार देखिए विहार क्षेप देखिए दोष (आध्यात्मिक) गुण (अष्टक) खंडशःशक्ति देखिए वृत्ति (नैयायिकसम्मत) | (१) अद्वेष १५४,२४०५,२४२१,२४८९,२५२७
(२) शक्ति (२) जिज्ञासा १५४,२४०६,२४२१,२४८९,२५२७ खल २३९४-९६ (३) तत्त्वमीमांसा
२४४२ खेद देखिए दोष (आध्यात्मिक) (४) प्रतिपत्ति
२४६० गणितानुयोग देखिए अनुयोग (५) प्रवृत्ति
२४७१ गति-अगति अनेकांत देखिए अनेकांत
(६) शुश्रूषा
२४२१,२४८९,२५२७ गतिहेतुता देखिए गुण प्रकार (१) विशेष गुण | (७) श्रवण
२४२१,२५२७ गदाधरमत समीक्षा देखिए समीक्षा
(८) सूक्ष्म बोध
२४३३ गन्ध देखिए गुण प्रकार (१) विशेष गुण | गुण (आध्यात्मिक) गर अनुष्ठान देखिए अनुष्ठान
(१) अपुनबंधकगुण
२४०४ २३१६ (२) देशविरतिगुण
२४३९ गर्दा (निन्दा) देखिए दोष
(३) भवाभिनंदीगुण (लक्षण)
२४०४ (रत्नत्रयसंबंधी) (४) सम्यग्दृष्टिगुण (लक्षण) २४२८-३० गाढ मिथ्यात्व देखिए मिथ्यात्व
(५) सर्वविरतिगुण
२४५४-५५ गीतलक्षण
देखिए लक्षण गुण (विविध) गीतार्थ २२७६, २५९३, २५९४ (१) तमोगुण
२३९९-२४०० (१) गीतार्थ (आध्यात्मिक परिभाषा) । (२) रजोगुण
२३९९-२४०० (1) जघन्यगीतार्थ २४८९-९०,२५३३ (३) सत्त्वगुण
२४०६ (II) मध्यमगीतार्थ २४८९-९० । गुण (शक्तिरूप)
१७२-१७३,१८१ (II) उत्कृष्टगीतार्थ २४८९-९०,२५६३ | गुण (षोडशकवृत्ति परिभाषा) (२) गीतार्थ (चरण-करणानुयोग) ७३ (१) विशेष गुण (I) जघन्यगीतार्थ
७३ (२) सामान्य गुण
२२२५ (II) मध्यमगीतार्थ
|गुण (द्विविध) (III) उत्कृष्टगीतार्थ ७३,२२८०-२२८२ (१) निरुपाधिक गुण (३) गीतार्थ (द्रव्यानुयोग) ७४ (२) सोपाधिक गुण
९१०-९११ (1) जघन्यगीतार्थ
७४ गुण-गुण आरोप देखिए आरोप (+उपचार) (II) मध्यमगीतार्थ
गुण-गुण उपचार देखिए उपनय (III) उत्कृष्टगीतार्थ ७४,२२८०-२२८२
(२) असद्भूत व्यवहार गीतार्थभेद देखिए भेद (प्रकार) गुण-गुणउपचार देखिए उपचार (+आरोप)
२२२५
७X
Page #116
--------------------------------------------------------------------------
________________
(Ix) मूर्त्तत्व
११०
(XI) वर्ण
112 • 'द्रव्य-गु-५यायनो २१स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायामा एविता पार्थोनी याही . गुण-गुणिभाव संबंध देखिए संबंध
१४१८-२३,१४५१,१६८६-१६८८ गुण-द्रव्य आरोप देखिए आरोप (+उपचार) (V) गन्ध
१६८६-१६८८ गुण-द्रव्य उपचार देखिए उपनय
(VI) चैतन्य
१६८६-१६९१ (२) असद्भूत व्यवहार (VII) ज्ञान
१६८५, १६८८ गुण-द्रव्य उपचार देखिए उपचार (+ आरोप) (VIII) दर्शन
१६८५, १६८८ गुणनिक्षेप देखिए निक्षेप
१६८७-१६९१ गुणपदार्थ (जैन) १०३-१०७ (x) रस
१६८६-१६८८ गुणपदार्थ (चरक)
१६८६-१६८८ गुणपदार्थ (नैयायिक)
१०८-१०९ (XII) वर्तनाहेतुता १६८६-१६८८ गुणपदार्थ (मीमांसक)
११०-१११ (XIII) वीर्य
१६८५, १६८८ गुणपदार्थ (रसवैशेषिक)
१११ (XIV) सुख
१६८५, १६८८ गुणपदार्थ (वेदान्त)
१११ (xv) स्थितिहेतुता १६८६-१६८८ गुणपदार्थ (वैयाकरण)
११२ (XVI) स्पर्श
१६८६-१६८८ गुणपदार्थ (सांख्य)
१०९
(२) सामान्य गुण गुणपर्याय देखिए पर्याय (नयचक्रादि परिभाषा)। (1) अगुरुलघुता
१६६४-१६६८ गुणपर्याय देखिए पर्याय (प्रवचनसारवृत्ति
(II) अचेतनता
१६७१-१६७२ परिभाषा) (III) अमूर्तता
१६७२-१६८१ गुण पर्याय
देखिए पर्याय (दिगंबर) (IV) अवशिष्ट सामान्यगुण १६९६, १८३५, गुण पर्याय देखिए पर्याय (देवचन्द्रमत)
२०९५ गुण-पर्यायअभेद १७५-१८४,१८७-१८८, (V) अस्तिता
१६५१-५२ १९३-१९६,२००-२०६, (VI) चेतनता
१६७०-१६७१ २०९-२१०,२१२-२१७,८५० (VII) द्रव्यता
१६५५-१६६० गुण-पर्याय उपचार देखिए उपनय
(VIII) प्रदेशता १६६९-१६७० (२) असद्भूत व्यवहार | (IX) प्रमेयता
१६६०-१६६४ गुण-पर्याय उपचार देखिए उपचार (+आरोप)| (x) मूर्तता
१६७२-१६८१ गुण-विजातीयगुण आरोप देखिए आरोप
(XI) वस्तुता
१६५२-५३ (+उपचार) | गुण भेद
देखिए भेद (प्रकार) गुणप्रकार
|गुण लक्षण (चरकसम्मत) देखिए लक्षण (१) विशेष गुण
(२२) गुण लक्षण (1) अचैतन्य
१६८६-१६९१ | गुण लक्षण (दिगम्बरसम्मत) देखिए लक्षण (II) अमूर्त्तत्व १६८७-१६९१
(२२) गुण लक्षण (III) अवगाहहेतुता १६८६-१६८८ | गुण लक्षण (नागार्जुनसम्मत) देखिए लक्षण (IV) गतिहेतुता १४१२,१४१४,
(२२) गुण लक्षण
Page #117
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-शु-पर्यायनी ।स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पर्थोनी याही . 113 गुण लक्षण (नैयायिकसम्मत) देखिए लक्षण |गौण अर्थ देखिए अर्थ (दार्शनिक) ___ (२२) गुण लक्षण | गौणत्व (अर्थगत)
५७१-५७२ गुण लक्षण (पतंजलिसम्मत) देखिए लक्षण गौण प्रत्यय देखिए प्रत्यय (द्विविध)
(२२) गुण लक्षण | गौण-मुख्यभाव संबंध देखिए संबंध गुण लक्षण (मीमांसकसम्मत) देखिए लक्षण गौण संकेत देखिए संकेत
___(२२) गुण लक्षण | गौणी लक्षणा देखिए लक्षणा (सामान्यतः) गुण लक्षण (विशिष्टाद्वैतवादिसम्मत) देखिए लक्षण | गौणी लक्षणा देखिए वृत्ति (वैयाकरण(२२) गुण लक्षण
सम्मत) (१) लक्षणा गुण लक्षण (वेदांतिसम्मत) देखिए लक्षण गौणी वृत्ति देखिए वृत्ति (मीमांसासम्मत) (२२) गुण लक्षण | गौरव
देखिए दोष (दूषण) गुण लक्षण (श्वेतांबरसम्मत) देखिए लक्षण
ग्रन्थिभेद
२४२५,२४३५,२५०६, (२२) गुण लक्षण
२५०९, २५३०,२५७९ गुण लक्षण (सांख्यसम्मत) देखिए लक्षण
| ग्रन्थिभेद दुर्लभता
२५०५-०६ (२२) गुण लक्षण |
|ग्रन्थिभेद पुरुषार्थ (अंतरंग पुरुषार्थ) २४९४-२५०१ गुण विकार (देवसेन) देखिए विकार
| ग्रन्थिभेद प्रक्रिया
२४२०-२४२८ गुण वैराग्य देखिए वैराग्य
ग्रन्थिभेदप्रार्थना
२४९४ गुण व्यंजनपर्याय देखिए पर्याय (देवचन्द्रमत)
| ग्रन्थिभेद विघ्न
२५०४-०६ गुणश्रेणि देखिए श्रेणि ग्रन्थिभेदविघ्नविजय
२५०८-०९ गुणस्थानक
ग्रन्थिभेद विरामस्थान
२५०३-०४ गुणस्वरूप
२४२३
| ग्रन्थिभेद विश्रामस्थान अतिक्रमण २५०७-०८ गुणिनय देखिए नय (आपादन प्रकार)
ग्राह्य-ग्राहकभावत्याग
२५३९ गुप्ति (१) कायिकगुप्ति
घ्राणेन्द्रिय विषय
२२२-२३१ २५३४ (२) मनोगुप्ति (विविध)
घ्राघात्वर्थ देखिए धात्वर्थ
२५३५-३७ (३) वचनगुप्ति
चतुर्विध अवाचनीय देखिए अवाचनीय (श्रोता)
२५३४ गुरुअदत्त
२३६१ चरण-करणसार
५२८-५२९ गुरुत्व
चरण-करणानुयोग देखिए अनुयोग (१) अपकृष्ट गुरुत्व
२७३-२७६ | चरण-करणानुयोगगीतार्थ भेद देखिए भेद (प्रकार) (२) अवस्थित गुरुत्व २७६-२७७
(१०) गीतार्थभेद गुरुधर्म
| चरम यथाप्रवृत्तकरण देखिए करण गुरुपूजा देखिए पूर्वसेवा
(३) यथाप्रवृत्तकरण गुर्जर भाषा देखिए भाषा |चरमावर्त काल देखिए काल (आध्यात्मिक) गोत्रयोगी देखिए योगी |चल चित्त देखिए चित्त
६३१
११४१
Page #118
--------------------------------------------------------------------------
________________
२५७६
114 • 'द्रव्य-गु-पर्यायनो २।स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पार्थोनी याही . चारित्र पर्याय देखिए पर्याय (प्रकीर्णक) | जघन्य गीतार्थ देखिए गीतार्थ चारित्रभेद देखिए भेद (प्रकार) जघन्य परोपकार देखिए परोपकार चारित्रभ्रष्टता देखिए दोष (रत्नत्रयसंबंधी) जनमनोरंजन देखिए दोष (रत्नत्रयसंबंधी) चारित्र लक्षण देखिए लक्षण | जहत्स्वार्था शुद्धा लक्षणा देखिए वृत्ति चारित्रशब्दार्थ
___(वैयाकरणसम्मत) (१) लक्षणा चारित्रात्मा देखिए आत्मा | जहद्लक्षणा देखिए लक्षणा (सामान्यतः) चिंतामय ज्ञान देखिए ज्ञान (+ उपयोग + बोध) | जातिउत्तर सामान्य संग्रह देखिए नय (नवविध) चित्रज्ञान (चित्रसंविद्) देखिए ज्ञान
संग्रहनय (देवचन्द्रजी) (A) सामान्यसंग्रहनय (+ उपयोग + बोध)
(२) उत्तरसामान्यसंग्रहनय चित्त
| जातिसापेक्ष एकत्व देखिए एकत्व (१) एकाग्र चित्त २४११, २४२१ | जात्यंतर
३९६-३९८,१६३९, (२) क्षिप्त चित्त २४००
१७८५-१७८६ (३) चल चित्त
२४०६ | जिज्ञासा देखिए गुण (अष्टक) (४) निरुद्ध चित्त
२४७१ जिनशासन प्रभावना देखिए प्रभावना (५) मूढ चित्त
२४०० जीवदया
देखिए दया (६) यातायात चित्त
२४०७ | जीवपरिणाम देखिए परिणाम (७) विक्षिप्त चित्त
२४०६ | जीवपरिणामभेद देखिए भेद (प्रकार) (८) शुक्ल चित्त (अंतःकरण) २५८० | जीवपर्याय देखिए पर्याय (भगवतीसूत्र) (९) श्लिष्ट चित्त
२४११ जीव प्रज्ञापना देखिए प्रज्ञापना (१०) सानंद चित्त
२४०६, २४११ | जीवभेद देखिए भेद (प्रकार) (११) सुलीन चित्त
२४६९ / जीवाजीव प्रज्ञापना देखिए प्रज्ञापना चित्सुखाचार्यमत समीक्षा देखिए समीक्षा |जीवास्तिकाय देखिए द्रव्य (षटक) चूलिका पैशाची भाषा देखिए भाषा | जुगुप्सा देखिए दोष (रत्नत्रयसंबंधी) चेतनता देखिए गुण प्रकार (२) सामान्य गुण | ज्ञपरिज्ञा
देखिए परिज्ञा चेतन स्वभाव देखिए स्वभाव (१) विशेष स्वभाव ज्ञान (+ देखिए उपयोग+बोध) चेतना (चैतन्य) (श्वेताम्बरसम्मत)
(१) अवधिज्ञान ८२५,१६०९,१९४५, (१) अनुभवन चेतना
१६३७
२१३८,२२१४,२२१६,२२२४-२७ (२) संविज्ञान चेतना
१६३७ (I) लोकावधि ज्ञान
१६०९ चैतन्य देखिए उपयोग (+ गुण प्रकार) (२) असंमोह ज्ञान
२४५७ (१) विशेष गुण (३) आक्षेपक ज्ञान
२४४३ चैतन्यसाधक प्रमाण देखिए प्रमाण (साधक)
(४) आत्मपरिणतिमत् ज्ञान २४५८,२५४४ छिद्रमति देखिए दोष (रत्नत्रयसंबंधी)
(५) आत्माज्ञान (साक्षात्कार)
Page #119
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गु-पायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायामा विदा पार्थोनी याह.. 115
२४७३,२४८७,२५१९,२५७८ | (२३) मार्गानुसारी बुद्धि २४११,२४८९,२४९५ (६) ऋतंभरा प्रज्ञा
२५७९ (२४) मोक्षार्थशास्त्रतात्पर्य बोध २५१२ (७) केवलज्ञान १७३,४१२,८२५,९१४, (२५) वरा प्रज्ञा
२४३३ १२७५-७८,१९४५,२०४४, | (२६) विषयप्रतिभास ज्ञान २४१२,२४३१ २१३८,२१५७,२२१४,२२१६, (२७) शुक्ल ज्ञान
२४६५ २२२४-२७,२५७९ (२८) श्रुतज्ञान ८२५,९१२,१९४५,२१३८, (i) भवस्थ केवलज्ञान १७३,४१२,
२२१४,२२१६,२२२४-२७ १२७५-१२७८,२०४४,२१५७ (२९) श्रुतमय ज्ञान (पारिभाषिक) २४१५ (ii) सिद्ध केवलज्ञान १७३,४१२, (३०) समाधि प्रज्ञा
२२६८ १२७५-१२७८,२०४४,२१५७ (३१) साकार ज्ञान ३३२,१२८१-१२८७, (८) चित्रज्ञान (चित्रसंविद्) ११८५,
१४४१,१७९८ ११८९-९२ (३२) सूक्ष्म बोध
२४३३ (९) चिंतामय ज्ञान
(३३) स्थूल बोध
२४३० २४१५,२४८९,२५१२,२५४४ | (३४) स्पर्शज्ञान
२५३१-३२ (१०) ज्ञान (योगदृष्टिगत) २४१२,२५५१ ज्ञान (योगदृष्टिगत) देखिए ज्ञान (११) तत्त्वज्ञान २५६५-६६
(+ उपयोग + बोध) (१२) तत्त्वबोध ज्ञान
२४१५ | ज्ञान देखिए गुण प्रकार (१) विशेष गुण (१३) तत्त्वसंवेदन ज्ञान २४२२,२४५८,२५४४ ज्ञानअप्रतिपाती।
२२७१-२२७८ (१४) तारक ज्ञान
२२६८ ज्ञानउपमा
२२५७-६२,२२८३-८५ (१५) प्रत्यभिज्ञान
१३१०,१७६५ ज्ञान उपयोग (अपाय-धारणा) देखिए उपयोग (१६) प्रातिभ ज्ञान २५७९
(चैतन्य) (१७) बन्धज्ञान
२५७८ ज्ञानगर्भ वैराग्य देखिए वैराग्य (१८) बुद्धि
२४१२ ज्ञानधारा
देखिए धारा (१९) भावनामय ज्ञान २३८५-८६,२५४४, | ज्ञान नय देखिए नय (आपादन प्रकार) २५६२,२५६९ | ज्ञानपरिपाक
२४६० (२०) भेदज्ञान (विज्ञान) २४०९,२४७७, ज्ञान पर्याय देखिए पर्याय (प्रकीर्णक) २५१८-२५२४,२५२८ | ज्ञानप्रकार (११)
२२६८ (२१) मतिज्ञान ११४,८२५,८७३-८७५, | ज्ञान प्रज्ञापना देखिए प्रज्ञापना ९१३,१६५३,१९४५,२१३८, | ज्ञानप्राधान्य
२३४३-२३४८ २२१४,२२१६,२२२४-२७ ज्ञानभेद
देखिए भेद (प्रकार) (२२) मनःपर्यवज्ञान ८२५,१९४५,२१३८, ज्ञानफल २२५८-२२७८,२२८४,२३४३-२३४६
२२१४,२२१६,२२२४-२७ | ज्ञान योग देखिए योग (अवशिष्ट)
Page #120
--------------------------------------------------------------------------
________________
२४१९ ताद्धर्म्य
116 • 'द्रव्य-गुए-५यायनो ।स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायामा एविता पहार्थोनी याही . ज्ञानलक्षणा प्रत्यासत्ति देखिए प्रत्यासत्ति तप्तलोहपदन्यास
___२४३४ ज्ञानशक्ति
देखिए शक्ति (अर्थगत) | तमोगुण देखिए गुण (त्रिविध) ज्ञानाकार ३३२,१२८३-१२८५,१९०९ तर्क
५९६ ज्ञानात्मा
देखिए आत्मा तात्त्विक मौन देखिए मौन ज्ञानाद्वैतवाद देखिए वाद | तात्त्विक व्यवहार देखिए व्यवहार (अवशिष्ट) ज्ञायकशक्ति देखिए शक्ति (अर्थगत) | तात्स्थ्य
देखिए उपचारनिमित्त ज्ञेयाकार ३३२,१२८३,१९०९,१९१३
(लक्षणानिमित्त + आरोपनिमित्त) तत्त्वज्ञान देखिए ज्ञान तादर्थ्य
देखिए उपचारनिमित्त (+ उपयोग + बोध)
(लक्षणानिमित्त + आरोपनिमित्त) तत्त्वदर्शनबीज
२४६३ | तादात्म्यनियत संबंध देखिए संबंध तत्त्वदृष्टि
देखिए दृष्टि तादात्म्य संबंध देखिए संबंध तत्त्वप्रकर्ष
देखिए उपचारनिमित्त तत्त्वबोध ज्ञान देखिए ज्ञान
(लक्षणानिमित्त + आरोपनिमित्त) (+ उपयोग + बोध) | तारक ज्ञान
देखिए ज्ञान तत्त्वभासन
२५६९
(+ उपयोग + बोध) तत्त्वभेद देखिए भेद (प्रकार) तारादृष्टि
देखिए योगदृष्टि तत्त्वमीमांसा देखिए गुण (अष्टक) तार्किक मत
देखिए मत (जैन) तत्त्वसंवेदन ज्ञान देखिए ज्ञान
. तिरोभाव शक्ति देखिए शक्ति (अर्थगत)
(+ उपयोग + बोध) तिर्यक प्रचय देखिए प्रचय तत्सामीप्य देखिए उपचारनिमित्त ।
तिर्यक्प्रचय-पर्यायवाचीनाम देखिए प्रचय (लक्षणानिमित्त + आरोपनिमित्त) |
'' | तिर्यक् सामान्य देखिए सामान्य तत्साहचर्य
देखिए उपचारनिमित्त । (लक्षणानिमित्त + आरोपनिमित्त)
| तिर्यक् सामान्य द्रव्य देखिए द्रव्य (सामान्य) तीर्थश्रवण
२४५३ तथाभव्यता (तथाभव्यत्व) १८२८-१८३२,२४००
तीव्ररागादि तद्धेतु अनुष्ठान देखिए अनुष्ठान
देखिए दोष (रत्नत्रयसंबंधी) त्रिपदी (त्रैलक्षण्य)
२५३९ तन्मयता
११०७-१३८२ देखिए पूर्वसेवा विलक्षण तप
देखिए लक्षण
त्रिविध अवाचनीय देखिए अवाचनीय (श्रोता) (१) अभ्यंतर तप २४८५ | दया (जीवदया)
२४२३ (२) बाह्य तप
२४८५ | दर्शन देखिए गुण प्रकार (१) विशेष गुण (३) शुद्ध तप
२४६६,२४८३ | दर्शन उपयोग (अवग्रह-ईहा) देखिए उपयोग (४) सर्वगुणप्रसाधक तप ७२५
(चैतन्य) तप लक्षण देखिए लक्षण
दर्शन पर्याय देखिए पर्याय (प्रकीर्णक)
तप
Page #121
--------------------------------------------------------------------------
________________
आत्मा
देखिए
• 'द्रव्य-गु-पायनो २॥स' तथा 'द्रव्यानुयोग५२म' व्यायामा विदा पर्थोनी याही . 117 दर्शनबाह्य
२४९२ | दुर्नय
देखिए नय (प्रकीर्णक) दर्शनात्मा देखिए दुर्नय लक्षण
लक्षण दशतत्त्व प्रज्ञापना देखिए प्रज्ञापना दुर्लभ बोधि
देखिए बोधि दशविध सम्यक्त्व देखिए सम्यक्त्व (सम्यग्दर्शन) दृशिशक्ति
देखिए शक्ति (अर्थगत) दशा
| दृष्टहानि-अदृष्टकल्पना देखिए दोष (दूषण) (१) अपुनर्बंधकदशा
२४०४ | दृष्टांत (६३०) देखिए परिशिष्ट-१४ (२) आश्रवदशा
२५७१ दृष्टि (३) उपशांतदशा
२४७७ (१) ओघदृष्टि
२४०१ (४) कर्माधीनदशा
२४५८ (२) तत्त्वदृष्टि
२४९२ (५) धर्मयौवनदशा (काल) १५३-१५४,२४०४
(३) बाह्यदृष्टि
२४९२ (६) निर्विकल्पदशा
२४०७ (४) मिथ्यादृष्टि
२५३५ (७) बंधदशा
२४९७,२५७१ (५) योगदृष्टि (सामान्यतः) २४०१,२४०७,
२४८२ (८) बहिर्मुखदशा २४७४,२४८४,२४८८
(६) शुद्ध द्रव्यदृष्टि
२४३१ (९) बालदशा २४७५
२४२६-२४३० (१०) भवबालदशा (काल) १५२,१५३,२४०४ |
(७) सम्यग्दृष्टि
|दृष्टिवादउपदेशिकी संज्ञा देखिए संज्ञा (११) भवाभिनंदी दशा
२४८१
दृष्टिसम्मोह देखिए दोष (१२) विकल्पदशा २४५८,२४९७,२५४७,२५७१
(रत्नत्रयसंबंधी) (१३) विदेहदशा
२४७२ | देवपूजा
देखिए पूर्वसेवा विभावदशा २४५८,२४९७,२५७१
देवसेनमत समीक्षा देखिए समीक्षा (१५) सहजदशा
२५६६ देश
देखिए द्रव्य (चतुर्विध) (१६) साधकदशा
२४९६-९८
| देशनाश्रवण लब्धि देखिए लब्धि (१७) स्वभावदशा २४५८
(ग्रन्थिभेद कारणीभूत) (१८) स्वाध्यायदशा
२४५८ देशपरिक्षेपी नैगम देखिए नय (नवविध) दिगम्बरदेशीयमत समीक्षा देखिए समीक्षा
नैगम (तत्त्वार्थवृत्तिकार) दिगम्बरमत समीक्षा देखिए समीक्षा देशविरति गुण देखिए गुण (आध्यात्मिक) दिशा १५२३-१५२६,१५४०-१५४२ | देशवृत्ति
देखिए वृत्ति (अर्थगत) दिशा प्रज्ञापना देखिए प्रज्ञापना
देशशुद्धि
देखिए शुद्धि दिशाभेद
देखिए भेद (प्रकार) | देशसंग्राही नैगम देखिए नय (नवविध) दीप्रा दृष्टि देखिए योगदृष्टि
नैगम (हरिभद्रीय) दुःखगर्भ वैराग्य देखिए वैराग्य
देशान्वय
देखिए अन्वय (अर्थगत) दुग्ध-दधि देखिए दृष्टांत
देशी भाषा
देखिए भाषा दुरधिगम अर्थ देखिए अर्थ (आगमिक) | देहवासना
देखिए वासना
Page #122
--------------------------------------------------------------------------
________________
118 • 'द्रव्य-!-पायनो २।स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पर्थोना याही . दैव नय देखिए नय (आपादन प्रकार)
२०९७,२१७१,२२१३,२२३० दोष (आध्यात्मिक)
(१७) अर्थक्रिया अनुपपत्ति ३५०-३५३, (१) अन्यमुद्
२४४३
१७६४,१७७०-७१,१७८१,१८१४ (२) आसंग २४७० (१८) अलीकता
११९० (३) उत्थान २४१६,२४२१ (१९) अव्यवस्था
२२०१ (४) उद्वेग २४०६,२४२१ (२०) अव्याप्ति
१६६३ (५) क्षेप २४११,२४२१ (२१) असंभव
१७७०,१९६५ (६) खेद २४०६,२४२१ (२२) असमञ्जसआपत्ति
१३८१ (७) भ्रांति २४३२ (२३) असिद्धता
१७६१-१७६२ (८) रोग २४५५ (२४) आत्माश्रय
१६५५ दोष (दूषण)
(२५) आनर्थक्य
१७८३ (१) अकृतआगम ४३८,१३८१,१७६४-१७६७ (२६) उन्मत्तता
२१७१ (२) अज्ञान
२२४९ / (२७) उपधेयसांकर्य
१६९२,१७९० (३) अतादवस्थ्यापत्ति १७७२ (२८) एकत्वआपत्ति
३६८ (४) अतिप्रसंग ५३१,१५४०,१६७१, (२९) एकत्वहानि
११९१ १७५७,१७८७,१८२८,१८८४ (३०) कृतनाश ४३८,१३८१,१७६४-१७६७ (५) अतिव्याप्ति १११-१२,२१०,५३२, | (३१) गौरव (महागौरव) ११४१,१२०१, १४३५-३६
१४२८-१४२९,१४३१,१४४०, (६) अनंतद्रव्यवृत्तित्व
१७८०
१४४६,१४६१,१६५५,१६६२,१६६५ (७) अनधिकृतप्रवर्तन
१०५७ (३२) दृष्टहानि-अदृष्टकल्पना ३६६,४०३ (८) अनध्यवसाय
१९५३,२२४९ (३३) नियतप्रवृत्ति अनुपपत्ति ३६८ (९) अननुगम (अननुगतत्व) १४६१,१६६३ (३४) निष्प्रयोजनत्व १०२८,२०३२ (१०) अनवस्था २५३,२५४,३६५,३६८, (३५) पदार्थएकत्व
८०४ ४००,४१९,४२१-४२५,११७१, (३६) पुनरुक्ति (पौनरुक्त्य) १६३३ १७७५,१७७६,१७८० (३७) पुरुषार्थउच्छेद
६५२ (११) अनावश्यकप्रवर्तन १०५७ (३८) प्रतीतिविरोध
१७८२ (१२) अनुपपत्ति १७६३,१८६८ (३९) प्रत्यासत्ति
२०२८ (१३) अनुभवउच्छेद
१७८४ (४०) प्रयोग अनुपपत्ति २२६,२२९ (१४) अनैकांतिक
११६१-६२ (४१) फलमुखगौरव अभाव १४४६ (१५) अन्योन्याश्रय
२१४,२१५, (४२) बाध ३७१,३९९,४२६,६८५, २३७,३९९
१०२७,१७६२ (१६) अपसिद्धांत दोष १३९,२२८, (४३) वदतो व्याघात
१४८० १३०८,१०४४,१२०५,१५९४,२०५५, (४४) वाक्यभेद
२२७
Page #123
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-शु-पर्यायनी ।स' तथा 'द्रव्यानुयोग५२रामश' व्यायाम विदा पहार्थोनी याह. 119 (४५) विनिगमकअभाव
१६५५| | (६७) स्वरूपअसिद्धि ४२६,१०२७(४६) विपर्यय ८०४,१९५३,२२४९
२८,१७६२,१८९३ (४७) विभागन्यूनता १०४०,१०४२-| | (६८) स्वरूपहानि
४६९ ४३,१०९२,२०९२ (६९) स्ववचनविरोध
२०५७ (४८) विरोध (विरुद्धत्व) ३६१-३६३, दोष (रत्नत्रयसंबंधी) ३६७,३७८,३९९,४२४,४२९,५१७, (१) अनुत्साह
१९३० ११२७,१७६१-१७६२,२२२४ | (२) अभिनिवेश
२१७१ (४९) विरोधउच्छेदप्रसंग
१८९०
(३) अवाचनीयत्व (चुतर्विध) २३६६ (५०) वैयधिकरण्य
३६३,४००
(४) अवाचनीयत्व (त्रिविध) २३६५ (५१) वैयर्थ्य १०२५-२६,१७६१,
(५) अविनय
२३६५-६६ १८१५ (६) अहंकार
२४७४-७५ (५२) व्यतिकर ३६,३४०,०१९,५३२,२०१
(७) आधाकर्म
२९-३७ (५३) व्यभिचार
१७६१, (८) आलस्य
१९३० (I) अन्वय व्यभिचार १२९३,१४२७,
(९) उत्पादन (II) व्यतिरेक व्यभिचार १४६६,२०१२ (५४) व्यर्थविशेषणघटितत्व १४३१
(१०) उत्सूत्रभाषण ९३३-३४,१०३८,२३३५ (५५) व्यवहारविलोप ३६९,४३७,
(११) उद्गम १७८४ (१२) उपयोगशून्यता
२१६३ (५६) व्याघात ११९१ (१३) कदाग्रह
२४०४ (५७) व्याप्यत्वअसिद्धि १०२५ (१४) कपट (माया)
२३००-२३०४, (५८) शून्यताप्रसंग १८२८
२३०७-२३१२,२३१९ (५९) संकोच
१०९६ (१५) कर्तृत्व-भोक्तृत्वपरिणति २०३४ (६०) संबंधगौरव १६६२ (१६) कषाय
१९३० (६१) संशय (शंका) १०८,३६५,
(१७) कषायशासनप्रभावना
२४८० ४०२,६२६,८०४,१९५३,२२४९
(१८) कुशीलता
२३२३-२३२६ (६२) सङ्कर (सांकर्य + संकीर्णता)
(१९) चारित्रभ्रष्टता
२३४० ३६४,४००,८०४,१०५४, (२०) छिद्रमति
२३६१-६३ १७२०,१८१३,१८२८,२२०१ (२१) जनमनोरंजन
२३०१ (६३) सत्प्रतिपक्ष
१०२७-२८ (६४) सिद्धसाधनत्व
(२२) जुगुप्सा
३७४ १८९३ (६५) सिद्धसाध्यता
(२३) तीव्ररागादि
१९३० ३६७,४०५, १८९३-१८९४ (२४) दृष्टिसंमोह
६९२ (६६) स्याद्वादहानि १८६२॥
२६,२८,२३०५,२५०९
Page #124
--------------------------------------------------------------------------
________________
120 . 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श व्यायामां वविता पहार्थोनी याही. (२६) प्रमाद
२५०९
१४७२-१४७७,१४८१,१४९५ (२७) प्रवृत्तिग्रह
२४७४ (II) अलोकाकाश १४४५-१४४६, (२८) बहिर्मुखता २०३४,२२५९,२३१३,
१४७७-१४८१ २३२५] (२) अधर्मास्तिकाय १४२६-१४४२ (२९) मद-मदनादि __२४७९-२४८०,२५०९/ (३) काल (३०) मिथ्यात्व ६२६,२०३३,२०६१
(1) काल (श्वेताम्बरपक्ष) (३१) मुक्तिद्वेष
२४८०
(A) काल (पर्यायस्वरूप कालपक्ष) (३२) योगहीलना
२४७८
१४८३-१४९७, १५१६-१५१७, (३३) लय
१९३०
१५२६-१५३२,१५४२-१५४५, (३४) लोकबाध २०३०
१५७७-१६३४
(B) काल (स्वतंत्रकालद्रव्यपक्ष) (३५) विकल्पव्यसन १९३०,२४८३
१४९९-१५१२,१५१६, (३६) विक्षेप १९३०
१५१८-१५२३ (३७) विचिकित्सा
३७३-३७५
(C) काल (चतुष्क) १५०४-१५०५ (३८) विस्रोतसिका
१९५३
(D) काल (एकादश) १५८२, (३९) शब्दव्यसन २४८३
१६१९-१६२५ (४०) शास्त्रबाध
२०३० (E) काल (मनुष्यक्षेत्रव्यापी) (४१) साधुद्वेष २३३५
१५९९-१६०६ (४२) साधुनिंदा
२३३६
(F) काल (लोकव्यापक) १६०८-१६११ (४३) स्वच्छन्दता
(G) काल (लोकालोकव्यापक) (४४) स्वोत्कर्ष २३१५-२३१६
१६१९-१६२१ द्रव्य (चतुर्विध)
___(H) काल (त्रिविध) १५२१,१६१५ (१) देश
१५७१,१६१३,१६१८ (II) काल (दिगम्बरपक्ष) ५४७-१५५६ (२) परमाणु १३२६-१३२९,१३६१- (III) काल (दर्शनांतर निषिद्ध) १५३३-१५३९ १३६३,१३६६,१३६८, (४) जीवास्तिकाय
१६३६-१६४० २०६६,२२११,२२१२ (५) धर्मास्तिकाय
१४११-१४२५ (३) प्रदेश १५७१,१५७७,१६१३,१६१८ | (६) पुद्गलास्तिकाय १६३५-१६३६ (४) स्कन्ध ६८०,१५७०-१५७४,१५७७, | द्रव्य (सामान्य)
८९-९०,१२९,१६७ १६१०-१६१३,१६१८,२०६३,२०६६ (१) आदिष्ट द्रव्य
९३ द्रव्य (षट्क)
१४००-१६४४ (२) ऊर्ध्वतासामान्य द्रव्य १२९-१३३ (१) आकाशास्तिकाय १४५८-१४८१] (३) तिर्यक्सामान्य द्रव्य १३५-१४०
(1) लोकाकाश १४४५-१४४८, | द्रव्यअंश देखिए अंश
२६
Page #125
--------------------------------------------------------------------------
________________
(+उपचार
• 'द्रव्य-शु-पयिनी २।स' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायाम विला पार्थोनी याही . 121 द्रव्यकर्म देखिए कर्म द्रव्य-पर्यायार्थिक नैगम देखिए नय (नवविध) द्रव्य-कालान्तरीयपर्याय आरोप देखिए आरोप
नैगम (जयधवलाकारसम्मत) चार)| द्रव्य प्रमाण
१३५१,२१६२ द्रव्य-गुण उपचार देखिए उपनय द्रव्यप्ररूपणा नैगम देखिए नय (नवविध) (२) असद्भूत व्यवहार
___ नैगम (हेमचन्द्रसूरिसम्मत) द्रव्य-गुण उपचार देखिए उपचार (+ आरोप) | द्रव्यभेद
देखिए भेद (प्रकार) द्रव्य-द्रव्य उपचार देखिए उपनय | द्रव्य योग
देखिए योग (अवशिष्ट) (२) असद्भूत व्यवहार | द्रव्य लक्षण (दिगम्बरसम्मत) देखिए लक्षण द्रव्य-द्रव्य उपचार देखिए उपचार (+ आरोप)
(२७) द्रव्य लक्षण द्रव्य-द्रव्य नैगम देखिए नय (नवविध) द्रव्य लक्षण (नैयायिकसम्मत) देखिए लक्षण नैगम (विद्यानंदस्वामी)
(२७) द्रव्य लक्षण द्रव्यता देखिए गुण प्रकार (२) सामान्य गुण द्रव्य लक्षण (पातंजलसम्मत) देखिए लक्षण द्रव्यत्व लक्षण देखिए लक्षण
(२७) द्रव्य लक्षण द्रव्य नय
देखिए नय (आपादन प्रकार) | द्रव्य लक्षण (मीमांसकसम्मत) देखिए लक्षण द्रव्यनाम प्रज्ञापना देखिए प्रज्ञापना
(२७) द्रव्य लक्षण द्रव्य नैगम (द्विविध) देखिए नय (नवविध) द्रव्य लक्षण (लोकसम्मत) देखिए लक्षण नैगम (वादिदेवसूरि - अन्यविध)
(२७) द्रव्य लक्षण द्रव्यपरिणामकृत एकत्व देखिए एकत्व
| द्रव्य लक्षण (वेदांतिसम्मत) देखिए लक्षण द्रव्यपर्याय देखिए पर्याय (नयचक्रादि परिभाषा)
(२७) द्रव्य लक्षण द्रव्यपर्याय देखिए पर्याय (प्रवचनसारवृत्ति
द्रव्य लक्षण (वैयाकरणसम्मत) देखिए लक्षण परिभाषा)
(२७) द्रव्य लक्षण द्रव्य पर्याय देखिए पर्याय (दिगंबर) | द्रव्य लक्षण (श्वेताम्बरसम्मत) देखिए लक्षण द्रव्य पर्याय देखिए पर्याय (देवचन्द्रमत)।
(२७) द्रव्य लक्षण द्रव्य-पर्याय उपचार देखिए उपनय
द्रव्यलेश्या देखिए लेश्या
द्रव्य विकार देखिए विकार ___(२) असद्भूत व्यवहार द्रव्य-पर्याय उपचार देखिए उपचार (+ आरोप)
द्रव्य व्यंजनपर्याय देखिए पर्याय (देवचन्द्रमत)
देखिए द्रव्य-पर्याय नैगम (चतुर्विध)
द्रव्यशुद्धि देखिए नय
द्रव्यस्याद्वाद देखिए स्याद्वाद (नवविध) नैगम (वादिदेवसूरि - अन्यविध)
देखिए आत्मा द्रव्य-पर्याय नैगम देखिए नय (नवविध)
द्रव्यानुयोग (दशविध) देखिए अनुयोग नैगम (विद्यानंदस्वामी)|
| द्रव्यानुयोग (सामान्यतः) देखिए अनुयोग द्रव्य-पर्यायप्ररूपणा नैगम देखिए नय (नवविध)
द्रव्यानुयोगगीतार्थ भेद देखिए भेद (प्रकार) नैगम (हेमचन्द्रसूरिसम्मत) |
(१०) गीतार्थभेद
शुद्धि
द्रव्यात्मा
Page #126
--------------------------------------------------------------------------
________________
122 • 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पर्थोनी याही . द्रव्यानुयोग प्रज्ञापना देखिए प्रज्ञापना | धर्मयौवन काल देखिए काल(आध्यात्मिक) द्रव्यानुयोग माहात्म्य २९-४१,४४-५४, | धर्मयौवन दशा (काल) देखिए दशा
२२४७-२३५० | धर्मरुचि सम्यक्त्व देखिए सम्यक्त्व (सम्यग्दर्शन) द्रव्यानुयोग व्याख्या
| धर्मशक्ति
देखिए शक्ति (अर्थगत) द्रव्यार्थिकनय देखिए नय (आपादन प्रकार) | धर्मसंन्यास सामर्थ्ययोगदेखिए योग (त्रिविध) द्रव्यार्थिकनय (दशविध) देखिए नय (नवविध)
(३) सामर्थ्य योग द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजीसम्मत) | धर्मास्तिकाय देखिए द्रव्य (षट्क) द्रव्यार्थिकनय देखिए नय (प्रकीर्णक) | धर्मास्तिकायसाधकप्रमाण देखिए प्रमाण द्रव्यार्थिकनय लक्षण देखिए लक्षण
(साधक) द्रव्यार्थिक नैगम देखिए नय (नवविध) नैगम
धर्मि-धर्मिनैगम देखिए नय (नवविध) (जयधवलाकारसम्मत)
नैगम (वादिदेवसूरि) द्रव्यास्तिक नय देखिए नय (मूलनय)
| धर्मिसापेक्ष एकत्व देखिए एकत्व द्रव्यास्तिक नय देखिए नय
| धात्वर्थ
(१) उत् + पद्धात्वर्थ १२४१-१२४३ __(अनुयोगद्वारवृत्तिकारसम्मत
२२४,२२५,२२९ द्रव्यास्तिकमत
(२) घ्राधात्वर्थ देखिए नयमत
१२४३-१२४८ द्वादशनय (मल्लवादी) देखिए
(३) नश्धात्वर्थ नय (प्रकीर्णक) धारण
देखिए उपचारनिमित्त धनशुद्धि देखिए शुद्धि
(लक्षणानिमित्त + आरोपनिमित्त) धारणा
देखिए योग (अष्टांग) (१) कृष्णधर्म
२४०७
धारणा ज्ञान देखिए उपयोग (चैतन्य) (२) शुक्लधर्म
२४०२-०३
धारा धर्मकथा देखिए कथा (१) औदयिकधारा
२५६४ धर्मकथानुयोग देखिए अनुयोग
(२) कर्मोदयधारा
२४६२ धर्म क्षमा देखिए क्षमा
(३) उपयोगधारा (ज्ञानधारा) २४३३,२४६२ धर्मदेशना देखिए कथा
(४) योगधारा
२४३३,२४६२ धर्मदेशनाअधिकारी
२५३३ | ध्यान (चतुर्विध) ।
२३८३-२३८६,२४५२, धर्म-धर्मनैगम देखिए नय (नवविध) नैगम
२४६५,२५४५-४६ (वादिदेवसूरि) (१) आर्त ध्यान
२४५८ धर्म-धर्मिनैगम देखिए नय (नवविध) नैगम ।
(२) धर्म ध्यान
२४५८ (वादिदेवसूरि)। (३) रौद्र ध्यान
२४५८ धर्म-धर्मिभाव संबंध देखिए संबंध
(४) शुक्ल ध्यान ५६-६३,२३९०,२४७३ धर्मध्यान देखिए ध्यान (चतुर्विध)
(1) पृथक्त्ववितर्क सविचार धर्म पुरुषार्थ देखिए पुरुषार्थ
शुक्लध्यान ५७,६०,६३
धर्म
Page #127
--------------------------------------------------------------------------
________________
ध्यान (चतुर्थ)
(१) परमशुक्ल ध्यान
( २ ) शुक्ल ध्यान
ध्यान ( प्रकीर्णक)
'द्रव्य - गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वर्शवेला पछार्थोनी याही ● 123
(II) एकत्ववितर्क अविचार
शुक्लध्यान
(III) सूक्ष्मक्रिया अनिवृत्ति शुक्लध्यान ५७,६० (IV) समवच्छिन्नक्रिया अप्रतिपाती
शुक्लध्यान
ध्यान
देखिए
ध्यानजन्यसुख
देखिए
ध्यान - ध्येयभाव संबंध देखिए
ध्यानफल
ध्यानमार्ग चतुष्टय ध्यानमार्गभेद
ध्यानयोग
ध्यानसिद्धि
ध्यानाभ्यासरस
ध्येयगुणमयता
ध्रुवावा
ध्रौव्य
(१) स्थूल ध्रौव्य
(२) सूक्ष्म ध्रौव्य
देखिए
ध्वंस
नञ्पदवाच्यता नट वैराग्य
नमस्कार
देखिए
देखिए
(१) वीतराग नमस्कार (२) संसार नमस्कार
२४६५, २५०४, २५३५,
२५३८-३९, २५४५ योग (अष्टांग)
सुख
संबंध
५७,६० नय (आध्यात्मिक)
५७, ६०
नय (अनुयोगद्वारवृत्तिकारसंमत) (१) द्रव्यास्तिकनय
(I) विशुद्ध द्रव्यास्तिकनय
५७
५७
२४६५
२३८३-८४
२५७०
२५३८
२५३९
२३७९
१३७०-१३७७
१३७०
१३७१
अभाव (१) संसर्ग अभाव
१६७७-१६८२, १८५८ - १८६० देखिए
वैराग्य
भेद (प्रकार)
योग (योगबिन्दु)
२४१८-१९
२४१८
(II) अविशुद्ध द्रव्यास्तिकनय
७७७
७७७
(१) निश्चयनय
(I) शुद्ध निश्चयनय
(II) अशुद्ध निश्चयनय
(२) व्यवहारनय
(I) सद्भूत व्यवहारनय
(A) उपचरित सद्भूत
व्यवहारनय
९०७-९१६
९०८-९१०,
९१२ - ९१४,१९८१
९१०-९१२
९१७-९३०
(B) अनुपचरित सद्भूत
व्यवहारनय
(II) असद्भूत व्यवहारनय
७७७
व्यवहारनय
(B) संश्लेषित असद्भूत
व्यवहारनय
नय (आपादन प्रकार )
(१) अकर्तृनय
(२) अगुणिनय
(३) अतीतभाव प्रज्ञापक नय (४) अनर्पितनय
(५) अनागतभाव प्रज्ञापक नय
(६) अपवादनय
(७) अभोक्तृनय
(८) अर्थनय
(९) अर्पितनय
(१०) अशुद्धनय
९१७, १९७९,
२०११, २२१३
९१९-९२०
२००५-२००९, २०११-२०१५, २०२६,
२०२८ - २०३०, २०३३, २०५२ २०५८, २०७७, २०९३,२१९४
(A) असंश्लेषित असद्भूत
९२१-९२३
९२५-९२९,
९२५-९२७
९२८- ९२९
९५१
९५१
९४९-९५०
९४२-९४६, ९४९
९५०
९५१
९५१
९४६
९४२-९४६,९४९
९४७-९४८
Page #128
--------------------------------------------------------------------------
________________
९५१
९४८
९५१
९५१
124 • 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम पवित पर्थोनी याही . (११) अस्तित्वादिनय (२१)
द्रव्यार्थिकनय ६२८-६३१ (१२) उत्सर्गनय
(IV) कर्मोपाधिसापेक्षाऽशुद्ध द्रव्यार्थिकनय (१३) ऋजुसूत्रनय
९४८
६३९-६४२,२०७०-७१ (१४) एवंभूतनय
(V) परद्रव्यादिग्राहक द्रव्यार्थिकनय (१५) कर्तृनय
९५१
६६४-६६५, १९६४ (१६) क्रियानय
९५१ (VI) परमभावग्राहक द्रव्यार्थिकनय ६६६(१७) गुणिनय
६६९,१९९९-२००२,२००७-२००८, (१८) ज्ञाननय
२०१०, २०१५,२०२५-२०२६,२०४४, (१९) दैवनय ९५१
२०६२-६३ (२०) द्रव्यनय
९४८-९४९ (VII) भेदकल्पनानिरपेक्ष द्रव्यार्थिकनय ६३६(२१) द्रव्यार्थिकनय ९४६-९४९
६३८,१९७५,१९७९,२०६३ (२२) नामनय
९४८-९४९
(VIII) भेदकल्पनासापेक्षाऽशुद्ध द्रव्यार्थिकनय (२३) नैगमनय
९४८
६४९-६५१,२०६५-६७ (२४) पर्यायार्थिकनय
९४६-९४९ (Ix) सत्ताग्राहकशुद्ध द्रव्यार्थिकनय ६३३(२५) पुरुषकारनय ९५१
६३५, १९७० (२६) भावनय
९४८-९४९ (x) स्वद्रव्यादिग्राहक द्रव्यार्थिकनय (२७) भोक्तृनय
९५१
६६१-६६३, १९६४ (२८) वर्तमानभाव प्रज्ञापक नय
(२) पर्यायार्थिकनय (षड्विध) (२९) व्यंजननय
९४६ (1) अनादिनित्यग्राहक (३०) व्यवहारनय
९४८
शुद्धपर्यायार्थिकनय ६७७-६८९ (३१) शब्दनय
९४८ (II) अनित्य शुद्ध पर्यायार्थिकनय ६९८(३२) शुद्धनय ९४७-९४८
७००,१९७१ (३३) संग्रहनय
९४८ (III) अनित्यअशुद्ध (३४) समभिरूढनय
९४८
पर्यायार्थिकनय ७००-७०३ (३५) स्थापनानय
९४८-९४९ (IV) कर्मोपाधिनिरपेक्ष नित्य शुद्ध नय (नवविध)
६२४-८०८
पर्यायार्थिकनय ७०६-७१० (१) द्रव्यार्थिकनय (दशविध)
(V) कर्मोपाधिसापेक्ष अनित्य अशुद्ध (1) अन्वय द्रव्यार्थिकनय ६५३-६५९,
पर्यायार्थिकनय ७११-७१३
१९७५ (VI) सादिनित्य शुद्ध पर्यायार्थिकनय ६९५-६९८ (II) उत्पाद-व्ययसापेक्षसत्ताग्राहकाऽशुद्ध । (३) नैगमनय (त्रिविध) ७१४-७५४ द्रव्यार्थिकनय ६४३-६४७ | (1) भूतनैगम
७१४-७२५ (III) कर्मोपाधिनिरपेक्षशुद्ध
(II) भाविनैगम
७३१-७३४
Page #129
--------------------------------------------------------------------------
________________
'द्रव्य-गुण-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्याप्यामां वर्शवेला पहार्थोनी याही ● 125
(III) वर्तमाननैगम (सांप्रतनैगम) ७३४-७४९
७५१-७५२
७५२
• नैगम ( वादिदेवसूरि ) (A) धर्म-धर्मनैगम
(B) धर्मि - धर्मिनैगम
(C) धर्म-धर्मिनैगम
• नैगम ( विद्यानंदस्वामी)
(क) द्रव्य - द्रव्य नैगम
(ख) पर्याय - पर्याय नैगम
(ग) द्रव्य - पर्याय नैगम
• नैगम ( जयधवलाकारसम्मत) (x) द्रव्यार्थिक नैगम
(Y) पर्यायार्थिक नैगम
(Z) द्रव्य - पर्यायार्थिक नैगम
• नैगम (विशेषावश्यकभाष्यकारसम्मत)
• नैगम ( शीलाङ्काचार्यसम्मत )
(१) सामान्य ग्राहक नैगम
७१८
(२) विशेष ग्राहक नैगम
७१८
(३) सामान्य - विशेषग्राहक नैगम ७१८
• नैगम ( हेमचन्द्रसूरिसम्मत )
७१७
७१७
७१७
(१) द्रव्यप्ररूपणा
(२) पर्यायप्ररूपणा
(३) द्रव्य - पर्यायप्ररूपणा
७१७
७१७
७१७
(१) महा सामान्य ग्राहक
७१८
(२) अपान्तराल सामान्य ग्राहक ७१८ (३) विशेष ग्राहक
७१८
• नैगम ( देवचंद्रजी )
(a) आरोप नैगम ( चतुर्विध)
(b) अंश नैगम (द्विविध)
(c) संकल्प नैगम (द्विविध)
७१७
७१७
७१७
७१८
७१८
७१८
७१८,
७४९-७५२
७१८,
७५०-७५२
७१८,
(d) उपचार नैगम
• नैगम (हरिभद्रीय )
(अ) सर्वसंग्राही नैगम
(ब) देशसंग्राही नैगम
• नैगम ( तत्त्वार्थवृत्तिकार)
(A) देशपरिक्षेपी नैगम
(B) सर्वपरिक्षेपी नैगम
• नैगम (वादिदेवसूरि - अन्यविध)
(S1) पर्याय नैगम (त्रिविध)
७१८
७१८
७५३
७५३
(S2) द्रव्य नैगम (द्विविध) (S3) द्रव्य-पर्याय नैगम (चतुर्विध) ७५३ • नैगम ( विद्यानंदस्वामी - अन्यविध)
(I) परसंग्रहनय
(II) अपरसंग्रहनय
• संग्रहनय (देवचन्द्रजी)
७१९
७१९
(T1) शुद्धद्रव्य नैगम
७५३
(T2) अशुद्धद्रव्य नैगम
७५३
(T3) अर्थपर्याय नैगम
७५३
(T4) व्यंजनपर्याय नैगम
७५३
७५३
७५३
७५३
(T5) अर्थव्यंजनपर्याय नैगम (T6) शुद्ध द्रव्यार्थपर्याय नैगम (T7) अशुद्ध द्रव्यार्थपर्याय नैगम (TB) शुद्ध द्रव्यव्यंजनपर्याय नैगम (T9) अशुद्ध द्रव्यव्यंजनपर्याय नैगम ७५३ (४) संग्रहनय (द्विविध)
७५३
७५५-७७७
७५६-७६१
७५६-७५७
(क) जातिउत्तर सामान्य
संग्रहनय (ख) समुदायउत्तर सामान्य
७५५-७५७
(A) सामान्य संग्रहनय (१) मूल सामान्य संग्रहनय ७६२ - ७६३ (२) उत्तर सामान्य संग्रहनय ७६२ - ७६३
७६२-७६३
Page #130
--------------------------------------------------------------------------
________________
६७०
126 • 'द्रव्य-गु-५यायनो २।' तथा 'द्रव्यानुयो॥५२॥मश' व्यायाम. वि. पार्थोनी याही . संग्रहनय ७६२-७६३| (७) शब्दनय
७९०-७९६ (B) विशेष संग्रहनय ७६२-७६३ | (८) समभिरूढनय (द्विविध) ७९७-८०२ (१) संगृहीत विशेष संग्रहनय ७६३ (1) अर्थारूढ समभिरूढनय ७९८-७९९ (२) पिंडित विशेष संग्रहनय ७६३ (I) शब्दारूढ समभिरूढनय ७९८-७९९ (३) अनुगम विशेष संग्रहनय ७६३ | (९) एवंभूतनय
८०३-८०७ (४) व्यतिरेक विशेष संग्रहनय ७६३ | नय (देवचंद्रजीसम्मत) (५) व्यवहारनय (द्विविध) ७६८-७७७ (१) द्रव्यार्थिकनय (1) सामान्यसंग्रहभेदक
(I) अशुद्ध द्रव्यार्थिकनय
६७० व्यवहारनय ७६८,७७१-७७३ (II) अन्वय द्रव्यार्थिकनय
६७० (II) विशेषसंग्रहभेदक
(III) एक द्रव्यार्थिकनय
६७० व्यवहारनय
७७१-७७३ (IV) नित्य द्रव्यार्थिकनय
६७० • व्यवहारनय (देवचंद्रजी)
(v) परम द्रव्यार्थिकनय (१) शुद्ध व्यवहारनय
(VI) परमभावग्राहक द्रव्यार्थिकनय ६७० ७७५ (VII) वक्तव्य द्रव्यार्थिकनय
६७० (i) वस्तुगत शुद्ध व्यवहारनय ७७५
(VIII) शुद्ध द्रव्यार्थिकनय
६७० (ii) साधन शुद्ध व्यवहारनय ७७५
(IX) सद् द्रव्यार्थिकनय
६७० (२) अशुद्ध व्यवहारनय
७७५ (X) सत्ता द्रव्यार्थिकनय
६७० (i) सद्भूत अशुद्ध व्यवहारनय ७७५
नय (प्रकीर्णक) (ii) असद्भूत अशुद्ध व्यवहारनय ७७५
(१) अर्थनय ५०८,५१३-५१४,७८५ (a) संश्लेषित असद्भूत (२) अशुद्धनय
६३१ अशुद्ध व्यवहारनय ७७५
(३) दुर्नय ५५७,६००-६०४,६०८-६०९ (b) असंश्लेषित असद्भूत
(४) द्वादशनय (मल्लवादी) ४५६,४६४ अशुद्ध व्यवहारनय ७७५
(५) द्रव्यार्थिकनय ५७५,५७९,५८३-५८६, व्यवहारनय (देवचन्द्रजी-अन्यविध)
५८९-५९१,६१४-६१६,७७८, (i) विभजन व्यवहारनय ७७६
९४६-९४९,९६०-९६३,९७८,९८३ (ii) प्रवृत्ति व्यवहारनय ७७६
(I) अविशुद्ध द्रव्यार्थिकनय ७७७ (a) वस्तुप्रवृत्ति व्यवहारनय ७७६
(II) विशुद्ध द्रव्यार्थिकनय
७७७ (b) साधनप्रवृत्ति व्यवहारनय
(६) पर्यायार्थिकनय ५७६,५८६,५९३-५९५, (त्रिविध) ७७६
५९८,६०३,९५६-९६८,९७२-९७८, (c) लौकिकप्रवृत्ति व्यवहारनय ७७६
९८२-९८३ (६) ऋजुसूत्रनय (द्विविध) ७७९-७८८,
(७) शुद्धनय
९५८-९८३| (1) सूक्ष्म ऋजुसूत्रनय ७८२,७८५ (II) स्थूल ऋजुसूत्रनय
(८) शब्दनय (व्यञ्जननय) ५०८,५१४-५१५, ७८२-७८७
Page #131
--------------------------------------------------------------------------
________________
६२४
• 'द्रव्य-गु-पर्यायनी ।स' तथा 'द्रव्यानुयोग५२रामश' व्यायाम वविता पहार्थोनी याही . 127 __५१७-५२१
८९७,११४५-११४६,१२३०, (९) सुनय ५५७-५५८,५६७,६०१,६०८-६०९
१२५१-१२५२,१२५७,२०५०-५१ नय (मूल नय)
(५) नैगममत
१३३,३३३,२४०३ (१) द्रव्यास्तिक नय १९०-१९३,४५७ (६) पर्यायार्थिकमत ९६२-९६४, ११२२, (२) पर्यायास्तिक नय १९०-१९३,४५७
१३५०-१३५३,१४०१,१४३१,१७९७ नय (विस्तार)
(७) भावार्थनयमत
१९९ (१) २०० नय
९३६-९३७,९४९ (८) व्यवच्छित्तिनयमत
२०० (२) ४०० नय
९३६-९३७
(९) व्यवहारनयमत १६७,१२३२,१२५१, (३) ५०० नय ९३६-९३७
२०७३-७४ (४) ६०० नय
९३६-९३७ (१०) शुद्धनयमत
२५७३ (५) ७०० नय
९३६-९३७
(११) शुद्धनिश्चयमत १६१-१६४,१६७-१६९ (६) अनन्तनय
९३८-९३९ (१२) शुद्धद्रव्यार्थिकमत १६३-१६५,२०२६,
२०७२-७४ (७) असंख्यनय
१३३,१६३-१६५
(१३) संग्रहमत (८) कोटिनय
४६४-४६५ नयमुख्यता प्रयोजन
२४४७-४९ (९) नय चतुष्क
९३७-९३८ नयलक्षण
देखिए लक्षण (१०) नय नवक
६२३-६२४ नयवाक्य
देखिए वाक्य (११) नय पञ्चक ९३५-९३६,९३८
नयवाद
४६५,५६७ (१२) नय सप्तक
९३५,९४० नयशुद्धि
देखिए शुद्धि नयगोचर सप्तभङ्गी देखिए सप्तभङ्गी
|नय संकेत
देखिए
संकेत नय चतुष्क देखिए नय (विस्तार)
नय सप्तक
देखिए नय (विस्तार) नय नवक देखिए नय (विस्तार)
नय सप्तभङ्गी देखिए सप्तभङ्गी नय पञ्चक देखिए नय (विस्तार)
नयसप्तभङ्गी लक्षण देखिए सप्तभङ्गी लक्षण नय परिकर देखिए परिकर
नय समवतार (अन्तर्भाव) ९४५,९५५-९५६,९६०, नयप्रमाण प्रज्ञापना देखिए प्रज्ञापना
९८५-९९५,१०१२-१०१४ नयप्रयुक्त सप्तभङ्गी देखिए सप्तभङ्गी
|नवतत्त्व प्रज्ञापना देखिए प्रज्ञापना नयमत
नव्यनैयायिकमत समीक्षा देखिए समीक्षा (१) अव्यवच्छित्तिनयमत
२००
नश्धात्वर्थ देखिए धात्वर्थ (२) ऋजुसूत्रमत ९६३-९६६,९६८,९७२
नागार्जुनमत समीक्षा देखिए समीक्षा ९७४,११४६,१२३२
| नागेशमत समीक्षा देखिए समीक्षा (३) द्रव्यास्तिकमत १६५-१६६,९६१,१३५०
देखिए शुद्धि नाम नय
देखिए नय (आपादन प्रकार) (४) निश्चयनयमत १५८-१५९,१६७-१६८,
१३५३,१४०० नाडीशद्धि
Page #132
--------------------------------------------------------------------------
________________
128 • ‘द्रव्य-गुण-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्याम्यामां वएर्शवेला पछार्थोनी याही •
नाश (वादिदेवसूरिसम्मत)
(१) पर्यायार्थिकसम्मत नाश (२) व्यवहारसम्मत नाश
नाश (सम्मतिकारसम्मत) (१) प्रायोगिक नाश (I) अर्थान्तरगमन नाश
नाश
(२) वैस्रसिक नाश
(II) समुदयविभागकृत (रूपान्तरगमन )
नित्यता
(I) अर्थान्तरगमन ( समुदयजनित)
निकाचित कर्म
निक्षेप
नाश १३४५- १३४९,१३६१-१३६८
१३४४,१३६३-६४ नित्य पर्याय नित्यवाद १३४६-१३४७,
१३६२,१३६४ | नित्य स्वभाव
१३४५, १३६२-१३६४ १३४५
(II) ऐकत्विक ( रूपान्तर परिणाम )
नाश
१३४५,१३५९,१३६२-१३६८ (III) समुदयविभागकृत नाश १३४५,१३४८,
१३६२-१३६८
नाशत्व लक्षण देखिए लक्षण नास्तित्वपरिणाम
देखिए
परिणाम
नास्ति स्वभाव
देखिए
स्वभाव
(२) सामान्य स्वभाव
कर्म
१३५४ | नित्यत्वलक्षण १३५२ | नित्य द्रव्यार्थिकनय
देखिए
(१) काल निक्षेप
(२) गुण निक्षेप
(३) वस्त्र निक्षेप
निगरण (निगीर्णत्व - अधःकरण) निजस्वभावस्थिति
(१) एकान्त नित्यता
(२) परिणामि नित्यता
नित्यानित्य अनेकांत
नित्यानित्यवाद
निन्दा (गर्हा)
८९१-८९३
१९८८-१९९२ २५७६
१५८२
निरुपाधिक गुण १६५१ निरुपाधिक भेद
| निरूढ लक्षणा
निरूपितत्व संबंध
निर्ग्रन्थ प्रज्ञापना निर्बीज समाधि
१११२-१११३,१११८- निर्वर्तक कारण १११९,१३६२,१७७३, निर्विकल्पउपयोग १७८१,१७८३,१७८४ निर्विकल्प दशा ४३७,१११४-१११५, | निर्विकल्प सुख
१७७९, १७८३-८४
लक्षण
नय (देवचंद्रजी
सम्मत) (१) द्रव्यार्थिकनय पर्याय (प्रकीर्णक)
वाद
स्वभाव
(२) सामान्य स्वभाव
अनेकांत
देखिए देखिए
देखिए
देखिए
देखिए
देखिए
देखिए
देखिए
निमित्त कारण देखिए नियतपर्याय आरंभवाद देखिए नियतप्रवृत्ति अनुपपत्ति देखिए नियम
देखिए
निरनुबंध योग
देखिए
निरनुबन्धी पुण्य
देखिए
पुण्य
निरन्वय नाश
देखिए अनित्यता
निरपेक्ष पर्याय
देखिए पर्याय (दिगंबरसम्मत)
देखिए योगी
निराचारपद योगी निरालम्बनयोग
निरुद्ध चित्त
देखिए
देखिए
वाद
दोष
(रत्नत्रयसंबंधी)
कारण
आरंभवाद
देखिए
देखिए चित्त
देखिए गुण (द्विविध) देखिए भेद (प्रकार) देखिए
देखिए
देखिए
देखिए
देखिए
दोष (दूषण )
योग (अष्टांग)
योग (अवशिष्ट )
२३७९
लक्षणा (सामान्यतः )
संबंध
प्रज्ञापना
समाधि (पातंजल)
कारण
उपयोग (चैतन्य)
दशा
सुख
Page #133
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गुए!-५यायनो रास' तथा 'द्रव्यानुयो॥५२॥मश' व्यायाम विदा पर्थोनी याही. . 129 निश्चयनय देखिए नय (आध्यात्मिक) | पद निश्चयनयमत देखिए नयमत | (१) अवेद्यसंवेद्य पद २४०३,२४०७,२५१० निश्चयनय लक्षण (अष्टविध) देखिए लक्षण । (२) वेद्यसंवेद्य पद (सत्प्रवृत्तिपद) २३७९, निश्चयसम्मत पर्याय (२८) देखिए पर्याय
२४३५-३६,२४६१ (नन्दीसूत्रचूर्णि) | पदार्थएकत्व देखिए दोष (दूषण) निश्छिद्रमति देखिए मति
पद्मप्रभमत समीक्षा देखिए समीक्षा निषेधपरिणति (२१००)
२५५१-५६ परंज्योति
२४३६,२४६३ निष्पन्नयोग योगी देखिए योगी
परंब्रह्म
२४८३ निष्प्रयोजनत्व देखिए दोष (दूषण) | परद्रव्यादिग्राहक द्रव्यार्थिक देखिए नय (नवविध) नृलोक देखिए समयक्षेत्र
(१) द्रव्यार्थिकनय नेमिचंद्रमत समीक्षा देखिए समीक्षा
परनिरूपित विषयिता संबंध देखिए संबंध
परपर्याय नैगम (जयधवलाकारसम्मत) देखिए नय नवविध)
देखिए पर्याय (प्रकीर्णक) नैगम (तत्त्वार्थवृत्तिकार) देखिए नय (नवविध) ।
परप्रकाशत्व देखिए प्रकाशत्व
परप्रतिभास नैगम (देवचंद्रजी) देखिए नय (नवविध)
देखिए प्रतिभास नैगम (वादिदेवसूरि) देखिए नय (नवविध)
परब्रह्म देखिए ब्रह्म
२३७९ नैगम (वादिदेवसूरि - अन्यविध) देखिए नय (नवविध)
परब्रह्मज्योतिःस्फुरण नैगम (विद्यानंदस्वामी) देखिए नय (नवविध)
| परम द्रव्यार्थिकनय देखिए नय नैगम (विद्यानंदस्वामी-अन्यविध) देखिए नय (नवविध)
(देवचंद्रजीसम्मत) (१) द्रव्यार्थिकनय परमभाव
देखिए भाव नैगम (विशेषावश्यकभाष्यकारसम्मत) देखिए नय
| परमभावग्राहक द्रव्यार्थिक देखिए नय (नवविध) (नवविध)
(१) द्रव्यार्थिकनय नैगम (शीलाङ्काचार्यसम्मत) देखिए नय (नवविध)
परमभावग्राहक द्रव्यार्थिकनय देखिए नय नैगम (हरिभद्रीय) देखिए नय (नवविध)
(देवचंद्रजीसम्मत) (१) द्रव्यार्थिकनय नैगम (हेमचन्द्रसूरिसम्मत) देखिए नय (नवविध)
परम शुक्लध्यान देखिए ध्यान (चतुर्थ) नैगम नय देखिए नय (आपादन प्रकार)
परम स्वभाव देखिए स्वभाव नैगमनय (त्रिविध) देखिए नय (नवविध)
(१) सामान्य स्वभाव नैगमनय लक्षण देखिए लक्षण ....
| परमाणु
देखिए द्रव्य (चतुर्विध) नैगममत देखिए नयमत
परमाणुपुद्गल प्रज्ञापना देखिए प्रज्ञापना नैयायिकमत समीक्षा देखिए समीक्षा
| परमाणुविश्रान्त गुरुता
२७६ नैश्चयिक चरम यथाप्रवृत्तकरण देखिए करण |
परमाणुविश्रान्त रूप
२७७ (३) यथाप्रवृत्तकरण | परमात्मा देखिए आत्मा नैश्चयिक मूर्त्तत्व देखिए मूर्त्तत्व (द्विविध) पर वैराग्य
देखिए वैराग्य पंडित श्रोता देखिए श्रोता | परसंग्रहनय देखिए नय (नवविध) (४) संग्रहनय
Page #134
--------------------------------------------------------------------------
________________
130 • 'द्रव्य-1-५यायनी २६स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विला पार्थोनी याही . परा दृष्टि देखिए योगदृष्टि | परिपक्व सुख देखिए सुख परा भक्ति २४७१ परीक्षा (चतुष्टय)
८१०,२४०८ परिकर
| परोपकार (१) नयपरिकर ६१४ (१) जघन्य परोपकार
२५६४ (२) प्रमाणपरिकर ६१५-६१६ (२) मध्यम परोपकार
२५६४ परिज्ञा
(३) सर्वोत्कृष्ट परोपकार
२५६४ (१) ज्ञपरिज्ञा
२३६१ पर्याप्ति
५०५,५२२,५३१-५३२ (२) प्रत्याख्यान परिज्ञा २३६१ | पर्याय (सामान्यतः)
११२-१२० परिणति
१३३० | पर्याय (आलापपद्धति परिभाषा) परिणाम
(१) अर्थपर्याय (१) अजीव परिणाम १९६, २१९१] ____(I) विभाव अर्थपर्याय
२१६१ (२) अस्तित्व परिणाम ३०९-३१०,४७२-४७३ (II) स्वभाव अर्थपर्याय
२१६१ (३) उमास्वातिसम्मत परिणाम १३५५|| (२) व्यंजनपर्याय
२१६१ (४) जीव परिणाम १९६, २१९१] । (1) विभाव व्यंजनपर्याय
२१६१ (५) दिगम्बरसम्मत परिणाम १३५६/ (II) स्वभाव व्यंजनपर्याय २१६१ (६) द्रव्यार्थिकसम्मत परिणाम १३५०-१३५१, पर्याय (गुणविकार) १७२-१७३,२२१८
१९९९ पर्याय (दिगंबर) (७) नास्तित्व परिणाम ३०९-३१०,४७२-४७३ (१) गुणपर्याय
१७२-१७३,२१७ (८) पतंजलिसम्मत परिणाम १३५६,१३५७ (२) द्रव्यपर्याय
१७२ (९) पर्यायार्थिकसम्मत परिणाम १३५२-१३५३ पर्याय (दिगम्बरसम्मत) (१०) वार्ष्यायणिसम्मत परिणाम (षट्क) (१) अर्थ पर्याय
६५,१३५१ ११२८-२९/ (२) निरपेक्ष पर्याय
१७२६ (११) सांख्यसम्मत परिणाम १३५७, (३) व्यंजन पर्याय
६५,१३५१ (१२) स्निग्ध-रूक्ष परिणाम २०६७-६८ (४) सापेक्ष पर्याय
१७२६ परिणाम अनित्यता देखिए अनित्यता | पर्याय (नन्दीसूत्रचूर्णि) परिणाम-परिणामिभाव संबंध देखिए संबंध | (१) निश्चयसम्मत पर्याय (२८) २२३७ परिणाम लक्षण (द्रव्यार्थिकनयसम्मत) देखिए लक्षण | (२) व्यवहारसम्मत पर्याय (३०) २२३७ परिणाम लक्षण (पर्यायार्थिकसम्मत) देखिए लक्षण | पर्याय (नयचक्रादि परिभाषा) परिणामशुद्धि देखिए शुद्धि
(१) द्रव्यपर्याय परिणामी अनित्यता देखिए अनित्यता
(I) विजातीय द्रव्यपर्याय २२०४-२२०८ परिणामी कारण देखिए कारण
___(II) सजातीय द्रव्यपर्याय २२०४-२२०७ परिणामी नित्यता देखिए नित्यता
(२) गुणपर्याय परित्तीकरण
२४२३|
गुणपर्याय २२०४-२२०९
Page #135
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२म' व्यायाम विल पर्थोनी याही . 131
(II) स्वभाव गुणपर्याय २२०४-२२०९ / (१२) राज पर्याय पर्याय (अन्य परिभाषा)
(१३) शुद्ध पर्याय ७०६-७०९,२१२९-३०, (१) विभाव गुण व्यंजनपर्याय ९१५,
२१३६,२१४४,२१६४ २१६६-६७, २२२६ (१४) श्रुत पर्याय (२) विभाव द्रव्य व्यंजनपर्याय २१३९-२१४०, (१५) सिद्ध पर्याय ६९६-६९८,२४३४
२१६६-२१६७ (१६) सूक्ष्म पर्याय २१५५,२१५७,२१७१ (३) स्वभाव गुण व्यंजनपर्याय ९२४,२१३९- (१७) स्व पर्याय
४७३ २१४०,२१६६-६७,२२२६ | (१८) स्वभाव पर्याय २१३७,२१५६,२२१७ (४) स्वभाव द्रव्य व्यंजनपर्याय २१३९-२१४०, |पर्याय (प्रवचनसारवृत्ति परिभाषा) २१६६-६७,२२०८,२२१२
(१) गुणपर्याय पर्याय (नियमसार + परमात्मप्रकाशवृत्ति)
(I) विभाव गुणपर्याय
२२१० (१) विभाव पर्याय
२२२३-२२२४ (1) स्वभाव गुणपर्याय
२२१० (२) स्वभाव पर्याय
२२२३-२२२४
(२) द्रव्यपर्याय (1) कारणशुद्ध पर्याय
२१३७
(1) असमानजातीय द्रव्यपर्याय २२०८-२२०९ (II) कार्यशुद्ध पर्याय
२१३७
(II) समानजातीय द्रव्यपर्याय २२०८-२२०९ पर्याय (प्रकीर्णक)
| पर्याय (भगवतीसूत्र) (१) अनित्य पर्याय ६९८-७०२,७११-७१२
(१) अजीव पर्याय
२२२२ (२) अविभागपलिच्छेद पर्याय ११३
| (२) जीव पर्याय
२२२२,२२२९ ११४,२२१६ |पर्याय (शुभचन्द्र परिभाषा) (३) अशुद्ध पर्याय ७११-७१२,२१२९, (१) बादर पर्याय
२२१४ २१३४,२१३८,२१४४,२१४७, | (२) सूक्ष्म पर्याय
२२१४ २१५१,२१६४,२१९४-९५,२२००,२२१३ | पर्याय (श्रीदेवचन्द्रमत) (४) चारित्र पर्याय ११४,२१५८-२१६०,
(१) गुण पर्याय
२२१६ २२१६,२२२९
(२) गुण व्यंजनपर्याय २२१६-२२१७ (५) ज्ञान पर्याय २२१६,२२२९ (३) द्रव्य पर्याय
२२१६ (६) दर्शन पर्याय ११४,२२१६,२२२९ (४) द्रव्य व्यंजनपर्याय
२२१६ (७) नित्य पर्याय ६७९-६८९,६९५-६९७, (५) विभाव पर्याय
२२१६-२२१७ ७०६-७०९ (६) स्वभाव पर्याय
२२१६-२२१७ (८) पर पर्याय
४७३ | पर्याय (श्वेताम्बर) (९) बादर पर्याय
२२१४ __ (१) अर्थपर्याय
१३५१ (१०) मतिज्ञान पर्याय
११३-११४
| (२) क्रमभाविपर्याय (अयुगपद्भावी) १८२-१८४ (११) मूर्त पर्याय २२१७/ (३) व्यंजन(वचन)पर्याय
१३५१
Page #136
--------------------------------------------------------------------------
________________
132 • 'द्रव्य-गु-५यायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायामा विदा पर्थोनी याही .
(४) सहभाविपर्याय (युगपद्भाविपर्याय) १८२-१८४ | (IV) अशुद्ध गुण अर्थपर्याय २१५४-२१६२, पर्याय (समानार्थक) ११९,१४३,२१७, १६४०,
२१६७ २०८२,२१११,२२२६ (२) व्यंजनपर्याय २११६-२१२८,२१७१-७२ पर्याय (सम्मतितर्क अनुसार)
(1) शुद्ध द्रव्य व्यंजनपर्याय २१३०(१) अर्थपर्याय ४३६-४३७,५०९,५१७,
२१३३,२१६४,२१७७-२१७९ १३५१,१६५४ (II) अशुद्ध द्रव्य व्यंजनपर्याय २१३४(२) व्यंजनपर्याय ४३६-४३७,५१०,५१७,
२१३५,२१६४,२१७६-२१८१, ५१९,१३५१,१६५४
२२००-२२०२ पर्याय-गुण उपचार देखिए उपनय
(III) शुद्ध गुण व्यंजनपर्याय २१३६(२) असद्भूत व्यवहार
२१३७,२१६५ पर्याय-गुण उपचार देखिए उपचार (+ आरोप)| (IV) अशुद्ध गुण व्यंजनपर्याय २१३८पर्याय-द्रव्य उपचार देखिए उपनय
२१४०,२१६५ (२) असद्भूत व्यवहार | पर्यायप्रज्ञापना देखिए प्रज्ञापना पर्याय-द्रव्य उपचार देखिए उपचार (+ आरोप) पर्यायप्ररूपणा नैगम देखिए नय (नवविध) पर्यायनाम प्रज्ञापना देखिए प्रज्ञापना
__ नैगम (हेमचन्द्रसूरिसम्मत) पर्याय नैगम (त्रिविध) देखिए नय (नवविध) पर्यायभेद देखिए भेद (प्रकार)
नैगम (वादिदेवसूरि - अन्यविध) | पर्याय लक्षण (दिगम्बरसम्मत) देखिए लक्षण पर्याय-पर्याय उपचार देखिए उपनय
(३७) पर्याय लक्षण (२) असद्भूत व्यवहार | पर्याय लक्षण (यापनीयसम्मत) देखिए लक्षण पर्याय-पर्याय उपचार देखिए उपचार (+ आरोप)|
(३७) पर्याय लक्षण पर्याय-पर्यायनैगम देखिए नय (नवविध) पर्याय लक्षण (श्वेताम्बरसम्मत) देखिए लक्षण नैगम (विद्यानंदस्वामी)
___ (३७) पर्याय लक्षण पर्याय-पर्यायिभाव संबंध देखिए संबंध | पर्याय-विजातीयगुण आरोप देखिए आरोप पर्याय प्रकार
(+ उपचार) (१) अर्थपर्याय २११७-२१२८,२१७१-७२, पर्यायशब्द प्रयोजन
२११४ ___२२१३ | पर्यायषट्क भेद देखिए भेद (प्रकार) (1) शुद्ध द्रव्य अर्थपर्याय २१४४-२१५३,
(२३) पर्यायभेद २१६७,२१६९-२१७२ | पर्यायार्थिक नय देखिए नय (आपादन प्रकार) (II) अशुद्ध द्रव्य अर्थपर्याय २१४४- | पर्यायार्थिक नय देखिए नय (नवविध)
२१५३,२१६७ | पर्यायार्थिक नय (षड्विध) देखिए नय (II) शुद्ध गुण अर्थपर्याय २१५४-२१६२,
(प्रकीर्णक) २१६७ | पर्यायार्थिकनय लक्षण देखिए लक्षण
Page #137
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गु-पयायनो रास' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायाम विला पार्थोनी याही . 133 पर्यायार्थिक नैगम देखिए नय (नवविध) पूर्वसेवा
२४१२ नैगम (जयधवलाकारसम्मत)। (१) गुरु पूजा
२४१२ पर्यायार्थिक मत देखिए नयमत
(२) तप
२४१२ पर्यायार्थिकसम्मत नाश देखिए नाश
(३) देव पूजा
२४१२ (वादिदेवसूरिसम्मत) (४) मुक्त्यद्वेष
२४१२ पर्यायास्तिक नय देखिए नय (मूलनय)
(५) सदाचार
२४१२,२४४२ पर्युदास प्रतिषेध देखिए प्रतिषेध (नञ्)
पूर्ण स्कन्ध पर्याय देखिए स्कन्ध पर्याय पशुपालमत समीक्षा देखिए समीक्षा
पृथक्त्व (बहुत्व)
९६३,९६७-९६९ पात्रशुद्धि देखिए शुद्धि
पृथक्त्व
देखिए भेद (दिगंबर) पापश्रमण
२३०४-२३०५ पृथक्त्वअभाव
९६९ पापानुबंधी पुण्य देखिए पुण्य पार्श्वस्थ
| पृथक्त्ववितर्क सविचार शुक्लध्यान देखिए ध्यान देखिए वर्त्य साधु पिंडित विशेष संग्रहनय देखिए नय (नवविध)
(चतुर्विध) (४) शुक्लध्यान __संग्रहनय (देवचन्द्रजी) (B) विशेषसंग्रहनय |
- पैशाची भाषा देखिए भाषा
प्रकार पुण्य
७६२-७६३ (१) निरनुबन्धी पुण्य
(१) उत्तरसामान्य प्रकार
२४८५ (२) पापानुबंधी पुण्य
२५१४-१६ (२) मूलसामान्य प्रकार
७६२-७६३ (३) पुण्यानुबंधी पुण्य
२४३१ (३) सामान्य प्रकार
७६४-७६६ पुण्यानुबंधी पुण्य देखिए पुण्य
प्रकाशत्व पुद्गल परमाणु देखिए अणु
(१) परप्रकाशत्व
२५७६ पुद्गलपरावर्त (पुद्गलावर्त)
१४८-१५० | (२) स्वप्रकाशत्व
२५७६ पुद्गलप्रतिघात प्रज्ञापना देखिए प्रज्ञापना ।
प्रकृष्ट अणुगति देखिए अणुगति पुद्गलभेद देखिए भेद (प्रकार)
प्रचय पुद्गलाणु देखिए अणु (१) ऊर्ध्वप्रचय
१३८-१४० पुद्गलास्तिकाय देखिए द्रव्य (षट्क) (२) ऊर्ध्वप्रचय-पर्यायवाची नाम
१४० पुनरुक्ति (पौनरुक्त्य) देखिए दोष (दूषण) . (३) तिर्यक्प्रचय १३८-१४०,१५६२-१५६७ पुरुषकार नय देखिए नय (आपादन प्रकार) | (४) तिर्यक्प्रचय-पर्यायवाची नाम १४० पुरुषार्थ
(५) प्रदेशप्रचय
१३८ (१) धर्म पुरुषार्थ २५४५ प्रज्ञा (पंचविध)
२४५० (२) मोक्ष पुरुषार्थ
२५४५ | प्रज्ञापना पुरुषार्थ उच्छेद देखिए दोष (दूषण) । | (१) अजीवपरिणाम प्रज्ञापना १९६, २१९१ पूर्ण उपयोग देखिए उपयोग (चैतन्य) | (२) अधर्मास्तिकाय प्रज्ञापना १४३४-१४३५
Page #138
--------------------------------------------------------------------------
________________
134 • 'द्रव्य-गु-पयायनो २॥स' तथा 'द्रव्यानुयो।५२मश' व्यायामi gविता पर्थोनी याही . (३) अरूपीअजीवद्रव्य प्रज्ञापना १५०५-१५०६, (२८) पर्यायनाम प्रज्ञापना
२०८५ __१५८६,१६११-१६१२,१६३२ (२९) पुद्गलपरावर्त प्रज्ञापना
१४९ (४) अवाचनीय प्रज्ञापना २३६५-६६ (३०) पुद्गलप्रतिघात प्रज्ञापना १४४८ (५) अशरीरजीव प्रज्ञापना
२१३१
(३१) पुद्गलास्तिकाय प्रज्ञापना १३११-१३१२, (६) अष्टतत्त्व प्रज्ञापना
१३६८,१६३५-१६३६, (७) असंसार समापन्नजीव प्रज्ञापना ४१३,
१७३३,१७३८,२०५९ १२९७-९८ (३२) मिथ्यात्व प्रज्ञापना २०६१,२३६६
९४०,१०३६ (८) आकाशास्तिकाय प्रज्ञापना
(३३) मूलनय प्रज्ञापना
१४४५ (९) आत्म प्रज्ञापना (अष्टविध) ६४०,२१३५
(३४) रत्नप्रभापृथ्वी प्रज्ञापना ६८१-६८७
(३५) राजगृहनगर प्रज्ञापना (१०) उपशांतकषायादि प्रज्ञापना १७९६,२१५९
८९४, ८९५
(३६) लोक प्रज्ञापना १४७६, १४९५, (११) काल प्रज्ञापना १४९२-१४९५,
१५३१, २२२९ १५०४-०५,१५२१, (३७) शुक्लध्यान प्रज्ञापना
६० १५७८,१६१५,१६२३
(३८) संसारसमापन्नजीव प्रज्ञापना १०१९-१०२० (१२) केवलज्ञान प्रज्ञापना १७३,४१२,
(३९) सप्ततत्त्व प्रज्ञापना १०२९-१०३० १२७८,२१५७ (४०) समयक्षेत्र प्रज्ञापना
१५०२ (१३) जीव प्रज्ञापना ७७१,१६३७,
(४१) सर्वद्रव्य प्रज्ञापना १५०३,१५७९,१५८४ २२२९/
(४२) सूक्ष्मसंपरायसंयमादि प्रज्ञापना २१५८-२१५९ (१४) जीवपरिणाम प्रज्ञापना १९६,२१९१
(४३) स्कन्ध प्रज्ञापना
८५३ (१५) जीवपर्याय प्रज्ञापना
२२२९ प्रज्ञापरिकर्म
२५३८ (१६) जीवाजीव प्रज्ञापना
२४५० (१७) ज्ञान प्रज्ञापना
देखिए आशय (१८) दशतत्त्व प्रज्ञापना
१४४८ (१९) दिशा प्रज्ञापना
१५२४ प्रतिपत्ति देखिए गुण (अष्टक) (२०) द्रव्यनाम प्रज्ञापना
१५०४ | प्रतिपाद्य-प्रतिपादकभाव संबंध देखिए संबंध (२१) द्रव्यानुयोग प्रज्ञापना (दशविध) २२५० प्रतिभास (२२) धर्मास्तिकाय प्रज्ञापना १४११,१४२४, (१) परप्रतिभास
१९११-१९१५ १८७७ (२) स्वप्रतिभास
१९११-१९१५ (२३) नयप्रमाण प्रज्ञापना १०४४ प्रतियोगिता संबंध देखिए संबंध (२४) नवतत्त्व प्रज्ञापना १०३१-१०३२ प्रतिषेध (नञ्) (२५) निर्ग्रन्थ प्रज्ञापना १७९६, २१५९ (१) पर्युदास प्रतिषेध
१४७३, (२६) परमाणुपुद्गल प्रज्ञापना १३६८
१६७८-१६८२ (२७) पर्याय प्रज्ञापना
२२२२/ (२) प्रसज्य प्रतिषेध १६७८-१६८२
१०२२ प्रज्ञाप्रतिष्ठा
८२५ प्रणिधान १०३३ प्रतिघात
Page #139
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गु-पयायनो २॥स' तथा 'द्रव्यानुयो।५२मश' व्यायाम विदा पर्थोनी याही • 135 प्रतिष्ठा २४६८, (३) चैतन्यसाधक
१६७१ प्रतीतिविरोध देखिए दोष (दूषण) । (४) धर्मास्तिकायसाधक १४४४-१४५१,१४६८ प्रतीत्य पर्याय समुत्पाद देखिए उत्पत्ति (प्रकीर्णक) प्रमाण-अप्रमाण अनेकांत देखिए अनेकांत प्रतीयमान अर्थ देखिए अर्थ (दार्शनिक) प्रमाणनयजन्य बोध देखिए बोध (+ ज्ञान) प्रत्यभिज्ञान देखिए ज्ञान
| प्रमाण परिकर देखिए परिकर
(+ उपयोग + बोध) | प्रमाणलक्षण देखिए लक्षण प्रत्यनीक (९)
२३०५-२३०६ प्रमाणलक्षण (श्वेताम्बरसम्मत) देखिए लक्षण प्रत्यय (त्रिविध)
२४१६
(३९) प्रमाण लक्षण प्रत्यय (द्विविध)
| प्रमाणलक्षण (दिगम्बरसम्मत) देखिए लक्षण (१) गौण प्रत्यय १९८५
(३९) प्रमाण लक्षण (२) समनन्तर प्रत्यय
११७६ | प्रमाणलक्षण (पौष्करसम्मत) देखिए लक्षण प्रत्याख्यान परिज्ञा देखिए परिज्ञा
(३९) प्रमाण लक्षण प्रत्यासत्ति
| प्रमाणलक्षण (द्वैतवेदांतसम्मत) देखिए लक्षण (१) ज्ञानलक्षणा प्रत्यासत्ति १४६४
(३९) प्रमाण लक्षण (२) सामान्यलक्षणा प्रत्यासत्ति ६५५-६५६ | प्रमाणलक्षण (नव्यनैयायिकसम्मत) देखिए लक्षण प्रत्यासत्ति देखिए दोष (दूषण)
(३९) प्रमाण लक्षण प्रत्याहार
देखिए योग (अष्टांग) | प्रमाणलक्षण (वैशेषिकसम्मत) देखिए लक्षण प्रदेश देखिए द्रव्य (चतुर्विध)
(३९) प्रमाण लक्षण प्रदेशता देखिए गुण प्रकार
प्रमाणलक्षण (प्राचीननैयायिकसम्मत) देखिए (२) सामान्य गुण
लक्षण (३९) प्रमाण लक्षण प्रदेशप्रचय
देखिए प्रचय | प्रमाणलक्षण (मीमांसकसम्मत) देखिए लक्षण प्रधानद्रव्य सम्यक्त्व देखिए सम्यक्त्व(सम्यग्दर्शन)
(३९) प्रमाण लक्षण प्रध्वंस अनित्यता देखिए अनित्यता
| प्रमाणलक्षण (बौद्धसम्मत) देखिए लक्षण प्रभा दृष्टि देखिए योगदृष्टि
(३९) प्रमाण लक्षण प्रभावना
| प्रमाणलक्षण (पातञ्जलसम्मत) देखिए लक्षण (१) जिनशासन प्रभावना -- २४८०
(३९) प्रमाण लक्षण (२) कषायशासन प्रभावना
२४८० | प्रमाणलक्षण (साङ्ख्यसम्मत) देखिए लक्षण प्रमाण ५०५,५३३,५४१,६१०,१९४१-१९५१
(३९) प्रमाण लक्षण प्रमाण (साधक)
| प्रमाणलक्षण (स्मृतिसम्मत) देखिए लक्षण (१) अधर्मास्तिकायसाधक १४५०,१४५३
(३९) प्रमाण लक्षण १४५७,१४६८ | प्रमाणलक्षण (वैद्यकशास्त्रसम्मत) देखिए लक्षण (२) आकाशसाधक १४५९-१४६८
(३९) प्रमाण लक्षण
Page #140
--------------------------------------------------------------------------
________________
136 • ‘द्रव्य-गुण-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वर्शवेला पहार्थोनी याही •
प्रमाणलक्षण (शैवसम्मत) देखिए लक्षण प्रशस्तलब्धि देखिए लब्धि (ग्रन्थिभेद कारणीभूत) ( ३९ ) प्रमाण लक्षण प्रशांतत्व प्रमाणलक्षण (वेदांतिसम्मत) देखिए लक्षण प्रशांतवाहिता ( ३९ ) प्रमाण लक्षण प्रसज्य प्रतिषेध प्रसिद्ध शक्ति देखिए
२४२२ २३७९
प्रमाणलक्षण (विशिष्टाद्वैतवादिसम्मत) देखिए लक्षण ( ३९ ) प्रमाण लक्षण प्रमाणलक्षण (शुद्धाद्वैतवादिसम्मत) देखिए लक्षण (३९) प्रमाण लक्षण
प्रमाणलक्षण ( अवशिष्ट) देखिए
प्राकृत भाषा
लक्षण (३९) प्रमाण लक्षण प्रागभाव देखिए देखिए
प्रमाणवाक्य
देखिए
प्रमाण सप्तभङ्गी प्रमाणसप्तभङ्गीलक्षण देखिए
प्रस्थक लक्षण प्रस्थक सप्तभङ्गी
प्रव्रज्या प्रव्रज्या अधिकारी
वाक्य
सप्तभङ्गी
सप्तभङ्गी लक्षण
प्रमाद
देखिए दोष (रत्नत्रयसंबंधी) प्रमेयता देखिए गुण प्रकार ( २ ) सामान्य गुण प्रमेयत्व-अप्रमेयत्वादि अनेकांत देखिए अनेकांत प्रमेयभेद देखिए भेद (प्रकार) प्रयोगअनुपपत्ि देखिए दोष (दूषण) प्रयोग लब्धि देखिए लब्धि (ग्रन्थिभेद कारणीभूत) प्रायोगिक नाश प्रयोजननिरपेक्ष लक्षणा देखिए लक्षणा (सामान्यतः प्रायोग्य लब्धि प्रयोजनवती लक्षणा देखिए लक्षणा ( सामान्यतः ) प्रीति अनुष्ठान प्रयोजनसापेक्ष लक्षणा देखिए लक्षणा (सामान्यतः ) प्रेरक कारण प्रयोज्य - प्रयोजकभाव संबंध प्रवचन ( एकार्थ) प्रवृत्तचक्र योगी
)
देखिए संबंध
प्रवृत्ति
प्रवृत्ति
प्रवृत्तिग्रह
प्रवृत्तियम
प्रवृत्ति व्यवहारनय
२००
प्राणायाम
प्रातिभ ज्ञान
देखिए प्रतिषेध (नञ्) वृत्ति (वैयाकरणसम्मत )
देखिए
योगी
देखिए
आशय
देखिए गुण (अष्टक) देखिए दोष (रत्नत्रयसंबंधी)
बला दृष्टि
देखिए यम
बहिरंग लक्षण
देखिए नय ( नवविध )
बहिरात्मा
व्यवहारनय (देवचन्द्रजी-अन्यविध) बहिर्मुखता
(२) शक्ति
लक्षण
देखिए देखिए सप्तभङ्गी
देखिए
भाषा
ज्ञान
( + उपयोग + बोध)
लब्धि (ग्रन्थिभेद कारणीभूत) प्रायोगिक उत्पत्ति देखिए उत्पत्ति (आगमिक मत ) प्रायोगिक उत्पाद उत्पाद (उत्पत्ति -समुत्पत्ति-तार्किकमत) देखिए नाश ( सम्मतिकारसम्मत )
देखिए
देखिए
देखिए
प्राथमिक काललब्धि देखिए
५२,२४८४ | बहिर्मुखदशा २४४९-५० | बादर पर्याय देखिए
अभाव (१) संसर्ग अभाव योग (अष्टांग)
देखिए
देखिए
लब्धि
अनुष्ठान
देखिए कारण
फलमुख गौरव अभाव देखिए दोष (दूषण ) फलावंचक देखिए योग ( योगदृष्टिसमुच्चय) फलोपधायक योग्यता देखिए योग्यता बंधज्ञान देखिए
बंधदशा
ज्ञान ( + उपयोग + बोध) देखिए
दशा
देखिए योगदृष्टि
देखिए
लक्षण
देखिए
आत्मा
देखिए
दोष (रत्नत्रयसंबंधी)
देखिए
दशा
पर्याय ( शुभचन्द्र परिभाषा )
Page #141
--------------------------------------------------------------------------
________________
देखिए
• 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायाम विला पार्थोनी याही . 137 बाध
देखिए दोष (दूषण) | भक्ति अनुष्ठान देखिए अनुष्ठान बालदशा देखिए दशा
भजना (+ देखिए अनेकान्त) ४२०-४२३,४२६ बाल श्रोता देखिए श्रोता
(१) सदसद्रूप अनेकान्त ४६७-४६८,४७१ बाह्यआचार शुद्धि
भवचेष्टा
२४३५ बाह्य तप देखिए तप भवनाटक (संसारनाटक)
२५७० बाह्य दृष्टि देखिए दृष्टि
भवबाल काल देखिए काल (आध्यात्मिक) बीजबुद्धि
११०८ | भवबाल दशा (काल) देखिए दशा बीजरुचि सम्यक्त्व देखिए सम्यक्त्व (सम्यग्दर्शन) | भवस्थ केवलज्ञान देखिए ज्ञान (७) केवलज्ञान बुद्धि देखिए ज्ञान (+ उपयोग + बोध) | भवाभिनंदिता (संसारसारभूतता) २४०४,२४१५, बुद्धिगुण
२४८१ बोध (+ देखिए ज्ञान + उपयोग) | भवाभिनंदी गुण (लक्षण) देखिए गुण (आध्यात्मिक)
(१) आर्थ बोध ५७९-५८०,५८३-५८५ भवाभिनंदी दशा देखिए दशा (२) प्रमाणनयजन्य बोध ५८६ | भवाश्रव
२४०७ (३) शाब्द बोध ५७९,५८३-५८५ | भव्य-अभव्य अनेकांत देखिए अनेकांत (४) स्थूल बोध
२४३० | भव्य स्वभाव देखिए स्वभाव (२) सामान्य स्वभाव (५) सूक्ष्म बोध
२४३३ | भारतीय राष्ट्रभाषा देखिए भाषा बोधि
भाव (१) दुर्लभ बोधि ४५,२४८४ (१) अशुद्ध भाव
२४०४ (२) सुलभ बोधि
(२) औदयिक भाव ८५०,८५७,८६२, बोधिबीजवपन
२५७९
२४८५-८६,२५६४ बौद्ध मत
(३) उपशम भाव
२४७७, २४८८ (१) माध्यमिक मत ११८८-११९२,११९६
(४) क्षायिक भाव
२५६४ (२) योगाचार मत ३२५-३२८,११८१- (५) क्षायोपशमिक भाव २४८७,२५६४ ११८७,११९६,१२८६ (६) परम भाव
६६६-६६८ (३) वैभाषिक मत
२७३
(७) व्यंजक-व्यंग्य भाव १७२४-१७२८ (४) सौत्रान्तिक मत
११९६,१४४१
(८) व्यंजक-अव्यंग्य भाव १७२४-१७२८ बौद्धमत समीक्षा देखिए समीक्षा
(९) शुद्ध भाव
२४३४ ब्रह्म
(१०) समभाव
२५६२ (१) परब्रह्म
२३७२,२३७७| भावअंश
देखिए अंश (२) शब्दब्रह्म
२३७२ भावकर्म
देखिए कर्म ब्रह्मदेवमत समीक्षा
समीक्षा
| भाव नय देखिए नय (आपादन प्रकार) ब्रह्माणी
२३६९-२३७२ भावना
२३८२ ब्राह्मी
देखिए लिपि
४५
Page #142
--------------------------------------------------------------------------
________________
138 • ‘द्रव्य-गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वएर्शवेसा पद्दार्थोनी याही •
भावनामयज्ञान
देखिए ज्ञान
भाषाशुद्धि देखिए शुद्धि भासर्वज्ञमत समीक्षा देखिए समीक्षा भूतनैगम देखिए भूमिशुद्धि भेद (दिगंबर)
भावनायोग भाव योग
भावलब्धि देखिए
भावलेश्या
( + उपयोग + बोध) योग (योगबिन्दु)
देखिए
देखिए योग ( अवशिष्ट ) लब्धि (ग्रन्थिभेद कारणीभूत) देखिए लेश्या
भाव विकार (देवचंद्रजी ) देखिए विकार भाव विकार ( वार्ष्यायणि) देखिए विकार भावशुद्ध देखिए शुद्धि
भावश्रावक लिंग (क्रियागत)
देखिए लिंग
(१) भाव श्रावक लिंग
भाव श्रावक लिंग ( भावगत ) देखिए लिंग
भाव सम्यक्त्व भावसाधु लिंग
भावस्याद्वाद
भावस्याद्वाद शुद्धपरिणति भावांतरस्वरूप अभाव देखिए अभाव
नयमत
भावार्थनय देखिए भाविनैगम देखिए नय ( नवविध ) (३) नैगमनय
भाषा
देखिए सम्यक्त्व (सम्यग्दर्शन)
देखिए
देखिए
(१) अपभ्रंश
(२) गुर्जरभाषा
(३) चूलिका पैशाची
(४) देशी
(५) पैशाची
(१०) शौरसेनी
(११) संस्कृत
(१) भावश्रावक लिंग
(६) प्राकृत (७) भारतीयराष्ट्रभाषा
(८) मागधी
(९) मिश्र
लिंग
स्याद्वाद
२४७६
२३५८
२०२०
२३५८
२३५८
२३५८
२३५५-२३५८
२०२०
२३५८
२३५८
२३५८
२३५७-५९
(१) अतद्भाव
(२) पृथक्त्व
भेद (प्रकार)
(१) अजीवपरिणामभेद
(२) अनुयोगभेद
(i) दिगंबरमत
(ii) श्वेतांबर
(३) अरूपअजीवभेद
नय (नवविध) (३) नैगमनय
देखिए
शुद्धि
(११) गुणभेद
३९८,१८१६-१८१८ ३९८,१८१६-१८१८
(१२) चारित्रभेद
१९६, २१९१
(i) विशेषगुण भेद
(ii) सामान्यगुण भेद
(४) अवाचनीयभेद (५) आत्मभेद
(६) आत्मार्थिजीवभेद (७) औपचारिक भेद (८) कालभेद
(९) केवलज्ञान भेद
(१०) गीतार्थभेद
(i) आध्यात्मिक गीतार्थ भेद २४८९
२४९०,२५३३ ७३, २२८०-८२
(ii) द्रव्यानुयोगगीतार्थ भेद ७४, २२८० - ८२
९
८
१५०५-०६,
१५८६,१६११-१२,१६३२
(ii) चरण-करणानुयोगगीतार्थ भेद
२३६५-६७
६४०, २१३५
६, ७
२४७
१५०४-०५, १५२१, १५८२,१६१५,१६२५
१७३,४१२, १२७५
१२७८, २०४४, २१५७
१६८५-१७०७
१६४९-१६८४
१७९६
Page #143
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-गु-पायनो २।स' तथा 'द्रव्यानुयो॥५२॥मश' व्यायाम विदा पार्थोना याही . 139 (१३) जीवपरिणाम भेद १९६, २१९१ | भेदज्ञान अभ्यास
२५१९-२४ (१४) जीवभेद ४१३,७७१-७७३,१०१९-२२ | भेदवाद
देखिए वाद (१५) ज्ञानभेद
८२५ भेदविज्ञानपरिणति प्रभाव २४६९,२५३६ (१६) तत्त्वभेद १०२९-३३ भेदवृत्ति
५३९ (१७) दिशाभेद
१५२४ | भेद संबंध देखिए संबंध (१८) द्रव्यभेद
१४००-१६४६ | भेद स्वभाव देखिए स्वभाव (२) सामान्य स्वभाव (१९) द्रव्यानुयोगभेद २२५० | भेदसाधन
८३०-८३२,१११६ (२०) ध्यानमार्गभेद २३८३, २३८४ | भेदाभेद अनेकांत देखिए अनेकांत (२१) नयभेद देखिए नय (नवविध) भेदाभेद धर्म ३४५,४३७,४४४,१९८०-१९८२ (२२) निरुपाधिक भेद
१७९५ | भेदाभेदवाद देखिए वाद (२३) पर्यायभेद
| भेदाभेद संबंध देखिए संबंध (i) अर्थपर्याय भेद २१४४-२१७४ | भेदाभेद सप्तभङ्गी देखिए सप्तभङ्गी (ii) पर्यायषट्क भेद
२२१६ | भोक्तृ नय देखिए नय (आपादन प्रकार) (iii) व्यंजनपर्याय भेद २११३-२१४३ | भोक्तृत्वशक्ति देखिए शक्ति (अर्थगत) (२४) पुद्गलभेद १३११, १३१२ भोग चेष्टा
२४३५ (२५) प्रमेयभेद
४१८ भोग शक्ति देखिए शक्ति (अर्थगत) (२६) मिथ्यात्वभेद २०६१, २३६६ |भोग संस्कार देखिए संस्कार (२७) व्यवहारभेद
७७७ | भ्रांति
देखिए दोष (आध्यात्मिक) (२८) सिद्धभेद ४१२,४१३,१२९७-१२९८ मंडनमिश्रमत समीक्षा देखिए समीक्षा (२९) सूत्रभेद
२५६२-६३ | मंद अणुगति देखिए अणुगति (३०) सोपाधिक भेद १७१५ मकरध्वज
२५७०,२५७२ (३१) स्वभावभेद
| मत (जैन) (i) विशेषस्वभाव भेद १८४७-१९३९, (१) तार्किक मत ५२१-५२२,९५८-९६३, २००३-२०८२
९६७-९६८,९७०-९७१,१२९० (ii) सामान्यस्वभाव भेद १७०९-१८३९, (२) सैद्धान्तिक मत ५२३,९६३-९६८, १९६३-२००२
१२८८,२२७४ भेद उपचार
-५३९,५४१ मति भेदकल्पनानिरपेक्ष द्रव्यार्थिक देखिए नय । (१) निश्छिद्रमति
२३६२,२३६४ (नवविध) (१) द्रव्यार्थिकनय (२) मिथ्यामति
२३५९,२३७१ भेदकल्पनासापेक्षाऽशुद्ध द्रव्यार्थिक देखिए नय । | (३) सच्छिद्रमति
२३६२ (नवविध) (१) द्रव्यार्थिकनय | (४) सम्यग्मति । २३५९,२३७१ भेदज्ञान (भेदविज्ञान) देखिए ज्ञान | मतिज्ञान देखिए ज्ञान (+उपयोग+बोध)
(+ उपयोग + बोध) | मतिज्ञान पर्याय देखिए पर्याय (प्रकीर्णक)
Page #144
--------------------------------------------------------------------------
________________
140 • 'द्रव्य-शु-पर्यायनी ।स' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायाम विला पहार्थोनी याही . मद-मदनादि देखिए दोष (रत्नत्रयसंबंधी) | मार्गणास्थान
६३१ मध्यम गीतार्थ देखिए गीतार्थ | मार्गपतित (मार्गप्रविष्ट) २४१४,२४१८,२४८९ मध्यम परोपकार देखिए परोपकार मार्गानुसारी जीव २४०८,२४१३,२४८९ मध्यम श्रोता देखिए श्रोता | मार्गानुसारी बुद्धि देखिए ज्ञान (+उपयोग + बोध) मध्यस्थता देखिए माध्यस्थ्य मार्गाभिमुख
२४०३-०८,२४८९ मनःपर्यवज्ञान देखिए ज्ञान
मित्रादिदृष्टिप्रकर्ष
२५३० (+उपयोग + बोध) | मित्रादृष्टि देखिए योगदृष्टि मन संलीनता देखिए संलीनता
| मिथ्यात्व
६२६ मनस्कार ८७३, ११७१-११७४, १७५१-५२
(१) अक्रिया मिथ्यात्व
२३६६ मनुष्यक्षेत्र देखिए सपना
(२) अज्ञान मिथ्यात्व
२३६६ मनोगुप्ति (विविध) देखिए गुप्ति
(३) अविनय मिथ्यात्व
२३६६ मनो विजय देखिए विजय
(४) गाढ मिथ्यात्व
२२८९ मलौषधि लब्धि देखिए लब्धि (योगफल)| (५) व्यक्त मिथ्यात्व
२२८८ महापथप्रयाण
२३७९
(६) सांशयिकादि (पंचविध) मिथ्यात्व २२८४ महामोह २५७०,२५७२ मिथ्यात्व
देखिए दोष (रत्नत्रयसंबंधी) महायोगी देखिए योगी
| मिथ्यात्वत्याग
२५१४ महासमाधिबीज
| मिथ्यात्वत्याग उपाय
२५१४ महा सामान्य देखिए सामान्य
| मिथ्यात्वभेद देखिए भेद (प्रकार) महासामान्यग्राहक नैगम देखिए नय (नवविध)
| मिथ्यादर्शन
४७० नैगम (शीलाङ्काचार्यसम्मत)
मिथ्यादृष्टि देखिए दृष्टि महासामायिक
देखिए मति माइल्लधवलमत समीक्षा देखिए समीक्षा
| मिश्र उत्पत्ति देखिए उत्पत्ति (आगमिक मत) मागधी भाषा देखिए भाषा
| मिश्र भाषा - देखिए भाषा मातृकानुयोग देखिए अनुयोग
देखिए पूर्वसेवा माध्यमिक मत देखिए बौद्धमत
१२४-१२६ माध्यमिकबौद्धमत समीक्षा देखिए समीक्षा
| मुक्तिद्वेष देखिए दोष (रत्नत्रयसंबंधी) माध्यस्थ्य (मध्यस्थता) ११३२-११३७,११४२,
मुक्तिराग
२४२० २३८५,२४०९,२४२५ | मुख्यत्व (अर्थगत)
५७१ मान देखिए उपचारनिमित्त (लक्षणानिमित्त +
| मुख्य वृत्ति देखिए वृत्ति (नैयायिकसम्मत) आरोपनिमित्त)
| मुख्य संकेत देखिए संकेत मानसिक मौन देखिए मौन
| मूढ चित्त देखिए चित्त माया (कपट) देखिए दोष (रत्नत्रयसंबंधी)
| मूढता
२५७३
२४६१
२४७२ मिथ्यामति
| मुक्त्य द्वेष | मुक्तावली
Page #145
--------------------------------------------------------------------------
________________
'द्रव्य - गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्याप्यामां वएर्शवेला पछार्थोनी याही • 141
मूत्रौषधि लब्धि मूर्त्तता देखिए गुण प्रकार ( २ ) सामान्य गुण मूर्त्तत्व ( द्विविध)
८७३-८७४, १६३९, २०९४
२०५७ २०६०
२०५५-२०६०
(१) नैश्चयिक मूर्त्तत्व (२) व्यावहारिक मूर्त्तत्व मूर्त्तत्व देखिए गुण प्रकार ( १ ) विशेष गुण देखिए पर्याय (प्रकीर्णक)
मूर्त्त पर्याय मूर्त स्वभाव मूलनय प्रज्ञापना
देखिए स्वभाव (१) विशेष स्वभाव
देखिए
मूलनय सप्तभङ्गी
मूलसामान्य प्रकार
प्रकार
मूल सामान्य संग्रहनय देखिए नय ( नवविध) संग्रहनय (देवचन्द्रजी) (A) सामान्यसंग्रहनय
मोक्ष (अपवर्ग)
७३६
मोक्ष पुरुषार्थ
देखिए पुरुषार्थ
मोक्षमार्ग
(१) औत्सर्गिक २२९२-२२९३,२३४०-२३४२
(२) आपवादिक
२२९५, २३३६
२४०८-०९
मोक्षशास्त्र वचन
मोहगर्भ वैराग्य
मोहमाहात्म्य
मौन
देखिए लब्धि ( योगफल ) यम
मोक्षार्थशास्त्रतात्पर्य बोध देखिए ज्ञान
देखिए
देखिए
यतनावरण कर्म
यथाछंद
यथाप्रवृत्त करण
यम
देखिए
( १ ) उत्तम मौन ( तात्त्विक)
(२) कायिक मौन
(३) वाचिक मौन
(४) मानसिक मौन
प्रज्ञापना
सप्तभङ्गी
देखिए
देखिए
देखिए
( + उपयोग + बोध)
वैराग्य
२४८०
२५३५, २५३७
२५३४
२५३४-३५
२५३५
२४६२
वर्ण्य साधु
करण
योग (अष्टांग)
(१) इच्छायम
(२) प्रवृत्तियम
(३) स्थिरयम
(४) सिद्धियम
यातायात चित्त
यादृच्छिकी लक्षण
युगपदुपयोगद्वयवाद युगपद्भावी पर्याय
युगपद् वृत्तिद्वय युगपद्वृत्तिप्रवृत्ति योग (अवशिष्ट)
योग (अष्टांग)
देखिए
देखिए
देखिए
देखिए
( १ ) अनालम्बन योग
(२) अनाश्रव योग
(३) अमनस्क योग
(४) क्रियायोग
(५) ज्ञानयोग
(६) द्रव्ययोग
(७) निरनुबंध योग
(८) भावयोग
(९) सानुबंध योग
(१०) सालंबन योग (११) साश्रव योग
(१) आसन
(२) धारणा
(३) ध्यान
(४) नियम
(५) प्राणायाम
(६) प्रत्याहार
(७) यम
(८) समाधि
२४२४
२४२४
२४६०
२४७१
चित्त
लक्षण (सामान्यतः )
वाद
पर्याय (श्वेताम्बर)
देखिए वृत्तिप्रवृत्ति
५७३ - ५७४, ५७८
२३७९,२४५८, २५७९
२४७३, २५७९
२४६६
२३७६, २४८६
२४६६,२४८३-८४, २५४०
२४७५
२४८३
२४३५, २४७५
२४६३
२४५८
२४७३
२४१३
२४४३, २४६२
२४६२
२४०७
२४६२
२४३४, २४६२,२४७७
२४०७
२४७०
Page #146
--------------------------------------------------------------------------
________________
142.
योग (त्रिविध) (१) इच्छा योग
( २ ) शास्त्र योग
(३) सामर्थ्य योग
‘द्रव्य-गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वएर्शवेला पछार्थोनी याही •
देखिए
योग (योगदृष्टिसमुच्चय) (१) क्रियावंचक
(I) धर्मसंन्यास सामर्थ्य योग
(II) योगसंन्यास सामर्थ्य योग
(२) फलावंचक
(३) योगावंचक
योग
(२) ध्यान योग
(३) भावना योग
(४) वृत्तिसंक्षय योग
(५) समता योग
योगदशा
योगदृष्ट
योगधारा
७६,२३३५-२३३६, २४४२ योगनिरोध २४६६ | योगपूर्वसेवा
२४७३,२५३८,२५७९ योगफल २५७९ योगबीज
२५७९ योगसंस्कार
योग (योगबिन्दु)
(१) अध्यात्म योग २४०१,२४०३, २४१९-२०, योगावंचक २५०९ - २५१० योगी
२४२१-२२
२४०३, २५६९
२५३८, २५४२, २५७९
२४२४, २५३२
देखिए उपचारनिमित्त ( लक्षणानिमित्त +
आरोपनिमित्त)
(१) मित्रा दृष्टि
(२) तारा दृष्टि
(३) बलादृष्ट
(४) दीप्रा दृष्टि
(५) स्थिरा दृष्ट
(६) कान्ता दृष्ट
(७) प्रभा दृष्टि
(८) परा दृष्टि
योगदृष्टि (सामान्यतः ) देखिए
योगधर्माधिकारी
२४१९-२४२१
२४२१ | योगहीलना १९५७,२४१८, योगाचार मत २५१२,२५२६,२६१७ योगाचारमत समीक्षा देखिए
देखिए
योगात्मा
दृष्टि
देखिए संस्कार
योगसंन्यास सामर्थ्ययोग देखिए योग (त्रिविध)
(३) सामर्थ्य योग
२४३९,२४६४,२४७३ योग्यता
देखिए
(१) कुल योगी
(२) गोत्र योगी
देखिए पूर्वसेवा
(३) निराचारपद योगी
( ४ ) निष्पन्नयोग योगी
(५) प्रवृत्तचक्र योगी (६) महायोगी
धारा
दोष (रत्नत्रयसंबंधी) बौद्धमत
समीक्षा
देखिए आत्मा
देखिए योग (योगदृष्टिसमुच्चय)
(१) फलोपधायक योग्यता २४०७-०८ (२) सक्रियतरसमुचित योग्यता २४०७ (३) स्वरूप योग्यता २४०८ (४) सहकारि योग्यता
२४१४- २४२५ | रजोगुण
२४२९-२४३७ | रस २४३८- २४५० रागकेसरी
२४५०-२४६८ | रागविलय २४६९-२४७३ | राज पर्याय
रूढ लक्षण
२४१६ रूपान्तरगमन नाश
देखिए
२५८०
२४५५-५७
२४०१
देखिए
देखिए
देखिए
२४८७
२४८७
२४७३
२४७०
२४६९
२४७२
२४२५
२४१३,२४२५
२४०३
२४०३
देखिए गुण (त्रिविध ) गुण प्रकार ( १ ) विशेष गुण
२५७०, २५७२
२४५१
पर्याय (प्रकीर्णक)
लक्षण ( सामान्यतः )
नाश
Page #147
--------------------------------------------------------------------------
________________
१११
१२४१
• 'द्रव्य-1-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायाम विदा पहार्थोनी याही . 143 (सम्मतिकारसम्मत)| (II) दिगम्बरसम्मत
१०७-१०८, रूपान्तरपरिणाम नाश देखिए नाश
१६५०,१६५८ (सम्मतिकारसम्मत) (III) नागार्जुनसम्मत
१११ रोग (शारीरिक) ९९-१०० (IV) नैयायिकसम्मत
१०९ रोग देखिए दोष (आध्यात्मिक)
(V) पतंजलिसम्मत
११२ रौद्रध्यान
देखिए ध्यान (चतुर्विध) (VI) मीमांसकसम्मत ११०-१११ लक्षक देखिए शब्द
(VII) विशिष्टाद्वैतवादिसम्मत लक्षण
(VIII) वेदान्तिसम्मत
१११ (१) अंतरंग लक्षण १७०६ (Ix) वैशेषिकसम्मत
१०८ (२) अतीतत्व लक्षण
(X) श्वेताम्बरसम्मत
१००-१०३, (३) अनिवृत्तिकरण लक्षण २४२५
१६५८-१६५९ (४) अनुत्पन्नत्व लक्षण १२७१ (XI) सांख्यसम्मत
१०९ (५) अनुयोग लक्षण
७-११ (२३) चारित्र लक्षण २४७७,२५७६ (६) अन्वयित्व लक्षण १२१६-१८ (२४) तप लक्षण
२५७६-७७ (७) अपूर्वकरण लक्षण २४२५ (२५) त्रिलक्षण
११२२-११२८ (८) अर्थपदलक्षण ११०९ (२६) दुर्नय लक्षण
६०९-६१० (९) अर्थलक्षण
११०७ (२७) द्रव्य लक्षण ८९-९८,२१३,२३५, (१०) अवगाहना लक्षण
१४५९
१३७८,१३८८-१३९१ (११) आकाश लक्षण १४६९-१४७१ (1) दिगम्बरसम्मत १३८८-१३९० (१२) इच्छायोग लक्षण ७६, २३३२ (II) नैयायिकसम्मत
१३९१ (१३) उपयोग लक्षण १७००,२५७५ (III) पातञ्जलसम्मत
१३९० (१४) उपवास लक्षण २५७७ (IV) मीमांसकसम्मत
१३९० (१५) ऋजुसूत्रनय लक्षण ७७९-८१, ७८७ (V) लोकसम्मत
१३९१ (१६) एवम्भूतनय लक्षण ८०३ (VI) वेदांतिसम्मत
१३९० (१७) करण लक्षण २५३० (VII) वैयाकरणसम्मत
१३९१ (१८) कथंचित्परिणामित्व लक्षण ४७५ (VIII) वैशेषिकसम्मत
१३९१ (१९) केवलान्वयित्व लक्षण
पलान्वायत्व लक्षण . -- १२१५ (Ix) श्वेताम्बरसम्मत ८९-९७,२३५, (२०) गीत लक्षण २५९२
१३७८,१३८८-१३९० (२१) गीतार्थ लक्षण - ७३,२५९३-२५९४ (२८) द्रव्यत्व लक्षण
१६५४-५५ (1) स्वगीतार्थत्व लक्षण २४९० (२९) द्रव्यार्थिकनय लक्षण
६२८ (२२) गुण लक्षण १०१-१०३,१०७,११८- (३०) ध्यान लक्षण
२३८३ १२०,१८२-१८४,२३५ (३१) नय लक्षण
५३१,६०५-६१० (1) चरकसम्मत ११० (३२) नाशत्व लक्षण
१२४७
Page #148
--------------------------------------------------------------------------
________________
144 . 'द्रव्य-ए-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२रामर्श' व्यायाम पविला पार्थोनी याही . (३३) नित्यत्व लक्षण १७३३-३६ (XII) वैद्यकशास्त्रसम्मत
१९५१ (३४) निश्चयनय लक्षण (अष्टविध) १०७४- (XIII) वैशेषिकसम्मत
१९४६ १०७९,१०८८-१०९१ (XIV) शुद्धाद्वैतवादिसम्मत १९५१ (३५) नैगमनय लक्षण ७१४-१६ (xv) शैवसम्मत
१९५१ (३६) परिणाम लक्षण
(XVI) श्वेताम्बरसम्मत १९४२-४४ (1) द्रव्यार्थिकनयसम्मत १३५०,१३५१,
(XVII) साङ्ख्यसम्मत
१९५० १९९९ (XVIII) स्मृतिसम्मत
१९५१ (II) पर्यायार्थिकनयसम्मत १३५२,१३५३
(४०) प्रस्थक लक्षण
१०५-५२ (I) श्वेताम्बरसम्मत १३५५-५६
(४१) बहिरंग लक्षण
१७०६ (IV) दिगम्बरसम्मत
१३५६ (४२) मनस्कारलक्षण
११७४ (V) पतंजलिसम्मत
१३५६ (४३) मूढता लक्षण
२५७३ (VI) सांख्यसम्मत
१३५७ (४४) यथाप्रवृत्तिकरण लक्षण
२४२४ (३७) पर्याय लक्षण
(४५) लक्षणा लक्षण १९८३-१९८४,१९९३ (I) दिगम्बरसम्मत पर्यायलक्षण ११५-११७,
(४६) लब्धि लक्षण ११९-१२०,१६५८
(1) उत्कृष्टयोगलब्धि लक्षण २५२९ (II) यापनीयसम्मत पर्यायलक्षण ११७
(II) उपशमलब्धि लक्षण
२५२९ (III) श्वेताम्बरसम्मत पर्यायलक्षण ११२-११५,
(III) करणलब्धि लक्षण २५२९,२५३० ११८-११९,१७५-१७८,२३६,
(IV) क्षयोपशमलब्धि लक्षण २५२५ १६५८-१६५९,२१८४-२१९०
(V) देशनाश्रवणलब्धि लक्षण २५२६ (३८) पर्यायार्थिकनय लक्षण
६७८
(VI) प्रयोगलब्धि लक्षण २५२७ (३९) प्रमाण लक्षण
५३३,१६६४
(VII) प्रशस्तलब्धि लक्षण २५२४ (1) अवशिष्ट
१९५२,२०५२
(VIII) भावलब्धि लक्षण २५१२ (II) दिगम्बरसम्मत
१९४४-४६
(Ix) विशुद्धिलब्धि लक्षण २५२५ (III) द्वैतवेदांतसम्मत
१९५२ (४७) वचनानुष्ठान लक्षण
२३८३ (IV) नव्यनैयायिकसम्मत १९४७
(४८) वर्तमानत्व लक्षण
१२४१ (V) पातञ्जलसम्मत १९५०-५१
(४९) वसति लक्षण
१००६ (VI) पौष्करसम्मत
१९५१
(५०) विभाव लक्षण १७०१-१७०६ (VII) प्राचीननैयायिकसम्मत १९४६-४८
(५१) विरति लक्षण
२४५९ (VIII) बौद्धसम्मत
१९४९-५०
(५२) वैराग्य लक्षण १७०१-१७०६ (IX) मीमांसकसम्मत १९४८-४९
(1) दुःखगर्भ वैराग्य लक्षण २४८२ (x) विशिष्टाद्वैतवादिसम्मत १९५१
(II) मोहगर्भ वैराग्य लक्षण २४८२ (XI) वेदांतिसम्मत (अद्वैत) १९५१
(III) पर वैराग्य लक्षण
२५६४
Page #149
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-1-पयायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम वविता पहार्थोनी याही . 145 (५३) व्यंजना लक्षण ५८१-५८२] (१२) रूढ लक्षणा
१९९६ (५४) व्यतिकर लक्षण
३६४ (१३) प्रयोजनवती लक्षणा १९९४-९६ (५५) व्यतिरेकित्व लक्षण १२१६-१८ (१४) शुद्ध लक्षणा
१९८८,१९९१ (५६) व्यवहारनय लक्षण ७६८-६९ लक्षणा (नैयायिक) देखिए वृत्ति (नैयायिकसम्मत) (५७) व्यवहारनय लक्षण (अष्टविध) | लक्षणा (वैयाकरण) देखिए वृत्ति (वैयाकरणसम्मत)
१०८१-१०९२ | लक्षणानिमित्त देखिए उपचारनिमित्त (५८) शब्दनय लक्षण ७९०,७९३,७९५ | लक्षणा प्रकार (आलङ्कारिकसम्मत) ५८० (५९) संकर लक्षण
३६४ | लक्षणा प्रकार (वैयाकरणसम्मत) ५८० (६०) सङ्ग्रहनय लक्षण ७५५-५६ लक्षणा प्रयोजन
७२२-७२४ (६१) सप्तभंगी लक्षण
५३० लक्षणामूलक शाब्दीव्यंजना देखिए वृत्ति (६२) समभिरूढनय लक्षण ७९७,७९९
(आलंकारिक सम्मत) (३) व्यंजनाशक्ति (६३) समापत्ति लक्षण २३७७-२३८६
(i) शाब्दी व्यंजना (६४) सम्यक्त्व लक्षण १३९६,१९५३ | लक्षणा लक्षण देखिए लक्षण (६५) सुनय लक्षण
६०८-६०९ / लक्षणा वृत्ति देखिए वृत्ति (मीमांसासम्मत) (६६) स्याद्वादलक्षण (भजना) १११३,११२६ लक्षणाशक्ति देखिए वृत्ति (आलंकारिकसम्मत) (६७) स्वभाव लक्षण १७०१-१७०६, लक्षणा हेतु
५७२,१९८५ १७११ लक्ष्यार्थ
देखिए अर्थ (दार्शनिक) लक्षणा (सामान्यतः)
५६९ लब्धि (ग्रन्थिभेद कारणीभूत) (१) अजहद् लक्षणा १९८६ (१) अन्यविधकाल लब्धि
२५११ (२) गौणी लक्षणा १९१८-१९२१, (२) करण लब्धि (उपशमलब्धि + १९९०-१९९४ उत्कृष्टयोगलब्धि)
२५२९-३० (३) जहद् लक्षणा ६१३,७२३ (३) क्षयोपशम लब्धि
२५२५ (४) निरूढ लक्षणा १४८६-१४८७,१५७५,
(४) देशनाश्रवण लब्धि २५२६-२७ १५९६-१५९९,१९९५-१९९७
(५) प्रयोग लब्धि (प्रायोग्य लब्धि) २५२७ (५) विरुद्ध लक्षणा
६१३ (६) प्रशस्त लब्धि (विशुद्धि लब्धि) २५२६ (६) साध्यवसाना लक्षणा ९११,१९८८-१९९७ (७) प्राथमिककाल लब्धि
२५११ (७) सारोपा लक्षणा ९११,१९१८,
(८) भाव लब्धि
२५१२ १९८८-१९९७ / लब्धि (योगफल) (८) प्रयोजनसापेक्ष लक्षणा १९९४
(१) आमभॊषधि लब्धि
२४५७
२४५७ (९) प्रयोजननिरपेक्ष लक्षणा
(२) कफौषधि लब्धि
१९९४ (१०) यादृच्छिकी लक्षणा
(३) मलौषधि लब्धि
२४५७ १९९६
२४५७ (११) केवल लक्षणा
१९९५-९६
(४) मूत्रौषधि लब्धि
Page #150
--------------------------------------------------------------------------
________________
वर्ण्य साधु
146 . 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२॥मश' व्यायाम विदा पर्थोनी याही . (५) विपुडौषधि लब्धि
२४५७
सम्मत) (१) द्रव्यार्थिकनय (६) सर्वौषधि लब्धि
२४५७| वक्तव्य स्वभाव देखिए स्वभाव (७) संभिन्नश्रोतो लब्धि
२४५७
___ (२) सामान्य स्वभाव लय
देखिए दोष (रत्नत्रयसंबंधी) | वचन अनुष्ठान देखिए अनुष्ठान लिंग
| वचन क्षमा देखिए क्षमा (१) भावश्रावक लिंग
वचनगुप्ति देखिए गुप्ति (I) भावश्रावक लिंग क्रियागत २४४० | वचन पर्याय देखिए पर्याय (श्वेताम्बर)
(II) भावश्रावक लिंग भावगत २४४०-४१ / वचनानुष्ठान लक्षण देखिए लक्षण (२) भावसाधु लिंग २४५४-५५ वदतो व्याघात देखिए दोष (दूषण) (३) सम्यग्दृष्टि लिंग
२४२८-३०
| वरा प्रज्ञा देखिए ज्ञान (+उपयोग+बोध) लिपि (ब्राह्मी आदि)
२३६९-२३७३ लेखविधान
२३७० (१) अवसन्न
२३२३-२३२४ लेश्या
(२) अगीतार्थ
२३२३-२३२६ (१) कृष्ण लेश्या
८४९ (३) कुशील
२३२३-२३२६ (२) द्रव्य लेश्या
८४८-८५० (४) पार्श्वस्थ
२३२३-२३२५ (३) भाव लेश्या
८४८-८५०
(५) यथाछंद ९३३,२३२३-२३२४ लेश्याशुद्धि देखिए शुद्धि
(६) संसक्त
२३२३-२३२४ लोकपंक्ति
२४३४
" | वर्ण देखिए गुण प्रकार (१) विशेष गुण लोक प्रज्ञापना देखिए प्रज्ञापना
वर्त्तना
१४८३-१४८५,१५१५ लोकबाध देखिए दोष (रत्नत्रयसंबंधी)
| वर्तनाहेतुता देखिए गुण प्रकार (१) विशेष गुण लोकवासना देखिए वासना
| वर्तमान-अतीतत्व आरोप देखिए आरोप (+उपचार) लोकसंज्ञा देखिए संज्ञा
| वर्तमान-अतीतपर्याय आरोप देखिए आरोप लोकाकाश देखिए द्रव्य (षट्क)
(+उपचार) (१) आकाशास्तिकाय | वर्तमानकाल-अनागतत्व आरोप देखिए आरोप लोकावधि ज्ञान देखिए ज्ञान
(+उपचार) (१) अवधिज्ञान | वर्तमानकाल-अनागतपर्याय आरोप देखिए लोकोत्तरतत्त्वप्राप्ति
२४८४
आरोप (+उपचार) लौकिकप्रवृत्ति व्यवहारनय देखिए नय (नवविध) | वर्तमानत्व लक्षण देखिए लक्षण
व्यवहारनय (देवचन्द्रजी-अन्यविध) | वर्तमाननैगम (सांप्रतनैगम) देखिए नय (नवविध) (ii) प्रवृत्ति व्यवहारनय
(३) नैगमनय लौकिक संकेत देखिए संकेत वर्तमानभाव नय देखिए नय (आपादन प्रकार) वक्तव्य द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजी- वर्धमानउपाध्यायमत समीक्षा देखिए समीक्षा
Page #151
--------------------------------------------------------------------------
________________
‘द्रव्य-गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्याय्यामां वएर्शवेला पछार्थोनी याही • 147
(८) ऋजुसूत्रपर्यायार्थिकवाद ९५८-६३,
९६७-६८, ९७०-७३ (९) कालद्रव्यवाद १४९९-१५१२, १५१८-२२ (१०) कालपर्यायवाद १४८३-९७,
१५१५-१७,१५२६-४४, १५७७-१६३२ १२८७-८८ ९६७
३२५-३२८, ११८१
११८७, ११९६
वसति लक्षण वसति सप्तभङ्गी
वस्तु
वस्त्रनिक्षेप
वाक्य
२९१,५४७,१२०७, १२६५,
१६५३,१७२१,१७८१, १७८४, १७८७,१७९२,१९६६,२२३०-३२
वस्तुगत शुद्धव्यवहारनय देखिए नय ( नवविध )
व्यवहारनय (देवचन्द्रजी)
(१) शुद्ध व्यवहारनय
वस्तुता देखिए गुण प्रकार ( २ ) सामान्य गुण वस्तुप्रवृत्ति व्यवहारनय देखिए नय ( नवविध ) व्यवहारनय (देवचन्द्रजी - अन्यविध)
(ii) प्रवृत्ति व्यवहारनय निक्षेप
देखिए
(१) प्रमाणवाक्य
(२) नयवाक्य
वाक्यभेद
वाचक
वाचिक मौन
वाच्यार्थ
वाद
देखिए
देखिए
(१) अनित्यवाद (२) अभेदवाद
(३) अभ्युच्चयवाद
(४) अभ्युपगमवाद (५) असत्कार्यवाद
लक्षण
सप्तभङ्गी
५०५,५२१,५३३,५४१,
५५१,५६६, ६४५
५३३, ५४७,५६७, ५७५
५७६, ६४५
देखिए
देखिए
देखिए
देखिए शब्द
मौन
अर्थ (दार्शनिक)
(६) असत्ख्यातिवाद (७) ऋजुसूत्रद्रव्यार्थिकवाद
दोष (दूषण)
३५१-३५३
(११) क्रमिकोपयोगद्वयवाद (१२) क्षणिकद्रव्यवाद (१३) ज्ञानाद्वैतवाद
(१४) नित्यवाद
(१५) नित्यानित्यवाद (१६) भेदवाद
(१७) भेदाभेदवाद
(१८) युगपदुपयोगद्वयवाद (१९) विशिष्टाद्वैतवाद
(२०) शून्यवाद (२१) सत्कार्यवाद
(२२) सदसत्कार्यवाद ३२०-३३७, ३४४-३४५ (२३) समुच्चयवाद
२०७
वासना
(१) कामवासना
(२) देहवासना
(३) लोकवासना
(४) विकल्पवासना
(५) शास्त्रवासना
३५०-३५१
३५३-३५४
३८२
३८२-३८३
१२८८- ९०
१११
३८१ वासना संक्रम
२०७ वास्य - वासकभाव संबंध २१२ विकलादेश (दिगंबर)
२९९-३००,३१२- |विकलादेश (श्वेतांबर) ३१९,३४२-४५ | विकल्प दशा
३३७ विकल्प वासना ९५५-५७, विकल्प विश्रान्ति ९६३-६७,९६९ | विकल्पव्यसन
११९३-९५,१७६१
२९५-३००,३४२-३४५
देखिए
देखिए
देखिए
देखिए
देखिए
२४४७
२४३५
२४३९
२४७०
२४६४
१७५७
संबंध
आदेश
आदेश
दशा
वासना
२४६७
देखिए दोष ( रत्नत्रयसंबंधी)
Page #152
--------------------------------------------------------------------------
________________
148 • ‘द्रव्य-गुण-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वर्शवेला पछार्थोनी याही •
विकार
(१) गुण विकार ( देवसेन) (२) द्रव्य विकार
(३) भाव विकार ( वार्ष्यायणि)
(४) भाव विकार ( देवचंद्रजी)
(५) संस्कृति विकार
विक्षिप्त चित्त
विक्षेप
विक्षेप शक्ति
विघ्नजय
विचिकित्सा
विजय
(१) इन्द्रियविजय
(२) मनोविजय
देखिए
देखिए
देखिए
विनिगमक अभाव
विनियोग
विपर्यय
विपाक क्षमा विप्रुडौषधि लब्धि
विभजन व्यवहारनय
विभागन्यूनता २२२०,२२२३ | विभाज्यता अवच्छेदक
विज्ञान
विदेहदशा
विद्याजन्म
विधि - निषेध (आंतरिक )
विनाश
११६,२२२२-२२२३
देखिए
देखिए दोष (रत्नत्रयसंबंधी)
१०२३-१०२९
११२८ | विभाव अर्थपर्याय देखिए पर्याय (आलापपद्धति ११२९
परिभाषा) (२) अर्थपर्याय
२३५६ | विभाव गुणपर्याय
देखिए पर्याय ( नयचक्रादि
उपनय
विजातीय असद्भूत व्यवहार देखिए (२) (B) असद्भूत व्यवहार ( प्रकारान्तर) विजातीय उपचरित असद्भूत व्यवहार देखिए उपनय (३) उपचरित असद्भूत व्यवहार विजातीय द्रव्यपर्याय देखिए पर्याय (नयचक्रादि परिभाषा) (१) द्रव्यपर्याय देखिए भेदज्ञान
देखिए
दशा
चित्त
परिभाषा) (२) गुण पर्याय
दोष ( रत्नत्रयसंबंधी) विभाव गुणपर्याय देखिए पर्याय ( प्रवचनसारवृत्ति शक्ति (अर्थगत) परिभाषा) (२) गुणपर्याय
आशय
विभाव गुणव्यंजनपर्याय देखिए पर्याय
विभाव दशा
२५४० विभावद्रव्य व्यंजनपर्याय
२५३९
५२, २४६५
२५४७-४८
देखिए
देखिए
देखिए आशय
देखिए दोष (दूषण)
नाश
दोष (दूषण )
देखिए दोष (दूषण)
लब्धि (योगफल
)
देखिए क्षमा देखिए देखिए नय ( नवविध ) व्यवहारनय (देवचन्द्रजी - अन्यविध)
विभाव पर्याय विभाव पर्याय
१९७-१९९,१०१८,
विरुद्ध लक्षणा
विरोध
देखिए
( अन्य परिभाषा )
दशा
देखिए पर्याय
( अन्य परिभाषा )
देखिए पर्याय (देवचन्द्रमत ) देखिए पर्याय (नियमसार +
परमात्मप्रकाशवृत्ति)
देखिए लक्षण
विभाव लक्षण विभाव व्यंजनपर्याय देखिए पर्याय
(आलापपद्धति परिभाषा ) (१) व्यंजनपर्याय विभाव स्वभाव देखिए स्वभाव (१) विशेष स्वभाव विरति लक्षण देखिए विरामप्रत्यय अभ्यास
लक्षण
२५४० देखिए लक्षणा ( सामान्यतः )
दोष (दूषण)
दोष (दूषण )
देखिए
विरोधउच्छेदप्रसंग
देखिए
वाद
विशिष्टाद्वैतवाद देखिए | विशुद्ध द्रव्यार्थिकनय देखिए नय (प्रकीर्णक) (३) द्रव्यार्थिक नय
विशुद्ध द्रव्यास्तिकनय देखिए नय (अनुयोगद्वार
वृत्तिकारसंमत) (१) द्रव्यास्तिकनय देखिए लब्धि
विशुद्धि लब्धि
Page #153
--------------------------------------------------------------------------
________________
विशेष
'द्रव्य-गुण- पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वर्शवेला पछार्थोनी याही ● 149
१२७,७१४,७१६,७१८, ७५८ (२) गीतार्थमिश्र विहार २०४० - २०४१, वीतराग नमस्कार २०४९ - २०५० वीर्य
देखिए
( १ ) अचरम विशेष
वीर्यात्मा
(२) अंत्य विशेष २०३३ - २०४४, २०४८, २०५० वीर्यशक्ि विशेष उपयोग देखिए उपयोग (चैतन्य) विशेषगुण देखिए गुण ( षोडशकवृत्ति परिभाषा ) विशेषगुण भेद देखिए भेद (प्रकार)
वृत्त
विशेषग्राहक नैगम देखिए नय ( नवविध ) नैगम (विशेषावश्यकभाष्यकारसम्मत) देखिए नय ( नवविध) नैगम (शीलाङ्काचार्यसम्मत ) देखिए नय ( नवविध)
विशेषग्राहक नैगम
संग्रहनय (देवचन्द्रजी)
विशेष संग्रहनय
विशेषसंग्रहभेदक व्यवहारनय देखिए नय
( नवविध) (५) व्यवहारनय
विशेष स्वभाव विशेषस्वभाव भेद
देखिए
देखिए
(११) गुणभेद वृत्ति (अर्थगत)
विषयप्रतिभास ज्ञान देखिए
स्वभाव
भेद (प्रकार)
देखिए
अनुष्ठान
विष अनुष्ठान विषय वैराग्य विषयता संबंध (विषय-विषयिभाव संबंध)
देखिए वैराग्य
(१) गीतार्थ विहार
(३१) स्वभावभेद
देखिए संबंध
ज्ञान
( + उपयोग + बोध)
विषयाभिलाष मंत्री
विषयिता (त्रिविध) विभागपरिक्षय
२५७०, २५७२ १०७१, १२८५ २३७९ विस्ताररुचि सम्यक्त्व देखिए सम्यक्त्व ( सम्यग्दर्शन)
विस्रोतसिका
देखिए दोष ( रत्नत्रयसंबंधी)
विहार
देखिए नमस्कार
गुण प्रकार (१) विशेष गुण देखिए शक्ति (अर्थगत) देखिए आत्मा
देखिए उपचारनिमित्त (लक्षणानिमित्त +
आरोपनिमित्त)
७२, २२९७
(१) देशवृत्ति (२) सकलवृत्ति
वृत्ति (आलङ्कारिकसम्मत)
(१) अभिधा शक्ति
(२) लक्षणा शक्ति
(३) व्यञ्जना शक्ति
(I) आर्थी व्यञ्जना (II) शाब्दी व्यञ्जना
(A) अभिधामूलक शाब्दी
व्यञ्जना
(B) लक्षणामूलक शाब्दी
व्यञ्जना
वृत्ति (नैयायिकसम्मत )
(१) लक्षणा ( उपचार वृत्ति)
७२, २२९७
(२) शक्ति (मुख्य वृत्ति)
(I) खंडशः शक्ति
वृत्ति ( मीमांसासम्मत)
(१) लक्षणा वृत्ति (२) अभिधा वृत्ति
(३) गौणी वृत्ति
१८८७-१८९४
१८८७-१८९४
५८१-५८२
५८१-५८२
५८२-५८३
५८१-५८२
५८१-५८२
५८१-५८२, ७२३
५६९-५७०,
५७३ - ५७९,५९३-५९४, ५९७-५९८,१९८३ ५६८-५७०, ५७३, ५७८- ५७९, ५९७, १९८३ २२८, ५२०, १२४३-१२४४
५८४
५८४
५८४
Page #154
--------------------------------------------------------------------------
________________
१९८५
150 • 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२॥मश' व्यायामा विदा पर्थोनी याही . वृत्ति (वैयाकरणसम्मत)
(III) तदुभय
२२७८ (१) लक्षणा
वैराग्य (1) गौणी लक्षणा
१९८५ (१) गुण वैराग्य (परवैराग्य) २५६४-६५ (II) शुद्धा लक्षणा
(२) ज्ञानगर्भ वैराग्य -
२४८६ (A) अजहत्स्वार्था शुद्धा लक्षणा १९८६ | (३) दुःखगर्भ वैराग्य
२४८२ (B) जहत्स्वार्था शुद्धा लक्षणा १९८६ (४) नट वैराग्य
२५३३ (२) शक्ति (शब्दगत)
(५) मोहगर्भ वैराग्य
२४८२ (I) अप्रसिद्ध शक्ति
(६) विषय वैराग्य (अपरवैराग्य) २४१०, (II) प्रसिद्ध शक्ति
२५६४-६५ वृत्तिअनियामक संबंध देखिए संबंध
वैराग्य लक्षण देखिए लक्षण वृत्तिप्रवृत्ति
| वैनसिक उत्पत्ति देखिए उत्पत्ति (आगमिक मत) (१) क्रमिक वृत्तिप्रवृत्ति
| वैनसिक उत्पाद देखिए उत्पाद
५७५-५७८ (२) युगपद्वृत्तिप्रवृत्ति
५६९-५७४
| वैनसिक नाश देखिए नाश (सम्मतिकारसम्मत) व्यंग्यार्थ
देखिए वृत्तिसंक्षय योग देखिए योग (योगबिन्दु)
अर्थ (दार्शनिक) व्यंजक
१७२२-१७२९ वेदांतमत समीक्षा देखिए समीक्षा
व्यंजक-अव्यंग्यभाव देखिए भाव वेद्यसंवेद्य पद देखिए पद वैज्ञानिक संबंध देखिए
व्यंजक-व्यंग्यभाव देखिए भाव संबंध
व्यञ्जननय देखिए नय (प्रकीर्णक) वैभाषिक मत देखिए बौद्ध मत वैयधिकरण्य
| व्यंजननय देखिए नय (आपादन प्रकार) देखिए दोष (दूषण)
| व्यंजन पर्याय देखिए पर्याय (दिगंबरसम्मत) वैयर्थ्य देखिए दोष (दूषण)
| व्यंजन पर्याय देखिए पर्याय (श्वेताम्बर) वैयावृत्त्य
| व्यंजन पर्याय देखिए पर्याय (सम्मतितर्कअनुसार) (१) अनुशास्ति
२२७७
| व्यंजन पर्याय देखिए पर्याय (आलापपद्धति परिभाषा) (I) स्व
११ व्यंजन पर्याय देखिए पर्याय प्रकार (II) पर
२२७७ व्यंजनपर्याय नैगम देखिए नय (नवविध) (III) तदुभय
नैगम (विद्यानंदस्वामी-अन्यविध) (२) उपालंभ
| व्यंजनपर्याय भेद देखिए भेद (प्रकार) (I) स्व २२७८
(२३) पर्यायभेद (II) पर
| व्यंजनपर्याय सप्तभङ्गी देखिए सप्तभङ्गी (III) तदुभय
२२७८
| व्यंजना लक्षण देखिए लक्षण (३) उपग्रह
२२७७
| व्यंजनाशक्ति देखिए वृत्ति (आलंकारिकसम्मत) (I) स्व
२२७७
| व्यक्त मिथ्यात्व देखिए मिथ्यात्व (II) पर
१२७८ | व्यक्ति (अभिव्यक्ति-आविर्भाव) १२६,१६६,१७०,
२२७७
२२७७
२२७८
७/
Page #155
--------------------------------------------------------------------------
________________
७७७
७७७
• 'द्रव्य-1-पायनो २स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पर्थोनी याही . 151
३०२-३०७ व्यवहारविलोप देखिए दोष (दूषण) व्यतिकर
देखिए दोष (दूषण) व्यवहारशुद्धि देखिए शुद्धि व्यतिकर लक्षण देखिए लक्षण .. व्यवहारसम्मत नाश देखिए नाश व्यतिरेक विशेष संग्रहनय देखिए नय (नवविध)
- (वादिदेवसूरिसम्मत) संग्रहनय (देवचन्द्रजी) (B) विशेषसंग्रहनय | व्यवहारसम्मत पर्याय (३०) देखिए पर्याय व्यतिरेक व्यभिचार देखिए दोष (दूषण)
(नन्दीसूत्रचूर्णि) __ (५४) व्यभिचार व्यवहित संकेत देखिए संकेत व्यतिरेकित्व लक्षण देखिए लक्षण
| व्याघात
देखिए दोष (दूषण) व्यभिचार देखिए दोष (दूषण)
व्याप्यत्वअसिद्धि देखिए दोष (दूषण) व्यय देखिए नाश
| व्याप्य-व्यापक संबंध देखिए संबंध व्यर्थविशेषणघटितत्व देखिए दोष (दूषण)
व्यावहारिक मूर्तत्व देखिए मूर्त्तत्व (द्विविध) व्यवच्छित्तिनयमत देखिए नयमत
शंकराचार्यमत समीक्षा देखिए समीक्षा व्यवहार (देवचंद्रजीसम्मत)
शंका (संशय) देखिए दोष (दूषण) (१) शुद्ध व्यवहार
शकुनशुद्धि देखिए शुद्धि (२) अशुद्ध व्यवहार
शक्ति (अर्थगत) १२५-१२७,१४५,१५७-१६०, (३) शुभ व्यवहार
१७२-१७३,२९८,११६४-११६७, (४) अशुभ व्यवहार
७७७
११७७, १८२१,१८२३,२०२६ (५) उपचरित व्यवहार
(१) अगुरुलघुशक्ति
१६६७ (६) अनुपचरित व्यवहार
७७७ (२) अनुगमशक्ति
१२२३ व्यवहार (अवशिष्ट)
(३) अनेकत्वशक्ति
१७९७ (१) अतात्त्विक व्यवहार १०७२,१०८९-१०९०
(४) अमूर्त्तत्वशक्ति
१६७७ (२) तात्त्विक व्यवहार १०७२,२०९५-९६
(५) आवरणशक्ति
२५७० व्यवहार नय देखिए नय (आपादन प्रकार)
(६) आविर्भावशक्ति
३०२-३११ व्यवहारनय (देवचन्द्रजी) देखिए नय (नवविध)
(७) एकत्वशक्ति
१७९७ व्यवहारनय (देवचन्द्रजी-अन्यविध) देखिए नय (८) ओघशक्ति १४२-१५०, १७६०
(नवविध)| (९) कर्तृत्वशक्ति २४६२, २५७०-७१ व्यवहारनय देखिए नय (आध्यात्मिक)
(१०) ज्ञानशक्ति
१६८५ व्यवहारनय (द्विविध) देखिए नय (नवविध) (११) ज्ञायकशक्ति
१७७० व्यवहारनयमत देखिए नयमत
(१२) तिरोभावशक्ति
३०२-३११ व्यवहारनय लक्षण देखिए लक्षण
(१३) दृशिशक्ति
१६८५ व्यवहारनय लक्षण (अष्टविध) देखिए लक्षण | (१४) धर्मशक्ति
२४४२ व्यवहारभेद देखिए भेद (प्रकार) । (१५) भोक्तृत्वशक्ति २४६२,२५७०,२५७२
७७७
७७७
Page #156
--------------------------------------------------------------------------
________________
152 . 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायाम विला होना याही . (१६) भोगशक्ति
२४४२ शुक्लज्ञान उपयोग देखिए उपयोग (चैतन्य) (१७) विक्षेपशक्ति
२५७० | शुक्ल धर्म देखिए धर्म (१८) वीर्यशक्ति
१६८६ | शुक्ल ध्यान देखिए ध्यान (चतुर्विध) (१९) समुचितशक्ति
१४२-१५० शुक्ल ध्यान | देखिए ध्यान (चतुर्थ) (२०) सावयवत्वशक्ति २०६६ | शुक्ल पाक्षिक
___५४,२३९९ (२१) सुखशक्ति १६८५ | शुक्लाभिजात्य
२४७२ शक्ति (शब्दगत) देखिए वृत्ति (वैयाकरणसम्मत) शुद्ध अनुष्ठान देखिए अनुष्ठान शक्ति देखिए वृत्ति (नैयायिकसम्मत) शुद्ध अनुष्ठान साधन
२४२२ शक्तिभेद
१५७,२९८-२९९ शुद्ध-अशुद्धपर्यायसमावेश अनेकांत देखिए अनेकांत शक्यार्थ देखिए अर्थ (दार्शनिक) | शुद्ध आत्मस्वरूप
२३९८-९९ शब्द
शुद्ध उपयोग देखिए उपयोग (चैतन्य) (१) लक्षक
५९८,१९८७ | शुद्ध गुण अर्थपर्याय देखिए पर्याय प्रकार (२) वाचक ५९७
(१) अर्थपर्याय शब्दनय
देखिए नय (नवविध) | शुद्ध गुण व्यंजनपर्याय देखिए पर्याय प्रकार शब्दनय देखिए नय (आपादन प्रकार)
(२) व्यंजनपर्याय शब्दनय देखिए नय (प्रकीर्णक)
शुद्ध तप
देखिए तप शब्दनय लक्षण
लक्षण |शुद्ध द्रव्य अर्थपर्याय देखिए पर्याय प्रकार शब्द ब्रह्म देखिए ब्रह्म
.. (१) अर्थपर्याय शब्दारूढ समभिरूढ देखिए नय (नवविध) शुद्ध द्रव्यदृष्टि देखिए दृष्टि
(८) समभिरूढ नय शुद्ध द्रव्य नैगम देखिए नय (नवविध) नैगम शरीर संलीनता देखिए संलीनता
(विद्यानंदस्वामी - अन्यविध) शांतिदेवमत समीक्षा देखिए समीक्षा |शुद्ध द्रव्य व्यंजनपर्याय नैगम देखिए नय (नवविध) शाब्द बोध देखिए बोध (+ ज्ञान)
नैगम (विद्यानंदस्वामी - अन्यविध) शाब्दी व्यंजना देखिए वृत्ति (आलंकारिकसम्मत) | शुद्ध द्रव्य व्यंजनपर्याय देखिए पर्याय प्रकार (३) व्यंजनाशक्ति
(२) व्यंजनपर्याय शास्त्रबाध देखिए दोष (रत्नत्रयसंबंधी) शुद्ध द्रव्यार्थपर्याय नैगम देखिए नय (नवविध) शास्त्र योग देखिए योग (त्रिविध)
नैगम (विद्यानंदस्वामी-अन्यविध) शास्त्रवासना देखिए वासना | शुद्ध द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजीसम्मत) शास्त्र संज्ञा देखिए संज्ञा
(१) द्रव्यार्थिकनय शिववर्त्म
२३७९ शुद्ध द्रव्यार्थिकमत देखिए नयमत शुक्ल अंतःकरण देखिए चित्त | शुद्ध नय देखिए नय (आपादन प्रकार) शुक्ल ज्ञान देखिए ज्ञान
|शुद्ध नय
देखिए नय (प्रकीर्णक) (उपयोग+बोध) | शुद्धनयमत देखिए नयमत
देखिए
Page #157
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-ए-पायनो २॥स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायाम विदा पार्थोना याही . 153 शुद्ध नयस्थिति २५२८ (१४) पात्रशुद्धि
२४४१ शुद्ध निश्चयनय देखिए नय (आध्यात्मिक) । (१५) भावशुद्धि
३०,४८,१३९८, (१) निश्चयनय |
२४४१,२४९१ शुद्धनिश्चयमत देखिए नयमत
(१६) भाषाशुद्धि
२४४१ शुद्ध परिणति २५७६ (१७) भूमिशुद्धि
२४४१ शुद्ध पर्याय देखिए पर्याय (प्रकीर्णक) (१८) लेश्याशुद्धि
२३७६,२४४१ शुद्ध भाव देखिए भाव
(१९) व्यवहारशुद्धि
२४४१ शुद्ध लक्षणा देखिए लक्षणा (सामान्यतः)
(२०) शकुनशुद्धि
२४४१ शुद्ध व्यवहार देखिए व्यवहार (देवचंद्रजीसम्मत) (२१) सत्त्वशुद्धि
२४४१ शुद्ध व्यवहारनय देखिए नय (नवविध) ।
(२२) साधनशुद्धि
२४४१ व्यवहारनय (देवचन्द्रजी) (२३) साध्यशुद्धि
२४४१ शुद्ध सद्भूत व्यवहार देखिए उपनय
(२४) स्वरूपशुद्धि
२४४१
२४४१ (२५) हेतुशुद्धि
(१) सद्भूत व्यवहार शुद्ध सामायिक देखिए सामायिक
|शुभउपयोग देखिए उपयोग (चैतन्य) शुद्ध स्वभाव देखिए स्वभाव
शुभचन्द्रमत समीक्षा देखिए समीक्षा (१) विशेष स्वभाव | शुभ व्यवहार देखिए व्यवहार (देवचंद्रजीसम्मत)
शुश्रूषा शुद्धा लक्षणा देखिए वृत्ति (वैयाकरणसम्मत)
देखिए गुण (अष्टक) शून्यताप्रसंग देखिए (१) लक्षणा
दोष (दूषण) शून्यवाद
देखिए वाद
शौरसेनी भाषा देखिए भाषा (१) अनुबंधशुद्धि
२४४१ श्रद्धा
११०८-१११० (२) आलम्बनशुद्धि
श्रद्धा-श्रद्धेयभाव संबंध देखिए संबंध (३) उद्देश्यशुद्धि
२४४१ श्रवण
देखिए गुण (अष्टक) (४) उपयोगशुद्धि
२४४१ श्रावक
२३३९-२३४२ (५) ऐदम्पर्यशुद्धि
देखिए केवली (६) कालशुद्धि
२४४१ श्रुतज्ञान
देखिए ज्ञान (७) क्रियाशुद्धि (बाह्यआचारशुद्धि) २४४१,२४९१
(+उपयोग+बोध) (८) देशशुद्धि
२४४१ श्रुत पर्याय
देखिए पर्याय (प्रकीर्णक) (९) द्रव्यशुद्धि
२४४१
श्रुतमयज्ञान (पारिभाषिक) देखिए ज्ञान (१०) धनशुद्धि २४४१
(+उपयोग+बोध) (११) नयशुद्धि (१२) नाडीशुद्धि
२४४१ (१) क्षपकश्रेणि
२४७३,२५७९ (१३) परिणामशुद्धि २४४१,२५२६| (२) गुणश्रेणि
२५७९
शुद्धि
२४४१
२४४१
श्रुतकेवली
२४४१ | श्रेणि
Page #158
--------------------------------------------------------------------------
________________
२२५
154 • 'द्रव्य-गु-पर्यायनो २२स' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायामा एविला पार्थोनी याही . श्रोता
|संबंध (१) बाल श्रोता २२५४-२२५६,२४७५ (१) अंग-अंगिभाव संबंध
८९७ (२) मध्यम श्रोता २२५४-२२५६,२४७५ (२) अंश-अंशिभाव संबंध
८९७ (३) पंडित श्रोता
२२५४-२२५६ (३) अपृथग्भाव संबंध- १६६७, १७०४ श्लिष्ट चित्त देखिए चित्त
(४) अभेद संबंध ८८६, १७७४, १८१५, संकर (साङ्कर्य) देखिए दोष (दूषण)
१९२०-१९२१ संकर लक्षण देखिए लक्षण
(५) आधार-आधेयभाव संबंध ८९६, १८१० संकल्प नैगम (द्विविध) देखिए नय (नवविध)
(६) आश्रयता संबंध नैगम (देवचंद्रजी) (७) उत्पत्ति संबंध
१२४८ संकेत
(८) उपचरित संबंध ८७८, ८८५ (१) आध्यात्मिकसंकेत
५९९|
(९) उपास्य-उपासकभाव संबंध ८९७ (२) गौणसंकेत
५९८
(१०) कारक-कारकिभाव संबंध १८०७,१८११ (३) नयसंकेत
(११) कार्य-कारणभाव संबंध ८९६
६११-६१७ (४) मुख्यसंकेत
५९८ (१२) गुण-गुणिभाव संबंध १८६, १८११
८९७
(१३) गौण-मुख्यभाव संबंध (५) लौकिकसंकेत ६१२,६१४,६१६
(१४) तादात्म्य संबंध (६) व्यवहितसंकेत
१६१९, १७०४ ५९७-५९८,६११
(१५) तादात्म्यनियत संबंध (७) साक्षात्संकेत ५९७-५९८,६११
(१६) धर्म-धर्मिभाव संबंध १८११-१२ संकोच देखिए दोष (दूषण)
(१७) ध्यान-ध्येयभाव संबंध
८९७ संगृहीत विशेष संग्रहनय देखिए नय (नवविध)
(१८) निरूपितत्व संबंध
२२५ संग्रहनय (देवचन्द्रजी) (B) विशेषसंग्रहनय
(१९) परनिरूपितविषयिता संबंध १९१०-१९११ संग्रह नय देखिए नय (आपादन प्रकार)
(२०) परिणाम-परिणामिभाव संबंध ८९६ संग्रहनय (देवचन्द्रजी) देखिए नय (नवविध)
(२१) पर्याय-पर्यायिभाव संबंध १८०६-१८०७, संग्रहनय (द्विविध) देखिए नय (नवविध)
१८११ सङ्ग्रहनय लक्षण देखिए लक्षण
(२२) प्रतिपाद्य-प्रतिपादकभाव संबंध ८९६ संग्रहमत देखिए नयमत (२३) प्रतियोगिता संबंध
१२४१ संज्ञा
(२४) प्रयोज्य-प्रयोजकभाव संबंध ८९६ (१) आहारादि संज्ञा
२४४२ (२५) भेद संबंध ८८५-८८६, ८८९, १७७५ (२) ओघसंज्ञा
२४८५ (२६) भेदाभेद संबंध ८८५,८९६,१६६७ (३) दृष्टिवादउपदेशिकी संज्ञा २४३३ (२७) वास्य-वासकभाव संबंध १७५८ (४) लोकसंज्ञा २२८९,२४३९,२४८५ (२८) विषयता संबंध = (विषय (५) शास्त्रसंज्ञा
२४३३
-विषयिभाव संबंध) ८७६-८७९ संपत्ति
२३८५] (२९) वृत्तिअनियामक संबंध ८७७, १६१९
१५२७
Page #159
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-शु-पयायनो रास' तथा 'द्रव्यानुयोग५२मश' व्यायामा विसा पानी याही . 155 (३०) वैज्ञानिक संबंध
२३८१ संश्लेषित असद्भूत अशुद्ध व्यवहारनय देखिए (३१) व्याप्य-व्यापक संबंध
१८०३
नय (नवविध) व्यवहारनय (३२) श्रद्धा-श्रद्धेयभाव संबंध
८९७
(देवचन्द्रजी) (२) अशुद्ध व्यवहारनय (३३) संयोग संबंध
१९८५
(ii) असद्भूत अशुद्ध व्यवहारनय (३४) संयोग-संयोगिभाव संबंध
८९६ संसक्त
देखिए वर्त्य साधु (३५) संश्लेष-संश्लेषिभाव संबंध
८९६ संसर्ग अनित्यता
देखिए अनित्यता (३६) समवाय संबंध २५०-२५४,२८७, संसर्गअभाव देखिए अभाव १११९,१७७५-१७८०,१८१५,१८८६ संसार (त्रिविध)
२४०१-०२,२४१४ (३७) सादृश्य संबंध १९२०-१९२१),
| संसार नमस्कार देखिए नमस्कार (३८) सादृश्यअधिकरणत्व संबंध १९८५
संसारनाटक
देखिए भवनाटक (३९) सादृश्यअधिकरणत्वभिन्न संबंध १९८५
संसारसमापन्नजीव प्रज्ञापना देखिए प्रज्ञापना (४०) स्व-स्वामिभाव संबंध ८८८,८९६,१८०३
संस्कार (४१) स्वजनकत्व संबंध
१९१० (४२) स्वनिरूपितविषयता संबंध १९११ ___ (१) भोगसंस्कार
२४३५ (४३) स्वप्रतिपादकत्व संबंध १९१० -१९११ |
(२) योगसंस्कार
२५२७ (४४) स्वभाव-स्वभाविभाव संबंध १८०७ | संस्कृत भाषा देखिए भाषा (४५) स्वशरीरजन्यत्व संबंध
८८७ | संस्कृति विकार देखिए । विकार संबंधगौरव देखिए दोष (दूषण) | सकल वृत्ति देखिए वृत्ति (अर्थगत) संयोग संबंध
देखिए संबंध
सकलादेश (दिगंबर) देखिए आदेश संयोग-संयोगिभाव संबंध देखिए संबंध सकलादेश (श्वेतांबर) देखिए आदेश संलीनता
सक्रियतर समुचित योग्यता देखिए योग्यता (१) आत्म संलीनता
२५३५ | सचित्त स्कन्ध पर्याय देखिए स्कन्ध पर्याय (२) इन्द्रिय संलीनता
२५३४ | सच्छिद्रमति देखिए मति (३) कषाय संलीनता
२५३५ सजातीय द्रव्यपर्याय देखिए पर्याय (नयचक्रादि (४) मन संलीनता
२५३५
परिभाषा) (१) द्रव्यपर्याय (५) शरीर संलीनता २५३४ | सजन (सुजन)
२३९६ संविग्न पाक्षिक २३३५-२३३९ | सत्कार्यवाद
देखिए वाद संविज्ञान चेतना देखिए चेतना (चैतन्य) |सत्ता द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजी(श्वेतांबरसम्मत)
___ सम्मत) (१) द्रव्यार्थिकनय संशय देखिए दोष (दूषण)
सत्ता सामान्य
देखिए सामान्य संश्लेष-संश्लेषिभाव संबंध देखिए संबंध संश्लेषित असद्भूत व्यवहारनय देखिए नय
| सत्ताग्राहक शुद्ध द्रव्यार्थिकनय देखिए नय (नवविध)
(१) द्रव्यार्थिकनय (आध्यात्मिक) (२) व्यवहारनय ((II) असद्भूत व्यवहारनय
| सत्त्व-असत्त्व सप्तभङ्गी देखिए सप्तभङ्गी
Page #160
--------------------------------------------------------------------------
________________
156 . 'द्रव्य-गु-पयायनो रास' तथा 'द्रव्यानुयो।५२मश' व्यायाम विदा पर्थोनी याही . सत्त्वगुण देखिए गुण (त्रिविध) | (११) वसति सप्तभंगी
४९५ सत्त्वगुणवृद्धि
२५१५/ (१२) व्यञ्जनपर्याय सप्तभंगी ५०५-५२२ सत्त्वशुद्धि देखिए शुद्धि
(१३) सत्त्व-असत्त्व सप्तभंगी सत्प्रतिपक्ष देखिए दोष (दूषण)
(अस्ति-नास्ति सप्तभंगी) ४६१-४६७, सत्प्रवृत्तिपद देखिए पद
५५६-५५७ सदनुष्ठान
२४३२ (१४) सुनय-दुर्नय सप्तभंगी ५४६-५४७ सदनुष्ठानलक्षण २४११-१२ सप्तभङ्गीलक्षण
५३०-५३१ सदसत्कार्यवाद देखिए वाद
। (१) नय सप्तभंगीलक्षण ५३१-५३२ सदसद्रूप अनेकान्त देखिए भजना (+अनेकान्त)। (२) प्रमाण सप्तभङ्गीलक्षण ५३१-५३२ सदाचार देखिए पूर्वसेवा | सफलारंभिता
२३०५ सदानंदमत समीक्षा देखिए समीक्षा |सबीज समाधि देखिए समाधि (पातंजल) सद्गुरु २४०० | समकालीनत्व
११४४-११४६ सद् द्रव्यार्थिकनय देखिए नय (देवचंद्रजी- समतापत्ति
२३७९ सम्मत) (१) द्रव्यार्थिकनय | समतायोग देखिए योग (योगबिन्दु) सद्भूत अशुद्ध व्यवहारनय देखिए नय (नवविध) | समनन्तर प्रत्यय देखिए प्रत्यय
व्यवहारनय (देवचन्द्रजी) (२) अशुद्ध व्यवहारनय | समभाव देखिए भाव सद्भूत व्यवहार देखिए उपनय
समभावापत्ति
२३७९ सद्भूत व्यवहारनय देखिए नय (आध्यात्मिक) | समभिरूढ नय देखिए नय (आपादन प्रकार)
(२) व्यवहारनय | समभिरूढ नय (द्विविध) देखिए नय (नवविध) सप्ततत्त्व प्रज्ञापना देखिए प्रज्ञापना समयक्षेत्र (मनुष्यक्षेत्र-नृलोक) १५०२-१५०३, सप्तभंगी ४५९-५५७,६४७,१२१०
१५२९, १६००-१६०६ (१) अर्थपर्याय सप्तभंगी ५०९-५१० | समयस्वरूप
१५५४-१५५५ (२) उत्तरनय सप्तभंगी ५५३-५५४ समरसभाव
२३७९ (३) कषाय सप्तभंगी ५५० | समरसापत्ति
२३७९ (४) नय सप्तभंगी ५३२,५४२-५४६,५५३ समरसीभाव
२३७९ (५) नयगोचर सप्तभंगी
५४५ | समवच्छिन्नक्रिया अप्रतिपाती शुक्लध्यान देखिए (६) नयप्रयुक्त सप्तभंगी
५४४|
ध्यान (चतुर्विध) (४) शुक्ल ध्यान (७) प्रमाण सप्तभंगी ५४८-५५०,५५३-५५४ | समवायनिरास २५०-२५४,२८७,१११९, (८) प्रस्थक सप्तभंगी ४९०-५०४,५२२
१३२३,१७७५-१७८०,१८१५,१८८६ (९) भेदाभेद सप्तभंगी ४७५-४८९ | समवाय संबंध देखिए संबंध (१०) मूलनय सप्तभंगी ५०२- | समाधि (पातंजल)
२२५८ ५०४,५५१,५५४-५५६ (१) निर्बीज समाधि
२५७९
४७०
Page #161
--------------------------------------------------------------------------
________________
'द्रव्य - गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्यायामां वएर्शवेला पहार्थोनी याही • 157
(२) सबीज समाधि
२३७९
समाधि
देखिए
समाधिनिष्ठ अनुष्ठान देखिए
समाधि प्रज्ञा
देखिए
समानजातीय द्रव्यपर्याय देखिए पर्याय
(प्रवचनसारवृत्ति परिभाषा ) (२) द्रव्यपर्याय
समानतंत्र सिद्धांत १६५० समापत्ति (सामान्यतः ) २३७६-२३८४,२४७३, २५७९
समापत्ति (द्विविध)
(१) अर्हत्समापत्ति
(२) सिद्धसमापत्ति
समापत्तिपर्यायशब्द
योग (अष्टांग)
अनुष्ठान
ज्ञान
( + उपयोग + बोध)
समापत्ति लक्षण
समीक्षा
देखिए
लक्षण
(१) अकलंकस्वामीमत समीक्षा
२१०
(२) अनेकान्तवादिमत समीक्षा (पूर्वपक्ष ) ३६१
३७१
२१८०
(१२) देवसेनमत समीक्षा
६५, २२७६
६४
२३७९
(३) अमृताचन्द्राचार्यमत समीक्षा (४) एकान्तवादिमत समीक्षा (सामान्यतः )
(५) कुंदकुंदस्वामीमत समीक्षा
(६) कैयटमत समीक्षा
(७) कैलाशचन्द्रमत समीक्षा
(८) गदाधरमत समीक्षा (९) चित्सुखाचार्यमत समीक्षा (१०) दिगम्बरदेशीयमत समीक्षा (११) दिगम्बरमत समीक्षा
३९३-४२७,१११४
११२०,११४९-११५४
२१७९,२१८१
१७४२
१६६७
-२२५-२३१
२०१३
२९६९ - २१७२ १३८-१४०,
६२०,१५६९-१५७४,
२१९३-२१९५
१७५-२१०,
९४२-९५१,९५३ - ९५७, ९८५ - ९९८, १०००-१०१६, १०१८-१०४३, १०५३१०६२, १०९६-१०९७, १६७२, १६९४१७०६, २०५४ २०५८, २०८८-२१००, २२१३,२२२०-२२३२ २६९-२७८,
७४६ - ७४९, १२५२-१२६०, १२६९-१२७३
(१३) नव्यनैयायिकमत समीक्षा
११९५
(१४) नागार्जुनमत समीक्षा (१५) नागेशमत समीक्षा
१२०६
८५० २५३-२५४,
(१६) नेमिचंद्रमत समीक्षा (१७) नैयायिकमत समीक्षा २६२-२६३,२८२ - २८४, २८७ - २९०, २९३-३००, ३०२-३१०, ३२०-३२६, ३३६-३३७, ४३३-४३९, ४४२-४४६,
११११,११९८ -१२१९,
१७७५-१७७८, १८१५, १८८१-१८९५ (१८) पद्मप्रभमत समीक्षा
२१७९,२२००
४१९-४२५
(१९) पशुपालमत समीक्षा (२०) बौद्धमत समीक्षा
११६९-११७८,
१७४७-१७६७, २०८३
१७९६, २१७८
११२८
१८०९
(२१) ब्रह्मदेवमत समीक्षा (२२) भासर्वज्ञमत समीक्षा (२३) मंडनमिश्रमत समीक्षा (२४) माइल्लधवलमत समीक्षा
(२५) माध्यमिकबौद्धमत समीक्षा
(२६) योगाचारमत समीक्षा (२७) वर्धमानउपाध्यामत समीक्षा
(२८) वेदांतमत समीक्षा
(२९) शंकराचार्यमत समीक्षा (३०) शांतिदेवमत समीक्षा
२०९४,२०९६,
२१७९,२२२२
११९३-११९५
११८५-११९४
१४६३-६४
१९०३,१९०४
१८६८, १९६५
१७६४
Page #162
--------------------------------------------------------------------------
________________
158 • ‘द्रव्य-गुएा-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्याप्यामां वएर्शवेला पहार्थोनी याही •
(३१) शुभचन्द्रमत समीक्षा
अनेकांत
सम्यक्त्व
२०५७,२२११,२२१४, २२२३ सम्यग्दर्शन
(३२) सदानंदमत समीक्षा
(३३) सांख्यमत समीक्षा
समुचितशक्ति
देखिए
देखिए
समुच्चयवाद समुदयकृत प्रायोगिक उत्पाद
७३५-३६, सम्यग्एकांत अनेकांत देखिए देखिए
२०१४ सम्यग्दर्शन योग्यता ३१२-३१८ | सम्यग्दर्शनलक्षण शक्ति (अर्थगत) सम्यग्दर्शनस्थैर्य उपाय सम्यग्दर्शनादि निमित्त सम्यग्दृष्टि सम्यग्दृष्टि गुण (लक्षण) देखिए गुण ( आध्यात्मिक)
देखिए दृष्टि
११६०
वाद
देखिए उत्पाद (उत्पत्ति- समुत्पत्ति - तार्किकमत) (१) प्रायोगिक उत्पाद सम्यग्दृष्टि ज्ञान देखिए उत्पाद सम्यग्दृष्टि लिंग (२) वैस्रसिक सम्यग् मति
समुदयकृत वैस्रसिक उत्पाद
समुदयजनित नाश देखिए नाश ( सम्मतिकारसम्मत) सर्व असर्वात्मक अनेकांत देखिए अनेकांत समुदयविभागकृत नाश देखिए नाश सर्वगुणप्रसाधक तप देखिए तप (सम्मतिकारसम्मत) (१) प्रायोगिक नाश सर्वज्ञ-असर्वज्ञ अनेकांत
अनेकांत
देखिए देखिए केवली
समुदयविभागकृत नाश देखिए नाश
सर्वज्ञकेवली
सर्वद्रव्य प्रज्ञापना
देखिए
प्रज्ञापना
देख
अनेकांत
सर्वनयमय अनेकांत सर्वपरिक्षेपी नैगम
देखिए
(सम्मतिकारसम्मत) (२) वैस्रसिक नाश
)
समुदायउत्तर सामान्य संग्रह देखिए नय ( नवविध संग्रहनय (देवचन्द्रजी) (A) सामान्यसंग्रहनय (२) उत्तरसामान्यसंग्रहनय
एकत्व
समूहकृत एकत्व देखिए
सम्प्रज्ञातसमाधि
सम्भिन्नश्रोतो लब्धि देखिए लब्धि (योगफल ) सम्यक्त्व ( सम्यग्दर्शन ) ४३९,१३९३ - १३९६, १९५३
(१) दशविध सम्यक्त्व
(२) धर्मरुचि सम्यक्त्व ( ३ ) प्रधानद्रव्य सम्यक्त्व (४) बीजरुचि सम्यक्त्व (५) भाव सम्यक्त्व
(६) विस्ताररुचि सम्यक्त्व
सम्यक्त्व लक्षण देखिए सम्यक् श्रुत
सर्वविरति गुण २३७९ | सर्वसंग्राही नैगम
सर्व संवर
१३८० सर्वोत्कृष्ट परोपकार १४८२ सर्वोषधि लब्धि १३९४,२५३० सहअनेकान्त देखिए
११०८
लक्षण
१३९४,१३९६,२४९२, सहकारि योग्यता सहचरण देखिए
४३९
देखिए लिंग
देखिए मति
सहज दशा
२४१७
२४२८-२९
२४२९
२४१७
अनेकान्त
(१) अक्रम अनेकान्त देखिए योग्यता
उपचारनिमित्त ( लक्षणानिमित्त
२५३० १३७९-१३८०, + आरोपनिमित्त) १६४४,१९५२ सहज उपचरित स्वभाव देखिए स्वभाव
(१) विशेष स्वभाव (X) उपचरित स्वभाव देखिए दशा
नय ( नवविध) नैगम (तत्त्वार्थवृत्तिकार) देखिए गुण (आध्यात्मिक)
देखिए
नय ( नवविध)
नैगम (हरिभद्रीय)
२५८०
देखिए
देखिए
परोपकार
लब्धि (योगफल )
Page #163
--------------------------------------------------------------------------
________________
• 'द्रव्य-1-पयायनो २।स' तथा 'द्रव्यानुयो।५२।मश' व्यायामा विदा पर्थोनी याही . 159 सहज मल
२३०४,२५७०,२५७२ | सापेक्ष पर्याय देखिए पर्याय (दिगंबरसम्मत) सहज समाधि २४६४ | सामग्री
१७४६,१७५१ सहभावी पर्याय देखिए पर्याय (श्वेताम्बर) | सामर्थ्ययोग देखिए योग (विविध) सांकर्य
देखिए दोष (दूषण) सामान्य सांख्यमत समीक्षा देखिए समीक्षा
(१) अवांतर सामान्य ७१६,७५८,७६५-७६६ सांप्रतनैगम देखिए नय (नवविध) (३) नैगमनय | (२) ऊर्ध्वता सामान्य १२९-१३३,६५५-६५६, सांशयिकादि (पंचविध) मिथ्यात्व देखिए मिथ्यात्व |
१५६७ साकार ज्ञान देखिए ज्ञान
(३) तिर्यक् सामान्य १३५-१३६,१५६७,२१८६ (+उपयोग+बोध)
(४) महा सामान्य ७१६,७६४-७६६ साक्षात्संकेत देखिए संकेत
(५) सत्ता सामान्य
७६४-७६५ सादिनित्यशुद्ध पर्यायार्थिक देखिए नय (नवविध)
(६) सामान्य-विशेष सामान्य ७६४-७६५
(२) पर्यायार्थिकनय | सामान्य उपयोग देखिए उपयोग (चैतन्य) सादृश्यअधिकरणत्व संबंध देखिए संबंध
| सामान्यगुण देखिए गुण (षोडशकवृत्ति परिभाषा) सादृश्य संबंध
देखिए संबंध |
|सामान्यगुण देखिए गुण प्रकार साधक दशा
देखिए दशा |
| सामान्यगुण भेद देखिए भेद (प्रकार) साधन देखिए उपचारनिमित्त (लक्षणानिमित्त
(११) गुणभेद _
+ आरोपनिमित्त) |सामान्यग्राहक नैगम देखिए नय (नवविध) नैगम साधनप्रवृत्ति व्यवहारनय (त्रिविध) देखिए नय
(विशेषावश्यकभाष्यकारसम्मत) (नवविध) व्यवहारनय (देवचन्द्रजी-अन्यविध)
देखिए प्रकार (ii) प्रवृत्ति व्यवहारनय सामान्यलक्षणा प्रत्यासत्ति देखिए प्रत्यासत्ति साधनशुद्ध व्यवहारनय देखिए नय (नवविध)
सामान्य-विशेष सामान्य देखिए सामान्य व्यवहारनय (देवचन्द्रजी) (१) शुद्ध व्यवहारनय |
व्यवहारनय | सामान्य-विशेषग्राहक नैगम देखिए नय (नवविध) साधनशुद्धि देखिए शुद्धि
नैगम (विशेषावश्यकभाष्यकारसम्मत) साधुद्वेष
देखिए दोष (रत्नत्रयसंबंधी) ||
यसबधा) | सामान्य संग्रहनय देखिए नय (नवविध) साधुनिंदा देखिए दोष (रत्नत्रयसंबंधी)
संग्रहनय (देवचन्द्रजी) साधुसच्चेष्टा
२४५४-२४६६|सामान्यसंग्रह भेदक व्यवहारनय देखिए नय साध्यवसाना लक्षणा देखिए लक्षणा
(नवविध) (५) व्यवहारनय _ (सामान्यतः)
सामान्य स्वभाव देखिए स्वभाव साध्यशुद्धि देखिए शुद्धि
| सामान्यस्वभाव भेद देखिए भेद (प्रकार) सानंद चित्त देखिए चित्त
(३१) स्वभावभेद सानुबंध योग देखिए
योग (अवशिष्ट)
सामायिक सान्वय नाश देखिए अनित्यता
| (१) अशुद्ध सामायिक
२५६७
सामान्यप्रकार
Page #164
--------------------------------------------------------------------------
________________
160 • 'द्रव्य - गुएा पर्यायनो रास' तथा 'द्रव्यानुयोगपरामर्श' व्याप्यामां वएर्शवेला पहार्थोनी याही •
(२) शुद्ध सामायिक
सामायिकचारित्र
सामायिकस्वरूप
सारूप्य
देखिए उपचारनिमित्त (लक्षणानिमित्त + आरोपनिमित्त)
सारोपा लक्षणा सालंबन योग
देखिए सावच्छिन्न- निरवच्छिन्न अनेकांत सावयवत्वशक्ति देखिए साश्रव योग
देखिए अनेकांत शक्ति (अर्थगत)
देखिए
योग (अवशिष्ट)
सिद्ध केवलज्ञान
देखिए ज्ञान (७) केवलज्ञान
१६९४
१६९४
१६९४
१६९४
पर्याय ( प्रकीर्णक)
भेद (प्रकार)
समापत्ति (द्विविध)
सिद्धगुण (३१)
सिद्धगुण (अनंत)
सिद्धगुण ( ४ )
सिद्धगुण (८) सिद्ध पर्याय
सिद्धभेद
सिद्ध समापत्ति
सिद्ध साध्यता
सिद्धसाधनत्व
सिद्धसुख
सिद्धि
सिद्धि यम
२५६७ सुनयलक्षण
२४७२ | सुलभ बोधि
२५६२ सुलीन चित्त
देखिए लक्षणा (सामान्यतः ) योग (अवशिष्ट )
सुख (ध्यानजन्य सुख) सुख (निर्विकल्प सुख)
सुख (परिपक्व सुख) सुख देखिए
सुखशक्ति
सुखाधिगम अर्थ
देखिए
देखिए
देखिए
देखिए
दोष (दूषण)
देखिए दोष (दूषण)
७७,८३ (इत्यादि २८५ से अधिक स्थान )
आशय
यम
देखिए
देखिए
२४६५
२४७१
२४६६
गुण शक्ति (अर्थगत)
अर्थ (आगमिक)
सज्जन
गुण प्रकार ( १ ) विशेष
देखिए
देखिए
सुजन
देखिए
सुनय
देखिए
सुनय - दुर्नय सप्तभङ्गी देखिए
(प्रकीर्णक)
सप्तभङ्गी
सूक्ष्म ऋजुसूत्रनय
सूक्ष्म ध्रौव्य सूक्ष्म पर्याय
(६) ऋजुसूत्रनय
सूक्ष्मक्रिया अनिवृत्ति शुक्लध्यान देखिए ध्यान
(चतुर्विध) (४) शुक्लध्यान ध्रौव्य
पर्याय (प्रकीर्णक +
सोपाधिक गुण
सोपाधिक भेद
२०,२८,४३,५५,६९,७४, सौत्रान्तिक मत
सूक्ष्म बोध
सूक्ष्म बोध
सूत्रप्रोतन
सूत्रभेद
सेकन्ड
शुभचन्द्र परिभाषा)
बोध ( + उपयोग + ज्ञान )
देखिए
सूक्ष्मसंपरायसंयमादि प्रज्ञापना
देखिए
सैद्धान्तिक मत
सोपक्रम कर्म
देखिए
स्कन्ध
स्कन्ध पर्याय
देखिए
देखिए
देखिए
देखिए
देखिए
स्थूल ध्रौव्य
देखिए
लक्षण
बोधि
चित्त
नय ( नवविध)
गुण (अष्टक)
देखिए प्रज्ञापना
देखिए
देखिए
२२७७-२२७९
भेद (प्रकार)
देखिए
देखिए कर्म
देखिए
देखिए
देखिए
देखिए
मत (जैन)
८५२-८५४ ८५३
(१) पूर्ण स्कन्ध पर्याय
(२) सचित्त स्कन्ध पर्याय
८५३ - ८५४ स्थापना नय देखिए नय ( आपादन प्रकार ) स्थितिहेतुता देखिए स्थिर यम
गुण प्रकार (१) विशेष गुण
देखिए
यम
स्थिरा दृष्टि
योगदृष्टि
स्थूल ऋजुसूत्रनय
नय ( नवविध )
१५५६
गुण (द्विविध)
भेद (प्रकार)
बौद्ध मत
द्रव्य (चतुर्विध)
(६) ऋजुसूत्रनय
देखिए धौव्य
Page #165
--------------------------------------------------------------------------
________________
स्याद्वाद
• 'द्रव्य-गु-पायनो २।स' तथा 'द्रव्यानुयो।५२मी' व्यायाम विदा पर्थोना याही . 161 स्थूल बोध देखिए बोध
स्वजातीयविभावपर्याय-स्वजातीयद्रव्य आरोप (+ उपयोग + ज्ञान) |
देखिए आरोप (+ उपचार) स्निग्ध-रूक्ष परिणाम देखिए परिणाम स्वद्रव्यादिग्राहक द्रव्यार्थिक देखिए नय स्पर्श देखिए गुण प्रकार (१) विशेष गुण
(नवविध) (१) द्रव्यार्थिकनय स्पर्शज्ञान
देखिए ज्ञान |स्वनिरूपित विषयिता संबंध देखिए संबंध (+ उपयोग + ज्ञान)| स्वपर्याय देखिए पर्याय (प्रकीर्णक)
स्वप्रकाशत्व देखिए प्रकाशत्व (१) द्रव्यस्याद्वाद
२४७६ |स्वप्रतिपादकत्व संबंध देखिए संबंध (२) भावस्याद्वाद
२४७६
स्वप्रतिभास देखिए प्रतिभास स्याद्वाद लक्षण (भजना) देखिए लक्षण
|स्वभाव (आपादन)
२०९१-२०९३ स्याद्वादहानि देखिए दोष (दूषण)
स्वभाव स्वगीतार्थत्व लक्षण देखिए लक्षण
(१) विशेष स्वभाव
१८४७-१९५७ (२१) गीतार्थ लक्षण
(1) अचेतन स्वभाव १८५०,१८५६स्वच्छन्दता देखिए दोष (रत्नत्रयसंबंधी)
१८६०,२००७,२०११-२०१५ स्वजनकत्व संबंध देखिए संबंध
(II) अनेकप्रदेश स्वभाव १८७७,१८८१स्वजातीय असद्भूत व्यवहार देखिए उपनय
१८९४, २०६५-२०६७ (२) (B) असद्भूत व्यवहार (प्रकारान्तर)
(III) अमूर्त स्वभाव १८६६,१८७३स्वजातीय उपचरित असद्भूत व्यवहार देखिए उपनय
१८७४,२०२३-२०३०,२०५८ (३) उपचरित असद्भूत व्यवहार
(IV) अशुद्ध स्वभाव १९०२-१९०५, स्वजातीयगुण-स्वजातीयद्रव्य आरोप देखिए
२०७०-७३ ___आरोप (+ उपचार) ।
(V) उपचरित स्वभाव १९०८-१९२६, स्वजातीयगुण-स्वजातीयपर्याय आरोप देखिए
२०७७-७८,२०८२ आरोप (+ उपचार)
(A) कर्मजनित उपचरित स्वजातीयपर्याय-स्वजातीयगुण आरोप देखिए
१९१७ आरोप (+ उपचार)
(B) सहज उपचरित स्वजातीयपर्याय-स्वजातीयपर्याय आरोप देखिए
स्वभाव
१९२२-१९२६ आरोप (+ उपचार) स्वजातीय-विजातीय असद्भूत व्यवहार
(VI) एकप्रदेश स्वभाव १८७४,१८७८
१८७९,२०६२-२०६३ देखिए उपनय (२) (B) असद्भूत
(VII) चेतन स्वभाव १८४७-१८५२, व्यवहार (प्रकारान्तर) स्वजातीय-विजातीय उपचरित असद्भूत व्यवहार
२००२,२००५-२००६ देखिए उपनय (३) उपचरित
(VIII) मूर्त स्वभाव १८६५-१८६९, असद्भूत व्यवहार
२०२१-२०२४,२०५८
स्वभाव
Page #166
--------------------------------------------------------------------------
________________
162 • 'द्रव्य-गु-पर्यायनो रास' तथा 'द्रव्यानुयोग५२।मश' व्यायामा विदा पार्थोनी याही . (Ix) विभाव स्वभाव १८९६-१८९७, | स्वभाव गुणपर्याय देखिए पर्याय (नयचक्रादि २०७०
परिभाषा) (२) गुणपर्याय (x) शुद्ध स्वभाव १९०१-१९०२, | स्वभाव गुणपर्याय देखिए पर्याय (प्रवचनसारवृत्ति २०७०-७३
....- परिभाषा) (१) गुणपर्याय (२) सामान्य स्वभाव १७०१-१८३८| स्वभाव गुण व्यंजनपर्याय देखिए पर्याय (1) अस्ति स्वभाव १७१२-१७२९,
(अन्य परिभाषा) १९६३-१९६६ | स्वभावदशा देखिए दशा (II) अनित्य स्वभाव १७३७-१७४३, |स्वभाव द्रव्य व्यंजनपर्याय देखिए पर्याय १७६७-१७७८,१९७१
(अन्य परिभाषा) (II) अनेक स्वभाव १७९१-१८०३, | स्वभाव पर्याय देखिए पर्याय (देवचन्द्रमत)
१९७५-१९७६
|स्वभाव पर्याय देखिए पर्याय (नियमसार + (IV) अपरम स्वभाव २०९१
परमात्मप्रकाशवृत्ति) (V) अभव्य स्वभाव १८२३-१८२८,१९९९
स्वभाव पर्याय देखिए पर्याय (प्रकीर्णक) (VI) अभेद स्वभाव १८०६-१८०७,
स्वभावभेद देखिए भेद (प्रकार) १८१०-१८१८,१९७९-१९९७
|स्वभाव लक्षण देखिए लक्षण (VII) अवक्तव्य स्वभाव १८३९
| स्वभाव व्यंजनपर्याय देखिए पर्याय (आलापपद्धति (VIII) एक स्वभाव १७८९-१७९०,१७९८१७९९,१९७५,१९८२-१९८३
____ परिभाषा) (२) व्यंजनपर्याय
देखिए (IX) नास्ति स्वभाव
स्वभाव-स्वभाविभाव संबंध संबंध १७१३-१७२५, १९६४-१९६६
| स्वरूप असिद्धि देखिए दोष (दूषण) (X) नित्य स्वभाव
स्वरूप-पररूप अनेकांत देखिए अनेकांत १७३१-१७३७,
देखिए योग्यता १७४५-१७६७,१९७० स्वरूप योग्यता (XI) परम स्वभाव १८३४-१८३९,२००१ स्वरूपशुद्धि देखिए शुद्धि (XII) भेद स्वभाव १८०५-१८१०,१९७९- | स्वरूपहानि
देखिए दोष (दूषण)
१९८१ | स्ववचनविरोध देखिए दोष (दूषण) (XIII) भव्य स्वभाव १८२१-१८२३, स्वशरीरजन्यत्व संबंध देखिए संबंध
१८२५, १९९९ | स्व-स्वामिभाव संबंध देखिए संबंध (XIV) वक्तव्य स्वभाव १८३९,२०९१ स्वाध्यायदशा देखिए दशा स्वभाव अर्थपर्याय देखिए पर्याय (आलापपद्धति | स्वानुभवतारतम्य
२४६४ ___ परिभाषा) (१) अर्थपर्याय | स्वोत्कर्ष देखिए दोष (रत्नत्रयसंबंधी) स्वभाव क्षमा देखिए क्षमा
देखिए शुद्धि
| हेतुशुद्धि
Page #167
--------------------------------------------------------------------------
________________
વિષયમાર્ગદર્શિક
વિષય
પૃષ્ઠ
વિષય શાહ - ૧ ડ્રવ્યાનુયો માતચન .......૧-૮૧ | જૈનદર્શનની તાત્ત્વિક ઓળખ માટે
સર્વદર્શનઅભ્યાસ જરૂરી ... ટૂંકસાર (શાખા - ૧) ................
નૈશ્ચયિક ચારિત્રને પ્રગટાવીએ ......... ગ્રન્થમાનો વર્ણનમ્ .....................
જ્ઞાન-મિયઃ વર્તવ્ય ...........
................૨૦ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યાના
ક્રિયા કરતાં જ્ઞાનમાં વિશેષ ઉદ્યમ આવશ્યક.. મંગલશ્લોકનો અર્થ .......
द्रव्यानुयोगमाहात्म्यम् अधिकारि-प्रयोजनोपदर्शनम .
સર્વ અનુયોગોમાં દ્રવ્યાનુયોગ ઉત્તમ ............. प्रतिज्ञाप्रदर्शनम् .
દ્રવ્યાનુયોગ પંચાચારમય
............. ૨૬ अनुयोगस्वरूपप्रतिपादनम्
द्रव्यानुयोगः पञ्चाचाररूपः .. અનુયોગની વ્યાખ્યા ...... અનુયોમેનિરૂપણમ્ ....................
દ્રવ્યાનુયોર મદ્ધિ: .................... ......
દ્રવ્યાનુયોગ સોનાની ખાણ ....... અનુયોગના ચાર પ્રકાર ... બ્રહ્મદેવમતપ્રવાશનમ્ .........
“અંગિ પ્રધાન ન્યાયનું નિરૂપણ .....
તાદિપપ્રશનમ્ ......... અનુયોગ વિશે દિગંબરમત ...... દ્રવ્યાનુયોગનું લક્ષણ ..........
જ્ઞાનયોગને મુખ્ય બનાવીએ ...... श्वेताम्बरमतानुसारेण द्रव्यानुयोगलक्षणम्
ભૌતઘાતક ઉદાહરણ સત્તમદ્રાવાર્થમતોત્તેલ: .........
ज्ञानोपसर्जनीकरणम् अश्रेयसे ................ આધ્યાત્મિક ઉપનય વિના શાસ્ત્રાભ્યાસ ભારબોજ ....
દ્રવ્યાનુયોગ ફલતઃ પંચાચારમય ....... अध्यात्मशून्यं शास्त्र शस्त्रम्
ખાળે ડૂચા, દરવાજા મોકળા - અજ્ઞાની પ્રવૃત્તિ ........ આત્માર્થી' પદનો રહસ્યાર્થ
अपरिशुद्धानुष्ठाननिवेदनम् ... જ્ઞાની મુસ્થાત્વિમ્ ................. .............
સાધુના અશુદ્ધ અનુષ્ઠાનની ઓળખાણ .............. સમ્મતિતસંવાદ: .................. ................૧૪
વાવનાપબ્રાનના: કુરતોષતા ................. દ્રવ્યાનુયોગ વિના ચારિત્ર અસાર ..............
શ્રાવકના અશુદ્ધ અનુષ્ઠાનની નિશાની . નિર્યુરિમાણમૃતિસંવાઃ ...........................?
સાચો સાધુ નિંદા ન કરે ચરણ-કરણની ઓળખ ...............
साधुताऽऽभासप्रकाशनम्
............. સરળ-રાસાર પ્રતિદિન ............
વિવેકદૃષ્ટિને અપનાવીએ સ્વ-પરસમયભેદના અજાણ ચરણ-કરણસારથી વંચિત . ૨૬ | જ્ઞાનયોકાર: તારવ: .... .......................................... बोधं विना रुच्यसम्भवः
........................૧૭ ક્રિયાશુદ્ધિ કરતાં ભાવશુદ્ધિ બળવાન ....... ....... ૨૬ સ્વ-પરદર્શનબોધ વિના સમકિત ન હોય........ १७ ચાવદારિવા-નૈવિગુણ-તોપવિવાર ........... ભગવતીસૂત્ર અને સંમતિસૂત્રનું સમાધાન
અસંગ સેવાને સમજીએ ........ માવતીસૂત્ર-સમ્મતિવિરોધારિદાર .................૨૮ વિવેકદૃષ્ટિની મુખ્યતા .. સર્વવર્ણનસમન્વયાત્મવં નૈનનમ ......
..૨૬ | પશ્વમાથસંવાલ: .....
......
१४
.
.
. . .
Page #168
--------------------------------------------------------------------------
________________
164
વિષય
આચારભંગ છતાં ચારિત્ર અભંગ :
પંચકલ્પભાષ્યના પરિપ્રેક્ષમાં
आचार्य-गच्छसंस्तरणचतुर्भङ्गीप्रदर्शनम्. ગોચરીગ્રહણ સંબંધી ચતુર્થંગી : પંચકલ્પભાષ્ય अनेकान्तस्य प्रामाणिकव्यवस्थारूपता
કલ્પ્ય-અકલ્પ્યમાં અનેકાન્તવાદ
सूत्रकृताङ्गसूत्रविचारः
આધાકર્મ દુષ્ટ-અદુષ્ટ : સૂયગડાંગસૂત્રની મીમાંસા प्रशमरति - चरकसंहितासंवादः
आहाराऽभावेऽनर्थः .
પ્રશમરતિ ગ્રન્થનું તાત્પર્ય શીલાંકાચાર્યજીનું તાત્પર્ય
कर्मबन्धाऽनेकान्तद्योतनम्
નિશ્ચય-વ્યવહારહિંસા વિચાર कल्याकल्प्ययोः उमास्वातिवाचकाभिप्रायः
ઉમાસ્વાતિજી મહારાજનું મંતવ્ય . ज्ञाननिमित्तकाऽपवादप्रदर्शनम् .
दुस्थ्य-अस्थ्यव्यवस्था छ अरमाने सापेक्ष. દર્શનપ્રભાવકગ્રંથઅભ્યાસ માટે અપવાદ : નિશીથસૂત્રની દ્રષ્ટિએ .
• विषयभार्गदर्शिा •
પૃષ્ઠ
વિષય
कषायजयादिना शीघ्रं मोक्षसम्भवः
३१ | यरित्र शुद्धि : द्रव्यानुयोगना आधारे
. ३२ क्रियावान् अपि ज्ञानहीनो न श्रेयान् ३२ |डिया अज्ञानी हरतां डियारहित ज्ञानी सारा
. ३३ द्रव्यानुयोगज्ञानस्वरूपस्य विचारः
३३ | शुद्धप्ररूपक आचारविकलोऽपि पूज्यः .
. ३४ संविग्नपाक्षिनी लड़ित उर्तव्य : धर्महासगणी ३४ ज्ञानयोगस्य बलाधिकत्वम् .
. ३५
शुद्धप्र३५ भावथी पूभ्य ..
.३६ हेयोपादेयानवबोधे मिथ्यात्वम् રૂ૬ | સંવિગ્નપાક્ષિકનું સ્વરૂપ
५१
३६ | गीतार्थ हुर्गतिद्याय पत्र बने !
५१
. ३७ प्रव्रज्या ज्ञानयोगप्रतिपत्तिस्वरूपा
.५२
३७
તો સમ્યગ્દર્શન ન મળે
५२
.३८
..... ५२
જ્ઞાન-ક્રિયામાં ગૌણ-મુખ્યભાવનો ઉત્સર્ગ-અપવાદ ३८ ज्ञाननयविचारः
.५३
३९
५३
. ५४
. ३९ विवेडी ज्ञानयोगी, वैरागी द्वियायोगी भतविशेष ५३ નયવાદ અતિગંભીર नयवादस्य गाम्भीर्यम् ३९ आत्मा अंथी सावो .४० ज्ञानपदार्थप्रकाशनम् .४१
५४
.५५
'ज्ञान' पहार्थनुं स्पष्टीकर
४१
शास्त्रा परमार्थने भेजवीखे
४१ द्रव्यानुयोगस्य शुक्लध्यानप्रापकता . ४२ द्रव्यानुयोगी : शुलध्यानपारगामी ४२ | शुक्लध्यानाधिकारिनिरूपणम् .
.४३ ध्यानस्य उत्कृष्टतपोरूपता
चारित्रोपसर्जनभावेन ज्ञानस्य बलवत्त्वम् आय - व्ययसन्तुलनं कार्यम् સાધક એટલે વાણિયો
વિધિ અને જયણા સાધનાના પ્રાણ क्वचिद् अमार्गस्याऽपि मार्गरूपता અવસરે ડાયવર્ઝન પણ આવકાર્ય . द्रव्यानुयोगोपेक्षणं मूर्खत्वम् . દ્રવ્યાનુયોગની ઉપેક્ષા મૂર્ખામી . द्रव्यानुयोगोत्कर्षविद्योतनम् .. ક્રિયા બહિરંગ, દ્રવ્યાનુયોગ અંતરંગ चारित्रशुद्धिः दर्शनशुद्ध्यधीना ..
द्रव्यानुयोगथी सम्यग्दर्शनशुद्धि अने सुसत्भजोधिप .. ४५
આદ્ય શુક્લધ્યાનભેદનો વિશેષ પરિચય वावराशिथी भिन्नाभिन्न निर्भरा ..
४३
.४४
४४ सम्मतितर्कवृत्तिसंवादः .
.४५ द्वितीय शुसध्याननुं स्व३प-डार्य-इज
भगवतीसूत्रसंवादः
પૃષ્ઠ
.४६
४६
.४७
४७
४८
.४९
४९
.५०
५०
.५१
५५
५५
.५६
५६
.५७
.५८
५८
५८
.५९
५९
६०
Page #169
--------------------------------------------------------------------------
________________
*
* * * * mm ww ww w
.......... ૭૮
જનમ્ ..........
.............
• વિષયમાર્ગદર્શિકા - વિષય
પૃષ્ઠ
વિષય ભગવતીસૂત્રના સંદર્ભમાં શુક્લધ્યાન ................ ૬૦ | દ્રવ્યાનુયોગરહસ્યની જાણકારી જરૂરી .. द्रव्य-गुणादिभेदाऽभेदप्रज्ञातः शुक्लध्यानद्वैविध्यसम्भवः .६१ | द्रव्यानुयोगलाभतः कृतकृत्यता શુક્લધ્યાનમાં ન વિચાર
........... ? ઈચ્છાયોગ અમારું આલંબન . શુક્લધ્યાન : સમવાયાંગસૂત્રવૃત્તિના સંદર્ભમાં ....... ? ફુછાયોનાક્ષ પ્રશાશનમ્ ......... શુષ્કાને શ્રીમદ્રાવામિપ્રાય: .....
ઈચ્છાયોગનું અનુસંધાન.. શુક્લધ્યાન : ધ્યાનશતકના પરિપ્રેક્ષમાં ....
ગુણાનુરી વિના મોક્ષમfમસળ” ............. શુક્સાને મેનેવિત: ............................. વર્તમાનકાળમાં રાખવા યોગ્ય સાવધાની ............. શું શુક્લધ્યાન પૂર્વધરને જ હોય ? ...... ......... શ્રીસંઘનું વાતાવરણ તંદુરસ્ત બનાવીએ.............. ૭૭ શુવનળાનbપ સિદ્ધસમપત્તિઃ ......
............. ગુરુસેવા ન ત્યાખ્યા ......... ......................... સ્થિર દીપકની ઉપમાનું રહસ્ય ............. જ્ઞાનયોગની ઉપાસના મોક્ષદાયક ...... સિદ્ધસમાપત્તિ : શુક્લધ્યાનફળ ...............
શાસ્ત્રપરમાર્થ: ગુરુવનધન: ........... ........... दर्शनमोहोच्छेदोपायोपदर्शनम् ..
ज्ञाने सन्तोषो मदो वा न कार्यः નિશ્ચયથી આત્મા એ જ પરમાત્મા
६५ | ષસ્થાનપતિતની સમજ ....... सामान्य-विशेषगुणार्थ-व्यञ्जनपर्यायातिदेशः .... અધૂરો ઘડો છલકાય પ્રવચનસાર ગ્રંથનું તાત્પર્ય ..............
अल्पबुद्धेः पराभवः न कार्यः ...................... સર્વનયજ્ઞપુરુસમાપ્રાધાન્યોતનમ્ .................... પાત્રતા મુજબ નયપ્રદર્શન ...... જ્ઞાનાદ્વૈતવાદી અતિપરિણામી ...... ............. ત્રાનુસૂત્રધારિઝશનમ્ ............ .........૮૨ અતિપરિણામી, અપરિણામી,
ઋજુસૂત્રાદિનય પરિપક્વને આપવા.......... પરિણામી જીવની ઓળખ.............. ૬૭ આત્મદશા ઉન્નત બનાવવા તત્પર બનીએ ........... આધ્યાત્મિાર્થે વિત્ત વિનિયોગ .......................... ૬૮ શાસ્ત્રીય ગૂઢાર્થને ઉઘાડવાની ચાવી .............. ધ્યાન, ધ્યાનધારા, ધ્યાનાન્સરિકાને ઓળખીએ ....... THપરમાર્થgટીલરોપાયTSsāન .................૮૩ સાળ પરમ્પરાયા: ધ્યાનનમ્યતા .......... ................ શાખા - ૧ - અનુપ્રેક્ષા .
..... ૮૪ ધ્યાનસંસ્કારનો પ્રભાવ ..............
| શાણા - ૨ ક્રિયાત્રિસન્તોષ જ છે.........
દ્રષ્ય-પ-૫ર્યાયવસિદ્ધિ: ............૮૭-૨૪૨ સાધુના બે પ્રકારઃ સંમતિતર્કવૃત્તિ .................. સમ્મતિતવૃત્તિસંવાદ .........
ટૂંકસાર (શાખા - ૨) . સ્વછંદી યતિવેશધારીની ધર્મક્રિયા નિષ્ફળ ...........
T-પર્યાયમાનનું દ્રવ્ય ........................................ દ્વિવિદ્યાવિહારનુજ્ઞા ..........................................
७२
દ્રવ્યલક્ષણ વિચારણા ........... ગીતાર્થનિશ્રાનું ફળ જાણીએ
વને દ્રવ્યનક્ષનિરૂપા .........
....... વરાનુયોતિ: નાચ-મધ્યમોનીતાર્થપ્રવIRT ..... ૭૩ આગમદર્પણમાં દ્રવ્યદર્શન .. ચરણકરણાનુયોગના ગીતાર્થની વ્યાખ્યા ............. ૭રૂ |
પતઘ્નતિમતોતન................. ............ દ્રવ્યાનુયોતિઃ નવચ-મધ્યમોણતાર્થપ્રારા: ......
પતંજલિમતે દ્રવ્ય નિત્ય ....... .......... ?? દ્રવ્યાનુયોગના ગીતાર્થની ઓળખ.. .................. ૭૪ | મીમાંસકમતે દ્રવ્ય નિત્ય .....................
છે =
જ =
ના
o
o
८८
o
*
*
૦
૦
*
Page #170
--------------------------------------------------------------------------
________________
............... ............
९३
166
• विषयमाहाश. विषय
વિષય
पृष्ठ तंतु द्रव्य-पययमयात्म ........................ ९१ | गुणस्य द्रव्यभेदकता
.................. १०८ पुद्गलस्य द्रव्य-पर्यायात्मकता .............................९२ | गुलक्ष : वैशेषि-न्यायाशिनानुसार ........१०८ आत्मनो द्रव्य-पर्यायात्मकता
| नैयायिकादिदर्शने गुणपदार्थः . ....... १०९ मात्मतत्त्वमा द्रव्य-पायविय॥२९॥ ...
गुस्१३५ : सांध्यशनन। ६५gi ..............
.....१०९ शबलवस्तुव्यवहारविचारणम्
मीमांसादिदर्शने गुणलक्षणम् ...................... मात्मा ५५ उत्पन्न थाय ...........
गुलक्ष : य२:संहिताना संहलमi ..............११० द्रव्यत्व सापेक्ष निरपेक्ष ? .........
९४ गुएलक्ष: भीमांसाशनना दृष्टिोमi............ ११० द्रव्यानर्थान्तरपदप्रतिपादनम् .........
मेघनादसूरिप्रभृतिमतद्योतनम् ........................ १११ द्रव्यलक्ष अंग नैयायिमतमीमांसा ...
गुलक्षय : वेहान्तमतानुसार ....................१११ द्रव्यवाय पर्यायशोनो परियय ..... ..... गुणलक्षणे पतञ्जलिमतप्रकाशनम् ................ ११२ सप्त द्रव्यलक्षणानि
| गुलक्ष : ५४लिमहर्षना मभिप्रायमi.........११२ દ્રવ્યની સાત વ્યાખ્યા
९६ | पर्यायनी मोजण.......
...........११२ द्रव्यलक्षणप्रदर्शनम् . .............. ९७ पर्यायस्वरूपप्रकाशनम् ..........
.......११३ द्रव्यलक्षणविभजनम् .........
| पर्याय : श्वेत५२ मामटी11२नी दृष्टिये..........११३ भलिन परिमन ने 21वो ...................... ९८ | विलक्षणपर्यायप्रदर्शनम् ..... ..............................११४ आधुनिकभोगोपभोगसाधनगृद्धिः त्याज्या ............९९ | पर्याय उपा१ि२५३५ : श्रीशांतिसूरि .............. ११४ પુણ્યોદયમાં આસક્ત ન બનો ............. ... ९९ | पर्यायप्ररूपणायां दिगम्बरमतप्रकाशनम् .......... ११५ पापोहयमा त्रस्त न बनो .......
| पयायन। पर्यायवाय Aval ......................११५ रोगोद्वेगः त्याज्यः .................. ...........१०० | पर्याय : बिरसाहित्यमा......... ..........११५ षड्द्रव्यसामान्यगुणनिरूपणम् .............
| दिगम्बरमतसम्मतपर्यायप्रकाशनम्..................... शुए। भने पयायना सक्षन वय२९..............१०१ शाकटायनादिमतानुसारेण पर्यायलक्षणविमर्शः ....... ११७ गुणानां निर्गुणता ...................
५याय२०६ना समानार्थ शहोनी ७९uqट ....... ગુણલક્ષણ તત્ત્વાર્થસૂત્રકાર -
પર્યાયસ્વરૂપ દેવસેનાચાર્યની દષ્ટિમાં.. ___तत्वार्थवृत्ति २नी दृष्टि .............१०२ ५याय२१३५ : यनयान मते .......... गुणपदार्थनिरूपणे राजवार्तिककारमतद्योतनम् ...... १०३ गुण-पर्यायवैलक्षण्यविमर्शः
.......... ११८ गुए: भामटी5131२नी दृष्टिमा ..................१०३ | गु-पायभेद : मारामहरि ................ 'गु' २०६॥ विवि५ अर्थ : २४ाति १२ ........ १०३ गुण-पर्यायविभेदविज्ञापनम् ......................
........ ११९ आगमदर्पणे गुणपदार्थः .............................. १०४ | गु!-५यायमे :
हिमतानुसार ...............११९ 'गुए' २०६न विवि५ अर्थ : भागमानी भारसीमा ...१०४ | पर्यायवाचकपर्यायशब्दप्रकाशनम् ..................... १२० अर्थलाभ-रस-प्राशस्त्य-कान्तिप्रभृतेः गुणशब्दवाच्यता १०५ | गुएअन्वय, ५याय व्यति३४ : तक्तविशेष.......१२० कार्य-कला-कण्ठसूत्रादेः गुणशब्दवाच्यता ............ १०६ વિવિધ શાસસંદર્ભથી બોધની पञ्चविंशतिगुणपदार्थप्रकाशनम् ............. १०७ व्या५त। मने विशहता ..............१२० गुलक्ष : हिवर सम्प्रदायम...................१०७ | प्रदेशाऽविभागाद् द्रव्य-गुणाद्यभेदः ...................
१०१
9
9
.... १०२
9
9
Page #171
--------------------------------------------------------------------------
________________
• विषयमार्गदर्शि.
167
વિષય
વિષય
પૃષ્ઠ
१२३
...............
५२६शनमभ्यासाहिथी बुद्धिवगेरेनो प्रावि .....१२१ | प्रतिव्यक्ति तुल्यपरिणतेः तिर्यक्सामान्यरूपता .......१३६ भिन्न-भिन्नस्१३५ ५ . ................ १२१ देशभेदेन कालभेदेन च अनुगतप्रतीतिप्रकाशनम् ... १३७ त्रिविध-नवविधपदार्थप्रकाशनम् .................... तिर्थसामान्य भने सर्वतासामान्य पथ्ये तावत ...१३७ (उपयारथी नवविध पहा .....
ऊर्ध्वताप्रचय-तिर्यप्रचयविचारः .................... १३८ स्वात्मतोषकृते द्रव्यादिज्ञानं प्राप्यम् ........ | guप्रयय - तिर्थप्रयय : हि॥१२ .............१३८ तने पोसवानी साधना रीमे .......
Sugi तिर्य३५यय अमान्य - Eiq२मत ....... मुक्तावलीदृष्टान्तविमर्शः
१२४ परमाणुषु तिर्यक्प्रचयाभावापादनम् . पानावापादनम् .................
...... १३९ द्रव्य-ए-पर्याय वय्ये मेहनी सिद्धि... १२४ हिबरमत समीक्षा .................. ..........१३९ एकप्रदेशपदप्रयोजनोपदर्शनम् ........................... १२५ દિગંબરોને સાત દ્રવ્યની આપત્તિ
.............. परिभाषान्तरप्रकाशनम् ................................... १२६ जयसेनाचार्यमतनिरसनम् ................................१४० भाषा दृष्टांत मे शम या ................. .१२६ । ति सामान्य = तिर्थ प्रयय ..........१४० शस्ति-व्यतिनो विद्यार........... १२६ | तिर्यक्सामान्योपयोगप्रद्योतनम
........ १४१ विशेषस्य गुण-पर्यायात्मकता ...................... १२७ | ભેદભાવ નિવારીએ
.....१४१ द्रव्य सामान्य-विशेष अभयात्म ....... .....१२७ | तिर्थसामान्यनो माध्यात्मि64योग.............१४१ सामान्य-विशेष ७५योगनु प्रयो४न........... ...........१२७ | शक्तिद्वितयविमर्शः ..
......१४२ द्रव्यदृष्टिः प्राप्तव्या .........
मोघशक्ति सने सभुयितशस्ति ................. गुद्रष्टिनो माश्रय सप्रयो४न ................
.........१२८ | नयलताऽतिदेशः ....................... .......... १४३ द्विविधसामान्यस्वरूपविमर्शः ........ १२९ | यि साधनामार्गनी सम०४९। ...............
........१४३ तसामान्यनो विया२ ..
घृतशक्तिविचारः
.....१४४ पतञ्जलिमतानुसारेण द्रव्यनिरूपणम् ............ मोघशतिना भने समुयितशतिना ४२९५ ......१४४ भाटी सर्वसामान्य .......
..१३० | ओघशक्तेः अव्यवहार्यता .......... .......... १४५ बौद्धमतप्रवेशापत्तिविचारः ..........
..१३१ हिमांधताहिशस्ति अव्यवहार्य.... बौद्धमतप्रवेश आपत्तिनुं निवा२९॥ .............. छानिमित्त अपत्तिथी शतिनी सिद्धि..........१४५ परापरोचंतासामान्यस्वरूपप्रकाशनम् .......... अनन्तर-परम्परकारणयोः समुचितौघशक्ती ........... १४६ ઊર્ધ્વતાસામાન્યના બે પ્રકાર
स10.1२५॥ मोघशस्तिन अभिव्यं४४ छ ........ विविधसामान्यग्राहकनैगमनयमतप्रकाशनम्
मोक्षसमुचितशक्तिप्रादुर्भावप्रेरणा ................ અપેક્ષાભેદથી એકત્ર પર-અપર ઊર્ધ્વતા સામાન્યરૂપતા રૂરૂ शस्तिो नैयायिपरिभाषा ................ नैगमनय भु४५ द्रव्यमे ...
१३३ | भोक्षनी समुयितशतिने प्रगावी ............. शुद्धसङ्ग्रहनयमते द्रव्यविमर्शः ............
१३४ धर्मशक्तिद्वितयविमर्शः
.............................. सर्वसामान्यनो ७५यो।... ............१३४ | धर्मनी मोघशक्ति भने सथितशक्ति .............१४८ घटत्वशक्तिः तिर्यक्सामान्यम् .
| મુગલપરાવર્તની સમજ
.........१४८ तिर्थ सामान्यनोवियार ...... ........१३५
| सप्तविधपुद्गलपरावर्तप्रज्ञापना ..................
Page #172
--------------------------------------------------------------------------
________________
w
.१५३
...............१६६
168
• विषयमा વિષય
१४
વિષય पुस५२।वर्तनी सम४९ ....
... १४९ | सदसत्स्वभावकार्यतुच्छताविचारः ........... ... १६३ सत्कार्यवादविचारः
....... १५० | સ-અસત્ સ્વભાવમાં વિરોધ. .......१६३ असत् पि. सत् न बने .................
विनिगमनाविर................
..........१६३ आइन्स्टाइन-भर्तृहरिप्रभृतिमतप्रकाशनम् ............ १५१ आद्यन्तकालाऽविद्यमानार्थाऽसत्त्वख्यापनम् ......... संसारिषु सिद्धत्वं सत् ......
१५२ | शेरीन सहान ४२९१.......... ..........१६४ संसारी भ सिद्धत्वछ........ .१५२ | गु९-५[यो औपयार : निश्चयनय .............. १६४ चरमावर्तकालप्रभावप्रतिपादनम्
... १५३ | गुण-पर्यायप्रतिक्षेपः ....................................... १६५ ધર્મયૌવનકાળને ઓળખીએ. ......... | સ્વતંત્ર પર્યાય મિથ્યા : નિશ્ચયનય . .१६५ धर्मयौवनकालारम्भद्योतनम् ...
..................
| शुद्धनिश्चय भने शुद्धद्रव्यार्थिनो समान अभिप्राय...१६५ यरभावतमा निवयन परिभे ......
| हाथिrs डोय ते असत् : श्रीशांतिसूरि ..........१६५ दोओत्तरतत्त्वामिनी विया२९॥ ....... ..........१५४ पर्यायतुच्छताप्रस्थापनम् ..................................१६६ अय२मावतमा मोघशन्ति मयित्४२ ............१५४ मैतिहासि संशोपित तथ्य ....................... ओघशक्तेः न फलोपधायकत्वम्
.......१५५ दृश्य त मिथ्या : विधा२यस्वामी કાળનો મહિમા પરખીએ . ................. १५५ कार्य-कारणताशून्यं परमार्थसत् .................... कालप्रभावप्रतिपादनम् ........... ........१५६ निरवधि द्रव्य ५२मार्थसत् ........ .....१६७ डेवतोनू ॥॥५९। सभमे ...... .१५६ વ્યવહારનયગામી નૈયાયિક - उपाधिभेदे उपहितभेदः .......................
निश्चयनयमी वेहांती ................ छात्म शन्तिमेसा५ : व्यवहा२नय ............ १५७ वेदान्ति-नैयायिकमतभेदोपदर्शनम् .................... व्यवहार-निश्चयनयसम्मतशक्तिविमर्शः................ १५८ आर्यद्रव्य मिथ्या - बौद्धभत .. .........१ समान ॥२९॥थी आर्यवैषभ्यनो असंभq ............. .१५८ कार्यमिथ्यात्वसमर्थनम् .
...................... भने12810 मे शान्ति : निश्चयनय ............ १५८ पहावियारथी पहाविलय .................... शक्ति-तदाश्रययोः ऐक्यम् ........
............................... १५९ मायामां भूण उमवस्थान ................. निश्चयनयथा द्रव्य मेतिस्वभावयुक्त............१५९ सात्त्विकादिशक्तिकार्यप्रतिपादनम् .................... १७० कारणान्तरापेक्षाविचारः ...........
१६० व्यवहार-निश्चयनुं पारमार्थि प्रयो४न.............१७० સમર્થ કારણ અન્યનિરપેક્ષ.
स्वभूमिकोचिताचरणपरायणतया भाव्यम् ............ १७१ અનેક કાર્યોત્પત્તિ આપત્તિનું નિરાકરણ ............ શુદ્ધ નિશ્ચયનયનું તાત્પર્ય સમજીએ ................१७१ ॥२९॥न्तरत ७५२नी भीमांसा.....
........१६० ।
शक्तिस्वरूपगुणविचारः ...................... ............१७२ कारणान्तरवैफल्यापत्तिनिवारणम् .................. गुर-५याय व्यक्तिस्व३५ : श्वेतांबर ............ द्रव्यमे मापत्तिनु नि२०४२५॥ .................... गु९शतिस्प३५ हेवसेनायार्थ .................. आर्य मात्र मिथ्या : शुद्ध निश्चयनय ................१६१ | प्रकृति-विकृतिरूपौ गुण-पर्यायौ ........... .............१७३ मिताक्षरावृत्तिसंवादोपदर्शनम् ... १६२ | भवभ्रमणचिह्नप्रदर्शनम्
........१७४ ५२मार्थसत्य संगे विया२९॥ ......................१६२ | देवसेनमत समीक्षा ..
.....१७४
9
०
० rrrr 9 9
orror
Page #173
--------------------------------------------------------------------------
________________
• વિષયમાર્ગદર્શિકા -
169
વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ
१७५
........
નિરુપાધિક સ્વભાવનુસાર પરિણમન હિતકારી...... ૨૭૪ દેવસેનમતમીમાંસા ............... ............. ૧૮૮ -પર્યાયતુલ્યતાસ્થાપનમ્ .................................. ૭૫
દિગંબર સંપ્રદાયમાં પણ ગુણ-પર્યાયમાં અભેદ ...... ૧૮૮ પર્યાયભિન્ન ગુણ અવિદ્યમાન..
ત્રણ પ્રકારની સાધના ......... .......... ૨૮૮ સંમતિ ગાથાની વ્યાખ્યા .. .............. १७५
દ્રવ્યાનુયોમીમાંસાનાતનમ્ .................... વાર્થિવનયપ્રિર્શન ........... ............. ૬૭૬
आगमसम्मतं नयद्वित्वम् ...
..... ૧૬૦ ગુણ-પર્યાયમાં અભેદ : સંમતિતર્કવૃત્તિતાત્પર્ય ....... ૨૭૬ ગુણાર્થિક નયની આપત્તિ .
••••••••••••••••.૬૬૦ સમ્મતિ ગાથાની અન્ય વ્યાખ્યા .......
१७६
અશેષનયસાદમૂતનયદયોપવર્ણનમ્ .............. નવિમાનોપાધિદારી નવિમાનમ્ ......... ૨૭૭ | ગુણાર્થિક નય અમાન્ય સંમતિકાર ............ ગુણ-પર્યાયના સ્વરૂપની અધિક સ્પષ્ટતા ....
१७७
નાનામ્ વ્યાપ–ાપનમ્ .......... .......... ૨૬૨ अवान्तरविशेषद्वारा मूलनयविभजनम् अप्रामाणिकम्१७८
तत्त्वार्थश्लोकवार्तिकसंवादः
........ ૨૬૩ સમ્મતિ ગાથાની ત્રીજી વ્યાખ્યા ........ - ૧૭૮
વર્ણાદિ પરમાર્થથી પર્યાયસ્વરૂપ
........૧૨ T-પર્યાયથો: પારિજામેલ ..........
............. ?૭૬
ગુણાર્થિક નય અસંમત : વિદ્યાનંદસ્વામી . વિવક્ષાવશ ગુણ - પર્યાયમાં ભેદ ઃ શ્વેતાંબર......... ૨૭૧ વલી ||પલાવાતા .......... ......... ૨૧૪ ૩પરિતમેડમીદાડસાધ: ...................... ૨૮૦
શિષ્ટ રૂઢિ પણ ક્વચિત્ અર્થનિર્ણાયક............... ગુણ-પર્યાયમાં ભેદ ઔપચારિક, અભેદ પારમાર્થિક ..૨૮૦ પર્યાયથી અતિરિક્ત ગુણ અમાન્ય ............... गुणशब्दस्य पारीक्ष्यम् .
તેવસેનચ સિદ્ધાન્ત: .................................. શ્રીસિદ્ધસેનગણિવરના તાત્પર્યનું નિવેદન ..........૨૮૨ પર્યાય એ જ ગુણ તત્ત્વાર્થસ્લોવાર્તિક ....... પર્યાયસ્વરૂપ જ ગુણ – સિદ્ધસેનદિવાકરજી ........ મામાદ્ ગુખ-પર્યાય મેઢસાધનમ્ ................... तत्त्वार्थवृत्तिकृन्मतप्रदर्शनम् ... ............. ૨૮૨
દસ પ્રકારના પરિણામ : પ્રજ્ઞાપનાસૂત્ર .............૧૬ ગુણ-પર્યાયમાં અભેદ : સિદ્ધસેન ગણિવર ..........૨૮૨
માવત્યાં પુનર્થિશના સTSfમકાન ........૨૧૭ औपचारिकभेदापन्नः गुणः
ગુણશબ્દ સંખ્યાવિશેષવાચક ....................... ૨૭ વ્યાવહારિક ભેદ, નૈૠયિક અભેદ ............ પાર્થવિમાનનવીશચર્શનમ્ ............................ ૨૧૮ અવસ્થાભેદથી ગુણ-પર્યાયમાં ભેદ...........
.......૨૮ ૩ | વિભાગનિયામક ગુણધર્મનો વિચાર ........... પર્યાયવેવિપલનમ ...................
પુત્વચ પાર્થવિમાન્યતાનવચ્છતા ............... ગુણ પર્યાયભિન્ન નથી : કોટ્યાચાર્ય ................. વિધ પદાર્થવિભાગનું સમર્થન ................. कोष्ठकरूपेण पर्यायवैविध्यप्रदर्शनम् ....... ૬૮૬
ભાવાર્થનય આપાદન ................. ........ ૨૬૬ शास्त्रदीपिकासंवादोपदर्शनम् . ...........................
વ્યવચ્છિત્તિનયાદિનો અભિપ્રાય ........ ............ કેવળ શબ્દપ્રયોગ ભેદ-અસાધક : શ્વેતાંબર........ ૨૮૬
व्यवच्छित्तिनयविषयोपदर्शनम् માગમમાવિપર્યાયપ્રસ્થાપનમ્ ......................... ૨૮૭
યૌગિક ભેદ, રૂઢ અભેદ ............... જાતિ વગેરે પણ પર્યાયવિશેષસ્વરૂપ શ્વેતાંબર ...... ૨૮૭ વ્યવચ્છિત્તિનયથી ગુણ-પર્યાયમાં અભેદ .......... સહભાવી પરિણામ પણ પર્યાયઃ શ્રીમલ્લિષેણસૂરિ..૨૮૭ ગુણવત્વવામિતસ્થાપનમ્.......... ...................... ૨૦૬ વિશેષાવશ્યકભાષ્ય અંગે શંકા-સમાધાન ............૨૮૭
સંમતિતર્કમાં ગુણાર્થિકનયમીમાંસા .............
જ
...... ૬૮૬
૦
જ જ જજ જ જજ
૦
૦
Page #174
--------------------------------------------------------------------------
________________
• विषयभार्गदर्शिी •
પૃષ્ઠ
વિષય
२०१ દ્રવ્ય અનાવશ્યક થવાની આપત્તિ २०२ कार्यतावच्छेदकभेदात् कारणभेदसिद्धिमीमांसा. . २०२ अर्यतावच्छेमेध्थी अतिरिक्त ગુણસિદ્ધિનો પ્રયાસ
२०३
. २१४
२०३
અતિરિક્ત ગુણસિદ્ધિમાં અન્યોન્યાશ્રય દોષ
. २१४
२१५
. २०३ कार्यभेदात्कारणभेदविमर्शः . ૨૦૪ | પ્રકારાન્તરથી અન્યોન્યાશ્રય આપાદન
२१५
२१६
. २१६
. २०४ स्वातन्त्र्येण गुणस्य पर्यायः नास्ति . २०४ 'खाछी सालाश घेरी सासाश' व्यवहारनो विचार .. २०५ स्वातन्त्र्योपचारेण नामत्रितयसिद्धिः गुशना पर्याय अपारमार्थि
२१७
• २०५
. २१७
. २१७
. २०५ गुणपर्याय संगे महत्त्वनो खुलासो ૨૦૬ | પર્યાયના સમાનાર્થક શબ્દો
. २१७
खेड देशमा अह अन्वय जोध वयित् स्वीअर्य २०६ अधःपतनमा ४वाजहारी खापसी
. २१७
२१८
''शगुओ ३पाणो' वाज्यवियार गुणशब्दः स्वाभाविकधर्मवाचकः
२०७
. २१८
२१९
२०७
. २१९
२०६ |परकीयदोषारोपणनिराकरणं श्रेयः નિરાશાવાદમાંથી બહાર નીકળીએ . २०७ एकानेकस्वभावादिभिः भेदसिद्धिः . દ્રવ્યથી ગુણ-પર્યાયમાં ભેદની વિચારણા ૨૦૮ | દ્રવ્ય-ગુણાદિમાં એકાનેક સ્વભાવથી ભેદ પરસ્પર અવૃત્તિધર્મ ભેદસાધક २०९ | विलक्षणस्वभावचतुष्कप्रणिधानम् . २०९ निर्माण गुएा-पर्याय प्रयत्नसाध्य
२१९
२०८
. २१९
२२०
२२०
२२१
२०९ नियताऽऽधाराऽऽधेयभावेन मिथोभेदसिद्धिः . २१० | द्रव्य - गुशाहिया न्द्रियमां लेह
.२२१
. २१० | नैयायि मतानुसार द्रव्य भने गुणाद्दिमां लेहसिद्धि ... २२१
२१०
द्रव्यस्य द्वीन्द्रियग्राह्यताविमर्शः
२२२
२२३
२११ द्रव्यस्य रासनादिप्रत्यक्षस्थापनम् २१२ नैयायिमतनुं निराश.
.२२३
170
વિષય
ગુણ અતિરિક્ત છે : પૂર્વપક્ષી सम्मतौ सिद्धान्तपक्षदर्शनम् .. ગુણ-પર્યાય અભિન્ન છે : સિદ્ધાન્તવાદી तत्त्वार्थसूत्रेण सह विरोधोद्भावनम् . 'गुएा' शब्द पर्यायलिननो अवाय. દ્રવ્યલક્ષણ સૂત્રની મીમાંસા गुण- पर्याययोः शब्दभेदः, अर्थाऽभेदः ‘વત્’ પ્રત્યયાર્થ મીમાંસા
નામાદિભેદ અર્થભેદઅસાધક : કુંદકુંદસ્વામી दशपदस्य सङ्ख्या-सङ्ख्येयवाचकत्वविमर्शः. ગુણશબ્દાર્થ : સંખ્યા તથા સંખ્યાવિશિષ્ટ पदार्थः पदार्थेन अन्वेति नियम वियार ..... पदार्थैकदेशेऽपि अभेदान्वयः
ગુણનિરૂપણમાં અમ્યુચ્ચયવાદ गो-जसिवर्ड न्याय वियार .
गो-बलिवर्दन्यायेन उपपादनम्
પર્યાયભિન્ન ગુણ અસિદ્ધ
वाचकमुख्यवचनाऽविरोधः . ગુણ-પર્યાયમાં ભેદકલ્પનાનું પ્રયોજન
ભેદપક્ષમાં ગુણલક્ષણની અતિવ્યાપ્તિ राजवार्तिकसमीक्षा.
અકલંકમત નિરાકરણ
રાગાદિ વિલય : વિવિધનયપ્રયોજન सर्वनयाभ्यासप्रयोजनप्रदर्शनम् .
पर्यायः गुणानुपादेयः
પર્યાયકારણ ગુણ નથી : શ્વેતાંબર. પ્રાચીન-અર્વાચીન સંવાદનો સમન્વય स्याद्वादकल्पलता-रत्नाकरसंवादः . દ્રવ્યનું બીજું લક્ષણ
२१२ |रसाधारनी अनुमिति : नैयायि
. २१२ रसनेंद्रिय भए। द्रव्यग्राह
. २१३ घ्राणादीन्द्रियस्याऽपि द्रव्यग्राहकता
२१३
વ્યવસાય - અનુવ્યવસાયની વિચારણા
પૃષ્ઠ
. २१३
२१४
.२२३
२२३
२२४
२२४
Page #175
--------------------------------------------------------------------------
________________
• विषयमाहा.
171
વિષય
વિષય
પૃષ્ઠ
س
اس
س
१२५
س
२२५
س
»
२३५
mr
m
...................
२३६
२८
हैनमते 'पुष्पं जिघ्रामि' वायार्थ विया२.
ब्रह्मसूत्रां२भाष्यनु नि२।७२५॥ .... 'जिघ्रति'स्थले शाब्दबोधमीमांसा .
द्रव्यथा गु-पर्यायनो मे ............ 'जिघ्रति' स्थमा महापरमत ........
गुण-पर्याययोः काल्पनिकः भेदः .......... ............. २३३ महापमतमीमांसा .......
समानेडान्त-मसनेहान्तनो पोष................२३३ व्युत्पत्तिवादमीमांसा ..
ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરીએ. 'कर्पूरं जिघ्रति, न पुष्पम्' - स्थणे
संज्ञादिभिः द्रव्य-गुणादिभेदः ....................... ___ ५२मत बाधित ................... २२६ द्रव्य-guभि. सं, संध्याहिया मेसिद्धि ........ हापसिद्धान्तथा सहरमतर्नु नि२॥४२९५ ......... २२६
आचाराङ्गवृत्तिसंवादः ........... 'कर्पूरं जिघ्रति, न पुष्पमिति शाब्दबोधविमर्शः .... २२७
દ્રવ્યાદિના લક્ષણ વિભિન્ન ........
............. नैयायिमतमा वाध्यमेापत्ति .................. २२७
पर्यायव्युत्पत्तिः प्रतियोग्यभावान्वयौ तुल्ययोग-क्षेमौ ................. २२८
પર્યાયલક્ષણ પરામર્શ
.......२३६ श: शतिनी भीमांसा ...........
५यायनविभिन्न क्षोनो वियार ............. २३६ NE५२ने अपसिद्धान्त होपनी आपत्ति .............२२८
દ્રવ્યાદિમાં પ્રતીતિભેદ. गदाधरमतमीमांसा
.......................
.... २२९ द्रव्यादित्रितयभेदसिद्धिः. ................. 'आमोदं जिघ्रति' स्थणे ६५२मत बाधित........ २२९ | अन्योन्याश्रय -समाधान...
२३७ 'घ्रा' पातुनो यार्थ प्रा९४ प्रत्यक्ष ............... २२९
द्रव्याहिम स्थितिमेह............................२३७ घ्राधातुशक्यतावच्छेदकोपदर्शनम् .
पारमार्थिकौपचारिकभेदविचारः ........... भामा प्रयोगथी प्रायोन्द्रियमा द्रव्यासिद्धि ....२३० द्रव्य गुuथा निरपेक्ष, गुue द्रव्यसापेक्ष ........ २३८ सुशनायार्यव्याज्य ह५२ने प्रतिभ्रूण .............. २३०
सा२ तानिरपेक्ष, तरंग सा॥२सापेक्ष ........ .२३८ નૈયાયિકમતમાં આશ્રયઅનવચ્છિન્ન -
अनुयोगदा२मां द्रव्याह पथ्ये भविqau ........... २३८ રૂપપ્રત્યક્ષની આપત્તિ. ..........२३० त्रिविधनामतात्पर्यप्रकाशनम् ............................ द्रव्यग्रहे सङ्ख्याग्रहाऽनियमः ......... २३१ द्रव्याद्वैतर्नु नि२।२९॥ ...........
२३९ संध्या क्षयोपशमविशेष : हैन ............ २३१ द्रव्यादिभेदसमर्थनोपसंहारः घ्राणेन्द्रियस्याऽपि द्रव्यग्राहकता ............ २३२ | २५ - २ - अनुप्रेक्षा
..२४१
२३६
२३८
२४०
पद्रव्यग्राहकता ............
P
C
MAT
Page #176
--------------------------------------------------------------------------
________________
172
कर्णिकोपयुक्तं यत् कोशग्रन्थकदम्बकम् |
कोशविदां विमोदाय प्रदर्श्यते मुदा हि तत् ।।
દ્રવ્યાનુયોગપરામર્શકણિકામાં ઉપયુક્ત કોશગ્રંથોની યાદી) (१) *अनेकार्थनाममाला
(२२) एकाक्षरशब्दमाला (२) अनेकार्थनिघण्टु
(२३) एकाक्षरसंज्ञकाण्ड (३) अनेकार्थसङ्ग्रहकोश
(२४) एकाक्षरीनाममाला (४) अभिधानचिन्तामणिनाममाला
(२५) एकाक्षरीमातृकाकोश (५) अभिधानचिन्तामणिशेषनाममाला (२६) कल्पद्रुकोश (६) अभिधानरत्नमाला
(२७) त्रिकाण्डशेषकोष (७) अभिधानाद्येकाक्षरीनाममाला
(२८) नानार्थरत्नमाला (८) अमरकोश
(२९) परमानन्दीयनाममाला (९) एकाक्षरकाण्ड
(३०) बङ्गीयविश्वकोश (१०) एकाक्षरकोश (पुरुषोत्तमदेवकृत) (३१) मङ्खकोश (११) एकाक्षरकोश (महाक्षपणकृत)
(३२) मुक्तावलीकोश (१२) एकाक्षरकोश (मनोहरकृत)
(३३) मेदिनीकोश (१३) एकाक्षरनाममाला (शाहराजकृत) (३४) लघुतमनामकोश (१४) एकाक्षरनाममाला (मेदिनीकरकृत) (३५) विश्वप्रकाशकोश (१५) एकाक्षरनाममाला (विश्वप्रकाशकोशकृत) (३६) विश्वलोचनकोश (१६) एकाक्षरनाममाला (वररुचिकृत)
(३७) वैजयन्तीकोश (१७) एकाक्षरनाममाला (सुधाकलशीय) (३८) शब्दरत्नाकर (१८) एकाक्षरनाममाला (सौभरिकृत)
(३९) शाश्वतकोश (१९) एकाक्षरनाममालिका (अमरचन्द्रकृत) (४०) हलायुधकोश (२०) एकाक्षरनाममालिका (विश्वशम्भुकृत) (४१) हैमानेकार्थकोश (२१) एकाक्षरबीजनाममाला
* પ્રસ્તુત ગ્રંથોના પૃષ્ઠ ક્રમાંકની માહિતી માટે ભાગ - ૭ પરિશિષ્ટ - ૭ માં જુઓ – પૃષ્ઠ ૨૬૫૦ થી ૨૬૭૬
Page #177
--------------------------------------------------------------------------
________________
દ્વિષ્ય-ગુણ-પર્યાયનોનસ
હાઈ
ટાળકી
さい。 に HOMEWに
દ્રવ્યાનુયોગ માહાભ્ય
द्रव्यानुयोगकाशात
વ્યાયામાહાચમ્
Page #178
--------------------------------------------------------------------------
Page #179
--------------------------------------------------------------------------
________________
1&12 Phllah-Tale-heals
30-१
द्रव्यानुयोगपरामर्श: शाखा-१
द्रव्यानुयोगमाहात्म्यम्
Page #180
--------------------------------------------------------------------------
Page #181
--------------------------------------------------------------------------
________________
शाखा - १ : द्रव्यानुयोगमाहात्म्यम्
ग्रन्थमङ्गलोपदर्शनम् (919)
प्रतिज्ञाप्रदर्शनम् (919)
अनुयोगस्वरूप-भेद-लक्षणनिरूपणम् (919)
द्रव्यानुयोगमाहात्म्यम् (१/२+३)
ज्ञानस्य मुख्यत्वम् (१/३)
दोषग्रस्ताऽऽहारग्रहणविषये विविधसूत्रमीमांसा (१/४ )
ज्ञानस्य बलवत्त्वम् (१/४)
द्रव्यानुयोगोत्कर्षविद्योतनम् (१/५)
प्रमाणवादतः साधुस्वरूपोपदर्शनम् (१/५)
शुक्लध्यानस्वरूपमीमांसा (१/६)
द्रव्य-गुणादिप्रज्ञातः शुक्लध्यानसम्भवः (१/६)
गीतार्थस्य परिचयः (१/७ )
इच्छायोगस्य स्वरूपम् (वाट)
गुरो: महत्ता (१/८
ज्ञानविषयकः मदः सन्तोषश्च त्याज्यः (१/९)
Page #182
--------------------------------------------------------------------------
________________
- ટૂંકસાર
: શાખા - ૧ : મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ શરૂ કરતાં પોતાના ગુરુજનોને મંગલનિમિત્તે યાદ કરે છે. જ્ઞાન આત્માનો પ્રધાન ગુણ હોવાથી એ જ્ઞાનાત્મક આત્મસ્વરૂપને ઝંખતા જ્ઞાનરુચિવાળા આત્માર્થી જીવોને લક્ષમાં રાખીને આ ગ્રંથ રચાયેલ છે. (૧/૧)
જૈન દર્શન એટલે એકાંતવાદી બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક. વગેરે સર્વ દર્શનોની માન્યતાઓનો વિવેકદૃષ્ટિથી સાપેક્ષ સમન્વય. શક્તિ હોવા છતાં આવા જૈનદર્શનના તલસ્પર્શી જ્ઞાનને મેળવવાનો પુરુષાર્થ છોડીને ફક્ત ચારિત્રની ક્રિયાને જ મુખ્ય બનાવવાની નથી. પરંતુ ભગવદ્ભક્તિપૂર્વક જ્ઞાન-ક્રિયા ઉભયાત્મક મોક્ષમાર્ગમાં આગેકૂચ કરવાની છે. (૧/૨)
ઉપદેશપદ ગ્રંથમાં પણ શુદ્ધ ગોચરી વગેરેને ગૌણ યોગ તરીકે બતાવેલ છે અને નૈૠયિક પંચાચારમય દ્રવ્યાનુયોગને પ્રધાનયોગ તરીકે બતાવેલ છે. તેમાં ભૌતઘાતકનું દૃષ્ટાંત સમજાવીને ગુરુકુલવાસને, ગુરુની આજ્ઞાને જીવનમાં મુખ્ય બનાવવાની વાત કરેલ છે. (૧/૩)
પંચકલ્પભાષ્યમાં પણ આવશ્યકતા મુજબ, દ્રવ્યાનુયોગના અભ્યાસ માટે વિવેકદ્રષ્ટિથી દોષિત ગોચરીની રજા આપેલ છે. કારણ કે દ્રવ્યશુદ્ધિ કરતાં ભાવશુદ્ધિ વધારે મહત્ત્વની છે. (૧/૪)
દ્રવ્યાનુયોગસંબંધી જ્ઞાનના આધારે સમ્યગ્દર્શનને શુદ્ધ કરી, તાત્વિક ચારિત્રને પાળી સાધુ મહાન બને છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી સુલભબોધિપણું મળે છે. માટે આત્માર્થી સાધકે દ્રવ્યાનુયોગના જ્ઞાન માટે પ્રયત્ન કરવો. આ વાત ઉત્તરાધ્યયનસૂત્રમાં તથા ઉપદેશમાલામાં બતાવેલ છે. સંવિગ્ન બહુશ્રુતની ગેરહાજરીમાં શિથિલાચારી એવા સંવિગ્નપાક્ષિક બહુશ્રુત પાસેથી પણ શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન મેળવવું. (૧/૫)
દ્રવ્યાનુયોગના વિચાર દ્વારા જીવ શુક્લધ્યાનનો પાર પામે છે. યોગની સ્થિરતા દ્વારા સાંસારિક ભાવોથી ઉદાસીન બનેલો જીવ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાનને મેળવે છે. આમ દ્રવ્યાનુયોગના પરિશીલનથી કેવળજ્ઞાન માટે અનિવાર્ય એવા ધ્યાનાભ્યાસ અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સુસાધ્ય બને છે. (૧/૬)
સમ્મતિતર્ક ગ્રંથમાં પણ જણાવેલ છે કે તાત્ત્વિક સાધુપણું દ્રવ્યાનુયોગના અભ્યાસથી મળે છે. જે દ્રવ્યાનુયોગ ભણે નહિ અથવા શક્તિ હોવા છતાં જેને દ્રવ્યાનુયોગની રુચિ નથી તે સાધુ જ નથી કહેવાતો. આમ જ્યાં દ્રવ્યાનુયોગ નથી ત્યાં નૈક્ષયિક ચારિત્ર જ નથી. માટે યથાશક્તિ ચારિત્રોચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના પરમાર્થોને મેળવવા સાધકે કટિબદ્ધ બનવું જોઈએ. (૧૭)
દ્રવ્યાનુયોગના અભ્યાસમાં તત્પર એવા સાધકે તથાવિધ ગીતાર્થ ગુરુની સેવા કરતાં કરતાં સારા નિમિત્તો દ્વારા બળ મેળવી પોતાની જાતને સુધારતા રહેવી. સંઘને વિશે ગુણાનુવાદ, ગુણાનુરાગ કેળવવો. નિંદા વગેરેથી દૂર રહેવું અને ગ્રંથિમુક્ત બનવા દ્વારા મોક્ષમાર્ગ વિકાસ કરવો. (૧/૮)
મોક્ષમાર્ગે આગળ વધતા વધતા શાસ્ત્રના અભ્યાસ દ્વારા બોધને સૂક્ષ્મ કરવો. તથા તેનાથી છકી ન જવું કે જ્ઞાનાભ્યાસમાં સંતોષી પણ ન બનવું. આગમના પરમાર્થ જાણવા-માણવા માટે સરુને સમર્પિત બનવું. (૧૯)
Page #183
--------------------------------------------------------------------------
________________
।। महामहिम श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः ।।
।। શ્રીવાન-પ્રેમ-મુવનમાનુ-નયયોષસૂરિ-પંન્યાવિશ્વવન્ત્યાવિનયસદ્ગુરુભ્યો નમઃ ।। તાર્કિકશિરોમણિ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સ્વોપજ્ઞ સ્તબકાર્થ સહિત
ઢાળ - ૧
(રાગ : દેશાખ - ચોપાઈ )
21
ટબાનો મંગલ શ્લોક
=
CI
→ તેનું ધામતિ શ્રૃત્વા વચ્ચે મુળમથા શિરા * द्रव्यानुयोगरासस्य भावं भविहितावहम् ॥ १ ॥ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ ગુરુવર પ્રણમી પ્રેમથી, નમી શંખેશ્વર પાસ; દ્રવ્યાનુયોગકર્ણિકા તણી, ફેલાય છે સુવાસ ॥૧॥ શારદમાત કૃપા કરી, મુજ મન પૂરો આશ; સેવકજનહિત ચિત્ત ધરી, મુજ મુખ કરજો વાસ ॥૨॥ ટંબાના મંગલ શ્લોકનો અર્થ :- ઈન્દ્રસંબંધી આત્મસંબંધી જ્ઞાનતેજનું હૃદયમાં સ્મરણ કરીને દ્રવ્યાનુયોગરાસના ભાવને સરળ ભાષાથી કહીશ. એ ભાવ ભવ્ય જીવો માટે હિતકારી છે. (૧) ભૂમિકા :-શ્રીવિક્રમાર્કની ૧૭-૧૮મી શતાબ્દીના અલંકાર જિનશાસનશણગાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર્યશ્રીએ સંસ્કૃતભાષાના અનભિજ્ઞ જિજ્ઞાસુઓ માટે જૂની ગુજરાતી (મારુ ગુર્જર અને ક્વચિત્ અપભ્રંશ) ભાષામાં રચેલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' સ્વોપજ્ઞ સ્તબકાર્થ (ટબાર્થ) સહિત વર્તમાનમાં મળે છે. ૧૭ ઢાળમાં રચાયેલ પ્રસ્તુત રાસના પૂર્ણ-અપૂર્ણ કુલ નવ મુદ્રિત પુસ્તકો વર્તમાન કાળે મળે છે. તદુપરાંત કોબા, પાટણ, આગ્રા, માંડલ, મોરબી, લીંબડી, એલ.ડી. ઈન્ડોલોજી વગેરેના જ્ઞાનભંડારમાંથી કુલ ૩૬ હસ્તપ્રતોની પ્રતિનકલો (Photo Copies) મને મળી. હસ્તપ્રતોની પ્રતિનકલોમાં વધુ શુદ્ધ-સારા અને અનેક નવા પાઠો મળ્યા. પુસ્તકોમાં મુદ્રિત ટબા કરતાં ઘણું મોટું કદ દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબાનું હસ્તપ્રતોના આધારે જણાયું. તેનું સંશોધન+સંપાદન કરી તેના આધારે સંસ્કૃત ભાષામાં “દ્રવ્યાનુયોગપરામર્શ’ નામનો શ્લોકબદ્ધ મૂળગ્રંથ + ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની તેની સંસ્કૃત વ્યાખ્યા રચવાનું સૌભાગ્ય ૧. તમામ મુદ્રિત પુસ્તકોમાં આ શ્લોક નથી. લી.(૪)+સં.(૧)+કો.(૩)+સિ.+આ.માં આ શ્લોક મળે છે. હસ્તપ્રતોના સંકેત માટે ‘દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ'માં ‘રાસની હસ્તપ્રતોનો પરિચય' વિભાગને (પૃષ્ઠ 48 થી 51) જુઓ. .કો.(૫+૬+ ૧૦+૧૨+૧૩+૧૪+૨૧)+ભા.+B.(૧)+લી.(૧+૨+૩)+સં.(૨+૩)માં શાં.ને છોડીને પૂર્વ મુદ્રિત તમામ પુસ્તકોમાં ટબાનો મંગલશ્લોક આ મુજબ છે. પેન્દ્રશ્રેળિનતં નત્વા નિનું તત્ત્વાર્થવેશિનમ્ । પ્રવન્દે તોળવાપાડત્ર તેશાર્થ: શ્વિનુષ્યતે।। શાં.માં ટબાનો મંગલશ્લોક જ નથી. *. સિ.માં ‘મ્રુત્વા’ ના સ્થાને ‘ધ્યાત્વા’ પાઠ છે. *. આ.(૧)માં ‘દ્રવ્યાનુયોગસારસ્વ' પાઠ છે.
તથા
Page #184
--------------------------------------------------------------------------
________________
___० ग्रन्थमङ्गलोपदर्शनम् ।
૧/૨ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો ટબાર્થ લખિઈ છે શ્રીગુરુપ્રસાદા. તિહાં પ્રથમ ગુરુનઈ નમસ્કાર રણ કરીનઈ *પ્રયોજન સહિત અભિધેય દેખાડઈ છઈ.
શ્રીગુરુ જીતવિજય મન ધરી, શ્રીનયવિજય સુગુરુ આદરી; આતમ અર્થિનઈ *ઉપગાર, કરું દ્રવ્યાનુયોગ વિચાર ૧/૧ (૧)
• વ્યાનુયોપિરામર્શ: •
શાવી - ૨ श्रीजीतविजयं नत्वा, श्रीनयविजयं तथा। आत्मार्थिहितहेतोर्हि द्रव्यानुयोग ईक्ष्यते ।।१/१।।
• દ્રવ્યાનુયોગપરામર્શકા • श्रीशद्धेश्वरपार्थं प्रणम्य भावतः स्वगुरुवर्गञ्चैव,
___ यशोविजयवाचककृतं द्रव्य-गुण-पर्यायरासमुपजीव्य । अस्मदुपज्ञो द्रव्यानुयोगपरामर्शः स्तबकमनुसृत्य;
यशोविजयकविकृतमपभ्रंशभाषाग्रथितं विव्रियते हि ।।१।। [सवैया] દેવ-ગુરુપ્રસાદથી મને સંપ્રાપ્ત થયું. ત્યાર બાદ સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ વાચકો માટે “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ’ નામનું ગુજરાતી વિવેચન કરાય છે. દ્રવ્યાનુયોગપરામર્શ + પરામર્શકર્ણિકા સંસ્કૃત વ્યાખ્યામાં દ્રવ્ય -ગુણ-પર્યાય રાસનો તથા તેના સ્તબકનો અર્થ પ્રાયઃ પૂર્ણતયા સમાવિષ્ટ કરવામાં આવેલ છે. તેથી રાસનું
અને સ્તબકનું પણ ગુજરાતી વિવેચન દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસમાં સમાઈ જાય છે. માટે રાસનું છે તથા તેના સ્તબકનું અલગ ગુજરાતી વિવરણ અહીં કરવામાં આવેલ નથી. આ પુસ્તકમાં ઉપર છાપેલ 1 જૂની ગુજરાતી ભાષામાં નિબદ્ધ રાસ અને તેનો સ્તબક તથા દ્રવ્યાનુયોગપરામર્શ + પરામર્શકર્ણિકાને જોવાથી ઉપરોક્ત હકીકત સ્પષ્ટ થઈ જશે.
શ્લોકાર્થ:- શ્રીજીતવિજયજી મહારાજને તથા શ્રીનવિજયજી મહારાજને નમસ્કાર કરીને આત્માર્થી જીવના હિતને માટે જ દ્રવ્યાનુયોગનો અહીં વિચાર-વિમર્શ-પરામર્શ કરવામાં આવે છે. (૧/૧)
દ્રવ્યાનુયોગપરામર્શકણિકા વ્યાખ્યાના મંગલશ્લોકનો અર્થ ૯ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને તથા નિજ ગુરુવર્ગને ભાવથી નમસ્કાર કરીને, મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર દ્વારા રચિત દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનો આધાર લઈને અમે બનાવેલ
....ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + આ. (૧)માં છે. * પહિલઈ બિ પર્દ મંગલાચરણ દેખાયુંનમસ્કાર કર્યા તે (૧) આત્માર્થી ઇહાં અધિકારી (૨), તેહનઈ અવબોધ થાસ્યધ-ઉપકારરૂપ પ્રયોજન (૩), દ્રવ્યનો અનુયોગ તે બહાં અધિકાર (૪). ગ્રન્થકારની ટિપ્પણી.(મ.મો.(૨)+કો.(૧૨)માં છે.) ૦ પુસ્તકોમાં “મનિ પાઠ. કો.(૨+૪)મો.(૨)નો પાઠ લીધેલ છે. આ પુસ્તકોમાં “અરથીનઈ પાઠ. આ. (૧)નો પાઠ અહીં લીધો છે. * પુસ્તકોમાં “ઉપકાર' પાઠ. કો.(૨+૧૦)નો પાઠ લીધેલ છે. આ.(૧) માં “ઉપકારી... વિચારિ' પાઠ. ન કો.(૩)માં “અનુજોગ' પાઠ છે. સમગ્ર રાસની ગાથાઓનો સળંગ ક્રમાંક આ રીતે ( )માં આપવામાં આવ્યો છે.
એ
Page #185
--------------------------------------------------------------------------
________________
अधिकारि-प्रयोजनोपदर्शनम् । શ્રીજીતવિજય પંડિત, અનઈ શ્રીનયવિજય પંડિત એ બેહુ ગુરુનઈ (આદરી=) આદરે કરી“ (મન સે ધરીeચિત્તમાંહિ સંભારીનઈ, *એતશ્રુતત્ત્વ દેખાડયો,* આતમાર્થી = જ્ઞાનરુચિ જીવના ઉપકારનાં
प्रकृते दण्डान्वयस्त्वेवम् - श्रीजीतविजयं तथा श्रीनयविजयं नत्वा आत्मार्थिहितहेतोः हि । દ્રવ્યાનુયોર ફેંક્યો ૧/૧
द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य अस्मदुपज्ञस्य व्याख्या लिख्यते श्रीगुरुप्रसादात् । श्रीजीतविजयं पण्डितं स्वगुरुज्येष्ठगुरुभ्रातृतया गुरुतुल्यं तथा श्रीनयविजयं पण्डितं म स्वगुरुदेवं चेतसि समादरेण संस्मृत्य नत्वा च। अनेन गुरुतत्त्वम् उपादर्शि मङ्गलञ्चाकारि। र्श अधिकारि-प्रयोजनयोः प्रदर्शनार्थमाह - आत्मार्थिहितहेतोः = ज्ञानस्य अन्तरङ्गत्वेन क्रियापेक्षया-क ‘દ્રવ્યાનુયોગપરામર્શ' નામના ગ્રંથનું વિવરણ, મહોપાધ્યાય યશોવિજયકવિએ અપભ્રંશ ભાષામાં બનાવેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબાને (સ્તબકને) અનુસરીને, અમારા દ્વારા (=મુનિ યશોવિજય ગણી દ્વારા) કરાય છે. (મહોપાધ્યાયજી મહારાજે ઉપાધ્યાય પદની પ્રાપ્તિ પૂર્વે કવિ અવસ્થામાં “દ્રવ્યગુણપર્યાયરાસ” ગ્રંથ રચેલો છે. જુઓ – રાસ ૧૭/૧૧. તેથી “યશોવિનયવિસ્ત” આવો ઉલ્લેખ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાના મંગલ શ્લોકમાં કરેલ છે.)
મહોપાધ્યાય યશોવિજયગણિરચિત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સ્વોપન્ન --------વિવરણ---------
દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ સ્તબક
મુનિયશોવિજયગણિકૃત
મુનિયશોવિજયગણિકતા દ્રવ્યાનુયોગપરામર્શ )--વિવરણ-2 દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા (સંસ્કૃત શ્લોકબદ્ધ)
- (સંસ્કૃત વ્યાખ્યા), મુનિયશોવિજયગણિત દ્રવ્યાનુયોગપરામર્શકણિકા-સુવાસ
અથવા કર્ણિકા સુવાસ
[ (ગુજરાતી વિવરણ), વાસાણ:- શ્રીગુરુભગવંતોની કૃપાથી દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના આધારે અમારા દ્વારા રચાયેલ ‘દ્રવ્યાનુયોગપરામર્શ' ગ્રન્થની ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની સંસ્કૃત વ્યાખ્યાનો ગુજરાતી ભાષામાં અર્થ લખાય છે. પોતાના મહોપાધ્યાય યશોવિજયગણિવરના) ગુરુદેવના મોટા ગુરુભાઈ હોવાથી ગુરુતુલ્ય એવા પંડિત શ્રીજીતવિજયજી મહારાજને તથા મારા (મહોપાધ્યાયજીના) ગુરુદેવ પંડિત શ્રીનવિજયજી મહારાજને ચિત્તમાં અત્યંત આદરપૂર્વક યાદ કરીને તથા નમસ્કાર કરીને અહીં દ્રવ્યાનુયોગનો પરામર્શ થાય છે. શ્લોકના પૂર્વાર્ધ દ્વારા ગુરુતત્ત્વને દેખાડ્યું તથા મંગલાચરણ કર્યું. આ ગ્રન્થને ભણવાના અધિકારીનો
...ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+ આ.(૧)માં છે. *... * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત કો.(૧૧) માં છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
प्रतिज्ञाप्रदर्शनम्
=
६
હેતઇં દ્રવ્યાનુયોગ વિચાર કરું છું.
ऽभ्यर्हितत्वात्, प्रधानात्मगुणत्वात्, दर्शन-चारित्रादिगुणकारणत्वाच्च तथा द्रव्यानुयोगस्य मुख्यतया विशिष्टज्ञानरुचिजीवोपकारकत्वाद् ज्ञानरुचिजीवोपकारकृते एव द्रव्यानुयोगः द्रव्य-गुण
रा
-पर्यायगोचरः सूत्रात्मकः अर्थात्मकश्च विचारः विविधनयाऽभिप्रायेण ईक्ष्यते = विमृश्यते महोपाध्यायम् न्यायविशारद-यशोविजयगणिभिः द्रव्यानुयोगरासाऽपराऽभिधाने द्रव्य-गुण- पर्यायरासाऽऽख्ये अपभ्रंशर्श भाषानिबद्धे प्रबन्धे स्वोपज्ञस्तबकान्विते, तदनुसारेण च रचितस्य द्रव्यानुयोगपरामर्शस्य वृत्तौ द्रव्यानुयोगपरामर्शकर्णिकाऽभिधानायां द्रव्य-गुण- पर्यायरासस्तबकार्थमनुसृत्य मया श्रीभुवनभानुसूरीशशिष्यपंन्यासश्रीविश्वकल्याणविजयगणिशिष्येण गणिना यशोविजयेन स्वतन्त्र - समानतन्त्राऽन्यतन्त्रग्रन्थसन्दर्भार्णि ऽभिनवयुक्त्याद्युपबृंहणत इति प्रतिज्ञा ज्ञेया।
[
શ
=
इदमत्र चेतसि कर्त्तव्यम् - आत्मार्थिनो जीवा द्विधा (૧) મુચ્યતયા જ્ઞાનરુવિશાન્તિનઃ (૨) અને પ્રયોજનનો નિર્દેશ કરવા શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલ છે કે ‘આત્માર્થી જીવના જ હિત માટે દ્રવ્યાનુયોગનો વિચારવિમર્શ થાય છે.' આત્માર્થી એટલે જ્ઞાનરુચિવાળો જીવ. ‘ક્રિયારુચિવાળો કે ધ્યાનરુચિવાળો કે દર્શનરુચિવાળો... એટલે આત્માર્થી' એવું કહેવાના બદલે ‘જ્ઞાનરુચિવાળો જીવ એટલે આત્માર્થી' - આવું કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રિયાની અપેક્ષાએ જ્ઞાન અંતરંગ હોવાથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમ જ આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે. સમ્યગ્ દર્શન, ચારિત્ર આદિનું પણ તે કારણ છે. માટે ‘આત્માર્થી = જ્ઞાનરુચિવાળો જીવ' આવું કહેવું વ્યાજબી જ છે. વળી, દ્રવ્યાનુયોગનો અભ્યાસ મુખ્યત્વે વિશિષ્ટજ્ઞાનરુચિવાળા જીવોને જ ઉપકારક છે; નહિ કે ચારિત્રાદિના વિશિષ્ટ અર્થી જીવોને. એ આશયથી પણ અહીં ‘આત્માર્થી’ શબ્દનો અર્થ ‘જ્ઞાનરુચિ' કરેલ છે. ‘દ્રવ્યાનુયોગ' શબ્દનો અર્થ છે દ્રવ્ય-ગુણ | -પર્યાયના પ્રતિપાદક શાસ્રવચનોની અને તેના અર્થની વિચારણા. (દા.ત. સૂયગડાંગસૂત્ર એટલે સૂત્રાત્મક દ્રવ્યાદિવિચારણા. સૂયગડાંગસૂત્રવૃત્તિ એટલે અર્થાત્મક દ્રવ્યાદિવિચારણા.) આવા દ્રવ્યાનુયોગની વિવિધ નયોના અભિપ્રાયથી વિચારણા મહોપાધ્યાય શ્રીયશોવિજય ગણિવરે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ + ટબા'માં કરેલ છે. ટબાના મંગલ શ્લોક મુજબ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ગ્રંથનું બીજું નામ ‘દ્રવ્યાનુયોગરાસ’ છે. મહોપાધ્યાયશ્રી દ્વારા રચિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ને અને તેના ‘ટબા’ના અર્થને અનુસરીને તેમજ સ્વતંત્રગ્રંથ = શ્વેતાંબરજૈનદર્શનગ્રંથ, સમાનતંત્રગ્રંથ = દિગંબરજૈનગ્રંથ, અન્યતંત્રગ્રંથ = ન્યાયાદિદર્શનશાસ્ત્ર - આ ત્રણેય પ્રકારના શાસ્ત્રોના સંદર્ભો તથા અભિનવ યુક્તિ વગેરે દ્વારા રાસનું અને ટબાનું સમર્થન કરીને શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્ય ‘મુનિ યશોવિજય ગણી' એવા નામને ધારણ કરનારા મારા વડે ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ની ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા’ નામની સંસ્કૃત વ્યાખ્યામાં દ્રવ્યાનુયોગ વિચારાય છે. તથા આ બન્નેનું ગુજરાતી ભાષામાં ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ’ અથવા ‘કર્ણિકાસુવાસ' નામનું વિવરણ પણ મારા વડે રચાય છે. આ પ્રતિજ્ઞા જાણવી.
(વમ.) અહીં આ વાત ખ્યાલમાં રાખવી કે આત્માર્થી જીવો બે પ્રકારના હોય છે - (૧) પ્રધાનપણે જ્ઞાનરુચિવાળા અને (૨) પ્રધાનપણે ક્રિયારુચિવાળા. તેમાંથી આ ગ્રંથ દ્વારા પ્રધાનપણે જ્ઞાનરુચિવાળા
Page #187
--------------------------------------------------------------------------
________________
૧/૨
• अनुयोगस्वरूपप्रतिपादनम् । *અનુયોગ કહિઍ સૂત્રાર્થ વ્યાખ્યાન. प्रधानतया क्रियारुचिशालिनश्च । तत्र ज्ञानरुचिशालिषु एव अनेन प्रकरणेन प्रधानतया उपकारः शक्यः। अतः प्रकृते आत्मार्थिशब्दस्य 'ज्ञानरुचिः' इत्यर्थः कृतः इति ज्ञायते । यथा ज्ञानरुचिशून्यक्रियारुचिशाली जीवः आत्मार्थी इति वक्तुं न शक्यते तथा क्रियारुचिशून्यज्ञानैकरुचिशाली जीवोऽपि आत्मार्थी इति वक्तुं न युज्यते। ततश्चात्र आत्मार्थिपदेन ज्ञानरुचिः यदोच्यते तदा ‘क्रियारुचिः नात्मार्थी' इति न बोद्धव्यम् ।
साम्प्रतम् अनुयोगपदं व्याख्यामः । सूत्रस्य स्वाभिधेयेन समं अनुरूपः उत्प्रेक्षितोऽपि अनुकूलो वा योगलक्षणो व्यापारः अनुयोग उच्यते । तदुक्तं विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः "अणुवयणमणुओगो सुयस्स नियएण जमभिहेएणं । वावारो वा जोगो जोऽणुरूपोऽणुकूलो वा ।।”(वि.आ.भा.८४१) इति। तदुक्तं श्रीशीलाकाचार्येणापि आचाराङ्गसूत्रवृत्तौ “सूत्राद् अनु = पश्चाद् अर्थकथनमिति भावना” (आ.१/१/१/पृ.३) इति। तदुक्तं स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिरपि “अनुयोजनं = सूत्रस्य अर्थेन सम्बन्धनम्, अनुरूपः अनुकूलो वा योगः = सूत्रस्याभिधेयार्थं प्रति व्यापारः = अनुयोगः, व्याख्यानमिति ભાવ:” (થા.૨૦/૧૧૮/g.ર૪) તિા વિધ્ય શાસ્ત્રીનુરિઝળી પર્યાનોનાગરિ અનુયોના ઉધ્યો. જીવો ઉપર જ ઉપકાર શક્ય હોવાથી અહીં “આત્માર્થી શબ્દનો અર્થ જ્ઞાનરુચિ કર્યો છે – એવો આશય જણાય છે. જેમ જ્ઞાનરુચિ વિના એકલી ક્રિયારુચિવાળા જીવને આત્માર્થી કહી શકાતો નથી, તેમ ક્રિયારુચિ વિના એકલી જ્ઞાનરુચિવાળા જીવને પણ આત્માર્થી કહી શકાતો નથી. એટલે ગ્રંથકાર “આત્માર્થી શબ્દનો અર્થ “જ્ઞાનરુચિ' કરે ત્યારે “ક્રિયારુચિવાળો જીવ આત્માર્થી નથી' - એવું ન સમજવું.
અનુયોગની વ્યાખ્યા 9 (સામ્પ્ર.) હવે સૌપ્રથમ તો અનુયોગની અમે વ્યાખ્યા કરીએ છીએ. સૂત્રને પોતાના અભિધેય-અર્થની સાથે જોડવું તેને અનુયોગ કહેવાય. એટલે કે સૂત્રને અનુરૂપ પ્રતિપાદન કે સ્વયં ઉન્મેક્ષિત પણ સૂત્રને અનુકૂળ બને તેવું સંગત પ્રતિપાદન કરવા સ્વરૂપ યોગ તે અનુયોગ કહેવાય છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે જણાવેલ છે કે “શ્રુતને = શાસ્ત્રને ચોક્કસ એવા અર્થની સાથે જોડવાનું કામ કરવું = વ્યાપાર તે અનુયોગ કહેવાય. અથવા શાસ્ત્રને અનુકૂળ કે અનુરૂપ એવો અર્થનો યોગ = સંબંધ કરવો તે અનુયોગ કહેવાય.” આચારાંગસૂત્રની વ્યાખ્યા(Commentary)માં શ્રીશીલાંકાચાર્યજીએ પણ જણાવેલ છે કે “અનુ = સૂત્રની પાછળ, યોગ = અર્થનું જોડાણ કરવું તે અનુયોગ. મતલબ એ છે કે મૂળસૂત્રના અભ્યાસ પછી સૂત્રના અર્થનું નિરૂપણ કરવું તે અનુયોગ કહેવાય.” સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ પણ જણાવેલ છે કે “સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડવો તે અનુયોગ. અથવા સૂત્રને અનુરૂપ કે અનુકૂળ બને તે રીતે સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડવો તે અનુયોગ.' તથા ક્યાંક શાસ્ત્રાનુસારી પર્યાલોચના = પરામર્શ પણ અનુયોગ કહેવાય છે.
.. ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯) + સિ.માં નથી. 1. अनुवचनमनुयोगः श्रुतस्य नियतेन यदभिधेयेन। व्यापारो वा योगो योऽनुरूपोऽनुकूलो वा।।
Page #188
--------------------------------------------------------------------------
________________
☼ अनुयोगभेदनिरूपणम्
/
તેહના ૪ ભેદ શાસ્ત્રઈં કહિયા- ચરણકરણાનુયોગ આચારવચન, આચારાઝ પ્રમુખ (૧), ગણિતાનુયોગ=સંખ્યાશાસ્ત્ર, ચન્દ્રપ્રજ્ઞપ્તિ પ્રમુખ (૨), ધર્મકથાનુયોગ = આખ્યાયિકાવચન, જ્ઞાતા પ્રમુખ (૩), દ્રવ્યાનુયોગ=ષદ્ભવ્યવિચાર, સૂત્રમધ્યે - સૂત્રકૃતાઙ્ગ, પ્રકરણમધ્યે સમ્મતિ, તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ ર (૪). તે માટઈં એ પ્રબંધ કીજઇ છઈ. તિહાં પણિ દ્રવ્ય-ગુણ-પર્યાયવિચાર છઈ, તેણઈ એ શાસ દ્રવ્યાનુયોગ જાણવો.* ॥૧/૧૫
८
可可可可而
शास्त्रेषु निरुक्तलक्षणोऽनुयोगस्तावच्चतुर्धा उक्तः । व्याख्येयभेदात् शास्त्रमपि चतुर्धा भिद्यते । तथाहि – (१) चरण-करणानुयोगः आचारप्रतिपादकग्रन्थः आचाराङ्गादिः । (२) गणितानुयोगः सङ्ख्याप्रधानशास्त्रं चन्द्रप्रज्ञप्तिमुख्यम् । (३) धर्मकथानुयोगः आख्यायिकाप्रदर्शकग्रन्थः ज्ञाताधर्मकथाङ्गप्रभृतिः। (४) द्रव्यानुयोगः द्रव्य-गुणादिनिरूपणप्रवणग्रन्थः आगमसूत्रमध्ये मुख्यतया पूर्वं दृष्टिवादः साम्प्रतन्तु सूत्रकृताङ्गप्रमुखः, प्रकरणमध्ये च सम्मतितर्क - तत्त्वार्थसूत्रादिमहाशास्त्रम् । कु द्रव्यादिविचारणार्थम् अयं प्रबन्धः क्रियते । अत्राऽपि द्रव्य-गुण- पर्यायगोचरविमर्शो विवर्तते इति णि द्रव्यानुयोगतयाऽयमवसेयः ।
=
* અનુયોગના ચાર પ્રકાર
(શાસ્ત્રપુ.) શાસ્ત્રોમાં મૂળ સૂત્રના અર્થની વ્યાખ્યા = વિવેચના સ્વરૂપ અનુયોગ ચાર પ્રકારે વિભાજિત થયેલ છે. કારણ કે વ્યાખ્યા કરવા યોગ્ય શાસ્ત્રના અર્થ ચાર પ્રકારે હોવાથી શાસ્ત્રના પણ ચાર ભેદ થાય છે. તે આ રીતે – (૧) આચારના પ્રતિપાદક આચારાંગ વગેરે શાસ્ત્રો એટલે ચરણ-કરણાનુયોગ. (૨) સંખ્યા આંકડા (ગણિત) મુખ્યતયા જેમાં દર્શાવાયેલ હોય તેવા ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથો એટલે ગણિતાનુયોગ. (૩) આખ્યાન-કથા-કથાનિકા-વાર્તા-જીવનચરિત્રને દર્શાવનારા જ્ઞાતાધર્મકથાંગ વગેરે શાસ્ત્રો એટલે ધર્મકથાનુયોગ. (૪) દ્રવ્ય, ગુણ વગેરેનું નિરૂપણ કરવામાં તત્પર એવા શાસ્ત્રો એટલે દ્રવ્યાનુયોગ. આગમસૂત્રોની અંદર, પૂર્વ કાળમાં દૃષ્ટિવાદ નામનું બારમું અંગશાસ્ત્ર દ્રવ્યાનુયોગમાં ગણાતું હતું. વર્તમાન ] કાળમાં તો સૂયગડાંગ (સૂત્રકૃતાંગ) વગેરે મૂળ આગમો મુખ્યતયા દ્રવ્યાનુયોગ તરીકે ગણાય છે. તથા આગમોત્તરકાલીન પ્રકરણ ગ્રંથોની અપેક્ષાએ વિચારીએ તો સમ્મતિતર્ક, સિદ્ધસેનીય તત્ત્વાર્થસૂત્રવૃત્તિ વગેરે મહાશાસ્ત્રોની દ્રવ્યાનુયોગમાં ગણના કરવામાં આવે છે. દ્રવ્યાદિની વિચારણા માટે આ પ્રબંધ રચવામાં આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયરાસઅનુસારી પ્રસ્તુત ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ નામના પ્રબંધ ગ્રંથમાં અને તેની ‘પરામર્શકર્ણિકા’ વ્યાખ્યામાં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય વિશે વિચાર-વિમર્શ વિશેષ રીતે વિદ્યમાન છે. માટે આ ગ્રન્થ દ્રવ્યાનુયોગ તરીકે સમજવો.
=
સ્પષ્ટતા :- સાધુ-શ્રાવક-સમકિતી-માર્ગાનુસારી વગેરે જીવોના આચારનું, ક્ષેત્ર-કાળાદિ સંબંધી ગણિતનું, મહાપુરુષોના જીવનચરિત્રનું અને દ્રવ્યાદિનું નિરૂપણ મુખ્યતયા આગમોમાં આવે છે. આ ચાર વિષયોને અનુલક્ષીને ક્રમશઃ આગમોનું વિભાજન ચાર વિભાગમાં કરવામાં આવેલ છે. (૧)
• મો.(૨)માં ‘મહાનિશીથ' પાઠ. *. ‘પ્રકરણ' પાલિ. ♦ તિહાં દ્રવ્યે ગુણ. પા૦ * પુસ્તકોમાં ‘શાસ્ત્ર' નથી. આ.(૧)માં છે....* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯) + સિ.માં નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧/૧
• ब्रह्मदेवमतप्रकाशनम् । ____ दिगम्बरसम्प्रदाये तु 'प्रथमानुयोगः, करणानुयोगः, चरणानुयोगः द्रव्यानुयोगश्चेत्येवं चत्वारि प अनुयोगनामानि बृहद्रव्यसङ्ग्रहवृत्तौ (गा.४२/पृ.१४४) ब्रह्मदेवेन दर्शितानि । तत्र प्रथमानुयोगो धर्मकथानुयोगे जा करणानुयोगश्च गणितानुयोगेऽन्तर्भावनीय इति ध्येयम् ।
द्रव्यानुयोगलक्षणम् ओघनियुक्तिभाष्यवृत्तौ द्रोणाचार्येण “द्रव्यानुयोगः सदसत्पर्यालोचनारूपः। स च । दृष्टिवादः चशब्दाद् अनार्षः सम्मत्यादिरूपश्च” (ओ.नि.भा.५वृ.) इत्युक्तम् । ચરણકરણાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ધર્મકથાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ. વિષયવિભાગપૂર્વક અર્થના અવધારણમાં અધ્યેતાવર્ગને સુગમતા રહે તે આશયથી પૂર્વધર આર્યરક્ષિતસૂરિજીએ અર્થની દૃષ્ટિએ ઉપરોક્ત ચાર વિભાગમાં આગમોનું વિભાજન કરેલ છે. તે પૂર્વે ચારેય અનુયોગો પ્રત્યેક આગમોમાં એકીસાથે વણાયેલા હતા. અનુયોગ એટલે આગમસૂત્રોના અર્થની વિચારણા-વિવેચના-વ્યાખ્યા. પ્રસ્તુત ‘દ્રવ્યાનુયોગપરામર્શગ્રંથ અને તેની “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં પડુ દ્રવ્ય, ગુણ અને પર્યાયની મીમાંસા કરવામાં આવેલ છે. માટે પ્રસ્તુત પ્રકરણ ગ્રંથની ગણના દ્રવ્યાનુયોગ વિભાગમાં થાય તે વ્યાજબી છે.
અનયોગ વિશે દિગંબરમત છે (વિ.) દિગંબર સપ્રદાયમાં તો ચાર અનુયોગના નામ આ પ્રમાણે છે. (૧) પ્રથમાનુયોગ, (૨) છે કરણાનુયોગ, (૩) ચરણાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ. આ મુજબ બૃહદ્રવ્યસંગ્રહની વ્યાખ્યામાં બ્રહ્મદેવે ] જણાવેલ છે. ત્યાં પ્રથમાનુયોગ વગેરેની જે વ્યાખ્યા કરેલી છે તે મુજબ વિચારણા કરવામાં આવે તો પ્રથમાનુયોગનો સમાવેશ ધર્મકથાનુયોગમાં તથા કરણાનુયોગનો સમાવેશ ગણિતાનુયોગમાં થઈ શકે છે. એ માટે નામમાત્રમાં તફાવત છે, અર્થમાં નહિ. આમ શ્વેતાંબર સમ્પ્રદાય અને દિગંબર સમ્પ્રદાયમાં શાસ્ત્રની વ્યાખ્યા - અર્થમીમાંસા નીચે મુજબ ચાર વિભાગમાં વહેંચાયેલ છે.
શ્વેતાંબર સમ્પ્રદાય
| દિગમ્બર સમ્પ્રદાય
(૧. ચરણ-કરણાનુયોગ
<–(૧. ચરણાનુયોગ ) (૨. ગણિતાનુયોગ) < -૨. કરણાનુયોગ) (૩. ધર્મકથાનુયોગ)
૩. પ્રથમાનુયોગ)| (૪. દ્રવ્યાનુયોગ ) <<
(૪. દ્રવ્યાનુયોગ ) # દ્રવ્યાનુયોગનું લક્ષણ 8 (ચાલુ) શ્વેતાંબરશિરોમણિ ચૌદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલ ઓઘનિર્યુક્તિના ભાષ્યની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજીએ દ્રવ્યાનુયોગનું લક્ષણ બતાવતાં જણાવેલ છે કે “દ્રવ્યાનુયોગ પદાર્થના સ-અસત્ સ્વરૂપની વિચારણારૂપ છે. આર્ષ ગ્રંથોમાં દષ્ટિવાદ નામનું બારમું અંગશાસ્ત્ર દ્રવ્યાનુયોગ છે. તથા “વ શબ્દથી
શ્વેતાંબર જૈન સંઘમાં ‘પ્રથમાનુયોગ’ તરીકે ‘વસુદેવહિંડી' ગ્રન્થ ઓળખાય છે. જુઓ-આવશ્યકનિર્યુક્તિ ગા.૧૫૪નું ટિપ્પણ.
Page #190
--------------------------------------------------------------------------
________________
• श्वेताम्बरमतानुसारेण द्रव्यानुयोगलक्षणम्
०
१ /१ विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः '“दव्वाणं अणुओगो जीवाजीवाण पज्जवा णेया। तत्थ - वि मग्गणाओऽणेगा सट्ठाण-परट्ठाणे ।।” (वि.आ. भा.१३९७) इत्यादिरूपेण द्रव्यानुयोगलक्षणं व्याख्यातम् । रा स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः “यज्जीवादेव्यत्वं विचार्यते स द्रव्यानुयोगो, यथा द्रवति =
गच्छति तांस्तान् पर्यायान् द्रूयते वा तैस्तैः पर्यायैरिति द्रव्यं = गुण-पर्यायवान् अर्थः, तत्र सन्ति जीवे
ज्ञानादयः सहभावित्वलक्षणा गुणाः। न हि तद्वियुक्तो जीवः कदाचनाऽपि सम्भवति, जीवत्वहानेः। तथा श पर्याया अपि मानुषत्व-बाल्यादयः कालकृताऽवस्थालक्षणास्तत्र सन्त्येवेति। अतो भवत्यसौ गुण-पर्यायवत्त्वाद् क द्रव्यमित्यादिः द्रव्यानुयोगः” (स्था. १०/९१८ पृ. ५२४) इत्युक्तम्। आचाराङ्गसूत्रवृत्तौ शीलाङ्काचार्येण e “pવ્યસ્થ = સાત્મ-પરમાવાવે. કનુયોT: = દ્રવ્યાનુયોગ:” (કા.દૂ.9/9/9 પૃ.૪) રૂત્યુમ્ |
धवलायाम् “सत्तानियोगम्हि जमत्थित्तं उत्तं तस्स पमाणं परूवेदि दव्वाणुयोगो” (ध.१/१-१-७/१५८/ का ४) इत्युक्तम् । बृहद्दव्यसङ्ग्रहवृत्तौ ब्रह्मदेवेन “प्राभृत-तत्त्वार्थ-सिद्धान्तादौ यत्र शुद्धाऽशुद्धजीवादिषड्द्रव्यादीनां આર્ષ (આગમ) ગ્રન્થ સિવાયના ગ્રંથોમાં સમ્મતિતર્ક વગેરે ગ્રન્થસ્વરૂપ દ્રવ્યાનુયોગ જાણવો.”
(વિ.) વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે બતાવેલ છે કે “જીવ-અજીવ વગેરે દ્રવ્યોના પર્યાયો શાસ્ત્રોમાં બતાવેલ હોય તે પ્રમાણે વિચારવા તે દ્રવ્યાનુયોગ કહેવાય. તેમાં પણ જીવ-અજીવ દ્રવ્યોની સ્વસ્થાન-પરસ્થાનની અપેક્ષાએ અનેક માર્ગણાસ્થાનોની વિચારણા દ્રવ્યાનુયોગમાં માન્ય છે.” (જીવ-અજીવ વગેરે દ્રવ્યોમાં દ્રવ્યની અપેક્ષાએ વિચારણા કરવી તે સ્વસ્થાની વિચારણા અને ક્ષેત્ર-કાળ -ભાવની અપેક્ષાએ વિચારણા કરવી તે પરસ્થાન વિચારણા કહેવાય.).
(સ્થા.) સ્થાનાંગસૂત્ર વ્યાખ્યામાં નવાંગીટીકાકાર આચાર્ય શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે 2. કે “જીવાદિ પદાર્થોમાં દ્રવ્યત્વની જે વિચારણા થાય તે દ્રવ્યાનુયોગ કહેવાય. જેમ કે દ્રવે તે દ્રવ્ય. અર્થાત્ છે તે તે પર્યાયોને = અવસ્થાને પામે તે દ્રવ્ય અથવા તે તે પર્યાયો વડે પ્રાપ્ત કરાય તે દ્રવ્ય. આ પ્રમાણેની તી વ્યાખ્યા મુજબ ગુણથી અને પર્યાયથી યુક્ત હોય તે પદાર્થ દ્રવ્ય કહેવાય - આવું ફલિત થાય છે. તે દ્રવ્યોની
અંતર્ગત જીવ દ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો રહેલા છે. દ્રવ્યસહભાવી હોય તે ગુણ કહેવાય. આથી આવા જ્ઞાનાદિ સ ગુણોથી રહિત જીવ કયારેય પણ સંભવતો નથી. જ્ઞાનાદિશૂન્ય પદાર્થ કદાપિ જીવ બની જ ન શકે. જ્ઞાનાદિશૂન્યમાં જીવત્વ જ ન હોય. તથા મનુષ્યત્વ, બાલ, યુવાન આદિ પર્યાયો પણ જીવમાં હોય જ છે. કાલકૃત અવસ્થાવિશેષ એટલે પર્યાય. કોઇ પણ દ્રવ્ય ક્યારેય પણ પર્યાયશૂન્ય હોતું નથી. આમ ગુણ અને પર્યાયથી યુક્ત હોવાના લીધે જીવ એ દ્રવ્ય છે – એમ સિદ્ધ થાય છે. આ મુજબ યુક્તિપૂર્વક જે વિચાર-વિમર્શ થાય તેને દ્રવ્યાનુયોગ કહેવાય.” આચારાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “આત્મા, પરમાણુ વગેરે દ્રવ્યની વિચારણા કરવી તે દ્રવ્યાનુયોગ કહેવાય.”
(ઘવા.) દિગંબરોના ધવલા ગ્રંથમાં જણાવેલ છે કે “સત્પદપ્રરૂપણામાં જે પદાર્થોનું અસ્તિત્વ કહેવાયેલ છે તેના પ્રમાણનું વર્ણન દ્રવ્યાનુયોગ કરે છે.' અર્થાત્ પદાર્થઅસ્તિત્વસાધક એવા પ્રમાણની મીમાંસા એટલે દ્રવ્યાનુયોગ. દિગંબર શ્રીનેમિચન્દ્રાચાર્ય દ્વારા રચિત બૃહદ્ દ્રવ્યસંગ્રહની વ્યાખ્યામાં બ્રહ્મદેવે 1. द्रव्याणामनुयोगो जीवाजीवानां पर्यवा ज्ञेयाः। तत्रापि च मार्गणा अनेकाः स्वस्थान-परस्थानयोः।। 2. सत्तानियोगे यदस्तित्वम् उक्तं तस्य प्रमाणं प्ररूपयति द्रव्यानुयोगः ।
Page #191
--------------------------------------------------------------------------
________________
૧/૨
० समन्तभद्राचार्यमतोल्लेखः । मुख्यवृत्त्या व्याख्यानं क्रियते स द्रव्यानुयोगो भण्यते” (बृ.द्र.स.४२/पृ.१८२) इत्युक्तम् ।
फलमुखेन तन्निरूपणं रत्नकरण्डकश्रावकाचारे समन्तभद्राचार्येण “जीवाजीवसुतत्त्वे पुण्यापुण्ये च प વન્ય-મોતી વા દ્રવ્યાનુયોરાવીપ: શ્રુવિઘISSતોમાતનુતા” (૨.ક.ગ્રા.૪૬) રૂતિ તમ્
ततश्च नय-प्रमाणाभ्यां शुद्धाऽशुद्धजीवादितत्त्वानाम् अस्तित्व-नास्तित्व-द्रव्यत्वलक्षण-शुद्धाऽशुद्धगुण-पर्यायप्रकाशिका व्याख्या हि द्रव्यानुयोग इति फलितम् ।
परं पुद्गलादिद्रव्य-वर्णादिगुण-संस्थानादिपर्यायचिन्तनव्यग्रतया निर्मलनिजात्मतत्त्वविस्मरणे तु श परद्रव्यादिपारवश्यमपि क्वचित् प्रसज्येत । इदमेवाऽभिप्रेत्य कुन्दकुन्दस्वामिना नियमसारे '“दव्व-गुण है -पज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो” (नि.सा.१४५) इत्युक्तम् । ततश्च केवलज्ञानादिशुद्धगुण .. -सिद्धत्वादिस्वभावपर्यायाधारभूतनिर्मलनिजात्मतत्त्वरुचिसमनुविद्धान्तःकरणतया आध्यात्मिकोपनयगर्भः ॥ द्रव्यानुयोगः परामृश्यः। अध्यात्मशून्यहृदयानां हि शास्त्रमेव शस्त्रं भवति । यथोक्तं श्रीहरिभद्रसूरिभिः का योगबिन्दौ “पुत्र-दाराऽऽदिसंसारः पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः सद्योगरहिताऽऽत्मनाम् ।।" (यो.बि.५०९) इति। तदुक्तं योगसारप्राभृते अमितगतिनाऽपि “संसारः पुत्र-दारादिः पुंसां सम्मूढचेतसाम् । જણાવેલ છે કે “સમયસાર આદિ પ્રાભૃત ગ્રંથો, તત્ત્વાર્થસૂત્ર તથા સિદ્ધાન્ત આદિ શાસ્ત્રોમાં મુખ્યતયા શુદ્ધ-અશુદ્ધ જીવ આદિ છ દ્રવ્ય વગેરેનું નિરૂપણ કરવામાં આવે છે તે દ્રવ્યાનુયોગ કહેવાય છે.”
(પત્ત.) દ્રવ્યાનુયોગનું ફળમુખે નિરૂપણ કરતાં (દ્રવ્યાનુયોગનું ફલ બતાવતા) રત્નકરંડકશ્રાવકાચાર ગ્રંથમાં શ્રીસમન્તભદ્રાચાર્યે જણાવેલ છે કે દ્રવ્યાનુયોગસ્વરૂપ દીપક જીવ-અજવસ્વરૂપ પારમાર્થિક તત્ત્વને, પુણ્ય-પાપ તત્ત્વને તથા બંધ-મોક્ષ તત્ત્વને આશ્રયીને શ્રતવિદ્યાના પ્રકાશને લાવે છે.”
(તતડ્યુ.) શ્વેતાંબર તથા દિગંબર સંપ્રદાયના વિવિધ ગ્રન્થોમાં દર્શાવેલ દ્રવ્યાનુયોગલક્ષણની વિચારણા | કરતાં ફલિત થાય છે કે નય તથા પ્રમાણ દ્વારા શુદ્ધ-અશુદ્ધ જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ, નાસ્તિત્વ, દ્રવ્યત્વલક્ષણ, શુદ્ધ-અશુદ્ધ ગુણ-પર્યાય વગેરેનું વ્યાખ્યાન = વિવરણ = વિવેચન કરવું તે દ્રવ્યાનુયોગ. Cછે.
એક આધ્યાત્મિક ઉપનય વિના શાસ્ત્રાભ્યાસ ભારબોજ એક | (TR.) પરંતુ પુદ્ગલાદિ દ્રવ્ય, વર્ણાદિ ગુણો અને સંસ્થાનાદિ પર્યાયો – આ અંગેની વિચારણામાં વ્યગ્ર સ બનવાથી જો નિર્મલ નિજ આત્મતત્ત્વનું વિસ્મરણ થાય તો પરદ્રવ્યાદિની પરવશતા પણ ક્યારેક આવી પડે. આ જ અભિપ્રાયથી કુંદકુંદસ્વામીએ નિયમસાર ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં જે મનને રાખે છે, તે પણ પરવશ થાય છે.' તેથી કેવલજ્ઞાનાદિ શુદ્ધ ગુણો તથા સિદ્ધત્વાદિ સ્વભાવપર્યાય - આ બન્નેનો આધાર થનાર નિર્મલ નિજ આત્મતત્ત્વની રુચિથી વ્યાપ્ત અંતઃકરણવાળા બનીને આધ્યાત્મિક ઉપનયથી ગર્ભિત રીતે દ્રવ્યાનુયોગની વિભાવના કરવી જોઈએ. ખરેખર અધ્યાત્મશૂન્યહૃદયવાળા જીવોને શાસ્ત્ર જ શસ્ત્ર બની જાય છે. તેથી જ તો શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં જણાવેલ છે કે “અત્યંત મૂઢચિત્તવાળા પુરુષોને પુત્ર, પત્ની વગેરે સ્વરૂપ સંસાર છે. તાત્ત્વિક યોગથી રહિત વિદ્વાનોને શાસ્ત્ર સ્વરૂપ સંસાર છે.” દિગંબર અમિતગતિએ પણ યોગસારપ્રાભૃતમાં તે જ દૃષ્ટાંત આપીને અધ્યાત્મશૂન્ય એવા વિદ્વાનો માટે 1. દ્રવ્ય--પર્યાયાનાં ચિત્ત ચ: રોતિ સોણચવશ: |
Page #192
--------------------------------------------------------------------------
________________
१२
० अध्यात्मशून्यं शास्त्रं शस्त्रम् , संसारो विदुषां शास्त्रमध्यात्मरहितात्मनाम् ।।” (यो.सा.प्रा.७/४४) इति। यशोविजयवाचकैः अपि अध्यात्मसारे
“धनिनां पुत्र-दारादि यथा संसारवृद्धये। तथा पाण्डित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ।।” (अ.सा.१/२३) प इति गदितम् । अध्यात्मोपनिषदि च “पुत्र-दारादिसंसारो धनिनां मूढचेतसाम्। पण्डितानां तु संसारः
शास्त्रमध्यात्मवर्जितम् ।।" (अ.उ.१/७२) इत्युक्तम् । ततश्च ज्ञानस्य न परिग्रहः कार्यः किन्तु परिणमनं ५ कर्तव्यम् । अत एव अधीत्य द्रव्यानुयोगं न विजानाति यः तदीयम् आध्यात्मिकोपनयं स हि म द्रव्यानुयोगाध्ययनस्य भारमात्रमेव बिभर्ति । आध्यात्मिकोपनयो हि शास्त्रस्य आन्तरं शरीरं स्वमुच्यते ।
ज्ञानाचारादिषु व्याप्तोऽपि वीर्याचार इव द्रव्यानुयोगादिषु व्याप्तोऽपि अध्यात्मानुयोगः तत्प्राणतया " आध्यात्मिकोपनयरूपेण पृथगुपदर्श्यतेऽत्राऽस्माभिः प्रतिश्लोकम् । यद्यपि स्वम् आत्मीयं विवृणुते * शास्त्रं स्वत एव व्युत्पन्नानां तथापि अकोविदानाम् उपकाराय तं दर्शयिष्यामः इत्यवधेयम् । णि प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मार्थिकृते कृतोऽयं ग्रन्थ इति अधिकारितया पुद्गल -परिवार-प्रसिद्धि-संसाराद्यर्थिनां केवलक्रियारुचीनाञ्च व्यवच्छेदः कृतः । युक्तञ्चैतत् - ज्ञानस्य प्रधानात्मगुणत्वात्, दर्शन-चारित्रादिकारणत्वात्, अन्तरङ्गत्वात्, आत्मलक्षणत्वात्, मुख्यात्मस्वभावत्वाच्च । શાસ્ત્રને સંસાર કહ્યો છે. અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષતુમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ તે જ ઉદાહરણ દેખાડીને પંડિતાઈથી છેકેલા જીવોને અધ્યાત્મશૂન્ય શાસ્ત્ર સંસારવર્ધક છે - તેમ જણાવેલ છે. તેથી ફલિત થાય છે કે જ્ઞાનનો પરિગ્રહ નહિ પરંતુ પરિણમન કરવાનું છે. આ જ કારણસર કહી શકાય કે દ્રવ્યાનુયોગને ભણીને જે તેના આધ્યાત્મિક ઉપનયને જાણતો નથી, તે ખરેખર માત્ર દ્રવ્યાનુયોગને ભણવાના ભારને જ ઊંચકે છે. ખરેખર આધ્યાત્મિક ઉપનય જ શાસ્ત્રનું પોતાનું આંતરિક શરીર કહેવાય
છે. જ્ઞાનાચાર-દર્શનાચારાદિમાં વિર્યાચાર વણાયેલ હોવા છતાં તે જ્ઞાનાચારાદિનો પ્રાણ છે. તેથી વીર્યાચારને ક શાસ્ત્રોમાં જ્ઞાનાચારાદિ કરતાં અલગ દેખાડેલ છે. તેમ દ્રવ્યાનુયોગાદિમાં અધ્યાત્માનુયોગ વણાયેલ હોવા હા છતાં તે દ્રવ્યાનુયોગાદિનો પ્રાણ છે. તેથી આ ગ્રંથમાં અમે તેને “આધ્યાત્મિક ઉપનય’ તરીકે દરેક શ્લોકમાં
અલગ પાડીને દર્શાવીએ છીએ. જો કે વ્યુત્પન્ન લોકોને તો શાસ્ત્ર જાતે જ પોતાના આંતરિક શરીરનું વિવરણ સ = સ્પષ્ટીકરણ કરે છે. તો પણ જે વાચકો તેવા વિચક્ષણ નથી, તેઓના ઉપકાર માટે દરેક શ્લોકમાં છેડે આધ્યાત્મિક ઉપનયને અમે જણાવશું. આ વાતને ખ્યાલમાં રાખવી.
“આત્માથી પદનો રહસ્યાર્થ 9 આધ્યાત્મિક ઉપનય - પ્રસ્તુત ગ્રંથ આત્માર્થી આરાધકો માટે રચવામાં આવેલ છે. આ એક અત્યંત અગત્યની વિગત છે. તેથી જે જીવો પુદ્ગલાર્થી છે, પરિવારાર્થી છે, પ્રસિદ્ધિઅર્થી છે, સંસારાર્થી છે તેમની આના દ્વારા બાદબાકી કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથનું સમ્યક મૂલ્યાંકન જરૂરી છે. આથી આ ગ્રંથરત્નને જાણવાની પણ ઈચ્છા ધરાવનારા આરાધક જીવોએ ઊંચી રુચિ અને નિર્મળ ભાવનાને આદર્શરૂપ રાખીને પછી જ પ્રસ્તુત ગ્રંથના અધિકારી બનવું. જે જીવો આરાધક હોવા છતાં કેવળ બાહ્યક્રિયારુચિવાળા છે, જ્ઞાનરુચિવાળા નથી તેવા જીવો માટે પણ આ ગ્રંથ રચવામાં નથી આવેલ. આ વાત વ્યાજબી પણ છે. કારણ કે જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. દર્શન, ચારિત્ર વગેરે ગુણોનું કારણ પણ જ્ઞાન છે. જ્ઞાન
Page #193
--------------------------------------------------------------------------
________________
० ज्ञानस्य मुख्यगुणत्वम् । ततश्च यथाशक्ति तपस्त्याग-यम-नियमादिपालनद्वारा महदंशतः आश्रवपराङ्मुखानां तात्त्विकज्ञानरुचिवतां निर्दम्भानां निर्मलात्मतत्त्व-ज्ञानरुचिशालिनाञ्च प्रकृतप्रबन्धपठन-पाठनाद्यधिकारितेति फलितम् । काल-विनय-बहुमानादिज्ञानाचारपालनरुचिसत्त्वे एव ज्ञानरुचेः तात्त्विकत्वम् अवसेयम् । ततो “बन्धवियोगो મોક્ષ.” (પ્ર.૨.૨૨૩) રૂતિ પ્રશમરતો ૩: મોક્ષઃ સુત્તમ યાત્ |
तात्त्विकज्ञानरुचिरहितानामनधिकारित्वोक्तिस्तु न द्वेषप्रयुक्ता। आत्मादितत्त्वजिज्ञासूनामेव प्रकृतप्रबन्धपरिणमनयोग्यतया अधिकारित्वाद् आत्मार्थिपदस्य ज्ञानरुचिपरता सङ्गच्छत एव । ततश्च स्वस्मिन् आत्मार्थितां सम्पाद्य प्रकृतप्रबन्धप्रभावेण नानानयप्रमाणपरामर्शतः प्रज्ञासाफल्यं कृत्वा अपवर्गमार्गेऽभिसर्पणीयमित्याशयः । तद्दिशि तथारूपेण सहायकत्वाद् ‘द्रव्यानुयोगपरामर्श' इति यथार्थम् अभिधानम् । परामर्शपुष्पोद्गमहेतुत्वात् ‘परामर्शकर्णिके'त्यपि सार्थकं नामेति भावनीयम् ।।१/१।। અંતરંગ છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે. તથા જ્ઞાન આત્માનો મુખ્ય સ્વભાવ છે. માટે યથાશક્તિ તપ -ત્યાગ-વ્રત-નિયમાદિના પાલન દ્વારા મહદ્ અંશે આશ્રવોથી વિમુખ થયેલ હોવાથી જેમનામાં સાચી જ્ઞાનરુચિ પ્રગટ થઈ છે તેવા તેમજ નિર્દભપણે નિર્મળ આત્મજ્ઞાનની-તત્ત્વજ્ઞાનની રુચિવાળા છે તેવા જીવો જ આ ગ્રંથને ભણવાના અધિકારી છે. તથા “છાને, વિ, વહુમાને...” ઈત્યાદિ જ્ઞાનાચારનું યથાશક્તિ પાલન કરવાની પરમાર્થથી તૈયારી હોય તો જ જ્ઞાનરુચિવાળા જીવોની સાચી જ્ઞાનરુચિ કહી શકાય. તેનાથી પ્રશમરતિમાં વર્ણવેલ કર્મબંધવિયોગરૂપ મોક્ષ સુલભ થાય.
(તાત્ત્વિ) આવી પ્રામાણિક જ્ઞાનરુચિ વગરના જીવો આ ગ્રંથને ભણવાના અધિકારી નથી – એવું અર્થતઃ ફલિત થાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તેવા જીવો પ્રત્યે ગ્રંથકારને દ્વેષ હોવાથી તેઓને આ ગ્રંથના અનધિકારી કહ્યા છે. વસ્તુસ્થિતિ એ છે કે જે આરાધકો આત્મા-સંવર-નિર્જરા-મોક્ષ વગેરે તત્ત્વોની તાત્વિક સમજણ મેળવવા ઝંખી રહ્યા છે તેવા જ આરાધકોમાં આ ગ્રંથનું પારમાર્થિક પરિણમન થવાની સંભાવના છે. તેથી તેવા જીવોને આ ગ્રંથના અધિકારી કહ્યા છે. માટે “આત્માર્થી' પદનો “જ્ઞાનરુચિવાળા' આ અર્થ સંગત જ છે. સમ્યગું જ્ઞાન આત્માનો ગુણ છે. પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરાવનાર નિર્મળ જ્ઞાન છે. આત્મા, પુણ્ય, પાપ વગેરે પદાર્થોનું અસ્તિત્વ છે કે નહિ ? તેવા પદાર્થોનું શુદ્ધ સ્વરૂપ કેવું છે ? અશુદ્ધ સ્વરૂપ કેવું છે? આત્માના શુદ્ધ ગુણો ક્યા ક્યા? અશુદ્ધ ગુણો ક્યા ક્યા? જીવાદિ નવ તત્ત્વોના પર્યાયો ક્યા? આ બાબતમાં શુદ્ધ-અશુદ્ધ દૃષ્ટિકોણથી (= નયથી) તથા સર્વાગી દૃષ્ટિકોણથી (= પ્રમાણથી) વિચાર-વિમર્શ કરવો તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. તેથી પોતાનામાં આત્માર્થીપણું પ્રગટાવીને પ્રસ્તુત પ્રબંધના પ્રભાવે આવા ઉત્તમ દ્રવ્યાનુયોગનો પરામર્શ (અનુસંધાન) કરવામાં પોતાની પ્રજ્ઞાનો વિનિયોગ કરવામાં જ પ્રજ્ઞાની સફળતા અને સાર્થકતા સમાયેલી છે. આ રીતે પોતાની પ્રજ્ઞાને સફળ કરીને મોક્ષમાર્ગે સાધકે આગળ વધવું જોઈએ. આવો ગ્રંથકારશ્રીનો આશય છે. પ્રજ્ઞાસાફલ્યની દિશામાં આગળ વધારવા માટે દ્રવ્યાનુયોગનું અનુસંધાન કરાવવા દ્વારા આ ગ્રંથ સહાયક છે. તેથી પ્રસ્તુત ગ્રંથનું નામ ‘દ્રવ્યાનુયોગપરામર્શ' રાખવામાં આવેલ છે. ફૂલની કર્ણિકા દ્વારા જ ફૂલ ખીલી શકે છે. માટે પરામર્શ પુષ્પને ખીલવનારી “કિર્ણિકા' નામની વ્યાખ્યા પણ અર્થસભર નામથી યુક્ત છે. તેમ જ તેની મઘમઘતી સુવાસ સ્વરૂપ પ્રસ્તુત ગુજરાતી વિવરણનું “કર્ણિકા સુવાસ' એવું નામ પણ સાર્થક છે – તેમ સમજવું. (૧/૧)
Page #194
--------------------------------------------------------------------------
________________
१४
૪ સતિતસંવાદઃ ૪ એહનો મહિમા કહઈ છ0 – વિના દ્રવ્યઅનુયોગવિચાર, ચરણ-કરણનો નહીં કોઈ સાર; સમ્મતિ ગ્રંથઈ ભાખિઉં ઈસ્યું, તે તો બુધ-જન-મનમાં વસ્યું ૧/રા (૨)
દ્રવ્ય-અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો કોઈ સાર નહીં - (ઈસ્યુeએહવું સમ્મતિ ગ્રંથનઈ વિષઇ (ભાખિG=) ભાખ્યું=કહિઉ, તેતો બુધ જનના'= પંડિતના જ મનમાંહિ = ચિત્તમાં (વસ્યું ) વસિલું, પણિ બાહ્યદૃષ્ટિના ચિત્તમાં ન વસઇ. યથ - વર-રપદા, સમય-પરસમયમુવાવારી/ દ્રવ્યાનુયો મહાભ્યyપદ્ધતિ – ‘તે તિા
ऋते द्रव्यानुयोगोहं चरणसप्ततेननु ।
सम्मतौ फल्गुता प्रोक्ता प्राज्ञजनमनोगता।।१/२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ननु द्रव्यानुयोगोहम् ऋते चरणसप्ततेः फल्गुता सम्मतौ प्रोक्ता, (સા) પ્રજ્ઞનનમનોતા (વર્તત) T૧/રા ___ ननु इति निश्चये द्रव्यानुयोगोहं = द्रव्यानुयोगगोचरपरामर्शम् ऋते = विना चरणसप्ततेः उपलक्षणात् करणसप्ततेश्च फल्गुता = असारता सम्मतौ = सम्मतितर्कप्रकरणे प्रोक्ता वर्त्तते । सा च प्राज्ञजनमनोगता = आत्मादितत्त्वदृष्टिप्रधानबुधजनचित्ते एव असन्दिग्धप्रमाणतया स्थिता, न तु बाह्यदृष्टिचित्ते, वस्तु-विचार-व्यक्तिगोचरैः हठाग्रह-कदाग्रह-पूर्वग्रहै: कलुषितत्वात् ।
यथोक्तं सम्मतितके सिद्धसेनदिवाकरसूरिभिः '"चरण-करणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा। चरण અવતરણિકા - ગ્રંથપ્રારંભે દ્રવ્યાનુયોગના માહાભ્યને ગ્રંથકારશ્રી દર્શાવે છે –
દ્રવ્યાનુયોગ વિના ચારિત્ર અસાર જ શ્લોકાર્થઃ- “ખરેખર, દ્રવ્યાનુયોગની વિચારણા વિના ચરણસિત્તરીની જે અસારતા સમ્મતિતર્કમાં બતાવેલ છે તે પંડિત લોકોના મનમાં રહેલી છે.” (૧/૨)
વ્યાખ્યાર્થ:- મૂળ શ્લોકમાં રહેલ “નનુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે. માટે અર્થ એમ થશે કે દ્રવ્યાનુયોગવિષયક પરામર્શ વિના ચરણસિત્તરીની અને કરણસિત્તરીની અસારતા સમ્મતિતકપ્રકરણમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહેલી છે, તે આત્માદિતત્ત્વ ઉપર દષ્ટિને મુખ્યતયા સ્થાપનારા પંડિત જીવોના મનમાં જ નિઃશંક પ્રમાણરૂપે ચોક્કસ પ્રતિષ્ઠિત થયેલી છે. બાહ્યદૃષ્ટિવાળા = બાહ્ય ચર્મચક્ષુગ્રાહ્ય કેવલ ક્રિયામાં ઉપાદેયદષ્ટિવાળા જીવોના મનમાં તે વાત ન બેસે. કેમ કે તેઓનું મન પ્રાયઃ વસ્તુવિષયક હઠાગ્રહથી, વિચારગોચર કદાગ્રહથી અને વ્યક્તિસંબંધી પૂર્વગ્રહથી કલુષિત થયેલું હોય છે.
(ધો.) સમ્મતિતર્ક પ્રકરણમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ચરણસિત્તરીને પુસ્તકોમાં “કો’ પાઠ. કો.(૨)નો પાઠ લીધેલ છે. • પુસ્તકોમાં “ગ્રંથે' પાઠ. કો.(૫+૬)માં “ગ્રંથિ’ પાઠ. કો.(૨+૯)નો પાઠ અહીં લીધો છે. આ પુસ્તકોમાં “સાર કોઈ ક્રમ. સિ.+આ.(૧)નો ક્રમ લીધો છે. )... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે. 1. चरण-करणप्रधानाः स्वसमय-परसमयमुक्तव्यापाराः। चरण-करणयोः सारं निश्चयशुद्धं न जानन्ति ।।
Page #195
--------------------------------------------------------------------------
________________
૧/૨
० ओघनियुक्तिभाष्यप्रभृतिसंवादः । વર-રસ સાર, છિયહુદ્ધ R નાત || (સ.ત.રૂ/૬૭) તથા સન્મતો ll૧રા -રસ સારં છિયયુદ્ધ યાતિવા” (૪.ત.રૂ/૬૭) તિા
तद्वृत्तिलेशस्त्वेवम् “चरणं = श्रमणधर्मः – “वय-समणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तीओ। णाणाइतियं तव-कोहणिग्गहाई चरणमेयं ।।” (ओघनियुक्तिभाष्य - गा० २) इति वचनात् । व्रतानि हिंसाविरमणादीनि पञ्च, श्रमणधर्मः क्षान्त्यादिर्दशधा, संयमः पञ्चास्रवविरमणादिः सप्तदशभेदः, वैयावृत्त्यं दशधा आचार्याराधनादि, ब्रह्मगुप्तयो नव वसत्यादयः, ज्ञानादित्रितयं ज्ञान-दर्शन-चारित्राणि, तपो द्वादशधा अनशनादि, क्रोधादिकषायषोडशकस्य निग्रहश्च इति अष्टधा चरणम् । ___करणं = पिण्डविशुद्ध्यादिः - "पिंडविसोही समिई भावण-पडिमाइ-इंदियनिरोहो। पडिलेहण-गुत्तीओ अभिग्गहा चेव करणं तु ।।” (ओघनियुक्तिभाष्य - गा० ३) इति वचनात् । तत्र पिण्डविशुद्धिः त्रिकोटिपरिशुद्धिराहारस्य, “संसट्ठमसंसट्ठा उद्धड तह अप्पलेविया चेव । उग्गहिया पग्गहिया उज्झियहम्मा य અને કરણસિત્તરીને પ્રધાન કરનારા તેમજ સ્વદર્શનના અને પરદર્શનના આગમના પરિશીલનથી દૂર રહેનારા જીવો નિશ્ચયશુદ્ધ ચરણ-કરણના સારને જાણી શકતા નથી.” આ ગાથાની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે આઠ પ્રકારના ચરણની અને કરણની, તેના ભેદ-પ્રભેદની સાથે, વિવેચના કરેલી છે. તે ટૂંકમાં આ પ્રમાણે છે.
# ચરણ-કરણની ઓળખ રજી (તસ્કૂત્તિ) “સામાન્યથી સાધુઓના આચારધર્મને ચરણ કહેવાય. ઓઘનિર્યુક્તિભાષ્યમાં તેના આઠ ભેદ આ પ્રમાણે છે - (૧) વ્રત, (૨) શ્રમણધર્મ, (૩) સંયમ, (૪) વૈયાવચ્ચ, (૫) બ્રહ્મચર્યની નવ વાડ, (૬) જ્ઞાનાદિત્રિતય, (૭) તપ અને (૮) ક્રોધ વગેરેનો નિગ્રહ. સર્વજીવહિંસાનિવૃત્તિ, સર્વમૃષાવાદનિવૃત્તિ, સર્વવિધચૌર્યનિવૃત્તિ, સર્વવિધમૈથુનનિવૃત્તિ, સકલ પરિગ્રહનિવૃત્તિ - આ છે પાંચ મહાવ્રત. શ્રમણધર્મના દશ પ્રકાર આ પ્રમાણે છે – સત્ય, ક્ષમા, મૃદુતા, શૌચ (આંતરિક પવિત્રતા), અસંગતા, સરલતા, બ્રહ્મચર્ય, વિમુક્તિ, સંયમ અને તપસ્યા. સંયમના સત્તર ભેદ છે, જેમાં પાંચ આગ્નવોથી વિરતિ વગેરે આવે છે. દસવિધ આચાર્યાદિની સેવાને વૈયાવચ્ચ કહેવાય છે. બ્રહ્મચર્યની સુરક્ષા માટે સ્ત્રી વગેરેથી શૂન્ય વસતિમાં રહેવું વગેરે નવ ગુપ્તિ = મર્યાદાઓ કહેલી છે. જ્ઞાન-દર્શન -ચારિત્ર તે જ્ઞાનાદિત્રિતય છે. અનશન, ઊણોદરી, ધ્યાન-કાઉસ્સગ્ન વગેરે તપના ૧૨ પ્રકાર છે. અનન્તાનુબન્ધી વગેરે ચતુર્વિધ ક્રોધ-માન-માયા-લોભ કષાયચતુષ્કનો વિજય. આ આઠ પ્રકારે ચરણ છે. બધું મળીને ચરણસિત્તરી કહેવાય છે.
(ર) કરણમાં પિંડવિશુદ્ધિ વગેરે આઠ ભેદ આવે છે. ઓઘનિયુક્તિભાષ્યમાં મુખ્ય કરણનો નિર્દેશ આ પ્રમાણે કરેલ છે - પહેલું કરણ છે પિંડવિશુદ્ધિ એટલે કે અકૃત-અકારિત-અનનુમોદિત આ ત્રણ કોટિથી શુદ્ધ આહારપિંડનું ગ્રહણ કરવું. અથવા સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત * કો.(૯)+આ.(૧)માં “શો નતિ’ પાઠ. 1. વ્રત-અમળધર્મ-સંયમ-વૈયાવૃત્તાં જ તમાતા: જ્ઞાનારિત્રિવં તY:#ોનિપ્રદારિ चरणम् एतद् ।। 2. पिण्डविशुद्धिः समितिः भावना-प्रतिमादीन्द्रियनिरोधाः। प्रतिलेखन-गुप्तयः अभिग्रहाश्चैव करणं तु।। 3. संसृष्टासंसृष्टे उद्धृता तथा अल्पलेपिका चैव। अवगृहीता प्रगृहीता उज्झितधर्मा च सप्तमिका ।।
Page #196
--------------------------------------------------------------------------
________________
० चरण-करणसारप्रतिपादनम् । प सत्तमिया ।।” (प्रवचनसारोद्धार - ७३९) इति सप्तधा वा, समितिः ईर्यासमित्यादिः पञ्चधा, भावना
अनित्यत्वादिका द्वादश, प्रतिमा मासादिका द्वादश भिक्षूणाम्, दर्शनादिका एकादश उपासकानाम्, इन्द्रिय'निरोधः चक्षुरादिकरणपञ्चकसंयमः, प्रतिलेखनं मुखवस्त्रिकाद्युपकरणप्रत्युपेक्षणमनेकविधम्, गुप्तिः मनो-वाक् -कायसंवरणलक्षणा त्रिधा, अभिग्रहा वसतिप्रमार्जनादयोऽनेकविधाः।
एतयोश्चरण-करणयोः प्रधानास्तदनुष्ठानतत्पराः, स्वसमय-परसमयमुक्तव्यापाराः = 'अयं स्वसमयः क अनेकान्तात्मकवस्तुप्ररूपणाद् अयं च परसमयः केवलनयाभिप्रायप्रतिपादनाद्' इत्येतस्मिन् परिज्ञानेऽनादृता 4. अनेकान्तात्मकवस्तुतत्त्वं यथावद् अनवबुद्ध्यमानाः तदितरव्यवच्छेदेन इति यावत् । चरण-करणयोः सारं =
फलं निश्चयशुद्धं निश्चयश्च तत् शुद्धं च ज्ञान-दर्शनोपयोगात्मकं निष्कलङ्क न जानन्ति = न अनुभवन्ति का ज्ञान-दर्शन-चारित्रात्मककारणप्रभवत्वात् तस्य, कारणाभावे च कार्यस्य असम्भवात्, अन्यथा तस्य निर्हेतु
અને ઉજ્જિતધર્મ - આ ૭ પિંડેષણાના ભેદ તે જ પિંડવિશુદ્ધિ છે. પિંડેષણા એટલે ગોચરી આદિ પિંડગ્રહણના વિવિધ પ્રકાર. પાંચ સમિતિ - ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ. સમ્યફ અને સપ્રયોજન પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. અનિત્યત્વઅશરણત્વ વગેરેની તીવ્ર અનુભૂતિસ્વરૂપ બાર ભાવના છે જે સંસારના રાગને શિથિલ બનાવે છે. એક મહિના વગેરે કાળ સુધી જે વિશિષ્ટ કઠોર અભિગ્રહનું પાલન કરાય છે તેને પ્રતિમા કહેવાય છે. ભિક્ષુઓ માટે ૧૨ પ્રતિમાનું અને શ્રાવકવર્ગ માટે સમ્યગ્દર્શનાદિ ૧૧ પ્રતિમાનું વિધાન છે.
ઇન્દ્રિયનિરોધ એટલે ચક્ષુ વગેરે પાંચ ઇન્દ્રિયોનો નિરોધ = સંયમ = નિયત્રણ. જીવ-જની હિંસા હું ન થાય તે માટે મુહપત્તિ વગેરે ધર્મોપકરણોનું પ્રત્યુપેક્ષણ = નિરીક્ષણ કરવું તેને પ્રતિલેખન કહેવાય.
મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ ઉપર અંકુશ અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તન - આ ત્રણ ગુપ્તિ CTી છે. અભિગ્રહ એટલે વિશિષ્ટ પ્રકારની ત્યાગાદિ પ્રતિજ્ઞા. તેના વસતિપ્રમાર્જન વગેરે અનેક ભેદ છે.
આ બધાના પેટા ભેદ ૭૦ થાય છે.” [ચરણસિત્તરીના અને કરણસિત્તરીના વિસ્તારના જિજ્ઞાસુએ ઓઘનિર્યુક્તિભાષ્ય, પંચવસ્તુક, પંચાશક, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થોનું પરિશીલન કરવું. ]
સ્વ-પરસમયભેદના અજાણ ચરણ-કરણસારથી વંચિત હું (gયો.) હવે સમ્મતિતર્કવ્યાખ્યાકાર સંમતિતર્કની ગાથાની વ્યાખ્યા કરતા કહે છે કે “જે મુનિઓ આ ચરણ-કરણના જ અનુષ્ઠાનમાં નિમગ્ન રહે છે પરન્તુ “વસ્તુના સ્વરૂપને અનેકાન્તાત્મક બતાવતો હોવાથી આ વસમય છે. માત્ર (અન્યનિરપેક્ષ) એક જ નયના અભિપ્રાય પર ભાર દેતો હોવાથી આ પરસમય છે'- આવા વિવેકજ્ઞાનના ઉપાર્જન માટે પરિશ્રમ કરવાને બદલે તેનો અનાદર કરે છે, તેઓ ચરણ-કરણના સારભૂત રહસ્યને નથી જાણતા - આવો આગળ અન્વય કરવો. ‘વસ્તુતત્ત્વ અનેકાન્તાત્મક હોય' – આ તથ્યને એકાન્તના વ્યવચ્છેદપૂર્વક નહીં સમજનારા તે મુનિઓ નિશ્ચયાત્મક નિષ્કલંક જ્ઞાન-દર્શનોપયોગરૂપ ચરણ-કરણફળનો અનુભવ નથી કરી શકતા. નિશ્ચયાત્મક નિષ્કલંક જ્ઞાનદર્શનોપયોગ એટલે કે વિશુદ્ધ ઉપયોગ. તે જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક કારણકલાપનું સામુદાયિક કાર્ય છે. કારણોની ગેરહાજરીમાં કાર્ય ન સંભવે. જો કારણ વગર કાર્ય ઉત્પન્ન થતું હોય તો તે નિર્દેતુક થવાની
Page #197
--------------------------------------------------------------------------
________________
શર
बोधं विना रुच्यसम्भवः
१७
रा
कत्वापत्तेः चरण-करणयोश्च चारित्रात्मकत्वाद् द्रव्य-पर्यायात्मकजीवादितत्त्वावगम-स्वभावरुच्यभावेऽभावात् । प अथवा चरण-करणयोः सारं निश्चयेन शुद्धं सम्यग्दर्शनं ते न जानन्ति । न हि यथावस्थितवस्तुतत्त्वावबोधमन्तरेण तद्रुचिः न च स्वसमय-परसमयतात्पर्यार्थानवगमे तदवबोधः बोटिकादेरिव सम्भवी। अथ जीवादिद्रव्यार्थ पर्यायार्थाऽपरिज्ञानेऽपि यद् अर्हद्भिरुक्तं तदेव एकं सत्यमित्येतावतैव न सम्यग्दर्शनसद्भावः, “मण्णइ तमेव सच्चं णिस्संकं जं जिणेहिं पन्नत्तं” ( भगवतीसूत्र- १/३/३०, आचाराङ्ग-र्श /૯/૧૬૨) રૂત્યાઘામપ્રામાખ્યાત્,
1
क
र्णि
न; स्वसमय पर समयपरमार्थानभिज्ञैर्निरावरणज्ञान-दर्शनात्मक जिनस्वरूपाऽज्ञानवद्भिस्तदभिहितभावानां सामान्यरूपतयाऽपि अन्यव्यवच्छेदेन सत्यस्वरूपत्वेन ज्ञातुमशक्यत्वाद् ” ( स.त. ३ / ६७ वृत्ति) इति । તાત્પર્યાર્થસ્વંત્રતં પ્રતિમતિ યદ્યુત - “તમેવ સત્ત્વ સિં” (મ.મૂ.૧/૩/૩૦, આવા..//૧૬૨) શ આપત્તિ આવશે. ચરણ-કરણાનુષ્ઠાન ચારિત્રરૂપ છે. તેથી દ્રવ્ય-પર્યાયાત્મક જીવાદિ તત્ત્વનો બોધ તથા સ્વભાવગોચર રુચિ આ બન્નેના વિરહમાં વિશુદ્ધઉપયોગાત્મક નૈૠયિક ચારિત્રનો સંભવ નથી.
(અથવા.) ગાથાના ઉત્તરાર્ધનું અન્ય રીતે વિવેચન આ પ્રમાણે છે :
ચરણ-કરણનો સાર છે નિશ્ચયથી શુદ્ધ એવું સમ્યગ્દર્શન. સ્વસમય-પ૨સમયના વિવેકજ્ઞાનના અભાવમાં તેનો અનુભવ નથી થતો. જ્યાં સુધી યથાવસ્થિત વસ્તુતત્ત્વનો અવબોધ ન થાય ત્યાં સુધી યથાર્થરુચિ નથી હોતી. સ્વસમય-પ૨સમયના તાત્પર્યાર્થનો અવબોધ ન થવાથી બોટિક = દિગમ્બર વગેરેને તત્ત્વાવબોધની સંભાવના નથી રહેતી. ‘ચરણ-કરણના ફળનો અનુભવ કરી શકતા નથી' - એવું કહેવાની પાછળ આશય એ રહેલો છે કે ‘નિશ્ચયશુદ્ધ નિષ્કલંક જ્ઞાન-દર્શનઉપયોગ હોવો તે ચરણ-કરણનું ફળ છે' - તેમ તેઓ જાણતા નથી કે તેને અનુભવી શકતા નથી કે પ્રાપ્ત કરી શકતા નથી.
સ
૪) સ્વ-પરદર્શનબોધ વિના સમકિત ન હોય 70
al
(ઞથ.) અહીં પ્રશ્ન થાય કે - જીવાદિતત્ત્વોનું દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જ્ઞાન ન થવા છતાં ‘જે અરિહંતે કહ્યું છે તે જ સાચું છે' - આવી સામાન્ય શ્રદ્ધાથી પણ સમ્યગ્દર્શનની સ હાજરી મનાય છે. આ તથ્યમાં ભગવતીસૂત્ર આદિ આગમપ્રમાણ સાક્ષી છે. તેનો ભાવાર્થ આવો છે કે‘જિનેશ્વરદેવે જે કહેલ છે તે જ નિઃશંક સત્ય છે - આવું (સમ્યગ્દષ્ટિ) માને છે.'
(7.) ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે સામાન્યથી શ્રદ્ધા પણ કુતત્ત્વના નિરાકરણપૂર્વક સામાન્યસ્વરૂપે તત્ત્વના સાચા બોધ વિના થઇ શકતી નથી. જેને સ્વદર્શનના અને પરદર્શનના પરમાર્થનો નિશ્ચય નથી તથા નિરાવરણ જ્ઞાન-દર્શનઉભયસ્વરૂપ તીર્થંકર જિનેશ્વર ભગવંતના સ્વરૂપનો પણ બોધ નથી તેવા જીવને સામાન્યથી મિથ્યાતત્ત્વના અથવા અતત્ત્વના નિરાકરણપૂર્વક કેવલિભાષિત તત્ત્વોનું સત્ય જ્ઞાન થતું નથી, તો પછી સમ્યગ્દર્શન પણ કઇ રીતે થઇ શકે ? અર્થાત્ ન જ થઇ શકે.'' આ રીતે ઉપરોક્ત સંમતિતર્કગાથાની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે.
* ભગવતીસૂત્ર અને સંમતિસૂત્રનું સમાધાન
(તાત્વ.) ‘તમેવ સર્વાં' આ પ્રમાણે ભગવતીસૂત્રનું વચન અને ‘ઘરળ-રાષ્પહા’ ઈત્યાદિસ્વરૂપ 1. મન્યતે તમેવ સત્યં નિઃશક્કું યત્ નિનૈઃ પ્રજ્ઞપ્તમ્। 2. તવેવ સત્યં નિઃશસ્
Page #198
--------------------------------------------------------------------------
________________
. भगवतीसूत्र-सम्मतितर्कविरोधपरिहार प इत्येवं भगवतीसूत्रादिवचनानुसारेण ये बीजरुचिसम्यक्त्वं बिभ्रति तैरपि स्व-परसमयपरिशीलनेन _ विस्तररुचितया भाव्यम्, अन्यथा कदाचित् परदर्शनिकृताऽऽक्षेपादिना विचिकित्सादितः बीजरुचि
सम्यक्त्वमपगच्छेत् । ततश्च न केवलं “तमेव सच्चं णिस्संकं” (भ.सू.१/३/३०) इत्यागमवचननिर्भरतया म भाव्यम्, अपितु “चरण-करणप्पहाणा...” (स.त.३/६७) इति सम्मतितर्कवचनानुसन्धानेन यथाशक्ति स्व f-परदर्शनशास्त्रपरिशीलनपरायणतया भाव्यम् ।
न हि क्षयोपशमाऽध्यापकसंयोग-शारीरिकशक्ति-पुस्तकादिसामग्रीसाकल्येऽपि अत्यन्तं स्व १ परसमयाभ्यासोपेक्षणे सम्यक्त्वं सम्भवति, एकस्याऽपि योगस्य अरुचेः सम्यक्त्वबाधकत्वात् । णि क्षयोपशमादिवैकल्ये तादृशबोधविरहितस्य तु “तमेव सच्चं णिस्संकं” (भ.सू.१/३/३०) इत्यागमोक्त्या
સંમતિતર્કગ્રંથનું વચન ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી જણાય છે. પરસ્પરવિરોધી તરીકે જણાતા ઉપરોક્ત આગમવચનનો અને પ્રકરણવચનનો તાત્પર્યાર્થ અમને આ પ્રમાણે જણાય છે કે “અરિહંતોએ જે કહેલ છે તે જ સાચું છે આ પ્રમાણે સમકિતી માને છે – આ વાત બીજરૂચિ સમ્યકત્વની અપેક્ષાએ ભગવતીસૂત્ર વગેરે આગમમાં બતાવેલ છે. પરંતુ પ્રસ્તુત આગમવચન મુજબ જે આરાધક જીવો બીજરુચિ સમ્યકત્વને ધારણ કરે છે તેઓએ પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોનું પરિશીલન કરવામાં પરાયણ રહેવું જોઈએ. જો જૈનાગમોનો અને અજૈન ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરવામાં ન આવે તો ક્યારેક અન્ય ધર્મીઓ જૈનધર્મમાં ખોટો દોષ દેખાડે, જૈનાગમમાં દોષારોપણ કરે, જૈન ધર્મને ખોટો સિદ્ધ કરવાનો પ્રયાસ શ કરે તેવા સંયોગમાં સંક્ષેપરુચિ - બીજરુચિ સમકિતને ધારણ કરનાર મુગ્ધ આરાધક જીવને જૈનધર્મમાં,
જૈન આગમમાં શંકા-કુશંકા-વિપર્યાસ વગેરે થઈ શકે છે. તેવું બને તો તેના લીધે તેનું બીજરુચિ સમકિત વી પણ રવાના થાય છે. તેથી “ભગવાને કહેલ છે તે જ સત્ય છે' - આવું માનવાથી અમારામાં સમકિત
રહેશે - ટકશે. કારણ કે ભગવતીસૂત્રમાં તેવું જણાવેલ છે - આ પ્રમાણે ફક્ત આગમવચન ઉપર મુગ્ધ ી ભરોસો રાખીને બીજરુચિ સમકિતને ધરાવનાર જીવોએ દર્શનશાસ્ત્રાભ્યાસથી નિરપેક્ષ રહીને બેસી રહેવું
ન જોઈએ. પરંતુ “ચરણસિત્તરીને અને કરણસિત્તરીને મુખ્ય કરવા છતાં પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોના પરિશીલનથી દૂર રહેનારા જીવો નિશ્ચયશુદ્ધ ચરણ-કરણના સારને (= વિસ્તારરુચિ સમ્યગ્દર્શનને) જાણી શકતા નથી' - આ પ્રમાણે સમ્મતિતર્કપ્રકરણમાં જે જણાવેલ છે તેનું અનુસંધાન કરીને પોતાની શક્તિને છૂપાવ્યા વિના જૈનાગમના અને અજૈન ગ્રંથોના પરિશીલનમાં પરાયણ રહેવું જોઈએ. | ( દિ.) ખરેખર, જ્ઞાનાવરણકર્મનો વિશિષ્ટક્ષયોપશમ, ભણાવનારનો સંયોગ, ભણવા માટે જરૂરી શારીરિક બળ, પુસ્તકાદિ સામગ્રી વગેરે સઘળું ઉપલબ્ધ હોવા છતાં પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોના અભ્યાસની અત્યંત ઉપેક્ષા – અનાદર કરે તેનામાં સમકિત સંભવતું નથી. કારણ કે એક પણ યોગની અરુચિ એ સમકિતની બાધક છે. ક્ષયોપશમ વગેરે ન હોવાના લીધે તથાવિધ શાસ્ત્રબોધ જેની પાસે ન હોય તે વ્યક્તિમાં તો “તારક તીર્થકર ભગવંતોએ જે ભાખેલ છે તે જ નિઃશંક સત્ય છે...” આવા આગમવચનના આધારે સમકિત સંભવી શકે છે. આ રીતે ઉપરોક્ત ભગવતીસૂત્રવચનનો 1. તદેવ સત્યે નિ:શ 2. વર-વરVTVધાના /
Page #199
--------------------------------------------------------------------------
________________
/ર
* सर्वदर्शनसमन्वयात्मकं जैनदर्शनम्
१९
1
"
2.
सम्यक्त्वं सम्भवति । एवं प्रकृतभगवतीसूत्र - सम्मतितर्कवचनयोजना कार्या मनीषिभिः । " तमेव सच्चं ... (भ.सू.१/३/३०) इति भगवतीसूत्रोक्तिः व्यावहारिकबीजरुचिसम्यक्त्वोपदर्शनपरा; વર્ગ-રણબહાળા..' प (स.त.३/६७) इति सम्मतिसूत्रोक्तिस्तु तादृशबीजरुचिसम्यग्दर्शनिनां नैश्चयिकविस्तररुचिसम्यक्त्वप्रतिषेधपरायणा इति नानयोर्विरोध इत्यनुसन्धेयम् ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - बौद्धादिदर्शनाभ्यासकृते नैयायिकादिदर्शनाभ्यासस्य नैयायिकादिदर्शनाभ्यासकृते च बौद्धादिदर्शनाभ्यासस्य आवश्यकता नास्ति, बौद्धादिदर्शनस्य नैयायिकादिदर्शनाऽघटितत्वात्, नैयायिकादिदर्शनस्य च बौद्धादिसिद्धान्ताऽघटितत्वात् । परं जैनदर्शनसिद्धान्ताभ्यासकृते तु बौद्धादिसर्व्वदर्शनसिद्धान्ताभ्यासस्य आवश्यकता वर्त्तते, तस्य सर्वदर्शनसमन्वयरूपत्वेन सर्वदर्शनघटितत्वात् ।
"
र्णि
जैनदर्शनप्राथमिकाभ्यासकृते सर्वदर्शनपरिशीलनस्याऽनावश्यकत्वेऽपि सर्वतन्त्र - नयपरिशीलनं विना का स्याद्वाददर्शनगोचरपारमार्थिकनिश्चयस्य प्रायः अशक्यत्वम् । तम् ऋते तु तीर्थङ्करे तद्वचने वा અને સંમતિતર્કવચનનો સંબંધ પંડિત જીવોએ જોડવો જોઈએ. પ્રસ્તુત ભગવતીસૂત્રનું વચન વ્યવહારનયસંમત બીજરુચિ સકિત તરફ અંગુલિનિર્દેશ કરે છે. જ્યારે સંમતિતર્કનો સંદર્ભ ‘વ્યવહારનયસંમત બીજરુચિ સમકિતને ધારણ કરનારમાં નિશ્ચયનયમાન્ય વિસ્તારરુચિ સમકિત નથી હોતું' આવું પ્રતિપાદન કરે છે. આમ પરમાર્થથી તે બન્ને શાસ્ત્રવચનો વચ્ચે કોઈ વિરોધ આવતો નથી- તેમ જાણવું. આગમગ્રન્થના અને પ્રકરણગ્રન્થના વચનોનું આ રીતે અનુસંધાન કરીને સાચો તાત્પર્યાર્થ મેળવવા પંડિતોએ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે અહીં સૂચના પણ પ્રાપ્ત થાય છે.
પ્ત જૈનદર્શનની તાત્ત્વિક ઓળખ માટે સર્વદર્શનઅભ્યાસ જરૂરી
આધ્યાત્મિક ઉપનય :- બૌદ્ધદર્શનના સિદ્ધાન્તને વ્યવસ્થિત જાણવા માટે નૈયાયિક, સાંખ્ય વગેરેના ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવાની આવશ્યકતા રહેતી નથી. અન્ય દર્શનોનું ખંડન કર્યા વિના ફક્ત નૈયાયિક દર્શનના સિદ્ધાન્તને સારી રીતે સમજવા માટે સાંખ્ય કે બૌદ્ધ વગેરેના ગ્રંથોનું અધ્યયન કરવાની અત્યન્ત જરૂરિયાત રહેતી નથી. કારણ કે બૌદ્ધાદિ દર્શનો નૈયાયિકાદિદર્શનોથી ઘટિત નથી તથા નૈયાયિકાદિ દર્શનો બૌદ્ધાદિદર્શનોથી ઘટિત નથી. પરંતુ જૈન ધર્મના દ્રવ્યાનુયોગમય સિદ્ધાન્તોનો તાત્ત્વિક બોધ મેળવવા માટે બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક વગેરે તમામ ધર્મોના શાસ્ત્રોનું પરિશીલન અનિવાર્ય છે. કારણ કે જૈનદર્શન સર્વદર્શનોના સમ્યક્ મિલનસ્વરૂપ હોવાથી સર્વદર્શનોથી ઘટિત છે.
૮ નૈશ્ચયિક ચારિત્રને પ્રગટાવીએ -
(જૈન.) જો કે જૈન દર્શનનો પ્રાથમિક અભ્યાસ કરવા માટે સર્વ દર્શનોનો અભ્યાસ જરૂરી નથી. તો પણ અન્ય દર્શનો અને સર્વ નયોનો જ્યાં સુધી યથાર્થ બોધ ન થાય ત્યાં સુધી જૈન દર્શનના સઘળા સિદ્ધાન્તોનો/સ્યાદ્વાદનો પૂર્ણ પારમાર્થિક નિશ્ચય થવો અશક્યપ્રાયઃ છે. તથા દ્રવ્યાનુયોગમય અનેકાન્તવાદ 1. વેવ સત્ય..... 2. વર-૨ાપ્રધાન:/
Page #200
--------------------------------------------------------------------------
________________
२० • ज्ञान-क्रियोभयरुचिः कर्तव्या :
૨/૨ तात्त्विकस्थिरश्रद्धानस्य असम्भवः । न ह्यज्ञाते अत्यल्पांशतो वा ज्ञाते वस्तुनि तात्त्विकं स्थिरञ्च प श्रद्धानं सम्भवति। तद् ऋते च पारमार्थिकं सम्यग्दर्शनं नैव जायते। तेन विना नैश्चयिक ___ चारित्रमपि दुर्लभमेव ।
ततश्च चारित्रमूलोत्तरगुणोपार्जने यावान् बाह्य उद्यम आवश्यकः ततः शतगुणः सहस्रगुणो म वा आन्तर उद्यमः पारमार्थिकप्रशमादिगुणोपेतनैश्चयिकसम्यग्दर्शनलाभाय आवश्यक इति चेतसिकृत्य
स्वसमयं स्वभ्यस्य, परदर्शनवैतथ्यं विज्ञाय, तदीयैकान्तवादराद्धान्ततः पृथग्भूय, आदरतो ___भावस्याद्वादशुद्धसिद्धान्तगतां त्रैकालिकाऽबाध्यतां मनसि स्थिरीकृत्य, तीर्थङ्करगोचरप्रीति-भक्ति
, -समर्पणादिषु विलीय, ग्रन्थिभेदं विधाय, अभ्यन्तरापवर्गमार्गे अविरतम् अभिसर्पणाय यतितव्यम् । णि इत्थमेव जीवनसाफल्योपपत्तेः। इत्थञ्च शुष्कज्ञानी क्रियाजडो वा न आत्मार्थी किन्तु सम्यग्ज्ञान --क्रियोभयरुचिरेवेति फलितम्। तस्यैव “संसारविषयातीतं मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं परमं परमर्षिभिः ।।” (त.सू.का.२३) इति तत्त्वार्थसूत्रकारिकायाम् उमास्वातिवाचकप्रदर्शितं मोक्षसुखं सुलभं ચાતા૧/૨ T.. સ્વરૂપ જૈનદર્શનના મૌલિક સિદ્ધાન્તોનો સર્વાંગીણ પરિચય ન થાય ત્યાં સુધી તારક તીર્થંકર પરમાત્મા ઉપર કે તેના વચન ઉપર તાત્ત્વિક અને સ્થિર શ્રદ્ધા પણ પ્રગટી ન શકે. તથા તેના વિના પારમાર્થિક સમ્યગ્દર્શન પણ આવી ના શકે. તેના વિના તો નૈઋયિક ચારિત્ર પણ દુર્લભ જ છે.
| ($ ક્રિયા કરતાં જ્ઞાનમાં વિશેષ ઉધમ આવશ્યક (9 (તત) માટે ચારિત્રના મૂળ ગુણ(ચરણસિત્તરી)માં અને ઉત્તર ગુણ(કરણસિત્તરી)માં બાહ્ય ઉદ્યમ કરવાની જેટલી જરૂર છે તેના કરતાં સારભૂત પારમાર્થિક પ્રમાદિ ગુણસંપન્ન નૈૠયિક સમ્યગ્દર્શનને છે મેળવવા માટે સેંકડો ગણો આંતરિક ઉદ્યમ કરવાની આવશ્યકતા છે. આવા લક્ષ્યપૂર્વક સ્વદર્શનના શાસ્ત્રોનો a ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, પરદર્શનની પોકળતાને પિછાણી, તેની એકાંતવાદમય માન્યતાઓથી અળગા " બની, આદર અને અહોભાવપૂર્વક દ્રવ્યાનુયોગમય ભાવસ્યાદ્વાદસ્વરૂપ શુદ્ધ સિદ્ધાન્તની ત્રિકાલઅબાધ્યતાને એ મનમાં સ્થિર કરી, તારક તીર્થકર ભગવંતના પ્રેમભક્તિસમર્પણ વગેરેમાં ખોવાઈ જઈ, ગ્રન્થિભેદ કરી, આંતરિક મોક્ષમાર્ગે અવિરતપણે આગેકૂચ કરવા કટિબદ્ધ બનવું એમાં જ જીવનની સાર્થકતા છે. એનો અર્થ એવો ફલિત થાય છે કે બુધ જન તે છે કે જે શુષ્કજ્ઞાની નથી કે ક્રિયાજડ નથી. પરંતુ સમ્ય જ્ઞાન-ક્રિયાભિરુચિવાળો છે. તેવા આત્માર્થી બુધજનને જ તત્ત્વાર્થકારિકામાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ બને. ત્યાં ઉમાસ્વાતિવાચકે જણાવેલ છે કે “મુક્ત જીવોનું સુખ (૧) સંસારના વિષયો કરતાં ચઢિયાતું છે, (૨) શાશ્વત છે, (૩) પીડારહિત છે. તેથી પરમર્ષિઓ મોક્ષસુખને પરમ = સર્વશ્રેષ્ઠ કહે છે.” (૧/૨)
Page #201
--------------------------------------------------------------------------
________________
૧/૩
० द्रव्यानुयोगमाहात्म्यम् । એ કહિઉં, તેહ જ દઢઈ છS :શુદ્ધહારાદિક તનુ યોગ, મોટો કવિઓ દ્રવ્યઅનુયોગ;
એ ઉપદેશપદાદિક ગ્રંથિ, *સાખિ લહી ચાલો શુભ પંથિ ૧/૩ (૩) શુદ્ધાહાર-૪૨ દોષરહિત આહાર ઈત્યાદિક યોગ છઇ, તે તનુ કહેતાં નાન્હા કહિયઇ, કૃશ આચાર છઈ.' यदेव अन्यानुयोगेभ्यो द्रव्यानुयोगमाहात्म्यं कथितं तदेव दृढयति - 'शुद्ध'ति ।
शुद्धोञ्छादिस्तनुर्योग इतरस्तूदितो महान्।
उपदेशपदाधुक्तिं लब्ध्वा चर शुभे पथि।।१/३।। प्रकृते दण्डान्वयस्त्व म् - शुद्धोञ्छादिस्तनुर्योगः, इतरस्तु महान् उदितः। उपदेशपदाधुक्तिं તથ્વી શુમે પથિ વરસા9/રૂTI
यः शुद्धोञ्छादिः = पिण्डनियुक्त्याधुदितद्विचत्वारिंशदोषविनिर्मुक्तपिण्डग्रहणादिलक्षणः साधुसमाचारः क चरण-करणात्मकत्वेन मोक्षयोजकतया योगः समाम्नातः शास्त्रकृद्भिः स तनुः = स्वल्पतारकशक्तिकतया र्णि कृशः उदितः = कथितः । इतरस्तु = स्वसमय-परसमयपरिज्ञानादिलक्षणो द्रव्य-गुण-पर्यायविचारलक्षणो
અિવતરષિા :- “અન્ય અનુયોગને છોડીને શા માટે તમે દ્રવ્યાનુયોગનો વિમર્શ કરી રહ્યા છો ?' આવી શંકાના નિરાકરણ માટે ચરણ-કરણાનુયોગ આદિ અન્ય અનુયોગો કરતાં દ્રવ્યાનુયોગનું માહાત્મ પૂર્વે કહી ગયા હતા તે જ માહાભ્યને ગ્રંથકારશ્રી પુનઃ દઢ કરે છે :
સર્વ અનુયોગોમાં દ્રવ્યાનુયોગ ઉત્તમ લોકાર્થ - નિર્દોષ ગોચરી વગેરે ચારિત્રાચાર નાનો યોગ છે. દ્રવ્યાનુયોગ તો તેના કરતાં મહાન સ કહેવાયેલ છે. આમ ઉપદેશપદ વગેરે ગ્રન્થના સાક્ષીવચનને મેળવીને શુભ પંથ ઉપર ચાલો.(૧/૩)
જ દ્રવ્યાનુયોગ પંચાચારમય જ વ્યાખ્યાથી - પિંડનિર્યુક્તિ વગેરે ગ્રંથોમાં બતાવેલ ૪ર દોષથી રહિત ગોચરી ગ્રહણ કરવી વગેરે સ્વરૂપ સાધ્વાચાર યોગસ્વરૂપ છે. કારણ કે તે ચરણ-કરણસ્વરૂપ હોવાથી મોક્ષની સાથે આત્માનો યોગ છે. કરાવી આપે છે. આત્માને પરમાત્માની સાથે/પરમાત્મસ્વરૂપની સાથે જોડી આપે તે યોગ કહેવાય. પરંતુ ભિક્ષાટનાદિ યોગને શાસ્ત્રકાર ભગવંતો નાનો માને છે. કેમ કે તેની તારક શક્તિ અત્યંત અલ્પ છે.
જ્યારે સ્વદર્શન-પરદર્શનના સર્વાગીણ બોધસ્વરૂપ અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયની તલસ્પર્શી મીમાંસાસ્વરૂપ દ્રવ્યાનુયોગ તો સ્વ-પર ઉભયને તારવાની શક્તિથી યુક્ત હોવાના લીધે મિથ્યાત્વમોહનીય નામના દર્શનમોહનીય અને જ્ઞાનાવરણ વગેરે કર્મનો અત્યંત ઉચ્છેદ કરવાથી મહાન કહેવાયેલ છે. (“વિશેષ, * કો.(૭+૧૧+૧૨)માં “દઢાવઈ પાઠ. % કો.(૨+૧૦)માં “ગ્રંથ... પંથ' પાઠ. કો.(૪)માં “ગ્રંથે' પાઠ. * સાખિ = સાક્ષી, પ્રમાણ, કથન, પુરાવો (જુઓ – આરામશોભા રાસમાળા, પ્રાચીન ગુર્જર કાવ્ય, ગુર્જર રાસાવલી, ષડાવશ્યકબાલાવબોધ) - સિ.માં “કુશયોગ' પાઠ. કો.(૯)માં “કુશ આચારનઈ પાઠ....( ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.માં છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
* द्रव्यानुयोगः पञ्चाचाररूपः
/૨
रा
એહ* દ્રવ્યઅનુયોગ
દ્રવ્યાદિવિચાર તે નિશ્ચયથી પંચાચારમય છે. તે માટઈં તે મોટો યોગ આવા દ્રવ્યાનુયોગ, તુઃ વિશેષે, “તુ વિશેષડવધારો” (અ.સ.પરિશિષ્ટ-૧રૂ) કૃતિ અનેાર્થસધ્ધોત્તે, ચોમઃ महान् = स्व-परोभयतारकशक्तिकतया प्रभूतदर्शनमोहनीय-ज्ञानावरणादिकर्म्मविगमप्रत्यल उदितः, निश्चयतः तस्य पञ्चाचारमयत्वात् । तथाहि (૧) દ્રવ્યાનુયોગરિશીલનસ્થ સ્વ-પરસમયપવાર્થસાર્થપ્રાશSSराधनारूपत्वाद् ज्ञानाचाररूपता, (२) जिनोक्तात्मादितत्त्वरुचिगोचरयोग-क्षेम-शुद्धि-वृद्ध्यादिकारकत्वाद् र्श दर्शनाचाररूपता, (३) आत्मरमणताद्युपलम्भकत्वात् चारित्राचाररूपता, (४) दर्शनमोहनीयादिकर्म्मनाशकत्वात् स्वाध्यायरूपत्वाच्च तपआचाररूपता, (५) जिनोक्ततत्त्वोहापोहगोचरशक्त्यनिगूहनतो वीर्याचाररूपता च विज्ञेया । शुद्धोञ्छग्रहणादिचारित्राचारस्तु व्यावहारिक एव, काययोगप्रधानत्वात् । णि अत एव ततोऽपि द्रव्यानुयोगेन सकामनिर्ज्जरा प्रबला सानुबन्धा अधिका च सम्पद्यते । अत एव ओघनिर्युक्तिभाष्ये “ चत्तारि उ अणुओगा चरणे धम्मगणियाणुओगे य । दविणुजोगे य અવધારણ અર્થમાં વપરાય’ આ મુજબ અનેકાર્થસંગ્રહના વચન મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ ‘તુ' શબ્દ વિશેષ = તફાવત અર્થમાં જાણવો.) કારણ કે નિશ્ચયનયની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ પંચાચારમય છે. તે આ રીતે - (૧) દ્રવ્યાનુયોગપરિશીલન સ્વદર્શનના અને પરદર્શનના પદાર્થોના સમૂહના જ્ઞાનની આરાધનાસ્વરૂપ હોવાથી જ્ઞાનાચારમય છે. (૨) જિનોક્ત આત્માદિ તત્ત્વની રુચિની પ્રાપ્તિ, સ્થિરતા, વૃદ્ધિ વગેરેને કરનાર હોવાથી દ્રવ્યાનુયોગપરિશીલન દર્શનાચારમય છે. (૩) આત્મતત્ત્વમાં ૨મણતા વગેરેને મેળવવાનું સાધન હોવાથી દ્રવ્યાનુયોગપરિશીલન ચારિત્રાચારમય છે. (૪) દર્શનમોહનીય આદિ કર્મના વિનાશનું કારણ હોવાથી તેમજ સ્વાધ્યાયરુપ હોવાના લીધે દ્રવ્યાનુયોગપરિશીલન તપાચારમય છે. (૫) જિનોક્ત તત્ત્વની વિચારણા કરવાની પોતાની શક્તિ ન છુપાવવાના લીધે દ્રવ્યાનુયોગપરિશીલન વીર્યાચારમય છે. જ્ઞાનાચારાદિ ચારેય આચારો વિશે પોતાની શક્તિ ન છુપાવવી તે વીર્યાચાર કહેવાય ॥ છે. આમ પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરિશીલન નૈૠયિક પંચાચારમય છે. જ્યારે નિર્દોષ ગોચરી વગેરે ચારિત્રાચાર વ્યાવહારિક છે. કારણ કે તેમાં કાયયોગ જ મુખ્ય છે. માટે જ ચારિત્રાચાર કરતાં દ્રવ્યાનુયોગ દ્વારા સકામ (સ્વૈચ્છિક) કર્મનિર્જરા પ્રબળ, સાનુબંધ અને અધિક થાય છે. આમ વ્યાવહારિક ચારિત્રાચાર ચરણ-કરણાનુયોગ કરતાં તાત્ત્વિક દ્રવ્યાનુયોગની મહત્તા નિર્વિવાદપણે સિદ્ધ થાય છે.
સ્પષ્ટતા :- ‘શુદ્ધાહારાદિક એ લઘુયોગ' આ વાત બરાબર બંધ બેસતી છે. પરંતુ સંપૂર્ણ તાત્ત્વિક ચરણસિત્તરી-કરણસિત્તરી લઘુયોગ ન સંભવે. કારણ કે ચરણસિત્તરીમાં ક્ષમાદિ દશવિધ યતિધર્મ, જ્ઞાનાદિ ત્રિક, કષાયનિગ્રહ વગેરેનો પણ સમાવેશ થાય છે. તે અંતરંગપરિણતિસ્વરૂપ છે, બાહ્ય ક્રિયાસ્વરૂપ નથી. અહીં જે કહેવાયેલ છે તે વાત પણ સાપેક્ષપણે સ્વીકારવી. કારણ કે ‘યોગ અસંખ્ય જિનવર કહ્યા, નવપદ તિહાં ધુર રે' - આવું પણ શાસ્ત્રવચન ઉપલબ્ધ થાય છે. સ્યાદ્વાદમાં દરેક વાત યોગ્ય અપેક્ષાએ સમજવી.
(ત વ.) આવા જ કોઈક ગંભીર અભિપ્રાયથી ઓઘનિર્યુક્તિભાષ્યમાં જણાવેલ છે કે ‘ચરણ * પુસ્તકોમાં ‘એહ' નથી. લા.(૨)માં છે. * પુસ્તકોમાં ‘દ્રવ્યાનુયોગ જે સ્વસમય-પરસમયપરિજ્ઞાન તે' પાઠ. .....ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯+૧૩)માં છે.
1. चत्वारि तु अनुयोगाः चरणं धर्म- गणितानुयोगौ च । द्रव्यानुयोगश्च तथा यथाक्रमं ते महर्द्धिकाः । ।
11
२२
=
-
=
Page #203
--------------------------------------------------------------------------
________________
० द्रव्यानुयोगो महर्द्धिकः । કહિઓ. જેહ માટઇં શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છઈ. તદ ૩દમ તે મટ્ટીયા પા” (નિ.મ.લ) રૂતિ વીતમ્ “મર્હિવા: = પ્રધાના:” (કોનિ.મી. ) इति तवृत्तौ द्रोणाचार्यः।
કાત્મતત્ત્વચ યથાર્થતયા પરિચ્છેવત્વાન્ દ્રવ્યાનુયોચ સુવર્ણારત્વે સનાત” (http:// www.Jainuniversity.org/PDFs/lib/lib_4_12.pdf) રૂતિ નૈવિશ્વવિદાયનામ વિવ્યિોથે ચા ને अतः तस्य महर्दिकत्वम् अनाविलम् ।
न च महर्द्धिकाः सर्वे एव महत्त्वम् आबिभ्रतीति न नियम इति शङ्कनीयम्,
द्रव्यानुयोगमहत्त्वस्य प्रकारान्तरेणाऽपि युक्तत्वात्, यतः शुद्धाहारादिकं द्रव्यानुयोगादिगोचरस्वाध्यायस्यैव साधनं भवति । 'यद् यस्मै ततः तत् प्रधानम्' इति न्यायेन अङ्गि एव प्रधानम्, र्णि -કરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ - આમ ચાર અનુયોગ છે. તથા આ ચારેય અનુયોગ ક્રમશઃ મહદ્ધિક = વધુ કિંમતી = મુખ્ય છે.” ઓઘનિર્યુક્તિભાષ્યની વૃત્તિમાં દ્રોણાચાર્યજીએ મહદ્ધિક' શબ્દનો અર્થ “પ્રધાન = મુખ્ય” આવું બતાવેલ છે. આનાથી સિદ્ધ થાય છે કે શાસનને આગળ ધપાવવા માટે ચરણ-કરણાનુયોગ કરતાં ધર્મકથાનુયોગ વધુ ઉપયોગી છે. તેના કરતાં ગણિતાનુયોગ મુખ્ય છે. તથા દ્રવ્યાનુયોગ ચારેયમાં મુખ્ય છે, સર્વશ્રેષ્ઠ છે.
ક દ્રવ્યાનુયોગ સોનાની ખાણ 5 (લ7.) “આત્મતત્ત્વનો યથાર્થરૂપે નિર્ણય કરાવવાના લીધે દ્રવ્યાનુયોગ સોનાની ખાણ તરીકે માન્ય છે' - આ મુજબ “જૈન યુનિવર્સિટી' નામની વેબસાઈટમાં જણાવેલ છે. તેથી ‘દ્રવ્યાનુયોગ મહર્તિક છે' - આ બાબત નિર્વિવાદ છે.
શંકા :- (ન ઘ.) પાણી કરતાં સોનું મોટી સમૃદ્ધિરૂપ છે. પણ જીવન ચલાવવા માટે સોના કરતાં || પાણી જ વધારે મહત્ત્વનું છે. તેથી મહત્ત્વશાળી અને મહદ્ધિક આ બે શબ્દ એકાર્થિક નથી. તેથી પ્રસ્તુતમાં દ્રવ્યાનુયોગ ભલે મહદ્ધિક હોય પણ ચરણ-કરણાનુયોગ મહત્ત્વશાળી છે. શાસનપ્રભાવના-રક્ષા વગેરે જો કાર્ય કરવાની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ મહદ્ધિક છે. જ્યારે દુરાચાર-દોષ-આશ્રવ વગેરેમાંથી આત્માને બચાવી સદાચાર-સદ્ગુણ-સંવરના માર્ગે આગળ વધારવા માટે તો ચરણ-કરણાનુયોગ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી દ્રવ્યાનુયોગ મહર્દિક ભલે હોય. પરંતુ તે મહાન કઈ રીતે સિદ્ધ થશે ? કારણ કે જે મહદ્ધિક હોય તે બધા જ મહાન હોય - તેવું નથી હોતું. તેથી દ્રવ્યાનુયોગમાં ચરણ-કરણાનુયોગ કરતાં મહત્ત્વ તો અસિદ્ધ જ રહેશે.
આ અંગી પ્રધાન ન્યાયનું નિરૂપણ ઉં, નિરાકરણ :- (દ્રવ્યા.) ના. બીજી રીતે વિચાર કરવામાં આવે તો પણ “ચરણ-કરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગ વધુ મહાન છે' - આ વાત વ્યાજબી છે. કારણ કે નિર્દોષ ગોચરી-પાણી વગેરે પણ દ્રવ્યાનુયોગાદિસંબંધી સ્વાધ્યાયનું જ સાધન છે. સંસ્કૃત ભાષામાં એક ન્યાય = નિયમ આવે છે કે “જે જેના ૪. મો.(૨)માં “શુદ્ધાચારાદિક' પાઠ.
Page #204
--------------------------------------------------------------------------
________________
२४
0 कदाग्रहिस्वरूपप्रकाशनम् । રસ એ સાખિ ઉપદેશપદાદિક ગ્રંથઈ લહીનઈ “શુભ પંથિ = ઉત્તમ માર્ગે ચાલો. प अङ्गं तु गौणमेव भवति । ततः चरण-करणानुयोगतो द्रव्यानुयोगस्य महर्द्धिकत्वं महत्त्वञ्च . अनाविलम् । एतद् गौरव-लाघवमजानन्तः ये केचिद् गुरुकुलवास-द्रव्यानुयोगाभ्यासादिकं प्रधानयोगम्
अवज्ञाय केवलाऽज्ञातोञ्छग्रहणादिबाह्ययोगनिरताः ते तुच्छाः असद्ग्रहवन्तो विज्ञेयाः । म तदुक्तं श्रीहरिभद्रसूरिभिः उपदेशपदे '“एयमिह अयाणंता असग्गहा तुच्छबज्झजोगम्मि। णिरया पहाणजोगं
चयंति गुरुकम्मदोसेण ।। सुटुंछाइसु जत्तो गुरुकुलचागाइणेह विण्णेओ। सबरसरक्खपिच्छत्थघायपायाऽछिवण
तुल्ले ।।” (उप.प. ६७६/६७७) इति । एतादृशीम् उपदेशपदाधुक्तिं लब्ध्वा = उपलभ्य शुभे = उत्तमे क पथि = मार्गे चर।
માટે હોય તેના કરતાં તે પ્રધાન (મુખ્ય) કહેવાય. જેમ કે ધન મેળવવા માટે નોકરી કરવામાં આવે છે. તેથી નોકરી કરતાં પણ ધનપ્રાપ્તિ મુખ્ય કહેવાય. સ્વાધ્યાય માટે શુદ્ધ ગોચરી-પાણીને સાધુ-સાધ્વીજી ભગવંતો ગ્રહણ કરે છે. માટે સ્વાધ્યાય મુખ્ય કહેવાય. નિર્દોષ ગોચરી-પાણી ગૌણ કહેવાય. સ્વાધ્યાય સાધ્ય છે, અંગી છે, ઉદેશ્ય છે, કાર્ય (= પ્રયોજન) છે. નિર્દોષ ગોચરી સાધન છે, અંગ છે, કારણ છે. તેથી ચરણ -કરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગ નિરાબાધપણે મહદ્ધિક અને મહત્ત્વપૂર્ણ સિદ્ધ થાય છે. આ પ્રમાણે લાઘવ -ગૌરવને (લાભ-નુકસાનને) નહિ સમજતા જે કેટલાક અગીતાર્થો ગુરુકુલવાસ, દ્રવ્યાનુયોગનો અભ્યાસ
વગેરે મુખ્ય યોગની અવગણના કરીને માત્ર અજ્ઞાતપિંડ (= નિર્દોષ આહાર-પાણી) મેળવવા વગેરે બાહ્ય એ યોગમાં જ ગળાડૂબ થયેલા છે તેઓને તુચ્છપ્રકૃતિવાળા અને કદાગ્રહગ્રસ્ત સમજવા.
આ જ્ઞાનયોગને મુખ્ય બનાવીએ . * * (તબુ) તેથી જ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે ઉપદેશપદ ગ્રંથરત્નમાં જણાવેલ છે કે “આધ્યાત્મિક A લાભ-નુકસાનસ્વરૂપ લાઘવ-ગૌરવને નહિ જાણતા કેટલાક કદાગ્રહી સાધુઓ અસાર એવા બાહ્ય યોગમાં ગળાડૂબ બની ગુરુકુલવાસ, દ્રવ્યાનુયોગ આદિનો અભ્યાસ વગેરે યોગસાધનાને છોડે છે. કેમ કે તેઓ ભારે કર્મરૂપી દોષથી ઘેરાયેલા હોય છે. ગુરુકુલવાસ વગેરેને છોડીને નિર્દોષ ગોચરી વગેરેમાં યત્નશીલ રહેવું તે તો ભભૂતિવાળા સાધુ પાસેથી મોરના પીંછા લેવા માટે ભભૂતિવાળા સંન્યાસીનું મસ્તક તલવારથી ઉડાડી દેવાની પ્રવૃત્તિ કરવા છતાં તે સંન્યાસીને પોતાનો પગ ન અડી જાય તેની કાળજી રાખનાર ભીલના પ્રયત્ન સમાન છે” – આ પ્રમાણે ઉપદેશપદ વગેરે ગ્રંથના વચનને જાણીને સારા માર્ગમાં ચાલો.
જ ભૌતિઘાતક ઉદાહરણ છે. | સ્પષ્ટતા :- ઉપદેશપદમાં ભભૂતિવાળા સાધુ પાસેથી મોરપીંછા લેવાનું ઉદાહરણ આ પ્રમાણે છે કે કોઈક ભીલે સાંભળ્યું કે “તપસ્વી મહાત્માઓને આપણો પગ અડકી જાય તે મોટા નુકસાન માટે થાય છે.” એક વખત તેને મોરપીંછાની જરૂર પડી. બીજા સ્થાને સારી રીતે તપાસ કરવા છતાં તેને • કો. (૧૩)માં “જાણી શુભપંથ જે દ્રવ્યાનુયોગ માર્ગ તિણે ચાલો’ પાઠ. સિ.+કો.(૯૧૩)+આ.(૧)માં “શુભ પંથ જે દ્રવ્યાદિવિચાર દ્રવ્યાનુયોગ માર્ગ તિહાં ચાલો’ પાઠ. જે પુસ્તકોમાં “માર્ગિ' પાઠ.કો. (૭)નો પાઠ લીધો છે. 1. एतदिह अजानन्तोऽसद्ग्रहाः तुच्छबाह्ययोगे। निरताः प्रधानयोगं त्यजन्ति गुरुकर्मदोषेण ।। 2. शुद्धोञ्छादिषु यत्नः गुरुकुलत्यागादिनेह विज्ञेयः। शबरसरजस्कपिच्छार्थघातपादाऽच्छुपनतुल्यः ।।
Page #205
--------------------------------------------------------------------------
________________
२५
૨/૩
. ज्ञानोपसर्जनीकरणम् अश्रेयसे । બાહ્ય વ્યવહારને પ્રધાન કરીનઇ, જ્ઞાનની ગૌણતા કરવી તે અશુભ માર્ગ. જ્ઞાનપ્રધાનતા રાખવી તે ઉત્તમ માર્ગ.
કત વ - જ્ઞાનાદિક ગુણ હેતુ ગુરુકુલવાસ છાંડી શુદ્ધાહારાદિયતનાવંતનઈ મહાદોષશું ચારિત્રહાનિ સ. કહીઈ છઈ.*
केचित्तु शुद्धोञ्छादिकापेक्षया द्रव्यानुयोगो महान्, फलतः पञ्चाचारमयत्वादिति समामनन्ति। प
बाह्यव्यवहारं प्रधानं कृत्वा ज्ञानोपसर्जनीकरणं तु अशुभः पन्थाः। ज्ञानप्राधान्यरक्षणमेवोत्तमो मोक्षमार्गः।
अत एव तीव्रसच्छ्रद्धासमन्वितसम्यग्ज्ञानादिगुणहेतुभूतं गुरुकुलवासं त्यक्त्वा शुद्धाहारादियत-स મોરના પીંછા ન મળ્યા ત્યારે તેણે સાંભળ્યું કે “ભભૂતિવાળા સાધુ પાસે મોરપીંછા છે.” તેથી તેણે તેમની પાસે માંગ્યા. પરંતુ તે સાધુએ મોરપીંછા ન આપ્યા. ત્યારે તેણે શસ્ત્રપ્રયોગપૂર્વક તે ભભૂતિવાળા સાધુનો નિગ્રહ કરીને બળાત્કારે મોરપીંછા લીધા. પરંતુ પોતાનો પગ તેમને અડી ન જાય તે માટે તેણે સાવધાની રાખી. એક બાજુ તલવાર આદિ શસ્ત્રોને વાપરી સાધુનો પરાભવ કરવો અને બીજી બાજુ પોતાનો પગ તેમને અડકી ન જાય તેની કાળજી રાખવી. આ ખૂબ જ વિચિત્ર અને વિષમ સ્થિતિ છે. “તપસ્વી સાધુને પોતાનો પગ અડી ન જાય તેની સાવધાની રાખવાથી ઘણો લાભ થયો, નુકસાનીથી બચી ગયો” - એવું તે ભીલ માને છે. હકીકતમાં તો સાધુનો શસ્ત્રપ્રયોગથી નિગ્રહ | પરાભવ કરવાથી મોટું નુકસાન જ થયેલ છે. સાધુ ઉપર શસ્ત્રપ્રયોગ સ્વરૂપ મોટા દોષથી હણાયેલ હોવાથી સાધુને પગ ન અડાડવા સ્વરૂપ ગુણ પણ ગુણસ્વરૂપે રહેતો નથી. પરંતુ દોષરૂપ જ બને છે.
* દ્રવ્યાનુયોગ ફલતઃ પંચાચારમય ૪ (વિ.) કેટલાક વર્તમાનકાલીન વિદ્વાનો મહોપાધ્યાયજી મહારાજે રાસમાં દ્રવ્યાદિવિચાર તે નિશ્ચયથી વી. પંચાચારમય છે' આવું જે જણાવેલ છે તેનું અર્થઘટન એવું કરે છે કે ‘દ્રવ્યાદિવિચાર તે ફલતઃ પંચાચારમય છે.” મતલબ કે નિર્દોષ ગોચરીચર્યા વગેરે કરતાં દ્રવ્યાનુયોગનું પરિશીલન મહાન હોવાનું કારણ એ જ છે કે તે ફળની અપેક્ષાએ પંચાચારમય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી જિનવચન ઉપર શ્રદ્ધા દઢ બને અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. એના દ્વારા મોક્ષમાર્ગે આગળ વધતાં, ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં જીવ પંચાચારને પાળે છે. આમ દ્રવ્યાનુયોગ ફલતઃ પંચાચારમય છે.”
(વાઘ.) બાહ્ય વ્યવહારને મુખ્ય કરીને જ્ઞાનયોગને ગૌણ બનાવવો તે અશુભ માર્ગ છે. જ્ઞાનયોગની મુખ્યતાને સાચવવી તે જ શ્રેષ્ઠ માર્ગ છે.
ન ખાળે ડૂચા, દરવાજા મોકળા - અજ્ઞાની પ્રવૃત્તિ (ગત વ.) જ્ઞાનયોગને મુખ્ય બનાવવો એ જ સાધુ માટે કલ્યાણકારી કર્તવ્ય હોવાના લીધે સાચી તીવ્ર શ્રદ્ધાથી સંપન્ન એવા સમ્યગૃજ્ઞાન આદિ ગુણના સાધનભૂત બનનારા ગુરુકુલવાસને છોડીને નિર્દોષ ગોચરી-પાણીને ગ્રહણ કરવાની યતના કરવાવાળા સાધુને ગુરુકુલવાસત્યાગ સ્વરૂપ મહાદોષના લીધે સંયમની *... ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી. આ કો.(૭+૧૦)માં “અજ્ઞાનમાર્ગ' પાઠ.
Page #206
--------------------------------------------------------------------------
________________
• अपरिशुद्धानुष्ठाननिवेदनम् । स. गुरुदोषाऽऽरम्भितया 'लघ्वकरणयत्नतो निपुणधीभिः। સ સત્રઃારેશ્ય તથા જ્ઞાયર્સ પત્રિયોન | (છો..ઉ.) પોરા ૧/૩ - नावतो महादोषेण चारित्रहानिरुक्ता उपदेशपदेऽनुपदमेव। तदुक्तं षोडशकेऽपि “गुरुदोषारम्भितया
लघ्वकरणयत्नतो निपुणधीभिः। सन्निन्दादेश्च तथा ज्ञायते एतन्नियोगेन । ।”(षो.१/९) इति । स तस्य योगदीपिकावृत्तिः “गुरून् दोषान् प्रवचनोपघातादीनारब्धं शीलं यस्य स तथा तद्भावः तया यो न लघुषु = सूक्ष्मेषु दोषेष्वकरणयत्नः = परिहाराऽऽदरः तस्माद् निपुणधीभिः = कुशलबुद्धिभिः। तथा सतां ( = सत्पुरुषाणां साधु-श्राद्धादीनां निन्दादेः = गर्दा प्रद्वेषादेः च ज्ञायते एतद् = अपरिशुद्धानुष्ठानं नियोगेन
= अवश्यन्तया, गुरुदोषारम्भादेरपरिशुद्धिकार्यत्वाद्” (षो.१/९ यो.दी. पृष्ठ-१६) इत्येवं वर्त्तते । एतद्विस्तरस्तु क अस्मत्कृतकल्याणकन्दलीतोऽवसेयः । गि प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सार्वत्रिकाऽऽय-व्ययमीमांसाया विशुद्धभावचारित्रकार्यत्वाद्
भावचारित्री नैव जातुचित् स्वल्पलाभकृते बहुव्ययं कर्तुं शक्नोति । अत एव बोधिदुर्लभताऽऽपादकयथेच्छपारिष्ठापनिकादिना अपरिशुद्धानुष्ठानत्वं भावचारित्राभावश्च ज्ञायेते, प्रवचनापभ्राजनाया હાનિ થાય છે. સંયમ નાશ પણ પામે છે. આવું ઉપદેશપદ ગ્રંથમાં હમણાં જ જણાવી ગયા. ષોડશક ગ્રંથમાં પણ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “મોટા દોષને શરૂ કરવાના લીધે નાના દોષને ન સેવવાનો જે પ્રયત્ન કરવો તેના દ્વારા તથા સજ્જન-સાધુ-સંત પુરુષોની નિંદા વગેરેથી કુશાગ્રબુદ્ધિવાળા પુરુષો અવશ્ય જાણી લે છે કે “આ માણસની નાના દોષને છોડવાની પ્રવૃત્તિ અવશ્ય અશુદ્ધ અનુષ્ઠાનસ્વરૂપ છે.”
(તચ.) ઉપરોક્ત ષોડશકશ્લોકની યોગદીપિકાવ્યાખ્યામાં મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરશ્રીએ જણાવેલ છે કે “શાસનહીલના વગેરે મોટા દોષોને આચરવાના સ્વભાવને લીધે નાના સૂક્ષ્મ દોષોને A છોડવાની તત્પરતાના લીધે તેમજ સાધુ શ્રાવક વગેરે સજ્જનોની નિંદા, ગહ, પ્રકૃષ્ટ દ્વેષ આદિ દ્વારા
“આ અપરિશુદ્ધ અનુષ્ઠાન છે' - એવું કુશળબુદ્ધિવાળા (= પ્રકૃષ્ટ વિવેકબુદ્ધિવાળા) નિયમો જાણી શકે છે. કારણ કે શાસન અપભ્રાજના વગેરે મોટા દોષોમાં પ્રવૃત્તિ એ અપરિશુદ્ધિનું કાર્ય છે.” આ બાબતની વિસ્તૃત જાણકારી મેળવવા અને બનાવેલ “કલ્યાણકંદલી નામની ષોડશકવ્યાખ્યા જોવી.
- સાધુના અશુદ્ધ અનુષ્ઠાનની ઓળખાણ છે આધ્યાત્મિક ઉપનય :- સર્વત્ર લાભ-નુકસાનની વિચારકતા એ આંતરવિશુદ્ધિનું - ભાવચારિત્રનું કાર્ય છે. માટે જેની પાસે ભાવસંયમની પરિણતિ હોય તે વ્યક્તિ ક્યારેય પણ ઘણા નુકસાનના ભોગે થોડો લાભ મેળવવા હરગિજ તૈયાર ન થાય. જેમ કે નિર્દોષ જમીનમાં કાપનું પાણી પરઠવવાના આચારનું = પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન જાહેરમાં લોકોની સતત અવર-જવરવાળી જગ્યામાં કે જિનધર્મદ્વિષીના આંગણા વગેરેમાં એવી રીતે કરે છે જેથી એ આચારને જોનારા લોકો બોધિદુર્લભ બને, જિનશાસનની કે સાધુની નિંદા કરે તો તેના દ્વારા જાણી શકાય કે એ સંયમાચાર નિયમા અપરિશુદ્ધ અનુષ્ઠાનસ્વરૂપ જ મ.માં “ શ્ચ..' અશુદ્ધ પાઠ.
Page #207
--------------------------------------------------------------------------
________________
* प्रवचनापभ्राजनादेः गुरुदोषता
अशुद्धात्मपरिणतिकार्यत्वात् । एतेन स्वच्छन्दस्य निर्दोषोञ्छादिग्रहणम्, तपस्विनो रूप्यकाद्युपार्जनम्, प गुरुसेवकेन गुरोः लघुताऽऽशातनादिकरणं अपरिशुद्धानुष्ठानमिति व्याख्यातम्, मलिनाशयजन्यत्वात्। रा इत्थं साम्प्रदायिकव्यामोहादिना साधु - श्रावकादिनिन्दादिकारिणः उग्रचारित्राचारपालनमपि अशुद्धानुष्ठानत्वेनाऽवसेयम् । अत एव भवभीरुणा साम्प्रदायिकव्यामोह - प्रवचनापभ्राजना-साधुनिन्दादिकं म् છે તથા તેવી પ્રવૃત્તિ કરનાર સાધુ પાસે ભાવસંયમ ગેરહાજર છે. શાસનહીલના થાય તેવી પ્રવૃત્તિ કરવી તે અશુદ્ધ આત્મપરિણતિનું જ કાર્ય છે. આંતરિક અપરિશુદ્ધ પરિણામ દ્વારા જન્મ હોવાથી બાહ્ય રીતે શુદ્ધ સંયમાચાર તરીકે જણાવા છતાં તે અનુષ્ઠાન મલિન જ જાણવું. તે જ રીતે ગુરુની આજ્ઞા માને નહિ અને બીજી બાજુ નિર્દોષ ગોચરી-પાણીની ખૂબ ગવેષણા કરે. મોટી તપશ્ચર્યાઓ કરી લોકોને વશ કરી પૈસા કઢાવે. એક બાજુ ગુરુની ખૂબ સેવા કરે અને બીજી બાજુ ગુરુની લઘુતા થાય એવા કામ કરે. એક તરફ ગુરુનો ખૂબ અવિનય-આશાતના કરે અને પછી ગુરુના પગ દાબવા બેસે. ખરેખર ખાળે ડૂચા અને દરવાજા મોકળા' - એવી આ દશા મિલન આશયથી ઉત્પન્ન થવાથી કેવળ અશુદ્ધ અનુષ્ઠાનની ઘોષણા કરે છે. જેમ કુલટા સ્ત્રી પોતાનો વ્યભિચાર-દુરાચાર ઢાંકવા પતિની બહારથી ખૂબ સેવા કરે તેવું અહીં સમજવું.
શ્રાવકના અશુદ્ધ અનુષ્ઠાનની નિશાની
al
સ
આ જ રીતે શ્રાવકવર્ગમાં પણ એક બાજુ હોટલમાં દારૂ ઢીંચીને, માંસ-ઈંડા ખાઈને આવે અને ઘરમાં તિથિના દિવસે શ્રાવિકાએ ભૂલથી લીલું શાક રાંધ્યું હોય તો તેનો ઉધડો લઈ લે. એક બાજુ ઘરવાળી સાથે મોટેથી ઝઘડો કરે અને પછી સામાયિક લઈને ધાર્મિક તરીકે પોતાની છાપ ઉપજાવે. બજારમાં ભારોભાર અનીતિ કરે, માલમાં ભેળસેળ કરી બીજાના જીવન સાથે રમત રમે, ઉઘરાણી ચૂકવે નહિ, વહુઓને ત્રાસ આપે, પુત્રવધુ સાથે છેડતી કરે, અનેકના શ્રાપ-નિસાસા લે અને એકાદ કીડી મરી જાય તેની મોટી બૂમાબૂમ કરી મૂકે. એક બાજુ એબોર્શન-ગર્ભપાત કરાવે અને બીજી બાજુ જાહેરમાં ‘એગિદિયા, બેઈંદિયા...’ મોટેથી બોલે અથવા વર્ષીતપ કરીને ધર્મી તરીકે પોતાની હવા ઊભી રાખે. ખાનગીમાં વેશ્યાગમન, પરસ્ત્રીગમન કરે અને પર્યુષણમાં અઢાઈ કરીને ધર્મી તરીકેની વાહ -વાહ લઈ લે. આ શ્રાવક જીવનની અપેક્ષાએ અશુદ્ધ અનુષ્ઠાન કહેવાય. તાત્પર્ય એ છે કે એક બાજુ ધર્મ કરે પણ બીજી બાજુ નિઃશંકપણે ભરપૂર પાપ કરે તો તેનો ધર્મ પણ અશુદ્ધ બને. તેથી સાધકે તેવી પાપક્રિયાને છોડવી.
/T
२७
સાચો સાધુ નિંદા ન કરે ક
(i.) આ રીતે જેની પાસે આંતર ચારિત્રપરિણામ હોય તેને વિશિષ્ટ આત્મગુણોનો આસ્વાદ થયેલો હોવાના કારણે તે કદાપિ સાધુ-શ્રાવક આદિની નિંદા, ગર્હા, દ્વેષ વગેરે કરી ન શકે. અમૃતના ઘૂંટડા પીનારને ઝે૨ના ઓડકાર ક્યારે પણ ન આવે. તેથી વિના સંકોચે જાહેરમાં સાધુ-શ્રાવક વગેરેની નિંદા કરનારના બહારથી ઉગ્ર દેખાતા ચારિત્રાચાર અપરિશુદ્ધ અનુષ્ઠાન જ જાણવા. શાસનહીલના, સાધુનિંદા વગેરે કાર્યનું કારણ તો આંતરિક મલિન પરિણતિ જ છે. મલિનતર આશયથી જન્ય હોવાના
Page #208
--------------------------------------------------------------------------
________________
२८
० साधुताऽऽभासप्रकाशनम
૨/૨ प परित्याज्यम् । ग अत एव प्रवचनविराधना-साधुनिन्दादिपरायणस्य विधि-यतनादियुक्तपञ्चाचार-शुद्धधर्म____ देशनाद्याभासमात्रेण नैव शुद्धसाधुत्वं बोध्यं पण्डितभूमिकाऽर्थिना । विनयरत्नाऽङ्गारमर्दकाचार्याधुदा- हरणमत्र विभावनीयम्, इदानीन्तनकालोपयोगित्वात् । इत्थं पण्डितभूमिकापराकाष्ठाप्राप्तौ एव “अनन्तश दर्शन-ज्ञान-वीर्यानन्दसुधाऽशितः। स सुखायिष्यतेऽनन्तं कालं तत्राऽकुतोभयः ।।” (प्र.चि.७/४५५) इति कु प्रबोधचिन्तामणौ जयशेखरसूरिदर्शितं सिद्धस्वरूपं सुलभं स्यात् ।।१/३।।
લીધે, બહારથી શુદ્ધ જણાતી એવી પણ સંયમચર્યા અવશ્ય અપરિશુદ્ધ-મલિન છે. આશય એ છે કે પોતાના સંયમાચારને પરિશુદ્ધ બનાવવા ક્યારેય પણ સામ્પ્રદાયિક વ્યામોહ, કાનભંભેરણી વગેરેના લીધે એ શાસનઅપભ્રાજના, સાધુનિંદા વગેરે ઝેરી પ્રદૂષણોનો આશરો ભૂલે ચૂકે પણ ન લેવાઈ જાય તે માટે પ્રત્યેક ભવભીરુ સંયમીએ કાળજી રાખવી. અન્યથા અધ્યાત્મ જગતમાં દેવાળીયા બનવું પડે.
છે વિવેકદ્રષ્ટિને અપનાવીએ છે. | (સાત) તેમજ પ્રસ્તુત ગાથાથી બીજી વાત એ પણ સૂચિત થાય છે કે જો આપણે પંડિતકક્ષા મેળવવી હોય તો જેઓ શાસનહીલના, સાધુનિંદા વગેરે તેજાબી પ્રવૃત્તિમાં ગળાડૂબ બનેલા છે, તેઓના બાહ્ય સંયમાચારો, વિધિ, યતના વગેરેથી યુક્ત દેખાવા માત્રથી કે તેમની દેશનામાં શાસ્ત્રીયતા વગેરે ભાસવા માત્રથી તેઓને શુદ્ધ સંયમી માની લેવાની ગંભીર ભૂલ કદાપિ ન કરવી. વિનયરત્ન, અંગારમર્દક આચાર્ય વગેરે દષ્ટાંતોને વિવેકદૃષ્ટિએ વિચારવાથી પ્રસ્તુત હકીકત સમજી શકાય તેવી છે. વર્તમાનકાળમાં પ્રસ્તુત આધ્યાત્મિક તાત્પર્યાર્થની વ્યાપક અને વિશદ જાણકારી ઘણી આવશ્યક જણાય છે. આ રીતે પંડિતકક્ષાની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તો જ પ્રબોધચિંતામણિમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં શ્રીજયશેખરસૂરિજીએ જણાવેલ છે કે “અનંત દર્શન-જ્ઞાન-શક્તિ-આનંદસ્વરૂપ અમૃતનો આસ્વાદ કરનારા નિર્ભય એવા તે સિદ્ધાત્મા ત્યાં સિદ્ધશિલામાં અનંત કાળ સુધી સુખને માણશે.” (૧૩)
લખી રાખો ડાયરીમાં....
• મોક્ષે પહોંચવા સાધના એ
Long cut, Hard cut, High cut છે.
મોક્ષે પહોંચવા ઉપાસના એ Short Cut, Easy Cut, Best Cut
.
• સાધના નિર્માણલક્ષી છે. સાધના પ્રજ્ઞાપ્રધાન છે.
ઉપાસના નિર્વાણલક્ષી છે. ઉપાસના આજ્ઞાપ્રધાન છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧/૪
• ज्ञानयोगरङ्गः तारकः । એ યોગ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ; પંચકલ્પભાણઈ ઇમ ભણિઉં, સદ્ગુરુ પાસઈ ઈસ્ડ મિં સુણિઉં ૧/૪ (૪) {
એ યોગઈ = દ્રવ્યાનુયોગવિચારરૂપ જ્ઞાનયોગઇ*, જો રંગ અસંગ-સેવારૂપ લાગતો ગુરુકુલવાસઈ સમુદાયમથે જ્ઞાનાભ્યાસ કરતાં "અણસીદાવવાને એક ક્ષેત્રાદિકમાં રહેતાં કદાચિત આધાકર્માદિક દોષ લાગઈ, તોહિ ચારિત્રભંગ ન હોઇ, ભાવશુદ્ધિ બલવંત છઈ તેણઈ. शुद्धाहारादिगवेषणस्योपसर्जनत्वेन द्रव्यानुयोगप्राधान्यमागमसंवादेन प्रदर्शयति – 'द्रव्येति ।
द्रव्यानुयोगरङ्गश्चेदाधादौ चरणाऽक्षयः।
पञ्चकल्पादिभाष्योक्तः गुरुभ्यश्च श्रुतो मया।।१/४॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्यानुयोगरङ्गश्चेद् आधादौ चरणाऽक्षयः पञ्चकल्पादिभाष्योक्तः સમુરુગ્ગ: ૨ મયા મૃત:/9/૪
__ द्रव्यानुयोगरङ्गः = द्रव्यानुयोगपरामर्शलक्षणे ज्ञानयोगे गुर्वाज्ञापूर्वकपठन-पाठनादिना असङ्गसेवालक्षणो रङ्गो लगति चेत्, तदा गुरुकुलवाससेवनतः समुदायमध्ये विशिष्टज्ञानाभ्यासकरणकाले . एवं संस्तरणार्थम् एकक्षेत्रादिनिवासे क्वचित् कथञ्चिद् आधादौ = पदैकदेशे पदोपचारन्यायाद् ण आधाकर्मादिदोषे प्राप्तेऽपि तस्य साधोः चरणाऽक्षयः = चारित्रानुच्छेद एव, आधाकर्मादिदोषग्रस्ताहारा- का
અવતરષિા :- નિર્દોષ ગોચરી-પાણી ગ્રહણ કરવા સ્વરૂપ સાધ્વાચારને જયણાપૂર્વક ગૌણ કરીને દ્રવ્યાનુયોગને મુખ્ય બનાવવો જોઈએ. આવું આગમના સંવાદ દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે :
દશ ક્રિયાશુદ્ધિ કરતાં ભાવશુદ્ધિ બળવાન હS શ્લોકાર્થી:- જો દ્રવ્યાનુયોગમાં રંગ લાગે તો આધાકર્મ વગેરે દોષ લાગવા છતાં ચારિત્રનો નાશ થતો ! નથી – આમ પંચકલ્પભાષ્ય આદિમાં જણાવેલ છે અને સદ્ગુરુઓ પાસેથી મેં સાંભળેલ છે. (૧/૪),
વ્યાખ્યાથી - દ્રવ્યાનુયોગવિષયક વિચારવિમર્શ કરવા સ્વરૂપ જ્ઞાનયોગને વિશે જો ગુર્વાજ્ઞાપૂર્વક પઠન " -પાઠન વગેરે દ્વારા અસંગસેવાસ્વરૂપ રંગ લાગે તો દ્રવ્યાનુયોગવિચારણા કરવા માટે ગુરુકુલવાસનું સેવન સ કરવાથી સમુદાયની સાથે રહેતા સાધુને દ્રવ્યાનુયોગપ્રધાન શાસ્ત્રોનો અભ્યાસ કરવાના સમયગાળામાં તથા સંયમજીવનના અને સંયમસાધક દેહના નિર્વાહ માટે એક જ ક્ષેત્રમાં વસવાટ કરવામાં ક્યાંક ક્યારેક કોઈક રીતે (= ઘર ઓછા હોવાના લીધે રોજ તે-તે ઘરમાં ગોચરી લેવી વગેરે કારણસર) આધાકર્મ જે પુસ્તકોમાં ‘યોગિ’ પાઠ. કો.(૧)માં “જોગઈ પાઠ. કો.(૫)+લા.(૧-૨)+કો.(૭)માં ‘યોગઈ” પાઠ. કો.(૧૩)માં યોગે' પાઠ. # કો.(૩)માં “જે પાઠ. જે સિ.+કો.(
૨૯)માં “..ભર્યું... પાસેથી મે સુણ્ય” પાઠ. • પુસ્તકોમાં “પાસ” પાઠ. કો.(૪૫)નો પાઠ લીધો છે. આ પુસ્તકોમાં “મેં પાઠ.કો. (૬+૮+૯)માં “મિ પાઠ. . સિ.માં “તેહનઈ રંગઈ તે અણસીદાવવાનઈં એક ક્ષેત્રાદિકમાં રહેતાં આધાકર્માદિકઈં પણિ ભંગ ન હોઈ એહવું પંચકલ્પભાષ્યઈ કહિઉં છÚ' પાઠ. 8 મો.(૨)માં “અભંગ' પાઠ.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)સિ.+P(૩)+ આ.(૧)લી.(૧+૨+૩)માં છે. કો.(૧૩)માં “એક ક્ષેત્રે રહે તો આધાકર્માદિકે પિણ ભંગ ન હોઈ એહવું પંચકલ્પભાણે કહિઉં છે' પાઠ. . મો.(૨)માં “ચારિત્રરંગ’ અશુદ્ધ પાઠ.
Page #210
--------------------------------------------------------------------------
________________
૨ ૦ • व्यावहारिक-नैश्चयिकगुण-दोषविचारणा :
૧/૪ ग्रहणादिक्रियालक्षणद्रव्यशुद्ध्यपेक्षया ज्ञानयोगाऽसङ्गोपासनालक्षणभावशुद्धेः बलवत्त्वात् । વગેરે દોષ લાગે તો પણ દ્રવ્યાનુયોગાભ્યાસી સાધુના ચારિત્રનો ઉચ્છેદ નથી જ થતો. કારણ કે આધાકર્મ વગેરે દોષથી યુક્ત ગોચરી-પાણી ન લેવાની ક્રિયાસ્વરૂપ દ્રવ્યશુદ્ધિની અપેક્ષાએ દ્રવ્યાનુયોગપરામર્શસ્વરૂપ જ્ઞાનયોગની અસંગભાવે ઉપાસના કરવા સ્વરૂપ ભાવશુદ્ધિ બળવાન છે. મતલબ કે દ્રવ્યશુદ્ધિને ગુમાવવા છતાં ભાવશુદ્ધિને પ્રાપ્ત કરવાથી ચારિત્ર નાશ પામતું નથી. મૂળ શ્લોકમાં “આધા” લખેલ છે. તેનો અર્થ આધાકર્મ સમજવો. પદના એક ભાગમાં/અંશમાં પદસમૂહનો = આખા પદનો ઉપચાર કરવાથી આવો અર્થ સમજી શકાય તેમ છે. જેમ ભીમ = ભીમસેન તેમ આધા = આધાકર્મ.
અસંગ સેવાને સમજીએ - સ્પષ્ટતા :- અસંગ સેવા એટલે મહત્ત્વાકાંક્ષા, પ્રસિદ્ધિ, પાટ, પદવી, પરિવારવૃદ્ધિ વગેરે કોઈ પણ જાતના સંગ = પ્રલોભન વિના થતી ઉપાસના. નિર્દોષ ગોચરી-પાણી વગેરે લેવાની પ્રવૃત્તિ ક્રિયાયોગસ્વરૂપ છે, જ્યારે દ્રવ્યાનુયોગની વિચારણા જ્ઞાનયોગરૂપ છે. કેવળ નિર્મળ આત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ, જિનોક્ત મોક્ષમાર્ગને અનુભવના સ્તરે મેળવવાના એકમાત્ર ઉદેશથી, તારક તીર્થકર ભગવંતના આશય મુજબ દ્રવ્યાનુયોગની અસંગ ઉપાસના કરવામાં લાગી જવું એ અંતરંગ જ્ઞાનપુરુષાર્થ છે. તે માટે અનુભવજ્ઞાની ગીતાર્થ સદ્ગના સહવાસમાં રહેવું જરૂરી બને. ગીતાર્થ સદ્દગુરુ ફક્ત ઉત્સર્ગમાર્ગે નથી વિચરતા હોતા, પરંતુ સ્વ-પરના સાનુબંધ કલ્યાણના આશયથી યથોચિત ઉત્સર્ગ A -અપવાદનું સેવન કરનારા હોય છે. તેઓ પોતાના વડીલો-શિષ્યો-આશ્રિતો વગેરેની સાથે રહેતા હોય
છે. તેથી દ્રવ્યાનુયોગના જ્ઞાતા બનવા સગુરુ-ગુરુકુલવાસ-સાધુસમુદાયની સાથે રહેવું અનિવાર્ય બને છે. સમુદાયમાં બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરે સાધુઓ પણ હોય. સાધુ ઘણા હોય અને અભ્યાસ -દુકાળ-માંદગી વગેરે કારણસર એક ક્ષેત્રમાં રહેવું પણ પડે. વળી, પૂર્વના કાળમાં ગ્રંથો તાડપત્ર વગેરે ઉપર લખાયેલા મળતા હોવાથી તેને વિહારમાં ઊંચકીને ફેરવવાનું બહુ જ મુશ્કેલ હતું. તથા અન્યત્ર સ્થળે દ્રવ્યાનુયોગના અભ્યાસમાં ઉપયોગી ગ્રંથો ઉપલબ્ધ ન હોય તેવું પણ બને. આવા કારણસર પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવવા માટે ગુરુભગવંતને અને સાધુસમુદાયને પણ એક જ ક્ષેત્રમાં રહેવું જરૂરી બની જાય. તેથી તેવા સંયોગોમાં સાધુ ભગવંતોને ક્યારેક કોઈક રીતે ગોચરી-પાણીમાં આધાકર્મ વગેરે દોષ લાગી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી. “આધાકર્મ વગેરે દોષ લાગવાથી ચારિત્ર દૂષિત થાય છે - તેમ ભગવતીસૂત્ર વગેરેમાં બતાવેલ છે. પરંતુ જો ગીતાર્થ સદ્ગુરુની પાવન નિશ્રામાં સમુદાયમાં રહેનાર આત્માર્થી સાધુને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં કરતાં ક્વચિત ગોચરી-પાણી વગેરેમાં આધાકર્મ વગેરે દોષ લાગે તો પણ તેના ચારિત્રનો નાશ થતો નથી. પાંચ લાખ રૂપિયા ગુમાવીને દશ કરોડ રૂપિયા મેળવનાર માણસ ગરીબ નથી બની જતો.
S વિવેકદૃષ્ટિની મુખ્યતા હજી આશય એ છે કે નિર્દોષ ગોચરી-પાણી ઓછા પ્રમાણમાં મળતા હોવાના કારણે સંયમ-જીવનનિર્વાહ અને સંયમસાધનભૂત શરીરનો નિર્વાહ જ્યારે નિર્દોષ ગોચરી-પાણી દ્વારા થઈ શકે તેમ ન હોય તેવા સંયોગમાં ગુરુકુલવાસી દ્રવ્યાનુયોગાભ્યાસી સાધુ આધાકર્મ વગેરે દોષવાળા આહાર-પાણી ગ્રહણ કરે, વાપરે તો પણ તેના ચારિત્રનો નાશ થતો નથી. કારણ કે પ્રસ્તુત સાધુને જે આધાકર્મ દોષ લાગે છે
Page #211
--------------------------------------------------------------------------
________________
/૪
ઇમ પંચકલ્પભાષ્યઇ ભણિઉં, તથા (ઈસ્યું મિં) સદ્ગુરુ પાસ† (સુણિઉં=) સાંભલિઉં *છે ગ્રંથથી*.
* पञ्चकल्पभाष्यसंवादः
३१
1.
'ગાયળયા મહાળો ાનો' (વશ્વમાવ્ય-૧૬૧૬) ઇત્યાદિગ્રંથે
अत्र चरणाऽभङ्गो नाऽस्माभिः कल्पितः किन्तु पञ्चकल्पादिभाष्योक्तः गुरुभ्यश्च श्रुतो मया 'आइण्णया महाणो कालो विसमो सपक्खओ दोसा । आइतिगभंगगेण
प
2 अस्माभिः । यथोक्तं पञ्चकल्पभाष्ये વિ ાદનું મળિયું પમ્મિ।।” (વ..મા.૧૬૧૬) કૃતિ।
可
तच्चूर्णिस्त्वेवम् “केण पुण कारणेणं गच्छे पुण उग्गमाइअसुद्धं पि घेप्पइ ? उच्यते जहा आकीण्णा म् दोसा सपक्खाइ, महायणो य साहूण एगत्थ अच्छंति, जइ एगो वा दो वा आईति तेसिं सुलभा भिक्खाइ।र्श તે વ્યાવહારિક છે, બાહ્ય છે, નિર્બળ છે. જ્યારે અસંગભાવે-અલિપ્તભાવે-જ્ઞાનગર્ભવૈરાગ્યપરિણામે દ્રવ્યાનુયોગપરામર્શની ઉપાસના સ્વરૂપ જે ગુણ પ્રાપ્ત થાય છે તે નૈૠયિક છે, આંતરિક છે, વિશુદ્ધ છે, બળવાન છે. તેથી વિદ્વત્તાનો નશો કે મહત્ત્વાકાંક્ષા - માનાકાંક્ષા વગેરેનો કેફ કે મતાગ્રહના વળગાડથી દૂર રહી, યથાશક્ય ચારિત્રાચારશુદ્ધિ જાળવી, દ્રવ્યાનુયોગના પરિશીલનને જિનાજ્ઞા મુજબ વિવેકદૃષ્ટિથી જીવનમાં મુખ્ય બનાવવાનો ઉદ્યમ કદાપિ આત્માર્થી જીવે છોડવો ન જોઈએ - એવું અહીં ફલિત થાય છે.
* આચારભંગ છતાં ચારિત્ર અભંગ : પંચકલ્પભાષ્યના પરિપ્રેક્ષમાં
(ત્ર.) આ રીતે ચારિત્રભંગ ન થવાની વાત અમે જે બતાવેલી છે તે અમારી ખાલી બૌદ્ધિક કલ્પનાની નીપજ નથી પરંતુ પંચકલ્પભાષ્ય વગેરેમાં ઉપરોક્ત બાબત જણાવેલી છે. તથા શ્રીસદ્ગુરુઓ સુ પાસેથી અમે સાંભળેલ છે. પંચકલ્પભાષ્યમાં જણાવેલ છે કે ‘ગોચરી લેનારા ઘણા સાધુઓ હોય, સાધુસમુદાય એકત્ર થયેલ હોય, કાળ વિષમ હોય, સ્વપક્ષથી દોષો લાગતા હોય તો પ્રથમ ત્રણ ભાંગાઓથી પણ ગોચરી-પાણી વગેરેનું ગ્રહણ કરવું જોઈએ - એમ પ્રકલ્પ ગ્રન્થમાં નિશીથસૂત્રમાં જણાવેલ છે.’
(તત્પૂ.) આ ગાથાની વધારે સ્પષ્ટતા પંચકલ્પભાષ્યસૂર્ણિમાં આ પ્રમાણે છે કે “વળી, કયા કારણસર 21 સમુદાયમાં ઉદ્ગમ આદિ દોષથી અશુદ્ધ બનેલ પણ આહારાદિ ગ્રહણ કરવામાં આવે છે ? આ સમસ્યાનું સમાધાન એ છે કે (૧) ભિક્ષાચરોથી ઘરો ભરાયેલા હોય, સાધુઓની પ્રચુરતા... વગેરે દોષો હોય તથા તેવા સંયોગમાં ગૃહસ્થ તરફથી ઉદ્ગમ દોષની સંભાવના હોય અને સ્વપક્ષથી સાધુ તરફથી ઉત્પાદન દોષની સંભાવના હોય. (૨) ગણધરાદિ સાધુઓનો મોટો સમૂહ એક સ્થાને રહેલ હોય. તેવા સંયોગમાં ગૃહસ્થના ઘરોમાં નિર્દોષ ગોચરી-પાણીની મુશ્કેલી થાય. એક કે બે સાધુ ગોચરી માટે આવે તો નિર્દોષ ગોચરી વગેરે સુલભ થાય. પણ ઘણા સાધુ આવે તો નહિ. (૩) દુકાળ વગેરે વિષમ કાળ હોય. (૪) અસંવિગ્ન
શિથિલાચારી સાધુ વગેરે સ્વરૂપ સ્વપક્ષને લીધે પણ ગૃહસ્થને અણગમો
=
-
=
=
( ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+સિ.+આ.(૧)માં છે. *.* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૩)માં છે. 1. આીર્ણતા મહાનન વાલઃ। 2. આીર્ણતા મહાનનઃ વાતો વિષમ સ્વપક્ષતો યોષા / आदित्रिकभङ्गकेनापि ग्रहणं भणितं प्रकल्पे ।। 3. केन पुनः कारणेन गच्छे पुनः उद्गमाद्यशुद्धमपि गृह्यते ? उच्यते- यथा आकीर्णा दोषा स्वपक्षादि महाजनश्च साधवः एकत्र वसन्ति, यदि एको वा द्वौ वा आयान्ति तेषां सुलभा भिक्षादयः । कालश्च दुर्भिक्षादिः विषमः । स्वपक्षदोषाश्च असंविग्नादयः । ' मथुरायां कोंटइल्ल' च दृष्टान्तः यथा उद्गमान्ते । अविकोविदा च श्रावका न जानन्ति तदा अपमानदोषेण साधवो न लभन्ते आहारादि तदा आदित्रिकभंगो नाम उद्गमाद्यशुद्धं गृह्यते।
Page #212
--------------------------------------------------------------------------
________________
o आचार्य-गच्छसंस्तरणचतुर्भङ्गीप्रदर्शनम् ।
૨/૪ ए कालो य दुब्भिक्खाइ विसमो। सपक्खदोसा य असंविग्गाइ। 'महुराए कोंटइल्ला' य दिटुंतो जहा उग्गमेंते ।
अविकोविया य सावगा न याणंति ताहे ओमाणदोसेण साहू ण लभंति आहाराइ ताहे आइतियभंगो नाम | SITયુદ્ધ ” (T.વ.ભા.. 9૬૭૬) કૃતિ म प्रकृते “महुराकोंडइल्ला - एते सव्वे चरित्ततेना” (नि.भा.३६५६चू.) इति निशीथचूर्णिवचनमनुसन्धेयम् ।
पञ्चकल्पभाष्ये “आइतिगभंगगेण वि गहणं भणियं पकप्पम्मि” (प.क.भा.१६१६) इति यदुक्तं तस्य થતો હોય. જેમ કે મથુરામાં કોંટઇલ્લાનું ઉદાહરણ ઉદ્ગમ દોષના છેડે બતાવેલ છે. (૫) શ્રાવકો પણ વિચક્ષણ ન હોવાના લીધે તેઓ જાણતા ન હોય કે “આવા અવસરે અપમાન વગેરે દોષના લીધે સાધુઓને ગોચરી-પાણી મળતા નથી - તો તેવા સંયોગમાં ગોચરી સંબંધી ચતુર્ભગીમાંથી પ્રથમ ત્રણ ભાંગાઓ = પ્રકારો મુજબ સાધુઓ ગોચરી-પાણી-ઔષધ-વસ્ત્રાદિ ગ્રહણ કરે. અર્થાત્ ઉગમ-ઉત્પાદન વગેરે દોષથી દૂષિત થયેલ ભોજન-પાણી વગેરેને પણ તેવા અવસરે સાધુ ગ્રહણ કરે.”
સ્પષ્ટતા :- આકીર્ણ = ઘેરાયેલ. ગૃહસ્થોના ઘરો સાધુ-સંત-બાવા-જોગી-સંન્યાસી-યાચકો વગેરેથી વ્યાપ્ત હોય. તેથી ઉદ્ગમ દોષ લાગવાની સંભાવના પ્રબળ રહે. તથા તે ઘરોમાં શિથિલાચારી સાધુઓ ગોચરી લેવા આવતા હોય. તેઓ ત્યાં સૂચના આપીને બનાવેલ દોષિત ભોજન-પાણી અવાર-નવાર લેતા હોય ત્યાં શિથિલાચારીઓનું વર્ચસ્વ હોય અને આચારચુસ્ત સાધુઓ ત્યાં આવીને “આ દોષિત આહાર, સ પાણી સાધુઓને ન કલ્પે' - આવી પ્રરૂપણા કરે તો શિથિલાચારીઓ આચારચુસ્ત સાધુની સાથે સંઘર્ષ જે કરે તેવી પૂરી સંભાવના હોય. શિથિલાચારીઓથી ઘરો ભાવિત થયેલા હોવાથી નિર્દોષ ગોચરી-પાણી Cી મળવાની શક્યતા ન હોય તથા નિર્દોષ ભોજન-પાણીથી સાધુઓનો જીવનનિર્વાહ થતો ન હોય. ગામમાં
નવા ઢગલાબંધ સાધુઓ આવેલા હોવાથી ગૃહસ્થો જેટલા સાધુઓ ઘરે પધારે તે બધાને નિર્દોષ આહાર સ -પાણી આપવામાં ઉત્સાહી ન હોય, દુકાળ હોય, આજુબાજુનાં ગામમાં પ્લેગ વગેરે રોગચાળો ફાટી નીકળવાના લીધે વિહાર કરીને બીજે જવાનું શક્ય ન હોય અથવા બીજા ઘરો સાધુઓના દ્વેષી હોય. શ્રદ્ધાસંપન્ન ઘરો થોડાક જ હોય તથા ગોચરી લેવા આવનાર સાધુઓ ઘણા હોય. આવા સંયોગોમાં સાધુ ભગવંતો જયણાપૂર્વક દોષિત ભોજન-પાણી પણ ગ્રહણ કરી શકે - એવું અહીં તાત્પર્ય છે.
“મદુરાણ..” મથુરા નગરીમાં કોઈક સમયે ભાંડ જેવા બહુરૂપી પણ સાધુઓનો વેશ લઈને ભિક્ષાચર્યા માટે નીકળતા. ત્યારે સાચા સાધુઓ ઉપર પણ લોકો શંકાની નજરે જોવા માંડેલા. તેથી સાચા સાધુઓને શુદ્ધ ગોચરી દુર્લભ થવા માંડી. તેથી તેવા સંયોગમાં ક્ષેત્ર-કાળવશ દોષિત ગોચરી પણ ગ્રહણ કરવી પડે. તેવું પંચકલ્પભાષ્યચૂર્ણિકારનું તાત્પર્ય જણાય છે.
(.) પ્રસ્તુતમાં નિશીથસૂત્રચૂર્ણિની એક વાત અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “મથુરા નગરીમાં કોંટાઈલ્લ-સાધુવેશધારી બહુરૂપી ભાંડ વગેરે ચારિત્રના ચોર (નાશક) જાણવા.”
A ગોચરીગ્રહણ સંબંધી ચતુર્ભગીઃ પંચકલ્યભાષ્ય (પડ્યુત્પ) પંચકલ્પભાષ્યની ઉપરોક્ત ગાથાના ઉત્તરાર્ધનું પંચકલ્પભાષ્યની ચૂર્ણિના આધારે તથા ઉપદેશપદવૃત્તિના અનુસાર આ મુજબ સ્પષ્ટીકરણ સમજવું. “યતિધર્મની મૂળભૂત ઉદ્ગમ-ઉત્પાદન 1. મયુરો દફત્ની: – તે સર્વે વારિત્રસ્તના 2. માહિત્રિવમન ઉપ પ્રદ ભક્તિ પ્રત્યે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧/૪
० अनेकान्तस्य प्रामाणिकव्यवस्थारूपता 0 અત્ત વિ કધ્યાનધ્યનો અનેકાંત શાસ્ત્રોં કહિએ છઈ - तच्चूर्ण्यनुसारेण उपदेशपदवृत्त्यनुसारेण (उ.प.६७७ वृ.) च 'आदित्रिकभङ्गकेनाऽपि = यतिधर्मादिभूतं यदुद्गमोत्पादनैषणाशुद्धित्रिकं तस्य विनाशेनाऽपि प्रकल्पे = निशीथसूत्रे अपवादपदे वा भिक्षादीनां प ग्रहणं भणितम्' इत्यर्थः बोध्यः ।
ત્ર વતુર્મી સે. તથાદિ – (૧) ભાવાર્થ ન સંસ્તરતિ ચ્છિષ્ય ન સંસ્તરતિ, (૨) आचार्यः संस्तरति गच्छस्तु न संस्तरति, (३) आचार्यः न संस्तरति गच्छस्तु संस्तरति, (४) आचार्यो गच्छश्च संस्तरतः इत्येवं चतुर्भङ्गी लभ्यते । प्रकृते चतुर्थे भङ्गे उभयोः श आवश्यकपरिहान्यभावान्नाऽशुद्धपिण्डग्रहणानुज्ञा समस्ति । परम् आद्यभङ्गत्रिके आवश्यकयोगहानेर-- शुद्धपिण्डग्रहणमपवादतोऽनुज्ञातम् । अयमों निशीथभाष्ये “गच्छे अप्पाणम्मि य असंथरे संथरे य चतुभंगो” (नि.भा.४३१) इत्यादिना दर्शितः । अधिकारिभिः श्रोतृभिः तद्विस्तरः निशीथचूर्णितः अवसेयः।
युक्तञ्चैतत् । न ह्याधाकर्मादिभोजने एकान्ततः कर्मबन्धः तीर्थकृद्भिः देशितः। अत एव का कल्प्याऽकल्प्यगोचरः पुष्टद्रव्य-क्षेत्रादिकारणसापेक्षपरिवर्तनशीलप्रामाणिकव्यवस्थालक्षणभजनाऽपरा-એષણાસંબંધી જે શુદ્ધિત્રિક છે, તેનો નાશ કરીને પણ પ્રકલ્પમાં = નિશીથસૂત્રમાં અથવા તો અપવાદપદે ગોચરી વગેરેનું ગ્રહણ કહેવાયેલ છે.
(.) અહીં ચતુર્ભગી સમજવી. તે આ પ્રમાણે – (૧) આચાર્યનો પોતાનો તથા ગચ્છનો નિર્વાહ ન થાય. (૨) આચાર્યનો પોતાનો નિર્વાહ થતો હોય પણ ગોચરી ઓછી મળવાથી સમુદાયનો નિર્વાહ ન થતો હોય. (૩) આચાર્યને પ્રાયોગ્ય ગોચરી ન મળવાથી આચાર્યનો પોતાનો નિર્વાહ ન થતો હોય પણ પ્રચુર પ્રમાણમાં ગોચરી-પાણી મળવાથી ગચ્છનો નિર્વાહ થતો હોય. (૪) આચાર્ય અને ગચ્છ સ બન્નેનો નિર્વાહ થતો હોય. પ્રસ્તુત ચતુર્ભગીના ચોથા ભાંગામાં આચાર્ય અને સમુદાય બન્નેનો નિર્વાહ થવાથી સ્વાધ્યાય-પ્રતિક્રમણ આદિ આવશ્યક યોગોની હાનિ ન થવાથી આધાકર્મી આદિ ગોચરી-પાણી ! લેવાની તીર્થકરોએ રજા નથી આપી. પરંતુ પ્રથમ ત્રણ ભાંગામાં સ્વાધ્યાય આદિ આવશ્યક યોગો સદાવાના લીધે આધાકર્મી આદિ આહાર-પાણી વગેરે પણ ગ્રહણ કરવાની અપવાદમાર્ગે રજા આપેલી છે. પ્રસ્તુત છે બાબતને જણાવતા નિશીથભાષ્યમાં કહેલ છે કે “ગચ્છ અને આચાર્ય ભગવંત પોતે – બન્નેનો દેહનિર્વાહ ન થતો હોય અને થતો હોય તેવા પ્રસંગમાં ચતુર્ભાગી બને છે.” નિશીથસૂત્ર વાંચવાના અધિકારી શ્રોતાઓએ આ બાબતની વિસ્તૃત છણાવટ નિશીથચૂર્ણિથી જાણી લેવી.
( કાવ્ય-અકવ્યમાં અનેકાન્તવાદ ઈ. (
યુક્વે) વળી, ઉપરોક્ત વાત વ્યાજબી છે. આનું કારણ એ છે કે “આધાકર્મ વગેરે દોષથી યુક્ત એવા આહાર-પાણી વાપરવામાં એકાંતે (= તમામ સંયોગોમાં અવશ્ય) કર્મબંધ થાય જ' - એવું તીર્થકર ભગવંતો એ જણાવેલ નથી. માટે જ કશ્ય-અકથ્ય (વાપરી શકાય અને ન વાપરી શકાય તેવા આહાર-પાણી વગેરે)ની બાબતમાં અનેકાંત = ભજના શાસ્ત્રમાં બતાવેલ છે. પ્રસ્તુતમાં ભજના 1. છે માત્મનિ અસંસ્તરે સંસ્તરે ર વતુર્મા :
Page #214
--------------------------------------------------------------------------
________________
० सूत्रकृताङ्गसूत्रविचारः । *1अहाकम्माणि भुजंति अण्णमण्णे सकम्मुणा ।
उवलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो।। एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई।
एएहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए।। (सू.कृ.श्रुतस्कन्ध २.५.८,९) सूत्रकृताङ्गे। प ऽभिधानोऽनेकान्तः शास्त्रे दर्शितः ।
___तदुक्तं सूत्रकृताङ्गसूत्रे अनाचारश्रुताध्ययने '“अहाकम्माणि भुंजंति अण्णमण्णे सकम्मुणा। उवलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो ।। एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई। एएहिं दोहिं ठाणेहिं ને ઉTયારં તુ નાપU ” (ભૂ.કૃ.ફૂ. કૃતજ્જન્ધ ર/૧/૮-૨) તિા.
श्रीशीलाङ्काचार्यकृता तद्वृत्तिस्त्वेवम् “साधुं प्रधानकारणम् आधाय = आश्रित्य कर्माणि = आधाकर्माणि, એટલે પુષ્ટ દ્રવ્ય-ક્ષેત્રાદિ કારણને સાપેક્ષ એવી પરિવર્તનશીલ પ્રામાણિક વ્યવસ્થા સમજવી.
સ્પષ્ટતા :- એકાંત = અવશ્ય. “ગમે તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં દોષિત ગોચરી વાપરવામાં આવે તો વાપરનારને કર્મબંધ અવશ્ય થાય જ - તેવું તીર્થકર ભગવંતોને માન્ય નથી. માંદગી વગેરે અવસ્થામાં, દુકાળ વગેરે પરિસ્થિતિમાં નિર્દોષ ભોજન-પાણી ન જ મળતા હોય, અલ્પ દોષવાળા ભોજન -પાણી પણ ન જ મળતા હોય તો આધાકર્મ નામના મોટા દોષવાળા આહાર-પાણી પણ કથ્ય બને
= કલ્પી શકે = વાપરી શકાય. નિષ્કારણ આધાર્મિદોષવાળા અન્ન-પાણી અકથ્ય બને = ન કલ્પી આ શકે = વાપરી ન શકાય. અર્થાત્ દુકાળ-ગંભીરમાંદગી વગેરે આગાઢ કારણ = પુષ્ટ આલંબન = - વાસ્તવિક મજબૂત નિમિત્ત હોય તો જયણાપૂર્વક દોષિત ગોચરી વાપરવાની શાસ્ત્રકારોએ અપવાદ માર્ગે | રજા આપેલ છે. પરંતુ નિષ્કારણ કે મામૂલી કારણસર દોષિત ભોજન-પાણીને વાપરવાની સંમતિ
શાસ્ત્રકારોએ આપેલ નથી. આથી કોઈ પણ અન્ન વગેરે સર્વથા = એકાન્ત કચ્છ કે અકથ્ય નથી. છે પરંતુ ઉપરોક્ત રીતે તે બાબતમાં ભજના જાણવી.
આધાકર્મ દુષ્ટ-અદુષ્ટ : સૂયગડાંગસૂત્રની મીમાંસા (તબુ) તેથી જ સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કન્ધના અનાચારશ્રુત અધ્યયનમાં જણાવેલ છે કે “જેઓ અન્યોન્ય = પરસ્પર વાપરવા-વપરાવવા દ્વારા આધાકર્મનો ઉપયોગ કરે છે તેઓ સ્વકીય કર્મથી લેપાયેલા જાણવા - આવું એકાંતે ન કહેવું. અથવા તેવી વ્યક્તિ સ્વકીય કર્મથી લેપાયેલ નથી - એવું પણ એકાન્ત ન કહેવું. “એકાંતે લેપાવું અથવા ન જ લેવાવું - આ બે સ્થાન દ્વારા વ્યવહાર શાસ્ત્રમાં દર્શાવેલ નથી. તથા “એકાંતે લેપાય છે કે એકાંતે લપાતા નથી” – આ બે સ્થાન દ્વારા અનાચાર જાણવો” - આ પ્રમાણે સૂયગડાંગસૂત્રની બે ગાથાનો અર્થ સમજવો.
(શ્રીશીના.) શ્રીશીલાંકાચાર્યજીએ તેની વ્યાખ્યામાં દર્શાવેલ છે કે – “વસ્ત્ર, રસોઈ, મકાન વગેરે . ક ચિહ્નયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી. જે પુસ્તકાદિમાં ‘મહારાડા પાઠ છે. 1. आधाकर्माणि भुञ्जन्ते अन्योऽन्यं स्वकर्मणा। उपलिप्तान् विजानीयाद् 'अनुपलिप्तान' इति वा पुनः।। 2. आभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते। आभ्यां द्वाभ्यां स्थानाभ्याम् अनाचारं तु विजानीयात्।।
Page #215
--------------------------------------------------------------------------
________________
૧/૪
० प्रशमरति-चरकसंहितासंवादः ० किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् ।
पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजाद्यं वा।। (प्रशमरति - १४५) तानि च वस्त्र-भोजन-वसत्यादीन्युच्यन्ते । ‘एतानि आधाकर्माणि ये भुञ्जन्ते = एतैरुपभोगं ये कुर्वन्ति अन्योऽन्यं = परस्परं तान् स्वकीयेन कर्मणा उपलिप्तान् विजानीयाद्' इत्येवं नो वदेत् । तथा ‘अनुपलिप्तान्' इति वा नो वदेत् ।
एतदुक्तं भवति - आधाकर्माऽपि श्रुतोपदेशेन शुद्धमिति कृत्वा भुञ्जानः कर्मणा नोपलिप्यते तदाधाकर्मोपभोगेनावश्यन्तया कर्मबन्धो भवतीत्येवं नो वदेत् । तथा श्रुतोपदेशमन्तरेणाहारगृद्ध्याऽऽधाकर्म न भुञानस्य तन्निमित्तककर्मबन्धसद्भावात् अतः (?तान्) 'अनुपलिप्तान्' अपि नो वदेत् । यथावस्थित-श मौनीन्द्रागमज्ञस्य त्वेवं युज्यते वक्तुम् ‘आधाकर्मोपभोगेन स्यात् कर्मबन्धः स्यान्ने'ति। यतः उक्तं “किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं वा स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजाद्यं वा ।।” (प्रशमरति-१४५) कु બનાવવામાં મુખ્યરૂપે સાધુને ઉદેશીને = કેન્દ્રસ્થાને ગોઠવીને બનાવેલા વસ્ત્ર, રસોઈ, મકાન વગેરે આધાકર્મી કહેવાય. “આધાકર્મી વસ્ત્રાદિનો જે સાધુઓ વાપરવા દ્વારા અને વપરાવવા દ્વારા પરસ્પર ભોગવટો કરે છે તેઓ પોતાના કર્મથી અવશ્ય લેપાયેલ જાણવા' - આમ ન બોલવું. તથા “આધાકર્મીને વાપરનારા + વપરાવનારા સાધુઓ કર્મથી લેપાયેલ ન જાણવા' - આમ પણ ન બોલવું.
(ત્ત) કહેવાનો આશય એ છે કે “આધાકર્મી વસ્ત્ર-ભોજન આદિ પણ શાસ્ત્રની સૂચના મુજબ સંયોગવિશેષમાં શુદ્ધ છે' - એમ અપવાદ ગ્રંથોના પરિશીલનથી જાણીને કટોકટીના સંયોગમાં દેહનિર્વાહમાત્ર બુદ્ધિથી અસંગભાવે આધાકર્મી વસ્ત્ર-ભોજનાદિ વાપરનારા + વપરાવનારા સાધુ ભગવંત કર્મબંધ થવા દ્વારા લેખાતા નથી. તેથી “આધાકર્મી એવા વસ્ત્ર-આહારાદિના ભોગવટાથી અવશ્ય કર્મબંધ થાય' - આ પ્રમાણે ન બોલવું. તથા અપવાદપ્રતિપાદક ગ્રંથોની સંમતિ વિના માત્ર ખાવાની લાલસાથી આધાકર્મી ભોજનાદિનો ભોગવટો કરનારા સાધુને તેના નિમિત્તે અવશ્ય કર્મબંધ થાય છે. માટે આધાકર્મી આહારાદિને વાપરનારા કર્મથી લેવાતા નથી' - આ પ્રમાણે પણ ન બોલવું. તારક તીર્થંકર ભગવંતના આશય મુજબ જેમણે જૈનાગમોનો સૂત્ર-અર્થ-પરમાર્થ જાણેલ છે એવા ગીતાર્થ મહાત્માને આ પ્રમાણે બોલવું યોગ્ય છે કે “આધાકર્મી આહારાદિના ઉપયોગથી કર્મબંધ અમુક સંયોગમાં થાય અને અમુક સંયોગમાં ન થાય.” (અર્થાત્ (૧) વિશેષ પ્રકારના કટોકટીના સંયોગમાં (૨) જયણાપૂર્વક (૩) અનાસક્તભાવે (૪) યથોચિત પ્રમાણમાં (૫) સંયમયાત્રાના નિર્વાહના ઉદેશથી દોષિત ગોચરી-પાણી વગેરેનો ઉપયોગ કરનાર અને કરાવનાર સાધુ કર્મબંધથી લેવાતા નથી. અન્યથા કર્મબંધથી લેપાય” આ પ્રમાણે વિવેકદષ્ટિગર્ભિત રીતે બોલવું સ્યાદ્વાદી માટે ઉચિત છે. “જયણા' શબ્દનો અર્થ છે બહુતર અસત્ પ્રવૃત્તિનો ત્યાગ અને અલ્પતર અનિવાર્ય દોષનું સેવન.) ઉપરોક્ત કથન વ્યાજબી હોવાનું કારણ એ છે કે પ્રશમરતિ ગ્રન્થમાં ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “શુદ્ધ એવી કોઈક કણ્ય (= વાપરવા યોગ્ય) ચીજ પણ (વિશિષ્ટ સંયોગમાં) અકથ્ય બની જાય તથા અકથ્ય (= વાપરવા માટે અયોગ્ય) ચીજ પણ સંયમનો નિર્વાહ કરાવનાર હોય તો (સંયોગવિશેષમાં) કલ્ય બની જાય, પછી ભલે તે ગોચરી-પાણી હોય, શય્યા (સંથારો અથવા મકાન કે પાટ-પાટલા વગેરે) હોય, વસ્ત્ર હોય કે ગોચરી વાપરવાના પાત્રા હોય કે ઔષધ વગેરે
Page #216
--------------------------------------------------------------------------
________________
o आहाराऽभावेऽनर्थः ।
૨/૪ - तथान्यैरप्यभिहितम् “उत्पद्यते हि सावस्था देश-कालाऽऽमयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात् कर्म कार्यं च * વર્નયેતા ” (દરવર્ષાદિતા ૨/૩/ર૬) ત્યારે” (ભૂ.કૃ.૨//૮ વૃત્તિ) | र “किमित्येवं स्याद्वादः प्रतिपाद्यत इत्याह - आभ्यां द्वाभ्यां स्थानाभ्यामाश्रिताभ्यामनयोर्वा स्थानयोराधान कर्मोपभोगेन कर्मबन्धभावाऽभावभूतयोर्व्यवहारो न विद्यते। तथाहि - यद्यवश्येनाधाकर्मोपभोगेनैकान्तेन कर्म
હોય.” તથા ચરકસંહિતા ગ્રંથમાં અન્ય દર્શનના ચરક ઋષિએ પણ કહે છે કે દેશને, કાળને અને રોગને આશ્રયીને તેવા પ્રકારની અવસ્થાનું (= પરિસ્થિતિનું) નિર્માણ થાય છે કે જેમાં ન કરવા લાયક કામ કરવું જરૂરી બની જાય તથા કરવા યોગ્ય કામ છોડવું પડે.”
જ પ્રશમરતિ ગ્રન્થનું તાત્પર્ય એ સ્પષ્ટતા :- પ્રશમરતિ ગ્રંથના ઉપરોક્ત શ્લોકનું તાત્પર્ય એ છે કે નિર્દોષ મેવા-મીઠાઈ-ફળ-ફરસાણ -વિગઈ વગેરે અભક્ષ્ય ન હોવા છતાં પણ તીવ્ર રાગાદિ પરિણામને ઉત્પન્ન કરવા દ્વારા સંયમનો ઘાત કરનારા બને તો અકથ્ય બની જાય. કારણ કે ગોચરીને ૪૨ દોષો કરતાં પણ માંડલીના પાંચ દોષો (ઈગાલ, ધૂમ વગેરે) વિશેષ પ્રકારે સંયમઘાતક છે. તેથી પોતાના માટે સંયમઘાતક બનનારા નિર્દોષ
પણ મેવા-મીઠાઈને સાધુ વાપરી ન શકે. “જિનાજ્ઞા તો નિર્દોષ ગોચરી વાપરવાની છે. મીઠાઈ અભક્ષ્ય તું નથી અને નિર્દોષ છે. તો શા માટે હું ન વાપરું ?' - આવી દલીલને ત્યાં અવકાશ રહેતો નથી. રેશમી
વસ્ત્રો નિર્દોષ મળતા હોય તો પણ વર્તમાનકાલીન સાધુને તે કલ્પી ન શકે. સ્ત્રીના ચિત્રોથી સુશોભિત A કરેલ બંગલા નિર્દોષ હોય તો પણ સાધુ તેમાં ઉતરી ન શકે. તથા ક્યારેક માંદગી, એક્સીડન્ટ વગેરે - કટોકટીના સંયોગમાં દોષિત ગોચરી હોય તો પણ વિવેકપૂર્વક સાધુને તે કલ્પી શકે. બાળ-વૃદ્ધ-ગ્લાન -ઉગ્રતપસ્વી વગેરેને દોષિત ગોચરી પણ અવસરે યતનાપૂર્વક ખપી શકે છે. ઉત્સર્ગ-અપવાદમાર્ગનું આલંબન ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલું લેવું? તે અંગે સૂક્ષ્મ વિવેકદષ્ટિ અત્યંત આવશ્યક છે. કથ્યના અને અકથ્યના વિષયમાં અનેકાન્તદષ્ટિ આપીને વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહર્ષિ વિશેષ પ્રકારની પરિસ્થિતિને અનુલક્ષીને કષ્ણ-અકથ્યના વિષયમાં અનાગ્રહી બનવાનો ઉપદેશ આપે છે.
- શીલાંકાચાર્યજીનું તાત્પર્ય જ (“વિમિત્વે) સૂયગડાંગસૂત્રના અનાચારશ્રુત અધ્યયનની બે ગાથામાંથી પ્રથમ ગાથાની વ્યાખ્યા કર્યા બાદ “ર્ટિ કાર્દિ ગાથાની વ્યાખ્યા કરતા શ્રીશીલાંકાચાર્ય મહર્ષિ પ્રશ્ન ઉઠાવે છે કે “શા માટે આ રીતે કથ્ય-અકથ્યની બાબતમાં, આધાકર્મીને ભોગવટાથી કર્મબંધ થવો કે ન થવો તે બાબતમાં સ્યાદ્વાદને = અનેકાન્તવાદને = ભજનાને દર્શાવવામાં આવે છે ? આનો જવાબ એ છે કે “પ્રસ્તુતમાં આધાકર્મી વસ્ત્ર-ભોજનાદિના વપરાશથી અવશ્ય કર્મબંધ થાય જ અથવા ન જ થાય' - આવા બે પ્રકારના એકાન્ત સ્થાન સ્વરૂપ જવાબથી સર્વજ્ઞમાન્ય વ્યવહાર સંભવિત નથી. અથવા સાતમી વિભક્તિને આગળ કરીને કહી શકાય કે આવા જવાબનો સ્વીકાર કરવામાં આવે તો સર્વજ્ઞસંમત વ્યવહાર થતો નથી. તે આ રીતે - જો “આધાકર્મી વસ્ત્ર-ભોજનાદિનો ઉપયોગ કરવાથી સાધુને એકાન્ત = અવશ્ય કર્મબંધ થાય તેવું માન્ય કરવામાં આવે તો આ રીતે આધાકર્મી અન્ન-પાણીનો એકાન્ત ત્યાગ કરવામાં કયારેક ભોજન-પાણી ન મળવાથી ચોક્કસ અનેક મુસીબતો આવી પડે. તે આ રીતે - સાધુને ભૂખની
Page #217
--------------------------------------------------------------------------
________________
० कर्मबन्धाऽनेकान्तद्योतनम् । बन्धोऽभ्युपगम्येत एवञ्चाहाराभावेनापि क्वचित्सुतरामनर्थोदयः स्यात् । तथाहि - क्षुत्पीडितो न सम्यगीर्यापथं शोधयेत् । ततश्च व्रजन् प्राण्युपमर्दमपि कुर्यात् । मूर्छादिसद्भावतया च देहपाते सत्यवश्यम्भावी त्रसादिव्याघातः । अकालमरणे चाविरतिरङ्गीकृता भवति।
आर्तध्यानापत्तौ च तिर्यग्गतिरिति । आगमश्च 1“सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खेज्जा" (ओघनियुक्ति-४६) इत्यादिनाऽपि तदुपभोगे कर्मबन्धाभाव इति । तथाहि - आधाकर्मण्यपि निष्पाद्यमाने षड्जीवनिकायवधस्तद्वधे च प्रतीतः कर्मबन्ध इत्यतोऽनयोः स्थानयोरेकान्तेनाश्रयमाणयोर्व्यवहरणं = व्यवहारो शं न युज्यते। तथाऽऽभ्यामेव स्थानाभ्यां समाश्रिताभ्यां सर्वमनाचारं विजानीयादिति स्थितम्” (सू.कृ.२/५/९ .. વૃત્તિ) | પીડા અસહ્ય બને. ભૂખથી અત્યંત પીડાયેલો સાધુ સારી રીતે વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ઇર્યાસમિતિનું પાલન વગેરે ન કરી શકે. તેથી લથડીયા ખાતા-ખાતા ચાલવાથી ભૂખ્યો સાધુ પગ નીચે કીડી-મંકોડા-નિગોદ વગેરે જીવોની હિંસા પણ કરી બેસે. તથા મૂછ વગેરે આવવાથી શરીર પડી જાય તો ચોક્કસ ત્રસ વગેરે જીવોને પીડા થાય. તેમજ પડવાથી માથું ફૂટી જાય, બ્રેઇન-હેમરેજ થઈ જાય, સાધુ સ્વયં મરણને શરણ થાય. એવું બને તો અકાલમરણથી સર્વવિરતિધર્મથી શ્રુત થઈ સાધુએ અન્ય ગતિમાં તરત અવિરતિ સ્વીકારવી પડે. કદાચ પડવાથી મૃત્યુ ન આવે તો પણ હાડકા ભાંગી જાય, પાત્રા-દાંડો તૂટી જાય, કાદવ વગેરેથી કપડા ખરડાઈ જાય... ઇત્યાદિ કારણસર સાધુને આર્તધ્યાન થાય.
(કર્ણ) તથા આવા આર્તધ્યાનમાં જ કદાચ મરણ થાય તો સાધુની ભવાંતરમાં તિર્યંચ ગતિ થાય. આવા નુકસાનો પારાવાર છે. માટે તો ઓઘનિર્યુક્તિમાં પણ જણાવેલ છે કે “સર્વત્ર સંયમને સાચવવું. તથા કયારેક સંયમરક્ષા કે આત્મરક્ષા-આ બેમાંથી એક જ સચવાય તેમ હોય તો મુખ્યતયા આત્મરક્ષા , જ કરવી. સંયમરક્ષા ગૌણ કરવી'. આનાથી પણ સૂચિત થાય છે કે આધાકર્મી ભોજન-પાણી વગેરેના ઉપયોગ વિના જીવન જોખમમાં મૂકાતું હોય, પ્રાણ સંકટમાં આવી પડે તેમ હોય તો આધાકર્મી અન્ન, જલ વગેરેનો ઉપયોગ કરવામાં કર્મબંધ થતો નથી. માટે “સર્વથા = સર્વસંયોગમાં = સકારણ કે નિષ્કારણ આધાકર્મી વાપરનારા સાધુ અવશ્ય કર્મબંધથી લેપાય જ’ – આવું બોલી ન શકાય. તેમજ “આધાકર્મી અન્ન-પાણી વગેરે એકબીજાને વપરાવનારા અને સ્વયં વાપરનારા સાધુ કર્મબંધથી ન જ લેપાય - આવો વ્યવહાર પણ સર્વજ્ઞને સંમત નથી. કારણ કે આધાકર્મી ભોજનાદિ તૈયાર થાય તેમાં ષજીવનિકાયનો વધ = હિંસા થાય છે. તથા જીવહિંસાથી કર્મબંધ થાય - આ વાત તો પ્રસિદ્ધ જ છે. આમ “આધાકર્મીના ઉપયોગથી એકાન્ત કર્મબંધ થાય જ અથવા ન જ થાય' - આ પ્રમાણે “જકારપૂર્વક ઉપરોક્ત બન્નેય જવાબનો આશ્રય કરીને થતો વ્યવહાર યોગ્ય નથી. માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિથી નિરપેક્ષપણે ઉપરોક્ત બન્નેય જવાબ આચાર નથી પરંતુ અનાચાર છે - એમ જાણવું. આવું સિદ્ધ થાય છે.”
( નિશ્વય-વ્યવહારહિંસા વિચાર સ્પષ્ટતા :- અહીં હાર્દ એ છે કે નિશ્ચયનયથી રાગ-દ્વેષની આત્મામાં ઉત્પત્તિ થવી એ જ હિંસા છે. રાગ-દ્વેષ આદિ પ્રમાદથી પ્રેરાઈને બીજાના પ્રાણનો વિયોગ કરવો તે શુદ્ધ (= નિશ્ચયનયથી અનુગૃહીત 1, સર્વત્ર સંયમ, સંયમ માત્માનમેવ રક્ષેતો
Page #218
--------------------------------------------------------------------------
________________
३८ 0 कल्प्याकल्प्ययोः उमास्वातिवाचकाभिप्रायः ।
૨/૪ श. देशं कालं पुरुषमवस्थामुपयोग(? मुपघात)*शुद्धपरिणामान् । ણ પ્રસર્ચ મતિ ચેં નેત્તાત્ ઉત્પત્તેિ વચમ્ (પ્ર.ર૭૪૬) પ્રશમરતો |૧/૪
इत्थञ्च कल्प्याऽकल्प्यादिगोचरोऽनेकान्त एवाऽऽगमे दर्शितः। तदुक्तं प्रशमरतो अपि __ “देशं कालं पुरुषमवस्थामुपघातशुद्धपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्पते कल्प्यम् ।।” । (प्र.र.१४६) इति। तदुक्तं भावप्रकाशे भावमिश्रेण अपि “उत्पद्यते च साऽवस्था देश-काल-बलं प्रति । म यस्यां कार्यमकार्यं स्यात् कर्म कार्यं विवर्जितम् ।।” (भा.प्र.पूर्वखण्ड-६/३१) इति ।
એવા) વ્યવહારનયને માન્ય હિંસા છે. આપણા અનાભોગ, સહસાકાર વગેરેથી થતા પરપ્રાવિયોગને અશુદ્ધ વ્યવહારનય હિંસા તરીકે ગણાવશે. “હિંસાથી કર્મબંધ થાય' - આ વિધાન ઓઘથી = સામાન્યથી છે. વાસ્તવિકતા એ છે કે નિશ્ચયનયમાન્ય હિંસાથી અવશ્ય કર્મબંધ થાય. વ્યવહારનયમાન્ય હિંસાથી કર્મબંધ થવામાં ભજના છે. મતલબ કે નિશ્ચયહિંસાગર્ભિત વ્યવહારનયસંમત હિંસા થતી હોય ત્યાં અવશ્ય કર્મબંધ થાય. પરંતુ જ્યાં નિશ્ચયનયમાન્ય હિંસા ન થતી હોય અને ફક્ત સંયોગવશ વ્યવહારમાન્ય હિંસા અનિવાર્યપણે કરવી/કરાવવી અનુમોદવી પડતી હોય તો ત્યાં તથાવિધ કર્મબંધ થતો નથી. દુષ્કાળ છે -રોગચાળો-દીર્ઘવિહાર-વિશાળ સાધુસમુદાય-અલ્પ ઘરો-વૃદ્ધાવસ્થા-માસક્ષમણાદિ તપનું પારણું... વગેરે ૨ સંયોગોમાં નિર્દોષ ગોચરી-પાણી પૂરતા પ્રમાણમાં સાધુને ન મળતા હોય તથા ભૂખ્યા રહેવાથી વિનય, વી સ્વાધ્યાય આદિ આરાધનાઓમાં અત્યંત શિથિલતા આવી જતી હોય, શારીરિક પોષણના અભાવે વૃદ્ધ
-ગ્લાન આદિ સાધુઓને આર્તધ્યાનાદિ થતું હોય, શારીરિક બાંધો નબળો હોય તો ત્યારે ઓછામાં ઓછા રા દોષવાળી ગોચરી-પાણીનો વપરાશ કરવાની શાસ્ત્રમર્યાદા સાચવીને ના-છૂટકે સાધુ આધાકર્મી ભોજનાદિનો
ઉપયોગ કરે ત્યાં નિશ્ચયનયમાન્ય હિંસા નથી, ફક્ત વ્યવહારનયસંમત હિંસા છે. આથી ત્યારે તે સાધુને ચીકણા પાપકર્મ બંધાતા નથી. નિષ્કારણ, રાગપૂર્વક, જયણા વિના, નિષ્ફરપરિણામથી આધાકર્મી ભોજનાદિ કરનારને તો અવશ્ય ચીકણા પાપકર્મ બંધાય. સકારણ આધાકર્મદોષગ્રસ્ત ગોચરી વાપરવા છતાં જો સ્વનિમિત્તે થયેલી હિંસાદિની અનુમોદના સાધુ કરે તો કર્મબંધ થાય પણ ખરો. આમ દોષિત ભોજનાદિથી કર્મબંધ થવો કે ન થવો એ બાબતમાં સ્યાદ્વાદ વણાયેલો છે.
6 ઉમાસ્વાતિજી મહારાજનું મંતવ્ય છે (સ્થગ્ર.) આ રીતે ફલિત થાય છે કે કથ્ય-અકથ્ય વગેરે બાબતમાં પુછદ્રવ્યાદિસાપેક્ષ પરિવર્તનશીલ પ્રામાણિક અનેકાંતવાદ જ આગમમાં દર્શાવેલ છે. તેથી જ પ્રશમરતિ ગ્રંથમાં શ્રીઉમાસ્વાતિ વાચકે પણ જણાવેલ છે કે “દેશ, કાલ, પુરુષ, અવસ્થા, ઉપઘાત અને શુદ્ધ પરિણામની સમ્યગુ વિચારણા કરીને ભોજનાદિ વસ્તુ કપ્ય બને છે. કોઈ પણ ચીજ એકાંતે કપ્ય બનતી નથી.” ભાવપ્રકાશમાં વૈદ્યરાજ ભાવમિશ્રજીએ પણ જણાવેલ છે કે “દેશ-કાળ-બળને આશ્રયીને તેવી અવસ્થા ઉત્પન્ન થાય છે કે જેમાં ન કરવા યોગ્ય કામ કરવું પડે તથા કરવા યોગ્ય કામ ત્યજાયેલ હોય.”
જ ફક્ત લા.(૨)માં “શપાઠ. પુસ્તકોમાં “શુદ્ધિ' પાઠ. 8. * ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો. (૯)માં નથી.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨/૪
• ज्ञाननिमित्तकाऽपवादप्रदर्शनम् । ___ अत एव सम्मतितर्कादिग्रहणकालेऽसंस्तरणे यतनयाऽशुद्धपिण्डग्रहणमप्यपवादतोऽनुज्ञातं निशीथમાથે “હંસUTCHવાનું સટ્ટ, રેવતી નં 1 કુત્તસ્થા...” (નિ.મા.૪૮૬) ત્યાદ્રિના
કચ્ચ-અકથ્થવ્યવસ્થા ઃ છ કારણને સાપેક્ષ છે. સ્પષ્ટતા - પ્રશમરતિના ઉપરોક્ત શ્લોકમાં ઘણી ગંભીર બાબત જણાવેલ છે. કથ્ય અને અકથ્યની બાબતને છ અપેક્ષાએ વિચારવાની સૂચના ઉમાસ્વાતિજી વાચક આપે છે.
(૧) દેશઃ અમુક સ્વરૂપે અકથ્ય વસ્તુ પણ જે દેશમાં ભિક્ષા દુર્લભ હોય તેવા દેશમાં કપ્ય બની જાય છે. તથા તે જ વસ્તુ પુનઃ ભિક્ષા સુલભ હોય તેવા દેશમાં અકથ્ય બની જાય છે.
(૨) કાળ : સુકાળમાં જે વસ્તુ અકથ્ય ગણાતી હોય તે જ વસ્તુ દુષ્કાળમાં કધ્ય બની શકે છે. મતલબ કે સુકાળમાં જે ચીજને સાધુ વાપરતા ન હોય તે ચીજને દુષ્કાળમાં ગુર્વાત્તાપૂર્વક વાપરી શકે.
(૩) પુરુષ : સામાન્ય સાધુ માટે અકથ્ય ગણાતી ચીજ રાજર્ષિ જેવાઓ માટે કલ્થ બની શકે. ઉત્તમ દ્રવ્યથી જેના શરીર ટેવાયેલા હોય તેવા રાજા વગેરે દીક્ષા ગ્રહણ કરે ત્યારે તેમની શારીરિક ક્ષમતા-અક્ષમતાનો વિચાર કરીને તેમના માટે કથ્ય-અકથ્યનો નિર્ણય પૂર્વના કાળમાં ગીતાર્થ કરતા હતા.
(૪) અવસ્થા : યુવાન સાધુ માટે અકથ્ય ગણાતા ઘી-દૂધ-દહીં-મીઠાઈ વગેરે આઠથી સોળ વર્ષના સાધુ માટે અમુક પ્રમાણમાં કહ્ય ગણવામાં આવે છે. વૈદ્યના ઉપદેશથી પણ અકલ્પ ગણાતી અમુક છે. ચીજ ક્યારેક કષ્ણ બની શકે છે. એ જ રીતે વસ્ત્ર-પાત્ર વગેરે બાબતમાં પણ બાલ-વૃદ્ધ વગેરે સાધુ માટે અલગ પ્રકારની વ્યવસ્થા શાસ્ત્રકાર મહર્ષિઓએ બતાવેલ છે.
(૫) ઉપઘાત : માંકડ, મંકોડા, કુંથુઆ વગેરે જીવોની ઉત્પત્તિથી સંસક્ત (જીવવ્યાપ્ત) બનેલ મકાન તથા જૂ વગેરેની ઉત્પત્તિથી સંસક્ત બનેલ વસ્ત્ર વગેરે અકથ્ય બને છે. પરંતુ બીજું મકાન, વસ્ત્ર વગેરે ન જ મળે તો તે મકાન-વસ્ત્ર વગેરેનો જયણાપૂર્વક સાધુ ઉપયોગ કરે.
(૬) શુદ્ધ પરિણામઃ દેશ-કાળ-પુરુષ વગેરેનો વિચાર કરીને આવશ્યકતા મુજબ, ગુર્વાત્તાપૂર્વક અકથ્ય વસ્તુને કષ્ય સ્વરૂપે અપવાદમાર્ગે ગ્રહણ કરતી વખતે હૃદયનો ભાવ વિશુદ્ધ હોવો જોઈએ. કપટથી કોઈ કારણ ઊભું કરીને કે દેખાદેખીથી કે રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવથી અનુકૂળ અકથ્ય વસ્તુનું ગ્રહણ ન થવું જોઈએ. દેશ-કાળ-પુરુષ-અવસ્થા વગેરે શાસ્ત્રોક્ત પ્રામાણિક કારણોને લીધે અકથ્ય - દોષિત ગોચરી-પાણી વગેરેને અપવાદમાર્ગે ગ્રહણ કરતી વખતે અને વાપરતી વખતે અજ્ઞાની લોકો અને અગીતાર્થ સાધુઓ અધર્મને ન પામે, તેમના મનમાં વિસંવાદ પેદા ન થાય તેની કાળજી રાખવી. ટૂંકમાં, કથ્ય-અકથ્યનો વિધિ-નિષેધ નિરપેક્ષ નથી, એકાંતગ્રસ્ત નથી પરંતુ સાપેક્ષ છે, અનેકાન્તમય છે.
2 દર્શનપ્રભાવકગ્રંથઅભ્યાસ માટે અપવાદ નિશીથસૂત્રની દૃષ્ટિએ 2 (ગત વ.) કલ્ય-અકથ્ય વગેરે બાબતમાં કોઈ એકાન્ત ન હોવાના કારણે જ સંમતિતર્ક વગેરે ગ્રન્થો ભણતી વખતે જયણાપૂર્વક દોષિત ભોજન-પાણી વગેરેને ગ્રહણ કરવાની અપવાદમાર્ગે નિશીથભાષ્યમાં રજા આપેલ છે. નિશીથભાષ્યમાં જણાવેલ છે કે “દર્શનાચારમાં દર્શનપ્રભાવક શાસ્ત્રોનો અભ્યાસ કરતા 1, નમાવવાનાં સ્વસ્થાસ્થિત: સેવતે જ્ઞાને મૂત્રાર્થનામ્...//
Page #220
--------------------------------------------------------------------------
________________
૪ ૦
• चारित्रोपसर्जनभावेन ज्ञानस्य बलवत्त्वम् । चारित्रापसजनभावन
૧/૪ ___तच्चूर्णिस्त्वेवम् “दंसणपभावगाणि सत्थाणि 'सिद्धिविणिच्छि(?च्छ)य-सम्मतिमादि गेहंतो असंथरमाणो
जं अकप्पियं पडिसेवति जयणाए तत्थ सो सुद्धो = अपायच्छित्ती भवतीत्यर्थः। णाणे त्ति णाणणिमित्तं सुत्तं [ अत्थं वा गेण्हमाणो, तत्थ वि अकप्पियं असंथरे पडिसेवतो सुद्धो” (नि.भा.४८६ चू.) इति । સાધુ સ્વસ્થાન મુજબ દોષનું સેવન કરે તથા જ્ઞાનાચારમાં સૂત્ર-અર્થોનો અભ્યાસ કરતા-કરતા સ્વસ્થાન મુજબ જો દોષનું સેવન સાધુ કરે તો સાધુને પ્રાયશ્ચિત્ત નથી આવતું.”
(.) તેની સ્પષ્ટતા નિશીથચૂર્ણિમાં આ મુજબ જણાવેલ છે કે “દર્શનાચારની બાબતમાં સિદ્ધિવિનિશ્ચય, સમ્મતિતર્ક વગેરે દર્શનપ્રભાવક શાસ્ત્રોનો અભ્યાસ કરતી વખતે નિર્દોષ ગોચરી-પાણીથી સંયમજીવનનિર્વાહ - દેહનિર્વાહ ન થતો હોય તો સ્વસ્થાન મુજબ જે અકથ્ય ભોજનાદિ હોય તેને જયણાથી ગ્રહણ કરે તો તે સાધુ શુદ્ધ છે. અર્થાત્ અકથ્ય ભોજનાદિના ઉપયોગનિમિત્તે તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી. તે જ રીતે જ્ઞાનાચારની બાબતમાં અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ નિમિત્તે નવા સૂત્રને કે અર્થને ગ્રહણ કરતો સાધુ જો નિર્દોષ ગોચરી-પાણીથી નિર્વાહ થતો ન હોય અને જયણાપૂર્વક અકથ્ય અન્નાદિનો ઉપયોગ કરે તો તે શુદ્ધ છે. અર્થાત્ તે નિમિત્તે તે સાધુને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.”
સ્પષ્ટતા - સ્વસ્થાન મુજબ એટલે આવશ્યકતા હોવા છતાં નિર્દોષ ગોચરી વગેરે ન મળે તો જે તે દોષ સૌથી નાનો હોય તેનું સેવન સૌપ્રથમ કરે. અલ્પદોષવાળા ભોજનાદિ પૂરતા ન મળતા હોય, તેનાથી
સંયમનિર્વાહ ન થતો હોય તો તેના કરતાં થોડા મોટા દોષનું સેવન કરે. પરંતુ તેવી દોષિત ગોચરીથી 2 પણ દેહનિર્વાહ ન થતો હોય તો તેના કરતાં થોડા મોટા દોષવાળી ભોજનસામગ્રી ગ્રહણ કરે. આ ક્રમથી
આગળ વધતાં-વધતાં અલ્પ દોષોવાળા અન્નાદિથી સંયમયાત્રાનો નિર્વાહ ન થઈ શકતો હોય તો છેવટે આધાકર્મ નામના મોટા વ્યાવહારિક દોષથી યુક્ત ભોજન-પાણી વાપરે. આ રીતે દોષનું સેવન ક્રમસર કરવામાં આવે તો સ્વસ્થાન અનુસારે દોષસેવન કહેવાય. આ જયણાવાળો સમ્યફ અપવાદ કહેવાય. તે રીતે દોષનું સેવન કરીને સમ્યગ્દર્શનને નિર્મળ કરનારા સિદ્ધિવિનિશ્ચય, સમ્પતિતર્ક વગેરે દર્શનપ્રભાવક શાસ્ત્રો ભણે, જ્ઞાનાચારની આરાધના સ્વરૂપે નવા આગમાદિ ગ્રંથોનો સૂત્રથી અને અર્થથી અભ્યાસ કરે તો તેવી વ્યક્તિને દોષિત ગોચરી વાપરવાના નિમિત્તે કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. સિદ્ધિવિનિશ્ચય નામનો એક ગ્રંથ દિગંબરાચાર્ય અકલંકદેવ દ્વારા રચાયેલ વર્તમાનમાં મળે છે. તથા તેના ઉપર સ્વોપજ્ઞ વ્યાખ્યા પણ મળે છે. મૂળ ગ્રંથમાં ફક્ત ૨૮ શ્લોક છે. તેના ઉપર અનન્તવીર્ય નામના દિગંબરાચાર્ય દ્વારા વિસ્તૃત સંસ્કૃત વ્યાખ્યા રચાયેલ છે. તેમાં ૧૨ અધિકાર આવે છે. બે ભાગમાં પુસ્તકાકારે સટીક ઉપરોક્ત ગ્રંથ મુદ્રિત થયેલ છે. પરંતુ નિશીથચૂર્ણિમાં સિદ્ધિવિનિશ્ચય નામના ગ્રંથનો જે ઉલ્લેખ મળે છે તે અને આ ગ્રન્થ જુદા છે. શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિરચિત ત્રણ કાંડમાં વહેંચાયેલ સમ્મતિતર્ક ગ્રંથ ઉપર તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજની વિસ્તૃત વ્યાખ્યા સાનુવાદ પુસ્તકાકારે પાંચ ભાગમાં છપાયેલ છે. 1. दर्शनप्रभावकाणि शास्त्राणि सिद्धिविनिश्चय-सम्मत्यादीनि गृह्णन् असंस्तरमाणः यद् अकल्पितं प्रतिषेवते यतनया तत्र स शुद्धः = अप्रायश्चित्ती भवतीत्यर्थः। ज्ञाने इति ज्ञाननिमित्तं सूत्रमर्थं वा गृह्णन, तत्रापि अकल्पितमसंस्तरे प्रतिसेवमानः શુદ્ધ: જે અત્યારે ઉપલબ્ધ થતો દિગંબરીય સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ તે આ નથી. દિગંબરીય સિદ્ધિવિનિશ્ચય ગ્રન્થ પાછળથી રચાયેલો છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
/*
४१
• आय-व्ययसन्तुलनं कार्यम् । युक्तञ्चैतत् । न ह्यस्थाने उत्सर्गाऽऽचरणं श्रेयसे भवति। इदमेवाभिप्रेत्य आचाराङ्गवृत्तौ प श्रीशीलाङ्काचार्यैरपि “उत्सर्गोऽप्यगुणाय, अपवादोऽपि गुणाय कालज्ञस्य साधोः” (आचा.१/८/४/सू.२१५ पृ.२७९ वृ.) इत्युक्तम् । अतो वणिगिव आय-व्ययौ सन्तुल्य विधि-यतनाभ्यां यथार्हम् उत्सर्गापवादौ । सेवित्वा निश्चय-व्यवहारनयमयाऽनेकान्तवादगर्भितजिनशासनसेवा-रक्षा-प्रभावनादिसौभाग्यं सम्प्राप्यम् । म संयोगविशेषे बाहुल्यतः शास्त्रोपदर्शितेन चारित्राचारोपसर्जनभावेन ज्ञानयोगस्य क्रियायोगाद् बलाधिकत्वं सिध्यतीति तात्पर्यम् ।
નાં સાધક એટલે વાણિયો જ (યુષ્ય.) નિશીથચૂર્ણિમાં બતાવેલ વાત વ્યાજબી છે. કેમ કે અયોગ્ય સ્થાને ઉત્સર્ગમાર્ગના આચારનું પાલન કલ્યાણ માટે થતું નથી. આગાઢ અપવાદનું નિમિત્ત હોય તે અહીં “અયોગ્ય સ્થાન” તરીકે સમજવું. જેમ કે સાધુનું એક્સીડંટ થયેલ હોય, પગે ત્રણ-ચાર ફેકચર થયેલ હોય તેવા સંયોગમાં તેને પગે ચલાવીને ૧૫ કિલોમીટર દૂર દવાખાને લઈ જનારો ઉત્સર્ગમાર્ગી સહવર્તી સાધુ વિરાધક બને છે, અકલ્યાણનું ભાજન બને છે. આવા જ કોઈક અભિપ્રાયથી આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યજીએ પણ બતાવેલ છે કે “ઉત્સર્ગ માર્ગ પણ ક્યારેક નિરર્થક-નિપ્રયોજન કે સદોષ બને છે. તથા અપવાદમાર્ગ પણ અવસરને જાણનારા સાધુને ગુણ માટે = લાભ માટે થાય છે.” માટે સાધકે વાણિયાની જેમ લાભ-નુકસાનની સારી રીતે તુલના કરીને જે રીતે વિશેષ આધ્યાત્મિક લાભ થાય તે રીતે વિધિ-યતનાપૂર્વક ઉત્સર્ગ-અપવાદનું સેવન કરીને નિશ્ચય-વ્યવહારનયમય અનેકાન્તવાદગર્ભિત જિનશાસનની આરાધના -સેવા-રક્ષા-પ્રભાવનાદિ કરવાનું સ્થાયી સૌભાગ્ય સંપ્રાપ્ત કરવું જોઈએ. આ રીતે નિશીથચૂર્ણિ વગેરેમાં સંયોગવિશેષમાં મોટા ભાગે ચારિત્રાચારને ગૌણ કરીને પણ જ્ઞાનપ્રાપ્તિ ઉપર અધિક ભાર આપેલ છે. હું જ્ઞાનયોગને ગૌણ કરીને ચારિત્રાચારની મુખ્યતા શાસ્ત્રકારોએ જણાવેલ નથી. તેથી ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગ બળવાન છે - આવું જણાવવાનું અહીં તાત્પર્ય છે.
વિધિ અને જયણા સાધનાના પ્રાણ ૬ સ્પષ્ટતા - વાણિયો જેમ લાભ-નુકસાનને જોઈને વધુમાં વધુ લાભ થાય તેમ ધંધો કરે, તેમ સાધકે ૨ પણ આધ્યાત્મિક લાભ-નુકસાનને ખ્યાલમાં રાખીને વધુમાં વધુ સાનુબંધ ગુણો મળે તે રીતે ઉત્સર્ગ -અપવાદમય આચારમાર્ગની આરાધના કરે. “નિર્દોષ ગોચરી ન મળે તો ભૂખ્યા જ રહેવું - આવી વધુ પડતી નિર્દોષ સંયમચર્યાને ચુસ્તપણે પકડવા જતાં નિર્બળ બાલમુનિ વગેરે અભ્યાસ ગૌણ કરી દે, શાસ્ત્રાધ્યયન કરવાની શક્તિ, સ્કૂર્તિ, રસ ગુમાવી બેસે અને ગૃહસ્થો જોડે ગપ્પા મારવા વગેરે કુટેવોમાં અટવાઈ જાય તો તેવો ઉત્સર્ગમાર્ગ પણ નુકસાનકારક નીવડે. આવા અવસરે વિવેકથી અને જયણાથી અપવાદમાર્ગનું અવલંબન કરી, શરીરને તથાવિધ ટેકો આપી, શાસ્ત્રાભ્યાસમાં સ્કૂર્તિથી આગેકૂચ થાય તેમ કરવું. એ અત્યંત લાભકારી નીવડે. ભણવા માટે બાળ મુનિ સાથે અવસરે કડકાઈ, અવસરે વાત્સલ્ય બન્ને ગુણ વડીલો - ગુરુવર્યો કેળવે તે વ્યાજબી છે. ટૂંકમાં, વિવેકપૂર્વક પ્રામાણિકપણે આજ્ઞાપાલનના લક્ષને રાખી, ટૂંકો લાભ લેવા જતાં દીર્ઘકાલીન તાત્ત્વિક લાભ ગુમાવવો ન પડે તે રીતે સંયોગ-શક્તિ મુજબ આચારમાર્ગને આરાધી જ્ઞાનયોગને આત્મસાત કરી નિર્મળ જ્વલંત જ્ઞાનદશા પ્રગટાવવી - એ જ આત્માર્થી જીવનું પરમ કર્તવ્ય છે. આ વાત ભૂલાવી ન જોઈએ.
Page #222
--------------------------------------------------------------------------
________________
કર
४२
० क्वचिद् अमार्गस्याऽपि मार्गरूपता है प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - जिनाज्ञानुसारेण निर्दोषपिण्डगवेषणादिचारित्राचारपालनपूर्वकं यथाशक्ति आत्मादिद्रव्य-गुण-पर्यायगोचरयथार्थपरिज्ञानकृते द्रव्यानुयोगपरिशीलनकरणम् उत्सर्गमार्गः । प केवलपिण्डैषणादिप्रवृत्तौ द्रव्यानुयोगाभ्यासाऽसम्भवे तु स्वल्पपिण्डादिदोषसेवनेन गुरुगमतो द्रव्यानुयोगपरिशीलनकरणम् अपवादमार्गः। औत्सर्गिकप्रवृत्त्यसम्भवे आपवादिकप्रवर्तनमपि मोक्षमार्गतयैव समाम्नातम् । मूलराजमार्गे गत्ययोगे क्वचिद् गत्यन्तरविरहेण अवर्मप्रवृत्तिरपि वर्मप्रवृत्तिरेव गण्यते, । न त्वपराधः। मूलराजमार्गे गत्ययोगे रथाऽचालने तु पण्यादिलुण्टनं श्वापदाधुपद्रवश्च ध्रुवः श इत्यकामेनाऽपि रथचालकेन तदा अवर्मन्येव रथगति-प्रवृत्तिः क्रियते एव । मूलराजमार्गे गतिसम्भवे पुनः तत्रैव रथगतिप्रवृत्तिः जायते। प्रकृते मूलराजमार्गः = निर्दोषभिक्षाचर्यादिसहितद्रव्यानुयोगपरिशीलनम्, कादाचित्कवर्मतया निश्चितः अनियतमार्गः = यतनाऽन्वितस्वल्पदोषोपेतपिण्डाद्युपभोगपूर्वं द्रव्यानुयोगपरिशीलनम्, रथः = देहः, रथचालकः = साधुः, रथाऽचालनं = सदोषपिण्डाद्यपरिभोगः, पण्यादि = पूर्वाधीतश्रुतम्, लुण्टनं = विस्मरणम्, श्वापदाधुपद्रवः = अतिश्रमाऽशक्ति -ज्वर-मूढता-मरणाऽविरति-तिर्यगादिगत्यादिः, अपराधाऽगणनं = तथाविधप्रायश्चित्ताऽप्राप्तिः इत्यादिकं यथायोगं योज्यम्।
જ અવસરે ડાયવર્ઝન પણ આવકાર્ય આધ્યાત્મિક ઉપનય :- જિનાજ્ઞા મુજબ નિર્દોષ ગોચરીચર્યા વગેરે ચારિત્રાચાર પાળીને, ભણવાની શક્તિ વિશિષ્ટ પ્રકારની હોય તો આત્માદિ દ્રવ્ય, તેના ગુણ-પર્યાય વગેરેની સાચી સમજણ મેળવવા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો જોઈએ. આ ઉત્સર્ગમાર્ગ છે. પણ નિર્દોષ ગોચરીચર્યા વગેરે સાધ્વાચાર કટ્ટરતાથી પાળવા જતાં ઓછી ગોચરી મળવાથી અને તેમાં વધુ પડતો સમય ફાળવવાથી થાક-નબળાઈ વગેરેના લીધે દ્રવ્યાનુયોગનો અભ્યાસ થઈ શકતો ન હોય તો ઓછામાં ઓછા દોષ લાગે તેની કાળજી Dા રાખી ગુરુગમથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં લીન બનવું. આ અપવાદમાર્ગ છે. નેશનલ હાઈવે
ઉપર વાહન ચલાવવામાં નુકસાની ઊભી થાય તેવા સંયોગમાં ડાયવર્ઝન માર્ગે વાહનને ચલાવવામાં ઘા આવે છે. આ રીતે ડાયવર્ઝન રસ્તે વાહન ચલાવવું તે ગુનો નથી ગણાતો. ડાયવર્ઝન માર્ગ પૂરો થાય
એટલે ફરીથી નેશનલ હાઈવે ઉપર વાહન ચલાવવામાં આવે છે. વાહનચાલકને ડાયવર્ઝનમાર્ગે વાહન રી ચલાવવામાં રસ પણ નથી હોતો. લાચારીથી નાછૂટકે ચલાવવું પડે છે. નેશનલ હાઈવે ઉપર ગાડી
ચલાવી શકાય તેમ ન હોય અને ડાયવર્ઝનના માર્ગે પણ ગાડી ચલાવવા ડ્રાઈવર તૈયાર ન થાય અને ગાડીને ત્યાં જ ઊભી રાખી મૂકે તો રાત્રે ગાડીમાંનો માલ લુંટારા વગેરે દ્વારા ચોક્કસ લૂંટાઈ જાય કે હિંસક પ્રાણી વગેરેનો ઉપદ્રવ થાય - તેવું ચલાવી ન શકાય. પ્રસ્તુતમાં નેશનલ-હાઇવે = નિર્દોષ ગોચરીપાણી વગેરે ચારિત્રાચારના ચુસ્ત પાલન સાથે દ્રવ્યાનુયોગનો તલસ્પર્શી અભ્યાસ. ડાયવર્ઝન માર્ગ = જયણાપૂર્વક દોષિત ગોચરી વાપરી દ્રવ્યાનુયોગસ્વાધ્યાયમાં લીનતા. ગાડી = શરીર. ડ્રાઈવર = સાધુ. ગાડી ઊભી રાખવી = દોષિત ગોચરી વાપરવાનો ત્યાગ. માલ = પૂર્વે ભણેલ જ્ઞાનાદિ. લૂંટાઈ જવું = ભૂલાઈ જવું. હિંસક પ્રાણી વગેરેનો ઉપદ્રવ = થાક-અશક્તિ-માંદગી-મૂછ-મરણ-અવિરતિ
Page #223
--------------------------------------------------------------------------
________________
४३
• द्रव्यानुयोगोपेक्षणं मूर्खत्वम् । ततश्च स्वस्मिन् आत्मार्थितां सम्पाद्य, देहेन्द्रियाद्यध्यासपरित्यागकृते द्रव्यानुयोगं स्वभ्यस्य, प परद्रव्य-गुण-पर्यायेषु कर्तृत्व-भोक्तृत्व-ममत्वादिबुद्धिं परित्यज्य, अपेक्षिताऽसङ्गभावेन संयमसाधनीभूतदेहेन्द्रियादिकं पालयित्वा परमात्मनि स्वात्मनि वा लीनता प्राप्तव्या । सैव चारित्रफलम् । तदर्थमेव देहादिपालनमिष्यते। न हि प्रव्रज्यां समुपादाय निर्दोषपिण्डाद्युपभोगार्थं प्राणधारणमिष्यते, न वा म केवलप्राणधारणार्थं शुद्धोञ्छादिभोग इष्यते किन्तु निरुक्तचारित्रफलोपलब्धिकृत एव देहादिनिर्वाह र्श इष्यते आत्मार्थिभिः । स चेत् शुद्धोञ्छादिना शक्यः तर्हि तेनैव, अन्यथा यतनापूर्वं स्वल्पाशुद्धपिण्डादिना सम्पाद्यः। परं द्रव्यानुयोगपरिशीलनं तु आत्मार्थिना कर्तव्यमेव । निष्कारणमशुद्धपिण्डादिभोगवद् आपवादिकाशुद्धपिण्डादिभोगत्यागेन द्रव्यानुयोगोपेक्षणमपि मूर्खत्वमेव । द्रव्यानुयोगज्ञानतो “मोक्षोऽनन्तसुखः” | (दी.क.४२) इति दीपोत्सवकल्पे श्रीहेमचन्द्राचार्योक्तो मोक्ष आसन्नः स्यात् ।।१/४ ।। -તિર્યંચાદિ ગતિ વગેરે. ગુનો ન ગણાવો = તથાવિધ પ્રાયશ્ચિત્ત ન આવવું. આ રીતે આગમાનુસાર અર્થની સંકલન કરી વિજ્ઞ વાચકવર્ગે ફરીથી ઉપરોક્ત દૃષ્ટાંત વાંચી જવું. જેથી પદાર્થ સ્પષ્ટ થઈ જાય.
(9 દ્રવ્યાનુયોગની ઉપેક્ષા એ મૂર્ખામી હૃ9. (તા.) તેથી આત્માર્થી બનીને, દેહાદિ જડ દ્રવ્યોથી પોતાની જાતને પ્રતિપળ જુદી તારવી લેવાના પવિત્ર આશયથી દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ કરવામાં લીનતા લાવવી. પરદ્રવ્ય-પરસ્વભાવ-પરદ્રવ્યક્રિયા -પરદ્રવ્યગુણ-પરપર્યાય વગેરેમાં ક્યાંય કર્તુત્વભાવભોક્નત્વભાવ લાવ્યા વિના કે તેમાં મમત્વબુદ્ધિથી લેપાયા વગર, સંયમસાધનભૂત શરીર-ઈન્દ્રિય વગેરેની અપેક્ષિત અસંગભાવથી સારસંભાળ કરવી. તથા અસંગ સાક્ષીભાવે વિવિધ ઘટનાઓના વરઘોડામાંથી પસાર થઈ પરમાત્મદ્રવ્યમાં કે પરમાત્માથી અભિન્ન સ્વઆત્મદ્રવ્યમાં સદા રમણતા રાખવી એ જ ચારિત્રનું ફળ છે. આ ફળ મળે તો આપણે મંજિલે છે પહોંચ્યા કહેવાઈએ અને ગાડી (શરીર) ચલાવવાની મહેનત સાર્થક થઈ કહેવાય. ગાડીને ફેરવવા વ! માટે ગાડી ચલાવવાની નથી પણ મંજિલે સલામત રીતે પહોંચવા માટે ગાડી ચલાવવાની છે. તેમ દીક્ષા લઈને નિર્દોષ ગોચરી વાપરવા માટે સંયમજીવન જીવવાનું નથી. તથા સ્વાધ્યાયાદિ કર્યા વિના 2 ફક્ત જીવવા માટે, કોઈએ લાવેલી નિર્દોષ ગોચરી વાપરીને સમુદાયમાં કેવળ લીલાલહેર કરવાની નથી. પણ હિંસાદિનિવૃત્તિ અને દ્રવ્યાનુયોગાદિપ્રવૃત્તિ ઉભયસ્વરૂપ ચારિત્રને પાળવા માટે તથા ઉપરોક્ત ચારિત્રફળ મેળવવા માટે શરીરરૂપી ગાડીને ચલાવવાની છે. નેશનલ હાઈવે ઉપર ગાડી ચલાવી શકાય તો ઉત્તમ. પરંતુ તેમ ન બને તો ડાયવર્ઝન માર્ગે પણ ગાડીને ચલાવીને સલામતપણે મંજિલને ઝડપથી મેળવી લેવી એ ઠરેલ ડહાપણભરેલું ધન્યવાદપાત્ર કર્તવ્ય છે. નેશનલ હાઈવે ઉપર ગાડી ચાલી શકે તેમ હોય છતાં બિનજરૂરી નવો ડાયવર્ઝન ( = શિથિલાચાર) પોતાની જાતે ઊભો કરવામાં શક્તિ બરબાદ કરી માર્ગભ્રષ્ટ અને મંજિલભ્રષ્ટ થવું તે તો મૂર્ખામી છે જ. પરંતુ નેશનલ હાઈવે બંધ હોય તથા ડાયવર્ઝન માર્ગે ગાડી ચલાવવાની તૈયારી ન હોય અને મંજિલે પહોંચ્યા વિના જ મરી જવું, લૂંટાઈ જવું તે પણ નરી મૂર્ખામી જ કહેવાય. આ કાળમાં આ બાબત ઉપર વર્તમાનકાલીન સંયમીઓએ ખાસ ધ્યાન આપવું. દ્રવ્યાનુયોગના જ્ઞાનથી દીપોત્સવકલ્પમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ દર્શાવેલ અનંતસુખવાળો મોક્ષ નજીક આવે છે. (૧/૪).
Page #224
--------------------------------------------------------------------------
________________
☼ द्रव्यानुयोगोत्कर्षविद्योतनम्
બાહ્યક્રિયા છઈ *બાહિર યોગ, અંતર ક્રિયા દ્રવ્ય-અનુયોગ;
બાહ્યહીન પણિ જ્ઞાનવિશાલ, ભલો કહ્યો મુનિ ઉપદેશમાલ ॥૧/પા (૫) બાહ્યક્રિયા આવશ્યકાદિરૂપ (બાહિર=) બાહ્ય યોગ છઈ, વુાનપ્રવૃત્તઃ । દ્રવ્યઅનુયોગ સ્વસમયપરિજ્ઞાન. તે અંતર ક્રિયા છઈ, જ્ઞાત્મનિ પ્રવૃત્તઃ ।
=
पुनरपि प्रकारान्तरेण द्रव्यानुयोगोत्कर्षमुपदर्शयति
प
૪૪
‘વાઘે’તિ।
बाह्यक्रिया बहिर्योगश्चाऽन्तरङ्गो ह्ययं श्रुतः ।
बाह्यहीनः श्रुतोदारो धर्मदासोदितो महान् । । १/५।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - बाह्यक्रिया बहिर्योगः । अयं हि अन्तरङ्गः श्रुतः । (यः) बाह्यहीनः શ્રુતોવાર, (સ:) ધર્મવાસોહિતો મહાન્।।૧/||
बाह्यक्रिया = बहिरिन्द्रियग्राह्या व्यवहारशुद्धिसम्पादिका वा शुद्धपिण्डग्रहणाऽऽवश्यकादिलक्षणा विहितक्रिया बहिर्योगः, न त्वन्तरङ्गयोगः, देहोपकरणादिपुद्गलेषु प्रवृत्तेः । अयञ्च = परसमयर्णि गर्भितस्वसमयपरिज्ञानलक्षणश्च द्रव्यानुयोगो हि एव अन्तरङ्गः अन्तरङ्गयोगः श्रुतः शास्त्रे, का आत्मनि प्रवृत्तेः । अत एव ओघनिर्युक्तिभाष्ये अपि " दविए दंसणसुद्धी, दंसणसुद्धस्स चरणं तु”
=
-
१/५
=
અવતરણિકા :- કેવળ ક્રિયાકાંડમાં અટવાઈને દ્રવ્યાનુયોગના અભ્યાસની ઉપેક્ષા આત્માર્થી સાધક કદાપિ ન કરી બેસે તે માટે ફરીથી બીજી રીતે ગ્રંથકારશ્રી બાહ્ય આચાર કરતાં દ્રવ્યાનુયોગના ઉત્કર્ષને બતાવે છે :ક્રિયા બહિરંગ, દ્રવ્યાનુયોગ અંતરંગ
-
શ્લોકાર્થ :- બાહ્ય ક્રિયા બાહ્ય યોગ છે. તથા પ્રસ્તુત દ્રવ્યાનુયોગ જ અંતરંગ યોગ છે. એવું શાસ્ત્રમાં સાંભળેલ છે. ધર્મદાસગણીએ ઉપદેશમાલા ગ્રંથમાં કહેલ છે કે ‘બાહ્ય યોગથી હીન હોવા છતાં જેનું શ્રુતજ્ઞાન વિશાળ હોય તે સાધુ મહાન છે.' (૧/૫)
al
વ્યાખ્યાર્થ ::- બાહ્ય ઇન્દ્રિયો દ્વારા જાણવા યોગ્ય ક્રિયા એ બાહ્યક્રિયા. અથવા વ્યવહારશુદ્ધિની સંપાદક ક્રિયા = બાહ્યક્રિયા. દા.ત. નિર્દોષ ભોજનાદિનું ગ્રહણ, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ શાસ્ત્રોક્ત આવશ્યક ક્રિયા. એ બાહ્યયોગ છે, અન્તરંગ યોગ નથી. કારણ કે તેવી ક્રિયા તો શરીર, ઉપકરણ આદિ બાહ્ય પુદ્ગલદ્રવ્યોમાં જ પ્રવર્તે છે. જ્યારે પરદર્શનથી ગર્ભિત એવા સ્વદર્શનના શાસ્ત્રોની વ્યાપક અને માર્મિક જાણકારી સ્વરૂપ દ્રવ્યાનુયોગ જ અંતરંગ યોગ છે - એવું શાસ્ત્રોમાં સાંભળેલ છે. દ્રવ્યાનુયોગ અંતરંગ યોગ છે. કેમ કે જ્ઞાનાત્મક દ્રવ્યાનુયોગ આત્મામાં વર્તે છે, પ્રવર્તે છે. માટે જ ઓઘનિર્યુક્તિભાષ્યમાં પણ જણાવેલ છે કે ‘દ્રવ્યાનુયોગ પરિણમે તો સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય. તથા વિશુદ્ધ સમ્યગ્દર્શનવાળા જીવ
૬ મો.(૨)માં ‘નૈ’ અશુદ્ધ પાઠ. * આ.(૧)માં ‘બારિ' પાઠ. ♦ પુસ્તકોમાં ‘કહિઓ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘બાહ્યયોગ’ પાઠ. આ.(૧)+લી.(૧)+કો.(૧૦)+લા.(૨)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘અંતરંગ’ પાઠ.કો.(૭+૧૦)નો પાઠ અહીં લીધો છે. P... ચિહ્નહ્લયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો. (૩+૪+૯+૧૩)+ આ.(૧)માં છે. 1. જે વર્શનશુદ્ધિ, વર્શનશુદ્રસ્ય વરનું તુ।
Page #225
--------------------------------------------------------------------------
________________
४५
૧/૧
० चारित्रशुद्धिः दर्शनशुद्ध्यधीना 0 (ओ.नि.भा.७) इत्युक्त्या द्रव्यानुयोगस्य सम्यग्दर्शनशोधकत्वं चारित्रनिर्वाहकत्वञ्च दर्शितम्। अत्र हि “द्रव्यानुयोगे सति सम्यग्दर्शनशुद्धिः भवति, युक्तिभिः यथावस्थितार्थपरिच्छेदात् । तदत्र चरणमपि युक्त्यनुगतमेव । ग्रहीतव्यम्, न पुनः आगमादेव केवलात्, यतो सम्यग्दर्शनशुद्धस्यैव चारित्रं भवती” ति (ओ.नि.भा.७ वृ.) रा व्यक्तीकृतं तद्वत्तौ द्रोणाचार्येण ।
उत्तराध्ययनसूत्रे 1“वइसाहारणदसणपज्जवे विसोहित्ता सुलहबोहियत्तं च निव्वत्तेइ, दुल्लहबोहियत्तं । निज्जरेइ” (उत्त.२९/५७) इत्युक्त्या द्रव्यानुयोगपरिशीलनस्य सुलभबोधिकत्वसम्पादकत्वमावेदितम् । श द्रव्यानुयोगाभ्यासतः शङ्कादिमालिन्यापनयनेन वाक्साधारणसम्यग्दर्शनपर्यवान् विशोध्य आत्मार्थी क सुलभबोधिकत्वं निवर्तयति, तत एव दुर्लभबोधिकत्वं निर्जरयतीति (उत्त.२९/५७ पृ.५९२) व्यक्तं .. श्रीशान्तिसूरिनिर्मितायाम् उत्तराध्ययनबृहद्वृत्तौ । ततश्च द्रव्यानुयोगस्य अन्तरङ्गत्वं सिध्यति ।
आगमिक-यौक्तिकपदार्थयोः आगमाऽभ्रान्तयुक्तिभ्यां निर्णयेनोपलब्धतात्त्विकसम्यग्दर्शनस्य एव का પાસે જ ચારિત્ર હોય છે.” આ કથન દ્વારા ‘દ્રવ્યાનુયોગ સમ્યગ્દર્શનની શુદ્ધિ કરનાર અને ચારિત્રનો નિર્વાહ કરનાર છે' - તેમ જણાવેલ છે. આની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજીએ જણાવેલ છે કે ‘દ્રવ્યાનુયોગ પરિણમેલ હોય તો સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે. કારણ કે તેવી વ્યક્તિને યુક્તિઓ દ્વારા યથાવસ્થિત રીતે જિનોક્ત તત્ત્વનો નિર્ણય થયેલો હોય છે. તેથી પ્રસ્તુતમાં ચરણ (ચરણાનુયોગ) પણ યુક્તિયુક્ત જ ગ્રાહ્ય છે, નહિ કે ફક્ત આગમથી જ. કારણ કે જેનું સમ્યગ્દર્શન શુદ્ધ હોય તેને જ ચારિત્ર હોય છે.”
> દ્રવ્યાનુયોગથી સમ્યગ્દર્શનશુદ્ધિ અને સુલભબોધિપણું . (ઉત્ત.) વળી, ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ આ અંગે એક મહત્ત્વપૂર્ણ બાબતને જણાવેલ છે કે “વચનસાધારણ (= પ્રજ્ઞાપનીય) સમ્યગ્દર્શનપર્યાયોને વિશુદ્ધ કરીને સાધક સુલભબોધિપણું ઉત્પન્ન કરે છે અને દુર્લભબોધિપણાની નિર્જરા કરે છે.' આ કથનથી ‘દ્રવ્યાનુયોગપરિશીલન સુલભબોધિતાનું સંપાદક છે.' - તેમ સૂચિત થાય છે. કારણ કે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ શિષ્યહિતા નામની ઉત્તરાધ્યયનબૃહદ્રવૃત્તિમાં છે ઉપરોક્ત સૂત્રનું સ્પષ્ટીકરણ કરતાં જણાવેલ છે કે “દ્રવ્યાનુયોગના અભ્યાસથી શંકા વગેરે કચરાઓ દૂર થવાથી વચનસાધારણ (પ્રજ્ઞાપનીય) સમ્યગ્દર્શનપર્યાયોને વિશુદ્ધ કરીને આત્માર્થી સાધક હતી સુલભબોધિપણાને ઉત્પન્ન કરે છે અને તેનાથી જ દુર્લભબોધિપણાની નિર્જરા કરે છે.” આ રીતે દ્રવ્યાનુયોગપરિશીલન દ્વારા (૧) સમ્યગ્દર્શનની શુદ્ધિ, (૨) ચારિત્રનો નિર્વાહ, (૩) સુલભબોધિતાની પ્રાપ્તિ, (૪) દુર્લભબોધિતાની નિર્જરા સ્વરૂપ મહાન આધ્યાત્મિક પ્રયોજનો સિદ્ધ થવાથી દ્રવ્યાનુયોગ મહત્ત્વપૂર્ણ અંતરંગ યોગ છે - આ વાત સિદ્ધ થાય છે.
(.) જે વ્યક્તિને આગમૈકગમ્ય પદાર્થનો આગમના માધ્યમથી તથા યુક્તિગમ્ય પદાર્થનો અભ્રાન્ત યુક્તિના માધ્યમથી નિર્ણય થયેલ હોય તેનું જ સમ્યગ્દર્શન તાત્ત્વિક કહેવાય. તથા તેવા તાત્ત્વિક નિર્મળ સમકિતવાળા જીવ પાસે જ તાત્ત્વિક-પારમાર્થિક ચારિત્ર હોય. તેથી ચારિત્રશુદ્ધિનું ચાલકબળ સમ્યગ્દર્શનશુદ્ધિ છે. તથા સમ્યગ્દર્શનવિશુદ્ધિનું ચાલકબળ દ્રવ્યાનુયોગનું પરિણમન છે, દ્રવ્યાનુયોગજન્ય આંતરિક નિર્મળ 1. वाक्साधारणदर्शनपर्यवान् विशोध्य सुलभबोधिकत्वं च निवर्तयति दुर्लभबोधिकत्वं निर्जरयति।
Page #226
--------------------------------------------------------------------------
________________
૪૬
* कषायजयादिना शीघ्रं मोक्षसम्भवः
શબ્
रा
ए पारमार्थिकचारित्रवत्त्वमिति कृत्वा चारित्रशुद्धिः सम्यग्दर्शनशुद्ध्यधीना, सा च स्व-परसमयोक्ततत्त्वगोचरपरिच्छेदज् छेदजन्याऽऽन्तरनिर्मलपरिणामाधीना । “शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहाऽपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानञ्च धीगुणा: ” ( अ. चि. ३/३१०-३११, का.नी. सा.४/२१) इत्येवम् अभिधानम् चिन्तामणि-कामन्दकीयनीतिसारयोः ये अष्टौ धीगुणाः दर्शिताः तत्र तत्त्वज्ञानपदेन तज्जन्या भावनाज्ञानरूपा निर्मलाऽऽत्मपरिणतिरेव कषायजयादिप्रयुक्ता विवक्षिता । ततश्च देहनिष्ठबाह्यक्रियाकलापविशेषलक्षणचारित्राचारापेक्षया अन्वय-व्यतिरेकमुखितर्कार्थविज्ञानलक्षणस्य आत्मनिष्ठविवक्षिताऽमलपरिणतिजनकस्याऽन्तरङ्गपारमार्थिकद्रव्यानुयोगस्य बलाधिकत्वं स्पष्टमेव । अत एव सूत्रकृताङ्गसूत्रर्णि व्याख्यायां श्रीशीलाङ्काचार्येण “बाह्यम् अनङ्गम्, आन्तरमेव कषायजयादिकं प्रधानं कारणम्" (सू.कृ.शु.स्क. २ ૩૬.૬/પૂ.૪/ રૃ.પૃ.૩૧૦) હ્યુન્/
પરિણતિ છે. માટે બાહ્ય ચારિત્રાચાર કરતાં દ્રવ્યાનુયોગ = સ્વ-પરદર્શનદર્શિતતત્ત્વસંબંધી તથાવિધ નિશ્ચય મહાન છે, બળવાન છે. ચારિત્રશુદ્ધિ બાહ્ય ચારિત્રાચારના આધારે નથી પણ દ્રવ્યાનુયોગના તાત્ત્વિક પરિણમનના આધારે છે. અભિધાનચિંતામણિ અને કામન્દકીયનીતિસાર ગ્રંથમાં બુદ્ધિના આઠ ગુણ આ મુજબ બતાવેલ છે. “(૧) શ્રવણઅભિલાષા, (૨) શ્રવણ, (૩) ગ્રહણ, (૪) ધારણા, (૫) ઊહ = અન્વયમુખી તર્ક, (૬) અપોહ વ્યતિરેકમુખી તર્ક, (૭) અર્થવિજ્ઞાન અને (૮) તત્ત્વજ્ઞાન - આ આઠ બુદ્ધિગુણ છે.” અહીં ‘તત્ત્વજ્ઞાન’ નામનો બુદ્ધિનો જે આઠમો ગુણ બતાવેલ છે, તે અર્થવિજ્ઞાનજન્ય તથા કષાયજયાદિપ્રયુક્ત એવી ભાવનાજ્ઞાનસ્વરૂપ નિર્મલ આત્મપરિણતિ જ વિવક્ષિત છે - તેમ સમજવું. અન્વય-વ્યતિરેકી તર્ક અને અર્થવિજ્ઞાન સ્વરૂપ જે અંતરંગ પારમાર્થિક દ્રવ્યાનુયોગ છે, તેનાથી નિર્મલ આત્મપરિણતિ જન્મે છે. તેથી દૈનિષ્ઠ બાહ્ય ચારિત્રાચાર કરતાં આત્મનિષ્ઠ વિવક્ષિત નિર્મલપરિણતિનો જનક અંતરંગ પારમાર્થિક દ્રવ્યાનુયોગ બળવાન છે' - આ વાત વ્યાજબી છે, સ્પષ્ટ જ છે. તેથી જ શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં આર્દ્રકઅધ્યયનનું વિવરણ કરતી વખતે જણાવેલ છે કે ‘બાહ્ય આચાર મોક્ષનું કારણ નથી. પરંતુ આંતરિક કષાયવિજય વગેરે જ મોક્ષનું મુખ્ય કારણ છે.'
• #
=
* ચારિત્ર શુદ્ધિ : દ્રવ્યાનુયોગના આધારે
સ્પષ્ટતા :- બહિરંગ યોગ કરતાં અંતરંગ યોગ બળવાન હોય તે સ્વાભાવિક છે. ભિક્ષાટન, પ્રતિક્રમણાદિ બાહ્ય સાધ્વાચાર દેહ-ઉપકરણાદિ પુદ્ગલો વિશે પ્રવર્તતા હોવાથી બાહ્ય યોગ છે. તેના કરતાં આત્મગત-આત્મપ્રવૃત્ત સ્વ-પરશાસ્ત્રાર્થનિર્ણયાત્મક દ્રવ્યાનુયોગ બળવાન છે. ઓઘનિર્યુક્તિનું તાત્પર્ય એ છે કે સમ્યગ્ યુક્તિ દ્વારા જિનોક્ત તત્ત્વનો નિશ્ચય થાય તો જ જિનોક્ત તત્ત્વની રુચિ તાત્ત્વિક બને. દ્રવ્યાનુયોગનું પરિણમન થાય તો જ તેવો તત્ત્વનિશ્ચય સંભવિત હોવાથી જિનોક્તતત્ત્વરુચિસ્વરૂપ સમ્યગ્દર્શન અત્યન્ત નિર્મળ બને છે. તર્કશક્તિ હોવા છતાં યુક્તિ વિના ઓઘથી-શ્રદ્ધાથી સામાન્યરૂપે જિનોક્ત નવ તત્ત્વનો નિર્ણય થયેલ હોય તો તત્ત્વરુચિ પણ તાત્ત્વિક નથી હોતી. તેવી વ્યક્તિનું સમ્યગ્દર્શન પણ વ્યાવહારિક હોય છે, નૈૠયિક નહિ. તેનું ચારિત્ર પણ અતાત્ત્વિક સમજવું. કેમ કે યુક્તિગમ્ય પદાર્થનો નિર્ણય તેને ફક્ત આગમથી જ થયેલ છે. આગમિક પદાર્થનો આગમથી અને યુક્તિગમ્ય પદાર્થનો યુક્તિથી નિર્ણય થાય તો જ તે નિર્ણય તાત્ત્વિક કહેવાય. તેથી વ્યાવહારિક સમ્યગ્દર્શનવાળાનો બોધ
Page #227
--------------------------------------------------------------------------
________________
શબ્
क्रियावान् अपि ज्ञानहीनो न श्रेयान्
બાહ્યક્રિયાઈ હીન પણિ જે જ્ઞાનવિશાલ મુનીશ્વર, તે (મુનિ) ઉપદેશમાલા મધ્યે ભલો કહ્યો છઈ. યતઃ 1 नाणाहिओ वरतरं हीणो वि हु पवयणं पभावतो ।
यदुक्करं करिंतो सुठु वि अप्पागमो पुरिसो ।। ( उ . माला. ४२३)
=
–
तथा ज्ञानशून्यसाध्वाचारोपेतसाध्वपेक्षया बाह्यहीनः
=
=
=
=
कलोऽपि श्रुतोदारः
रा
उत्सर्गापवाद-निश्चयव्यवहार-स्वपरसमयप्रभृतिपरिज्ञानविशालः, अत एव “क्रियाविरहितं हन्त ! ज्ञानमात्रमनर्थकम् ” (ज्ञा.सा. ९/२) इत्येवं ज्ञानसारप्रभृतिवचनस्मरणेन पापभीरुतया स्वक्रियावैकल्यगोचरखेदवान् भावनाज्ञानी मुनीश्वरः महान् = ज्येष्ठो धर्मदासोदितः = धर्मदासगणिना उपदेशमालायाम् उक्तः । तदुक्तं तत्र 1“नाणाहिओ वरतरं हीणो वि हु पवयणं पभावंतो । ण य दुक्करं करिंतो सुड्डु वि अप्पागमो पुरिसो । । ” ( उ. माला. ४२३) इति । तदुक्तं तद्वृत्तौ रामविजयगणिना “ ज्ञानेन ज्ञानाधिकः वरतरं नोऽपि चारित्रक्रियाहीनोऽपि हु Tr जिनशासनं प्रभावयन् । एतादृशः क्रियाहीनोऽपि ज्ञानी श्रेष्ठः इत्यर्थः । न य इति न श्रेष्ठो दुष्करं मासक्षपणादि कुर्वन् सम्यक्प्रकारेण अप्पागमोत्ति अल्पश्रुतः पुरुषः । क्रियावानपि ज्ञानहीनो न श्रेष्ठ इत्यर्थः ” का અતાત્ત્વિક હોવાથી ચારિત્ર પણ અતાત્ત્વિક-વ્યાવહારિક બની શકે છે.
निश्चितं प्रवचनं
=
अधिकः
पूर्णः
શ્રેષ્ઠ:,
ક્રિયાજડ અજ્ઞાની કરતાં ક્રિયારહિત જ્ઞાની સારા
(તા.) વળી, નિર્દોષ ગોચરી, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ બાહ્ય આવશ્યક યોગોની આચરણામાં સ્ખલના – ત્રુટિ હોવા છતાં ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, સ્વસમય-પ૨સમય વગેરેનો વ્યાપક નિશ્ચય ધરાવતા હોવાના લીધે જ તે મહાત્મા ‘ક્રિયાશૂન્ય તમામ જ્ઞાન નિરર્થક છે’ આ પ્રમાણે જ્ઞાનસાર વગેરે ગ્રંથના વચનને યાદ કરવા દ્વારા, પાપભીરુ હોવાથી, પોતાની આવશ્યક-ઉચિત ધર્મક્રિયામાં રહેલી ત્રુટિને વિશે ખેદ ધરાવે છે. તેમની પાસે માત્ર શાસ્ત્રબોધ નહિ પણ શાસ્ત્રાનુસારી વિરક્ત આત્મપરિણતિ હોવાથી તેવા મહાત્માને પોતાની આચારસંબંધી સ્ખલના અવશ્ય ખૂંચતી હોય છે. આથી જ આવા ભાવનાજ્ઞાની મહાત્મા ખરેખર જ્ઞાનશૂન્ય એવા ઉગ્રસાધ્વાચારવાળા સાધુની અપેક્ષાએ મહાન છે - એવું શ્રીધર્મદાસગણિવરે ઉપદેશમાલા ગ્રંથમાં જણાવેલ છે. ઉપદેશમાલા ગ્રંથમાં જણાવેલ છે કે ‘સાધ્વાચારમાં ગુ ખામીવાળા હોવા છતાં પણ શ્રુતજ્ઞાનથી સમૃદ્ધ હોવાના લીધે પ્રવચનપ્રભાવના કરનારા મહાત્મા શ્રેષ્ઠ છે. પરંતુ દુષ્કર એવા તપને સારી રીતે કરતા હોવા છતાં અલ્પજ્ઞાની પુરુષ સારા નથી.' શ્રીરામવિજયગણિવરે તેની વ્યાખ્યામાં જણાવેલ છે કે ‘ખરેખર શાસ્ત્રબોધથી પરિપૂર્ણ એવા સાધુ ચોક્કસ શ્રેષ્ઠ છે, ભલે ને તે ચારિત્રના આચારમાં થોડી ઢીલાશવાળા હોય. આચારહીન હોવા છતાં શ્રુતજ્ઞાનના બળથી તે સાધુ જિનશાસનની પ્રભાવના કરી શકે છે. માટે જિનશાસનની પ્રભાવના કરતા જ્ઞાની મહાત્મા બાહ્ય આચારમાં ખામીવાળા હોવા છતાં શ્રેષ્ઠ છે. પરંતુ માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યાને સારી રીતે કરવા છતાં
=
=
=
४७
-
ઉત્ત
पिण्डविशुद्ध्याद्यावश्यकबाह्यक्रियावि
ૐ મો.(૨)માં ‘નહિ’ પાઠ. ૭ કો.(૧૩)+સિ.માં ‘જ્ઞાનવૃદ્ધ ઉત્કૃષ્ટો કહિઉં' પાઠ. ...। ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+ આ.(૧)માં છે. * પુસ્તકોમાં ‘કહિઓ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 1. ज्ञानाधिकः वरतरं हीनोऽपि हि प्रवचनं प्रभावयन् । न च दुष्करं कुर्वन् सुष्ठु अपि अल्पागमः पुरुषः । ।
Page #228
--------------------------------------------------------------------------
________________
४८
• द्रव्यानुयोगज्ञानस्वरूपस्य विचार: 0 (उ.माला.४२३ वृत्ति) इति । अयमेवाभिप्रायः श्रीसिद्धर्षिगणिनां हेयोपादेयायां वृत्तौ | प्रकृते क्रियाहीनता प उत्तरगुणापेक्षया विज्ञेया, न तु ब्रह्मचर्यादिमूलगुणापेक्षया। कालभेदेन नानाविधा क्रियाहीनता
जीतव्यवहारानुसारेण क्षन्तव्यतामक्षन्तव्यताञ्चाऽऽपद्यते। कदाचित् केनचिद् निषिद्धमपि हीनाचरणं " कालान्तरे सर्वसम्मतं भवतीत्यवसातव्यम् ।
इदञ्चात्रावधेयम् - ज्ञानं न केवलं बोधात्मकं ग्राह्यम्, अभव्यादावपि नवपूर्वादिगोचरस्य श बोधात्मकस्य ज्ञानस्य सत्त्वात्, तस्य चाकिञ्चित्करत्वात् । किन्तु निर्मलाऽऽत्मपरिणतिजनकमेव तद् ___ ग्राह्यम् । तच्च मोहनीयक्षयोपशमानुविद्धज्ञानावरणक्षयोपशमलभ्यम् । तत्तु असति बाधके " चारित्राचारप्रवर्तकमेवेति न विस्मर्तव्यम्, इत्थमेव तात्त्विकभावशुद्धिसम्भवात् । तदुक्तं श्रीशीलाङ्काचार्येण ण सूत्रकृताङ्गसूत्रवृत्तौ “प्रव्रजितस्य सम्यग्ज्ञानपूर्विकां क्रियां कुर्वतो भावशुद्धिः फलवती भवति” (सू.कृ.श्रु.स्क.२/ છે .દ/કુ.૨૦/y.રૂ૨૭) તિા
जिनशासनबाह्यमतित्वे तु ज्ञानहीनस्य सुतराम् अभिग्रहपरायणतादिकमपि न श्रेयस्करम् । अत અલ્પજ્ઞાનવાળો પુરુષ શ્રેષ્ઠ નથી. અર્થાત્ ક્રિયાવાન હોવા છતાં જ્ઞાનહીન સાધુ સારા નથી.” શ્રીસિદ્ધર્ષિગણિવરે ઉપદેશમાલાની હેયોપાદેયા વ્યાખ્યા રચેલી છે. ઉપરોક્ત ગાથાનું વિવરણ કરતા તેઓશ્રીએ પણ પોતાનો આવો જ અભિપ્રાય જણાવેલ છે. અહીં પૂજનીય જ્ઞાની પુરુષમાં જે આચારહીનતાની વાત કરી છે તે ઉત્તરગુણની અપેક્ષાએ સમજવી, બ્રહ્મચર્ય વગેરે મૂલગુણની અપેક્ષાએ નહિ. કાળભેદે જુદા-જુદા પ્રકારની આચારહીનતા માન્ય બનતી હોય છે, ચલાવી શકાતી હોય છે. જીતવ્યવહારના આધારે તે તે કાળે સંતવ્ય - અક્ષતવ્ય આચારશૈથિલ્ય નક્કી થતું હોય છે. એક કાળે જે આચારહીનતા નિંદનીય બનતી હોય તે જ આચારહીનતા કાળાન્તરે સર્વમાન્ય પણ બનતી હોય છે. જેમ કે ડોળીનો ઉપયોગ.
(ગ્યા. એક વાત ખ્યાલમાં રાખવી કે પ્રસ્તુતમાં જ્ઞાન માત્ર જાણકારી સ્વરૂપ (Knowledge દી| or information) અભિપ્રેત નથી. કેમ કે અભવ્ય વગેરેને પણ નવ પૂર્વ વગેરેનું તેવું જ્ઞાન હોય
છે. તે જ્ઞાનની મોક્ષમાર્ગમાં કોઈ કિંમત નથી. કેમ કે તેનાથી તે મોક્ષમાર્ગે એક ડગલું પણ આગળ ર વધી શકતો નથી. તેથી અહીં નિર્મળ આંતરિક પરિણતિનું જનક એવું જ જ્ઞાન (Understanding Power
+ wisdom) લેવું જોઈએ. તેવું જ્ઞાન તો મોહનીયકર્મના ક્ષયોપશમથી યુક્ત જ્ઞાનાવરણક્ષયોપશમથી મળે છે. જો પ્રબળ ચારિત્રમોહનીય કર્મના ઉદય વગેરે સ્વરૂપ બાધક તત્ત્વ હાજર ન હોય તો આંતરિકવિશુદ્ધપરિણતિજનક તે જ્ઞાન જીવને ચારિત્રાચારપાલનમાં પ્રવર્તાવે જ છે. આ વાતને અહીં ભૂલવી ન જોઈએ. કેમ કે આ રીતે જ તાત્ત્વિક ભાવશુદ્ધિ પ્રગટે છે તેથી જ શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ છે કે “દીક્ષા લઈને સમ્યજ્ઞાનસહિત ક્રિયાને કરનાર પાસે જે ભાવશુદ્ધિ હોય તે જ સાર્થક છે, સફળ છે.”
(.) જો જ્ઞાનહીન વ્યક્તિ જિનશાસનબાહ્યમતિવાળો હોય, જિનશાસનથી નિરપેક્ષ બુદ્ધિવાળો હોય તો અભિગ્રહ-નિયમ આદિને પાળવાની તેની તત્પરતા વગેરે પણ કલ્યાણકારી નથી જ બનતી-આટલું તો ચોક્કસપણે સમજવું. આવા જ અભિપ્રાયથી તીર્થોદ્ગાલી પન્ના નામના આગમમાં પણ જણાવેલ
Page #229
--------------------------------------------------------------------------
________________
૨/૪
० शुद्धप्रख्पक आचारविकलोऽपि पूज्य: । एवोक्तं तीर्थोद्गालिप्रकीर्णकेऽपि “जिणसासणभत्तिगतो वरतरमिह सीलविप्पहूणो वि। न य नियमपरो वि । નો નિસાસવિદિરમતો ” (તી..૨૨૦૪) તિર
अयमत्राशयः - राजसदसि वादावसरे, राजाऽमात्यप्रभृतीनां स्याद्वादमयजिनोक्तमोक्षमार्गप्रति-स पादनकाले, तत्त्वज्ञजिज्ञासुपर्यनुयोगव्याकरणप्रसङ्गे, शिष्यादीनाम् अध्यापनादौ विनियोगे, अनुभूताऽ- म नेकान्तमयाऽध्यात्ममार्गपरिचयकृते च आगममर्मज्ञद्रव्यानुयोगज्ञाता एव उपयुज्यते, न तु ज्ञानशून्य है उग्रतपस्वी क्रियाजडो वा। जिनशासनप्रभावनाव्याजेन स्वकीयर्द्धिगारवाऽहङ्कार-मद-यश-कीर्त्यादिनिमग्नानाम् अनेकान्तमयजिनशासनबहिर्मुखमतीनाम् उग्रतपस्त्यागादिनिरतत्वेऽपि न महत्त्वमभिप्रेत-क माप्तशास्त्रकृताम् । दुराचाराऽकलङ्कितं ज्ञानं वीर्यान्तरायोदयेन क्रियाशून्यमपि वरम्, न तु ज्ञान-णि शून्या क्रियेति वक्ष्यते पञ्चदशशाखायां (१५/१/३-५) विस्तरेण । ___ अत एव ज्ञानाधिकस्य शुद्धप्ररूपकस्य आचारहीनस्य भक्तिः अपवादपदेन कर्तव्यतयोपदिष्टा । છે કે “ચારિત્રાચારમાં ખામીવાળા હોવા છતાં જિનશાસનની ભક્તિ-પ્રભાવના કરનારા સાધક સારા છે. પરંતુ જિનોક્ત આચારનું નિયમપૂર્વક પાલન કરવામાં પરાયણ એવો પણ જે સાધુ જિનશાસનના તત્ત્વનો નિશ્ચય ન હોવાથી જિનશાસનબાહ્યમતિવાળો હોય તો તે સારો નથી. આવા ક્રિયાકાંડીને ક્રિયાજડ સમજવા.
(લયમ) (૧) અન્યદર્શની સામે રાજસભા વગેરેમાં વાદ કરવાનો હોય, (૨) રાજા-પ્રધાન-મંત્રી વગેરેને સ્યાદ્વાદમય પ્રભુમાર્ગ સમજાવવાનો હોય, (૩) કોઈ તત્ત્વજ્ઞ જિજ્ઞાસુના પ્રશ્નનો જવાબ આપવાનો હોય, (૪) શિષ્ય-પ્રશિષ્યોને ગંભીર ગ્રંથોના અધ્યાપન આદિમાં જોડવાના હોય, (૫) અનુભવના સ્તરે અનેકાન્તમય અધ્યાત્મમાર્ગનો પરિચય મેળવવો હોય તો તેવા અવસરે આગમમર્મજ્ઞ દ્રવ્યાનુયોગજ્ઞાતા છે મહાત્મા જ ઉપયોગી બની શકે, જ્ઞાનશૂન્ય તપસ્વી કે ક્રિયાજડ સાધક નહિ. ઉગ્ર તપસાધનાને કરવા છતાં જ્ઞાનોપાસના પ્રત્યે તદૃન ઉપેક્ષા ધારણ કરીને અનેકાન્તમય જિનશાસનથી બહિર્મુખમતિવાળા સાધકને ક્રિયાજડ તરીકે ઓળખવા. વિધિપૂર્વક, આશયશુદ્ધિપૂર્વક ધર્મક્રિયાને કરનારા જ્ઞાનાભ્યાસસાપેક્ષ સાધકોને ક્રિયાજડ ન કહેવાય. પરંતુ જિનશાસનની પ્રભાવનાના બહાને પોતાના ઋદ્ધિગારવ, અહંકાર, મદ, યશ, કીર્તિ વગેરેની લાલસાને જ પરિપુષ્ટ કરવાનું વલણ ધરાવવામાં ખૂંચી ગયેલા ઉપરોક્ત બહિર્મુખ બુદ્ધિવાળા સાધકનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રકારોએ આંકેલુ નથી. દુરાચારથી કલંકિત ન હોય તેવું જ્ઞાન કદાચ વીર્યાન્તરાય કર્મના ઉદયના લીધે ક્રિયાશૂન્ય હોય તો પણ સારું, નહિ કે જ્ઞાનશૂન્ય ક્રિયા. આ વાત ૧૫મી શાખામાં વિસ્તારથી જણાવવામાં આવશે.
આ સંવિનાપાક્ષિકની ભક્તિ કર્તવ્ય : ધર્મદાસગણી છે (ત વ.) ક્રિયા કરતાં જ્ઞાન બળવાન હોવાથી જ “જ્ઞાનમાં અધિક એવા આચારહીન શુદ્ધધર્મોપદેશકની ભક્તિ અપવાદપદે કરવી જોઈએ' - એવું શાસ્ત્રોમાં બતાવેલ છે. તેથી જ ઉપદેશમાલા ગ્રંથમાં ધર્મદાસગણિવરે કહેલ છે કે “આચારમાં હીન છતાં પણ જ્ઞાનમાં ચઢિયાતા એવા સંવિગ્નપાક્ષિકની ભક્તિ
1. जिनशासनभक्तिगतः वरतरमिह शीलविप्रहीणोऽपि। न च नियमपरोऽपि जनो जिनशासनबाह्यमतिकः।।
Page #230
--------------------------------------------------------------------------
________________
* ज्ञानयोगस्य बलाधिकत्वम्
શબ્
तथा
'ઠ્ઠીળસ વિ સુદ્ધપરવાસનાળદિયસ્સ જાયવ્યું । (૩.માના.૩૪૮)
તે માટઇં – ક્રિયાહીનતા દેખીનઇં પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન કરવી, તે જ્ઞાનયોગઠેં કરી પ્રભાવક
જાણવો. ૧/૫/
cerely
५०
तदुक्तम् उपदेशमालायां “1 हीणस्स वि सुद्धपरूवगस्स नाणाहियस्स कायव्वं । जणचित्तग्गहणत्थं करं નિવસેસેડવિ ।।” (૩.માના.રૂ૪૮) કૃતિ પ્રતે “ઢીનસ્થાપિ चारित्रमाश्रित्य न्यूनस्यापि शुद्धप्ररूपकस्य यथावस्थितमागमं व्याचक्षाणस्य ज्ञानाधिकस्य कर्तव्यमुचितम् ” ( उ.मा. ३४८ वृ.) इति हेयोपादेयावृत्तौ श्रीसिद्धर्षिगणिवराः। अयमेवार्थ उपदेशमालादोघट्टीटीकायां रत्नप्रभसूरिभिरुक्त इत्यवधेयम् । रामविजयगणिकृता तद्वृत्तिः "हीणस्स इति चारित्रेण न्यूनस्यापि शिथिलाचारस्यापीत्यर्थः । एतादृशस्याऽपि शुद्धप्ररूपकस्य = शुद्धभाषकस्य ज्ञानेन = सिद्धान्तज्ञानेन अधिकस्य = सम्पूर्णस्य वैयावृत्त्यं कायव्वं इति कार्यम् । क्रियाहीनस्या ज्ञानिनो वैयावृत्त्यमुचितमित्यर्थः ” ( उ.माला. ३४८ वृत्ति) इत्येवं वर्तते । तस्मात् कर्मवशेन क्रियाहीनतां दृष्ट्वाऽपि ज्ञानिनोऽवज्ञा न कार्या, ज्ञानयोगेन तस्य प्रवचनप्रभावकत्वात् ।
3,
र्णि
अत एव सम्यक्त्वप्रकरणे “2 जइ वि सकम्मदोसा मणयं सीयंति चरण - करणेसु । सुद्धप्परूवगा तेण भावओ पूअणिज्जत्ति ।। " (स.प्र.१००) इत्युक्तम् । तदुक्तं पञ्चकल्पभाष्येऽपि 3" हीणो वि सुसमिद्धो અવસરે કરવી જોઈએ. વળી ધન્ય છે આ સાધુને કે સ્વયં ગુણવાન હોવા છતાં આચારહીન સાધુનું પણ ધ્યાન રાખે છે' - આ રીતે લોકોના ચિત્તને આકર્ષવા માટે કેવળ વેશધારીનું પણ ધ્યાન સુસાધુ અવસરે રાખે.” ઉપદેશમાલાની હેયોપાદેયા નામની વ્યાખ્યામાં શ્રીસિદ્ધર્ષિગણિવરશ્રીએ ઉપરોક્ત ગાથાના પૂર્વાર્ધની સ્પષ્ટતા કરતાં જણાવેલ છે કે “ચારિત્રની અપેક્ષાએ ખામીવાળા હોવા છતાં પણ યથાવસ્થિત રીતે આગમિક
પદાર્થોનું પ્રતિપાદન કરવામાં તત્પર એવા જ્ઞાનસમૃદ્ધ સાધુનું ઉચિત કરવું જોઈએ.” આ જ વાત ઉપદેશમાલા ગ્રંથની દોઘટ્ટી વ્યાખ્યામાં શ્રી રત્નપ્રભસૂરિજીએ જણાવેલ છે. એ ધ્યાનમાં રાખવું. રામવિજયજી ગણિવરે પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં જણાવેલ છે કે “ચારિત્રથી નબળા = શિથિલાચારી હોવા છતાં પણ શુદ્ધ મોક્ષમાર્ગની દેશના આપનાર અને આગમસિદ્ધાન્તના જ્ઞાનથી સમૃદ્ધ એવા સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ. મતલબ એ છે કે આચારમાં ખામીવાળા હોવા છતાં સાધુ જ્ઞાની હોય તો તેની વૈયાવચ્ચ = સેવા કરવી યોગ્ય ગણાય.” માટે કર્મવશ સાધ્વાચારમાં ખામી જોવા છતાં પણ જ્ઞાની પુરુષની અવજ્ઞા કદાપિ ન કરવી. કારણ કે જ્ઞાનયોગના નિમિત્તે તે જિનપ્રવચનપ્રભાવક છે.
=
=
"
=
* શુદ્ધપ્રરૂપક ભાવથી પૂજ્ય
(અત.) તેથી જ સમ્યક્ત્વપ્રકરણમાં જણાવેલ છે કે ‘જો કે પોતાના કર્મના દોષથી સંવિગ્નપાક્ષિક જીવો ચારિત્રના મૂલગુણમાં અને ઉત્તરગુણમાં કાંઈક સીદાય છે. છતાં તેઓ શુદ્ધ મોક્ષમાર્ગના પ્રરૂપક છે. માટે ભાવથી-બહુમાનથી તેઓની પૂજા કરવી જોઈએ.' વિશુદ્ધ મોક્ષમાર્ગનો જ પક્ષપાત હોવાથી શુદ્ધ ધર્મદેશક એવા સંવિગ્નપાક્ષિકની પણ ભક્તિ અહીં કર્તવ્યસ્વરૂપે બતાવેલ છે. આમાં ચાલકબળ છે સંવિગ્નપાક્ષિકની * મો.(૨)માં ‘ન’ પાઠ નથી. 1. દીનસ્થાપિ શુદ્ધપ્રરૂપસ્ય જ્ઞાનાધિસ્થ ર્તવ્યમ્ ખનવિત્તપ્રદળાર્થ વંન્તિ સિવશેષેપિ 2. यद्यपि स्वकर्मदोषाद् मनाक् सीदन्ति चरण - करणयोः । शुद्धप्ररूपकाः तेन भावतः पूजनीयाः इति । । 3. हीनोऽपि श्रुतसमृद्धो मध्यस्थो भवति तु प्रमाणम् ।
Page #231
--------------------------------------------------------------------------
________________
૨/૫
० हेयोपादेयानवबोधे मिथ्यात्वम् । मज्झत्थो होति तु पमाणं” (प.क.भा.२६३९) इति । एतावता ज्ञानयोगस्य क्रियायोगाद् बलाधिकत्वं प (વ્યા
यथावस्थितहेयोपादेयादितत्त्वज्ञानशून्यानां गीतार्थाऽनिश्रितत्वे बाह्याचारसम्पन्नानामपि सङ्गः । परिहर्तव्यतयोपदिष्टः। तदुक्तं गच्छाचारप्रकीर्णके “जे अणहीअपरमत्थे गोयमा ! संजए भवे। तम्हा ते स वि विवज्जिज्जा दुग्गइपंथदायगे ।।” (ग.प्र.४३) इति। परमार्थतस्तु सम्यग्दर्शनमपि तेषां न विद्यते, शम-संवेगादिभावगर्भितात्मपरिणतिशून्यत्वात् । तदुक्तं सम्यक्त्वसप्ततिकायां 2“पल्लवगाही सबोहसंतुट्ठा । સુવ િવક્તમંતા તે હંસવાહિરા નેયા TI” (સ.સપ્ત.૬૮) રૂત્તિા શુદ્ધ મોક્ષમાર્ગપ્રરૂપણા. માટે તેની ભક્તિ માત્ર દ્રવ્યથી નહિ પણ દ્રવ્ય-ભાવ ઉભયથી કરવાની વાત સમ્યક્તપ્રકરણમાં કરેલ છે. પંચકલ્પભાષ્યમાં પણ કહે છે કે “આચારહીન હોવા છતાં શ્રુતજ્ઞાનસમૃદ્ધ મધ્યસ્થ સાધુ પ્રમાણ છે.” આટલા સંદર્ભથી સૂચિત થાય છે કે ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગ બળવાન છે.
સંવિગ્નાપાક્ષિકનું સ્વરૂપ It સ્પષ્ટતા - જિનાજ્ઞા મુજબ ચારિત્રજીવનના આચારને પાળતા હોય તે સાધુ “સંવિગ્ન” કહેવાય. વીર્યાન્તરાય કર્મના ઉદયથી જેઓ ચારિત્રાચાર પાળવામાં થોડા-ઘણા ઢીલા હોવા છતાં શુદ્ધ સંયમમાર્ગના પક્ષપાતી હોય, ચારિત્રાચાર આદિ બાબતમાં પોતાની ઢીલાશ જેમને ખટકતી હોય, આચારયુક્ત સંયમી પ્રત્યે જેઓ સદ્ભાવવાળા હોય, સુસાધુની પ્રશંસા-સહાય-સેવા કરનાર હોય તે “સંવિગ્નપાક્ષિક' (=સંવિગ્ન સાધુ પ્રત્યે પક્ષપાતવાળા) કહેવાય. જો સંવિગ્નપાક્ષિકને શાસ્ત્રબોધ હોય તો તેઓ અવશ્ય જિનોક્ત સિદ્ધાન્તની શુદ્ધ પ્રરૂપણા જ કરે.
છે અગીતાર્થ દુર્ગતિદાયક પણ બને ! છે (થા.) જિનેશ્વર ભગવંતે જે આશયથી, જે સ્વરૂપે હેય-ઉપાદેય-શેય તત્ત્વ બતાવેલ છે, તે આશયથી તે તે સ્વરૂપે તત્ત્વનો નિશ્ચય જે સાધુઓને ન હોય તેવા સાધુઓ જો ગીતાર્થનિશ્રિત ન હોય તો બાહ્ય ઉગ્ર શુદ્ધ ચારિત્રાચારથી સંપન્ન હોય તો પણ તેઓનો સંગ છોડવા લાયક છે તેવું શાસ્ત્રકારોએ દર્શાવેલ છે. તેથી જ ગચ્છાચારપન્ના નામના આગમમાં પણ પરમમહર્ષિએ જણાવેલ છે કે “હે ગૌતમ ! જેઓને જિનવચનના પરમાર્થનો તાત્ત્વિક પરિચય નથી તેવા જીવો કદાચ વ્યવહારથી સાધુ હોય તો પણ તેઓનો સંગ છોડવો. કારણ કે તેવા અજ્ઞ સાધુઓ દુર્ગતિના માર્ગને દેખાડનારા છે.” પરમાર્થથી તો તેવા સાધુઓમાં સમ્યગ્દર્શન પણ હોતું નથી. કારણ કે શમ = પ્રશમ, સંવેગ, નિર્વેદ વગેરે તાત્ત્વિક ભાવોથી ગર્ભિત એવી આત્મપરિણતિ તેવા અજ્ઞાની સાધુ પાસે હોતી નથી. શમ-સંવેગાદિ ભાવો ન હોય તો સમતિ તો ક્યાંથી હોય? કારણ કે શમ વગેરે ભાવો સમતિના લક્ષણ છે. તેથી જ સમ્યકત્વસતતિકા નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જે જીવો શાસ્ત્રોના ઉપરછલ્લા પદાર્થને પકડનારા હોય અને પોતાને જે જાણકારી મળેલી હોય તેમાં જ જેઓ સંતુષ્ટ હોય તેવા જીવો બાહ્ય દષ્ટિએ સાધનામાર્ગનો ઘણો બધો કઠોર પરિશ્રમ કરતા હોય તો પણ તેઓ સમ્યગ્દર્શનથી બાહ્ય છે – તેમ સમજવું.” 1. જે અનીતરમાથ: નૌતમ ! સંયતા: મયુર તસ્મા તાન ગ િવિવર્નચે ટુતિપથાથના 2. પત્નવગ્રાફિક स्वबोधसन्तुष्टाः। सुबहु अपि उद्यच्छन्तः ते दर्शनबाह्या ज्ञेयाः।।
Page #232
--------------------------------------------------------------------------
________________
५२
० प्रव्रज्या ज्ञानयोगप्रतिपत्तिस्वरूपा 0 पु प्रकृते ज्ञान-क्रिययोः गौण-मुख्यभावस्त्वेवं बोध्यः । “प्रव्रज्यायाः ज्ञानयोगप्रतिपत्तिरूपत्वाद्” (यो.दृ. - स.१० वृ.) इति योगदृष्टिसमुच्चयवृत्तिवचनात्, ब्रह्मसिद्धान्तसमुच्चये (३५३) श्रीहरिभद्रसूरिभिः दीक्षाया - विद्याजन्मरूपत्वोपदर्शनात्, साधोः प्रतिदिनं प्रहरचतुष्कप्रमाणस्य स्वाध्यायस्य विहितत्वाच्च निर्ग्रन्थानां न ज्ञानयोगप्राधान्यम् । तत्पूर्वं तु क्रियायोगप्राधान्यम्। सात्मीकृतपञ्चाचारस्य साधोः द्रव्यानुयोग
છે ..... તો સમ્યગ્દર્શન ન મળે છે સ્પષ્ટતા :- અગીતાર્થની નિશ્રામાં રહેવામાં આવે તો તે અગીતાર્થ કદાચ ઉગ્રતપસ્વી-ચુસ્તસંયમી હોય તો પણ પોતાની નિશ્રામાં રહેલા સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞા મુજબ આરાધના કરાવી શકતા નથી. પોતાની દષ્ટિએ સારું લાગવા છતાં ભગવાનની દૃષ્ટિએ જે તદન ખોટું હોય તેવું પણ આચરણ પોતાના આશ્રિતને અગીતાર્થ સંયમી કરાવી બેસે. આવું કરવામાં કદાચ અગીતાર્થનિશ્રિત દુર્ગતિમાં પણ પહોંચી જાય તેવું બની શકે. સૂર્યાસ્ત પછી વિહારમાં એકસીડન્ટ થયો હોય, શરીર લોહીલુહાણ થઈ ગયું હોય, તેવા સંયોગમાં હોસ્પિટલમાં જવાથી તો વિરાધના થાય' એમ વિચારી સાધુને હોસ્પિટલમાં પહોંચાડવાના બદલે સાધુને અસમાધિમરણમાં ફસાવી દુર્ગતિમાં પણ અગીતાર્થ વડીલ પહોંચાડી દે તો નવાઈ નહિ !
આવી અનેક પ્રબળ સંભાવનાઓને લક્ષમાં રાખીને ગચ્છાચાર પયજ્ઞામાં અગીતાર્થનો સંગ છોડવાની આ ભલામણ કરવામાં આવેલ છે. તે જ રીતે પોતાના બોધમાં સંતુષ્ટ હોય તેવા અલ્પશ્રુતવાળા જીવોને ત, સમ્યક્તસપ્તતિકા ગ્રંથમાં સમકિતશૂન્ય બતાવેલા છે. તેનાથી એક સુંદર મજાની વાત સૂચિત થાય છે
કે શાસ્ત્રને એક વાર ભણ્યા પછી ન્યાય-વ્યાકરણના આધારે પોતાને જે અર્થ સમજાય તેટલો જ તે સ સૂત્રનો અર્થ ન સમજવો પણ તે સિવાયના અન્ય ગૂઢાર્થ-પરમાર્થને ગીતાર્થ મહાત્મા પાસેથી મેળવવા હંમેશા તત્પર રહેવું જોઈએ. જ્ઞાની પુરુષનો સમાગમ થાય ત્યારે પોતે ભણેલા શાસ્ત્રના વિશેષ અર્થને જાણવા માટે ઉત્સુક રહેવું જોઈએ. અનુભવમાર્ગે આગળ વધતાં જેમને અનેક દિવ્ય પરમાર્થો ઉપલબ્ધ થયા હોય તેવા આત્મજ્ઞાની મહર્ષિના ચરણોની ઉપાસના કરતા-કરતા શાસ્ત્રના ઐદપૂર્વાર્થ સુધી પહોંચવાની ઝંખના જે સાધકોમાં ન હોય તેઓ પોતાના સમ્યગ્દર્શનના દરવાજા બંધ કરે છે – એમ ત્યાં તાત્પર્ય જણાય છે.
જ્ઞાન-ક્રિયામાં ગૌણ-મુખ્યભાવનો ઉત્સર્ગ અપવાદ (પ્રવૃત્તેિ.) પ્રસ્તુતમાં જ્ઞાન-ક્રિયાનો ગૌણ-મુખ્યભાવ આ પ્રમાણે સમજવો. (૧) યોગદૃષ્ટિસમુચ્ચય વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિએ જણાવેલ છે કે “પ્રવ્રજ્યા = દીક્ષા એ જ્ઞાનયોગનો સ્વીકાર કરવા સ્વરૂપ છે.” (૨) તેઓશ્રીએ જ બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ગ્રંથમાં દીક્ષાને વિદ્યાજન્મસ્વરૂપ દર્શાવેલ છે. તથા (૩) શાસ્ત્રમાં સાધુ ભગવંતો માટે રોજ ચાર પ્રહર (આશરે બાર કલાક) સ્વાધ્યાય કરવાનું વિધાન કરેલ છે. આ ત્રણ હેતુથી સિદ્ધ થાય છે કે નિર્ઝન્થ એવા સાધુ ભગવંતો માટે જ્ઞાનયોગ એ મુખ્ય છે. નિર્ગન્ધદશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રિયાયોગ એ સાધકજીવનમાં પ્રધાન છે. જે સાધુ ભગવંતે જ્ઞાનાચાર આદિ પાંચેય
ચારોને આત્મસાત્ કરેલ હોય તેના માટે ઉત્સર્ગથી દ્રવ્યાનુયોગનું પ્રાધાન્ય ઉચિત છે. અર્થાત્ તેવા સાધુ દ્રવ્યાનુયોગને પોતાના જીવનમાં મુખ્ય બનાવે તે ઔત્સર્ગિક મોક્ષમાર્ગ છે. તથા વર્યાન્તરાય કર્મના ઉદયથી
Page #233
--------------------------------------------------------------------------
________________
G
• ज्ञाननयविचारः । प्राधान्यमुत्सर्गतोऽर्हति । वीर्यान्तरायकर्मोदयेन क्रियाशैथिल्यवतः संविग्नपाक्षिकस्य ध्यान-कायोत्सर्गा-ए दिरुचिशालितथाविधश्राद्धस्य च प्रायश उत्कृष्ट-शुद्धक्रियायोगसाधकत्वाऽयोगाद् द्रव्यानुयोगप्राधान्यमपवादत उचितम् । प्रमादाऽनादरादिना क्रियायोगाऽरुचिवतो द्रव्यानुयोगप्राधान्यन्तून्मार्ग एव ।
‘देहात्मभेदविज्ञाननिरतानां परिपक्वविवेकदृष्टिसम्पन्नानां ज्ञानयोगप्राधान्यम्, वैराग्यरुचिशालिनान्तु क्रियायोगप्राधान्यमि'त्यपि प्रवादः ।
इदञ्चात्राऽवधेयम् - प्रकृते द्रव्यानुयोगज्ञानयोगमाहात्म्यं ज्ञाननयवक्तव्यतया दर्शितम्। अयं । हि नयवादः। प्रमाणवादरूपेण तु तं सव्वनयविसुद्धं जं चरण-गुणट्ठिओ साहू” (आ.नि.१६३७ + + द.वै.नि.१/१५०) इति आवश्यकनियुक्ति-दशवैकालिकनियुक्तिवचनात् चारित्र-ज्ञानोभयनिमग्नसाधोः णि આચારમાં શિથિલ બનેલ સંવિગ્નપાક્ષિક અને ધ્યાન-કાઉસગ્ગ વગેરેની વિશિષ્ટ રુચિ ધરાવનાર તથાવિધ શ્રાવક માટે અપવાદથી દ્રવ્યાનુયોગ મુખ્ય છે. પ્રાયશઃ ઉત્કૃષ્ટ શુદ્ધ ક્રિયાયોગને સાધી શકે તેવી શક્યતા ન હોવાથી તે બન્ને પોતાના જીવનમાં દ્રવ્યાનુયોગને મુખ્ય કરે તે અપવાદ જાણવો, આપવાદિક મોક્ષમાર્ગ જાણવો. પરંતુ જે જીવો આળસ, અનાદર, ઉપેક્ષા વગેરેના લીધે ક્રિયાયોગની અરુચિ ધરાવતા હોય અને પોતાના જીવનમાં દ્રવ્યાનુયોગને પ્રધાન કરે તે ઉન્માર્ગ જ સમજવો. આ બાબત ધ્યાનમાં રાખવી.
ક વિવેકી જ્ઞાનયોગી, વૈરાગી ક્રિયાયોગી - મતવિશેષ : (ઉદા.) અમુક વિદ્વાનો જ્ઞાન-ક્રિયાસંબંધી ગૌણ-મુખ્યભાવ બાબતમાં પોતાનું મંતવ્ય એવું ધરાવે છે કે - “શરીર અને આત્મા જુદા છે' - આવી ભેદ-વિજ્ઞાનની સાધનામાં મગ્ન થયેલા જે સાધકો પરિપક્વ વિવેકદષ્ટિને સારી રીતે આત્મસાત્ કરી ચૂકેલ હોય તેમના માટે જ્ઞાનયોગ એ પ્રધાન છે , અને ક્રિયાયોગ એ ગૌણ છે. તથા જે સાધકો વૈરાગ્યની રુચિ ધરાવતા હોય તેમના જીવનમાં ક્રિયાયોગની મુખ્યતા અને જ્ઞાનયોગની ગૌણતા હોય. ટૂંકમાં, વિવેકી સાધકો માટે જ્ઞાનયોગ મુખ્ય બને અને ક્રિયાયોગ ગૌણ બને. તથા વૈરાગી-તપસ્વી-ત્યાગી સાધકો માટે ક્રિયાયોગ મુખ્ય બને અને જ્ઞાનયોગ ગૌણ બને. અહીં “જ્ઞાનયોગી વૈરાગ્યહીન હોય' તેમ ન સમજવું. પરંતુ તેના જીવનમાં પરિપક્વ વિવેકદષ્ટિનો ઉન્મેષ ઝળહળતો હોય - તેવું જણાવવાનું તાત્પર્ય સમજવું. જ્ઞાનયોગી પણ ત્યાગ-વૈરાગ્ય વગેરેને શક્તિ-સંયોગ મુજબ ઉચિત રીતે આવકારે. તથા “ક્રિયાયોગી વિવેકશૂન્ય હોય' – તેમ પણ અર્થઘટન ન કરવું. પરંતુ ‘ક્રિયાયોગીના જીવનમાં તપ-ત્યાગ-વૈરાગ્ય આંખે ઉડીને વળગે તેવા હોય છે' - તેવું જણાવવાનું તાત્પર્ય સમજવું. ક્રિયાયોગી પણ ઉચિત વિવેકદૃષ્ટિને ક્ષમતા મુજબ ધારણ કરતા હોય છે.
{ નયવાદ અતિગંભીર . (ગ્યા.) બીજી મહત્ત્વની એક વાત એ પણ જણાવવી જરૂરી છે કે અહીં જે દ્રવ્યાનુયોગનો, જ્ઞાનયોગનો મહિમા બતાવેલ છે તે જ્ઞાનનયના વક્તવ્ય તરીકે સમજવો. આ નયવાદ છે. પ્રમાણવાદરૂપે તો વર-કુત્રિો સાદૂ' આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિ, દશવૈકાલિકનિયુક્તિ ગ્રન્થના વચન મુજબ “જ્ઞાન -ક્રિયા ઉભયનિમગ્ન સાધુ જ સાધુ છે' - આમ સમજવું. કેમ કે “વરણ-’િ - આ મુજબ 1. તત્ સર્વનયવિશુદ્ધ થતું વર-મુસ્થિત: સાધુ /
Page #234
--------------------------------------------------------------------------
________________
५४
० नयवादस्य गाम्भीर्यम् । સાધુત્વમવન્તવ્યમ્, “-પુષિો ” રૂત્ય) વારિત્રક્રિયા-જ્ઞાનેસ્થિતઃ” (સા.નિ.9૬૨૨ વી..૭૮૮) इत्यर्थस्य माणिक्यशेखरसूरिणा आवश्यकनियुक्ति-दीपिकायां दर्शितत्वात् । स्पष्टतयाऽनवगमे नयवादस्य
उन्मार्गनायकत्वमपि सम्भवति । आर्षपरम्परा त्वेवं यदुत ज्ञानाधिकत्वेऽपि शीलभ्रष्टस्य नोत्सर्गतः रा महत्त्वम् । न हि तरणक्रियाज्ञः अपि तरणक्रियां विना सागरपारमवाप्नोति । अत एव ज्ञानस्य फलं - विरतिः समाम्नाता। दशाश्रुतस्कन्धचूर्णी “किरियावादी नियमा भव्वओ, नियमा सुक्कपक्खिओ" - (द.श्रु.स्क.चू.६/४५ पृ.३७) इत्येवं क्रियावादी एव शुक्लपाक्षिकत्वेन उपदर्शितः, न तु अक्रियावादी २ ज्ञानवादी वा। किन्तु क्रियावादहेतुता तु यथावस्थितद्रव्य-पर्यायरूपाऽर्थपरिच्छेदे दर्शिता भगवतीसूत्रवृत्ती क (३०/१/८२४ वृ.पृ.९४४) इत्येवं नानाविधशास्त्रसन्दर्भानुसन्धानेन तत्त्वनिर्णयः कार्यः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मार्थिना आत्मादिद्रव्यपरिज्ञानमुपेक्ष्य क्रियाजडतया न भाव्यम्; परं यथाशक्ति उत्सर्गापवाद-ज्ञानक्रिया-निश्चयव्यवहार-स्वपरसमय-द्रव्यानुयोगचरणकरणानुका योगादिकम् अधीत्य स्वभूमिकोचिताऽऽचरणलीनतया भाव्यम् । तथा अभ्यासोत्तरकालं ‘यावान्
पदार्थो मया ज्ञातः तावान् एव शास्त्रार्थः' इति स्वचेतसि नावधारणीयम्, किन्तु 'स्वात्मदशानुसारेण इदानीम् एतावान् पदार्थो मया ज्ञायते' इत्यभ्युपगम्य उच्चतमशास्त्रीयपरमार्थोपलब्धिकृते निजात्मઆવશ્યકનિર્યુક્તિમાં જે જણાવેલ છે, ત્યાં “ગુ' શબ્દનો અર્થ જ્ઞાન છે - આવું માણિજ્યશેખરસૂરિજીએ આવશ્યકનિયુક્તિદીપિકા વ્યાખ્યામાં દર્શાવેલ છે. નયવાદ એવો છે કે તેને તે રીતે સ્પષ્ટપણે ન સમજીએ તો ઉન્માર્ગે ચડી જતાં વાર ન લાગે. પૂર્વના મહાપુરુષોની પરંપરા એવી છે કે ગમે તેટલું જ્ઞાન હોય તો પણ આચારભ્રષ્ટ કે શીલભ્રષ્ટની ઉત્સર્ગથી કોઈ કિંમત નથી. તરવાનું જ્ઞાન ઘણું હોય પણ દરિયામાં
પડ્યા પછી હાથ, પગ હલાવે નહિ તો એ ડૂબી જાય. માટે જ જ્ઞાની હત્ત વિરતિઃ' એવું શાસ્ત્રકારોએ ૧ જણાવેલ છે. વળી, ક્રિયાવાદીને નિયમા ભવ્ય અને નિયમા શુક્લ પાક્ષિક તરીકે દશાશ્રુતસ્કંધચૂર્ણિ ગ્રંથમાં , જણાવેલ છે. અક્રિયાવાદીનો કે જ્ઞાનવાદીનો શુકૂલપાક્ષિક તરીકે પંચાંગી આગમસાહિત્યમાં ઉલ્લેખ હોવાનું
જાયું નથી. પરંતુ “ક્રિયાવાદનું કારણ તો યથાવસ્થિતપણે દ્રવ્ય-પર્યાયાત્મક પદાર્થનો નિર્ણય છે' - આ 1 પ્રમાણે ભગવતીસૂત્રવૃત્તિમાં ત્રીશમા શતકમાં જણાવેલ છે. આમ અનેક નયના અને પ્રમાણના વચનોને ધ્યાનમાં રાખીને તત્ત્વનિર્ણય વાચકવર્ગે કરવો.
૦ આત્મદશા ઊંચી લાવો છે આધ્યાત્મિક ઉપનય :- “આત્માર્થી સાધકે આત્માદિ દ્રવ્યનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની ઉપેક્ષા કરીને જડતાથી બાહ્ય આચારમાં અટવાઈ જવું ન જોઈએ. પણ પોતાની શક્તિ મુજબ ઉત્સર્ગ-અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર, સ્વદર્શન-પરદર્શન, દ્રવ્યાનુયોગ-ચરણ-કરણાનુયોગ વગેરેનો વ્યાપક બોધ મેળવી સ્વભૂમિકાયોગ્ય સાધનામાં લાગી જવું જોઈએ. તથા પોતાને જે સમજાયેલ છે તેટલો જ શાસ્ત્રનો અર્થ નથી પણ “મારી વર્તમાન આત્મદશા મુજબ મને આટલું સમજાય છે' - એવું સ્વીકારીને ઉચ્ચતમ
1. क्रियावादी नियमाद् भव्यः नियमात् शुक्लपाक्षिकः ।
Page #235
--------------------------------------------------------------------------
________________
० ज्ञानपदार्थप्रकाशनम् । दशोन्नतिकृते च विनय-विवेक-वैराग्य-वैयावृत्त्य-विनम्रता-विमलविज्ञानादिकम् आत्मसात् करणीयम् ।
प्रकृते ज्ञानपदेन न केवलं शास्त्रबोधो ग्राह्यः, अपि तु द्रव्यानुयोगादिपरिशीलनप्रयुक्तज्ञानावरण -मोहनीयकर्मक्षयोपशमलब्धात्मलाभा गुणपरिणतिरेव ग्राह्या भावनागर्भिता। इदमभिप्रेत्य धर्मबिन्दी रा श्रीहरिभद्रसूरिभिः “भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वाद्” (ध.बि.६/३०) इत्युक्तम्।
ततश्च एतादृशगुणपरिणतिलक्षणभावनाज्ञानसम्पन्नसंविग्नगीतार्थसन्निधौ विनय-बहुमानादिपूर्वं । शास्त्रीयपदार्थादिपरमार्थपर्यवसानं विज्ञानम् उपार्जनीयम् । तथाविधसंविग्नगीतार्थानुपलब्धौ संविग्न- श पाक्षिकगीतार्थसकाशादपि तथैव आगमिकैदम्पर्यार्थपर्यन्तविज्ञानं सम्प्राप्यम् । अयञ्च मोक्षमार्गो क जिनेश्वरोपदिष्टः। एतावता ज्ञानहीनाऽऽचारसम्पन्नापेक्षया कर्मवशेन आचारहीनोऽप्यात्मज्ञानसम्पन्नः श्रेयान् इति फलितम् । तादृशशुद्धात्मज्ञानबलेन “अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं । अव्वुच्छिन्नं च सुहं सुद्धवओगप्पसिद्धाणं ।।” (प्र.सा.१३) इति प्रवचनसारप्रसिद्धं सिद्धसुखं प्रत्यासन्नतरं स्यात् ।।१/५।। का શાસ્ત્રીય પરમાર્થની પ્રાપ્તિ માટે તથા પોતાની આત્મદશાને ઊંચી લાવવા વિનય-વિવેક-વૈરાગ્ય-વૈયાવચ્ચ -વિનમ્રતા-વિમલજ્ઞાન આદિ આત્મસાત્ કરવા લાગી જવું.
A “જ્ઞાન”પદાર્થનું સ્પષ્ટીકરણ કે (પ્ર.) પ્રસ્તુતમાં “જ્ઞાન” શબ્દથી ફક્ત શાસ્ત્રબોધને કે શાસ્ત્રીયપદાર્થની સમજણને પકડી લેવાની ઉતાવળ ન કરવી. અર્થાત્ જ્ઞાન એટલે ફક્ત શાસ્ત્રબોધ જ નહિ. પરંતુ દ્રવ્યાનુયોગ વગેરેના પરિશીલનથી સાક્ષાત્ કે પરંપરાએ જ્ઞાનાવરણ અને મોહનીય કર્મનો જે વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે, તે ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ ભાવનાગર્ભિત ગુણપરિણતિને જ અહીં “જ્ઞાન' શબ્દનો અર્થ તરીકે સમજવી. આ જ ! અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં જણાવેલ છે કે “ભાવનાથી વણાયેલું જ્ઞાન એ જ પરમાર્થથી જ્ઞાન છે.'
જ શાસ્ત્રના પરમાર્થને મેળવીએ ( (તા. તેથી આત્માર્થી જીવે આવા પ્રકારની નિર્મળ ગુણપરિણતિને ધરાવનારા સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ પાસેથી વિનયપૂર્વક શાસ્ત્રના પદાર્થથી માંડીને પરમાર્થને મેળવવા કટિબદ્ધ થવું જોઈએ. તથા કર્મવશ આચારમાં ઢીલા હોવા છતાં જેઓ શાસ્ત્રબોધથી સમૃદ્ધ હોય તેવા સંવિગ્નપાક્ષિકની સેવા કરીને તેમની પાસેથી પણ ઐદંપર્યાર્થ સુધીનો આગમબોધ મેળવવા તત્પર રહેવું જોઈએ” – આ મુજબ તીર્થકર ભગવંતોએ મોક્ષમાર્ગ બતાવેલ છે. એનાથી ફલિત થાય છે કે જ્ઞાનહીન આચારવાળા સાધક કરતા સંવેગી આચારહીન જ્ઞાની-આત્મજ્ઞાની સારા. તથાવિધ શુદ્ધાત્મજ્ઞાનના બળથી સિદ્ધસુખ અત્યંત નજીક આવે. પ્રવચનસાર ગ્રંથમાં સિદ્ધ સુખને આ રીતે જણાવેલ છે કે “શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા સિદ્ધ ભગવંતોનું સુખ સાંસારિક સુખથી ચઢિયાતું, આત્મદ્રવ્યજન્ય, અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિચ્છિન્ન હોય છે.” (૧/૫) 1. अतिशयमात्मसमुत्थं विषयातीतम् अनुपममनन्तम् । अव्युच्छिन्नं च सुखं शुद्धोपयोगप्रसिद्धानाम् ।।
Page #236
--------------------------------------------------------------------------
________________
५६
० द्रव्यानुयोगस्य शुक्लध्यानप्रापकता 0 કોઈક કહચઇ - “જે ક્રિયાહીન જ્ઞાનવંતનઈ ભલો કહિએ, તે દીપકસમ્યક્ત્વની અપેક્ષાઈ, પણિ ક્રિયાની હીનતાઈ જ્ઞાનથી પોતાનો ઉપકાર ન હોવઈ.” તે શંકા ટાલવાનઇં “દ્રવ્યાદિક જ્ઞાન જ શુક્લધ્યાન દ્વારઇ મોક્ષકારણ. માટઈ ઉપાદેય છઈ” - ઈમ કહઈ છS :
દ્રવ્યાદિકચિંતાઈ સાર, શુક્લધ્યાન પણિ લહિયાં પાર;
તે માટઈ એહ જ આદરો, સદ્ગુરુ વિણ મત ભૂલા ફિરો ૧/૬ll (૬) દ્રવ્યાદિકની ચિંતાઈ = "દ્રવ્ય-ગુણ-પર્યાયની વિચારણાર્થે પૃથફત્વવિતર્ક સવિચારાદિ" (સાર) શુક્લધ્યાનનો પણિ પાર (લહિયઈક) પામિઈ, જે માટઈ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયની ભેદચિંતાઈ શુક્લધ્યાનનો
ननु क्रियाहीनत्वेऽपि ज्ञानवतः ज्येष्ठत्वमुक्तं तत्तु दीपकसम्यक्त्वापेक्षयाऽवसेयम्, किन्तु क्रियाहीनज्ञानान्न स्वोपकारः कश्चिदिति चेत् ? मैवम्, द्रव्य-गुण-पर्यायगोचरज्ञानस्यैव शुक्लध्यानद्वारा - મોક્ષારત્વેનોપાયત્વવિત્યાગથેનાSSE - ‘દ્રવ્યરીતિા.
ક્ષત્રિા द्रव्यादिचिन्तया पारः शुक्लस्याऽपि हि लभ्यते।
तस्मात् सेवध्वमेवेमं मा भ्रमत गुरुं विना।।१/६॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्यादिचिन्तया शुक्लस्यापि पारः लभ्यते हि । तस्माद् इममेव લેવપ્નમ્ પુરું વિના ના પ્રમતા/દા
द्रव्यादिचिन्तया = द्रव्य-गुण-पर्यायगोचरविचारणया शुक्लस्यापि = शुक्लध्यानस्याऽपि पृथक्त्वका वितर्कसविचारादिलक्षणस्य पारः = पर्यवसानं लभ्यते हि = एव सौकर्येण, आत्मद्रव्य-गुण
અવતરણિકા :- “ભાગ્યશાળી ! “ક્રિયામાં શિથિલ હોવા છતાં પણ જ્ઞાની મહાત્મા સારા' - આ પ્રમાણે જે કહેલ છે તે દીપક સમ્યક્તની અપેક્ષાએ સમજવું. પરંતુ આચારહીન જ્ઞાનથી સ્વકલ્યાણ તો
નથી જ થતું. દીવો બીજાને પ્રકાશ આપે પણ દીવાની નીચે તો અંધારું જ હોય છે ને !” - આવી મેં દલીલ કોઈ કરે તો તે વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયવિષયક જ્ઞાન જ શુક્લધ્યાન લાવવા દ્વારા મોક્ષનું કારણ હોવાથી ઉપાદેય છે - આવા આશયથી ગ્રંથકારશ્રી જણાવે છે કે :
2 દ્રવ્યાનુયોગી : શુકલધ્યાનપારગામી શ્લોકાર્થ :- દ્રવ્યાદિની વિચારણાથી સુંદર એવા શુક્લધ્યાનનો પણ પાર પમાય છે. તેથી એ ૧ દ્રવ્યાનુયોગને જ આદરી. સદ્દગુરુ વિના ભૂલા ભટકો નહિ. (૧/૬)
વ્યાખ્યાર્થઃ- દ્રવ્ય, ગુણ અને પર્યાયની વિચારણાથી શુદ્ધતમ શુક્લધ્યાનનો પણ સરળતાથી પાર પમાય જ છે. પૃથકત્વવિતર્ક સવિચાર આદિ શુક્લધ્યાનના ભેદો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદની વિચારણા કરવી એ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ છે. તેનું નામ પૃથકત્વવિતર્ક સવિચાર છે. તથા દ્રવ્ય-ગુણ-પર્યાયના
G!
કો.(૧૨)માં “જે પાઠ. ૪ કા.શા.માં ‘લહિઈ” પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. ૩ મો.(૨)માં “મત’ પાઠ નથી. .ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૧૩)+આ.(૧)માં છે. જ.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી.
Page #237
--------------------------------------------------------------------------
________________
• शुक्लध्यानाधिकारिनिरूपणम् । પ્રથમ પાદ હોઈ અનઇ તેહની અભેદચિંતાઇ દ્વિતીય પાદ હોઈ. -पर्यायाणां भेदमीमांसायाः शुक्लध्यानस्य प्रथमभेदरूपत्वात्, तेषामभेदचिन्तायाश्च शुक्लध्यानद्वितीयभेदरूपत्वात् ।
तथाहि - “कषायदोषमलापगमात् शुचित्वम् । तदनुषङ्गात् शुक्लं ध्यानम् । तच्च द्विविधम् - शुक्ल रा -परमशुक्लभेदात् । तत्र पृथक्त्ववितर्कवीचारम् एकत्ववितर्काऽवीचारञ्चेति शुक्लं द्विधा। परमशुक्लमपि । सूक्ष्मक्रियाऽप्रतिपाति व्युपरतक्रियाऽनिर्वति चेति द्विधा। ___ बाह्याध्यात्मिकभेदाच्चैतदपि द्विविधम् । गात्र-दृष्टिपरिस्पन्दाभावः जृम्भोद्गारक्षवथुविरहः अनभिव्यक्त-श प्राणाऽपानप्रचारत्वमित्यादिगुणयोगि बाह्यम् । आध्यात्मिकं तु परेषामनुमेयमात्मनश्च स्वसंवेद्यम् ।
पृथग्भावः = पृथक्त्वं = नानात्वम्, वितर्कः = श्रुतज्ञानं द्वादशाङ्गम्, वीचारः = अर्थ-व्यञ्जन । -योगसङ्क्रान्तिः । व्यञ्जनम् = अभिधानम्, तद्विषयोऽर्थः, मनो-वाक्-कायलक्षणो योगः, सङ्क्रान्तिः = परस्परतः पूर्ण परिवर्तनम् । पृथक्त्वेन वितर्कस्यार्थ-व्यञ्जन-योगेषु सङ्क्रान्तिः = वीचारः यस्मिन् अस्ति तत् पृथक्त्ववितर्कवीचारम् । અભેદની વિચારણા કરવી તે શુક્લધ્યાનનો બીજો ભેદ છે. તેનું નામ એકત્વવિતર્ક અવિચાર છે.
(તથા.) તેની વિચારણા સમ્મતિતર્કગ્રંથની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિવરે આ મુજબ કરેલ છે કે – જે ધ્યાન શુચિત્વ(= સ્વચ્છતા)થી અલંકૃત હોય તેને શુક્લધ્યાન કહેવાય છે. અહીં શુચિત્વ = કષાયસ્વરૂપ દોષોની મલિનતાના ડાઘને ધોવા. શુક્લધ્યાનના બે ભેદ છે. (૧) શુક્લ અને (૨) પરમશુક્લ. (૧) શુક્લના બે ભેદ છે. (૧) પૃથક્વવિતર્કવિચાર અને (૨) એકત્વવિતર્ક અવિચાર. પરમશુક્લના પણ બે ભેદ છે. (૧) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી અને (૨) વ્યુપરતક્રિયાઅનિર્વર્તી.
(વાલ્લા) શુક્લધ્યાનના ઉપરોક્ત બે ભેદના પણ બે ભેદ પડે છે – બાહ્ય અને આધ્યાત્મિક. બાહ્ય :શરીર અને દૃષ્ટિ અત્યન્ત સ્થિર બની જાય, થોડું પણ ભૂલકંપન તેમાં ન હોય. ન બગાસુ આવે, {} ન ઓડકાર આવે કે ન ખાંસી આવે. શ્વાસોચ્છવાસની ક્રિયા પણ મંદ મંદ ચાલતી હોય... વગેરે. આ લક્ષણો બાહ્ય શુક્લધ્યાનના છે. જ્યારે આધ્યાત્મિક ધ્યાન તો પોતાને અનુભવગમ્ય હોય છે અને રસ બીજા માટે અનુમાનનો વિષય બને છે.
(પૃથ.) શુક્લધ્યાનના પહેલા બે ભેદમાં પ્રથમ છે – પૃથક્વવિતર્ક વિચાર. તેનું વિવેચન આ પ્રમાણે છે :- પૃથક્વ એટલે પૃથભાવ = વૈવિધ્ય. વિતર્ક એટલે દ્વાદશાંગીનું જ્ઞાન એટલે કે શ્રુતજ્ઞાન. વિચારનો મતલબ છે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ. વ્યંજન એટલે નામ અથવા શબ્દ, અર્થ એટલે તે શબ્દનો વાચ્યાર્થ અને યોગ એટલે મન-વચન-કાયા. સંક્રાન્તિ એટલે એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, એક અર્થથી બીજા અર્થ પર અથવા એક યોગથી બીજા યોગમાં ધ્યાનનું સંક્રમણ એટલે કે પરિવર્તન. વિવિધ રૂપે વિતર્ક એટલે કે શ્રુતજ્ઞાનમય પરિણામનું અર્થ-વ્યંજન-યોગોમાં સંક્રમણ = વિચાર જે ધ્યાનમાં હોય છે તે જ પૃથક્વવિતર્કવિચાર નામનું શુક્લધ્યાન છે. * “પ્રથમભેદ' પાઠ શાં.ધ.+મમાં છે. લી.(૧+૨+૩)+કો. (૧૨)+ P(૩+૪)+મો(૧)+પા.નો પાઠ લીધેલ છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
Jonli
५८ • ध्यानस्य उत्कृष्टतपोरूपता ।
૨/૬ प तथाहि - असावुत्तमसंहननो भावयतिः विजृम्भितपुरुषकारवीर्यसामर्थ्यः संहताशेषचित्तव्याक्षेपः कर्मप्रकृतीः स्थित्यनुभागादिभिसियन महासंवरसामर्थ्यतो मोहनीयमचिन्त्यसामर्थ्यमशेषमुपशमयन् क्षपयन् वा द्रव्यपरमाणु भावपरमाणुं चैकमवलम्ब्य द्रव्य-पर्यायार्थाद् व्यञ्जनम्, व्यञ्जनाद्वाऽर्थम्, योगाद् योगान्तरम्, व्यञ्जनाद् म व्यञ्जनान्तरं च संक्रामन् पृथक्त्ववितर्कवीचारं शुक्लतरलेश्यमुपशमक-क्षपकगुणस्थानभूमिकमन्तर्मुहूर्ताद्धं
क्षायोपशमिकभूमिकं प्रायः पूर्वधरनिषेव्यमाश्रितार्थव्यञ्जनयोगसङ्क्रमणं श्रेणिभेदात् स्वर्गापवर्गफलप्रदमाद्यं शुक्लध्यानमवलम्बते।
एतच्च निर्जरात्मकम्, आत्मस्थितकर्मक्षयकारणत्वात् तस्याः (?तस्य), “तपसा निर्जरा च” (तत्त्वार्थसूत्र ૨/૩) તિ વવનાત્ા ધ્યાનચ વાન્તરોત્કૃષ્ટતપોરૂત્વા .................
છે આધ શુક્લધ્યાનભેદનો વિશેષ પરિચય છે (તથાદ) તે આ પ્રમાણે છે. ભાવસાધુ શુક્લધ્યાનનું આલંબન લે છે. આવા ભાવસાધુ ઉત્તમ એટલે કે પ્રથમ વજઋષભનારાચ સંઘયણબળવાળા હોય છે. કઠોર પુરુષાર્થ કરવા માટે અદમ્ય ઉત્સાહનું સામર્થ્ય ધરાવનાર હોય છે. સમગ્ર ચિત્તવિક્ષેપોને સંહરી લે છે. કર્મપ્રકૃતિઓની સ્થિતિને અને અશુભ રસને ક્ષણ કરે છે. મહાસંવરના સામર્થ્યથી અચિત્ત્વશક્તિશાલી એવા સંપૂર્ણ મોહનીય કર્મનો ઉપશમ ક્ષય કરવાનું પ્રારંભ કરે છે. કોઈ એકાદ દ્રવ્યપરમાણુને = પરમાણુદ્રવ્યને અને ભાવપરમાણુને = એકગુણ શ્યામવર્ણાદિરૂપ અત્યંત સૂક્ષ્મ પર્યાયને (જુઓ ભગવતીસૂત્ર ૨૦૪/૬૭૦ પૃ.૭૮૭) પોતાના ધ્યાનનો વિષય બનાવીને દ્રવ્ય-પર્યાય ઉભયસ્વરૂપ અર્થથી વ્યંજન (શબ્દ) તરફ અથવા વ્યંજનથી (શબ્દથી)
અર્થ તરફ અને એક યોગથી અન્ય યોગ તરફ તથા એક વ્યંજનથી બીજા વ્યંજન તરફ સંક્રમણ કરે વ છે. આવા ભાવસાધુ પૃથક્વવિતર્કસવીચાર નામના શુક્લધ્યાન ઉપર આરોહણ કરે છે. શુક્લધ્યાનના
આ ભેદમાં વેશ્યા અત્યંત શુક્લ હોય છે. ઉપશમશ્રેણિના અથવા ક્ષપકશ્રેણિના જે આઠમા વગેરે ગુણઠાણા # છે તે ભૂમિકા ઉપર આ શુક્લધ્યાન એક અન્તર્મુહૂર્ત પ્રમાણ જાગૃત રહે છે. અહીં ઔદયિક ભાવની નહીં પણ ક્ષાયોપથમિક ભાવની મુખ્યતા હોય છે. પ્રાયઃ કરી પૂર્વધર મહર્ષિઓને આ ધ્યાન હોય. કોઈ એક પરમાણુ વગેરે અર્થમાંથી વ્યંજનમાં અને યોગમાં આ ધ્યાન સંક્રાન્ત થયે રાખે છે. આવું ધ્યાન ઉપશમશ્રેણિમાં સ્વર્ગફલક બને, ક્ષપકશ્રેણિમાં મોક્ષફલક બને.
(વ્ય.) આ પ્રથમ શુધ્યાન નિર્જરામય હોય છે. કેમ કે આનાથી આત્મગત ઘણી બધી કર્મરાશિ ક્ષય પામે છે. આ અંગે શ્રીતત્ત્વાર્થસૂત્રમાં કહેલ છે કે “તપથી સંવર અને નિર્જરા થાય છે.' તથા આ શુક્લધ્યાન ઉત્કૃષ્ટ અભ્યન્તરતપ સ્વરૂપ છે. માટે આ ધ્યાન નિર્જરાત્મક કહેવાયેલ છે.
જ જીવાજીવરાશિથી ભિન્નભિન્ન નિર્જરા વિશેષાર્થ :- આ નિર્જરા તત્ત્વ પણ જીવ-અજીવરાશિયુગલથી કથંચિત્ અભિન્ન છે. કેમ કે નિર્જરા તે કર્મવિયોગસ્વરૂપ છે અને વિયુક્તાત્માથી તેમજ કર્મથી કર્મવિયોગ કથંચિત અભિન્ન હોય છે. જેમ કે બે આંગળીઓનો વિયોગ તે આંગળીઓથી કથંચિત્ અભિન્ન હોય છે. એકાન્તવાદમાં તો સંસારી જીવ એકાન્ત અવિયુક્ત જ હોય છે. આથી મુક્તાવસ્થામાં પણ કર્મનો અવિયોગ પૂર્વવત્ તેવો જ બની રહેશે. જો મુક્તાવસ્થામાં વિયોગનો સ્વીકાર કરશો તો, એકાન્તવાદ મુજબ, પૂર્વકાલમાં પણ
Page #239
--------------------------------------------------------------------------
________________
/૬
☼ सम्मतितर्कवृत्तिसंवादः
एकत्वेन वितर्को यस्मिन् तदेकत्ववितर्कं विगतार्थ- व्यञ्जन - योगसङ्क्रमत्वाद् अवीचारं द्वितीयं शुक्लध्यानम् । तथाहि एकपरमाणावेकमेव पर्यायमालम्ब्यत्वेनादायान्यतरैकयोगबलाधानमाश्रितव्यतिरिक्ताशेषार्थव्यञ्जनयोगसङ्क्रमविषयचिन्ताविक्षेपरहितं बहुतरकर्मनिर्जरारूपं निःशेषमोहनीयक्षयानन्तरं युगपद्भाविघातिकर्मत्रयध्वंस- रा नसमर्थमकषायच्छद्मस्थवीतरागगुणस्थानभूमिकं क्षपको द्वितीयं शुक्लध्यानमासादयति प्रायः पूर्वविदेव । तदनन्तरं ध्यानान्तरे वर्त्तमानः क्षायिकज्ञान - दर्शन - चारित्र-वीर्यातिशयसम्पत्समन्वितो भगवान् केवली जायते” (स.त. ३/६३/पृष्ठ-७३५) इत्यादि व्यक्तं सम्मतितर्कवृत्तौ ।
વિયુક્તઅવસ્થાવાળો સ્વભાવ જ માનવાની આપત્તિ આવી પડશે અને આત્માને નિત્યમુક્ત માનવો પડશે. જો આવું માની લેશો તો વિયોગની વાત જ સમાપ્ત થઈ જશે. કેમકે વિયોગ તો બન્ધાત્મક સંયોગના વિનાશસ્વરૂપ છે. બન્ધ જ નહીં હોય તો વિયોગ શેનો થશે ? પ્રસ્તુતમાં વિયોગ વિનાશ તો વસ્તુધર્મસ્વરૂપ સપ્રતિયોગિક પદાર્થ છે. પ્રતિયોગી બન્ધ છે. તેના વગર વિનાશ ન થઈ શકે. ‘બે આંગળીઓનો સંયોગ છે' - આવું જોયા કે જાણ્યા પછી જ ક્યારેક ‘હવે આ બન્ને આંગળીઓ વિયુક્ત છે' - એવો વ્યવહાર કરાય છે. પહેલા સંયુક્તઅવસ્થા જ ન હોય તો આંગળીઓને ‘વિયુક્ત' કેવી રીતે કહેવાશે ? નિષ્કર્ષ એ નિકળ્યો કે એકાન્તવાદમાં નિર્જરા તત્ત્વની સંગતિ નથી બેસતી. * દ્વિતીય શુક્લધ્યાનનું સ્વરૂપ-કાર્ય-ફળ ♦
Cl
(પુત્વેન.) જે ધ્યાનમાં વૈવિધ્યને છોડીને એકરૂપે વિતર્ક (= શ્રુતજ્ઞાન) કરાય તેને એકત્વવિતર્ક કહેવાય. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન (=શબ્દ) અને યોગોનું સંક્રમણ નથી હોતું, અવસ્થિત હોય છે. માટે આ બીજા પ્રકારનું આધ્યાત્મિક શુક્લધ્યાન નિર્વિચાર છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે :- આ ધ્યાનમાં એક જ પરમાણુના એક જ પર્યાયને વિષય બનાવી ધ્યાનની ધારા વહે છે. કોઈ એક યોગબળનું અહીં આધાન હોય છે. જે યોગબળનો આશ્રય લીધેલ છે તેનાથી અન્ય યોગયુગલ, અર્થ અથવા વ્યંજનોમાં અહીં સંક્રમણ નથી હોતું, તેમજ તેના વિશે અન્ય ચિંતાવિશેષ પણ નથી. આ ધ્યાનમાં પ્રચુર કર્મનિર્જરા થાય છે. સમગ્ર મોહનીય કર્મ ક્ષીણ થઈ ગયા પછી આ ધ્યાનમાં એક પ્રબળ સામર્થ્ય રહે છે કે તે એકી સાથે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય ત્રણેય ઘાતિકર્મોનો વિચ્છેદ કરી નાખે છે. આ ધ્યાન બારમા ગુણઠાણે પોતાની ભૂમિકાનો નિર્વાહ કરે છે. નિષ્કષાય છદ્મસ્થ વીતરાગ ક્ષીણમોહ આ બારમું ગુણઠાણું છે. ઉપશમક ઉપશમશ્રેણિમાં આરૂઢ મહાત્મા આના ધ્યાતા નથી બનતા. પરન્તુ મોહનીયનો ક્ષય કરનારા ક્ષપક મહાત્મા જ આ ધ્યાનના ધ્યાતા હોય છે, જે પ્રાયઃ પૂર્વોના જ્ઞાતા હોય છે. આ બીજા શુક્લધ્યાનના ધ્યાતા જ્યારે આ ધ્યાનને પૂર્ણ કરીને આગળ ધ્યાનાન્તરદશામાં (= ધ્યાનાંતરિકામાં) આરોહણ કરે છે ત્યારે તે ભગવાન કેવળજ્ઞાની બને છે. તેમની પાસે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સમ્યગ્દર્શન, ક્ષાયિક ચારિત્ર તેમજ ક્ષાયિક વીર્ય (= પરાક્રમશક્તિ) નો વૈભવ ઝગમગારા મારે છે.” સમ્મતિતર્કવ્યાખ્યામાં આમ સ્પષ્ટપણે કહેલ છે.
=
-
=
-
સ્પષ્ટતા :- શુક્લધ્યાનના (પ્રથમ બે પ્રકારના) માધ્યમથી કેવળજ્ઞાન મળે છે. તથા દ્વિવિધ પરમશુક્લધ્યાનના માધ્યમથી મોક્ષ મળે છે. પ્રસ્તુતમાં “આર્તધ્યાનાદિ ચાર ધ્યાનમાંથી અંતિમ ધ્યાનના બે ભેદ છે - (૧) શુક્લધ્યાન અને (૨) પરમશુક્લધ્યાન. તથા શુક્લધ્યાનના બે ભેદ છે અને
Page #240
--------------------------------------------------------------------------
________________
૬૦.
० भगवतीसूत्रसंवादः ० प भगवत्यां तु “सुक्के झाणे चउब्विहे चउप्पडोयारे पन्नत्ते । तं जहा - (१) पुहुत्तवियक्के सवियारी,
(૨) gujતવિયન વિયારી, (૩) સુહુવિકરિપુ નિયટ્ટી, (૪) સમછિન્નવિરિy Mડિવાથી” (પ.પૂ.શ.ર૧/ - उ.७/सू.८०३) इत्युक्तम् । श्रीअभयदेवसूरिकृततद्वृत्तिलेशस्त्वेवम् – “(१) पृथक्त्वेन = एकद्रव्याश्रिताम नामुत्पादादिपर्यायाणां भेदेन वितर्कः = विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यत्र तत् - पृथक्त्ववितर्कम् । तथा विचारः = अर्थाद् व्यञ्जने व्यञ्जनादर्थे मनःप्रभृतियोगानां चाऽन्यस्मादन्यस्मिन् श विचरणम्। सह विचारेण यत् तत् सविचारि, सर्वधनादित्वादिन्समासान्तः। (२) एकत्वेन = अभेदेन के उत्पादादिपर्यायाणाम् अन्यतमैकपर्यायालम्बनतयेत्यर्थः, वितर्कः = पूर्वगतश्रुताश्रयो व्यञ्जनरूपोऽर्थरूपो वा
यस्य तद् एकत्ववितर्कम् । तथा न विद्यते विचारः अर्थ-व्यञ्जनयोरितरस्मादितरत्र तथा मनःप्रभृतीनामन्यस्मादन्यत्र " यस्य तद् अविचारि” (भ.सू.२५/७/८०३ वृत्ति) इति। स्थानाङ्गसूत्रसत्कचतुर्थस्थानगतप्रथमोद्देशकवृत्ती
अपि अभयदेवसूरीणामेवम्प्राय एवाभिप्रायः । પરમશુક્લધ્યાનના બે ભેદ છે” - આવી પરિભાષા સમ્મતિટીકાકારની છે. આગમિક પરિભાષા મુજબ શુક્લધ્યાનના ચાર પ્રકાર છે. અર્થની દૃષ્ટિએ આમાં ખાસ તફાવત નથી. તે નીચેના ભગવતીસૂત્ર, સમવાયાંગસૂત્ર અને ધ્યાનશતક - આ ત્રણ ગ્રન્થના સંદર્ભો જોવાથી સમજાઈ જશે.
હS ભગવતીસૂત્રના સંદર્ભમાં શુકલધ્યાન હ8 (મા) ભગવતીસૂત્રમાં તો જણાવેલ છે કે “શુક્લ ધ્યાન ચાર પ્રત્યવતારવાનું છે. તેના ચાર ભેદ છે. તે આ પ્રમાણે - (૧) પૃથક્વેવિતર્ક સવિચાર, (૨) એકત્વવિતર્ક અવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા
અનિવૃત્તિ, (૪) સમુચ્છિત્રક્રિયાઅપ્રતિપાતી.” આ સૂત્રની વ્યાખ્યા કરતા નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી છે મહારાજા કહે છે કે “(૧) એક દ્રવ્યમાં રહેલા ઉત્પાદ-વ્યય વગેરે પર્યાયોનો પરસ્પર જુદા સ્વરૂપે G = પૃથત્વરૂપે વિકલ્પ જે ધ્યાનમાં વણાયેલ હોય તે પૃથત્વવિતર્ક કહેવાય. પૂર્વસંબંધી શ્રુતનું આલંબન
લઈને અનેકવિધ નયોને અનુસરવું, તેને વિકલ્પ કહેવાય. તથા અર્થમાંથી સૂત્રના શબ્દમાં અને શબ્દમાંથી રા અર્થમાં મન-વચન-કાયામાંથી કોઈ પણ એક યોગનું વિચરણ-પ્રવર્તન “વિચાર” કહેવાય છે. આવા વિચારવાળું જે ધ્યાન હોય તે સવિચારી ધ્યાન કહેવાય. સર્વધન વગેરે શબ્દગણમાં સવિચાર શબ્દનો સમાવેશ થતો હોવાથી ઇન્ પ્રત્યય સમાસના અંતે લાગેલ છે. આ બાબત વ્યાકરણને અનુલક્ષીને સમજવી. તથા (૨) ઉત્પાદ-વ્યય વગેરેમાંથી કોઈ પણ એક પર્યાયનું આલંબન લેવામાં આવે તે એકત્વરૂપે = અભેદસ્વરૂપે આલંબન લીધું કહેવાય. આ રીતે અભેદથી પૂર્વગત શ્રુતમાં રહેલ શબ્દનું કે અર્થનું અનુસરણ જે ધ્યાનમાં કરવામાં આવે તે એકત્વવિતર્ક કહેવાય. તથા સૂત્રમાં અને તેના અર્થમાં પરસ્પર મન -વચન-કાયાનું પરિવર્તનશીલ પ્રવર્તન જેમાં ન થતું હોય તેને અવિચારી કહેવાય.” સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના પ્રથમ ઉદેશાની વ્યાખ્યામાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજનો શુક્લધ્યાનના સ્વરૂપ વિશે પ્રાયઃ આવો જ અભિપ્રાય છે.
ત્વરિતમ્ વિવારિ,
1. ગુરૂં ધ્યાન તુર્વિધ વસુબ્રત્યવતાર પ્રજ્ઞતમ્ તત્ થ - (૨) પૃથક્વેવિત સવારિ, (૨) (૩) સૂકમયિનિવૃત્તિ, (૪) સમુછિન્નયિતિતિા.
Page #241
--------------------------------------------------------------------------
________________
१/ ६ ० द्रव्य-गुणादिभेदाऽभेदप्रज्ञातः शुक्लध्यानद्वैविध्यसम्भवः
०
६१ प्रकृते आद्यशुक्लध्यानयुगलमेव दर्शितम्, तत्रैव द्रव्यानुयोगस्य उपयुज्यमानत्वात्, नानानयार्पणयैव प अनयोः प्रवृत्तेः । तथाहि - शुक्लध्यानस्य प्रथमभेदे पर्यायार्थिकनयप्राधान्यम्, द्रव्ये उत्पादादिपर्यायभेदाऽर्पणात; द्वितीयभेदे च द्रव्यार्थिकनयप्राधान्यम्, द्रव्य-पर्यायाऽभेदार्पणात, सघनस्थैर्यसत्त्वाच्चेत्यवधेयम् ।।
नवाङ्गीटीकाकृद्भिः श्रीअभयदेवसूरिभिरेव समवायाङ्गसूत्रवृत्तौ तु “शुक्लं = पूर्वगतश्रुतावलम्बनेन म मनसः अत्यन्तस्थिरता योगनिरोधश्च” (स.सू.४/४) इत्येवं सक्षेपतः प्रोक्तम् ।
» શુક્લધ્યાનમાં ન વિચાર 2 | (બ) શુક્લધ્યાનના પ્રથમ બે ભેદની પ્રાપ્તિમાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ ઉપયોગી હોવાથી અહીં ભગવતીસૂત્રમાં દર્શાવેલ ચાર પ્રકારના શુક્લધ્યાનમાંથી ફક્ત બે પ્રકારના શુક્લધ્યાનની વ્યાખ્યા બતાવવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે પૂર્વધર મહાત્માઓ પ્રથમ બે પ્રકારના શુક્લધ્યાનના માધ્યમથી ક્ષપકશ્રેણિ માંડે છે. પૂર્વધર મહર્ષિઓ પૂર્વગત શ્રુતના આધારે અનેકવિધ નયોની પ્રણાલિકાને અનુસરીને શુકલધ્યાનના પ્રથમ બે ભેદમાં જોડાય છે. તે આ રીતે - એક જ દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ પર્યાયોના ભેદને કેન્દ્રસ્થાને ગોઠવી આગમિક શબ્દમાંથી તેના અર્થમાં મન-વચન-કાયામાંથી કોઈ એકને જોડે તથા અર્થમાંથી અર્થપ્રકાશક આગમિક સૂત્રમાં મન-વચન-કાયામાંથી કોઈ પણ એક યોગને જોડે તેને “પૃથકત્વવિતર્કસવિચાર’ નામનો શુક્લધ્યાનનો પ્રથમ ભેદ કહેવાય. અહીં પર્યાયાર્થિકનયનું પ્રાધાન્ય રહેલું છે. કેમ કે દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય આદિ પર્યાયોના ભેદને કેન્દ્રિત કરીને આ ધ્યાન આગળ વધી રહેલ છે. જ્યારે શુક્લ ધ્યાનનો બીજો પ્રકાર દ્રવ્યાર્થિકનયને અનુસરનારો છે. કેમ કે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય આદિ પર્યાયોના ! અભેદને આગળ કરીને તે પ્રવર્તે છે. ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનો આધાર દ્રવ્ય છે. તથા દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ દ્રવ્ય અને તેના તમામ પર્યાય વચ્ચે અભેદ છે. તેથી દ્રવ્યના ઉત્પાદ, વ્યય વગેરેમાંથી કોઈ એ પણ એક પર્યાયનું આલંબન લઈને પૂર્વધર મહર્ષિ પૂર્વગત શ્રુતમાં રહેલ કોઈ પણ એક સૂત્રને કે તેના કોઈ પણ એક અર્થને પકડીને તેમાં જ મન-વચન-કાયામાંથી કોઈ પણ એક યોગને સતત જોડી રાખે તે એકત્વવિતર્ક-અવિચારી નામનું શુક્લધ્યાન બને. શુક્લધ્યાનના આ બીજા ભેદમાં પૂર્વધર મહર્ષિ સૂત્રમાંથી અર્થમાં કે અર્થમાંથી સૂત્રમાં મન વગેરેના માધ્યમથી આવાગમન કરતા નથી. પણ સ્થિરતાથી કોઈ પણ એક શાસ્ત્રોક્ત પદમાં કે પદાર્થમાં મન વગેરેને જોડીને ઉત્પાદ આદિ કોઈ પણ એક પર્યાયમાં ઊંડા ઉતરી જાય છે. તથા પર્યાયથી અભિન્નરૂપે દ્રવ્ય ઉપર દષ્ટિને સ્થિર કરી રહેલ હોય છે. શુક્લધ્યાનના પ્રથમ પ્રકારની અપેક્ષાએ બીજા પ્રકારમાં સ્થિરતા સઘન હોય છે.
શુક્લધ્યાન ઃ સમવાયાંગસુત્રવૃત્તિના સંદર્ભમાં જ (નવા.) નવાંગીટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ જ સમવાયાંગસૂત્રની વ્યાખ્યામાં સંક્ષેપથી જણાવેલ છે કે “પૂર્વધર મહર્ષિઓ પૂર્વગત શ્રતનું આલંબન લઈને મનને અત્યંત સ્થિર કરે તથા યોગનિરોધ કરે તે શુક્લધ્યાન છે.”
સ્પષ્ટતા - નવાંગીટીકાકાર મહર્ષિએ શુક્લધ્યાનના ચાર ભેદમાંથી પ્રથમ બે ભેદને સમવાયાંગજીની વૃત્તિમાં પૂર્વશ્રુત આધારિત મનની અત્યંત સ્થિરતા સ્વરૂપે ઓળખાવેલ છે. તેમ જ શુક્લધ્યાનના અંતિમ બે પ્રકારોને યોગનિરોધ’ શબ્દથી દર્શાવેલ છે. જુદી-જુદી શબ્દાવલીના માધ્યમથી એક જ વસ્તુને સંક્ષેપમાં કે વિસ્તારમાં બતાવવાની કળા બહુશ્રુત પુરુષોને આત્મસાત્ થયેલી હોય છે. તેમાં મતિવિભ્રમ કે
Page #242
--------------------------------------------------------------------------
________________
* शुक्लध्याने श्रीहरिभद्राचार्याभिप्रायः
/૬
एतेन " णाणे णिच्चभासो, कुणइ मणोधारणं विसुद्धिं च । नाणगुणमुणियसारो तो झाइ सुनिच्चलमईओ ।।” (ध्या.श.३१) इति ध्यानशतकवचनमपि व्याख्यातम्, ज्ञानेन जीवाजीवाश्रितगुण- पर्यायपरमार्थावगमाद् ध्यानसम्भवस्य तद्वृत्तौ श्रीहरिभद्रसूरिभिः व्याख्यातत्वात् ।
अधुना शुक्लध्यानाधिकारे ध्यानशतके तद्वृत्तौ च श्रीहरिभद्रसूरिभिः यदुक्तं तदुपदर्श्यते । तथाहि“सविचारमत्थ- वंजण- जोगंतरओ तयं पढमसुक्कं । होइ पुहुत्तवितक्कं सवियारमरागभावस्स ।। ” ( ध्या.श. ७८ ) व्याख्या “सवियारं सह विचारेण वर्तते इति सविचारम्, विचारः ગર્થ-વ્યગ્નન-યોગસમ તિ द्रव्यं व्यञ्जनं = શબ્દ:, યોગઃ = મન:પ્રકૃતિ, તવન્તરતઃ તાવભેન સવિવારમ્, અર્થાવું વ્યગ્નનં (સામતિ, વ્યગ્નનાવાડથૅ) સામતીતિ વિમાપા, તમ્ = एतत् प्रथमं शुक्लम् आद्यं शुक्लं भवति, किं नामेत्यत आह ‘पृथक्त्ववितर्कसविचारं' पृथक्त्वेन
‘અર્થ-વ્યગ્નન-યોગાન્તરત:' -
અર્થ:
का
પૂર્વ અને
र्णि
६२
2,
आह च
=
-
=
E
=
=
વિરોધાભાસને કોઈ અવકાશ નથી. આ વાતનું વિજ્ઞ વાચકવર્ગે ધ્યાન રાખવું.
શુક્લધ્યાન : ધ્યાનશતકના પરિપ્રેક્ષમાં
(તેન.) “જ્ઞાનનો નિત્ય અભ્યાસ મનની ધારણાને = સ્થિરતાને કરે છે તથા મનની વિશુદ્ધિને કરે છે. તથા જ્ઞાન ગુણના પ્રભાવથી જેણે સમગ્ર વિશ્વમાં સારભૂત એવો વિશુદ્ધાત્માને જાણી લીધેલ છે તેવા સુનિશ્ચલપ્રજ્ઞાવાળા મહાત્મા (મનને વિષય-કષાયના ઉકરડામાં ભટકાવવાના બદલે) આત્મા-પરમાત્મા વગેરેનું ધ્યાન કરે છે” - આ પ્રમાણે ધ્યાનશતક ગ્રંથમાં જે જણાવેલ છે તેની વ્યાખ્યા = છણાવટ પણ ઉપર જણાવેલ બાબતથી થઈ જાય છે. કારણ કે જીવને અને અજીવને આશ્રયીને રહેલા ગુણ-પર્યાયોની સાચી જાણકારી મળવાથી ધ્યાન સંભવે છે. આમ ધ્યાનશતકવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ વિવેચન કરેલ છે. (ધુના.) હવે ધ્યાનશતકમાં તથા શ્રીહરિભદ્રસૂરિરચિત ધ્યાનશતકવૃત્તિમાં શુક્લધ્યાનના નિરૂપણ | પ્રસંગે જે કહેલ છે, તે જ અહીં બતાવવામાં આવે છે. તે આ રીતે - ‘સૂત્રાર્થથી, સૂત્રથી અને યોગાન્તરથી જે વિચાર = સંક્રમણશીલ ધ્યાન છે તે પ્રથમ શુક્લધ્યાન છે. રાગરહિત સાધુને આ પૃથવિતર્કસવિચાર શુક્લધ્યાન હોય છે.' ધ્યાનશતકની ૭૮મી ગાથાનો આ અર્થ છે. શ્રીહરિભદ્રસૂરિજીએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. કે ‘વિચારની સાથે જે વર્તતું હોય તે સવિચાર કહેવાય. ‘વિચાર’ શબ્દનો અર્થ છે અર્થનો, શબ્દનો અને યોગનો સંક્રમ. અર્થાત્ એક સૂત્રમાંથી (શબ્દમાંથી) બીજા સૂત્રમાં જવું. એક અર્થમાંથી બીજા અર્થમાં જવું. એક યોગમાંથી બીજા યોગમાં જવું. અથવા અર્થમાંથી સૂત્રમાં જવું. સૂત્રમાંથી અર્થમાં જવું. મનોયોગમાંથી વચનયોગમાં જવું. વચનયોગમાંથી કાયયોગમાં જવું. આ અર્થ -શબ્દ-યોગનો સંક્રમ કહેવાય. તથા આ ત્રિવિધ સંક્રમને વિચાર કહેવાય. આવા સંક્રમવાળું જે ધ્યાન હોય તે સવિચાર કહેવાય. અર્થ એટલે દ્રવ્ય કહેવાય. વ્યંજન = શબ્દ. યોગ મન, વચન અને કાયા. આટલા ભેદથી વિચાર શુક્લધ્યાન બને છે. જેમ કે અર્થથી શબ્દમાં જવું, શબ્દથી અર્થમાં જવું... ઇત્યાદિ વિભાગ સમજવો. આ પ્રથમ પ્રકારનું શુક્લધ્યાન છે. તેનું નામ પૃથવિતર્ક-સવિચાર
1. ज्ञाने नित्याभ्यासः, करोति मनोधारणं विशुद्धिं च । ज्ञानगुणज्ञातसारः ततः ध्यायति सुनिश्चलमतिकः ।। 2. सविचारमर्थ -व्यञ्जन-योगान्तरतः तकं प्रथमशुक्लम् । भवति पृथक्त्ववितर्कं सविचारमरागभावस्य ।।
Page #243
--------------------------------------------------------------------------
________________
• शुक्लध्याने भेदाभेदवितर्कः । भेदेन, विस्तीर्णभावेनान्ये, वितर्कः = श्रुतं यस्मिन् तत्तथा, कस्येदं भवतीत्यत आह - अरागभावस्य = " રારિામરતિતિ થાર્થ:” (ધ્યા.શ.૭૮ પૃ.)
“નું પુજન સુગપ્પાં નિવાયસરપક્વમિવ વિત્ત ડપ્પાય-ટિઃ HTTqયાને િપન્નાઈI(ધ્યા.શ.૭૧) | “अविचारमत्थ-वंजण-जोगंतरओ तयं बितीयसुक्कं । पुव्वगयसुयालंबणमेगत्तवितक्कमवियारं ।।” (ध्या.श.८०) म व्याख्या - “यत्पुनः सुनिष्प्रकम्पं = विक्षेपरहितं निवातशरणप्रदीप इव = निर्गतवातगृहैकदेशस्थदीप इव । વિમ્ = સન્ત:કર, ચ? = ઉત્પાદ્ધ-સ્થિતિ-માવીનામેવભિન્ પયે” (ધ્ય.શ.૭૨ પૃ. ) તતઃ મિત आह - “अविचारम् = असङ्क्रमम्, कुतः ? अर्थ-व्यञ्जन-योगान्तरतः इति पूर्ववत्, त(क)मेवंविधं द्वितीयं क છે. પૃથફત્વથી = ભેદથી અથવા અન્યમતે પૃથકત્વથી = વિસ્તારથી, વિતર્ક = શ્રુત = આગમશાસ્ત્ર જેમાં હોય તેને પૃથકૃત્વવિતર્કસવિચાર કહેવાય. “આવું શુક્લધ્યાન કોને હોય ?' આ પ્રશ્નનો જવાબ એ છે કે રાગના પરિણામ વિનાના સાધુને આ શુક્લધ્યાનનો પ્રથમ પ્રકાર હોય છે.”
૪ શું શુક્લધ્યાન પૂર્વધરને જ હોય ? જ સ્પષ્ટતા :- પ્રસ્તુત શુક્લધ્યાન પૂર્વઅંતર્ગત શ્રતના અનુસારે થતું હોય છે. પૂર્વોમાં દ્રવ્ય-ગુણ -પર્યાયનું સ્વરૂપ તથા તેના ભેદ-અભેદની મીમાંસા ઘણી વિસ્તૃત અને સૂક્ષ્મકોટિની હોય છે. તેથી તેના આધારે પૂર્વધર મહર્ષિ જ તે રીતે શુક્લધ્યાન કરી શકે છે. જેમને પૂર્વનો અભ્યાસ ન હોય તેવા જીવોને ધર્મધ્યાનની પ્રકૃષ્ટતાના બળથી તથા નિર્મળ અધ્યવસાયના બળથી ઉપલા ગુણસ્થાનકે ચઢી જવાના પ્રભાવે તત્કાલ જ્ઞાનાવરણકર્મનો તીવ્ર ક્ષયોપશમ પ્રગટે છે અને ‘પૂર્વગત શ્રુતના પદાર્થોનો બોધ તેમને થાય છે. માટે તેઓ શબ્દથી પૂર્વના જ્ઞાતા ન હોવા છતાં અર્થથી પૂર્વજ્ઞાતા બનીને તેના આધારે શુક્લધ્યાન પર ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે પૂર્વધર હોય કે ન હોય છતાં શુક્લધ્યાનથી જ ક્ષપકશ્રેણીનો ઘા ઉપરોક્ત રીતે આરંભ થાય - આ પ્રમાણે અમુક પૂર્વાચાર્યોનો મત છે. અન્યમતે પૂર્વધર ન હોય તેવા જીવો ધર્મધ્યાનથી જ ક્ષપકશ્રેણિ માંડીને કેવળજ્ઞાન મેળવે છે.
(“પુ.) શુક્લધ્યાનનો બીજો ભેદ ધ્યાનશતકની ૭૯ + ૮૦ મી ગાથામાં આ પ્રમાણે બતાવેલ છે કે “વળી, ઉત્પાદ, સ્થિતિ અને ભંગ = વ્યય વગેરે પર્યાયોમાંથી કોઈ પણ એક પર્યાયમાં જે ચિત્ત અત્યંત નિષ્પકંપ રહે, પવનશૂન્યસ્થાનગત દીવાની જેમ, તે ચિત્ત અર્થ-સૂત્ર-યોગથી સંક્રમ = પરિવર્તન ન પામતું અવિચાર બને છે. આ શુક્લધ્યાનનો બીજો પ્રકાર છે. તેનું નામ એકત્વવિતર્ક-અવિચાર છે. પૂર્વગત શ્રતનું તેમાં આલંબન હોય છે. આ બન્ને ગાથાની વ્યાખ્યામાં વધુ સ્પષ્ટતા કરતા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ઉત્પાદ, દ્રૌવ્ય, વ્યય વગેરેમાંથી કોઈ પણ એક પર્યાયમાં ચિત્ત વિક્ષેપશૂન્ય અત્યંત સુનિશ્ચલ બનવું જોઈએ. જાણે પવન વિનાના બંધબારી-બારણાવાળા મકાનના એક ખૂણામાં રહેલ અત્યંત સ્થિર દીવો જોઈ લો. આવું ચિત્ત હોય તો શું થાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આવું ચિત્ત સંક્રમશૂન્ય હોવાથી અવિચાર કહેવાય છે. એક સૂત્રમાંથી બીજા સૂત્રમાં કે અર્થમાં જવું અથવા એક અર્થમાંથી બીજા અર્થમાં કે સૂત્રમાં જવું. અથવા મનોયોગમાંથી વચનયોગ આદિમાં જવું તે સંક્રમ કહેવાય. આવું 1. यत्पुनः सुनिष्प्रकम्पं निवातशरणप्रदीप इव चित्तम् । उत्पाद-स्थिति-भङ्गादीनामेकस्मिन् पर्याये।। 2. अविचारमर्थ-व्यञ्जन-योगान्तरतः तकं द्वितीयशुक्लम् । पूर्वगतश्रुतालम्बनमेकत्ववितर्कमविचारम्।।
Page #244
--------------------------------------------------------------------------
________________
૧/૬
६४
० शुक्लध्यानफलरूपा सिद्धसमापत्तिः । રસ તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાઇ “સિદ્ધસમાપત્તિ હોઈ. તે તો શુકલ ધ્યાનનું ફલ છઈ.* , शुक्लं भवति, किमभिधानमित्यत आह - ‘एकत्ववितर्कमविचारम्' एकत्वेन = अभेदेन वितर्कः = ' व्यञ्जनरूपोऽर्थरूपो वा यस्य तत्तथा, इदमपि च पूर्वगतश्रुतानुसारेणैव भवति, अविचारादि पूर्ववदिति” છે ! (ધ્યા.શ.૮૦ ૩.) | ___ शुद्धद्रव्य-गुण-पर्यायभावनया तु शुक्लध्यानफलरूपा सिद्धसमापत्तिः सिद्धस्वरूपतुल्यताप्राप्तिलक्षणा ન થાય તો ચિત્ત અસંક્રમ = અવિચાર કહેવાય. આવા પ્રકારનું અત્યંત નિષ્પકમ્પ ચિત્ત શુક્લધ્યાનનો બીજો પ્રકાર બને છે. તેનું નામ “એકત્વવિતર્ક-અવિચાર છે. ભેદભાવ વિના, ફેરફાર વિના, એક સ્વરૂપે, અવિચલસ્વરૂપે, અભિન્નરૂપે, એકાકારે શબ્દ અથવા અર્થ (= વિતર્ક) જે ધ્યાનમાં વણાયેલ હોય તે એકત્વવિતર્ક કહેવાય. સંક્રમશૂન્ય હોવાથી તે અવિચાર કહેવાય છે. આ બીજા પ્રકારના શુક્લધ્યાનમાં એકસ્વરૂપે જે શબ્દ કે અર્થ ચિત્તમાં ભાસે છે તે પણ પૂર્વગત શ્રુત અનુસારે જ ભાસે છે.”
સ્થિર દીપકની ઉપમાનું રહસ્ય ) સ્પષ્ટતા :- આપણા ચિત્તમાં અધ્યવસાય પ્રતિક્ષણ બદલાતા હોય છે. સામાન્યથી બાહ્ય વિષય બદલાય એટલે તેના નિમિત્તે ચિત્તના અધ્યવસાય બદલાય છે. બાહ્ય વિષય ન બદલાય તો પણ ચિત્તમાં
અધ્યવસાય તો બદલાય જ છે. પણ ચિત્તવૃત્તિનો વિષય બદલાય નહિ તો અધ્યવસાયધારા એકસરખી શ એકાકારે પ્રવાહમાન રહે છે. ધ્યાનમાં અધ્યવસાય = અંતઃકરણનો પરિણામ બદલાવા છતાં તે સમાનાકાર
હોવાથી તે ચિત્ત સ્થિર કહેવાય છે. માટે શુકલધ્યાનના બીજા ભેદમાં સ્થિર મેરુપર્વતના બદલે પવનશૂન્યCી સ્થાનસ્થિત દીવાનું ઉદાહરણ આપેલ છે. દીવાની જ્યોત પ્રતિક્ષણ બદલાય છે. પણ પવનશૂન્ય જગ્યામાં
રહેલ દીવાની જ્યોત હાલક ડોલક થતી નથી. સમાનાકારે ઉત્પન્ન થતી નવી-નવી દીપજ્યોતનો આકાર રી બદલાતો ન હોવાથી તે દીપજ્યોત સ્થિર કહેવાય છે. સ્થિર દીપજ્યોતની જેમ સ્થિર-સમાનાકાર ચિત્તવૃત્તિ શુક્લધ્યાનના બીજા પ્રકાર સ્વરૂપે ગણાય છે. ચિત્તની વૃત્તિ અને ચિત્ત વચ્ચે અભેદ ઉપચાર કરી ધ્યાનશતકમાં સ્થિર ચિત્તને શુક્લધ્યાનના બીજા પ્રકારસ્વરૂપે જણાવેલ છે. પૂર્વધર મહર્ષિ જ પૂર્વગતશ્રુતના એક જ શબ્દને કે એક જ અર્થને લક્ષગત કરી દ્રવ્યના ઉત્પાદ વગેરે પર્યાયોમાંથી એક જ પર્યાયમાં મનને અથવા વચનને કે કાયાને જોડી રાખે તે શુકલધ્યાનનો બીજો પ્રકાર સમજવો. દ્રવ્ય ન બદલે, પર્યાય ન બદલે, પકડેલ શબ્દ કે અર્થ ન બદલે, સ્વીકૃત મન-વચન-કાયાનો યોગ ન બદલે તે રીતે પૂર્વગત શ્રુતજ્ઞાનના બળથી ચિત્તવૃત્તિને એકાકાર પ્રવાહિત રાખીને પૂર્વધર મહાત્માઓ શુક્લધ્યાનના બીજા પ્રકારને આરાધે છે. શુક્લધ્યાનના પ્રથમ પ્રકારમાં એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં, એક શબ્દમાંથી બીજા શબ્દમાં કે અર્થમાં, એક અર્થમાંથી બીજા અર્થમાં કે શબ્દમાં, મન-વચન-કાયાના યોગની અંદર પણ એક યોગમાંથી બીજા યોગમાં પરિવર્તન વિવેકપૂર્વક ચાલુ હોય છે.
સિદ્ધસમાપત્તિ ઃ શુકલધ્યાનફળ (શુદ્ધ.) વળી, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાથી શુક્લધ્યાનના ફળસ્વરૂપ સિદ્ધસમાપત્તિ થાય છે. સિદ્ધ ભગવંત સમાન સ્વરૂપની પ્રાપ્તિ એટલે સિદ્ધસમાપત્તિ કહેવાય. તે કેવલજ્ઞાનને તાત્કાલિક ટૂ ધ માં “તો તે’ પાઠ છે. જ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી.
Page #245
--------------------------------------------------------------------------
________________
[ 0 ]
૨/૬
० दर्शनमोहोच्छेदोपायोपदर्शनम् । प्रवचनसारे ऽप्युक्तम् - 'जो जाणदि अरिहंते दव्वत्त-गुणत्त-पज्जयत्तेहिं ।
સો નાદિ કાળે મોદી હજુ નહિ તસ નાં | (પ્ર.સ..૮૦) 21 कैवल्योपधायिका भवति। तदुक्तं प्रवचनसारे कुन्दकुन्दस्वामिनाऽपि “जो जाणदि अरहंतं दव्यत्त-गुणत्त । -पज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।” (प्र.सा. १/८०) इति । जयसेनाचार्यकृता तद्वृत्तिस्त्वेवम् “जो जाणदि अरहंतं = यः कर्ता जानाति, कम् ? अरहन्तं, कैः कृत्वा ? दव्वत्त-गुणत्त -पज्जयत्तेहिं = द्रव्यत्व-गुणत्व-पर्यायत्वैः, सो जाणदि अप्पाणं = स पुरुषोऽर्हत्परिज्ञानात्पश्चादात्मानं जानाति, म मोहो खलु जादि तस्स लयं = तत आत्मपरिज्ञानात्तस्य मोहो = दर्शनमोहो लयं = विनाशं = क्षयं यातीति। तद्यथा - केवलज्ञानादयो विशेषगुणाः, अस्तित्वादयः सामान्यगुणाः, परमौदारिकशरीराऽऽकारेण यदात्मप्रदेशानामवस्थानं स व्यञ्जनपर्यायः, अगुरुलघुगुणषड्वृद्धिहानिरूपेण प्रतिक्षणं प्रवर्तमाना अर्थपर्यायाः, एवंलक्षण-क गुणपर्यायाधारभूतममूर्त्तमसङ्ख्यातप्रदेशं शुद्धचैतन्याऽन्वयरूपं द्रव्यं चेति।
इत्थम्भूतं द्रव्य-गुण-पर्यायस्वरूपं पूर्वमर्हदभिधाने परमात्मनि ज्ञात्वा पश्चान्निश्चयनयेन तदेवाऽऽगमसारपदभूतयाऽध्यात्मभाषया निजशुद्धात्मभावनाभिमुखरूपेण सविकल्पस्वसंवेदनज्ञानेन तथैवाऽऽगमभाषयाऽधःપ્રગટાવનાર છે. તેથી જ પ્રવચનસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામી નામના દિગંબરાચાર્ય પણ જણાવે છે કે “જે દ્રવ્યત્વ-ગુણત્વ-પર્યાયત્વથી અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. તથા તેનો મોહ નાશ પામે છે.” જયસેન નામના દિગંબરાચાર્ય ઉપરોકત ગાથાની વ્યાખ્યા કરતાં જણાવે છે કે “જે સાધક આત્મા અરિહંત પરમાત્માને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વથી જાણે છે તે સાધક પુરુષ અરિહંતને બરાબર જાણ્યા બાદ પોતાના આત્માને સારી રીતે જાણે છે. આત્મસ્વરૂપની વ્યવસ્થિત જાણકારી મળવાથી તે સાધક પુરુષનો મોહ = દર્શનમોહનીય કર્મ ક્ષય પામે છે. અરિહંત પરમાત્માની જાણકારી આ રીતે મેળવવાની કે - “કેવલજ્ઞાન વગેરે અરિહંત પરમાત્માના વિશેષ ગુણો છે. અસ્તિત્વ વગેરે સામાન્ય છે ગુણો છે. પરમૌદારિકશરીરના આકારે આત્મપ્રદેશોનું જે અવસ્થાન છે તે વ્યંજનપર્યાય છે. અગુરુલઘુ ગુણની છ પ્રકારની હાનિ-વૃદ્ધિ સ્વરૂપે પ્રતિક્ષણ પરિવર્તનશીલ સ્વભાવે વર્તતા પર્યાય તે અર્થપર્યાય સમજવા. આવા પ્રકારના સામાન્ય-વિશેષ ગુણો તથા વ્યંજન-અર્થ પર્યાયોના આધારભૂત જે પરમાત્મદ્રવ્ય છે છે તે અમૂર્ત છે, અસંખ્યપ્રદેશાત્મક છે, શુદ્ધચૈતન્યના અન્વયસ્વરૂપ છે.
3; નિશ્ચયથી આત્મા એ જ પરમાત્મા ફ (ત્ય.) આ પ્રમાણે અરિહંત પરમાત્માનું દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ સૌપ્રથમ જાણીને ત્યાર બાદ નિશ્ચયનયના અભિપ્રાયથી તે જ સ્વરૂપને સાધક પોતાના આત્મામાં જોડે છે. તે અરિહંત પરમાત્માના સ્વરૂપનું પોતાના આત્મામાં અનુસંધાન કરવાની પણ અનેક ચોક્કસ પદ્ધતિ છે. જેમ કે (૧) આગમના સારભૂત પદોથી ગર્ભિત સ્વરૂપવાળી અધ્યાત્મભાષા = આધ્યાત્મિક પરિભાષા અનુસાર અરિહંતના સ્વરૂપને પોતાના આત્મામાં જોડી શકાય. (૨) પોતાના શુદ્ધ આત્માની ભાવનાને અભિમુખ એવા સવિકલ્પાત્મક સ્વસંવેદનજ્ઞાનથી પરમાત્મસ્વરૂપને સ્વાત્મામાં જોડી શકાય. (૩) તે જ રીતે આગમની
મો.(૨)માં ‘મા’ . 1. જો નાનાતિ મન્ત દ્રવ્યત્વ-ળત્વ-યત્વે: સ: નાનાતિ માત્માનં મોદ: વિનુ યાતિ તસ્ય તથTI.
Page #246
--------------------------------------------------------------------------
________________
। सामान्य-विशेषगुणार्थ-व्यञ्जनपर्यायातिदेशः । રસ તે માટઈ એહ જ દ્રવ્યાનુયોગ આદર = 'સેવા'. ए प्रवृत्तिकरणापूर्वकरणानिवृत्तिकरणसंज्ञदर्शनमोहक्षपणसमर्थपरिणामविशेषबलेन पश्चादात्मनि योजयति ।
तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते यथा पर्यायस्थानीयमुक्ताफलानि गुणस्थानीयं धवलत्वं चाभेदनयेन हार एव । या तथा पूर्वोक्तद्रव्य-गुण-पर्याया अभेदनयेनात्मैवेति भावयतो दर्शनमोहाऽन्धकारः प्रलीयते इति भावार्थः” (प्र.सा. म ता.वृ. १/८०)। अधःप्रवृत्तिकरणं श्वेताम्बराम्नाये यथाप्रवृत्तकरणम् अनाभोगकरणं चोच्यते इति - વૃદમાગતા(T.૨૭) વીધ્યમ્ स एकादशशाखायां सामान्य-विशेषगुणाः चतुर्दशशाखायाञ्च व्यञ्जनाऽर्थपर्याया दर्शयिष्यन्त इत्यवधेयम् ।
तस्मात् कारणाद् इमं = द्रव्यानुयोगम् एव सेवध्वम्।। પરિભાષા મુજબ વિચારીએ તો દર્શન મોહનીય કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવા આત્મપરિણામવિશેષસ્વરૂપ અધ:પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના ત્રણ કરણના બળથી પરમાત્મસ્વરૂપને સાધક સ્વાત્મામાં જોડે છે. “હું અરિહંતસ્વરૂપ જ છું - આ રીતે, દ્રવ્યાર્થિકનયની મર્યાદામાં રહીને, અરિહંત વીતરાગ પરમાત્માના સ્વરૂપનું સ્વાત્મામાં અનુસંધાન કર્યા બાદ નિર્વિકલ્પ- સ્વરૂપ પ્રાપ્ત થતાં દર્શનમોહનીય = મિથ્યાત્વમોહનીય કર્મસ્વરૂપ અંધકાર દૂર થાય છે. આનું કારણ એ છે કે “જેમ પર્યાયસ્વરૂપ મોતીઓ અને ગુણ સ્વરૂપ ઉજ્જવળતા અભેદનયથી = દ્રવ્યાર્થનયથી હાર જ છે તેમ
ઉપરોક્ત દ્રવ્ય-ગુણ-પર્યાયો પણ દ્રવ્યાર્થનયથી = અભેદનયથી આત્મા જ છે' - આ પ્રમાણેની ભાવનાને ૫ તે સાધક ભાવે છે. આ પ્રમાણે ગાથાનો ભાવાર્થ છે.” અહીં દિગંબરમતે જે અધ:પ્રવૃત્તિકરણ કહેલ
છે, તે શ્વેતાંબર આમ્નાયમાં “યથાપ્રવૃત્તકરણ” અને “અનાભોગકરણ' કહેવાય છે. આ વાત બૃહત્કલ્પભાષ્યથી Cી જાણવી.
(ા.) ૧૧મી શાખામાં સામાન્ય-વિશેષગુણોનું સ્વરૂપ સમજાવવામાં આવશે. તથા ૧૪મી શાખામાં જે વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું સ્વરૂપ દર્શાવવામાં આવશે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
જ પ્રવચનસાર ગ્રંથનું તાત્પર્ય - સ્પષ્ટતા - પ્રવચનસાર ગ્રંથનું તાત્પર્ય એ છે કે “સામાન્ય-વિશેષ ગુણ અને અર્થ-વ્યંજન પર્યાય - આ બન્નેના આધારભૂત શુદ્ધ આત્મદ્રવ્યાત્મક અરિહંત પરમાત્મા જેવું જ મારું સ્વરૂપ છે' - આ પ્રમાણે દઢ ભાવના = ધ્યાન કરવાથી સમકિતી એવો સાધક આત્મા ભગવતુલ્યતાને = ભગવસ્વરૂપતુલ્યસ્વરૂપને સંપ્રાપ્ત કરે છે. આ જ સિદ્ધસમાપત્તિ કહેવાય છે. તેથી શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની મીમાંસાભાવના સ્વરૂપ દ્રવ્યાનુયોગપરિશીલન કાલાન્તરે શુકૂલધ્યાન દ્વારા સિદ્ધસ્વરૂપતુલ્યતાને સાધક આત્મામાં પ્રગટાવે છે. “અધ:પ્રવૃત્તિકરણ' શબ્દ દિગંબર સમ્પ્રદાયમાં પ્રસિદ્ધ છે. તેના સ્થાને શ્વેતાંબર સંપ્રદાય મુજબ “યથાપ્રવૃત્તિકરણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઉપરના બે કરણોની પૂર્વે નીચલી અવસ્થામાં પ્રવૃત્ત હોવાથી અધ:પ્રવૃત્તિકરણ નામની સંભાવના છે.
(તસ્મા ) સિદ્ધસમાપત્તિસાધક એવા શુક્લધ્યાનને પ્રાપ્ત કરાવનાર હોવાના કારણે દ્રવ્યાનુયોગનું તમે સહુ પરિશીલન કરો. ...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+આ.(૧)માં છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
६७
૨/૬
• सर्वनयज्ञगुरुसमर्पणप्राधान्यद्योतनम् . પણિ અતિપરિણામી થઈ જ્ઞાનાદ્વૈતવાદના મતમાં પિસી શ્રી સદ્ગુરુ (વિણs) વિના સ્વમતિકલ્પનાઈ) ભૂલા (મત=) મ (ફિરોક) ફિરસ્યો.* *સર્વનયજ્ઞ ગુરુ કહિ તિમ વિચારશ્યો. ૧/૬
न चैवं क्रियोपसर्जनभावेन ज्ञानप्राधान्यार्पणे ज्ञानाद्वैतवादिमतमेवाऽङ्गीक्रियतामिति वाच्यम्, प
ज्ञानाद्वैतवादिमतस्वीकारे गुरु-शिष्यभाव-गुरुविनय-तपः-स्वाध्यायाधौत्सर्गिकाऽऽचाराऽश्रद्धानेन । अतिपरिणामित्वसिद्ध्यापत्तेः । तस्माद् अतिपरिणामीभूय ज्ञानाद्वैतवादिमतं प्रविश्य गुरुं = सर्वनयमर्मज्ञं सद्गुरुं विना स्वमतिकल्पनया मा भवे भ्रमत । यथा सर्वनयमर्मज्ञः अशठः सद्गुरुः प्रतिपादयति न आज्ञापयति च तथा विमृशत कुरुत चेत्युपदेशः।
શંકા - ( શૈ.) જો આ રીતે ચરણ-કરણાનુયોગમાં દર્શાવેલ ધર્મક્રિયાને ગૌણ કરીને જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે તો તેના કરતાં બહેતર છે કે જ્ઞાનાતવાદીનો મત જ સ્વીકારી લો. જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ જ્ઞાનને જ પારમાર્થિક માને છે, મુખ્ય માને છે. તેથી દ્રવ્યાનુયોગને મહત્ત્વ આપવા કરતાં જ્ઞાનાદ્વૈતવાદીનો મત જ તમે શા માટે સ્વીકારતા નથી ?
છે જ્ઞાનાદ્વૈતવાદી અતિપરિણામી તા. સમાધાન :- (જ્ઞાના.) જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ વિદ્વાનો જ્ઞાન સિવાય બીજી ચીજને સ્વીકારતા જ નથી. જ્ઞાન જ સત્ય, જગત મિથ્યા' - આ તેમનો આગવો સિદ્ધાન્ત છે. માટે જ્ઞાનદ્વૈતવાદીનો મત સ્વીકારવામાં આવે તો ગુરુ-શિષ્ય તરીકેનો સંબંધ, ગુરુવિનય, તપ, સ્વાધ્યાય આદિ સર્ગિક આચારમાર્ગ પ્રત્યે શ્રદ્ધા જ ન જાગે. કારણ કે જ્ઞાન સિવાય બધું જ મિથ્યા હોવાથી કોણ ગુરુ અને કોણ શિષ્ય? તાત્ત્વિક એ ગુરુ જ કોઈ ન હોય તો વિનય કોનો કરવાનો ? આથી જ્ઞાનદ્વૈતવાદિમતના સ્વીકારમાં મોક્ષમાર્ગના ઔત્સર્ગિક આચારો પાળવાની જીવની શ્રદ્ધા ખતમ થવાથી અવિનય, ઉદ્ધતાઈ વગેરે ભાવોમાં અટવાઈને L & જીવ અતિપરિણામી સાબિત થવાની સમસ્યા ઉભી થશે. આવું થાય તો જીવ મોક્ષમાર્ગથી જ ભ્રષ્ટ થઈ જાય. માટે માત્ર જ્ઞાનને આદરી, ધર્મક્રિયાને અર્થહીન સમજીને છોડી દઈ અતિપરિણામી બની, જ્ઞાનાદ્વૈતવાદીમતમાં પ્રવેશ કરીને, સર્વનયમર્મજ્ઞ એવા સદ્ગુરુને છોડી, સ્વમતિકલ્પનાથી તમે સંસારમાં ભટકતા નહિ. પરંતુ સર્વ નયના મર્મને જાણનારા અશઠ સદગુરુ ભગવંત જે પ્રમાણે તત્ત્વનું પ્રતિપાદન કરે કે આજ્ઞા કરે તે જ પ્રમાણે વિચારજો અને આજ્ઞાપાલન કરજો – એવો અહીં ઉપદેશ અપાય છે.
6 અતિપરિણામી, અપરિણામી, પરિણામી જીવની ઓળખ મિષ્ટતા:- અતિપરિણામી = ઉત્સર્ગના સ્થાનમાં પણ અપવાદને આચરે. ઔત્સર્ગિક આચારમાર્ગની શ્રદ્ધા જ ન કરે પણ યથેચ્છપણે ઉન્મા પ્રવર્તે તેવા જીવોને અતિપરિણામી કહેવાય. અપરિણામી જીવ માત્ર ઉત્સર્ગની જ શ્રદ્ધા કરે છે. તેથી કહી શકાય કે અપરિણામી જીવ આવશ્યક અપવાદના સ્થાનમાં પણ ઉત્સર્ગને જ પકડી રાખે છે. “અપવાદના સ્થાનમાં અપવાદ પણ માર્ગ છે' - તેવી શ્રદ્ધા ન કરનારા જીવો અપરિણામી કહેવાય. પરિણામી = અપવાદના સ્થાનમાં જણાપૂર્વક અપવાદ અને ઉત્સર્ગના સ્થાનમાં ઉત્સર્ગ વિવેકપૂર્વક બતાવે અને આચરે. જ્ઞાનાદ્વૈતવાદીના મત મુજબ જ્ઞાન સિવાય ક્રિયા-આચાર ..( ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+આ.(૧)માં છે. * ફિરસ્યો = ભટકશો - આધારગ્રંથગુર્જરરાસાવલી પ્રકા. ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ, બરોડા.
Page #248
--------------------------------------------------------------------------
________________
o आध्यात्मिकार्थे चित्तं विनियोज्यम् । प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - उपदर्शितसम्मतितर्क-भगवतीसूत्र-स्थानाङ्गसूत्र-समवायाङ्गसूत्र ग -ध्यानशतकादिव्याख्याविलोकनत इदं ज्ञायते यदुत स्वात्मद्रव्याधिकरणकमुक्तिपर्यायोत्पाद-संसारपर्यायव्यय
-शुद्धात्मद्रव्यत्वप्रकारकध्रौव्यबोधकारकाऽऽगमिकपदादौ एकाग्रतया मनो-वाक्-कायाः प्रयोजनीयाः । म इत्थं शुक्लध्यानप्रथमपादपरिपाकतः सांसारिकपर्यायौदासीन्येन शुक्लध्यानद्वितीयपादस्थैर्यतः क्षपकशं श्रेण्यारोहणद्वारा घातिकर्माणि समुन्मूल्य केवलज्ञानं शीघ्रतया आविर्भावनीयम् । एकस्मिन् आगमिकपदादौ __ मनःप्रभृतिस्थैर्यविरहे आगमिकपदाद् अन्यत्र आध्यात्मिकपदार्थे चित्तं स्थापनीयं ततः पुनः तत्र ।
एवमपि चित्तस्थैर्यविघटने तादृशागमिकपदोच्चारणे एकाग्रतया वचोयोगः श्रुतबलेन योज्यः । केवलणि वचोयोगस्थैर्यविघटने तु कराग्रादिना सङ्ख्याननियमनपूर्वं तादृशपदोच्चारण-स्मरणादिकम् एकाग्रकाय या-वाग्-मनोयोगैः कर्तव्यम् । कायपरिश्रमे पुनः आध्यात्मिकपदार्थादिस्मरणे चित्तं विनियोज्यम् ।
આદિ કોઈ પણ ચીજ દુનિયામાં વાસ્તવિક છે જ નહિ. ગુરુ, શિષ્ય, સંસાર, મોક્ષ, સદ્ગતિ, દુર્ગતિ, પુણ્ય, પાપ વગેરે કોઈ ચીજ આ વિશ્વમાં તાત્ત્વિક છે જ નહિ. તેથી તેમના મતે મોક્ષસાધના કરવાની વાસ્તવમાં જરૂર પડે જ નહિ. આવું માનવાથી સાધનામાર્ગના ઔત્સર્ગિક આચારોમાં તેના જીવને રુચિશ્રદ્ધા-લાગણી જન્મે જ નહીં. સાધનાના ઉત્સર્ગમાર્ગમાં અતિપરિણામી જીવને શ્રદ્ધા જ નથી હોતી. તેથી તેવો અતિપરિણામી જીવ જ્ઞાનાદ્વૈતવાદીના મતને અનુસરનારો થઈ ગુરુ-ગુરુવિનય-ગુરુસમર્પણ વગેરે છોડી બેસે છે. ભવાટવીમાં ઘણું ભ્રમણ કરવા છતાં તેના જીવનો ઉદ્ધાર થતો નથી. માટે સર્વનયના મર્મને જાણનારા સદ્ગુરુને સમર્પિત થવાની વાત ઉપર ગ્રંથકારશ્રીએ ભાર આપેલ છે.
# ધ્યાન, ધ્યાનધારા, ધ્યાનાન્તરિકાને ઓળખીએ # આધ્યાત્મિક ઉપનય :- સમ્મતિતર્ક, ભગવતીસૂત્ર, ઠાણાંગજી, સમવાયાંગજી, ધ્યાનશતક આદિ ગ્રંથોની વ્યાખ્યાનું તાત્પર્ય પ્રસ્તુતમાં એ રીતે સમજી શકાય તેમ છે કે સ્વઆત્મદ્રવ્યમાં મુક્તિપર્યાયની ન ઉત્પત્તિ, સંસારપર્યાયનો વિનાશ અને શુદ્ધ આત્મદ્રવ્યત્વસ્વરૂપે પ્રૌવ્ય - આ ત્રણેયને દર્શાવનારા આગમિક
પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયાને એકાગ્રપણે જોડી રાખવાનો પ્રામાણિકપણે પુરુષાર્થ કરવો. આ રીતે શુક્લધ્યાનના પ્રથમ ભેદને પરિપક્વ બનાવીને સાંસારિક ભાવોથી ઉદાસીન બનીને, શુફલધ્યાનના બીજા પ્રકારમાં સ્થિર બની, ક્ષપકશ્રેણિ માંડી ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન વહેલી તકે પ્રાપ્ત કરી લેવું. જો ઉપરોક્ત રીતે એક જ આગમિક પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયા સ્થિર ન રહી શકે તો તેવા આગમિક પદમાંથી આધ્યાત્મિક પદાર્થમાં જવું, પદાર્થમાંથી પદમાં જવું. તેમાં પણ મન લાંબો સમય સ્થિર ન રહે તો આધ્યાત્મિક પદાર્થમાંથી મનને ખસેડી તે આધ્યાત્મિક પદાર્થના દર્શક આગમિક પદને રટવામાં વચન યોગને એકાગ્રપણે શ્રુતજ્ઞાનના બળથી જોડી રાખવો. એકલા વચનયોગની સ્થિરતા લાંબો સમય ન ટકે તો આંગળીના વેઢા ઉપર અંગુઠાને ફેરવતા રહી સંખ્યાની ગણતરી કરવા પૂર્વક તે - તે પદોને જીભથી રટવામાં કે મનથી યાદ કરવામાં એકાગ્ર બનવું. હાથ થાકે તો એકલા મનથી ફરી એક વાર તે તે આધ્યાત્મિક પદાર્થમાં લીન બનવા પ્રયત્ન કરવો.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧/૬
• सद्गुणपरम्परायाः ध्यानलभ्यता 0 इत्थं साम्प्रतमपि आत्मार्थिना आगमबोधानुसारेण यथाशक्ति ध्यानाभ्यासे यतितव्यम् । तत्सुदृढ-प संस्कारवशेन भवान्तरेऽपि चित्तैकाग्र्य-प्रसन्नता-शास्त्रबोध-निर्भयता-निश्चलता-दिव्यप्रज्ञा-विचक्षणता -ज्ञानगर्भवैराग्य-निश्चिन्ततादिगुणग्रामः प्रादुर्भवति। शुक्लध्यानञ्च सुलभं भवति। एतादृशाशयतः .. सम्प्रत्यपि द्रव्यानुयोगपरिशीलने विवाद-वितण्डादिकर्दमपरिहारेण आत्मार्थी द्रुतं योग्यक्षेत्र-कालादिद्वारा " "स्वस्वरूपावस्थानं हि मोक्षः” (स्या.म.८/४८) इति स्याद्वादमञ्जरीदर्शितं मोक्षं प्राप्य परमानन्दभाग ભવતીત્યવધેયમ્ II9/દા
જ ધ્યાનસંરકારનો પ્રભાવ જ (ત્યં) આ રીતે વર્તમાનમાં પણ સાધક પુરુષોએ આગમબોધ મુજબ યથાશક્તિ આ રીતે ધ્યાનાભ્યાસમાં લીન બનવું જોઈએ. ધ્યાનાભ્યાસના સંસ્કાર બળવાન બનાવેલ હોય તો ભવાંતરમાં સ પણ મનની એકાગ્રતા, ચિત્તપ્રસન્નતા, શાસ્ત્રબોધ, દિવ્ય પ્રજ્ઞા, આત્માર્થીપણાને ટકાવવાની કોઠાસૂઝ, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, નિશ્ચિતતા, નિર્ભયતા, નિશ્ચલતા વગેરે સગુણોની પ્રાપ્તિ થાય છે. તથા શુક્લધ્યાન સુલભ બને છે. સામ્પ્રત કાળે પણ આવા લક્ષપૂર્વક દ્રવ્યાનુયોગનું વ્યાપક રીતે પરિશીલન થાય તો વાદ-વિવાદ-વિખવાદ-વિતંડાવાદના કાદવમાં અટવાયા વિના સાધક આત્મા બહુ ટૂંક સમયમાં યોગ્ય છે. ક્ષેત્ર-કાળ વગેરે મેળવવા દ્વારા, સ્યાદ્વાદમંજરીમાં વર્ણવેલ, આત્મસ્વરૂપસ્થિતિસ્વરૂપ મોક્ષને મેળવીને પરમાનંદને માણી શકે. (૧/૬)
લખી રાખો ડાયરીમાં....
• સાધનાની હદ સીમિત છે.
ઉપાસના અસીમ અને અનહદ છે.
સાધના એટલે સદાચારની આબાદી.
દા.ત. કાર્તિક શેઠ. ઉપાસના એટલે સગુણની આબાદી.
- દા.ત. અનુપમા દેવી. • સાધના ધોધતુલ્ય છે.
સાધનામાં નિર્ભયતા જરૂરી છે. ઉપાસના ધારા સમાન છે.
ઉપાસનામાં નમ્રતા આવશ્યક છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
૭ ૦
• क्रियामात्रसन्तोषो न कार्यः । જ્ઞાન વિના ચારિત્રમાર્ગે જે સંતુષ્ટ થાઈ છઇ, તેહનઈ શિક્ષા કહઈ છU - એહનો જેણઈ પામિઓ તાગ, ઓઘઈ એહનો જેહનઈ રાગ; એહ બહુ વિન ત્રીજો નહીં સાધ, ભાખિઓ સમ્મતિ અરથ અગાધ ૧/ળા (૭)
“એહનો = દ્રવ્યાનુયોગનો જેણઈ પુરુષે તાગ* પામિઓ. સમ્મતિ પ્રમુખ તર્કશાસ્ત્ર ભણીનઈ જે ગીતાર્થ થયા તેહ. અથવા ઓઘઈ = સામાન્ય પ્રકારઇ એહનો = દ્રવ્યાનુયોગનો જેહનઈ રાગ છઇ, તે ગીતાર્થનિશ્રિત. એ બહુ વિના ત્રીજો પુરુષ અનેક કષ્ટ ક્રિયા કરે તો હિ પણિ તેહને સાધુ (નહીંs) प ज्ञानं विना चारित्रक्रियामात्रसन्तुष्टान् शिक्षयति - ‘पारे'ति ।
“પારા દિ વસ્તી યો વા તોયરાવાના
તામ્યાં વિના મુનિર્વાદ' પુત્યુ સમ્મતો વુધા !ા/છો म प्रकृते दण्डान्वयस्त्वेवम् - बुधाः ! 'यः तस्य पारदृश्वा, यो वा तदोघरागवान्, ताभ्यां विना र्श अन्यः न हि मुनिः' इति सम्मतौ उक्तम् ।।१/७।।
यः साधुः सम्मतितर्कप्रमुखतर्कशास्त्रमधीत्य सम्यक् परिभाव्य च तस्य = द्रव्यानुयोगस्य " पारदृश्वा = रहस्यवेदी गीतार्थः सञ्जातः यो वा तदोपरागवान् = द्रव्यानुयोगस्य सामान्यप्रकारेण णि अभिलाषी अगीतार्थो गीतार्थनिश्रितो भवेत् ताभ्यां = गीतार्थ-तनिश्रितागीतार्थाभ्यां विना अन्यः का तृतीयः नानाकष्टक्रियाकारी अपि न हि = नैव मुनिः = साधुः इत्युक्तं श्रीसिद्धसेनदिवाकरसूरिभिः
અવતરષિા :- ઘણા જીવો દ્રવ્યાનુયોગનું જ્ઞાન મેળવવાના બદલે કે આગમિક જ્ઞાન સંપ્રાપ્ત કરવાના બદલે કેવળ ચારિત્રના બાહ્ય આચારો પાળવામાં જ ગળાડૂબ હોય છે. ફક્ત નિર્દોષ ગોચરી, લાંબા વિહાર, મલિનવસ્ત્રધારણ આદિ આચારોને પાળવામાં જ તેઓને ચારિત્રજીવનનો રસાસ્વાદ અનુભવાતો » હોય છે. બહિરંગ કઠોર આચારોને પાળવામાં જ ચારિત્ર જીવનની સાર્થકતાને તેઓ અનુભવે છે. કેવળ ૧ બાહ્ય ચારિત્રાચાર પાળવામાં જ સંતુષ્ટ થનારા તેવા સાધકોને ગ્રંથકારશ્રી હિતશિક્ષા આપે છે કે :
છે સાધુના બે પ્રકારઃ સંમતિતર્કવૃત્તિ શ્લોકાથી - હે પંડિતો ! જે દ્રવ્યાનુયોગનો પારગામી હોય છે અથવા જેને ઓઘથી દ્રવ્યાનુયોગનો અનુરાગ હોય છે તે બે પ્રકારના સાધક સિવાય ત્રીજો સાધુ નથી – એમ સંમતિતર્કમાં કહેલું છે.(૧૭)
વ્યાખ્યાર્થી :- જે સાધુ સતિતર્ક વગેરે તર્કશાસ્ત્રોને ભણીને તથા સારી રીતે તેનું ભાવન-ચિંતન કરીને દ્રવ્યાનુયોગનો પારગામી = દ્રવ્યાનુયોગના રહસ્યાર્થનો જાણકાર = દ્રવ્યાનુયોગનો ગીતાર્થ થાય છે. અથવા ઓઘથી = સામાન્યથી દ્રવ્યાનુયોગનો અભિલાષી જે અગીતાર્થ સાધુ ગીતાર્થની નિશ્રામાં જે પુસ્તકોમાં “માત્રિ પાઠ.કો.(૧૦+૧૧)નો પાઠ લીધો છે. ૪ પુસ્તકોમાં બે પાઠ. કો.(૧૧+૧૩)નો પાઠ લીધો છે. જે કો.(૩+૬)માં “સાધુ પાઠ. • સિ.+કો.(૯)માં “જેહ પુરુષિ પાર પામિઓ” પાઠ. 8 પુસ્તકોમાં નથી, કો. (૧૩) + આ(૧)માં છે. મ. તાગ = પાર, છેડો. આધારગ્રંથ- અખાની કાવ્યકૃતિઓ ખંડ-૨ + અખાના છપ્પા. * પુસ્તકોમાં ‘તથા” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.)...ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯૧૩)+આ.(૧)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં ...ત્રીજો સાધુ નહીં” પાઠ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧/૭
० सम्मतितर्कवृत्तिसंवादः । ન કહીઈઓ એહવો અગાધ અર્થ (સમ્મતિ =) સમ્મતિવૃત્તિ મધ્ય ભાખિઓ છઈ. તે માટઈ જ્ઞાન વિના ? निश्चितरूपेण सम्मतौ = अगाधार्थप्रतिपादके सम्मतितर्के प्रकरणे इति भोः ! बुधाः! द्रव्यानुयोगविषयकं । ज्ञानं विना चारित्रं नैव भवेत् ।
यथोक्तं “चरण-करणप्पहाणा...” (स.त.३/६७) इति सम्मतितर्कगाथाया वृत्तौ तर्कपञ्चाननश्रीअभयदेव- रा सूरिभिः “ये यथोदितचरण-करणप्ररूपणाऽऽसेवनद्वारेण प्रधानाद् आचार्यात् स्वसमय-परसमयमुक्तव्यापारा न म भवन्ति इति नञोऽत्र सम्बन्धात् ते चरण-करणस्य सारं निश्चयशुद्धं जानन्ति एव, गुर्वाज्ञया प्रवृत्तेः। , चरणगुणस्थितस्य साधोः सर्वनयविशुद्धतया अभ्युपगमात्, “तं सव्वणयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू” श (आवश्यकनियुक्ति-१६३७) इत्याद्यागमप्रामाण्यात् । अगीतार्थस्य तु स्वतन्त्रचरण-करणप्रवृत्तेः व्रताद्यनुष्ठानस्य क वैफल्यमभ्युपगम्यत एव “गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ” (ओघनियुक्ति-१२२) इत्या- . ઘા મકામાખ્યા” (સ.ત.રૂ/૬૭ વૃત્તિ:) તિા રહે છે તે આ બે = ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત વિના ત્રીજો કોઈ સાધુ નથી, ભલે ને તે કષ્ટદાયક વિવિધ સંયમચર્યનું પાલન કરતો હોય – આ પ્રમાણે શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે અગાધઅર્થપ્રકાશક સમ્મતિતર્ક પ્રકરણમાં જણાવેલ છે. માટે હે પંડિતો ! દ્રવ્યાનુયોગસંબંધી જ્ઞાન વિના ચારિત્ર ન જ હોઈ શકે.
જ સ્વચ્છંદી ચતિવેશધારીની ધર્મક્રિયા નિષ્ફળ જ (અથોત્ત.) સમ્મતિતર્કના ત્રીજા કાંડની (પાંચમો ભાગ) ૬૭મી વર-વેરHદી...” ગાથાની બીજી રીતે વ્યાખ્યા કરતાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિવરે જણાવેલ છે કે “જે સાધુઓ શાસ્ત્રોક્ત ચારિત્રના મૂલગુણની અને ઉત્તરગુણની પ્રરૂપણા અને આચરણા દ્વારા મુખ્ય (= દ્રવ્યાનુયોગવેદી) આચાર્યની નિશ્રામાં રહેવાથી સ્વસમય અને પરસમયથી રહિત પ્રવૃત્તિવાળા નથી થતા તે સાધુઓ ચારિત્રના મૂલ-ઉત્તર ગુણના સ નિશ્ચયશુદ્ધ સારને જાણે જ છે. કેમ કે તેઓ ગુર્વાજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરે છે. સંમતિતર્કની ઉપરોક્ત છે ગાથામાં રહેલ “' (=ન) શબ્દનો અન્વય ગાથાના પૂર્વાર્ધમાં વર-કરણપરા, સમય-પરસમય- 01 મુવીવારી, વરરસ છિયસુદ્ધ સારં યાતિ’ આ રીતે કરવાથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. ગુર્વાજ્ઞા અનુસારે ચારિત્ર તથા જ્ઞાન ગુણ – બન્નેમાં સંતુલનપૂર્વક અચલ રહેવાવાળા સાધુ સર્વનયવિશુદ્ધ સે. = સર્વનયથી સાધુ તરીકે માન્ય છે. માટે જ આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “ચારિત્રમાં તથા ગુણ(જ્ઞાન)માં રહેવાવાળા સાધુ સર્વનયવિશુદ્ધ છે.” આ આગમપ્રમાણ દ્વારા પણ ઉપરોક્ત ગાથાર્થનું સમર્થન થાય છે. સ્વચ્છંદ રીતે ચરણ-કરણમાં પ્રવૃત્તિ કરવાવાળા અગીતાર્થ સાધુના વ્રતાદિ અનુષ્ઠાનો નિષ્ફળરૂપે માન્ય છે જ. કેમ કે ઘનિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામીજી વગેરે શાસ્ત્રકારોએ જણાવેલ છે કે “સ્વયં ગીતાર્થ થઈને શિષ્ય પરિવાર સાથે વિહાર કરે અથવા સ્વયં અગીતાર્થ હોય તો ગીતાર્થની નિશ્રામાં રહીને વિહાર કરે. આ બે પદ્ધતિએ વિહાર કરવાની શાસ્ત્રકારોએ રજા આપી છે.” - આ અર્થને બતાવનાર “જીત્યો...” ઇત્યાદિ આગમપ્રમાણથી અગીતાર્થ સ્વચ્છંદવિહારી સાધુના તપ ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+આ.(૧)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં “...ત્રીજો સાધુ નહીં” પાઠ છે. આ પુસ્તકોમાં “વૃત્તિ પદ નથી. કો.(૯+૧૩)સિ.માં છે. 1. T-4THથના....2. ‘તત સર્વનયવિશુદ્ધ यत् चरणगुणस्थितः साधुः'। 3. गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रको भणितः।
Page #252
--------------------------------------------------------------------------
________________
૭૨
ॐ द्विविधविहारानुज्ञा 0 ચારિત્ર જ ન હોઈ. ૩ ૪ - “1ીયલ્યો ૫ વિદારો વીણો નીચત્યનીસણો મળો
તો તરૂવારો નાગુOIો *નિખરેટિં” (મોનિયુક્ટિ-૧૨૨) प गीयत्थो...' इति गाथा तु सम्पूर्णा '“गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ। एत्तो
તરૂયવહારો નાપુત્રામો નિવર્દિ ” (ગો.નિ.૧૨૨, વ્ય.લૂ.મા.૨/૨9, ..મા.૬૮૮, પડ્યા.98/રૂર, ૧૪/ । २०, प.व.११८०, प्र.सारो.७७०) इत्येवम् ओघनिर्युक्ती, व्यवहारसूत्रभाष्ये, बृहत्कल्पभाष्ये, पञ्चाशके, म पञ्चवस्तुके प्रवचनसारोद्धारे च साम्प्रतमुपलभ्यत इत्यवधेयम् । प्रथमो गीतार्थानां विहारः = स्वशिष्यादिभिः । सह विहरणमुक्तम् । द्वितीयो विहारः गीतार्थमिश्रकः । इतः तृतीयो विहारो नानुज्ञातः जिनवरैरिति तदर्थः । -જપ-વ્રત વગેરેને નિષ્ફળ જ માનવા જોઈએ.”
ગીતાર્થનિશ્રાનું ફળ જાણીએ આ સ્પષ્ટતા - સ્વસમય = જૈનદર્શન તથા પરસમય = જૈનેતરદર્શન - આ બન્નેના સિદ્ધાન્તોને જાણનારા ગીતાર્થ આચાર્ય ભગવંતની નિશ્રામાં રહેવાનું ફળ એ છે કે ચારિત્રના મૂળ-ઉત્તર ગુણને યથાવસ્થિત રીતે જાણવા તથા શક્તિ છુપાવ્યા વિના આચરવા. દ્રવ્યાનુયોગના જ્ઞાતા સાક્ષાત્ સ્વ-પરદર્શનસિદ્ધાન્તની યથોચિત મર્યાદામાં રહેનાર છે. તેમની નિશ્રામાં રહેલા “ગુરુની ઈચ્છા-આજ્ઞા મુજબ જીવશું તો આપણને પણ તેઓ ભવિષ્યમાં દ્રવ્યાનુયોગ ભણાવશે” – આવા ભાવવાળા અગીતાર્થ સાધુઓ પણ આચાર્યના
અનુશાસન દ્વારા સ્વ-પરસમયની યથોચિત મર્યાદામાં રહેનારા છે. માટે ગીતાર્થ આચાર્ય અને આચાર્યનિશ્રાવર્તી આ અગીતાર્થ સાધુઓ સ્વ-પરસમયવ્યાપારશૂન્ય નથી. માટે તે બન્ને જ ચરણ-કરણના નૈઋયિક પરમાર્થને વા સારી રીતે જાણે છે, સ્વચ્છંદવિહારી નહિ. આ મુજબ સંમતિવૃત્તિમાં બીજા પ્રકારનું અર્થઘટન કરીને
અભયદેવસૂરિજીએ દ્રવ્યાનુયોગના પારગામી અને તેના આશ્રિત ઓઘથી દ્રવ્યાનુયોગના રાગવાળા સ અગીતાર્થ – આ બે જ સાધુ છે' - એવું સૂચિત કરેલ છે. “ઘર-રપપ્પા ...' આ સંમતિતર્કની ગાથાનું
અર્થઘટન અભયદેવસૂરિજીએ પહેલાં જે શૈલીથી કરેલ છે, તે આ શાખામાં બીજા શ્લોકના વ્યાખ્યાર્થમાં બતાવેલ છે. જિજ્ઞાસુઓ ત્યાં દૃષ્ટિપાત કરી શકે છે. (જુઓ પૃષ્ઠ ૧૫-૧૬)
(જીત્યો.) તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે સમ્મતિતર્કની ‘રઈ-ઝરપદી' ગાથાની વ્યાખ્યામાં સાક્ષીપાઠરૂપે જે “યત્યો...' આ ગાથા અડધી આપેલ છે તે ગાથા સંપૂર્ણપણે ઓઘનિર્યુક્તિ, વ્યવહારસૂત્રભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, પંચાશક, પંચવસ્તુક, પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં વર્તમાનકાળ ઉપલબ્ધ થાય છે - આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. આખી ગાથાનો સામાન્ય અર્થ એ છે કે “સૌપ્રથમ ગીતાર્થ મહાત્માઓને પોતાના શિષ્યો વગેરેની સાથે વિહાર કરવાની રજા આપવામાં આવેલ છે. તથા બીજો વિહાર ગીતાર્થનિશ્રિત કહેવાયેલ છે. આ બે પ્રકારના વિહાર સિવાય ત્રીજા કોઈ પ્રકારે વિહાર કરવાની જિનેશ્વર ભગવંતોએ સંમતિ આપેલ નથી.' * કો.(૭)માં “નિવરિલેટિં' પાઠ. 1. નીતાર્થ: વિહાર: રિતીયઃ નીતાર્થઝિ: મતિઃા રૂત: તૃતીયવિહાર: નાનુજ્ઞાત: નિના
Page #253
--------------------------------------------------------------------------
________________
१/ ७ ० चरणानुयोगतः जघन्य-मध्यमोत्कृष्टगीतार्थप्रकारा:
७३ એટલો વિશેષ - જે ક્રિયાવ્યવહારસાધુ* ચરણકરણાનુયોગદષ્ટિ નિશીથ-કલ્ય-વ્યવહાર-દષ્ટિવાદાધ્યય- નઈ જઘન્ય-મધ્યમોત્કૃષ્ટ ગીતાર્થ જાણવા. દ્રવ્યાનુયોગદૃષ્ટિ તે સમ્મત્યાદિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ : જાણવો. તેહની નિશ્રાઈ જ અગીતાર્થનઈ ચારિત્ર કહેવું. /૧/શા ___ गीतार्थव्याख्या तु गाथासहस्यां “गीयं भन्नइ सुत्तं, अत्थो तस्सेव होइ वक्खाणं । उभएण य संजुत्तो प सो गीयत्थो मुणेयव्यो ।।” (गा.स.२४७) इत्येवं दर्शिता। बृहत्कल्पभाष्यवृत्तौ “आचारप्रकल्पधराः = 7 निशीथाध्ययनधारिणो जघन्या गीतार्थाः । चतुर्दशपूर्विणः पुनरुत्कृष्टाः। तन्मध्यवर्तिनः कल्प-व्यवहार-दशाश्रुतस्कन्धधरादयो मध्यमाः” (बृ.क.भा.६९३ वृ.) इत्येवं चरण-करणानुयोगापेक्षया क्रियाव्यवहारिसाधुमाश्रित्य म् जघन्योत्कृष्ट-मध्यमगीतार्थव्याख्या दर्शिता । द्रव्यानुयोगापेक्षया सम्मत्यादितर्कशास्त्रपारगामी एव गीतार्थः र्श ज्ञेयः। तन्निश्रयैवाऽगीतार्थस्य चारित्रं जिनोक्तमिति मन्तव्यम्।
છે ચરણકરણાનુયોગના ગીતાર્થની વ્યાખ્યા છે (તાર્થ.) “ગીત = સૂત્ર કહેવાય. અર્થ = સૂત્રની જ વ્યાખ્યા. ગીતાર્થ = ગીત + અર્થ = સૂત્રથી અને સૂત્રની વ્યાખ્યાથી જે સંયુક્ત હોય છે. આવા મહાત્મા ગીતાર્થ જાણવા' - આ પ્રમાણે ગાથાસહસ્ત્રીમાં ગીતાર્થની વ્યાખ્યા જણાવેલ છે. બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં “આચારપ્રકલ્પને = નિશીથ અધ્યયનને ધારણ = કંઠસ્થ કરનારા જઘન્ય ગીતાર્થ કહેવાય. તથા ચૌદપૂર્વધર ઉત્કૃષ્ટ ગીતાર્થ કહેવાય. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ ગીતાર્થની વચ્ચે રહેલા બૃહત્કલ્પ, વ્યવહારસૂત્ર અને દશાશ્રુતસ્કંધ વગેરેને ધારણ કરનારા મધ્યમ ગીતાર્થ કહેવાય” - આ પ્રમાણે જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારના ગીતાર્થની જે વ્યાખ્યા જણાવેલ છે તે સાધ્વાચારના વ્યવહારમાં રહેલા સાધુને ઉદેશીને ચરણ-કરણાનુયોગની અપેક્ષાએ જાણવી. દ્રવ્યાનુયોગની છે અપેક્ષાએ તો સંમતિતર્ક વગેરે તર્કશાસ્ત્રના પારગામી મહાત્માને જ ગીતાર્થ જાણવા. તેની નિશ્રાથી જ વા અગીતાર્થ મહાત્માને ચારિત્ર શ્રીજિનેશ્વર ભગવંતે બતાવેલ છે – એમ સમજવું.
આતા - ચૌદપૂર્વ કે બૃહત્કલ્પાદિ કે નિશીથસૂત્ર સુધીના આગમનો અભ્યાસ કરનારા જેમ ચરણ સ -કરણાનુયોગના ક્રમશઃ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય ગીતાર્થ હોય છે, તેમ તેઓને દ્રવ્યાનુયોગનો પણ અભ્યાસ હોય જ. કેમ કે નિયુક્તિ ગ્રન્થો, સૂયગડાંગજી, ઠાણાંગજી, વિશેષાવશ્યકભાષ્ય, ભગવતીસૂત્ર વગેરેમાં દ્રવ્યાનુયોગનું પણ નિરૂપણ પૂરતા પ્રમાણમાં હોય છે. તેમ છતાં નિશીથ વગેરે આગમગ્રંથોમાં મુખ્યતા ચરણ-કરણાનુયોગની હોવાથી તેના જ્ઞાતા મહાત્મા ચરણ-કરણાનુયોગના ગીતાર્થ કહેવાય છે, દ્રવ્યાનુયોગના નહિ. જ્યારે સમ્મતિતર્ક, દ્વાદશાનિયચક્ર આદિ ગ્રંથોમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું નિરૂપણ હોય છે. માટે તે તર્કશાસ્ત્રના પારગામી દ્રવ્યાનુયોગના ગીતાર્થ કહેવાય તેમ જણાવેલ છે. આગમના અભિપ્રાયથી ચરણ -કરણાનુયોગના ગીતાર્થ અને તેની નિશ્રામાં રહેલા અગીતાર્થ-આ બન્ને સાધુ કહેવાય. જ્યારે તાર્કિકમત મુજબ દ્રવ્યાનુયોગના પારગામી ગીતાર્થ મહાત્માને અને તેના આજ્ઞાવર્તી દ્રવ્યાનુયોગઅનુગામી અગીતાર્થ મહાત્માને સાધુ કહેવાય.
...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૨)માં છે. 1. નીતિ મથતે સૂત્રમ્, અર્થ: તજ્જૈવ મવતિ ચાહ્યાનમ્ ૩મન : સંયુp:, સ: નીતાર્થ: જ્ઞાતવ્ય://
Page #254
--------------------------------------------------------------------------
________________
૭૪
દ્રવ્યાનુયોતિઃ ગયચ-મધ્યમોષ્ટતાર્થRI: હું ૨/૭ ___ इदमत्राऽस्माकं प्रतिभाति – “सम्प्रति सम्मतितर्क-द्वादशारनयचक्र-स्याद्वादरत्नाकर-न्यायखण्डखाद्य y -स्याद्वादकल्पलताऽष्टसहस्रीतात्पर्यविवरणादिपारगामी उत्कृष्टः, मध्यमानामनेकभेदभिन्नत्वेऽपि सामान्यतः _ तत्त्वार्थाधिगमसिद्धसेनीयव्याख्याऽनेकान्तजयपताका-रत्नाकरावतारिका-नयोपदेशादिपारदृश्वा मध्यमः, । अनेकान्तव्यवस्था-न्यायावतार-द्रव्यालङ्कार-प्रमाणमीमांसा-नयरहस्य-स्याद्वादरहस्य-न्यायालोकादितर्कशास्त्रम पारगतश्च जघन्यो गीतार्थो द्रव्यानुयोगापेक्षया भवेदिति भावनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मार्थिना साधुना केवलबाह्यचारित्राचारपालने सन्तुष्टिः न विधेया अपि तु तेन सह यथाशक्ति द्रव्यानुयोगाभ्यासे लीनताऽपि विधेया। आदरपूर्वं मोक्षाशयतः . निश्चय-व्यवहाराभ्याम् अनेकान्तमयजीवादिनवतत्त्वगोचरपर्यालोचनालक्षण-द्रव्यानुयोगाभ्यासकरणे तदीयणि रहस्यार्थविबोधे तीर्थङ्करबहुमानविशेषेण ग्रन्थिभेदसामर्थ्यमुपजायते, नैश्चयिकसम्यग्दर्शनमुपलभ्यते,
चारित्रञ्चापि सम्यग् भवति । ततश्च द्रव्यानुयोगपारदृश्वानम् आदृत्य, तन्निश्रायां यथाशक्ति चारित्राचारपालनपूर्वं द्रव्यानुयोगपरमार्थोपलब्धौ यतितव्यम् । ततश्च “तत्त्वतस्त्वात्मरूपैव शुद्धावस्था” (ब्र.सि.स.४१८) इति ब्रह्मसिद्धान्तसमुच्चये हरिभद्रसूरिदर्शिता मुक्तिः प्रत्यासन्ना स्यात् ।।१/७।।
દ્રવ્યાનુયોગના ગીતાર્થની ઓળખ - (મત્રા.) પ્રસ્તુતમાં અમને એવું લાગે છે કે વર્તમાન કાળમાં સમ્મતિતર્ક, દ્વાદશાનિયચક્ર, સ્યાદ્વાદરત્નાકર, ન્યાયખંડખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા, અષ્ટસહગ્નીતાત્પર્યવિવરણ વગેરે તર્કશાસ્ત્રોના પારગામી દ્રવ્યાનુયોગના ઉત્કૃષ્ટ ગીતાર્થ કહેવાય. દ્રવ્યાનુયોગના મધ્યમ ગીતાર્થોના અનેક ભેદ પડી શકે છે. તેમ છતાં સામાન્યથી તેનો પરિચય કરાવવો હોય તો તત્ત્વાર્થાધિગમ સિદ્ધસેનીયવૃત્તિ, અનેકાન્તજયપતાકા, નયોપદેશ વગેરે તર્કશાસ્ત્રોના પારગામી મધ્યમ ગીતાર્થ કહેવાય. અનેકાન્તવ્યવસ્થા, ન્યાયાવતાર, દ્રવ્યાલંકાર, પ્રમાણમીમાંસા, નયરહસ્ય, સ્યાદ્વાદરહસ્ય, ન્યાયાલોક વગેરે તર્કશાસ્ત્રના પારગામી જઘન્ય | ગીતાર્થ કહેવાય. આ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ગીતાર્થ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જાણવા.
( દ્રવ્યાનુયોગરહસ્થની જાણકારી જરૂરી છે આધ્યાત્મિક ઉપનય :- આત્માર્થી સાધુએ ફક્ત બાહ્ય ઉગ્ર આચારોને પાળવામાં સંતુષ્ટ રહેવાના 2 બદલે ચારિત્રાચારપાલનની સાથે-સાથે યથાશક્તિ દ્રવ્યાનુયોગનો સંગીન અભ્યાસ કરવામાં પણ લીન બનવું જોઈએ. મોક્ષના લક્ષથી આદરપૂર્વક અનેકાન્તમય નવતત્ત્વની નિશ્ચય-વ્યવહારનયથી વ્યાખ્યા કરવા સ્વરૂપ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં આવે તો તેના રહસ્યોને સમજતા-સમજતા તારક તીર્થંકર પ્રત્યે પ્રગટતા અહોભાવથી ગ્રન્થિભેદ કરવાનું સામર્થ્ય મળે છે, નૈૠયિક સમકિત મળે છે અને ચારિત્ર પણ તાત્ત્વિક બને છે. માટે દ્રવ્યાનુયોગના પારગામી મહાત્મા પ્રત્યે આદર રાખી, ગીતાર્થની નિશ્રામાં રહી, યથાશક્તિ ચારિત્રાચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના પરમાર્થોને મેળવવા કટિબદ્ધ બનવું. તેનાથી બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયમાં દર્શાવેલ મુક્તિ નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે “આત્માની શુદ્ધ અવસ્થા મુક્તિ છે. પરમાર્થથી તો એ આત્મસ્વરૂપ જ છે.” (૧૭)
Page #255
--------------------------------------------------------------------------
________________
१/८
* द्रव्यानुयोगलाभतः कृतकृत्यता
ગ.
એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાäિ પોતાના આત્માનઈ કૃતકૃત્યતા કહઈ છઈ - *તે *કારણિ ગુરુચરણ-અધીન, સમય સમય ઇણિ યોગઈ લીન; *સાધું જે કિરિયા વ્યવહાર, તેહ જ અમ્ડ મોટો આધાર I૧/૮૫ (૮) તે કારણિ દ્રવ્યાનુયોગની બલવત્તાન હેતð, ગુરુચરણનઈ અધીન થકા, એણઈં કરી સ મતિકલ્પના પરિહરી, સમય સમય = અેક્ષણ પ્રતેં ઇણિ યોગઈ = દ્રવ્યાનુયોગÜ *વિચા૨ે લીન = આસક્ત થકા, જે ક્રિયાવ્યવહારે *ઈચ્છાયોગરૂપ જ્ઞાનાચારાઘારાધનરૂપ* સાચું છું.
चरण-करणानुयोगाऽपेक्षया बलाधिकत्वात्, नैश्चयिकसम्यक्त्वप्रापकत्वात्, चारित्रनैर्मल्यकारणत्वात्, प् शुक्लध्यानपारगमकत्वात्, सिद्धसमापत्तिसाधकत्वाच्च द्रव्यानुयोगस्य लेशलाभतः स्वात्मनः कृतकृत्यतामाह‘તવિ’તિ।
रा
म
=
७५
तद् गुरुचरणाधीनो लीनश्चाऽत्र प्रतिक्षणम् । इच्छायोगेन साध्नोमि स एवाऽऽलम्बनं मम । । १ / ८ ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - तद् ( = तस्मात् ) गुरुचरणाधीनः अत्र च प्रतिक्षणं लीनः इच्छायोगेन साध्नोमि, सः हि मम आलम्बनम् ।।१ / ८ ।
क
र्णि तत् = तस्माद् = द्रव्यानुयोगस्य सर्वयोगेषु बलिष्ठत्वाद् गुरुचरणाधीनः = गीतार्थगुरुकुलवासवर्ती, अनेन स्वकीययथेच्छमतिकल्पनया गुरुकुलवासं विमुच्य विहरतः स्वेच्छाचारिणो व्यवच्छेदः कृतः, का
અવતરણિકા :- ચરણ-કરણાનુયોગ કરતાં પણ દ્રવ્યાનુયોગ બળવાન છે. દ્રવ્યાનુયોગ નૈૠયિક સમકિતનું પ્રાપક છે. દ્રવ્યાનુયોગ ચારિત્રને સમ્યગ્ બનાવનાર છે. દ્રવ્યાનુયોગ શુક્લધ્યાનનો પાર પમાડનાર છે. દ્રવ્યાનુયોગ સિદ્ધસમાપત્તિનું સાધક છે. માટે દ્રવ્યાનુયોગની લેશથી પણ પ્રાપ્તિ થાય તો પોતાનો આત્મા કૃતકૃત્ય થાય. આ હકીકતને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે :
* ઈચ્છાયોગ અમારું આલંબન
શ્લોકાર્થ :તેથી ગુરુ ભગવંતના ચરણકમલને આધીન રહી, પ્રતિક્ષણ દ્રવ્યાનુયોગમાં લીન બનીને ઈચ્છાયોગથી હું જ્ઞાનાચારાદિને આરાખું છું. તે જ ખરેખર મારું આલંબન છે. (૧/૮)
런
=
વ્યાખ્યાર્થ :- દ્રવ્યાનુયોગ સર્વ અનુયોગોમાં બળવાન હોવાથી ગીતાર્થ ગુરુભગવંતના કુળમાં . સમુદાયમાં રહીને તથા પ્રતિસમય દ્રવ્યાનુયોગપરામર્શમાં આદરભાવે લીન બનીને ઈચ્છાયોગથી હું જ્ઞાનાચારાદિની આરાધના કરું છું. તે ઈચ્છાયોગ જ મારા જેવા પ્રમાદગ્રસ્ત જીવો માટે પુષ્ટ આલંબનરૂપ સુ છે. મૂળ શ્લોકમાં ‘ગુરુચરણઅધીન' આ પ્રમાણે જે કહેલ છે તેનાથી એવું ફલિત થાય છે કે પોતાની ♦ લા.(૨)માં ‘પ્રીતિ' પાઠ. ૢ. આ.(૧)માં ‘જે' પાઠ. કો.(૧૩)માં ‘તિણિ’ પાઠ. મ.મો.(૨)નો પાઠ લીધો છે. ♦ આ.(૧)+કો.(૨+૪)માં ‘કારણ' પાઠ. રૢ મો.(૨)માં ‘સાધ' પાઠ. ♦ કો.(૩)માં ‘સાધૈ જો' પાઠ. T લી.(૧)+લા.(૨)માં ‘જે' પાઠ. * કો.(૧૧)માં ‘વલ્લભતાનૈ’ પાઠ. ♦ પુસ્તકોમાં ‘ક્ષણ પ્રતેં' પાઠ નથી. આ.(૧)માં છે. પુસ્તકોમાં ‘વિચારેં' નથી. આ.(૧)માં છે. *...* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
० इच्छायोगलक्षणप्रकाशनम् ।
૧/૮ તેહિ જ અહનઈ મોટો આધાર છઈ. જે માટઈ ઇમ ઈચ્છાયોગ સંપજઇ. તન્નક્ષણમ્ - - “મોઃ કૃતાર્થી જ્ઞાનિનો પ્રમાદ્રિના
વિશ્વનો ઘર્મયોગો ય રૂછાયો કવાહિતઃ” (ત્ત.વિ.૭પોષ્ટિ.રૂ) તૈત્તિતવિસ્તરાવો ૧/૮. -- अत्र = द्रव्यानुयोगविचारे प्रतिक्षणं = प्रतिसमयं लीनः = रक्तः इच्छायोगेन सानोमि = ज्ञाना' द्याचारम् आराधयामि । स एव इच्छायोगः मम = मादृशस्य आलम्बनं = पुष्टाऽवलम्बनम्, एवमेव रा आत्मशुद्धिसम्भवात् । इदमेव अभिप्रेत्य अध्यात्मसारे “अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्त्योचितं हि नः कृत्यम् । म पूर्णक्रियाऽभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ।।” (अ.सा.२०/३२) इत्युक्तम् । इच्छायोगलक्षणं तु ललितविस्तरायां
योगदृष्टिसमुच्चये च “कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादिनः। विकलो धर्मयोगो य इच्छायोगः આ ડાહત: I” (ન.વિ. રિહંતા પ-૭, પૃ.૪૬, થો...રૂ) રૂત્યેવં વર્તતા પક્વતશાવાયાં (૧૧) क २/११) विस्तरत एतद्वृत्तिः दर्शयिष्यते ।
યથેચ્છમતિકલ્પનાથી ગુરુકુલવાસને છોડી સ્વતંત્ર રીતે વિહાર કરતા સ્વચ્છંદી સાધુવેશધારી વ્યક્તિની અહીં બાદબાકી કરવી અભિપ્રેત છે. અર્થાત્ તેવા સ્વચ્છંદવિહારી સાધુ પાસે ઈચ્છાયોગ નથી. ઈચ્છાયોગ મારું આલંબન હોવાનું કારણ એ છે કે તે રીતે જ મારા જેવાને આત્મશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આ જ આશયથી અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “અધ્યાત્મભાવનાથી ઉજ્વળ બનેલી ચિત્તવૃત્તિથી
જે ઉચિત હોય તે જ અમારું કર્તવ્ય છે. તથા પૂર્ણ ક્રિયાનો અભિલાષ અમારું કર્તવ્ય છે. આ બન્ને તત્ત્વ 2 આત્મશુદ્ધિને કરનારા છે.” ઈચ્છાયોગનું લક્ષણ લલિતવિસ્તરા અને યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં આ મુજબ છે જણાવેલ છે કે “શાસ્ત્રમાં સાંભળેલ પદાર્થોને આચરવાની જેને ઈચ્છા હોય, આચરવાનું જ્ઞાન પણ હોય, વા છતાં પ્રમાદ હોવાના કારણે ધર્મસાધના કાંઈક ને કાંઈક ખામીવાળી થતી હોય તો શાસ્ત્રકારો દ્વારા તેવી
અલ્પદોષવાળી ધર્મસાધના ઈચ્છાયોગ કહેવાયેલ છે.” ૧૫મી શાખામાં દુહા પછીના વિભાગમાં ૧૧માં ૨ શ્લોકમાં ઈચ્છાયોગની વિસ્તારથી વ્યાખ્યા દર્શાવવામાં આવશે.
a ઈચ્છાયોગનું અનુસંધાન ૪ સ્પષ્ટતા - “ગુરુકુલવાસી દ્રવ્યાનુયોગલીન સાધ્વાચારપરાયણ એવા મુનિ એ જ વિષમકાળમાં ભવસાગરમાં ડૂબતા એવા મારા જેવા માટે પુષ્ટ આલંબન છે, મજબૂત આધાર છે' - આવું કહેવા દ્વારા તેવા સુવિહિત મુનિ પ્રત્યે ગ્રંથકારનો અનુરાગ સૂચિત થાય છે. સુવિહિત મુનિની પ્રશંસા દ્વારા તેમનામાં રહેલા ગુણ-આચારની અનુમોદના ગ્રંથકારશ્રી કરી રહ્યા છે. સુવિહિત મુનિમાં વિદ્યમાન પંચાચારનું સૌંદર્ય તથા સદ્દગુણની સુવાસ મને પ્રાપ્ત થાવ, તેની પ્રાપ્તિમાં જ સાધુજીવનની સફળતા છે' - આવી ગ્રંથકારશ્રીની ભાવના અહીં અભિવ્યક્ત થાય છે. સુવિહિત મુનિના સદાચાર અને સગુણની પ્રશંસા કરવા દ્વારા તે જ્ઞાનાદિ સગુણની પ્રાપ્તિના પોતાના અંતરાય દૂર થાય, તેની પ્રાપ્તિ માટે પ્રબળ ધર્મપુરુષાર્થ પોતાનામાં પ્રગટે તેવી ગ્રંથકારશ્રીની કામના સ્પષ્ટપણે દર્શાવે છે કે આ રીતે ગ્રંથકારશ્રી ઈચ્છાયોગને સંપ્રાપ્ત કરી રહેલ છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૧/૮
૭૭
० गुणानुरागादिना मोक्षमार्गाभिसर्पणम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मद्रव्यस्य भावुकतया तत्तदाऽऽलम्बन-निमित्तप्रभावग्रस्तत्वात् प्रमादप्रयुक्तवैकल्यान्वितपञ्चाचारवता आत्मार्थिना प्रशस्ताऽऽलम्बन-निमित्तादिषु स्वात्मा विनियोज्यः। ततश्च कालान्तरे प्रमादाऽन्तरायकर्मादिविगमेन निरतिचारचारित्रपरिपालनसौभाग्यमाविर्भवेत् । इदमेवाभिप्रेत्य रा आदरेण गुरुचरणाधीनक्रियापरतया ज्ञानिगुणानुराग-गुणानुवादादिषु ग्रन्थकृता स्वात्मा विनियोजितः। म
ततश्चाऽऽत्मार्थिना चतुर्विधसङ्घसभ्यनिन्देाऽऽशातनादिकं स्वसम्प्रदायादिदृष्टिराग-तुच्छतादिकं । च दूरतः परिहृत्य सर्वसमुदाय-गच्छगतसुविहितसंयमिगुणानुवाद-गुणानुरागादिद्वारा लोके सङ्घ-शासनगौरवं सम्पाद्य, यथाशक्ति साध्वाचारपालनपूर्वं द्रव्यानुयोगाभ्यासलीनतां सम्प्राप्य ग्रन्थिभेदादिना मुक्तिमार्गे क द्रुतम् अभिसर्पणीयम्। ततश्च “लोयऽग्गमत्थयमणी, सिद्धो बुद्धो निरंजणो। सव्वण्णू सव्वदरिसी यम अणंतसुह-वीरिओ।।” (सं.र.शा.५२१८) इति संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिप्रदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं ચાત્Tી૧/૮ાાં
જ વર્તમાનકાળમાં રાખવા યોગ્ય સાવધાની જ આધ્યાત્મિક ઉપનય - “આત્મદ્રવ્ય ભાવુક છે. જેવા જેવા આદર્શો મનમાં રાખેલા હોય તથા જેવા જેવા નિમિત્તની વચ્ચે જીવ ગોઠવાયેલો હોય તેવા તેવા આદર્શની અને નિમિત્તની આત્મા ઉપર પ્રબળ અસર સામાન્યથી વર્તતી હોય છે. તેથી પોતાના જીવનમાં પ્રમાદ આદિ દોષના લીધે પંચાચારપાલનમાં કોઈક પ્રકારની ઊણપ વર્તતી હોય તો તેવા સંયોગમાં આત્માર્થી જીવે ઊંચા આદર્શો મનમાં લાવી સારા નિમિત્તોની સાથે પોતાની જાતને જોડી રાખવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. વર્તમાનકાળમાં તો વિશેષ પ્રકારે સાવધાનીપૂર્વક આવું વલણ કેળવવાથી કાળક્રમે પ્રમાદ, અંતરાયકર્મ વગેરે દૂર થતાં છે નિરતિચાર ચારિત્રજીવન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રગટે” - આ બાબત ગ્રંથકારશ્રીને સારી રીતે ખ્યાલમાં હોવાથી ગુરુચરણકમલને આધીન બનીને ક્રિયામાર્ગમાં તત્પરતા કેળવીને સુવિહિત જ્ઞાની મહાત્મા પ્રત્યે આદર ભાવ રાખી, તેમની પ્રશંસા કર્યા વિના કે ગુણાનુરાગ-ગુણાનુવાદના માધ્યમથી તેમનું આલંબન ગ લીધા વિના તેઓશ્રી નથી રહી શકતા.
હા શ્રીસંઘનું વાતાવરણ તંદુરસ્ત બનાવીએ છીe (તતડ્યા.) માટે સહુ આત્માર્થી સાધકે ચતુર્વિધ શ્રીસંઘના પ્રત્યેક સભ્યની નિંદા-ઈષ્ય વગેરેથી દૂર રહી, સ્વસંપ્રદાયના દૃષ્ટિરાગાદિથી અલિપ્ત બની, સંકુચિતતાનો ત્યાગ કરી, સર્વસમુદાયના સુવિદિત સાધુ-સાધ્વીજી ભગવંતોના ગુણાનુવાદ-ગુણાનુરાગ દ્વારા શ્રીસંઘ શાસન-સમુદાયનું વાતાવરણ તંદુરસ્ત બનાવી, શક્તિ છુપાવ્યા વિના સાધ્વાચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના ચિંતન-મનનમાં ગળાડૂબ બની, ગ્રંથિમુક્ત બની મુક્તિમાર્ગે આગેકૂચ કરવી જોઈએ. તેના બળથી સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં સિદ્ધસ્વરૂપને દેખાડતા શ્રીજિનચંદ્રસૂરિએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંત (૧) લોકાગ્ર ભાગસ્વરૂપ મસ્તકમાં રહેલ મણિના સ્થાને છે, (૨) બુદ્ધ છે, (૩) નિરંજન છે, (૪) સર્વજ્ઞ, (૫) સર્વદર્શી, (૬) અનંતસુખયુક્ત તથા (૭) અનંતશક્તિશાળી છે.” (૧/૮) 1. लोकाग्रमस्तकमणिः सिद्धो बुद्धो निरज्जनः। सर्वज्ञः सर्वदर्शी च अनन्तसुख-वीर्यः।।
Page #258
--------------------------------------------------------------------------
________________
७८
0 गुरुसेवा न त्याज्या 0 એ ઇમ - ઇચ્છાયોગઈ રહી અહે, "આતમ-પરઉપકારનઈ અર્થઈ દ્રવ્યાનુયોગવિચાર કરું છું, પણિ ગ એતલઈ જ સંતુષ્ટિ ન કરવી. “વિશેષાર્થીઈ ગુરુસેવા ન મૂકવી” - ઇમ હિતશિક્ષા કઇ છઈ - ____ एवमिच्छायोगं प्रतिपद्य वयं स्व-परोपकारकृते द्रव्यानुयोगपरामर्श कुर्मः। किन्तु तन्मात्रेण
श्रोतृभिः सन्तुष्टिः न विधेया, विशेषार्थिभिश्च गुरुसेवा नैव त्यक्तव्या, इत्थमेव सिद्धिसम्भवात् । ५. इदमेवाऽभिप्रेत्य भगवतीसूत्रे “तहारूवं भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणा ? म गोयमा ! सवणफला। से णं भंते ! सवणे किंफले ? णाणफले । से णं भंते ! नाणे किंफले ? विण्णाणफले ।
से णं भंते! विन्नाणे किंफले ? पच्चक्खाणफले । से णं भंते ! पच्चक्खाणे किंफले ? संजमफले । से णं भंते ! " संजमे किंफले ? अणण्हयफले । एवं अणण्हये तवफले, तवे वोदाणफले, वोदाणे अकिरियाफले, से णं भंते ! * अकिरिया किंफला ? सिद्धिपज्जवसाणफला पण्णत्ता गोयमा ! गाहा - सवणे णाणे य विण्णाणे पच्चक्खाणे णि य संजमे । अणण्हए तवे चेव वोदाणे अकिरिया सिद्धी ।।” (भ.सू.श. २, उ.५, सूत्र-११२) इत्युक्तमित्याशयेन
જ્ઞાનયોગની ઉપાસના મોક્ષદાયક છે અવતરણિકા :- (મ.) આ રીતે ઈચ્છાયોગને સ્વીકારીને, ઈચ્છાયોગની ભૂમિકામાં રહીને અમે સ્વ-પર ઉભયના ઉપકાર માટે દ્રવ્યાનુયોગપરામર્શને કરીએ છીએ. પરંતુ તેટલા માત્રથી વાચકવર્ગે સંતોષ રાખવો ન જોઈએ. તથા દ્રવ્યાનુયોગના વિશેષ પદાર્થોને અને પરમાર્થોને મેળવવા ઝંખતા આરાધક જીવોએ ગુરુની સેવા છોડવી ન જોઈએ. કારણ કે આ રીતે ગુરુભક્તિપૂર્વક દ્રવ્યાનુયોગના પરિશીલનથી જ મુક્તિ મળી શકે છે. આવા જ આશયથી ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે (૧) હે ભગવંત ! તથાવિધ શ્રમણની છે કે માહણની પર્તુપાસના કરનાર વ્યક્તિને તે શ્રમણાદિની ઉપાસનાનું શું ફળ મળે?” “હે ગૌતમ ! , શ્રમણાદિની પર્યાપાસનાનું ફળ તત્ત્વશ્રવણ છે.” (૨) “હે ભગવંત! તે શ્રવણનું ફળ શું છે?” “હે ગૌતમ! - તત્ત્વ શ્રવણનું ફળ જ્ઞાન છે.” (૩) “હે ભગવંત ! જ્ઞાનનું ફળ શું છે?” “હે ગૌતમ ! જ્ઞાનનું ફળ 2 વિજ્ઞાન = વિશિષ્ટ તત્ત્વસમજણ છે.” (૪) “હે ભગવંત ! વિજ્ઞાનનું ફળ શું છે ?” “હે ગૌતમ ! વિજ્ઞાનનું
ફળ પચ્ચખ્ખાણ (= પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ) છે.” (૫) “હે ભગવંત! પચ્ચખાણનું ફળ શું છે?” “હે ગૌતમ! પચ્ચખ્ખાણનું ફળ સંયમ છે.” (૬) હે ભગવંત ! સંયમનું ફળ શું છે?” “હે ગૌતમ! સંયમનું ફળ અનાશ્રવ છે.” (૭) “હે ભગવંત ! અનાશ્રવનું ફળ શું છે ?” “હે ગૌતમ! અનાશ્રવનું ફળ તપ છે.” (૮) તથા તપનું ફળ વ્યવદાન = કર્મનિર્જરા છે. (૯) વ્યવદાનનું ફળ અક્રિયા = યોગનિરોધ છે. (૧૦) હે ભગવંત ! અક્રિયાનું ફળ શું છે ? “હે ગૌતમ! અક્રિયાનું ફળ પર્યન્ત સિદ્ધિ બતાવેલ છે. આ દશવિધ કાર્ય-કારણભાવનો નિર્દેશ આ રીતે છે - શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પચ્ચખાણ, સંયમ,
પુસ્તકોમાં “આતમ નથી. કો.(૧૦)માં છે. ૪ પુસ્તકોમાં “અર્થિ પાઠ.લા.(૨)નો પાઠ લીધો છે. 1. તથા भदन्त ! श्रमणं वा ब्राह्मणं वा पर्युपासीनस्य किंफला पर्युपासना ? गौतम ! श्रवणफला, अथ णं भदन्त ! श्रवणं
नफलम्, अथ नाम भदन्त ! ज्ञानं किंफलम् ? विज्ञानफलम, अथ नाम भदन्त ! विज्ञानं किंफलम? प्रत्याख्यानफलम, अथ नाम भदन्त ! प्रत्याख्यानं किंफलम् ? संयमफलम्, अथ नाम भदन्त ! संयमः किंफलः ? अनाश्रवफलः, एवं अनाश्रवः तपोफलः, तपः व्यवदानफलम्, व्यवदानं अक्रियाफलम् । अथ नाम भदन्त ! अक्रिया किंफला ? सिद्धिपर्यवसानफला प्रज्ञप्ता गौतम । गाथा- श्रवणं जानं न विनानं प्रत्याख्यानं न संगमः। अनाथन: नाः नैन गवताना अमिया मिलिः ।।
Page #259
--------------------------------------------------------------------------
________________
० शास्त्रपरमार्थः गुरुवचनाधीनः । સમ્મતિ-તત્ત્વારથ પ્રમુખ ગ્રંથ, મોટા જે પ્રવચન નિગ્રંથ;
તેહનો લેશમાત્ર એ લહો, પરમારથ ગુરુવયણે રહો. ૧લા (૯)
સમ્મતિ, તત્ત્વાર્થ, નયચક્રવાલ, સ્યાદ્વાદરનાકર, અનેકાન્ત જયપતાકા પ્રમુખ જે 'ગ્રંથ' મોટા આ નિગ્રંથપ્રવચનના તર્કગ્રન્થ છઈ, તેહનો લવલેશમાત્ર એ લોટ = પામો”, જે એ પ્રબંધમાંહિ બાંધ્યો છે, છઈ, પણિ પરમાર્થ ગુરુવચનઈ રહ્યો. સર્વ પ્રકારે તો સ્યાદ્વાદજ્ઞાનનો પાર શ્રુતકેવલીનઈ હોઈ. શ્રુતકેવલી ग्रन्थकृद् हितशिक्षां प्रयच्छति - 'तत्त्वार्थे'ति ।
तत्त्वार्थ-सम्मतिग्रन्थौ वरौ निर्ग्रन्थशासने।
जानीत तल्लवं चेमं परमार्थं तु सद्गुरोः।।१/९॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - निर्ग्रन्थशासने वरौ तत्त्वार्थ-सम्मतिग्रन्थौ (स्तः)। इमं च तल्लवं । जानीत । परमार्थं तु सद्गुरोः (सकाशात् जानीत)।।१/९ ।।
निम्रन्थशासने = जिनेश्वरप्रवचने वरौ = श्रेष्ठौ तत्त्वार्थ-सम्मतिग्रन्थौ = तत्त्वार्थाधिगमसिद्धसेनीयवृत्ति श -सम्मतितर्कव्याख्याग्रन्थौ स्तः। उपलक्षणाद् नयचक्रवाल-स्याद्वादरत्नाकराऽनेकान्तजयपताकादिग्रहणम् । क ते च जिनोक्तराद्धान्तमीमांसामांसलत्वाद् निर्ग्रन्थप्रवचनस्वरूपा एवाऽवसेयाः। भोः ! आत्मार्थिनो भव्याः ! इमं च प्रकृतप्रबन्धं तल्लवं = तत्त्वार्थ-सम्मत्यादिलेशं जानीत। परमार्थं = परमागमैदम्पर्यं । तु सद्गुरोः = गीतार्थ-संविग्नाऽशठगुरोः सकाशाद् यूयं जानीत, तस्य तन्निष्ठत्वात् । सर्वैः एव का प्रकारैः तु स्याद्वादावबोधपारदृश्वानः श्रुतकेवलिनो भवन्ति, नाऽन्ये । तत्रापि सर्वोत्कृष्टश्रुतकेवलिनो અનાશ્રવ, તપ, વ્યવદાન, અક્રિયા અને મોક્ષ.” આ રીતે સાધુસેવા કાળક્રમે મોક્ષને આપનાર હોવાથી પ્રસ્તુત ગ્રંથને ભણીને ગુરુસેવા છોડી ન દેવી - આ આશયથી ગ્રંથકારશ્રી હિતશિક્ષા આપે છે કે :
કલોમર્થ:- નિર્ગસ્થ પ્રવચનમાં તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિતર્ક મહાન ગ્રંથો છે. તથા “આ ગ્રંથ તેનો એક અંશ છે' - એમ તમે જાણજો. તથા પરમાર્થ તો સદ્ગુરુ પાસેથી જાણજો. (૧૯)
વ્યાખ્યાર્થ:- નિર્ગુન્થપ્રવચનમાં = જિનશાસનમાં તત્ત્વાર્થાધિગમસૂત્રની સિદ્ધસેનીય વ્યાખ્યા, સમ્મતિતર્કપ્રકરણવૃત્તિ તથા ઉપલક્ષણથી નયચક્રવાલ(દ્વાદશાનિયચક્ર), સ્યાદ્વાદરત્નાકર, અનેકાન્તજયપતાકા ! વગેરે ગ્રંથો અત્યંત મહાન તર્કશાસ્ત્રો છે. જિનેશ્વર ભગવંતે બતાવેલા સિદ્ધાન્તોની તાત્ત્વિક વિચારણાઓથી પરિપુષ્ટ હોવાથી આ ગ્રંથો નિર્ઝન્યપ્રવચન સ્વરૂપ જ જાણવા. હે આત્માર્થી ભવ્યાત્માઓ ! પ્રસ્તુત પ્રબન્ધગ્રન્થને તત્ત્વાર્થ-સમ્મતિ વગેરે ગ્રંથરત્નોના અંશ સ્વરૂપે તમે જાણજો. કેમ કે તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિતર્ક વગેરે તર્કગ્રંથોનો અંશ આ પ્રબંધગ્રંથમાં = દ્રવ્યાનુયોગપરામર્શમાં ગૂંથી લેવામાં આવેલ છે. પરંતુ પરમાગમનું જ પુસ્તકોમાં “થમુખ પાઠ. કો.(૭+૧૧)નો પાઠ લીધો છે. • લી.(૧+૨+૩)+શાં.માં “લો' પાઠ. ...4 ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)આ.(૧)માં છે. * પુસ્તકોમાં “...પ્રવચનરૂપ છઈં” પાઠ.સિ.+કો.(૯+૧૩)+આ.(૧)નો પાઠ લીધો છે. ફૂ મો.(૨)માં “કહ્યો પાઠ. આ પુસ્તકોમાં “પામો' નથી. કો.(૯)+સિ.માં છે. * પુસ્તકોમાં “પરમારથઈ પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૮૦
• ज्ञाने सन्तोषो मदो वा न कार्यः । વિના ન હોઈ. હમણાં પિણ તિ શ્રુતજ્ઞાનમાંહિ ષસ્થાનપતિતપણો પ્રત્યક્ષસિદ્ધ છે. તે માટઈ થોડો સ્યો
જ્ઞાન પામી સંતોષ ન કરવો. ‘હું જ જાણ થયો' - એહવો ગર્વ ન કરવો. “*ધન ધનં પ્રાપ્ત 7M ए ग्राह्याः, सङ्ख्याताऽसङ्ख्याताऽनन्तगुण-भागवृद्धि-हानिभ्यां मिथः षट्स्थानपतितत्वात् तेषाम् । साम्प्रतम् __ अपि श्रुतज्ञाने षट्स्थानपतितत्वं प्रत्यक्षसिद्धमेव । तस्मात् कथञ्चित् किञ्चिद् ज्ञात्वा न परितोषो
विधेयः, अपि तु अधिकज्ञानोपार्जने यतितव्यम् अश्रान्ततया। म "अवंशपतितो राजा मूर्खपुत्रश्च पण्डितः। अधनेन धनं प्राप्तं तृणवन्मन्यते जगद् ।।” (चा.नी.८१ +
ઐદત્પર્ય તો ગીતાર્થ સંવિગ્ન નિર્દન્મ સદ્ગુરુ ભગવંત પાસેથી તમે જાણજો, કેમ કે આગમનો પરમાર્થ દ્રવ્યાનુયોગપારગામી ગુરુદેવ પાસે રહેલ છે. તમામ પ્રકારે તો સ્યાદ્વાદજ્ઞાનના પારગામી શ્રુતકેવલી એવા ચૌદપૂર્વધર મહર્ષિઓ જ હોય છે, બીજા કોઈ નહિ. તેમાં પણ સર્વોત્કૃષ્ટ શ્રુતકેવલી ભગવંતને જ સર્વ પ્રકારે સ્યાદ્વાદપરિજ્ઞાનવાળા સમજવા. કારણ કે શ્રુતકેવલીમાં પણ સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અનંતગુણ, સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ અને અનંતભાગ વૃદ્ધિનહાનિથી ષસ્થાનપતિતપણું હોય છે. વર્તમાનકાળે પણ શ્રુતજ્ઞાનમાં પરસ્પર પસ્થાન પતિતત્વ પ્રત્યક્ષસિદ્ધ જ છે. તેથી કોઈક રીતે થોડું ઘણું તત્ત્વ જાણીને સંતોષ ન ધરવો પણ અધિકાધિક જ્ઞાનનું ઉપાર્જન કરવામાં થાક્યા વિના પ્રયત્નશીલ રહેવું.
» ષટ્રસ્થાનપતિતની સમજ). સ્પષ્ટતા :- પ્રસ્તુતમાં ષસ્થાનપતિત એટલે એક વ્યક્તિના જ્ઞાન કરતાં બીજી વ્યક્તિનું જ્ઞાન (૧) છે અનંતભાગ અધિક હોય, (૨) અસંખ્યાતભાગ અધિક હોય, (૩) સંખ્યાતભાગ અધિક હોય, (૪) વા સંખ્યાતગુણ અધિક હોય, (૫) અસંખ્યગુણ અધિક હોય, (૬) અનંતગુણ અધિક હોય, તથા કોઈ વ્યક્તિનું
જ્ઞાન (૧) અનંતભાગ હીન હોય, (૨) અસંખ્યભાગ હીન હોય, (૩) સંખ્યાતભાગ હીન હોય, (૪) સંખ્યાતગુણ હીન હોય, (૫) અસંખ્યગુણ હીન હોય, (૬) અનંતગુણ હીન હોય. આ રીતે વૃદ્ધિનહાનિ દ્વારા એક વ્યક્તિના જ્ઞાન કરતાં બીજી વ્યક્તિનું જ્ઞાન ષસ્થાનપતિત હોય છે. ચૌદપૂર્વધર મહર્ષિઓ શ્રુતકેવલી કહેવાય છે. તેઓ શ્રુતના બળથી કેવલીસદશ દેશના આપનારા હોય છે. શબ્દથી = સૂત્રથી ચૌદપૂર્વધરોનું જ્ઞાન સમાન હોય છે. પણ ચિંતન-અનુપ્રેક્ષાના પ્રભાવે અર્થની અપેક્ષાએ શ્રુતકેવલી એવા ચૌદપૂર્વધરોમાં પણ પરસ્પર ષસ્થાનપતિતપણું હોય છે. તેથી સર્વ પ્રકારે સ્યાદ્વાદનું પરિજ્ઞાન સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળા ચૌદપૂર્વધરને હોય તેમ અહીં દર્શાવેલ છે. શ્રુતકેવલીઓ જ્ઞાનનો મહાસાગર હોવા છતાં પણ પ્રાપ્ત થયેલ શાસ્ત્રજ્ઞાનમાં સંતોષ રાખવાના બદલે થાક્યા વિના ચિંતન-મનન કરીને અધિકાધિક જ્ઞાનપર્યાયને મેળવવા પ્રયત્નશીલ હોય છે. તો વર્તમાનકાળમાં અત્યંત અલ્પશાસ્ત્રબોધવાળા જીવોએ કેટલો પરિશ્રમ નૂતન જ્ઞાનની સંપ્રાપ્તિ માટે કરવો જોઈએ ? તે માટે કોઈ પ્રેરણા કરવાની હવે જરૂર રહેતી નથી.
અધૂરો ઘડો છલકાય જ (અવંશ) ચાણક્યનીતિશતક, સુભાષિતરત્નભાંડાગાર અને નીતિમંજરી નામના ગ્રંથમાં જણાવેલ છે ..૮ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી, સિ.કો.(૯+૧૩)આ.(૧)માં છે. * પુસ્તકોમાં થોડું જાણીનઈ ગર્વ મ કરસ્યો પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે. * કો. (૧૨)માં ‘ ત્તીનઃ ને રીના, મૂર્વપુત્રો દિ ણતઃ રૂતિ સ્નો પૂર્વાર્થ - આવો પાઠ છે / 1. વંશે = કુબુતે તિત. = નાત ચર્થ: રાના, મૂર્વસ્ય પુત્ર દત:, ધનગ્ન = હરિદ્રગ્ધ धनं प्राप्य जगत् तृणवद् मन्यते (चा.नी.श.८१-श्रीजीवानन्दविद्यासागरभट्टाचार्यविरचिता चाणक्यनीतिशतकव्याख्या)।
Page #261
--------------------------------------------------------------------------
________________
૧/૧
० अल्पबुद्धेः पराभवः न कार्यः । મન્યતે ના' (વાચિનીતિશતવ-૮૧) એ દષ્ટાન્તઇ. થોડી બુદ્ધિના ધણી હોઈ તેહનઈ બુદ્ધિનો પરાભવ ન કરવો. કિન્તુ ગ્યાનગર્વરહિતપણિ ગુરુવચને જ રહેવું. એ અધિકારીને હિતઉપદેશ છઈ.“
* વ ઊપરિત્યા આર નય અતિગંભીર ઘણાઈ ન પરિણમઈ ઈમ જાણીનઈ સિદ્ધાંતોં પહિલાં સે દેખાડિયા નથી. અનઈ ગંભીર ગુરુઅધીનનઈ જ વદેખાડવા કહિયા છઈ* ૧લા सु.र.भा.३ । सामान्यनीति-४१२ पृ.१६२ + नी.म.४११) इति चाणक्यनीतिशतक-सुभाषितरत्नभाण्डागार प -नीतिमञ्जरीदर्शितन्यायाद् मा किञ्चिद् ज्ञात्वा ‘अहमेवैवमवगच्छामि, नान्य' इति गर्वमुद्वहत । तथा स्वल्पज्ञस्य बुद्धेः पराभवो न कार्यः किन्तु ज्ञानमदपरित्यागेन गुरुवचनाधीनतया भवितव्यम् । इयम् अधिकारिणो हितशिक्षा।
__अत एव ऋजुसूत्रादयः उपरितनाः चत्वारो नया अतिगम्भीरत्वान्न परिणमन्ति अतिपरिणतादीनामिति ज्ञात्वा सिद्धान्ते प्रथमं नोपदर्शिताः, साम्प्रतं नैगमादिभिः त्रिभिरेव कालिकानुयोगस्य । विहितत्वात् । इदमेवाभिप्रेत्य आवश्यकनियुक्तौ “अहिगारो तिहि उ ओसन्नं” (आ.नि.७६०) इत्युक्तम् ।। व्यवहारान्तैः त्रिभिः नयैः एव प्रायः सकलसंव्यवहारोपपत्तेः मध्यमबुद्धिपरिकर्मणोपपत्तेश्च । अत કે “હલકા કુળમાં ઉત્પન્ન થયેલ વ્યક્તિ રાજા બને, મૂર્ખનો દીકરો પંડિત થાય, તથા જન્મથી નિધન માણસ ધન પ્રાપ્ત કરે તો આખા જગતને ઘાસ જેવું માને છે.” મતલબ કે હીન-અયોગ્ય વ્યક્તિને બહુ મોટી ચીજ મળી જાય તો તે ઉદ્ધત બનીને બીજાની અવગણના કરે છે. આ પ્રકારના આશયવાળા ઉપરોક્ત ત્રણેય ઉદાહરણને ખ્યાલમાં રાખીને, થોડું ઘણું જાણીને, “હું જ આ રીતે જાણકાર છું. બીજા કોઈને મારી જેમ જાણતા નથી આવડતું. સત્ય તો મને જ મળી ગયું છે' - આ પ્રમાણે અભિમાનના શિખરે ચઢી ન જવું જોઈએ. તથા મંદબુદ્ધિવાળા અલ્પજ્ઞાનવાળા જીવની બુદ્ધિનો પરાભવ ન કરવો જોઈએ. પરંતુ જ્ઞાનનો મદ પૂર્ણતયા છોડીને ગુર્વાશાને આધીન રહીને જીવન જીવવું જોઈએ. આ પ્રમાણે છે અધિકૃત વ્યક્તિને ગ્રંથકારશ્રી હિતશિક્ષા આપે છે.
સૂફ પાત્રતા મુજબ નયપ્રદર્શન 2 | (કત વ.) માટે જ ઋજુસૂત્ર વગેરે ઉપલા ચાર નય અત્યંત ગંભીર હોવાથી અતિપરિણત વગેરે રસ જીવોને પરિણમતા નથી – આવું જાણીને સિદ્ધાન્તમાં ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ચાર નય પ્રારંભમાં બતાવેલા નથી. તેથી વર્તમાનકાળમાં કાલિકશ્રુતનો અનુયોગ = વિવેચન નૈગમ વગેરે પ્રથમ ત્રણ નય દ્વારા જ કરવાનું શાસ્ત્રવિધાન છે. આ જ અભિપ્રાયથી શ્રીભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “પ્રાયઃ નૈગમાદિ ત્રણ નયથી જ કાલિકાનુયોગનો અધિકાર છે.” વ્યવહાર સુધીના ત્રણ નય દ્વારા જ મોટા ભાગે બધા વ્યવહારો સારી રીતે સંગત થઈ શકે છે તથા તે ત્રણ નથી ... ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો. (૯૧૩)+આ.(૧)માં છે. ક...૪ ચિહ્રદય મધ્યવર્તી પાઠ કો.(૯)+આ.(૧)સિ.માં નથી. % કો.(૭+૧૦+૧૧)માં “દેખાડ્યા” પાઠ. 1 પુસ્તકોમાં “અધીનતાઈ પાઠ. કો.(૧૦+ ૧૧) લા.(૨)નો પાઠ લીધો છે. 8 શાં.માં ‘લેવા-દેવા” પાઠ.મ.માં “દેવા' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે. 1. અધિકાર: ત્રિમ: તુ કત્સત્રમ્ |
Page #262
--------------------------------------------------------------------------
________________
८२
ऋजुसूत्राद्यधिकारिप्रकाशनम्
१/९
प एव विशेषावश्यकभाष्ये “पायं संववहारो ववहारंतेहिं तिहिं य जं लोए । तेण परिकम्मणत्थं कालियसुत्ते तदहिगारो।।” (वि.आ.भा.२२७६) इत्युक्तम् । गम्भीरगीतार्थगुरुदेवाधीनं प्रत्येव च ऋजुसूत्रादीनां देयत्वोक्तेः । इदमेवाभिप्रेत्योक्तम् आवश्यकनिर्युक्तौ “2 आसज्ज उ सोयारं णए णयविसारओ बूया” (आ.नि.७६१) इत्यवधेयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् शास्त्रबोधलवमासाद्य उन्मत्तता - जडतिरस्कारादिकरणम् उच्छृङ्खलत्वस्वरूपम्, लब्धस्वल्पशास्त्रबोधे चैव सन्तुष्ट्या शास्त्राभ्यासानुप्रेक्षादित्यजनम् आलस्यस्वरूपम्। ते द्वे परिहृत्य अल्पज्ञकरुणया सद्गुरुसमर्पणेन च द्रव्यानुयोगाद्यभ्यासे लीनता सम्पाद्या । જ મધ્યમબુદ્ધિવાળા શિષ્યની મતિનું પરિકર્મ = સંસ્કરણ પણ સંભવે છે. આ જ કારણસર વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘નૈગમ, સંગ્રહ, વ્યવહાર સુધીના નય દ્વારા પ્રાયઃ લોકમાં સમ્યક્ વ્યવહાર થઈ શકે છે. તેથી શિષ્યબુદ્ધિને પરિકર્મિત કરવા માટે કાલિકશ્રુતમાં નૈગમાદિ ત્રણ નયનો અધિકાર છે.’ ગંભીર ગીતાર્થ ગુરુદેવશ્રીને જે આધીન હોય, વફાદાર હોય તેવા શ્રોતાને જ ઋજુસૂત્રાદિ ચાર નય દેખાડવાના / આપવાના છે. આ જ અભિપ્રાયથી આવશ્યકનિર્યુક્તિ શાસ્ત્રમાં જણાવેલ છે કે ‘વિમલબુદ્ધિવાળા લોકોને આશ્રયીને નયવિશારદ ગુરુ ઉપલા નયોને પણ જણાવે.' આ વાત વાચકવર્ગે ધ્યાનમાં લેવી.
તુ ૠજુસૂત્રાદિનય પરિપક્વને આપવા
સ્પષ્ટતા :- ઋજુસૂત્ર વગેરે નયો સૂક્ષ્મ છે, તત્ત્વગ્રાહી છે, નિશ્ચયનયાત્મક છે. તેથી જે આરાધક જીવ વ્યવહારનયને પરિણમાવે નહિ, ઉત્સર્ગમાર્ગના આચારની શ્રદ્ધા ન કરે, જયણા-વિધિપૂર્વક આચારને વફાદારીથી પાળે નહિ, ગુરુસમર્પિત બને નહિ ત્યાં સુધી ઋજુસૂત્ર વગેરે ચાર નય તેને આપવામાં ] તેનું અહિત થઈ જાય, તે ઉદ્ધત બને, વ્યવહારમાર્ગ પ્રત્યે અશ્રદ્ધાળુ બને. માટે ગીતાર્થ ગુરુભગવંત પણ તેવી અવસ્થામાં અટવાયેલા આરાધક પ્રત્યે કરુણાબુદ્ધિ રાખી તેને પાછલા ચાર નય આપવાના બદલે પ્રથમ ત્રણ નય આપે. પછી પરિપક્વતા આવે, વ્યવહારનયદર્શિત આચારમાર્ગ પ્રત્યે ઝળહળતી શ્રદ્ધા આવે, ગુરુસમર્પણભાવ આવે ત્યારે ઋજુસૂત્રાદિ ચાર નયોના અભિપ્રાયને પણ ગીતાર્થ ગુરુદેવ સમજાવે. નાના બાળકને છરી અપાય નહિ. પણ તે મોટો થઈને સર્જન-ડોક્ટરનો અભ્યાસ કરતો હોય ત્યારે તેને અવશ્ય છરી આપવી જોઈએ. આ રીતે આપવામાં કે ન આપવામાં કોઈ પક્ષપાત નથી પણ વિવેકસભર ડહાપણ કામ કરી રહેલ છે. આ બાબતની વાચકવર્ગે ગંભીર રીતે નોંધ લેવી. V/ આત્મદશા ઉન્નત બનાવવા તત્પર બનીએ /
આધ્યાત્મિક ઉપનય :- થોડો શાસ્રબોધ મળે ને છકી જવું, અજ્ઞાનીનો તિરસ્કાર કરવો તે ઉદ્ધતાઈ છે. તથા મળેલા થોડા શાસ્ત્રબોધમાં જ સંતોષ માનીને નિષ્ક્રિય બની જવું તે આળસ છે. આ ઉદ્ધતાઈ અને આળસ બન્નેને ખંખેરી, અલ્પજ્ઞ પ્રત્યે સહાનુભૂતિ રાખી, સદ્ગુરુ પ્રત્યે સમર્પિત બની, દ્રવ્યાનુયોગદર્શક સંમતિતદિ ગ્રંથો અને આગમ આદિના અભ્યાસમાં લીન બનવું જોઈએ.
1. प्रायः संव्यवहारो व्यवहारान्तैः त्रिभिश्च यल्लोके । तेन परिकर्मणार्थं कालिकश्रुते तदधिकारः । । 2. आसाद्य तु श्रोतारं नयान् नयविशारदो ब्रूयात् ।
Page #263
--------------------------------------------------------------------------
________________
૧/૧
• आगमपरमार्थप्रकटीकरणोपायाऽऽवेदनम् । सकृत् श्रुत्वा, पठित्वा, विमृश्य वा ‘एतावान् एव प्रकृतशास्त्रवचनार्थ' इति नावधारणीयम्, यतः ज्ञानगर्भवैराग्यदशाऽसङ्गदशाधुत्कर्षे अपूर्वपदार्थ-परमार्थादिः उपलभ्यते । प्रत्येकं शास्त्रवचनेषु तीव्राऽऽदर-जिज्ञासाऽनुप्रेक्षादितः तद्गूढार्थाः स्वयमेव परिस्फुरन्ति परिणमन्ति च । इत्थमेव परिपक्व- रा ज्ञानदशा द्रुतं सम्पद्यते । ततश्च “सुरासुराणां सर्वेषां यत् सुखं पिण्डितं भवेत् । एकत्राऽपि हि सिद्धस्य म तदनन्ततमांशगम् ।।” (परमा.प.२१) इति परमात्मपञ्चविंशतिकादर्शितं सिद्धसुखम् अस्मत्परमप्रयोजनं । સિદ્ધ યાત્TT. इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमदविजयभवनभानसूरीश्वरशिष्यरत्न- क
पद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्य- र्णि ___ मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य
परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ प्रथमशाखायां द्रव्यानुयोगमाहात्म्याख्यः प्रथमः अधिकारः।।१।।
- છે શાસ્ત્રીય ગૂઢાર્થને ઉઘાડવાની ચાવી છે (સ.) એક વખત સાંભળેલ, વાંચેલ, વિચારેલ કે ધારેલ શાસ્ત્રના અર્થને “આટલો જ આ શાસ્ત્રવચનનો અર્થ છે” - એમ દઢ કરી ન દેવો. જેમ જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા, અસંગ આત્મદશા વધતી જશે તેમ તેમ અપૂર્વ અજ્ઞાત અર્થ-પદાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ સ્વયં સ્ફરતા જશે. શાસ્ત્રના એક એક વચન માટે છે અદમ્ય ઝૂરણા-તીવ્ર તલસાટ-પ્રબળ મંથન-અહોભાવ-ઊંડો આદર ભાવ હોય તો શાસ્ત્રના ગૂઢાર્થ આપમેળે વો સ્કુરાયમાન થાય અને પરિણમન પામે. આ રીતે પરિપક્વ જ્ઞાનદશાનું નિર્માણ ઝડપથી થઈ શકે. તેનાથી આપણું પરમપ્રયોજનભૂત સિદ્ધસુખ સંપન્ન થાય. સિદ્ધસુખને વર્ણવતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી સ મહારાજાએ પરમાત્મપંચવિંશતિકામાં જણાવેલ છે કે એક બાજુ સર્વ સુર-અસુરોનું સુખ ભેગું થાય તે પણ એક સિદ્ધના સુખનો અનંતમો ભાગ છે.” (૧૯)
પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ.ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પધમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રન્નાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના
શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની પ્રથમ શાખાના કર્ણિકા સુવાસ” નામના ગુજરાતી વિવરણમાં દ્રવ્યાનુયોગમાહાભ્ય'
નામનો પ્રથમ અધિકાર પૂર્ણ થયો.
0 પ્રથમ શાખા સમાપ્ત .
CS
.
Page #264
--------------------------------------------------------------------------
________________
- 8
S
S
«
નં
છે શાખા -૧ અનપેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પંચકલ્પભાષ્યના આધારે ગોચરી ગ્રહણ સંબંધી ચતુર્ભાગી જણાવો. ૨. “ચારિત્રની શુદ્ધિ દ્રવ્યાનુયોગના આધારે થાય' - સમજાવો. ૩. પૃથક્લવિતર્કસવિચાર અને એકત્વવિતર્કઅવિચારનું સ્વરૂપ અને પરસ્પર તફાવત જણાવો. ૪. ગીતાર્થ કોને કહેવાય ?
કલ્ય-અકથ્ય ભોજન વિશે પ્રશમરતિ ગ્રંથમાં દેખાડેલ ૬ કારણ કયા છે ? નિશ્ચયનયની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ પંચાચારમય છે' - સમજાવો. શ્રમણની ઉપાસના સિદ્ધિ આપે છે - એ વિશે દસ પ્રકારના કાર્ય-કારણભાવ જણાવો. નિશ્ચયહિંસાને અને વ્યવહારહિંસાને દષ્ટાંત દ્વારા સમજાવો. જિનમતે જ્ઞાનાદ્વૈતવાદી અતિપરિણામી કઈ રીતે ગણાય છે ? નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો.
અગીતાર્થને સાધુ કહેવાય કે નહીં ? સમજાવો. ૨. શુક્લધ્યાનના ચાર પ્રકાર જણાવો અને સમ્મતિટીકાકારનો તેને વિશે મતાંતર જણાવો.
“અનુયોગ'ની વ્યાખ્યા જણાવો. “ષટ્રસ્થાનપતિત’ માં વૃદ્ધિ-હાનિના ભાંગા જણાવો. સૂયગડાંગ સૂત્રનું આધાકર્મી ગોચરી વિશે મંતવ્ય જણાવો. સાત-આઠ તર્કશાસ્ત્રોના નામ જણાવો.
“જે જેના માટે હોય તે પ્રધાન કહેવાય”- આ ન્યાયને સ્પષ્ટ કરો. ૮. ઈચ્છાયોગ એટલે શું ?
સિદ્ધસમાપત્તિ એટલે શું ?
ચરકસંહિતા ગ્રંથનું કાર્ય-અનાર્ય વિષયક મંતવ્ય સમજાવો. પ્ર.૩ વાક્ય સાચું કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો.
સંયમરક્ષા કરતાં આત્મરક્ષા મુખ્ય છે- આવું ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે. ૨. જ્ઞાનમાં કચાશ ચાલે પણ આચારમાં ઢીલાશ ન ચાલે.
આધાકર્મી ગોચરી એકાંતે ચારિત્રનો ઉચ્છેદ કરે છે. દ્રવ્યાનુયોગ એ બાહ્ય યોગ છે. ચરણસત્તરિ, કરણસત્તરિનો વિસ્તાર પ્રવચનસાર ગ્રંથમાં મળે છે. નાના બાળને છરી અપાય નહિ તે રીતે ધર્મના પ્રાથમિક તબક્કામાં રહેલા જીવને ઋજુસૂત્રનયનું જ્ઞાન અપાય નહિ.
૪
$
$ 9
$
$
=
w
Page #265
--------------------------------------------------------------------------
________________
૮૫
j k j
v $
ગીત
૭. ૧૪ પૂર્વધર પણ અધિકાધિક જ્ઞાનપર્યાયને મેળવવા પ્રયત્નશીલ હોય છે. ૮. જ્ઞાનનું ફળ પંડિતાઈ છે. ૯. ચાર અનુયોગમાં ધર્મકથાનુયોગ સર્વશ્રેષ્ઠ છે. ૧૦. સમ્મતિતર્કની ગણના દ્રવ્યાનુયોગમાં થાય છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. ધર્માસ્તિકાય (૧) શીલાંકાચાર્ય ૨. પૃથક્વેવિતર્કસવિચાર (૨) ગણિતાનુયોગ ૩. સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ (૩) અનાચારશ્રુત પ્રશમરતિ
(૪) યોગનિરોધ સૂયગડાંગ
(૫) દ્રવ્યાનુયોગ આચારાંગવૃત્તિ (૬) ઉમાસ્વાતિજી
(૭) મનની અત્યંત સ્થિરતા આચારધર્મ
(૮) કર્મનિર્જરા વ્યવદાન
(૯) સૂત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિ
(૧૦) ચરણ પ્ર.૫ ખાલી જગ્યા પૂરો.
-------- દર્શનપ્રભાવક શાસ્ત્ર નથી. (સિદ્ધિવિનિશ્ચય, સમ્મતિતર્ક, સૂયગડાંગ) ૨. વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું સ્વરૂપ ----- મી ઢાળમાં બતાવેલ છે. (૧૨, ૧૪, ૧૬)
દિગંબરીય સિદ્ધિવિનિશ્ચયના રચયિતા ----- છે. (પૂજ્યપાદ, અનન્તવીર્ય, અકલંકદેવ) તપનું ફળ ---- છે. (રૂપ, સંપત્તિ, નિર્જરા) સામાન્ય-વિશેષ ગુણોનું સ્વરૂપ ---- મી ઢાળમાં સમજાવેલ છે. (૧૧, ૧૩, ૧૫) ઈચ્છાયોગનું લક્ષણ ---- માં જણાવેલ છે. (યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય) ----- ને શ્રુતકેવળી કહેવાય. (૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વધર, ૧ પૂર્વધર). આચાર કરતાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે' એવું ----- માં આવે છે. (ઉપદેશપદ, ઉપદેશમાલા, ઉપદેશપ્રાસાદ) આગમોનું ચરણકરણાનુયોગ વગેરે સ્વરૂપે વિભાજન કરનારા ----- હતા. (હરિભદ્રસૂરિજી, આર્યરક્ષિતસૂરિજી, અભયદેવસૂરિજી)
૯.
૧.
૪
છે
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.
Page #266
--------------------------------------------------------------------------
________________
લખી રાખો ડાયરીમાં.....ઉ)
• સાધના પ્રવૃત્તિલક્ષી છે.
દા.ત. કુલવાલક મુનિનો તપ. ઉપાસના પરિણામલક્ષી છે.
દા.ત. પ્રદેશી રાજાની અંતિમ અવસ્થા.
• સાધના દુખવિસર્જન કરે છે.
સાધના એટલે મીંડુ.
ઉપાસના દોષવિસર્જન પણ કરે છે.
ઉપાસના એટલે મીંડા પહેલાનો એકડો. માટે ઉપાસના પછી ગોઠવાતી.
સાધના બળવાન બને. • પ્રભુ સાથે દીવાલ રાખીને સાધના કરવી શક્ય છે.
દા.ત. ગોશાલક, ગુરુ સાથે દીવાલ કે પડદો રાખીને ઉપાસના કરવી અશક્ય છે.
દા.ત. વિનયરન.
• સત્ત્વની કચાશ સાધનાને ખૂંચે છે.
દા.ત. દુર્બલિકાપુષ્યમિત્ર, શ્રદ્ધાની કચાશ ઉપાસનાને ડંખે છે.
દા.ત. પાહિની દેવી.
Page #267
--------------------------------------------------------------------------
________________
–ણ-પ્રઘંટાનો શાસક
2101-
G
દ્રવ્ય-ગુણ-પર્યાય
ભેદસિદ્ધિ
વધારો કરામર્શ: શાવા-૨
द्रव्य मुम-पर्यायभेदसिद्धिः
Page #268
--------------------------------------------------------------------------
Page #269
--------------------------------------------------------------------------
________________
ri
द्रव्य-YLE-पनि
G
द्रव्यानुयोगपरामर्श: शाखा-२
द्रव्य-गुण-पर्यायभेदसिद्धिः
Page #270
--------------------------------------------------------------------------
Page #271
--------------------------------------------------------------------------
________________
शाखा - २ : द्रव्य-गुण-पर्यायभेदसिद्धिः
द्रव्यलक्षणमीमांसा (२/१)
गुण-पर्यायनिरूपणम् (२/२) नानादर्शनदर्शितगुणलक्षणविचारणा (२/२) मुक्तावलीदृष्टान्तेन गुणश्चातळ्यसिद्धिः (२/३)
ऊर्ध्वतासामान्यस्वरूपविमर्शः (२/४) तिर्यसामान्यप्रतिपादनम् (२/५) सदृष्टांतः द्विविधशक्तिस्वरूपविमर्शः (२/६-७) कालप्रभावप्रतिपादनम् (२१८)
नयभेदेन शक्तिभेदः (२/९) शुद्धनिश्चयेन कार्यमानं मिथ्या (२/९) गुणः न शक्तिस्वरूपः (२/१०) गुण-पर्यायतुल्यतास्थापनम् (२/११)
(i) गुणार्थिकनयाऽप्रदर्शनम् (ii) गुण-पर्याययोः औपचारिकभेदः
___गुणार्थिकनयस्य निरासा (२/१२)
परिणाम-पर्यायादिषु अभेदसिद्धिः (२/१२) गुणस्य पर्यायभिनत्वाऽभावः (२/१२) गुणः न पर्यायकारणम् (२/१३)
द्रव्याद् गुण-पर्यायभेदविचारणा (२/१४) सख्याज्ञानं क्षयोपशमजन्यम् (२/१५) संज्ञादिभिः द्रव्यादिषु भेदविचारणा (२/१६)
Page #272
--------------------------------------------------------------------------
________________
– ટૂંકસાર
? શાખા - ૨ : ગ્રંથકારશ્રી અહીં દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ કરે છે.
દ્રવ્ય એ ગુણ-પર્યાયનો આધાર છે. જેમ પીળા રંગનો (= ગુણનો) અને હાર/વીંટીનો (= પર્યાયનો) આધાર સુવર્ણ (= પુદ્ગલદ્રવ્ય છે) તેમ કેવળજ્ઞાનાદિ ગુણનો અને સિદ્ધ પર્યાયનો આધાર આત્મા છે. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપમાં ત્રણે કાળમાં ફેરફાર થતો નથી. (૨/૧)
ગુણો દ્રવ્યમાં કાયમ હોય છે. પરંતુ પર્યાયો બદલાતા રહે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેના લક્ષણ અલગ અલગ છે. માટે તે ત્રણે ભિન્ન કહેવાય. તથા તે ત્રણે એક સાથે જ રહે છે. માટે તેમાં અભેદ પણ કહેવાય. વળી, તે ત્રણમાં ઉત્પત્તિ, નાશ અને ધૈર્ય (= ધ્રુવતા) પણ રહે છે. (ર/૨)
આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણથી અને મનુષ્યાદિ પર્યાયથી ભિન્ન છે. આમ દ્રવ્યમાં ગુણ અને પર્યાયનો ભેદ જાણીને કટુ પ્રસંગોની અસરથી જાતને વેગળી રાખવી. (૨૩)
દ્રવ્ય (૧) ઊર્ધ્વતા સામાન્ય અને (૨) તિર્યસામાન્ય - એમ બે પ્રકારે છે. કપાલ, ઘડા, ઠીકરા... વગેરે અલગ અલગ રૂપે અલગ અલગ સમયે એક જ માટી જણાય છે. તેથી માટી ઊર્ધ્વતાસામાન્ય શક્તિસ્વરૂપ છે. માટી પરઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ (= અધિકદેશવૃત્તિસ્વરૂપ) અને ઘડો અપર ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ (= ન્યૂનદેશવૃત્તિસ્વરૂપ) છે. આમ જીવમાં અને જડમાં તુલનાથી પડતા વિવિધ ભેદોને સમજી શકાય છે. તેવા પરિવર્તનશીલ સંયોગોમાં શુદ્ધ આત્માને નજરમાં રાખી રાગાદિથી બચવાનું છે. (ર૪)
એક જ સમયે હાજર એવા તમામ ઘડામાં સમાનતાને જણાવનાર ઘટત્વ તિર્યસામાન્ય કહેવાય. તે જ રીતે સર્વ આત્મામાં ચિદાનંદસ્વરૂપની સમાનતા જાણી આપણે પરનિંદા વગેરે દોષોને છોડી ચિદાનંદમય નિર્દોષ નિજ સ્વરૂપને પ્રગટાવવાનું લક્ષ કેળવવું. (૨/૫).
દ્રવ્યમાં બે શક્તિ છે - ઓઘશક્તિ અને સમુચિતશક્તિ. અચરમાવર્તકાળમાં ભવ્યાત્મામાં મોક્ષે જવાની ઓઘશક્તિ અને ચરમ પુદ્ગલપરાવર્તકાળમાં સમુચિતશક્તિ હોય છે. તેથી જીવે પાપભીરુતા વગેરે કેળવી તે-તે શક્તિઓની ફળશ્રુતિસ્વરૂપ મોક્ષને મેળવવો. (૨/૬-૭-૮)
શક્તિઓના અનેક પ્રકારો વ્યવહારથી છે. નિશ્ચયથી વિવિધ કાર્યો એક જ શક્તિથી થાય છે. તેથી શુદ્ધનિશ્ચયના આધારે કર્મજન્ય વિવિધ અવસ્થા, ઘટનાઓને ગૌણ કરી આત્મસાધનામાં લીન થવું. (૨૯)
તથા ગુણોને શક્તિસ્વરૂપે સ્વતંત્ર ન માનવા. પરંતુ તેનો પર્યાયમાં સમાવેશ કરી લેવો. કારણ કે ગુણનું સ્વરૂપ પર્યાયથી ભિન્ન નથી. માટે જ આગમમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક – એમ બે જ નય બતાવેલ છે. “ગુણાર્થિકનય જણાવેલ નથી. (ર/૧૦-૧૧-૧૨)
પર્યાયો દ્રવ્યમાંથી પ્રગટે છે, ગુણમાંથી નહિ. તેથી આપણામાં નરક, તિર્યંચ વગેરે જે પર્યાયો કે રાગ -દ્વેષાદિ પર્યાયાત્મક ગુણ પ્રગટે છે તેનું કારણ આપણે પોતે છીએ - એ ખ્યાલમાં રાખવું. (૨/૧૩)
આત્મદ્રવ્ય એક જ છે. પણ તેમાં કેવલજ્ઞાનાદિ ગુણો અને મનુષ્યત્વ આદિ પર્યાયો અનેક હોય છે. તે પર્યાયોનું જ્ઞાન ઈન્દ્રિયથી થાય છે. ગુણ-પર્યાય વચ્ચે ભેદ ઔપચારિક છે. (ર/૧૪-૧૫)
દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં સંજ્ઞા, સંખ્યા વગેરેની અપેક્ષાએ અનેકવિધ ભેદને જાણીને નિત્ય અને શુદ્ધ એવા આત્મદ્રવ્યને જીવનનું કેન્દ્ર બનાવવું. (૨/૧૬)
Page #273
--------------------------------------------------------------------------
________________
२/१
* गुण- पर्यायभाजनं द्रव्यम्
ઢાળ - ૨
(ધન ધન સંપ્રતિ સાચો રાજા - એ દેશી)
ગુણ-પર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિભું કાલઈ રે;
તેહ દ્રવ્ય નિજક જાતિ કહિયઈ, જસ નહિ ભેદ વિચાલઈ રે ૨/૧૫ (૧૦)T જિનવાણી રંગઈ મનિ* ધરઈ. (આંકણી.) *ગુણ નઈં પર્યાયનું ભાજન કહÛતાં સ્થાનક, જે ત્રિહું કાલઈ = અતીત-અનાગત-વર્તમાનકાલઈં
द्रव्यानुयोगपरामर्शः
शाखा - २
अधुना प्रतिज्ञानुसारेणाऽऽदौ द्रव्यादिलक्षणमावेदयति - 'गुणे 'ति । गुण- पर्यायभाग् यत्तु ह्येकरूपं सदैव वै।
=
·
•
•
तद् द्रव्यं निजजात्योक्तं भेदोऽस्ति यस्य नाऽन्तरा ।।२/१।। मधुरी जिनवाणी हि मुदा मनसि धीयताम् ।। ध्रुवपदम् ।। द्रव्यानुयोगपरामर्शकर्णिका
•
प्रकृते दण्डान्वयस्त्वेवम् यत्तु गुणपर्यायभाग्, सदैव (च) निजजात्या एकरूपं हि, तद् द्रव्यमुक्तम्, यस्याऽन्तरा भेदो नाऽस्ति । ।२ /१॥
र्णि
का
( ईदृशी) मधुरी जिनवाणी हि मुदा मनसि धीयताम् ।। ध्रुवपदम् ।। यत्तु गुण-पर्यायभाग् गुण-पर्यायभाजनं सदैव
=
८९
अतीताऽनागत-वर्तमानकालेषु निजजात्या
• દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ ૦ દ્રવ્યાનુયોગવિમર્શ કરવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયની સાચી ઓળખ હોવી જરૂરી છે. માટે ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા મુજબ પ્રારંભમાં દ્રવ્ય વગેરેના લક્ષણને દર્શાવી રહ્યા છે ઃદ્રવ્યલક્ષણ વિચારણા
:- જે ગુણ-પર્યાયનું ભાજન = આશ્રય હોય તથા પોતાની જાતિથી સદૈવ એકસ્વરૂપ જ હોય તે દ્રવ્ય કહેવાયેલ છે કે જેનો વચલી અવસ્થામાં ભેદ નથી. (૨/૧) આવી મધુરી જિનવાણીને પ્રમોદથી મનમાં ધારણ કરો. (ધ્રુવપદ)
જે ગુણ-પર્યાયનો આધાર હોય તથા અતીત-અનાગત-વર્તમાનકાળમાં પોતાની જાતિથી
૬ મો.(૨)માં ‘જિનના તે' અશુદ્ધ પાઠ. • મ.+શાં.માં ‘કહિઈં' પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. – રાસની ગાથાનો સળંગ ક્રમાંક ( )માં આપેલ છે. ♦ કો.(૩+૫)માં ‘મન’ પાઠ. ↑ સિ.+કો.(૯)+આ.(૧)નો ટબાર્થ જે ગુણ-પર્યાયનું ભાજન હોઈ અને વિક્ષિત ગુણ-પર્યાયના કાલતાઈ જે રૂપઈ વિવક્ષિત ગુણ-પર્યાયઈં ધરિયા છઈં તે રૂપઈ અનુગત હોઈ ને નિજ નિજ જાતિ પોતાની જાતિ દ્રવ્ય કરીઈં. જેહનેં વિચાર્લે મધ્યકાલે ભેદ ન પડઈ-અભેદત્વાત્.’ -- ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી.
=
प
रा
र्श
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૦
० स्वदर्शने द्रव्यलक्षणनिरूपणम् . એકસ્વરૂપ હોઈ. પણિ પર્યાયની પરિ ફિરઈ નહીં, તેહ દ્રવ્ય કહિયઈ. નિજ જાતિ કહતાં પોતાની જાતિ; - જિમ જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપ-સાદિક ગુણ-પર્યાયનું ભાજન પુદ્ગલ દ્રવ્ય, રે રક્તવાદિ ઘટાદિ ગુણ પર્યાયનું ભાજન મૃદ્રવ્ય. _ = स्वजात्या एकरूपम् = अविचलितैकस्वरूपं हि = एव स्यात्, न तु पर्यायवद् विचलितस्वरूपम्, प तद् वै द्रव्यम् उक्तम् । गुण-पर्यायपरिवर्तने तद्रूपेण आत्मद्रव्यप्रच्यवेऽपि आत्मत्वेन अप्रच्यवात् । ग आत्मत्वजातिमविमुच्यैव आत्मा नानागुण-पर्यायान् भजते। नराऽमरादिपर्यायरूपेण जीवनाशेऽपि
आत्मत्वलक्षणया निजजात्या तन्नाशो नैव भवति । एवं मृत्पिण्ड-घटादिपर्यायरूपेण मृद्रव्यनाशेऽपि 1 मृत्त्व-पुद्गलत्वादिलक्षणया स्वजात्या तु तन्नाशो नैव भवति । अतः स्वजात्या अचलितैकरूपमेव शे द्रव्यमुक्तम्।
यथा - ज्ञानादिगुण-नरादिपर्यायभाजनं जीवद्रव्यम्, रूपरसादिगुण-पटादिपर्यायाश्रयः पुद्गलद्रव्यम्, " रक्तत्वादिगुण-घटादिपर्यायभाजनं च मृद्रव्यं नानावस्थासु न विपरिवर्तन्ते । विवक्षितरूपेण अनुगतत्वाद् ण जीवादीनां द्रव्यत्वं भावनीयम् । विलक्षणगुण-पर्यायभाजनतया जीव-पुद्गलादिद्रव्याणां न साङ्कर्यम् । का यथोक्तं प्रश्नव्याकरणसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः अपि “द्रव्यैः = त्रिकालानुगतिलक्षणैः पुद्गलादिभिः वस्तुभिः" (પ્ર.વ્યા.પૂ.ર/ર/રૂદ્દ ) તિા તદુરું સમ્મતિવૃત્તો શ્રીમથકેવભૂમિ: “કૃતિ = સતીતાના પર્યાયાનું ચલિત થયા વિના એકસ્વરૂપે જ રહે તે દ્રવ્ય કહેવાયેલ છે. “પોતાની જાતિથી ચલિત ન થવું’ એટલે દેવ-માનવાદિ પર્યાય બદલાવા છતાં પોતાની જીવત જાતિને છોડીને અજીવ ન થવું. ગુણ-પર્યાય બદલાવાથી તે સ્વરૂપે આત્મદ્રવ્ય બદલાય. પણ જીવતરૂપે તે નાશ ન પામે. જીવત્વ જાતિનો ત્યાગ કર્યા વિના જ જુદા-જુદા ગુણ-પર્યાયને તે ધારણ કરે છે. પર્યાયની જેમ દ્રવ્યનું પરિવર્તનશીલ સ્વરૂપ નથી. મનુષ્ય-દેવ વગેરે પર્યાયસ્વરૂપે જીવદ્રવ્યનો નાશ થવા છતાં આત્મત્વસ્વરૂપ પોતાની જાતિરૂપે
જીવદ્રવ્યનો નાશ થતો નથી. મૃત્પિડ-ઘટ વગેરે પર્યાયસ્વરૂપે માટીદ્રવ્યનો નાશ થવા છતાં મૃત્વ, પુદ્ગલત્વ છે વગેરે સ્વજાતિસ્વરૂપે તેનો નાશ થતો નથી. આમ સ્વજાતિરૂપે દ્રવ્ય અચલિત કહેવાયેલ છે.
આગમદર્પણમાં દ્રવ્યદર્શન : (થા.) જેમ કે જ્ઞાન, દર્શન આદિ ગુણોનો આધાર હોય તથા નર-નારક-દેવાદિ પર્યાયનો આશ્રય સ હોય તેવું જીવદ્રવ્ય, રૂપ-રસ આદિ ગુણોનો આધાર હોય તથા પટ વગેરે પર્યાયનો આધાર હોય તેવું પુગલદ્રવ્ય અને લાલાશ-પીળાશ વગેરે ગુણોનો આધાર બને તથા ઘટ વગેરે પર્યાયનો આશ્રય હોય તેવું માટી દ્રવ્ય જુદી-જુદી અવસ્થામાં મૂળસ્વરૂપે બદલાતું નથી. ચોક્કસ પ્રકારના સ્વરૂપે જીવ-પુદ્ગલ વગેરે પદાર્થો અનુગત હોવાથી તેને દ્રવ્ય કહેવાય છે – એમ અહીં સમજવું. દરેક દ્રવ્યોમાં જુદા-જુદા પ્રકારના ગુણ અને પર્યાય રહે છે. તેથી દ્રવ્યોમાં પરસ્પર સાંકર્ય આવતું નથી. પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિમાં નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે ‘ત્રિકાલઅનુગમસ્વરૂપ દ્રવ્ય છે. તે મુદ્દગલાદિ વસ્તુ છે.” સમ્મતિતર્કની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજીએ પણ જણાવેલ • પુસ્તકોમાં ‘રૂપાદિક' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨/
पतञ्जलिमतद्योतनम्
९१
તંતુ પટની અપેક્ષાઈં દ્રવ્ય. તંતુ અવયવની અપેક્ષાઈં પર્યાય; જે માટઈં પટનઈં વિચાલઈ = ! अधिकरणत्वेन अविचलितरूपं सद् गच्छतीति द्रव्यम् । तच्च भूत-भाविपर्यायकारणत्वात् चेतनमचेतनं वा” (સ.તા.૧/૬/પૃષ્ઠ.૨૮૭) કૃતિા
पु
रा
तदुक्तं पतञ्जलिना अपि वैयाकरणमहाभाष्ये “ आकृतिरन्या च अन्या च भवति, द्रव्यं पुनस्तदेव । ઞામૃત્યુપર્યેન દ્રવ્યમેવાશિષ્યતે” (વે.મ.મા.9/9/9) કૃતિ ‘આકૃતિ'પવવા—મુળ-પર્યાયાવિર્ષાવ-તિરો- સુ भाव-विशोधन-परिवर्त्तनादिदशायामपि अविचलितस्वरूपतया द्रव्यं तदेव भवति । गुणादिव्यवच्छेदेर्श यत् स्थिरतत्त्वमवशिष्यते तद् द्रव्यपदवाच्यमिति तदाकूतमनेकान्तवादानुपात्येव ।
पार्थसारथिमिश्रेण अपि शास्त्रदीपिकायां “न द्रव्यस्य कदाचिद् आगमः अपायो वा । घट-पट-गवाऽश्व -જીવન્ત-રત્તાઘવસ્થાનામેવ આમડપાયો” (શા.વી.૧/૧/બ/પૃ.૪૩)ત્યુત્તમ્ |
किञ्च, तन्तोः पटापेक्षया द्रव्यत्वम्, यतः अन्तरा = पटावस्थायां यस्य = तन्तोः भेदः છે કે ‘દ્રવે તે દ્રવ્ય કહેવાય. અર્થાત્ અવિચલિતસ્વરૂપ હોતે છતે જે અધિકરણસ્વરૂપ હોવાથી અતીત -અનાગત પર્યાયોને પામે તે દ્રવ્ય કહેવાય. ભૂતકાલીન કે ભવિષ્યકાલીન પર્યાયનું કારણ હોવાથી તે દ્રવ્ય જાણવું. તે દ્રવ્ય ચેતન કે જડ હોય.'
* પતંજલિમતે દ્રવ્ય નિત્ય
=
=
=
(તલુ .) પંતજલિ મહર્ષિએ પણ વૈયાકરણમહાભાષ્યમાં જણાવેલ છે કે ‘આકૃતિ અલગ-અલગ બને છે. પરંતુ દ્રવ્ય તો તે જ સ્વરૂપે હોય છે. આકૃતિનું ઉપમર્દન તિરોધાન બાદબાકી કરવામાં આવે તો દ્રવ્ય જ બાકી રહે છે.' ચોક્કસ પ્રકારના ગુણનો અને પ્રતિનિયત પર્યાયનો આધાર જે બને સુ તે ચોક્કસ પ્રકારનું દ્રવ્ય કહેવાય. ‘આકૃતિ’ શબ્દથી વાચ્ય એવા ગુણના અને પર્યાયના આવિર્ભાવ -તિરોભાવ-વિશોધન-પરિવર્તન-ઉત્પાદ-વ્યય થવા છતાં ત્રણેય કાળમાં પોતાની જાતિથી અવિચલિત સ્વરૂપને ધારણ કરીને રહે તે દ્રવ્ય કહેવાય. આ બાબત પતંજલિ મહર્ષિને પણ માન્ય છે. માટે જ તેમણે પણ ‘આકૃતિ = ગુણ-પર્યાય-અવસ્થા-દશા બદલાય છે પરંતુ દ્રવ્ય તો અવિચલરૂપે જ રહે છે' સ - આમ જણાવેલ છે. ગુણ-પર્યાયની બાદબાકી કરતાં જે સ્થિર તત્ત્વ બચે છે તે દ્રવ્ય સમજવું. આ પ્રમાણે પતંજલિ મહર્ષિના વચનનું અર્થઘટન કરી શકાય છે કે જે અનેકાન્તવાદને અનુકૂળ જ છે. ♠ મીમાંસકમતે દ્રવ્ય નિત્ય
=
(પાર્થ.) મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટના અનુયાયી પાર્થસારથિમિશ્રજીએ પણ શાસ્ત્રદીપિકા ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યનું આગમન કે વિદાય (=ઉત્પાદ કે વ્યય) કયારેય ન હોય. ઘટ, પટ, ગાય, ઘોડો, સફેદ, લાલ વગેરે તો દ્રવ્યની જુદી-જુદી અવસ્થાઓ છે. દ્રવ્યની વિવિધ અવસ્થાઓનું જ આગમન અને વિદાય થયા કરે છે.” પાર્થસારથિમિશ્રજીની આ વાત જૈનદર્શનને ખૂબ અનુકૂળ-ઉપયોગી છે. તંતુ દ્રવ્ય-પર્યાયઉભયાત્મક
(વિન્ગ્યુ.) તંતુ એ પટની અપેક્ષાએ દ્રવ્ય (=કારણ) છે. કારણ કે વચ્ચે = પટઅવસ્થામાં તન્તુમાં પટભેદ પટભિન્નતા નથી. પટ અવસ્થામાં તો તંતુ પટથી અભિન્ન જ છે. તથા પોતાના અવયવની અપેક્ષાએ
3,15
का
Page #276
--------------------------------------------------------------------------
________________
९२
रा
इदमत्रान
० पुद्गलस्य द्रव्य-पर्यायात्मकता 0
૨/૨ શ પટાવસ્થામધ્યછે (જસ=) તંતુનો ભેદ (નહિs) નથી. તંતુઅવયવઅવસ્થામધ્યઈ અન્યત્વરૂપ ભેદ છઈ. તે માટઈ પુદ્ગલસ્કંધમાંહિ દ્રવ્ય-પર્યાયપણું અપેક્ષાઈ જાણવું.
पटान्यत्वं नास्ति, अभिन्नत्वात् तद् वै द्रव्यम् उक्तम् इति पूर्वेण अन्वयः। स्वावयवापेक्षया च . पर्यायत्वं तन्तोः आम्नातम्। तन्तोः स्वावयवावस्थायां तन्तु-तदवयवानां भेदस्य सत्त्वात् । न हि तन्तुतया वीरणादिः प्रतीयते केनाऽपि ।
इदमत्राकूतम् – यस्य भेदो येषु भवति, कालान्तरे च तस्यैव तेषु अभेदो यदि सम्पद्यते, म तदा तस्य पर्यायत्वं तेषाञ्च द्रव्यत्वं समाम्नातम् । यथा पटस्य भेदः तन्तुषु तन्तुदशायां वर्तते, । कालान्तरे च पटदशायां पटस्यैव तन्तुषु अभेदः सम्पद्यते तन्तूनाञ्च पटे । ततश्च पटस्य तन्त्व२. पेक्षया पर्यायत्वम्, पटापेक्षया च तन्तूनां द्रव्यत्वम् । तथैव तन्तोः भेदः तन्त्ववयवेषु वीरणादिदशायां क वर्तते, तन्तोरेव च कालान्तरे तन्तुदशायां वीरणादिषु अभेदः सम्पद्यते । तथा च तन्तोः स्वावयवा* पेक्षया पर्यायत्वम्, वीरणादीनाञ्च तन्त्वपेक्षया द्रव्यत्वम् । यतश्चेत्थं प्रतीयते ततश्च भेदाऽभेदापेक्षे 'द्रव्यत्व-पर्यायत्वे पुद्गलस्कन्धेषु बोध्ये।। का न च पटेऽपि तन्तुदशायां तन्तूनां भेदस्य कालान्तरे च पटदशायां तन्तूनामभेदस्य सत्त्वात्
तन्त्वपेक्षया पटस्याऽपि द्रव्यत्वं प्रसज्येतेति शङ्कनीयम्, તંતુ પર્યાય (=કાર્ય) સ્વરૂપે માન્ય છે. કેમ કે તંતુ જ્યારે પોતાના અવયવની અવસ્થામાં વીરણાદિ સ્વરૂપે રહેલ હોય છે (અર્થાત્ તંતુ ઉત્પન્ન ન થયો હોય) ત્યારે તંતુ સ્વઅવયવાત્મક નથી. ત્યારે તંતુ અને તેના અવયવો અભિન્ન નથી. તંતુ ઉત્પન્ન ન થયેલ હોય ત્યારે વરણાદિને જોઈને કોઈને પણ “આ તંતુ છે – તેવી પ્રતીતિ થતી નથી. આમ “વરણાદિ તંતુસ્વરૂપ નથી પણ તંતુથી ભિન્ન છે' - તેમ સિદ્ધ થાય છે.
(રૂ.) પ્રસ્તુતમાં આશય એ છે કે જેનો ભેદ જેઓમાં રહે અને કાલાન્તરે તેનો જ તેઓમાં જો 31 અભેદ રહે તો તે પયાર્ય કહેવાય અને તેઓ દ્રવ્ય કહેવાય - આવું શાસ્ત્રકારોને માન્ય છે. જેમ કે છે (૧) પટનો ભેદ તખ્તઓમાં તંતુદશામાં (= પટજન્મપૂર્વકાળે) રહે છે. તથા કાલાન્તરે પટદશામાં પટનો વો જ તખ્તઓમાં અભેદ સંપન્ન થાય છે અને તખ્તઓનો પટમાં અભેદ પ્રાપ્ત થાય છે. તેથી તનુની અપેક્ષાએ
પટ પર્યાય છે. તથા પટની અપેક્ષાએ તખ્તઓ દ્રવ્ય બને છે. તે જ રીતે (૨) વરણાદિ અવસ્થામાં સ તત્ત્વનો ભેદ તંતુઅવયવોમાં રહે છે. તથા કાલાન્તરે તંતુદશામાં તંતુનો જ વીરણાદિમાં અભેદ સંપન્ન થાય છે. તેથી પોતાના અવયવની (= વરણાદિની) અપેક્ષાએ તંતુ પર્યાય છે. તથા તખુની અપેક્ષાએ વરણાદિ (= તંતુઅવયવો) દ્રવ્ય છે. જે કારણે આ મુજબ પ્રતીતિ થાય છે, તે કારણે પુદ્ગલસ્કંધોમાં ભેદભેદને સાપેક્ષ દ્રવ્યત્વ અને પાર્વત્વ જાણવા.
(ન .) જ્યારે પટ ઉત્પન્ન થયો ન હોય, છૂટા-છવાયા તંતુઓ હાજર હોય, ત્યારે તો પટમાં પણ તંતુઓનો ભેદ રહે છે. તથા કાલાન્તરે પટ નિષ્પન્ન થાય, ત્યારે પટમાં તંતુઓનો અભેદ રહે છે. આમ પટમાં પણ તંતુનો કાલસાપેક્ષ ભેદભેદ રહેવાથી તંતુઓની અપેક્ષાએ પટ પણ દ્રવ્ય બનવાની સમસ્યા સર્જાશે.
Page #277
--------------------------------------------------------------------------
________________
• आत्मनो द्रव्य-पर्यायात्मकता 0 આત્મતત્ત્વ વિચારઇ પણિ દેવાદિક આદિષ્ટદ્રવ્ય, સંસારિદ્રવ્યની અપેક્ષાઈ પર્યાય થાઈ. ? तन्तुदशायां पटस्यैव असत्त्वेन तदा तत्र तन्तुभेदस्याऽसम्भवात् ।
किञ्च, कारणस्य द्रव्यपदवाच्यत्वम् कार्यस्य च पर्यायपदार्थत्वम् । कारणस्य स्वकारणकार्यत्वात् । कारणत्व-कार्यत्वाऽऽक्रान्तस्य तन्तोः द्रव्यत्वं पर्यायत्वञ्चाऽनाविलम् । पर्यायोत्पत्तौ द्रव्य-पर्याययोः । भेदो न प्रतीयते, तदनुत्पत्तौ च तयोविभेदो विज्ञायते । यद्वा पटावस्थायां पटव्यतिरेकेण तन्त्वनुपलब्धेः तन्तोः पटात्मकतया पर्यायात्मकता तथा तन्तुदशायां पटव्यतिरेकेण तन्तूपलब्धेः तन्तोः पटान्यतया । द्रव्यात्मकता बोध्या। इत्थञ्च पुद्गलस्कन्धेषु द्रव्य-पर्यायोभयात्मकत्वमेव अपेक्षाभेदेन विज्ञेयम् ।
आत्मतत्त्वविमर्शेऽपि देवादिकम् आदिष्टद्रव्यम् = औपचारिकद्रव्यम् = आरोपितद्रव्यत्वम् क आपेक्षिकद्रव्यत्वं वा, जन्मादिस्वपर्यायहेतुत्वात् । तदेव च संसारिद्रव्यापेक्षया पर्यायरूपं भवति, र्णि
સમાધાન - (તતુ.) ભાગ્યશાળી ! તંતુદશામાં તો પટ પોતે જ ગેરહાજર છે. તેથી પટમાં તંતુઓનો ભેદ જ રહી નહિ શકે. તેથી પટ તખ્તઓની અપેક્ષાએ દ્રવ્ય બનવાની આપત્તિ નહિ આવે.
(ક્રિષ્ય.) વળી, કારણ હોય તે દ્રવ્ય કહેવાય. કાર્ય હોય તે પર્યાય કહેવાય. જે કારણ હોય તે પોતાના કારણનું કાર્ય પણ બને. જેમ કે પટનું કારણ તંતુ. તંતુનું કારણ તંતુઅવયવ. તેથી તંતુ પટનું કારણ બને અને સ્વઅવયવનું કાર્ય બને. માટે તંતુમાં કારણત્વ (કદ્રવ્યત્વ) અને કાર્યત્વ ( પર્યાયત્વ) બન્ને ગુણધર્મો નિરાબાધપણે આવે. પર્યાય ઉત્પન્ન થાય ત્યારે દ્રવ્ય-પર્યાયમાં ભેદ જણાતો નથી હોતો. પર્યાય ઉત્પન્ન થયો ન હોય ત્યારે દ્રવ્ય-પર્યાયમાં ભેદ જણાતો હોય છે. અથવા પટઅવસ્થામાં કે પટથી સ્વતંત્રરૂપે તંતુ દેખાતા ન હોવાથી તંતુ પટસ્વરૂપ છે. અર્થાત્ પટદશામાં પટાત્મક તંતુઓ ! પર્યાયસ્વરૂપ બને છે. તથા પટ ઉત્પન્ન ન થયો હોય ત્યારે તંતુદશામાં પટથી સ્વતંત્રરૂપે તંતુઓ ઉપલબ્ધ થાય છે. માટે તંતુદશામાં તંતુઓ પટ કરતાં જુદા છે. અર્થાત્ તંતુકાલે તંતુઓ પટની અપેક્ષાએ દ્રવ્યાત્મક સ છે. આમ પુગલસ્કન્ધોમાં જુદી-જુદી વિવેક્ષાથી દ્રવ્ય-પર્યાયભિયાત્મકતા રહેલી હોય છે. અર્થાત્ દરેક પુદ્ગલસ્કંધ દ્રવ્યસ્વરૂપ અને પર્યાયસ્વરૂપ છે - એમ જાણવું.
• આત્મતત્વમાં દ્રવ્ય-પર્યાયવિચારણા છે (ત્નિ) આત્મતત્ત્વનો વિચાર કરવામાં આવે તો તેમાં પણ દ્રવ્ય-પર્યાયરૂપતા સંગત થઈ શકે છે. દેવાત્મા મરીને મનુષ્ય થવાનો હોય તો દેવાત્મા આદિષ્ટદ્રવ્ય કહેવાય. કારણ કે ભાવી મનુષ્યપર્યાયનું તે કારણ છે. તેથી તે આદિષ્ટ = ઉપચરિત = ઔપચારિક એવું દ્રવ્ય કહેવાય. દેવાત્મામાં મનુષ્યપર્યાયની કારણતા હોવાથી તેમાં દ્રવ્યત્વનો આરોપ = ઉપચાર = ઉલ્લેખ થાય છે. અથવા જન્માદિ સ્વપર્યાયસાપેક્ષ દ્રવ્યત્વ દેવાત્મામાં હોવાથી દેવાત્મામાં અપેક્ષિકદ્રવ્યત્વ કહેવાય. દેવાત્મા એ સંસારી દ્રવ્યનું કાર્ય છે, સંસારી જીવનો પર્યાય છે. સંસારી જીવદ્રવ્યની એક વિશેષ પ્રકારની અવસ્થા = પર્યાય એ જ દેવાત્મા છે. તેમ જ આરોપિતદ્રવ્યત્વ (બહુવ્રીહિ સમાસ) કે આપેક્ષિકદ્રવ્યત્વ (બહુવ્રીહિ સમાસ) પણ સંસારી જીવદ્રવ્યનો પર્યાય જ છે. માટે સંસારી દ્રવ્યની અપેક્ષાએ આરોપિતદ્રવ્યત્વ કે અપેક્ષિકદ્રવ્યત્વ સ્વરૂપ છે. ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૭+૧૦+૧૧)+લા.(૨)માં નથી...– ચિહ્નયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી.
Page #278
--------------------------------------------------------------------------
________________
ર/?
० शबलवस्तुव्यवहारविचारणम् 0 ણ કોઈ કહિસ્ય જે “ઇમ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થયું, આપેક્ષિક થયું.”
તો કહિછે જે “શબલ વસ્તુનો અપેક્ષાઈ જ વ્યવહાર હોઇ. ઇહાં દોષ નથી.” प संसारिजीवद्रव्याश्रितत्वात् तत्कार्यत्वाद्वा ।
देवादेः संसारिजीवपर्यायरूपत्वादेव देवादिभावेन संसारी जीव उत्पद्यते म्रियते च। तदुक्तं વિશેષાવરશ્યમાળે “3MM નીવો વદુદા સેવારૂમાવેજ” (વિ.મ.મા.૨૮૭૬) તા न न चैवं द्रव्यत्वमापेक्षिकं स्याद् न तु स्वाभाविकम् इति वाच्यम्,
जिनसमयेऽखिलवस्तुनोऽनन्तधर्मात्मकत्वाऽभ्युपगमात्, अपेक्षाभेदसमाविष्टपरस्परविरुद्धानन्तधर्माઆદિદ્રવ્ય = દેવાત્મા જ પર્યાય છે. કારણ કે દેવઅવસ્થા એ સંસારીજીવદ્રવ્યને આશ્રયીને રહેલ છે. દ્રવ્યને આશ્રયીને જે પરિવર્તનશીલ તત્ત્વ રહેલ હોય તે પર્યાય કહેવાય. માટે દેવાદિ પર્યાયસ્વરૂપ પણ કહેવાય. અથવા સંસારી જીવદ્રવ્યનું કાર્ય દેવાત્મા છે. માટે દેવાદિ પર્યાયસ્વરૂપ બને. કેમ કે કાર્ય હોય તે પર્યાય કહેવાય, કારણ હોય તે દ્રવ્ય કહેવાય.
સ્પષ્ટતા :- પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્ય-પર્યાયભિયાત્મકતા બતાવ્યા બાદ ગ્રંથકારશ્રીએ ઉપર “આત્મા પણ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે' - એવું જણાવેલ છે. આમ તો આત્મા દ્રવ્ય છે. દેવ-નરક-તિર્યંચ-મનુષ્ય... આ બધા તેના પર્યાય છે. પરંતુ દેવાદિપર્યાયથી શૂન્ય આત્મા વ્યવહારમાં ઉપલબ્ધ થતો નથી. માટે આત્મતત્ત્વને દ્રવ્ય-પર્યાયભિયાત્મક કઈ રીતે સિદ્ધ કરવું? તે એક સમસ્યા છે. પણ ગ્રંથકારશ્રી જણાવે છે કે દેવાદિ
અવસ્થા આત્મપર્યાય હોવા છતાં ભાવી મનુષ્યાદિપર્યાયનું તે કારણ હોવાથી તેમાં દ્રવ્યત્વનો ઉપચાર છે = આરોપ થઈ શકે છે. કેમ કે કારણ હોય તેને દ્રવ્ય કહેવાય તથા કાર્ય હોય તેને પર્યાય કહેવાય. વા “માટી ઘડો થઈ - આવા વ્યવહારની જેમ “દવ મનુષ્ય થયો' - આવો વ્યવહાર પ્રસિદ્ધ જ છે. માટે જ કારણભૂત દેવાત્મા = દ્રવ્ય અને કાર્યસ્વરૂપ મનુષ્યાત્મા = પર્યાય.
આત્મા પણ ઉત્પન્ન થાય છે (વા) તથા દેવાત્મા સંસારી જીવનો પર્યાય છે. માટે જ સંસારી જીવ દેવાદિસ્વરૂપે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જીવ દેવાદિ સ્વરૂપે અનેક પ્રકારે ઉત્પન્ન થાય છે. આથી દેવાત્મા પર્યાયસ્વરૂપ પણ કહેવાય. આમ દેવાત્મા દ્રવ્ય-પર્યાયઉભયસ્વરૂપ સિદ્ધ થઈ શકે છે.
જ દ્રવ્યત્વ સાપેક્ષ કે નિરપેક્ષ ? જ શંકા :- (ર ) આ રીતે વિચાર કરીને હકીકતને સ્વીકારીએ તો દ્રવ્યત્વ આપેક્ષિક = અપેક્ષાવિશેષસહકૃત થશે, સ્વાભાવિક નહિ થાય. કેમ કે મનુષ્ય પર્યાયનું કારણ હોવાની અપેક્ષાએ દેવાત્માને દ્રવ્ય તરીકે હમણાં જ દર્શાવવામાં આવેલ છે.
સમાધાન :- (નિ.) જૈન દર્શનમાં પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. પરસ્પરવિરોધી એવા પણ અનેક ગુણધર્મો અલગ-અલગ અપેક્ષાએ એક જ વસ્તુમાં રહી શકે છે. દા.ત. પિતૃત્વ અને પુત્રત્વ પરસ્પર વિરોધી 0 લી.(૩)માં ‘દ્રવ્યત્વ સ્થાનકસ્યા...” પાઠ. * શબલ = મિશ્રસ્વભાવયુક્ત. જુઓ – સમ્યકત્વષસ્થાન ચઉપઈ પ્રકા.અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. મો.(૨)માં “સકલ' પાઠ. 1. ૩૯તે ય ની વહુધા હેવામિના
Page #279
--------------------------------------------------------------------------
________________
ર/?
ॐ द्रव्यानर्थान्तरपदप्रतिपादनम् । જે સમવાધિકારણત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણ માનશું છઇ, તેહનઈ પર્ણિ અપેક્ષા અવશ્ય અનુસરવી. “કુણનું ! સમવાયિકારણ ?” ઈમ - આકાંક્ષા હોઈ તો “કુણનું દ્રવ્ય ?” એ આકાંક્ષા કિમ ન હોઈ ? त्मकस्य शबलवस्तुनोऽपेक्षाविशेषवशादेव तत्तद्धर्मव्यवहारसम्भवात् । न हि मिश्रस्वभावे वस्तुनि निरपेक्षतया नियतव्यवहारः सम्भवति; न वा सर्वापेक्षया यथेच्छं सर्वे धर्मा एकत्र वस्तुनि सम्भवन्ति । ततश्च देवादेः जन्मादिस्वपर्यायहेतुत्वापेक्षया द्रव्यत्वमुचितमेवेति। ____ यस्तु समवायिकारणत्वादिकमेव द्रव्यलक्षणं मन्यते तस्यापि तत्तदपेक्षानुसरणध्रौव्यम्, 'कस्य म સમાવિવારનવમ્ ?” રૂત્યવાક્ષાત્ “વચ દ્રવ્યકિવન્ ?', ‘વી મૂનિ પત્તદ્રવ્યા ?', 9 'कस्य इदं काष्ठद्रव्यम् ?' इत्याकाङ्क्षाया अप्रतिक्षेप्यत्वात् । एवञ्च ‘देवात्मा जन्मादिस्वपर्यायस्य । द्रव्यम्,' 'घटस्य अमूनि कपालद्रव्याणि', 'प्रस्थकस्य इदं काष्ठद्रव्यम्' इत्यादिव्यवहारस्य अनपलपनीयत्वात्। तथा च जैनदर्शने न्यायदर्शने वा द्रव्यस्वरूपं सापेक्षमेवेति फलितम् ।
सत्तादयस्तु द्रव्यस्य पर्यायशब्दा विज्ञेयाः। तदुक्तं पञ्चाध्यायीप्रकरणे “सत्ता सत्त्वं सद् वा सामान्यं का ગુણધર્મ છે. છતાં રામમાં દશરથની અપેક્ષાએ પુત્રત્વ અને લવ-કુશની અપેક્ષાએ પિતૃત્વ રહી શકે છે. આમ એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ગુણધર્મો જુદી-જુદી અપેક્ષાએ રહેવાથી વસ્તુ શબલ = કાબરચીતરી = મિશ્રસ્વભાવવાળી બની જાય છે. માટે શબલ વસ્તુમાં ચોક્કસ પ્રકારની અપેક્ષાએ જ ચોક્કસ પ્રકારના ગુણધર્મોનો વ્યવહાર સંભવી શકે. નિરપેક્ષ રીતે શબલ વસ્તુમાં વિશેષ ગુણધર્મનો વ્યવહાર થઈ ન શકે. અથવા સર્વ પદાર્થની અપેક્ષાએ એક જ વસ્તુમાં યથેચ્છપણે પ્રત્યેક ગુણધર્મ સંભવી ન શકે. (લક્ષ્મણની અપેક્ષાએ રામમાં ભ્રાતૃત્વ રહે છે. તેમ દશરથ, રાવણ વગેરેની અપેક્ષાએ રામમાં ભ્રાતૃત્વ ન રહે.) માટે દેવાત્મામાં જન્માદિ પોતાના પર્યાયની કારણતાની અપેક્ષાએ દ્રવ્યત્વનો વ્યવહાર કરવો વ્યાજબી જ છે.
પ્ત દ્રવ્યલક્ષણ અંગે નૈયાયિકમતમીમાંસા ક | (ચતુ) તૈયાયિક વિદ્વાનો સમવાયિકારણત્વ વગેરેને દ્રવ્યનું લક્ષણ માને છે. પરંતુ તેમને પણ તે ca તે અપેક્ષાને જરૂર અનુસરવી પડે તેમ જ છે. કારણ કે “આ તંતુ કોનું સમવાયિકારણ છે ?' - એવી આકાંક્ષા ઊભી થાય જ છે. તંતુમાં નિરપેક્ષ સમાયિકારણતાનું ભાન થતું નથી. પરંતુ પટસાપેક્ષ a સમવાયિકારણતા જ તેમાં ભાસે છે. તેથી જેમ તૈયાયિકમતાનુસાર, “આ કોનું સમાયિકારણ છે ?' એવી આકાંક્ષા = જિજ્ઞાસા ઊભી થાય છે તેમ જૈનદર્શનાનુસાર, “આ કોનું દ્રવ્ય છે ?” “આ કપાલદ્રવ્યો કોના છે ?', “આ કાષ્ઠદ્રવ્ય કોનું છે ?' - આવા પ્રકારની આકાંક્ષા ઊભી થઈ શકે છે. આવી જિજ્ઞાસાનો અપલાપ કરી શકાતો નથી. માટે ‘દેવાત્મા જન્માદિ સ્વપર્યાયનું દ્રવ્ય (=કારણ) છે. દેવાત્મામાં મનુષ્યપર્યાયસાપેક્ષ દ્રવ્યત્વ છે.” “આ કપાલદ્રવ્યો ઘટના છે', “આ કાઇ પ્રસ્થાનું દ્રવ્ય = ઉપાદાનકારણ છે' - આ પ્રકારના વ્યવહારનો અપલાપ કરી શકાતો નથી. માટે જૈનદર્શનમાં કે નૈયાયિકદર્શનમાં દ્રવ્યલક્ષણ સાપેક્ષ જ છે, નિરપેક્ષ નથી - આવું ફલિત થાય છે.
ક દ્રવ્યવાચક પર્યાયશબ્દોનો પરિચય કર્ક (સત્તા) સત્તા વગેરે શબ્દો દ્રવ્યના પર્યાયશબ્દો જાણવા. તેથી જ રાજમલજી પંડિતે પંચાધ્યાયી
Page #280
--------------------------------------------------------------------------
________________
• सप्त द्रव्यलक्षणानि । રી “-પર્યાયવત્ કવ્ય (ક.વ.૩૭) તવાગ્યે . Tદ્રવ્યમન્વયી વસ્તુ અર્થો વિધિવિશેષાવાર્થવાવવા ની શલ્લી: II” (પગ્યા.પૂર્વમાWI-9૪૩) તિ ા
उमास्वातिवाचकमुख्यास्तु तत्त्वार्थाधिगमसूत्रे “गुण-पर्यायवद् द्रव्यम्” (त.सू.५/३७) इति द्रव्यलक्षणं
निष्टङ्कितवन्तः।
म् विशेषावश्यकभाष्ये विविधनयाभिप्रायेण दवए दुयए दोरवयंवों विगारो गुणाण संदावो। दव्वं
भव्वं भावस्स भूअभावं च जं जोग्गं ।।” (वि.आ.भा.२८) इत्येवं द्रव्यलक्षणानि दर्शितानि । " तद्व्याख्या तु “(१) 'दु द्रु गतौ' इति धातुः, ततश्च द्रवति तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति क वेति तद् 'द्रव्यम्' इत्युत्तरार्धादानीय सर्वत्र सम्बध्यते। तथा (२) द्रूयते स्वपर्यायैरेव प्राप्यते मुच्यते चेति of द्रव्यम् । यान् किल पर्यायान् द्रव्यं प्राप्नोति तैस्तदपि प्राप्यते, यांश्च मुञ्चति तैस्तदपि मुच्यत इति भावः ।
___ तथा (३) द्रवति तांस्तान् पर्यायान् गच्छतीति द्रुः = सत्ता। तस्या एवाऽवयवो विकारो वेति द्रव्यम् । का अवान्तरसत्तारूपाणि हि द्रव्याणि महासत्ताया अवयवो विकारो वा भवन्त्येवेति भावः । तथा (४) गुणा रूप
પ્રકરણમાં જણાવેલ છે કે “સત્તા, સત્ત્વ, સતુ, સામાન્ય, દ્રવ્ય, અન્વય, વસ્તુ, અર્થ, વિધિ - આ બધા શબ્દો સમાન રીતે પર્યાયવાચી = એક જ અર્થને વાચક છે.” સમાન અર્થના વાચક શબ્દને પર્યાયવાચી” અથવા “પર્યાયશબ્દ' કહેવાય છે.
(ઉમા.) શ્વેતાંબરશિરોમણિ ઉમાસ્વાતિવાચકમુખ્ય તો તત્ત્વાર્થસૂત્રમાં “ગુણ-પર્યાયવાળું હોય તે દ્રવ્ય કહેવાય' - આ પ્રમાણે દ્રવ્યલક્ષણને નિશ્ચિત કરે છે.
દ્રવ્યની સાત વ્યાખ્યા જ (વિશેષા) શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકમહાભાષ્યમાં અલગ-અલગ નયના અભિપ્રાયથી શ દ્રવ્યનું લક્ષણ બતાવેલ છે તે ખૂબ જ મનનીય છે. તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે “(૧) દ્રવે તે આ દ્રવ્ય. (૨) પ્રાપ્ત થાય તે દ્રવ્ય. (૩) સત્તાનો વિકાર તે દ્રવ્ય. (૪) ગુણોનો સમુદાય તે દ્રવ્ય. (૫) વા ભાવી પર્યાયને જે યોગ્ય ( કારણો હોય તે દ્રવ્ય. (૬) પર્યાય જેમાંથી પસાર થઈ ચૂક્યો હોય તે
દ્રવ્ય. (૭) ભૂત-ભાવી પર્યાયને માટે જ્યાં સુધી યોગ્ય હોય ત્યાં સુધી તે દ્રવ્ય કહેવાય છે.” I (તા.) વ્યાખ્યાકાર મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણજીના આશયને પ્રફુરિત કરતાં જણાવેલ છે કે “(૧) ૩ તથા ટુ ધાતુનો અર્થ ગતિ = પ્રાપ્તિ છે. તેથી પોતાના તે તે નવા પર્યાયોને પ્રાપ્ત કરે તથા જૂના પર્યાયોને છોડે તે દ્રવ્ય કહેવાય. ગાથાના ઉત્તરાર્ધમાં જે દ્રવ્ય શબ્દ છે તેનો અહીં અન્વય કરવાથી = સંબંધ જોડવાથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. આ રીતે દ્રવ્ય શબ્દનો દરેક વ્યાખ્યામાં સંબંધ જોડવો. તે જ રીતે (૨) પોતાના પર્યાયો વડે જ જે મેળવાય છે તથા મૂકાય છે તે દ્રવ્ય કહેવાય. જે પર્યાયોને દ્રવ્ય પ્રાપ્ત કરે છે તે પર્યાયો વડે તે દ્રવ્ય પણ મેળવાય છે. તથા જે પર્યાયોને દ્રવ્ય છોડે છે તે પર્યાયો વડે તે દ્રવ્ય પણ મૂકાય છે - એવો આશય સમજવો.
(તથા) તથા (૩) દુ' શબ્દનો અર્થ છે સત્તા. તે તે પર્યાયોને પામે તે દ્ર કહેવાય. સત્તા પર્યાયોને પામે છે. માટે સત્તા = કુ. સત્તાનો અવયવ અથવા વિકાર = દ્રવ્ય. આશય એ છે કે અવાન્તરસત્તાસ્વરૂપ 1. द्रवति द्रूयते द्रोः अवयवो विकारो गुणानां सन्द्रावः। द्रव्यं भव्यं भावस्य भूतभावं च यद् योग्यम् ।।
Page #281
--------------------------------------------------------------------------
________________
९७
. द्रव्यलक्षणप्रदर्शनम् । -रसादयस्तेषां सन्द्रवणं = सन्द्रावः = समुदायो घटादिरूपो द्रव्यम् । तथा (५) 'भव्वं भावस्स' त्ति प भविष्यतीति भावस्तस्य भावस्य भाविनः पर्यायस्य यद् भव्यं = योग्यं तदपि द्रव्यम्, राज्यपर्यायाऽर्हकुमारवत् । ...
तथा (६) भूतभावं चेति भूतः = पश्चात्कृतो भावः = पर्यायो यस्य तद् भूतभावं तदपि द्रव्यम्, अनुभूतघृताऽऽधारत्वपर्यायरिक्तघृतघटवत्। (७) चशब्दाद् भूत-भविष्यत्पर्यायं च द्रव्यमिति ज्ञातव्यम्, भूत -भविष्यघृताधारत्वपर्यायरिक्तघृतघटवदिति।
एतदपि (भविष्यद्भावम्,) भूतभावं तथा भूत-भविष्यद्भावं च कथम्भूतं सद् द्रव्यम् ? इत्याह - यद् योग्यम्, भूतस्य (भाविनः) भावस्य भूत-भविष्यतोश्च भावयोरिदानीमसत्त्वेऽपि यद् योग्यमहँ तदेव द्रव्यमुच्यते, क नान्यत्, अन्यथा सर्वेषामपि पर्यायाणां अनुभूतत्वादनुभविष्यमाणत्वाच्च सर्वस्याऽपि पुद्गलादेः द्रव्यत्वप्रसङ्गाद्” र्णि દ્રવ્યો મહાસત્તાના અવયવ કે વિકાર (=રૂપાન્તરણ) બને છે જ. તથા (૪) રૂપ-રસ વગેરે ગુણોનો સંદ્રાવ = સમુદાય એટલે દ્રવ્ય. ગુણસમૂહ ઘટાદિસ્વરૂપ છે. તે જ દ્રવ્ય છે. તથા (૫) ભાવ = ભાવી પર્યાય માટે જે યોગ્ય હોય તે પણ દ્રવ્ય કહેવાય. જેમ કે રાજાના પર્યાયને યોગ્ય રાજકુમાર તે પણ રાજા કહેવાય. ભાવીભૂપતિપર્યાયયોગ્યત્વસ્વરૂપ દ્રવ્યત્વને લક્ષમાં રાખીને તે રાજકુમારને દ્રવ્યરાજા પણ કહેવાય. મતલબ કે ભવિષ્યકાલીન પર્યાયને આશ્રયીને પણ તે તે વસ્તુમાં દ્રવ્યત્વ સંભવે છે.
(તથા) તથા (૬) જેનો જે ભૂતકાલીન (=પસાર થઈ ચૂકેલો) પર્યાય હોય તેમાં પણ સાપેક્ષ દ્રવ્યત્વ સમજવું અર્થાત્ તેને પણ તથાવિધ દ્રવ્ય સમજવું. જેમ કે જે ઘડો પૂર્વકાળમાં ઘીથી ભરેલો હોય તેમાં “વૃતઆધારતા' નામનો પર્યાય હતો. ભૂતકાળમાં ધૃતઆધારતા નામના પર્યાયને અનુભવવા છતાં વર્તમાનકાળે ઘી વગરના ઘડાને ઉદેશીને “આ ઘીનો ઘડો છે' - આમ બોલાય છે ત્યાં વૃતાધારતાસ્વરૂપ છે પર્યાયને સાપેક્ષ એવું દ્રવ્યત્વ ઉપચરિત સમજવું. (૭) મૂળ ગાથામાં જે “ચ” શબ્દ છે. તેનાથી ભૂતકાલીન વા કે ભવિષ્યકાલીન પર્યાયવાળી વસ્તુને પણ દ્રવ્ય સમજવું. મતલબ કે જેમાં પૂર્વકાળમાં અમુક પર્યાયો હતા અને ભવિષ્યકાળમાં પર્યાય ઉત્પન્ન થવાના છે તેને દ્રવ્ય કહેવાય. જેમ કે જે ઘડામાં પૂર્વકાળમાં છે ઘી ભરેલું હોય અને ભવિષ્યમાં ઘી ભરવાનું હોય પણ વર્તમાનકાળે ઘી ભરેલું ન હોય તે ઘડાને ઉદ્દેશીને “આ ઘીનો ઘડો (= ઘીવાળો ઘડો) છે' - એમ બોલવામાં આવે ત્યાં વૃતાધારતાવત્ત્વ સ્વરૂપ દ્રવ્યત્વ ઉપચરિત સમજવું.
(ત) “પૂર્વકાળમાં, (ભવિષ્યકાળમાં) તથા ભૂત-ભાવીકાળમાં જેમાં પર્યાયની આધારતા હોય તે કેવા પ્રકારનું હોય તો વર્તમાનમાં પર્યાય ન હોવા છતાં દ્રવ્ય કહેવાય ?' આ પ્રશ્નનો જવાબ એ છે કે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન કે ભૂત-ભાવી પર્યાય વર્તમાનકાળમાં ન હોવા છતાં તેના માટે જે યોગ્ય હોય તે જ દ્રવ્ય કહેવાય, બીજું નહિ. જેના માટે જે વસ્તુ વર્તમાનકાળે યોગ્ય ન હોય તેને જો તથાવિધ દ્રવ્ય કહી શકાય તો તમામ પુદ્ગલ વગેરેએ બધાય પર્યાયોનો પૂર્વે અનુભવ કરેલો છે તથા ભવિષ્યમાં પણ તે તમામ પર્યાયોને અનુભવવાના છે. તેથી સર્વ પુદ્ગલ વગેરેનો તે તે દ્રવ્ય તરીકે વ્યવહાર થવાની આપત્તિ આવે. (અર્થાત્ “આ ઘીનો ઘડો છે' - એવું બોલાય છે તેમ “આ ઘીનો પત્થર છે' - તેવો વ્યવહાર પત્થરમાં પણ પ્રામાણિક માનવો પડશે. કારણ કે પત્થરના પુગલોએ અનંતકાળ પૂર્વે માટી વગેરે અવસ્થામાં ઘડો બનીને વૃતાધારતાપર્યાયનો અનુભવ કર્યો જ છે. પરંતુ
Page #282
--------------------------------------------------------------------------
________________
९८
० द्रव्यलक्षणविभजनम् । શ એ જિનવાણી = શ્રીવીતરાગની વાણી* રંગઈ = વિશ્વાસઇ *મનમાંહિ ધરિઈ. ર/૧
(વિ.આ.મા.૨૮ ) રૂત્યેવં શ્રીમમિ . છતા | प तत्र प्रथम-द्वितीये द्रव्यलक्षणे व्युत्पत्त्यर्थपुरस्कारेण, तृतीय-चतुर्थे द्रव्यानुयोगाभिप्रायेण, अन्त्यानि - तु द्रव्यनिक्षेपादितात्पर्येणेत्यवधेयम् ।
ईदृशी मधुरी = द्राक्षाद्यधिकमाधुर्योपेता जिनवाणी हि = एव मुदा = ‘एषैण सत्यैव' इति म श्रद्ध्या मनसि चिरकालं धीयताम् । “हि हेताववधारणे” (अ.स.परिशिष्ट २३) इति अनेकार्थसङ्ग्रहे र्श श्रीहेमचन्द्रसूरिवचनाऽनुसारेणाऽत्रावधारणे हि: ज्ञेयः ।। ध्रुवपदव्याख्यानम् ।। _ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुण-पर्यायाणाम् अविचल आधारो द्रव्यमिति कृत्वा ज्ञानादिगुण , -मनुष्यादिपर्यायाणां ध्रुव आधार आत्मद्रव्यं भवति केवलज्ञानादिगुण-सिद्धत्वादिपर्यायाणां च स्थिर ण आश्रयः शुद्धात्मद्रव्यम् । इदं तत्त्वं चेतसिकृत्य केवलज्ञानादिगुण-सिद्धत्वादिपर्यायानुभवाभिलाषोत्कर्षोका पलम्भे सति अज्ञानादिरूपेण परिणममान आत्मगुणकदम्बकः संसारित्वादिरूपेण च परिणममान
आत्मपर्यायप्रवाहः स्खलति । ततः शुद्धात्मद्रव्यात् पूर्ण-परिशुद्धगुण-पर्यायधारा प्रादुर्भवति। तत्कृते આવો વ્યવહાર તો કોઈને પણ માન્ય નથી. માટે વર્તમાનકાળે જેમાં જેની યોગ્યતા વિદ્યમાન હોય તેમાં તથાવિધ દ્રવ્યવ્યવહાર થાય - એવું માનવું.)” – આ પ્રમાણે વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં જણાવેલ છે.
(તત્ર.) અહીં બતાવેલા સાત દ્રવ્યલક્ષણોમાંથી પ્રથમ બે લક્ષણ વ્યુત્પત્તિપ્રધાન છે. ત્રીજું અને ચોથું દ્રવ્યલક્ષણ દ્રવ્યાનુયોગના અભિપ્રાયથી છે. તથા અંતિમ ત્રણ દ્રવ્યલક્ષણ દ્રવ્યનિપામાં ઉપયોગી બને તેવા પ્રકારના છે. આ વાતને ધ્યાનમાં રાખવી.
(ટ્ટ) આ પ્રમાણે હે ભવ્યાત્માઓ ! દ્રાક્ષ વગેરે કરતાં પણ અધિક મધુરી આવા પ્રકારની જિનવાણીને છે જ તમે “આ જિનવાણી જ સત્ય છે, આ સત્ય જ છે' - આવી શ્રદ્ધાથી મનમાં લાંબા સમય સુધી તા ધારણ કરો. “હેતુ અને અવધારણ અર્થમાં “દિ' શબ્દ વપરાય” - આ પ્રમાણે અનેકાર્થસંગ્રહમાં
શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે. તે મુજબ અહીં ધ્રુવપદમાં રહેલ “દિ’ શબ્દને અવધારણ = જકાર સ અર્થમાં જણાવેલ છે. (ધ્રુવપદવ્યાખ્યા)
) મલિન પરિણમનને અટકાવો ) આધ્યાત્મિક ઉપનય :- ગુણપર્યાયનો અવિચલ આધાર દ્રવ્ય છે. જ્ઞાનાદિગુણનો અને મનુષ્યાદિ પર્યાયનો ધ્રુવ આધાર આત્મદ્રવ્ય છે. કેવલજ્ઞાનાદિ ગુણનો અને સિદ્ધત્વાદિ પર્યાયનો સ્થિર આશ્રય તો શુદ્ધ આત્મદ્રવ્ય છે. આ હકીકતને લક્ષગત કરીને પોતાના કેવલજ્ઞાનાદિ ગુણને અને સિદ્ધત્વાદિ પર્યાયને અનુભવવા સતત તલસાટ સાધકમાં જાગે તો અજ્ઞાનાદિરૂપે પરિણમતા વિવિધ ગુણનો પ્રવાહ અને સંસારીપણે પરિણમતા પર્યાયની ધારા અલિત થાય, શુદ્ધ આત્મદ્રવ્યમાંથી પ્રગટતો પૂર્ણ ગુણવૈભવ અને પરિશુદ્ધ પર્યાય પરિવાર સાદિ-અનંત કાળ સુધી અનુભવાય. આવું સૌભાગ્ય વહેલી તકે પ્રગટાવવા માટે ત્રણ કાળમાં ચૈતન્યજાતિથી અવિચલિતસ્વરૂપવાળા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર નિરંતર રુચિપૂર્વક પોતાની ... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે. * લા.(૨)માં “મનમાંહઈ ધરિયઈ પાઠ.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨/૨
• आधुनिकभोगोपभोगसाधनगृद्धिः त्याज्या 0 त्रैकालिकध्रुवचैतन्याऽन्वितशुद्धात्मद्रव्ये निरन्तरम् अभिरुच्या निजदृष्टिः स्थापनीया।
quelcuriety ART) (Radio) - HSVLEIDERRUARY (Tape-recorder) - Sandefche- (Mike) - griday (Camera) - omiaa (Film) - gasto (Television) - graf (Telephone) - Inereaffy (Mobile Phone) - 11047 (Calculator) - નાના હેતુISતનાયત્ર (Computer) - પ્રતિનિપિpષાયન્ટ (Fax) - વિશુદ્રગુપત્ર (E -mail) - HAGYHTEFANIA (Beauty Parlour) - YodarcheHadija (Five Star Hotel) - શીતવાતાનુ%7નયત્ર (Air-conditioner) - વેછૂવાયત્ર (Walk-man) - સૂક્ષ્મતરાપુપ્રષ્ટિા ! (Microwave Oven) - ageaish (Car) - ipahiahra(Aero-planetyrag HMTHITTATES 7 પૃદ્ધિઃ નૈવ વાર્યા
41414ady folychle (Acidity) - BFF THET (Fracture) - FLUHE (Diabetes) - Morgano (Leprosy) - cochet (Tumour/Cancer) - Thufer (Blood Cancer) - Tugelt (Anae'mia) - 420f (A'poplexy) - AMG (Ascites) - 311-314esogter for (Appendiel'tis) - 372447 (Ca'culus) - HTC (Delirium) - HR (Cho'lera) - HETHIR (Plague) - Duolife up (Dipther'ia) - 31fdar (Dy'sentery) - HAGINI (Dyspe'psia) - Erarta (Dysur'ia) - 31 lucre (Ty'phoid) - 4141 (E'czema) - TGX (Fistula) - 3Tuullacharese (Hy'drocele Orchi'tis) - Aal-IG (Hyster'ia) અંતરંગ દૃષ્ટિને સ્થાપિત કરવી.
ક પુણ્યોદયમાં આસક્ત ન બનો , (3) પુણ્યના ઉદયથી મળનારા રેડિઓ, ટેપરેકોર્ડર, માઈક, કેમેરો, ફિલ્મ, ટેલીવિઝન, ટેલીફોન, મોબાઈલ ફોન, કેલક્યુલેટર, કોમ્યુટર, ફેક્સ, ઈ-મેઈલ, બ્યુટીપાર્લર, ફાઈવ સ્ટાર હોટલ, એરકન્ડીશનર, વૉકમેન, માઈક્રોવેવ-ઓવન, મારુતિ-મર્સીડીઝ વગેરે મોટર, એરોપ્લેન વગેરે ભોગ-ઉપભોગના સાધનોમાં આસક્તિ ન કરવી.
જ પાપોદયમાં વ્યસ્ત ન બનો . (Tો.) તથા પાપોદયજન્ય એસીડીટી, ફ્રેક્ટર, ડાયાબિટીસ, રક્તપિત્ત, ટ્યૂમર/કેન્સર, બ્લડ કેન્સર, અનીમીયા = પાંડુરોગ (રક્તક્ષીણતા), એપપ્લેક્ષી = મૂછ-વાઈ-બેહોશી, જલોદર (=અસિટીઝ), 21 આંત્રપુચ્છનો સોજો કે દાહ (એપેન્ડસાઈટિસ), મૂત્રાશયમાં પથરીનો રોગ ( કેક્યુલ), સન્નિપાતત્રિદોષપ્રકોપ (=ડિલિ'રિઅમુ), મારી-મરકી (કૉલેરા), મહામારિ (પ્લેગ), કંઠરોહિણી (ડિફથી રિઆ), મરડો-કાચોઆમ (ડિસન્ટ્રી), મંદાગ્નિ (ડિસ્પેપ્સિઆ), મૂત્રઅવરોધ (ડિસૂરિઆ), આંતરડાનો તાવ (ટાઈફોઈ), ખરજવું (એક્ઝિમા), ભગંદર (ફિચુલા), સંધિવા (ગાઉ, અંડગોલકવૃદ્ધિ = વધરાવળ (હાઈડ્રોસિલૂ અથવા ઓકૉઈ ટિસ), મહાવિચિત્ર એવો ભયાનક વાતોન્માદ (=હિસ્ટીરિયા),
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ० रोगोद्वेगः त्याज्य: ०
२/१ te - Paraty (Inso'mnia) - opfeara (Lumba-go) - witcluer (Malar'ia) - Stefferal.cat
(Mi'graine) - Thryn (Thrombo'sis) - Tamara (Para'lysis) - dlatera (Po'lio) 1 - IGTY9T (Pro'lapse) - Jlgaferara (Gout) - Aferala (Rheu'matism) - Alares
(Obe'sity) - Parurant (Diarrhoea) - 3CİHR (Chronic Diarrhoea), TT (Sciatica) - રાયફ્સ (T.B.) - રસ્ત્રાવ (Haemorrhage) - મવરોધ (Constipation) - Hપસ્માર
(Epilepsy) - 4chall (Aphasia) - 379Tkett (Piles) - arf (Deafness) - Site ૬ (Dropsy) - પિત્તજ્વર(Jaundice)અમૃતિપુ નોટ્રેનનીયમ્, ક્ષાયોપશમ ગુણસન્ડ્રોમો ન કાર્યઃ पि इत्थं शुद्धात्मद्रव्यदृष्टिः आत्मसाद् भवति, असङ्गसाक्षिभावदशा प्रादुर्भवति, क्षायिकगुणवैभव
उच्छलति आत्मा च “परमेष्ठी परब्रह्म परमात्मा सनातनः। सदाशिवः परंज्योतिः ध्रुवः सिद्धो निरञ्जनः।।" (સિ.લ.ના. 9/૧) તિ સિદ્ધસત્રનામજોગવત સિદ્ધસ્વરૂપે ટિતિ વૃyતેનાર/૧ી. અનિદ્રા (ઈન્સોર્નિઆ), કમરનો વા (લુખ્ખાગો), મેલેરિઆ, આધાશીશી (=માઈગ્રેન), લોહીનું ગંઠાઈ જવું ( થ્રોમ્બોસિસ), લકવો (= પેરેલિસિસ), બાળલકવો (પોલિઓ), આમણ = ગુદાભ્રંશ (=પ્રોલેપ્સ), ઘૂંટણના સંધિવા (=ગાઉ), સંધિવા (=રૂમેટિઝમ્), અતિસ્થૂળતા (=ઓબીસીટિ), ડાયરીઆ, અતિસાર, સાઈટિકા, ટી.બી., હેમરેજ, કબજીયાત (કોન્સીપેશન), વાઈ (એપિલેપ્સી), મૂંગાપણું (એફેજિયા), મસા (પાઈલ્સ), બહેરાપણું ડિફનેસ), સોજો (ડ્રોપ્સી), કમળો વગેરે આવી પડે ત્યારે ઉગ ન કરવો અને ક્ષયોપશમભાવના ગુણો ઉપર મદાર ન બાંધવો. આ રીતે શુદ્ધઆત્મદ્રવ્યદૃષ્ટિ આત્મસાત્ થતાં, અસંગ સાક્ષીભાવ સધાતાં ક્ષાયિક ગુણવૈભવ પ્રગટ કરીને આત્મા પરમેષ્ઠી, પરબ્રહ્મ, પરમાત્મા, સનાતન, સદાશિવ, પરંજ્યોતિ, ધ્રુવ, નિરંજન એવા સિદ્ધ પરમાત્મા છે' - આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સિદ્ધસહસ્રનામકોશમાં વર્ણવેલા સિદ્ધસ્વરૂપને ઝડપથી વરે છે. (૨/૧)
લખી રાખો ડાયરીમાં& • સાધના એટલે અન્તર્યાત્રા દા.ત. અવધિજ્ઞાની શતક શ્રાવક.
ઉપાસના એટલે પરમાત્મયાત્રા.
દા.ત. શ્રેણિક રાજા. • કદાગ્રહીની સાધના મારક બની શકે,
ભચંકર બની શકે. દા.ત. સિંહગુફાવાસી મુનિ તમામ ઉપાસના તારક છે, ભદ્રંકર છે.
દા.ત. શ્રેણિક રાજા
Page #285
--------------------------------------------------------------------------
________________
૨/૨
० षड्द्रव्यसामान्यगुणनिरूपणम् ।
૬ ૦૬. 'એ દ્રવ્યલક્ષણ કહ્યો. હવિ ગુણ-પર્યાયલક્ષણ કહે છઈ – ધરમ કહીઈ જે ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે; ભિન્ન-અભિન્ન, ત્રિવિધ, તિય લક્ષણ એક પદારથ પાયો રે ર/રા (૧૧) જિન) રી
સહભાવી કહતાં યાવદ્રવ્યભાવી જે ધર્મ અસ્તિત્વ-પ્રમેયવાદિક તે ગુણ કહિયઈ. જિમ જીવનો રસ ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિeતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુ, આકાશનો અવગાહનાહેતુત્વ, કાલનો વર્તનાહેતુત્વ. द्रव्यलक्षणं दर्शितम् । साम्प्रतम् अवसरसङ्गत्या गुण-पर्यायौ व्याख्यानयति - ‘सहेति।
सहभावी गुणो धर्मः, क्रमभावी च पर्ययः।
भिन्नाभिन्नस्त्रिधैको हि पदार्थस्त्रिकलक्षणः।।२/२॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – सहभावी धर्मः गुणः (कथ्यते), क्रमभावी च पर्ययः। एको हिम પવાર્થ મિત્રાગમિત્ર, ત્રિધા, ત્રિચ્છન્નક્ષક () ાર/રા
सहभावी = यावद्दव्यभावी यो धर्मः = वस्तुधर्मः स गुणः कथ्यते । स च सामान्य-विशेषरूपेण द्वेधा भिद्यते । तत्र अस्तित्व-प्रमेयत्वादिकः सामान्यगुणः। विशेषगुणस्तु प्रतिद्रव्यमेवं विज्ञेयः यथा क उपयोगो जीवगुणः, ग्रहणं पुद्गलगुणः, गतिहेतुत्वं धर्मास्तिकायगुणः, स्थितिहेतुत्वम् अधर्मास्तिकायगुणः, र्णि अवगाहनाहेतुत्वम् आकाशगुणः, वर्तनाहेतुत्वञ्च कालगुणः इति व्यवस्थापयिष्यतेऽग्रे (१०/४+५+ ... ૮+૧૦+૨૦, 99/૪) I
અવતારણિકી :- દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરામર્શ કરવામાં આવે છે. તેની ભૂમિકારૂપે દ્રવ્યનું લક્ષણ બતાવ્યું. હવે ગુણનું અને પર્યાયનું લક્ષણ બતાવવાનો અવસર આવેલ છે. માટે ગ્રંથકારશ્રી અવસરસંગતિથી ઉપસ્થિત ગુણની તથા પર્યાયની વ્યાખ્યા કરે છે :
૬ ગુણ અને પર્યાચના લક્ષણની વિચારણા ક લોકોમ - સહભાવી ધર્મ ગુણ કહેવાય અને ક્રમભાવી ધર્મ પર્યાય કહેવાય. પદાર્થ ભિન્ન-અભિન્ન છે અને ત્રિવિધ છે. તથા પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રિકલક્ષણ છે. (રાર)
થોપવાથી - વસ્તુગત જે ગુણધર્મ યાવદ્રવ્યભાવી (=કાયમી) હોય તે ગુણ કહેવાય. ગુણ બે પ્રકારના છે. સામાન્યગુણ તથા વિશેષગુણ. તેમાં સામાન્યગુણ અસ્તિત્વ-પ્રમેયત્વ આદિ છે. વિશેષગુણ પ્રત્યેક દ્રવ્યમાં આ રીતે સમજવા. જેમ કે (૧) ઉપયોગ અવગુણ છે. (૨) ગ્રહણ પુદ્ગલગુણ છે. (૩) ગતિeતુતા ધર્માસ્તિકાય દ્રવ્યનો ગુણ છે. (૪) સ્થિતિeતુતા અધર્માસ્તિકાયનો ગુણ છે. (૫) અવગાહનાહેતુતા આકાશનો ગુણ છે. (૬) વર્તનાતુતા કાલનો ગુણ છે. આ બાબતની વ્યવસ્થા આગળ (૧૦/૪+૫+૮+૧૦+૨૦, ૧૧/૪) જણાવાશે.
...ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯)+આ.(૧)માં છે. તે શાં.+ધમાં “કહી જઈ ગુણ” પાઠ. કો.(૨)નો પાઠ લીધેલ છે. કો.(૭)માં “કહીજે પાઠ. # કો.(૩)માં “ત્રય' પાઠ. 1 લી(૧)માં “વર્તમાન પાઠ.
Page #286
--------------------------------------------------------------------------
________________
गुणानां निर्गुणता
ર/ર
वस्तुतः कालस्य पर्यायरूपतया न तत्र गुणाऽभ्युपगमः, पर्यायस्य गुणरहितत्वात्, काले प पर्यायरूपतायाः दशम्यां शाखायां (१०/१०-११-१८-१९ ) विस्तरेण व्यवस्थापयिष्यमाणत्वात् । अत्र रा तु दिगम्बरमत-श्वेताम्बरैकदेशीयमतानुसारेण काले वर्तनाहेतुत्वलक्षणो गुण उक्त इत्यवधेयम् । जीवादीनि द्रव्याणि दशम्यां शाखायाम्, सामान्यगुणा विशेषगुणाश्च एकादशशाखायां निरूपयिष्यन्त इत्यप्यवधेयम्।
१०२
तत्त्वार्थसूत्रे उमास्वातिवाचक श्रेष्ठैस्तु “ द्रव्याश्रया निर्गुणा गुणाः” (त.सू. ५/४०) इत्युक्तम् । तैरेव तत्त्वार्थभाष्ये “द्रव्यम् एषाम् आश्रयः इति द्रव्याश्रयाः । नैषां गुणाः सन्तीति निर्गुणाः” (त.सू.भा. ५/४०) इत्येवं भाषितम्। “परिणामि-परिणामलक्षणाऽऽश्रयाऽऽश्रयिभाववृत्तयः आश्रितद्रव्याः परगुणाभाववन्त इति णि सूत्रसमुदायार्थः” (त.सू.हा.वृ.५/४०) इत्येवं तत्त्वार्थभाष्यवृत्ती श्रीहरिभद्रसूरिभिः व्याख्यातम्। तैरेव त का पूर्वं “गुणाः શÈ: વિશેષરૂપા:” (ત.પૂ.હા.પૃ.૮/૩૭) ત્યેવં તત્વરૂપમાવેવિતમ્। “મુળા: विशेषाः” (त.सू.५/३७) इति तत्त्वार्थवृत्तौ सिद्धसेनगणिवराः आहुः ।
શક્ત્તિ
=
=
(વસ્તુ.) વાસ્તવમાં તો કાલ પર્યાયસ્વરૂપ હોવાથી તેમાં ગુણનો સ્વીકાર કરવામાં નથી આવેલ. કેમ કે પર્યાય ગુણશૂન્ય હોય છે. કાળતત્ત્વ પર્યાયસ્વરૂપ છે - આ વાત દશમી શાખાના ૧૦,૧૧,૧૮,૧૯માં શ્લોકમાં વિસ્તારથી જણાવવામાં આવશે. પ્રસ્તુતમાં કાળની અંદર વર્તનાહેતુત્વ નામનો જે ગુણ દેખાડેલ છે તે દિગંબરમતાનુસાર તથા શ્વેતાંબરએકદેશીય મત મુજબ દેખાડેલ છે તે વાત ખ્યાલમાં રાખવી. (નીવા.) જીવ વગેરે દ્રવ્યની ઓળખાણ દશમી શાખામાં આવશે. અસ્તિત્વ વગેરે સર્વદ્રવ્યસાધારણ ગુણનું નિરૂપણ તથા ઉપયોગ વગેરે વિશેષગુણોની વિચારણા અગિયારમી શાખામાં આવશે. ગુણલક્ષણ : તત્ત્વાર્થસૂત્રકાર - તત્ત્વાર્થવૃત્તિકારની દૃષ્ટિએ
림
(તત્ત્વા.) તત્ત્વાર્થાધિગમસૂત્રમાં વાચકશ્રેષ્ઠ ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે ‘દ્રવ્યમાં રહેનાર, [ ગુણશૂન્ય એવા ગુણો હોય છે.’ શ્રીઉમાસ્વાતિજી મહારાજે જ તત્ત્વાર્થભાષ્યમાં સ્પષ્ટતા કરતાં જણાવેલ છે કે ‘દ્રવ્ય જેઓનો આશ્રય હોય તથા સ્વયં જે ગુણશૂન્ય હોય તે ગુણ કહેવાય.' ઉપરોક્ત સૂત્રનો સુ સામૂહિક અર્થ દર્શાવતા શ્રીહરિભદ્રસૂરિજીએ તત્ત્વાર્થભાષ્યવ્યાખ્યામાં કહેલ છે કે “દ્રવ્ય અને ગુણ વચ્ચે આશ્રય-આશ્રયિભાવસંબંધ રહેલો છે. દ્રવ્ય આશ્રય છે અને ગુણ આશ્રયી = આશ્રયવૃત્તિ છે. આશ્રય હોવા છતાં દ્રવ્ય પરિણામી છે, અપરિણામી નહિ. કારણ કે ગુણ એ દ્રવ્યપરિણામ છે. તેથી ભૂતલ અને ઘટ વચ્ચે જે આશ્રય-આશ્રયિભાવ સંબંધ છે તેવા પ્રકારનો સંબંધ દ્રવ્ય અને ગુણ વચ્ચે નથી. પરંતુ પરિણામિ-પરિણામભાવસ્વરૂપ આશ્રય-આશ્રયિભાવસંબંધ દ્રવ્ય ગુણ વચ્ચે છે. ગુણ પરિણામ છે. દ્રવ્ય પરિણામી છે. આમ પરિણામિ-પરિણામસ્વરૂપ આશ્રય-આશ્રયિભાવ સંબંધથી દ્રવ્યમાં આશ્રય કરનારા તથા અન્ય ગુણથી રહિત એવા ગુણો હોય છે” - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ ‘દ્રવ્યાશ્રયા નિર્ગુના મુળા:' (ત.મૂ.૧/૪૦) આ સૂત્રનો નિષ્કર્ષ બતાવેલ છે. શ્રીહરિભદ્રસૂરિજીએ તત્ત્વાર્થભાષ્યવ્યાખ્યામાં પૂર્વે ગુણનું સ્વરૂપ જણાવતા કહેલ છે કે ‘ગુણો શક્તિનું વિશેષ સ્વરૂપ છે.' તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવર પણ જણાવે છે કે ‘ગુણ શક્તિવિશેષસ્વરૂપ છે.'
-
Page #287
--------------------------------------------------------------------------
________________
ર/ર
___ गुणपदार्थनिरूपणे राजवार्तिककारमतद्योतनम् २ १०३ आचाराङ्गवृत्तौ शीलाङ्काचार्येण “गुण्यते = भिद्यते = विशिष्यते अनेन द्रव्यम् इति गुणः। स चेह શદ્વ-પ-ર-બ્ધિ-સ્પશકિવ:” (ગા.9/ર//તૂ.૬ર.પૃ.૫૮) રૂત્યુન્ સત્ર શલ્કી ગુણત્વસ્તુિ છે वैशेषिकादितन्त्रानुरोधेन द्रष्टव्या, स्वदर्शने तु शब्दस्य द्रव्यत्वमेवेत्यवधेयम् ।
यत्तु समवायाङ्गसूत्रवृत्तौ अभयदेवसूरिभिः “गुणः = स्वभावः, यथा उपयोगस्वभावो जीवः” (सम.सू.२१७ वृ.) इत्युक्तम्, तत्तु गुणस्य यावद्द्व्यभावितया निरुपचरितस्वभावत्वबोधनायोक्तमिति वक्ष्यमाणरीत्या (93/9૭) વિજ્ઞયમ્ |
इदञ्चात्रावधेयम् यदुत प्रकरणादिवशेन गुणपदार्थो नानारूपः विवर्तते । तदुक्तं तत्त्वार्थराजवार्त्तिके क अकलङ्काचार्येण “गुणशब्दः अनेकस्मिन् अर्थे दृष्टप्रयोगः। (१) क्वचिद् रूपादिषु वर्तते ‘रूपादयो गुणा' ... ત્તિ (૨) વિદ્ માને વર્તત “દ્વિગુ થવાડ, ત્રિપુ ચવા' રૂત્તિા (3) રવિન્દ્ર પારે વર્તતે “મુળજ્ઞ: પણ साधुः' उपकारज्ञः इति यावत् । (४) क्वचिद् द्रव्ये वर्तते ‘गुणवान् अयं देश' इत्युच्यते यस्मिन् गावः का शस्यानि च निष्पद्यन्ते। (५) क्वचित् समेषु अवयवेषु 'द्विगुणा रज्जुः, त्रिगुणा रज्जुः' इति । (६) क्वचिद्
૬ ગુણ : આગમટીકાકારની દૃષ્ટિમાં . | (સાવા.) આચારાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ ગુણની ઓળખાણ આપતાં જણાવેલ છે કે “દ્રવ્ય જેના વડે ગુણાય = ભેદાય = વિશેષરૂપે ઓળખાય અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જેના વડે જુદું પડે તેને ગુણ કહેવાય. ગુણના લીધે જ એક દ્રવ્ય કરતાં બીજા દ્રવ્યમાં વિશેષતા-વિભિન્નતાવિલક્ષણતા આવે છે. પ્રસ્તુતમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેને ગુણ સમજવા.” અહીં શબ્દને ગુણ તરીકે ઓળખાવેલ છે તે વૈશેષિકદર્શનની અને નૈયાયિકદર્શનની પરિભાષા મુજબ સમજવું. બાકી જૈન દર્શન મુજબ શબ્દ તો દ્રવ્ય છે, ગુણ નહિ. આ વાત અધ્યેતાવર્ગે ધ્યાનમાં રાખવી. | (g) સમવાયાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જે જણાવેલ છે કે “ગુણ એટલે સ્વભાવ. સ. જેમ કે ઉપયોગગુણવાળો = ઉપયોગસ્વભાવવાળો જીવ છે” - તે તો “ગુણો યાવદ્રવ્યભાવી હોવાથી ગુણને નિરુપચરિતસ્વભાવ તરીકે ઓળખાવવા જણાવેલ છે - એમ આગળ (૧૩/૧૭) દર્શાવવામાં વી. આવશે તે પદ્ધતિ મુજબ સમજવું.
\/ “ગુણ' શબ્દના વિવિધ અર્થ : રાજવાર્તિકકાર / (ફડ્યા) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે પ્રકરણ, અધિકાર વગેરેના આધારે ગુણશબ્દનો અર્થ અનેક સ્વરૂપને ધારણ કરે છે. તેથી જ તત્ત્વાર્થરાજવાર્તિકમાં દિગંબર અકલંકાચાર્ય જણાવે છે કે “ગુણશબ્દના અનેક અર્થ છે. (૧) કયારેક રૂપ વગેરેમાં ગુણશબ્દ પ્રવર્તે છે. જેમ કે “રૂપાદિગુણ.” અહીં ગુણશબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શનો વાચક છે. (૨) કયાંક ગુણશબ્દ “ભાગ” ( ગુણાકાર) અર્થમાં પ્રવર્તે છે. જેમ કે દ્વિગુણ યવ, ત્રિગુણ યવ' ઈત્યાદિ. (૩) કયાંક ગુણશબ્દ “ઉપકાર' અર્થમાં પ્રવર્તે છે. જેમ કે “ગુણજ્ઞ સાધુ.” અહીં “ઉપકારવેત્તા સાધુ' આવો અર્થ સમજાય છે. (૪) કયારેક દ્રવ્ય અર્થમાં ગુણશબ્દ પ્રવર્તે છે. જેમ કે “આ ગુણવાન દેશ છે.' આ વાક્યમાં ગુણશબ્દનો અર્થ ધન-ધાન્ય વગેરે દ્રવ્ય છે. જે દેશમાં ધાન્ય તથા ગાય-ભેંસ વગેરે પશુધન સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય તે દેશને ઉદેશીને “આ દેશ ગુણવાન છે' - આવો વાક્યપ્રયોગ થાય છે. (૫) કયાંક સમાન અવયવ અર્થમાં
Page #288
--------------------------------------------------------------------------
________________
१०४
• आगमदर्पणे गुणपदार्थः । - ઉપસર્નને “પુનમૂતા વયમ્ સ્મિન્ ગામે ૩૫ર્નનમૂતા રૂતિ અર્થ:” (તા.રા.વ.ર/રૂ૪/ર/૪૬૮/૦૭) તિા.
उपलक्षणात् (७) क्वचिद् रसनायामपि गुणशब्द: प्रवर्तते। यथा आचाराङ्गसूत्रे “गाहावइस्स . કૃષ્ણને વા વા” (બાવા.૨/૭///૪૦૩) રૂત્રત્રા म (८) क्वचिद् आचारार्थे, यथा सूत्रकृताङ्गसूत्रे “एयाइं गुणाई आहु ते कासवस्स अनुधम्मचारिणो” 1 (ભૂ.કૃ.૧/ર/૩/૧૬૨) રૂત્ર |
(૧) વર્ષાવિદ્ નક્ષાર્થે, યથા સૂત્રકૃતીસૂત્ર “વિલદ્ધના-કૃત્ત-વત્તારૂનોવવે” (લૂ.$ શ્રત.૨/ ૧ ૩.૨/.૬૧૭) રૂત્ર | [0] (૧૦) ચિત્ પૂણાર્થે, યથા સૂત્રતાસૂત્ર “Tળે માલાય નિલેવાશ્ત” (લૂ..૨/૬/૭૪૨)
(99) ચિત્ ઉત્તરાર્થે, યથા સ્થાના “નિવ્યતા નિgT” (સ્થા.3/9/9૧૭) રૂટ્યત્રા ગુણશબ્દ પ્રવર્તે છે. જેમ કે ‘દ્વિગુણ દોરડું, ત્રિગુણ દોરડું.” અર્થાત “એક દોરડા કરતાં બીજા દોરડાના એકસરખા અવયવો બમણા છે? - ઈત્યાદિ અર્થ સમજવો. (૬) ક્યાંક ગૌણ અર્થમાં ગુણશબ્દ વપરાય છે. જેમ કે “આ ગામમાં અને ગુણભૂત ( ગૌણ) છીએ.” આમ છ અર્થમાં ગુણશબ્દ પ્રસિદ્ધ છે.”
છે “ગુણ' શબ્દના વિવિધ અર્થ ઃ આગમની આરસીમાં જ (3પત્ત.) તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંકાચાર્ય દ્વારા બતાવેલ ગુણશબ્દના અર્થો ઉપલક્ષણરૂપે સમજવા. તે એક દિશાસૂચન માત્ર છે. પરંતુ ગુણશબ્દના તેટલા જ અર્થ છે - એવું ન સમજવું. તે સિવાય બીજા અર્થોમાં પણ ગુણશબ્દનો પ્રયોગ આગમોમાં ઉપલબ્ધ થાય છે. જેમ કે (૭) ક્યાંક ગુણશબ્દ દ્વારા રસના = કટિમેખલા (કંદોરો) પણ જણાવાય છે. જેમ કે આચારાંગસૂત્રમાં “Tદીવસ કૃષ્ણને વા વા ને વા’ આ પ્રમાણે જે વાક્યપ્રયોગ ઉપલબ્ધ થાય છે તેમાં ગુણશબ્દ કંદોરાને સૂચવે છે.
(૮) ક્યાંક ગુણશબ્દ આચારને જણાવે છે. જેમ કે સૂયગડાંગસૂત્રમાં “હું TTછું...' ઈત્યાદિ સ પ્રયોગ દ્વારા “મહાવીરસ્વામીના અનુયાયી મહર્ષિઓએ વ્રતના સુંદર આચારોને જણાવેલ છે' - આમ દર્શાવેલ છે. અહીં ગુણશબ્દ આચારવાચક છે - તેમ જાણવા મળે છે.
(૯) કયાંક લક્ષણ અર્થને ગુણશબ્દ જણાવે છે. જેમ કે સૂયગડાંગજીમાં જ ‘‘વિષિકુનાફ- -વના ગુણોવણ' શબ્દ ‘વિશિષ્ટ જાતિ-કુલ-બલ વગેરે ગુણોથી = લક્ષણોથી યુક્ત’ આ અર્થને સૂચવે છે.
(૧૦) કયાંક ગુણશબ્દ ભૂષણવાચક છે. જેમ કે સૂયગડાંગસૂત્રમાં જ “જુને માસ નિવાસ - આ પ્રમાણે વાક્યપ્રયોગમાં ગુણશબ્દ ભૂષણને સૂચવે છે. અહીં વાક્યનો અર્થ એવો થાય છે કે “ભાષાના હિત-મિત-પથ્ય વગેરે ગુણોનું = ભૂષણોનું સેવન કરનાર ધર્મદેશકને બોલવામાં દોષ નથી.”
(૧૧) કયાંક ઉત્તરગુણને પણ ગુણશબ્દ દર્શાવે છે. જેમ કે સ્થાનાંગસૂત્રમાં ‘નિવ્યતા નિશુપI' કહેવા દ્વારા “વ્રતશૂન્ય અને ઉત્તરગુણશૂન્ય’ એવા શિથિલાચારીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. 1. गाथापतेः कुण्डलं वा गुणो वा । 2. एतान् गुणान् आहुः ते काश्यपस्य अनुधर्मचारिणः। 3. विशिष्टजाति-कुल -વલાદ્રિગુપતા / 4. મુખ્ય માવાયા: નિવેવસ્ય...! 5. નિર્વત: નિE.
Page #289
--------------------------------------------------------------------------
________________
२/ २ ० अर्थलाभ-रस-प्राशस्त्य-कान्तिप्रभृतेः गुणशब्दवाच्यता 0 ૨૦૫
(૧૨) વવિદ્ અર્થપ્રાયાર્થે, કથા સમવાયાફ્રાસૂત્ર “ગુખદત્યા(.૨૨૧) તંત્ર ગુણ एव अर्थप्राप्त्यादिलक्षणो हस्त इव हस्तः प्रधानावयवो येषां ते तथा” (सम.२२१ वृ.) इत्येवं श्रीअभयदेवसूरिभिः प तत्र व्याख्यातम् ।
(१३) क्वचिद् रसविशेषार्थे, यथा भगवतीसूत्रे “गुणुप्पायणहेउं अन्नदव्वेण सद्धिं संजोएत्ता आहारमाहारेइ” (મ.યૂ.૭/૧/રૂ રૂ૬) રૂત્ર |
(१४) क्वचित् प्राशस्त्यार्थे, यथा भगवतीसूत्रे कल्पसूत्रे च “लक्खण-वंजणगुणोववेयं” (भ.सू. # ११/११/५१८, क.सू.३/५१) इत्यत्र स्वस्तिकादिलक्षण-मषीप्रभृतिव्यञ्जनयोः गुणेन = प्राशस्त्येन उपेतम् ... રૂત્વર્થઃ |
(૧૧) વાન્તર્થે, રથા જ્ઞાતાધર્મજથાસૂત્ર “વયળાના સોમ” (T.ધ.9/9/ર૦) રૂચત્રા ||
(१६) क्वचिद् विषयार्थे, यथा ज्ञाताधर्मकथासूत्रे “पंचसु कामगुणेसु सज्जति” (ज्ञा.ध.१/१५/१५७) का રૂત્યત્ર
(૧૨) ક્યાંક ગુણ શબ્દનો અર્થ અર્થપ્રાપ્તિ છે. જેમ કે સમવાયાંગસૂત્રમાં 'પુણહત્યા' શબ્દપ્રયોગમાં ગુણશબ્દ અર્થપ્રાપ્તિવાચક છે. અહીં વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ અર્થ એવો કર્યો છે કે અર્થપ્રાપ્તિ વગેરે સ્વરૂપ ગુણ જેમનો હાથ છે. હાથ જેમ મુખ્ય અવયવ છે તેમ અર્થપ્રાપ્તિ મુખ્ય હોય છે. ગુરુદેવના વચનથી અર્થપ્રાપ્તિ થવાથી શિષ્યનું શંકાનિવારણ પ્રયોજન અવશ્ય સિદ્ધ થાય છે.
(૧૩) ક્યાંક વિશેષ પ્રકારના રસને ગુણશબ્દ જણાવે છે. જેમ કે ભગવતીસૂત્રમાં “પJUાયાઉં.” ઈત્યાદિ પ્રયોગ મળે છે. તેમાં ગુણ શબ્દ રસવિશેષવાચક છે. ભગવતીસૂત્રની ઉપરોક્ત પંક્તિનો અર્થ એ છે કે “વિશેષ પ્રકારના રસને ઉત્પન્ન કરવા માટે (રોટલી વગેરે) અન્નને અન્ય (દાળ-શાક વગેરે) છે દ્રવ્યની સાથે મિશ્ર કરીને સાધુ વાપરે તો તેને સંયોજના દોષ કહેવાય'.
(૧૪) ક્યાંક ગુણ શબ્દ “પ્રશસ્તતા' અર્થને દર્શાવે છે. દા.ત. ભગવતીસૂત્રમાં તથા કલ્પસૂત્રમાં બી. ત્તરવ-વંનવવે' - આ પ્રમાણે જે ઉલ્લેખ મળે છે તેમાં ગુણશબ્દ પ્રશસ્યને દર્શાવે છે. અર્થાત્ હાથ-પગમાં સ્વસ્તિક વગેરે લક્ષણોની તથા મસા-તલ વગેરે વ્યંજનોની પ્રશસ્તતાથી યુક્ત એવા પુત્રરત્નને આમ માતા જન્મ આપશે' - એવો તેનો અર્થ છે.
(૧૫) કયાંક ગુણશબ્દ “કાન્તિ' અર્થને જણાવે છે. જેમ કે જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં “વન IIMાયસોમન્વે - આ પ્રયોગમાં “મોઢાની કાન્તિથી ઉત્પન્ન થયેલ સૌમ્યરૂપવાન' એવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ કાન્તિ-તેજ અર્થને દર્શાવે છે.
(૧૬) ક્યાંક ગુણશબ્દ વિષયવાચક બને છે. જેમ કે જ્ઞાતાધર્મકથા નામના અંગસૂત્રમાં “પંરતુ વાયુનેસુ સન્નતિ' - આવા પ્રયોગ વડે કામવાસનાના પાંચ વિષયમાં પાપી જીવ આસક્ત થાય છે.” આવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ વિષયવાચક છે. 1. ગુણદસ્તા- I 2. ગુણોતાનહેતુન્ ગચંદ્રન સાદ્ધ સંયોગ માદારમ્ માદારયતિ 3. તક્ષા-વ્યગ્નના ખેતમ્ | 4. વન ગુણનિતીરૂપમ્ | 5. શ્વસુ મગુનેગુ સન્નતિના
Page #290
--------------------------------------------------------------------------
________________
१०६
० कार्य-कला-कण्ठसूत्रादेः गुणशब्दवाच्यता 0
૨/૨ ___(१७) क्वचित् कार्यार्थे, यथा प्रश्नव्याकरणसूत्रे “छव्विहकालगुणकमजुत्तस्स” (प्र. व्या. १/४/१९) ' इत्यत्र । स्थानाङ्गसूत्रेऽपि “अधम्मत्थिकाए..... गुणतो ठाणगुणे” (स्था.५/३/४४१) इत्यत्र गुणशब्दः र कार्यार्थकतया व्याख्यातः।
(१८) क्वचित् कलार्थे, यथा प्रश्नव्याकरणसूत्रे जम्बूद्वीपप्रज्ञप्तौ कल्पसूत्रे च “चउसठिं च મહિના!” (પ્ર.વ્યા.9//૨રૂ, ન.કિ.ર/૪૩, ૪.ફૂ.૩.૭/q.૨૨૩) રૂલ્યત્રી र (१९) क्वचिद् गुणशब्द: कण्ठसूत्रे, यथा विपाकश्रुते “कंठे गुणरत्तमल्लदामं” (वि.श्रु. છે 3/ર/q3) રૂત્ર |
(૨૦) વત્ સુ-વૈમાવિષુ, યથા શપતિસૂત્ર “નરવરૂપુરૂTI(ગી.ફૂ.૭૪) રૂત્યત્રી
(२१) क्वचिद् विशेषार्थे, यथा औपपातिकसूत्रे कल्पसूत्रे च “अब्भंगण-परिमद्दणुव्वलणकरणhTrforખ્યાર્દિ” (ગી:લૂ.૩૦, .. ક્ષT-રૂ/પૂ.૬૦) રૂત્યત્ર
(૧૭) ક્યાંક ગુણશબ્દનો અર્થ કાર્ય થાય છે. જેમ કે પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના અંગશાસ્ત્રમાં 'છવ્વદત્તાન...” શબ્દ દ્વારા “કાળના છ પ્રકારના કાર્યોના ક્રમથી યુક્ત” આવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ કાર્યવાચી છે.
સ્થાનાંગસૂત્રમાં પણ “અધર્માસ્તિકાય ગુણની દૃષ્ટિએ સ્થિતિગુણવાળું દ્રવ્ય છે' આવું જણાવેલ છે. અહીં વ્યાખ્યાકારે “સ્થિતિગુણ એટલે સ્થિતિસ્વરૂપ કાર્ય આમ જણાવેલ છે. અર્થાત્ “જીવાદિની સ્થિતિ
એ અધર્માસ્તિકાયનું કાર્ય છે’ આમ કહીને “ગુણ” શબ્દનો અર્થ કાર્ય દર્શાવેલ છે. સ (૧૮) ક્યાંક ગુણશબ્દનો અર્થ કળા થાય છે. જેમ કે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં, જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં અને - કલ્પસૂત્રમાં ‘‘વડરું મદિનાપુને આવું કહેવા દ્વારા સ્ત્રીની ૬૪ કળા દર્શાવેલ છે. અહીં ગુણ || શબ્દ કળાવાચી છે.
' (૧૯) ક્યાંક ગુણશબ્દનો અર્થ કંઠસૂત્ર (=ગળામાં આવેલી રેખા) થાય છે. જેમ કે વિપાકશ્રુત ર નામના અંગશાસ્ત્રમાં ‘‘ટે પુરત્તમન્ના' આવું કહીને “કંઠમાં કંસૂત્રની જેમ લાલ ફુલની માળાથી યુક્ત...” આ મુજબ અર્થ જણાવેલ છે. અહીં ગુણશબ્દ કંઠસૂત્રવાચક છે.
(૨૦) કયાંક સુખ-વૈભવ વગેરે અર્થમાં પણ “ગુણ' શબ્દ પ્રયોજાય છે. જેમ કે ઔપપાતિકસૂત્રમાં નરવરૂJUIT' - શબ્દપ્રયોગ દ્વારા “રાજા કરતાં સુખ-વૈભવઆદિના અતિરેકયુક્ત = આધિક્યયુક્ત આવો અર્થ સૂચવાય છે.
(૨૧) ક્યાંક ગુણશબ્દ વિશેષતાને બતાવે છે. જેમ કે ઔપપાતિકસૂત્રમાં તેમજ કલ્પસૂત્રમાં “ગરમTE-રિમજુબૈતાવરપુનિમાર્દિ' - આવા શબ્દપ્રયોગ દ્વારા “અભંગન-પરિમર્દન-ઉદ્વર્તન કરવાની વિશેષતામાં તૈયાર' આવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ વિશેષતાને દર્શાવે છે. 1. વિધાતાળમઘુસ્યા 2. મધમસ્તિયા..... કુળત: સ્થાન EL 3. તુષ્યિ મહિલા 4 વડે ગુર માત્રામ / 5. નરપતિ પુનતિરે વાત્ | 6. અગન-રિમેન-દ્વર્તનવાર નિમ્નતૈિ:|
Page #291
--------------------------------------------------------------------------
________________
ર/ર ० पञ्चविंशतिगुणपदार्थप्रकाशनम् 0
१०७ __(२२) क्वचिद् भावार्थे गुणपदम्, यथा राजप्रश्नीयवृत्तौ “गुणप्रधानोऽयं निर्देशः परिमण्डलं = પરિમાઇgી” (રા.ક.99 વૃ.) ત્યત્રી
(२३) क्वचिद् ज्ञानार्थे गुणशब्दः, यथा अनुयोगद्वारसूत्रे, व्यवहारसूत्रनियुक्ती, आवश्यकनियुक्ती, .. શનિવનિર્ગુણો ર “વર-કુદ્ધિો સાદૂ” (અનુ..રૂ૪૧, વ્ય..૧૦/૦૪૦, સા.નિ.9૬૩૭, ર.વે.નિ.૦૧૦). "
(૨૪) “પુતો ટાપુને” (થા.૧/૩/૪૪૧) રૂતિ થાના સૂત્રે ઉપકારાર્થેડ િTrશબ્દો દૃશ્યતા ને
(२५) क्वचिच्च स्वाभाविकधर्मवाचकार्थे गुणशब्दः, यथा भगवतीसूत्रादौ "गुणओ उवओगगुणे” # (भ.सू.२/१०/११८) इत्यादिकमागमानुसारेणाऽत्राऽनुयोज्यम् । तेभ्य इह रूपादिवाचको गुणशब्दो ग्राह्यः । ।
अथ गुणलक्षणानि दर्श्यन्ते । न्यायदीपिकायां “यावद्रव्यभाविनः सकलपर्यायानुवर्तिनो गुणा वस्तुत्व , -પ-રસ-શ્વે-સ્પર્શાવ:” (ચા. ઢીરૂ/૭૮/૦૨૬) રૂલ્યવં પુપત્નક્ષvi તિમ્ તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધ “કન્વયનો છે] गुणाः” (त.सू.स.सि. ५/३८/३०९/५) इत्येवं गुणलक्षणं देवनन्द्याचार्येण पूज्यपादाचार्यापराभिधानेन दर्शितम् । का अन्वयिनो यावद्रव्यभावित्वाद् गुणात्मकतेति तदाशयः ।
(૨૨) ક્યાંક ગુણશબ્દ ભાવવાચક છે. જેમ કે રાજપ્રશ્નીયવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિજીએ ‘પરિમંડલશબ્દનો નિર્દેશ ગુણપ્રધાન = ભાવપ્રધાન હોવાથી પરિમંડલ = પારિમાંડલ્ય અર્થ સમજવો” આમ જણાવેલ છે. અહીં ગુણશબ્દ ભાવવાચક છે.
(૨૩) ક્યાંક ગુણશબ્દ જ્ઞાનવાચક છે. જેમ કે અનુયોગકારસૂત્ર, વ્યવહારસૂત્રનિર્યુક્તિ, આવશ્યકનિર્યુક્તિ અને દશવૈકાલિકનિયુક્તિ ગ્રંથમાં 'વર-ટ્ટિકો સાÉઅહીં ગુણશબ્દ જ્ઞાનદર્શક છે. “ચારિત્રાચારમાં અને જ્ઞાનમાં સ્થિર હોય તેને સાધુ કહેવાય' - આવો અર્થ ત્યાં માન્ય છે.
(૨૪) ““TUતો ટાપુને' - આ સ્થાનાંગસૂત્રમાં ઉપકાર અર્થમાં પણ “ગુણ' શબ્દ દેખાય છે. મેં
(૨૫) તથા ક્યાંક ગુણશબ્દ સ્વાભાવિક ધર્મનો વાચક છે. જેમ કે ભગવતીસૂત્ર વગેરેમાં “ગુણની અપેક્ષાએ જીવ ઉપયોગગુણવાળો છે' - આવું જણાવેલ છે. ત્યાં “ગુણ' શબ્દનો અર્થ સ્વાભાવિકધર્મ . થાય છે. ઈત્યાદિ બાબત આગમ મુજબ અહીં જોડવી. આ અર્થોમાંથી પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયની વિચારણામાં “ગુણ” શબ્દ રૂપ, જ્ઞાન આદિ અર્થનો વાચક લેવો અભિપ્રેત છે. આ વાત ધ્યાનમાં રાખવી.
છે ગુણલક્ષણ : દિગંબર સમ્પ્રદાયમાં છે (સ.) હવે ગુણના લક્ષણો દર્શાવાય છે. જેમ કે ન્યાયદીપિકામાં જણાવેલ છે કે “જે યાવદ્રવ્યભાવી હોય તથા સઘળા પર્યાયોની સાથે જ રહે તે ગુણ કહેવાય છે. વસ્તુત્વ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ ગુણ છે.” તત્ત્વાર્થસૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા દિગંબર દેવનંદી આચાર્યે રચેલ છે. તેમનું બીજું નામ પૂજ્યપાદસ્વામી હતું. તેમણે તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિમાં જણાવેલ છે કે “અન્વયી હોય તે ગુણ કહેવાય.” જુદીજુદી શબ્દાવલિ દ્વારા તેઓ ગુણની વ્યાખ્યા કરી રહ્યા છે. અન્વય = હાજરી. અન્વયી એટલે જે કાયમ હાજર હોય, યાવદ્ દ્રવ્યભાવી હોય છે. જ્ઞાનાદિ ગુણ આત્મદ્રવ્યમાં કાયમ હોય છે. સ્પર્શ-રૂપાદિ ગુણ પુદ્ગલદ્રવ્યમાં કાયમ હોય છે. માટે તે ગુણ કહેવાય. આવું તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિકારનું તાત્પર્ય જણાય છે. 1. પરબ-મુસ્થિતઃ સાપુ! 2. ગુણત: : 3. ગુગત ૩૫યોગુણ |
Page #292
--------------------------------------------------------------------------
________________
* गुणस्य द्रव्यभेदकता
२/२
''
प्रवचनसार-तत्त्वप्रदीपिकावृत्ती " तत्रान्वयो द्रव्यम्, अन्वयविशेषणं गुणः” (प्र.सा.त.प्र.८० वृ.) इत्येवं गुणलक्षणम् अमृतचन्द्राचार्येण प्रोक्तम् । तत्रैव चाग्रे “ द्रव्यमाश्रित्य परानाश्रयत्वेन वर्तमानैः लिङ्ग्यते गम्यते द्रव्यम् एतैः इति लिङ्गानि गुणाः " ( प्र .सा.त. प्र. १३०) इत्येवं गुणलक्षणमुक्तम् । गुण- पर्यायाधारत्वं न हि अन्वयत्वम्, अन्वयापराभिधानद्रव्यविशेषणत्वात् ज्ञानादीनां द्रव्यान्याऽवृत्तीनां गुणत्वमिति तदाशयः । र्श क्वचिद् ""गुण इदि दव्वविहाणं" (सर्वार्थसिद्धी उद्धृत - ५ / ३८ ) इत्येवं तल्लक्षणमावेदितम् । द्रव्यत्वेन समानानामपि चेतनाचेतनद्रव्याणां जीवत्व - पुद्गलत्वादिरूपेण द्रव्यविभाजकत्वं ज्ञानादि-रूपादिप्रतिनियतगुणापेक्षयेति गुणस्य द्रव्यभेदकत्वमिति तदभिप्रायः । इदमेवाभिप्रेत्य अमृतचन्द्राचार्येण तत्त्वार्थसारे
1
[ “મુળો વ્યવિધાનું ચા” (સ.તા.૧) ફત્યુત્તમ્।
का
“द्रव्याश्रय्यगुणवान् संयोग-विभागेष्वकारणम् अनपेक्ष इति गुणलक्षणम्” (वै.सू.१/१/१६) इति तु
http
१०८
=
(વ.) અમૃતચંદ્ર નામના દિગંબરાચાર્ય પ્રવચનસારની તત્ત્વપ્રદીપિકા વ્યાખ્યામાં જણાવે છે કે ‘અન્વય ગુણ-પર્યાયઆધાર એટલે દ્રવ્ય. તથા અન્વયવિશેષણ દ્રવ્યવિશેષણ એટલે ગુણ.' તે જ વ્યાખ્યામાં તેમણે ગુણની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “એક દ્રવ્યનો આશ્રય લઈને પ્રવર્તમાન તથા બીજા દ્રવ્યનો આશ્રય લીધા વિના કે બીજાને આશરો આપ્યા વિના પ્રવર્તમાન હોવાથી જેમના દ્વારા દ્રવ્ય લિંગિત = પ્રાપ્ત થાય અથવા ઓળખાવાય એવા લિંગ એટલે ગુણ.” તત્ત્વપ્રદીપિકાકારનું મંતવ્ય એવું છે કે ‘ગુણ-પર્યાયનો આધાર હોય તે અન્વય = દ્રવ્ય કહેવાય. તથા દ્રવ્યનું વિશેષણ બનનાર જ્ઞાનાદિ ગુણ કહેવાય. ગુણ દ્રવ્યમાં જ રહે છે, તથા પોતાના આશ્રયને દ્રવ્યસ્વરૂપે ઓળખાવે છે.'
Cu
(વિ.) તથા તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં જે એક પ્રાચીન ઉદ્ધરણ ટાંકવામાં આવેલ છે તેમાં જણાવેલ છે કે ‘દ્રવ્યમાં ભેદ (= પ્રકાર અથવા વિભાગ) કરનારા ધર્મને ગુણ સમજવા.' તેનું તાત્પર્ય એ છે કે ‘દ્રવ્યત્વરૂપે બધા દ્રવ્ય સમાન હોવા છતાં અમુક દ્રવ્યને આત્મા કહેવાય, અમુક દ્રવ્યને પુદ્ગલ કહેવાય, અમુક દ્રવ્યને ધર્માસ્તિકાય કહેવાય. આવા દ્રવ્યવિભાગનું કે દ્રવ્યપ્રકારનું કોઈ નિમિત્ત હોય તો તે ગુણ છે. જ્ઞાનાદિ ગુણ પોતાના આધારને આત્મદ્રવ્ય તરીકે ઓળખાવે છે. રૂપ-૨સાદિ ગુણ પોતાના આશ્રયને પુદ્ગલદ્રવ્ય તરીકે જણાવે છે. આમ ગુણ દ્રવ્યભેદક દ્રવ્યવિભાજક દ્રવ્યવિભાગકારી છે.' આ જ અભિપ્રાયથી અમૃતચંદ્ર નામના દિગંબરાચાર્યે તત્ત્વાર્થસાર નામના ગ્રંથમાં જણાવેલ છે કે ‘દ્રવ્યના ભેદક = વિભાજક હોય તે ગુણ બને.' આ રીતે અલગ-અલગ પદ્ધતિએ ગુણનું લક્ષણવૈવિધ્ય -સ્વરૂપવૈવિધ્ય-કાર્યવૈવિધ્ય આપણને વિવિધ ગ્રંથોના આધારે જાણવા મળે છે.
=
=
=
=
=
* ગુણલક્ષણ : વૈશેષિક-ન્યાયાદિદર્શનઅનુસાર
(“દ્રવ્યા.) વૈશેષિકસૂત્રકાર કણાદ ઋષિ ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “જે દ્રવ્યમાં રહેનાર હોય, સ્વયં ગુણશૂન્ય હોય, દ્રવ્યના સંયોગનું અને વિભાગનું જે નિરપેક્ષ કારણ ન હોય તે ગુણ કહેવાય - આવું ગુણનું લક્ષણ છે.” વૈશેષિકદર્શનમાં કર્મ = ક્રિયા એ સંયોગ-વિભાગનું નિરપેક્ષ કારણ કહેવાયેલ છે. પરંતુ ગુણ એ સંયોગ-વિભાગ પ્રત્યે કર્મસાપેક્ષ કારણ છે. માટે કર્મવ્યાવૃત્ત ગુણલક્ષણ દર્શાવવા 1. મુળઃ કૃતિ દ્રવિધાનમ્।
Page #293
--------------------------------------------------------------------------
________________
० नैयायिकादिदर्शने गुणपदार्थः । वैशेषिकसूत्रे कणादः। कर्मव्यावृत्त्यर्थम् ‘अनपेक्ष' इति ।
“द्रव्याश्रिता ज्ञेया निर्गुणा निष्क्रिया गुणाः” (का.८६) इति कारिकावल्यां विश्वनाथपञ्चाननभट्टः। .. प्रकृते “सामान्यवत्त्वे सति कर्मान्यत्वे च सती” ति (न्या.सि.मु.८६) निवेशनीयत्वान्न कर्म-सामान्यादावतिव्याप्तिरिति व्यक्तं न्यायसिद्धान्तमुक्तावल्याम् ।
गौतमीयतर्कभाषायां “सामान्यवान् असमवायिकारणम् अस्पन्दात्मा गुणः। स च द्रव्याश्रित एव” से (गौ.त.भा.पृ.२५) इत्युक्तम् । कर्मण्यतिव्याप्तिनिवारणार्थम् ‘अस्पन्दात्मा' इति, स्थिरघटादावतिव्याप्तिनिरासाय ‘असमवायिकारणम्' इति । ज्ञानादिनामसमवायिकारणत्वविरहेऽपि असमवायिकारणवृत्तिसत्ता-क कर्मत्वभिन्नजातिमत्त्वस्य गुणलक्षणत्वान्न दोष इति ध्येयम् । ___ साङ्ख्यदर्शने तु सत्त्वरजस्तमांसि गुणाः समत्वावस्थाऽऽपन्नसत्त्वादिगुणात्मकप्रकृतिघटकीभूताः । का નિરપેક્ષ' શબ્દનો પ્રયોગ વૈશેષિકસૂત્રમાં કરવામાં આવેલ છે.
(“વ્યા.) કારિકાવલી ગ્રંથમાં વિશ્વનાથપંચાનનભટ્ટ જણાવે છે કે “જે ફક્ત દ્રવ્યમાં રહે તથા સ્વયં નિર્ગુણ અને નિષ્ક્રિય હોય તે ગુણ જાણવા.” વિશ્વનાથમતાનુસાર દ્રવ્યાશ્રિતત્વ, નિર્ગુણત્વ તથા નિષ્ક્રિયત્ન એ ગુણનું સ્વરૂપ છે. ખ્યાલ રાખવો કે અહીં “સામાન્યવત્તે તિ’ વિશેષણ લગાડવાથી સત્તા વગેરે જાતિ આદિમાં અતિવ્યાપ્તિ નહિ આવે. તથા કર્મભિન્નત્વનો નિવેશ કરવાથી ક્રિયામાં આવતી અતિવ્યાપ્તિનું નિવારણ થઈ જશે. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીમાં આ રીતે સ્પષ્ટપણે વિશ્વનાથે જણાવેલ છે.
| (a.) ગૌતમીયતર્કભાષામાં જણાવેલ છે કે “જે સામાન્યવાન = જાતિયુક્ત હોય, દ્રવ્યનું અસમવાયિકારણ હોય, અસ્પંદાત્મક (= અક્રિયાત્મક) હોય તે ગુણ કહેવાય. તે ગુણ દ્રવ્યાશ્રિત જ હોય.” ગૌતમીયતર્કભાષા મુજબ સામાન્યવત્ત્વ, અસમવાયિકારણત્વ, અસ્પન્દસ્વરૂપત્વ તથા દ્રવ્યસમવેતત્વ એ ગુણલક્ષણ છે. યદ્યપિ છે ક્રિયા પણ સામાન્યયુક્ત, અસમવાયિકારણ તથા દ્રવ્યાશ્રિત છે. પરંતુ અસ્પન્દસ્વરૂપ નથી. માટે ક્રિયામાં વા ગુણલક્ષણ ન જવાથી ગુણના લક્ષણમાં અતિવ્યામિ (= લક્ષ્યભિન્નવૃત્તિતા) નામનો દોષ નહિ આવે. સ્થિર ઘટાદિ દ્રવ્યમાં સામાન્યવત્ત્વ, દ્રવ્યાશ્રિતત્વ, અસ્પન્દસ્વરૂપત્વ રહેવા છતાં પણ અતિવ્યાપ્તિ નહિ સે આવે. કેમ કે અસમાયિકારણત્વ દ્રવ્યમાં નથી રહેતું. યદ્યપિ તમામ ગુણ અસમાયિકારણ નથી. જ્ઞાનાદિ ગુણો કોઈનું અસમાયિકારણ બનતા નથી. છતાં અસમવાયિકારણવૃત્તિ સત્તા-કર્મ_ભિન્ન જાતિ તો ફક્ત ગુણમાં જ સંભવી શકે છે. તથા તાદશ જાતિ તમામ ગુણમાં રહે છે. તથા તે જ ગુણનું લક્ષણ છે. માટે આવ્યાપ્તિ આવવાની કોઈ સંભાવના નથી રહેતી. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
* ગુણરવરૂપ : સાંખ્યદર્શનના દર્પણમાં જ | (સાધ્ય) કપિલ મહર્ષિએ પ્રવર્તાવેલ સાંખ્યદર્શનમાં સત્ત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણ છે. તે પ્રકૃતિના ઘટક છે. સત્ત્વ-રજ-તમોગુણની સામ્ય અવસ્થા એ પ્રકૃતિ છે. પ્રકૃતિ ત્રિગુણઘટિત છે. સમત્વાવસ્થાઆપન્ન પ્રકૃતિના ઘટક સત્ત્વાદિ ગુણ છે. આમ વિશ્વસર્જક એવી પ્રકૃતિના ઘટક સત્ત્વાદિ ગુણ છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
११०
० मीमांसादिदर्शने गुणलक्षणम् 0 चरकसंहितायां “समवायी तु निश्चेष्टः कारणं गुणः” (च.सं.१/५१) इत्युक्तम् । गुणत्वादिजातिप्रतियोगिकसमवायसत्त्वाद् गुणस्य समवायित्वम् । 'निश्चेष्ट' इत्यनेन द्रव्येऽतिव्याप्तिः निवारिता । अस्परा न्दात्मकत्वमप्यत्र निवेश्यमिति न कर्मण्यतिव्याप्तिः। सामान्य-विशेषादेरकारणत्वान्नातिव्याप्तिरित्यम भिप्रायः। चक्रपाणिदत्तेन तद्वृत्तौ पञ्चचत्वारिंशद् गुणाः शब्दादयः प्रदर्शिताः। ततो वैशेषिकादितो ( भिन्नमेव तद्दर्शनमित्यप्यवधेयम् ।
मीमांसादर्शने नारायणेन मानमेयोदये “कर्मणो व्यतिरिक्तत्वे सत्यवान्तरजातिमान् । उपादानत्वनिर्मुक्तो ૧ ગુણો ગુવિવાં મત: T” (મા...૨૪૦) રૂચેવું તત્તક્ષાગુરુમ્ | ધ્વનિ-
પ્ર ત્ય-શ-રૂપ-રસાયઃ मी शब्दभिन्नाः चतुर्विंशतिः गुणाः मीमांसादर्शने मताः। “द्रव्याणि पृथिव्यप्तेजो-वाय्वाकाश-काल-दिगात्म -मनोऽन्धकार-शब्दरूपाणि एकादश” (भा.चि.त.पा.पृ.१७) इति भादृचिन्तामणितर्कपादवचनाद् मीमांसादर्शने भाट्टप्रस्थाने शब्दस्य ध्वनिव्यङ्ग्यद्रव्यात्मकता।
" ગુણલક્ષણ : ચરકસંહિતાના સંદર્ભમાં | (વર.) યદ્યપિ સત્ત્વ-રજ-તમસ આ ત્રિગુણનો સિદ્ધાન્ત જ આયુર્વેદમાં મુખ્ય છે. વાત-પિત્ત-કફની સત્ત્વાદિ ગુણાનુસાર ઉત્પત્તિ થતી રહે છે. છતાં પણ ચરક મહર્ષિએ વૈશેષિકમતાનુસાર ચરકસંહિતા ગ્રંથમાં ગુણનું લક્ષણ જણાવતા કહેલ છે કે “સમવાયી તથા નિશ્ચષ્ટ કારણને ગુણ કહેવાય છે તેમનો અભિપ્રાય એ છે કે ગુણ દ્રવ્યમાં સમવેત હોય છે. તથા ગુણમાં સામાન્યનો = જાતિનો સમવાય રહે છે. માટે ગુણ સમવાયી છે. નિશ્રેષ્ટ = ક્રિયાશૂન્ય કહેવાથી દ્રવ્યમાં ગુણના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે. તથા અસ્પંદાત્મકતાનો પણ ગુણના લક્ષણમાં નિવેશ કરવો. આથી ક્રિયામાં ગુણના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે. આમ નિશ્રેષ્ટ-અસ્પંદાત્મક હોવાથી ગુણ દ્રવ્યભિન્ન તથા ક્રિયાભિન્ન છે. ગુણ કારણ હોવાથી
સામાન્યાદિમાં અતિવ્યાપ્તિ નહિ આવે. કેમ કે સામાન્ય-વિશેષ આદિ કારણ નથી. ચક્રપાણિદત્ત નામના Cી વિદ્વાને ચરકસંહિતાવૃત્તિમાં શબ્દાદિ ૪૫ ગુણો દર્શાવેલા છે. તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ન્યાય-વૈશેષિક , દર્શન કરતાં ચરકપ્રસ્થાન અલગ જ છે. આ વાત પણ વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
ગુણલક્ષણ : મીમાંસાદર્શનના દૃષ્ટિકોણમાં જ (ગીમાં) મીમાંસાદર્શનમાં જૈમિનિસૂત્ર, મીમાંસાશાબરભાષ્ય, મીમાંસાશ્લોકવાર્તિક, માનમેયોદય, તન્નવાર્તિક, તન્નરહસ્ય, પ્રકરણપંચિકા, ન્યાયસિદ્ધિ વગેરે ગ્રંથો પ્રસિદ્ધ છે. તેમાંથી માનમેયોદય નામના ગ્રંથમાં નારાયણાચાર્ય ગુણલક્ષણ જણાવતા કહે છે કે “ક્રિયાથી ભિન્ન હોય, અવાન્તરજાતિયુક્ત હોય તથા ઉપાદાનેકારણ–રહિત હોય તે ગુણ તરીકે ગુણવત્તાઓને માન્ય છે.” ધ્વનિ, પ્રાકટ્ય, શક્તિ, રૂપ, રસ વગેરે ૨૪ ગુણો મીમાંસાદર્શનમાં માન્ય છે. ભાચિંતામણિગ્રંથના તર્કપાદમાં જણાવેલ છે કે “(૧) પૃથ્વી, (૨) જલ, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) કાળ, (૭) દિશા, (૮) આત્મા, (૯) મન, (૧૦) અન્ધકાર અને (૧૧) શબ્દસ્વરૂપ અગિયાર દ્રવ્યો છે.” આ વચન મુજબ મીમાંસા ભટ્ટપ્રસ્થાનમાં શબ્દની ગણના ગુણમાં નથી કરવામાં આવી. કારણ કે ભાટ્ટપ્રસ્થાન મુજબ શબ્દ ધ્વનિવ્યંગ્ય દ્રવ્યસ્વરૂપ છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
० मेघनादसूरिप्रभृतिमतद्योतनम् । भादृचिन्तामणौ गागाभट्टेन विश्वेश्वरसुध्यपरनाम्ना सङ्ख्या-पृथक्त्व-प्राकट्य-ध्वनि-शक्तिव्यतिरिक्ताः अदृष्टापराभिधानाऽपूर्वान्विताः विंशतिः गुणाः दर्शिताः। तदुक्तं तत्र तर्कपादे “गुणा रूप-रस-गन्ध । -स्पर्श-परिमाण-संयोग-विभाग-परत्वाऽपरत्व-गुरुत्व-द्रव्यत्व-स्नेह-संस्काराऽदृष्ट-बुद्धि-सुख-दुःखेच्छा-द्वेष-यत्ना इति विंशतिः” (भा.चि.त.पा.पृ.१७) इति । प्रभाकरमिश्रमते द्वाविंशतिः गुणाः, वैशेषिकसम्मतचतुर्विंशतिगुणेभ्यः रा सङ्ख्यायाः पृथक् पदार्थत्वात्, धर्माधर्मयोश्चाऽपूर्वे समावेशादिति ।
“सामान्यवान् अचलनात्मकः समवायिकारणताहीनो गुणः” (वे.को.पृ.४४९) इति वेदान्तकौमुद्यां गुणलक्षणम् । उपदर्शयन् रामद्वयाचार्यः वैशेषिकमतमनुसरति ।
विशिष्टाद्वैतवादिना मेघनादसूरिणा तु नयद्युमणौ “कर्मान्यत्वे सति द्रव्याश्रिता गुणा इति गुणलक्षणम्” क (न.यु. पृ.२५९) इत्युक्तम्। तन्मते सामान्यस्य सादृश्यगुणाऽभिन्नत्वान्नातिव्याप्तिः। तन्मते सत्त्व -रजस्तमांसि एव मुख्यगुणा इति नैयायिकादिमताद् अस्य विशेष इत्यवधेयम् ।
नागार्जुनस्तु रसवैशेषिकसूत्रे “विश्वलक्षणा गुणाः” (र.वै.सू.१/१६८) इत्याह । नानालक्षणा गुणा का इति तदाशयः।
(મ) વિશ્વેશ્વરસુધી જેનું બીજું નામ છે, તે ગાગાભટ્ટ નામના મીમાંસક સંખ્યા, પૃથફત્વ, પ્રાકટ્ય, ધ્વનિ તથા શક્તિને ગુણ તરીકે માનતા નથી. તથા અદષ્ટને (=અપૂર્વને) સ્વતન્ટ ગુણસ્વરૂપે માની ગાગાભટ્ટ ૨૦ ગુણો માન્ય કરે છે. “(૧) રૂ૫, (૨) રસ, (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) પરિમાણ, (૬) સંયોગ, (૭) વિભાગ, (૮) પરત્વ, (૯) અપરત્વ, (૧૦) ગુરુત્વ, (૧૧) દ્રવ્યત્વ, (૧૨) સ્નેહ, (૧૩) સંસ્કાર, (૧૪) અદષ્ટ, (૧૫) બુદ્ધિ, (૧૬) સુખ, (૧૭) દુઃખ, (૧૮) ઈચ્છા, (૧૯) વેષ, (૨૦) પ્રયત્ન - આ વીશ ગુણો છે” – આ વાત ગાગાભટ્ટે ભાચિંતામણિ નામના ગ્રંથમાં તર્કવાદમાં કરેલ છે. પ્રભાકર મેં પ્રસ્થાનમાં ૨૨ ગુણો છે. કારણ કે વૈશેષિકમાન્ય ૨૪ ગુણોમાંથી તે સંખ્યાને પૃથફ પદાર્થ માને છે. તથા અપૂર્વ ગુણમાં અધર્મ અને ધર્મ બન્નેનો સમાવેશ કરે છે. આમ પ્રભાકરમિશ્ર ૨૨ ગુણો માને છે. વા
ગુણલક્ષણ : વેદાન્તમતાનુસાર , (“સામા.) વેદાન્તકૌમુદી ગ્રંથમાં વેદાન્તાચાર્ય રામદ્રય ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “સામાન્યવાનું સ અચલનાત્મક તથા સમવાધિકારણતાશૂન્ય પદાર્થ ગુણ છે.” રૂપ વગેરે ગુણો કોઈના સમવાયિકારણ બનતા નથી. માટે અસંભવ દોષ લાગુ નથી પડતો. રામદ્રાચાર્ય વૈશેષિકમતનું જ અનુસરણ કરે છે.
(વિશિ) વિશિષ્ટાદ્વૈતવાદી મેઘનાદસૂરિ નયઘુમણિ ગ્રંથમાં ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “કર્મભિન્ન હોવાની સાથે વ્યાશ્રિતત્વ ગુણલક્ષણ છે” જો કે સામાન્ય વગેરેમાં અતિવ્યાપ્તિ આવી શકે છે. કારણ કે સામાન્યાદિ કર્મભિન્ન અને દ્રવ્યાશ્રિત છે. પરંતુ મેઘનાદસૂરિમતાનુસાર, સામાન્ય સાદગ્ધગુણથી ભિન્ન નથી. માટે અતિવ્યાપિને અવકાશ નથી. તેમના મતે સત્ત્વ, રજસ્ અને તમસ્ ત્રણ જ મુખ્ય ગુણ છે. આમ વૈશેષિકમત અને નૈયાયિકમત કરતાં જુદી જ દિશામાં વિશિષ્ટાદ્વૈતવાદી મેઘનાદસૂરિ પ્રસ્થાન કરે છે.
(નાI.) નાગાર્જુને રસવૈશેષિકસૂત્રમાં એમ જણાવેલ છે કે “જેના લક્ષણો ભિન્ન ભિન્ન હોય તે ગુણ છે.” દ્રવ્યાદિના લક્ષણ એક છે. જ્યારે ગુણના લક્ષણ અનેક છે. તેથી તેમણે આવું જણાવેલ છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
११२
० गुणलक्षणे पतञ्जलिमतप्रकाशनम् । ક્રમભાવી કહિતાં અયાવદ્રવ્યભાવી, તે પર્યાય કહિછે. જિમ જીવનઇં નર-નારકાદિક, પુદ્ગલનઈ સ રૂપ-રસાદિકપરાવૃત્તિ.
वैयाकरणमहाभाष्ये पतञ्जलिस्तु “सत्त्वे निविशतेऽपैति पृथग् जातिषु दृश्यते । आधेयश्चाऽक्रियाजश्च ' सोऽसत्त्वप्रकृतिर्गुणः ।।” (वै.म.भा.४/१/४४) इत्याचष्टे। सत्त्वपदेनात्र द्रव्यं बोध्यम् । द्रव्ये जातिप्रवेश रा-निर्गमाऽसम्भवान्न जातेः गुणरूपता। क्रियाया नियमेन अक्रियाजत्वाभावान्नातिव्याप्तिः । द्रव्ये द्रव्याधेयताम सम्भवेऽपि सत्त्वप्रकृतिरूपत्वान्न तत्रातिव्याप्तिरित्यादिकं नानास्व-परशास्त्रसन्दोहपरामर्शपरिकर्मितप्रज्ञावता - પર્યાનો નીયમ્
अवसरप्राप्तं पर्यायमाह - क्रमभावी च = अयावद्दव्यभावी वस्तुधर्मः पर्ययः = पर्याय क उच्यते, यथा नर-नारकादि: जीवपर्यायः, रूप-रसादिपरावृत्तिः पुद्गलपर्यायः।
# ગુણલક્ષણ : પતંજલિમહર્ષિના અભિપ્રાયમાં * (વે.) વૈયાકરણ મહાભાષ્યમાં પતંજલિ મહર્ષિ ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “તે પદાર્થ ગુણ છે કે જે સ્વયં દ્રવ્યસ્વભાવ ન હોય (સર્વપ્રશ્નતિઃ) તથા દ્રવ્યમાં (સત્વે) પ્રવેશ અને નિર્ગમ કરે, પોતાનાથી વિભિન્ન એવી જાતિઓમાં જોવા મળે તેમજ નિયમા ક્રિયાજન્ય ન હોય છતાં આધેય બને.” પ્રસ્તુત ગુણલક્ષણ જાતિમાં નથી રહેતું. (૧) ગુણ જાતિભિન્ન છે. કારણ કે ક્યારેય પણ દ્રવ્યમાંથી જાતિનો નિર્ગમ થતો નથી. જાતિ દ્રવ્યમાંથી નીકળીને ક્યાંય બહાર જતી નથી. નિભાડામાં કાળા ઘડાને મૂકો તો લાલ થાય છે. અર્થાત્ શ્યામગુણ ઘટદ્રવ્યને છોડીને રવાના થાય છે. આ રીતે દ્રવ્યત્વ, ઘટત્વ વગેરે
જાતિઓ ઘટદ્રવ્યને છોડતી નથી. તેથી ગુણ જાતિભિન્ન છે. (૨) ક્રિયા ક્રિયાથી અજન્ય જ હોય - તેવું જ હોતું નથી. તથા કોઈ પણ ક્રિયા નિત્ય નથી હોતી. માટે ક્રિયા કરતાં ગુણ ભિન્ન છે. કારણ કે ગુણ , નિયમા ક્રિયાજન્ય નથી હોતા. તથા અમુક ગુણ નિત્ય હોય છે. જેમ કે આકાશાદિના મહત્પરિમાણ ' આદિ ગુણો અજન્ય = નિત્ય હોય છે. (૩) દ્રવ્યસ્વરૂપ આધારમાં દ્રવ્યની આધેયતા પણ સંભવી શકે છે. જેમ કે તંતુમાં પટની આધેયતા. પરંતુ દ્રવ્ય સત્તપ્રકૃતિ છે. જ્યારે ગુણ અસત્તપ્રકૃતિ છે. આમ અદ્રવ્યસ્વભાવ હોવાથી ગુણ દ્રવ્યભિન્ન છે. આ રીતે જાતિ, ક્રિયા તથા દ્રવ્ય - આ ત્રણથી ગુણ ભિન્ન સિદ્ધ થાય છે. તે દ્રવ્યાશ્રિત છે. આ બાબતમાં ઊંડાણથી વિચારણા કરવી. હજુ અન્યવિધ ગુણલક્ષણ પણ વૈયાકરણ મહાભાષ્યમાં ઉપલબ્ધ થાય છે. પણ વિસ્તારના ભયથી તે અહીં જણાવવામાં નથી આવતા. આ રીતે (૧) શ્વેતાંબર જૈન, (૨) દિગંબર જૈન, (૩) વૈશેષિક, (૪) નૈયાયિક, (૫) સાંખ્ય, (૬) ચરક, (૭) મીમાંસક, (૮) વેદાન્તી, (૯) વિશિષ્ટાદ્વૈતવાદી અને (૧૦) વૈયાકરણ દર્શનના અનેક શાસ્ત્રોના પરિશીલનથી પરિકર્મિત પ્રજ્ઞાવાળા વિદ્વાનોએ ગુણલક્ષણની વિભાવના કરવી.
જ પર્યાયની ઓળખ છે. (વ.) હવે અવસરસંગતિ પ્રાપ્ત પર્યાયનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરે છે. વસ્તુનો ક્રમભાવી = અયાવદ્રવ્યભાવી ગુણધર્મ પર્યાય કહેવાય છે. જેમ કે નર-નારક વગેરે જીવપર્યાય, રૂપ-રસાદિનું * સિ.કો.(૯)+આ.(૧)માં “ક્રમભાવી જે શ્યામત્વ-રક્તત્વ આદિક તે પર્યાય કહિઈ પાઠ. 0 લી.(૧)માં “યાવ...” પાઠ. લી.(૨)નો પાઠ લીધો છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
११३
ક
૨/૨
० पर्यायस्वरूपप्रकाशनम् । “चः पादपूरणे पक्षान्तरे हेतौ विनिश्चये” (त्रि.शे.१४) इति त्रिकाण्डशेषकोशे पुरुषोत्तमदेववचनानुसारेणाऽत्र चः पक्षान्तरे ज्ञेयः। चतुर्दश्यां शाखायां पर्याया दर्शयिष्यन्त इत्यवधेयम्।
स्थानाङ्गसूत्रवृत्तौ “पर्यायः, विशेषो धर्म इत्यनर्थान्तरम् । स चाऽनादिष्टो वर्णादिः आदिष्टः कृष्णादिः” रा (स्था.सू.४/२/३१७) इत्येवम् अभयदेवसूरिभिः दर्शितम् । तदुक्तं भगवतीवृत्तौ अपि “वन्नपज्जवत्ति वर्णविशेषाः म પાછાત્તત્વાકયઃ(મ..૨/9/99ર વૃ) તિા
सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्येण “पर्यायः = अवस्थाविशेषः” (सू.कृ.२/१/६४१) इत्युक्तम् । यथा । मनुष्यावस्था आत्मपर्यायः। समवायाङ्गवृत्ती अभयदेवसूरिभिः “पर्यवाः = कालकृता अवस्था यथा नारक- क त्वादयो बालत्वादयो वा” (सम.सू.२१७) इत्युक्तम्। आत्मनो द्रव्यत्वविवक्षणे नारकत्व-देवत्वादयः पर्यायाः। मनुष्यस्य द्रव्यत्वार्पणायां बालत्व-युवत्वादयः पर्याया इति समवायाङ्गवृत्तिकृदाशयः।
यत्तु भगवतीसूत्रवृत्ती अभयदेवसूरिभिः “पर्यवाः = प्रज्ञाकृता अविभागाः पलिच्छेदाः” (भ.सू.व. का પરાવર્તન પુદ્ગલપર્યાય.
(“3) ત્રિકાંડશેષકોશમાં પુરુષોત્તમદેવે પાદપૂર્તિ, પક્ષાન્તર, હેતુ અને વિનિશ્ચય અર્થમાં ‘’ અવ્યય જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં જણાવેલ ‘વ’ પક્ષાન્તર = અન્ય પક્ષ અર્થમાં જાણવો. ૧૪મી શાખામાં પર્યાયનું નિરૂપણ થશે.
આ પર્યાયઃ શ્વેતાંબર આગમટીકાકારની દૃષ્ટિએ આ (થા.) સ્થાનાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ પર્યાયની ઓળખાણ આપતાં જણાવેલ છે કે “પર્યાય કહો કે વિશેષ ગુણધર્મ કહો. શબ્દમાં ફરક છે. અર્થમાં કોઈ ફરક નથી. કોઈ વિશેષ પ્રકારની વિવક્ષા કરવામાં ન આવે તો વર્ણ-ગંધ-રસ વગેરે સામાન્ય (અનાદિષ્ટ) પર્યાય કહેવાય. અવાન્તર વિશેષ | બાબતોની વિવક્ષા કરવામાં આવે તો કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શ્વેત વગેરે વિશેષ (માવિષ્ટ) પર્યાય કહેવાય.” ભગવતીસૂત્રવૃત્તિમાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “વર્ણપર્યાય એટલે એક ગણો | કાળો વર્ણ, દ્વિગુણ (Double) શ્યામવર્ણ, ત્રિગુણ (Triple) કાળાશ... એમ કરતા અનંતગુણ કૃષ્ણવર્ણ આદિ વિશેષ પ્રકારના વર્ણ સમજવા.” | (સૂત્ર.) સૂત્રકૃતાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “પર્યાય એટલે વિશેષ પ્રકારની અવસ્થા' જેમ કે મનુષ્ય અવસ્થા એટલે આત્મપર્યાય. સમવાયાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “પર્યાય એટલે કાલકૃત વિશેષ પ્રકારની અવસ્થા. જેમ કે નારક-તિર્યંચ-મનુષ્ય વગેરે આત્માના પર્યાય છે. અથવા બાલ-કુમાર-યુવાન-વૃદ્ધ વગેરે અવસ્થા મનુષ્યના પર્યાય છે.” આત્માને દ્રવ્ય તરીકે સ્વીકારીએ તો નારક-દેવ-મનુષ્ય વગેરે અવસ્થા પર્યાય કહેવાય. તથા મનુષ્યને દ્રવ્ય તરીકે માનીએ તો બાલ-કુમાર-યુવાન વગેરે દશા પર્યાય તરીકે સમજવી. આ પ્રમાણે સમવાયાંગવૃત્તિકારનું તાત્પર્ય છે.
() ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે મતિજ્ઞાનના પર્યાયનું નિરૂપણ કરવાના અવસરે જે જણાવેલ છે કે (૧) “પર્યાય એટલે પ્રજ્ઞાકૃત અવિભાગ = નિર્વિભાગ એવા અંશો.’ તથા
Page #298
--------------------------------------------------------------------------
________________
११४
* विलक्षणपर्यायप्रदर्शनम्
२/२
प
२/१०/१४४) इत्येवं मतिज्ञानपर्यायाधिकारे दर्शितम्, यच्च तैरेव तत्रैवाग्रे चारित्रपर्यायाधिकारे “ते च बुद्धिकृता अविभागपलिच्छेदा विषयकृता वा” (भ.सू.२५ / ६ / ७६५) इत्युक्तम्, यच्च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ शान्तिचन्द्रवाचकैरपि “पर्यवाः = बुद्धिकृताः निर्विभागा भागा ” ( ज. द्वी. २ / ३८ पृ. १२८ ) इत्युक्तम्, यच्च शु दर्शनादिपर्यायनिरूपणावसरे पिण्डनिर्युक्तिवृत्ती श्रीमलयगिरिसूरिभिः “दर्शन - ज्ञान - चारित्राणां प्रत्येकं ये ये पर्यायाः अविभागपरिच्छेदरूपा: ” (पि.नि.६५ वृ. पृ. २६ ) इत्युक्तम्, तत्तु क्रमभाविधर्मभिन्ननिरंशांशलक्षणपर्यायापेक्षयाऽवगन्तव्यम् । ततश्च न द्रव्यस्येव गुणस्य क्रमभाविधर्मलक्षणपर्यायसिद्ध्यापत्तिः, र्श न वा गुणस्य द्रव्यत्वापत्तिः। ‘विषयकृता' इत्यनेन तेषां वास्तविकत्वमुपदर्शितमित्यवधेयम् ।
पर्यवाः
उत्तराध्ययनसूत्रवृत्तौ श्रीशान्तिसूरिभिः “पर्यवान्
परिणतिविशेषान्” (उत्त. २९/१०) इत्युक्तम् । तत्रैवाऽग्रे ऊनोदराधिकारे तैरेव “पर्यायैश्च उपाधिभूतैः” (उत्त. ३०/१४) इत्युक्तम्। आगन्तुकत्वात्पर्यायाणामुपाधिरूपताऽवसेया । अनुयोगद्वारसूत्रवृत्तौ पर्यायनिरूपणावसरे हेमचन्द्रसूरिभिः “पर्यायाणां का नारकत्वादीनाम् एकगुणकृष्णत्वादीनां च” (अनु.द्वा.सू. १४८) इत्युदाहृतम् । यथाक्रमं जीव-पुद्गलपर्यायोदाहरणविधया इदमवसेयम् ।
૫
र्णि
=
=
-
ભગવતીસૂત્રવૃત્તિમાં જ ચારિત્રપર્યાયના નિરૂપણના અવસરે વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જે જણાવેલ છે કે (૨) ‘બુદ્ધિકૃત નિર્વિભાગ અંશો અથવા વિષયકૃત નિર્વિભાગ અંશો એટલે પર્યાય.' તેમજ જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રવ્યાખ્યામાં શ્રીશાન્તિચન્દ્ર ઉપાધ્યાયજીએ પણ પર્યાયનું સ્વરૂપ દર્શાવતા જે જણાવેલ છે કે (૩) ‘બુદ્ધિ દ્વારા કરાયેલા નિરંશ એવા અંશો એટલે પર્યાય' તથા (૪) પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ દર્શનાદિના પર્યાયો દેખાડવાના અવસરે જે જણાવેલ છે કે ‘દર્શન, જ્ઞાન, ચારિત્ર આ પ્રત્યેકના જે જે પર્યાયો છે તે નિર્વિભાગઅંશસ્વરૂપ છે' - તે ક્રમભાવી ગુણધર્મથી ભિન્ન નિરંશ નિર્વિભાજ્ય અંશસ્વરૂપ પર્યાયની અપેક્ષાએ કહેલ છે તેમ જાણવું. તેથી દ્રવ્યની જેમ ગુણમાં ॥ ક્રમભાવી ગુણધર્મ સ્વરૂપ પર્યાયની સિદ્ધિ થવાની આપત્તિ નહિ આવે. તથા ગુણને દ્રવ્ય માનવાની આપત્તિ નિહ આવે. મતલબ કે જ્ઞાનાદિ ગુણના બુદ્ધિથી કે વિવક્ષાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે નિર્વિભાજ્ય A અંશો કરવામાં આવે તે તેના પર્યાય કહેવાય છે. આ સૂક્ષ્મ અંશો વાસ્તવિક છે, કાલ્પનિક નહિ. માટે ‘વિષયકૃત’ એવો બીજો વિકલ્પ અભયદેવસૂરિજીએ દર્શાવેલ છે. પરંતુ કોઈ પણ મતે ક્રમભાવી ગુણધર્મરૂપે તે પર્યાય માન્ય નથી આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
પર્યાય ઉપાધિસ્વરૂપ : શ્રીશાંતિસૂરિજી
(ઉત્તરા.) ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિમાં શ્રીશાંતિસૂરિજીએ જણાવેલ છે કે ‘પર્યાય એટલે વિશેષ પ્રકારની અવસ્થા.’ તથા ઉત્તરાધ્યયનવૃત્તિમાં તેમણે જ ઉણોદરી તપના પ્રસ્તાવમાં જણાવેલ છે કે ‘પર્યાય વસ્તુની ઉપાધિ સ્વરૂપ છે.’ પર્યાયો આગંતુક = કાદાચિત્ક હોવાથી તેને ઉપાધિસ્વરૂપ બતાવેલ છે - તેમ સમજવું. અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં મલધારી શ્રીહેમચંદ્રસૂરિજીએ ઉદાહરણરૂપે જણાવેલ છે કે ‘નારકત્વ વગેરે જીવના પર્યાય છે. તથા એકગુણ કૃષ્ણવર્ણ - દ્વિગુણ કૃષ્ણવર્ણ વગેરે પુદ્ગલના પર્યાય છે.’
-
=
Page #299
--------------------------------------------------------------------------
________________
२/२
० पर्यायप्ररूपणायां दिगम्बरमतप्रकाशनम् । ११५ ___ विशेषावश्यकभाष्ये '“भावो अ तस्स पज्जाओ” (वि.आ.भा. ५४) इत्येवं पर्यायलक्षणमुक्तम् । अत्र वृत्तौ “उपयोगलक्षणः परिणतिलक्षणो वा भावो द्रव्यस्य पर्यायः” (वि.आ.भा. ५४ वृ.) इति व्याख्यातम् ।
अग्रे च विशेषावश्यकभाष्यवृत्तौ तैरेव “पर्यायाः पर्यवाः पर्यया धर्मा इत्यनर्थान्तरम्” (वि.आ.भा.८३ प वृ.) इत्येवं पर्यायनामान्तराणि दर्शितानि । स्याद्वादमञ्जर्यां श्रीमल्लिषेणसूरिभिरपि “पर्ययः पर्यवः पर्याय इत्यनर्थान्तरम्” (अन्य.व्य.२३ वृ.) इत्येवमुक्तम् ।
___ दिङ्नागप्रणीतस्य न्यायप्रवेशकशास्त्रस्य वृत्तौ शिष्यहिताभिधानायां श्रीहरिभद्रसूरिभिः “धर्मः पर्याय म इति अनर्थान्तरम्” (न्या.प्र.सू.१२/वृ.पृ.३९) इत्येवम् ओघत उक्तम् । दशवैकालिकहारिभद्रीवृत्तौ अपि “पर्यायो विशेषो धर्म इति अनर्थान्तरम्” (द.वै.१/१/निर्यु.८/वृ.पृ.३२) इत्युक्तम् ।
धवलायाम् “एष एव सदादिः अविभागप्रतिच्छेदनपर्यन्तः सङ्ग्रहप्रस्तारः क्षणिकत्वेन विवक्षितः वाचक-क भेदेन च भेदमापन्नो विशेषविस्तारः = पर्यायः” (ध.९/४/१-४५/१७०/२) इत्येवं पर्यायलक्षणमुक्तम् । र्णि ___तत्त्वार्थराजवार्तिके “तस्य मिथो भवनं प्रति विरोध्यविरोधिनां धर्माणाम् उपात्ताऽनुपात्तहेतुकानां ... शब्दान्तरात्मलाभनिमित्तत्वाद् अर्पितव्यवहारविषयोऽवस्थाविशेषः = पर्यायः” (त.सू.रा.वा.१/२९/४/ पृ.८९) ।। इत्येवम् उक्तम् । उत्पत्ति-स्थिति-ज्ञप्तिषु मिथो विरुद्धाः = नारक-मनुष्यादि-नील-पीतादि-मित्रत्व
(विशे.) विशेषावश्यभाष्यम ४९॥वेद छ : 'द्रव्यनो भाव पर्याय उपाय.' तेनी वृत्तिमा श्रीउभयंद्रસૂરિજીએ જણાવેલ છે કે “ઉપયોગસ્વરૂપ અથવા પરિણતિસ્વરૂપ ભાવ એ દ્રવ્યનો પર્યાય કહેવાય.'
છું પર્યાચિના પર્યાયવાચક શબ્દો છે (अग्रे च.) भाग ७५२ तेमोश्रीभे ४ विशेषावश्यमाध्यवृत्तिमा पर्यायन। समानार्थ शो बताdi ४॥वेस छ ? 'पर्याय, पर्यव, पर्यय, धर्म ( धर्म) मा शोना अर्थमा ३२७ नथी.' स्याद्वाहभरीभां श्रीमसिषासूरमे ५९॥ ४९॥वेस छ ? 'पर्यय, पर्यव, पाय - ॥ शो समानार्थी छ.' अ
(હિ) દિનાગ નામના બૌદ્ધાચાર્યે રચેલ ન્યાયપ્રવેશકશાસ્ત્ર ઉપર શ્રીહરિભદ્રસૂરિજીએ શિષ્યહિતા કે નામની વ્યાખ્યા બનાવી છે. તેમાં ઓઘથી જણાવેલ છે કે “ધર્મ કહો કે પર્યાય કહો, અર્થમાં કોઈ ફરક વા નથી.' દશવૈકાલિકહારિભદ્રીવૃત્તિમાં પણ કહે છે કે “પર્યાય, વિશેષ ધર્મ – આ શબ્દોના અર્થમાં તફાવત નથી.”
આ પર્યાય : દિગંબરસાહિત્યમાં / (धवला.) पक्षमा छ 'सत्था भने भविमाप्रतिछे सुधा ॥ ४ संय(नयसंमत)विस्तार ક્ષણિસ્વરૂપે વિવક્ષિત બને, શબ્દભેદથી ભેદને પામેલો તે વિશેષવિસ્તાર પર્યાય કહેવાય.”
__(तत्त्वा.) तत्वार्थ२०४ातिभा यार्थ ४९॥वे छे 'स्वामावि नैमित्ति, ५२५२. मस्तित्व પ્રત્યે કે ઉત્પત્તિ પ્રત્યે વિરોધને ધરાવનારા અથવા અવિરુદ્ધ ગુણધર્મો અમુક શબ્દના વ્યવહારના (=પ્રયોગના) લાભનું નિમિત્ત હોવાથી વિવક્ષિત વ્યવહારનો વિષય બનનારી દ્રવ્યની વિશેષ અવસ્થા પર્યાય કહેવાય છે.” અકલંકાચાર્યનું તાત્પર્ય એ છે કે વસ્તુના કેટલાક ગુણધર્મો વિરોધી હોય છે. જેમ
1. भावश्च तस्य पर्यायः।
Page #300
--------------------------------------------------------------------------
________________
११६
७ दिगम्बरमतसम्मतपर्यायप्रकाशनम् । प -शत्रुत्वादयो भावाः, मिथोऽविरुद्धाः = जीवत्व-भव्यत्वादयो भावाः, उपात्तहेतुकाः = द्रव्य मा -क्षेत्रादिनिमित्तजन्या भावाः, अनुपात्तहेतुकाः = स्वाभाविकाऽस्तित्वशालिनो वस्तुसहभाविनो भावाः ।
एतादृशभावनिमित्तकः तत्तच्छब्दप्रयोग इति पर्यायार्थिकनयानुसारितथाविधप्रातिस्विकव्यवहारविषयीभूता1 ऽवस्थाविशेषस्य पर्यायशब्दवाच्यत्वं यथा कपाल-शिवक-घटाद्यवस्थाः मृद्रव्यपर्यायाः इति तदभिप्रायः । शे अन्यत्र '“दव्वविकारो हि पज्जवो भणिदो” (त.सू.सर्वार्थसिद्धौ उद्धृत-५/३८) इत्युक्तम् । योगीन्द्रदेवेन क परमात्मप्रकाशे “कमभुव पज्जउ वुत्तु” (प.प्र.५७) इत्युक्तम् । કે નારક-મનુષ્ય, એકેન્દ્રિયત્વ-હીન્દ્રિયત્ન આદિ ગુણધર્મો. કેટલાક ગુણધર્મો પરસ્પર અવિરુદ્ધ હોય છે. જેમ કે જીવત, ભવ્યત્વ, અસ્તિત્વ આદિ. વસ્તુના સામાન્ય ગુણધર્મો પરસ્પર વિરોધી નથી હોતા. જ્યારે વસ્તુના વિશેષ ગુણધર્મો ઘણી વાર પરસ્પરવિરોધ ધરાવતા હોય છે. અહીં જે વિરોધની વાત કરેલ છે તે પરસ્પર ઉત્પત્તિમાં, અસ્તિત્વમાં ( સ્થિતિમાં) તથા જ્ઞપ્તિમાં વિરોધ સમજવો. નારક મનુષ્ય વગેરે અવસ્થા એક જીવમાં એકી સાથે ઉત્પન્ન થતી નથી. તેથી તે ઉત્પત્તિમાં પરસ્પર વિરુદ્ધ ભાવો કહેવાય. તથા નીલ, પીત વગેરે રૂપો એક વસ્તુમાં એક જ ભાગમાં એકીસાથે રહી શક્તા નથી. તેથી તે સ્થિતિમાં = અવસ્થાનમાં પરસ્પર વિરુદ્ધ કહેવાય છે. અપેક્ષાભેદ વિના એક જ વ્યક્તિમાં
મિત્રત્વ, શત્રુત્વ વગેરે ભાવો એકીસાથે જણાતા નથી. માટે તે જ્ઞપ્તિમાં = જાણકારીમાં પરસ્પર વિરુદ્ધ જ કહેવાય. તથા વસ્તુના જે ગુણધર્મો દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ નિમિત્તથી ઉત્પન્ન થતા હોય છે તેને ઉપારહેતુક
શબ્દથી ઓળખાવાય છે. તેવા ગુણધર્મોને નૈમિત્તિક પણ કહી શકાય. તથા વસ્તુગત જે ગુણધર્મો ત્રણેય આ કાળમાં પોતાની સ્વાભાવિક (=અચલ) સત્તાને (=અસ્તિત્વને) ધારણ કરે તેવા ગુણધર્મો અનુપાત્તહેતુક એ કહેવાય. જીવના ઔદયિક ભાવ નૈમિત્તિક કહેવાય. જીવના અનાદિ પારિણામિક ભાવ વત્વ, ભવ્યત્વ વગેરે અનુપારહેતુક = સ્વાભાવિક કહેવાય. વસ્તુના આવા નૈમિત્તિક, સ્વાભાવિક, વિરોધી કે અવિરોધી ગુણધર્મોના લીધે તે વસ્તુને ઉદેશીને નવા નવા શબ્દપ્રયોગો થાય છે. માટે તેવા ગુણધર્મો શબ્દાન્તરપ્રયોગનું નિમિત્ત બને છે. તેથી વસ્તુની વિશેષ પ્રકારની અવસ્થા એ પર્યાયાર્થિકનયાનુસારી પ્રસ્તુત ચોક્કસ પ્રકારના વ્યવહારનો (=શબ્દપ્રયોગનો) વિષય બને છે. તે વિશેષ અવસ્થા એટલે જ પર્યાય. જેમ કે માટીના ઘડો-કપાલ-કોડિયું-ઠીકરું વગેરે નૈમિત્તિક અને વિરોધી ગુણધર્મોના લીધે “આ માટી ઘડો છે, તે કપાલ છે, તે કોડિયું છે...” ઈત્યાદિ પર્યાયાર્થિકનયાનુસારી વ્યવહાર પ્રવર્તે છે. તે વ્યવહારનો વિષય બને છે માટીની વિશેષ અવસ્થાઓ. માટીની તે તે વિવિધ અવસ્થાઓને લક્ષમાં રાખીને તેવા પ્રકારના શબ્દપ્રયોગો પર્યાયાર્થિકન્યાનુસારે થાય છે. મૃદ્ધવ્યની આ વિવિધ અવસ્થા એ જ તેના પર્યાય સમજવા. | (ચત્ર) તત્ત્વાર્થસૂત્રસર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં દેવનદી નામના દિગંબર આચાર્યો પર્યાયની વ્યાખ્યા બતાવવા એક પ્રાચીન પદ્ય ઉદ્ધત કરેલ છે. તેમાં પર્યાયલક્ષણ જણાવતા કહેલ છે કે “દ્રવ્યના વિકાર પર્યાય કહેવાયેલ છે. પરમાત્મપ્રકાશ નામના ગ્રંથમાં યોગીન્દ્રદેવ નામના દિગંબર આચાર્ય પર્યાયની ઓળખાણ આપતા જણાવેલ છે કે ‘દ્રવ્યની ક્રમભાવી અવસ્થા પર્યાય કહેવાય છે.” 1. દ્રથવિરો દિ વો મળત: 2. મમુવા પર્યાયા ITI
Page #301
--------------------------------------------------------------------------
________________
२/ २ ० शाकटायनादिमतानुसारेण पर्यायलक्षणविमर्शः २
११७ प्रवचनसारस्य तत्त्वप्रदीपिकावृत्तौ “अन्वयव्यतिरेकाः पर्यायाः” (प्र.सा.त.प्र.१/८०) इत्येवम् अमृतचन्द्राचार्येण । उक्तम् । अन्वयस्य = द्रव्यस्य व्यतिरेकाः = आविर्भाव-तिरोभावशालिव्यावृत्त्यंशाः पर्याया इति तदर्थः। तत्त्वार्थसर्वार्थसिद्धौ “पर्यायः विशेषः अपवादः व्यावृत्तिरित्यर्थः” (त.सू.स.सि.१/३३/१४१) इत्युक्तम्। तत्त्वार्थसारे अमृतचन्द्राचार्येण “व्यतिरेको विशेषश्च भेदः पर्यायवाचकाः” (त.सा.१०) इत्युक्तम् । म
आलापपद्धतौ देवसेनेन “स्वभाव-विभावरूपतया याति = पर्येति = परिणमति इति पर्यायः इति र्श पर्यायस्य व्युत्पत्तिः” (आ.प.६) इत्येवमुक्तम् । वस्तुपरिणमनं = पर्यायः। स्वमौलिकस्वभावानुसारि । वस्तुपरिणमनं स्वभावपर्यायः। परद्रव्यप्रभावानुसारि वस्तुपरिणमनं विभावपर्याय इति तदाशयः।
धर्मसङ्ग्रहणिवृत्तौ श्रीमलयगिरिसूरिभिः शाकटायनसम्मतं पर्यायलक्षणं “यदाह शाकटायनः - क्रमेण पदार्थानां क्रियाऽभिसम्बन्धः = पर्यायः” (ध.स.पृ.१४४ वृ.) इत्येवमुक्तम् । इदमत्र शाकटायनाचार्याकूतम् का
ન પર્યાયશવદના સમાનાર્થક શબ્દોની છણાવટ (પ્રવચનસાર) કુંદકુંદસ્વામી નામના દિગંબરઆચાર્યરચિત પ્રવચનસાર નામના ગ્રન્થની તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યામાં અમૃતચન્દ્ર નામના દિગંબરાચાર્ય જણાવે છે કે “અન્વયના = દ્રવ્યના વ્યતિરેક અંશો પર્યાય કહેવાય છે. આવા-ગમન કરનારા આવિર્ભાવ-તિરોભાવવાળા અંશો “વ્યતિરેક અંશ શબ્દથી અથવા
વ્યતિરેક' કે “વ્યાવૃત્તિ વગેરે શબ્દ દ્વારા ઓળખાવાય છે. માટે જ તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ નામની વૃત્તિમાં પૂજ્યપાદ સ્વામીએ જણાવેલ છે કે “પર્યાય શબ્દનો અર્થ (૧) વિશેષ, (૨) અપવાદ, (૩) વ્યાવૃત્તિ છે.' અહીં “વ્યાવૃત્તિ શબ્દથી પ્રતિક્ષણ વ્યય પામતી દ્રવ્યની અવસ્થા સૂચવાય છે. મતલબ કે પર્યાય ક્ષણિક છે. અમૃતચંદ્ર નામના દિગંબરાચાર્ય તત્ત્વાર્થસાર ગ્રંથમાં પર્યાયવાચક શબ્દોને જણાવતા કહે છે કે “વ્યતિરેક, વિશેષ અને ભેદ – આ પર્યાયને દર્શાવનારા શબ્દો છે.”
જ પચસ્વરૂપ : દેવસેનાચાર્યની દૃષ્ટિમાં (નાના) આલાપપદ્ધતિ નામના ગ્રંથમાં દિગંબર દેવસેનાચાર્ય પર્યાયનું લક્ષણ બતાવતાં કહે છે કે “સ્વભાવ-વિભાવસ્વરૂપે જે પરિણમે તે પર્યાય કહેવાય. આ પ્રમાણે પર્યાયશબ્દની વ્યુત્પત્તિ (વ્યાકરણ છે આધારિત વ્યાખ્યા) છે.” દેવસેનાચાર્યનો આશય એ છે કે પર્યાય એટલે વસ્તુનું પરિણમન. વસ્તુ સ્વભાવરૂપે પણ પરિણમે, વિભાવસ્વરૂપે પણ પરિણમે. પરદ્રવ્યની અસર લીધા વિના મૂળભૂત સ્વભાવને આધારે વસ્તુ પરિણમે તે સ્વભાવપર્યાય. પરદ્રવ્યની અસર લઈને, પારદ્રવ્યથી પ્રભાવિત થઈને વસ્તુ પરિણમે તો વિભાવપર્યાય પ્રગટે.
ક પચચસ્વરૂપ ઃ શાકટાચનાચાર્યના મતે - (ધર્મસ.) શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ રચેલા ધર્મસંગ્રહણિ નામના ગ્રંથમાં પડ્રદર્શનની વિસ્તૃત મીમાંસા કરવામાં આવી છે. તેની વ્યાખ્યા શ્રીમલયગિરિસૂરિજીએ રચેલી છે. ધર્મસંગ્રહણિવૃત્તિમાં તેઓશ્રીએ પર્યાયસંબંધી શાકટાયન નામના યાપનીયસંપ્રદાયના જૈનાચાર્યનું મંતવ્ય દર્શાવેલ છે. યાપનીયમતાગ્રણી શ્રીશાકટાયનાચાર્યનો મત એવો છે કે “પદાર્થોનો ક્રમે કરીને ક્રિયાની સાથે સંબંધ થવો તે પર્યાય છે.”
Page #302
--------------------------------------------------------------------------
________________
११८
* गुण- पर्यायवैलक्षण्यविमर्शः
२/२
रा
सर्वे पदार्थाः प्रतिसमयम् एजन-चलनादिक्रियां कुर्वन्ति । क्रमेण एतादृशक्रियायोजनं पर्याय उच्यते । क्रियायाः क्षणिकत्वात् तत्सम्बन्धस्याऽपि क्षणभङ्गुरत्वम् । अत एव तादृशसम्बन्धलक्षणस्य पर्यायस्यापि क्षणभिदेलिमत्वं सिध्यति पर्यायार्थिकनयतः । द्रव्यार्थिकनयतस्तु पर्यायस्य नित्यद्रव्याऽभिन्नत्वाद् नित्यत्वमुक्तमित्यवधेयम् ।
7
गुण-पर्याययोः भेदं दर्शयद्भिः श्रीहरिभद्रसूरिभिः आवश्यकनिर्युक्तिवृत्तौ मलयगिरिसूरिभिः च प्रज्ञापनावृत्तौ “સર્તિનો મુળા:, મવર્તિના પર્યાયા" (બ્ર.નિ.૧૭૮ રૃ. પ્રજ્ઞા.૧/૨/મૂ.૨૪૭) રૂત્યુત્તમ્। તત્ત્વાર્થવૃત્તૌ सिद्धसेनगणिवरै: “युगपदवस्थायिनो गुणाः रूपादयः, अयुगपदवस्थायिनः पर्यायाः” (त.सू.वृ.५/३७) इत्युक्तम् । प्रश्नव्याकरणसूत्रवृत्ती श्रीअभयदेवसूरिभिः " द्रव्यैः = त्रिकालानुगतिलक्षणैः पुद्गलादिभिः वस्तुभिः, का पर्यायैश्च = नव-पुराणादिभिः क्रमवर्त्तिभिः धर्मैः गुणैः = वर्णादिभिः सहभाविभिः धर्मैः एव” (प्र.व्या.२/२/३६ શાકટાયનાચાર્યનું તાત્પર્ય એવું જણાય છે કે દરેક પદાર્થ પ્રતિસમય હલન-ચલન-પરિવર્તન-પુનરાવર્તન -ઉત્પાદ-વ્યય-અસ્તિત્વ આદિ અનેક ક્રિયાઓ કરતા હોય છે. આવી ક્રિયાની સાથે પદાર્થનું ક્રમિક જોડાણ થવું તે જ પદાર્થગત પર્યાય કહેવાય છે. ક્રિયા ક્ષણિક હોવાથી તેનો સંબંધ પણ ક્ષણિક હોય તે સ્વાભાવિક છે. તેથી પદાર્થગત ક્રિયાસંબંધસ્વરૂપ પર્યાય પણ ક્ષણભંગુર સિદ્ધ થાય છે. પર્યાયને અલગ-અલગ શાસ્ત્રકારો ભલે વિવિધ સ્વરૂપે વર્ણવે. પરંતુ પર્યાયની ક્ષણભંગુરતા વિશે શાસ્ત્રકારોમાં કોઈ મતભેદ નથી. આ પર્યાયાર્થિકનયનો અભિપ્રાય છે. તેમ છતાં દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી દ્રવ્યથી અભિન્ન હોવાના લીધે પર્યાય પણ નિત્ય છે આ વાત ભૂલાવી ન જોઈએ.
* ગુણ-પર્યાયભેદ : આગમદૃષ્ટિએ
सु
(ગુ.) ભદ્રબાહુસ્વામીરચિત આવશ્યકનિર્યુક્તિ ગ્રંથ ઉપર શ્રીહરિભદ્રસૂરિજીએ વ્યાખ્યા રચેલ છે. તથા પૂર્વધર શ્યામાચાર્યજીએ પ્રજ્ઞાપના (પન્નવણા) નામના ઉપાંગસૂત્રની રચના કરેલ છે. તેની વ્યાખ્યા ( સમર્થટીકાકારશ્રી મલયગિરિસૂરિજીએ બનાવેલ છે. આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં તથા પન્નવણાસૂત્રવૃત્તિમાં ગુણ-પર્યાયનો ભેદ બતાવતા તેઓશ્રીએ જણાવેલ છે કે ‘દ્રવ્યસહવર્તી હોય તે ગુણ કહેવાય. ક્રમવર્તી (આગંતુક-પરિવર્તનશીલ) હોય તે પર્યાય કહેવાય.' આ જ વાતને થોડા જુદા શબ્દો દ્વારા દર્શાવતા તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે કહેલ છે કે ‘યુગપત્ (= એકીસાથે) રહેનારા હોય તે ગુણ કહેવાય. જેમ કે રૂપ-રસ-ગંધ વગેરે. જે અયુગપત્ (= ક્રમિક) રહેનારા હોય તે પર્યાય કહેવાય.’ (જેમ કે મનુષ્યદ્રવ્યની બાલ-યુવા-વૃદ્ધ અવસ્થા. માણસ કાયમ બાલ કે યુવાન નથી હોતો. માટે બાલત્વ વગેરે દશા મનુષ્યદ્રવ્યના પર્યાય કહેવાય. ટૂંકમાં કહીએ તો દ્રવ્યમાં બધા ગુણો એકીસાથે રહી શકે છે. પણ બધા પર્યાયો એકી સાથે રહી શકતા નથી.)
प
मु
શ્રી બહુત
1 #
-
-
(1.) પ્રશ્નવ્યાકરણસૂત્રવ્યાખ્યામાં નવાંગીટીકાકારશ્રી અભયદેવસૂરિજી મહારાજે દ્રવ્ય-ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ જણાવતાં કહેલ છે કે ‘ત્રિકાલ અનુગમ (હાજરી) સ્વરૂપ પુદ્ગલાદિ વસ્તુઓને દ્રવ્ય કહેવાય. દ્રવ્યમાં કાળક્રમવર્તી જે નવા-જૂના વગેરે ગુણધર્મો ઉત્પન્ન થાય તે પર્યાય કહેવાય. તથા દ્રવ્યસહવર્તી વર્ણ-ગંધ વગેરે ગુણધર્મો ગુણ કહેવાય.' ઉત્તરાધ્યયનસૂત્રમાં દ્રવ્ય-ગુણ-પર્યાયની વ્યાખ્યા
Page #303
--------------------------------------------------------------------------
________________
૨/૨
० गुण-पर्यायविभेदविज्ञापनम् ।
११९ वृ.) इत्युक्तम् । उत्तराध्ययनसूत्रे '“गुणाणं आसओ दव्वं एगदव्वस्सिया गुणा। पज्जवाणं तु उभओ अस्सिया મને T(ઉ.૨૮/૬) રૂત્યુમ્ |
___ इत्थञ्च 'ध्रुवतत्त्वलक्षणे द्रव्ये ये सदा स्थिताः ते गुणाः, द्रव्ये ये विपरिवर्तन्ते तेऽस्थिरभावाः ५ पर्यायाः। द्रव्य-गुणयोः स्थिरत्वाऽविशेषेऽपि द्रव्यस्य आधारत्वं गुणस्य चाऽऽधेयत्वमिति विशेषः। रा द्रव्यं स्वावलम्बि, गुण-पर्यायाश्च द्रव्यालम्बनाः। गुणे पर्याये वा द्रव्यं नावतिष्ठते, पर्याये च .. गुणो न वर्तते' इति फलितम्। अधिकं तु अग्रे (१३/१७) वक्ष्यते।
__तत्त्वार्थसर्वार्थसिद्धौ पूज्यपादस्वामिना परमात्मप्रकाशवृत्तौ च ब्रह्मदेवेन “अन्वयिनो गुणाः, व्यतिरेकिणः श पर्यायाः” (त.सू.५/३८/स.सि.पृ.३०९, प.प्र.वृ.५७ पृ.६१) इत्युक्तम् । तत्त्वार्थसूत्रश्रुतसागरीवृत्तिरपि “अन्वयिनो के ગુIT:, તિરવિ : છાવાવા : પર્યયા:” (તા.મૂ.૬/૩૮, મુ.સા. પૃ.૨૦૭) તિ તવનુવાદ્રપરા વિસ્તુ t. तत्त्वार्थराजवार्त्तिके “सामान्यम् उत्सर्गः अन्वयः गुण इत्यनर्थान्तरम् । विशेषो भेदः पर्याय इति पर्यायशब्दः” । (त.सू.५/३८/रा.वा.४) इत्याचष्टे । इदमत्राशाम्बराकूतम् – कालत्रयानुगतत्वात् सामान्यमित्युच्यते गुणः, का तत्तत्पर्यायाणां तत्तत्कालावच्छेदेन सत्त्वात् पर्यायस्य विशेषपदवाच्यता विज्ञेया। सार्वदिकत्वाद् गुणः જણાવતાં કહે છે કે “ગુણોનો આશ્રય હોય તે દ્રવ્ય કહેવાય. એક જ (=ઉત) દ્રવ્યને આશ્રયીને જે રહેલા હોય તેને ગુણ કહેવાય. દ્રવ્ય અને ગુણ બંનેને આશ્રયીને રહેલા હોય તેને પર્યાય કહેવાય.”
(ત્ય.) આ રીતે ફલિત થાય છે કે “જે ધ્રુવ તત્ત્વ છે તે દ્રવ્ય કહેવાય. આ ધ્રુવ તત્ત્વમાં જે કાયમ રહે તે ગુણ. દ્રવ્યમાં કયારેક હોય અને કયારેક ન હોય તેવા અસ્થિર ભાવ તે પર્યાય. દ્રવ્ય અને ગુણ બન્ને સ્થિર છે. છતાં બન્નેમાં વિશેષતા એ છે કે દ્રવ્ય આધાર છે. જ્યારે ગુણ આધેય છે. દ્રવ્ય સ્વાવલંબી છે. ગુણ અને પર્યાય દ્રવ્યાવલંબી છે. ગુણમાં કે પર્યાયમાં દ્રવ્ય નથી રહેતું. પર્યાયમાં ગુણ નથી રહેતા.” નું આ દ્રવ્ય-ગુણ-પર્યાયની વિશેષતા છે. આ અંગે અધિક નિરૂપણ તેરમી શાખામાં જણાવાશે.
& ગુણ-પર્યાયભેદ : દિગંબરમતાનુસાર « | (તત્વાર્થ.) તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર દિગંબર સંપ્રદાયમાં પણ વિવિધ વ્યાખ્યાઓ મળે છે. તેમાં સર્વાર્થસિદ્ધિ નામની વ્યાખ્યા સુપ્રસિદ્ધ છે. પૂજ્યપાદસ્વામીજીએ તેમાં ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ જણાવતાં કહેલ છે કે “અન્વયી હોય તે ગુણ કહેવાય. વ્યતિરેકી હોય તે પર્યાય કહેવાય. પરમાત્મપ્રકાશવૃત્તિમાં બ્રહ્મદેવે પણ આમ જ જણાવેલ છે. તત્ત્વાર્થસૂત્રની શ્રુતસાગરી વ્યાખ્યામાં પણ ઉપરોક્ત વાતના જ અનુવાદરૂપે જણાવેલ છે કે “ગુણ અન્વયી હોય છે. પર્યાયો વ્યતિરેકી અને કાદાચિક હોય છે.” અકલંક નામના દિગંબરાચાર્ય તો તત્ત્વાર્થસૂત્રની રાજવાર્તિકવ્યાખ્યામાં ગુણના અને પર્યાયના સમાનાર્થક શબ્દોને જણાવતાં કહે છે કે “સામાન્ય, ઉત્સર્ગ, અન્વય અને ગુણ - આ ચારેય શબ્દોના અર્થમાં કોઈ ફરક નથી. તેમ જ વિશેષ, ભેદ અને પર્યાય - આ પણ પર્યાયવાચી શબ્દો છે.” અહીં દિગંબરોનું તાત્પર્ય એવું છે કે ગુણ ત્રણ કાળમાં અનુગત હોવાથી સામાન્ય કહેવાય છે. જ્યારે તે તે પર્યાયો અમુક કાળમાં 1. गुणानाम् आश्रयो द्रव्यम् एकद्रव्याश्रिता गुणाः। पर्यवाणां तु उभयोः आश्रिताः भवेयुः।।
Page #304
--------------------------------------------------------------------------
________________
१२० ४ पर्यायवाचकपर्यायशब्दप्रकाशनम् ।
ર/ર ए उत्सर्गः कथ्यते, अपवादवत् कादाचित्कत्वाच्च पर्यायः अपवादः इत्यपि क्वचित् प्रोच्यते।। ग द्रव्येण सह गुणाः सदा सन्ति, द्रव्ये च ते सन्तीति गुणः अन्वय इत्युच्यते । पर्यायास्तु द्रव्ये
कदाचित् सन्ति कदाचिच्च नेति पर्यायः व्यतिरेक इति वर्ण्यते । द्रव्ये स्वकीयगुणव्यतिरेको न " भवति किन्तु भाविस्वकीयपर्यायव्यतिरेकस्तु साम्प्रतं भवत्येवेति पर्यायः व्यतिरेकीत्यप्युच्यते । एवम् श अन्वयशब्दवाच्ये द्रव्ये सदाऽवस्थितत्वाद् गुणा अन्वयिन उच्यन्ते। सत्त्वाऽपराभिधानम् अस्तित्वमपि - अन्वयशब्देन उच्यते । अंश-भागादयः पर्यायशब्दस्यैव पर्यायाः। तदुक्तं राजमल्लेन पञ्चाध्यायी
प्रकरणे “अपि चांशः पर्यायो भागो हारो विधा प्रकारश्च। भेदश्छेदो भङ्गाः शब्दाश्चैकार्थवाचका एते ।।" | (પડ્યા.9/૬૦ પૂર્વમાં-પૃ.૨૦) રૂઢિા
____एकत्र स्थाने लिखिताः नानाविधाः स्व-परतन्त्रशास्त्रसन्दर्भाः स्थानान्तरे ग्रन्थान्तरे चातीवोपજ હાજર હોય છે. માટે પર્યાયને વિશેષ કહેવાય છે. પ્રગટ થયેલા ગુણો કાયમ રહેનારા હોવાથી ઉત્સર્ગ કહેવાય છે. પર્યાય અપવાદની જેમ કાદાચિક હોવાથી અપવાદ પણ કયાંક કહેવાય છે.
ગુણ અન્વય, પર્યાય વ્યતિરેક ઃ તફાવતવિશેષ જ (.) ગુણો હંમેશા દ્રવ્યની સાથે જ રહે છે, દ્રવ્યમાં જ રહે છે. માટે ગુણો અન્વય તરીકે દિગંબર સંપ્રદાયમાં ઓળખાય છે. તથા પર્યાય દ્રવ્યમાં કયારેક હાજર હોય, ક્યારેક ગેરહાજર હોય.
માટે પર્યાય વ્યતિરેક કહેવાય છે. દ્રવ્યમાં પોતાના ગુણનો અભાવ હોતો નથી. પરંતુ પોતાના ભાવી નો પર્યાયનો અભાવ (=વ્યતિરેક) તો દ્રવ્યમાં વર્તમાનકાળે હોય જ છે. માટે પર્યાય વ્યતિરેકી તરીકે પણ દિગંબરસંપ્રદાયમાં ઓળખાવાય છે. તથા અન્વય એટલે દ્રવ્ય. હંમેશા દ્રવ્યવાળા = દ્રવિશિષ્ટ હોય તે અન્વયી કહેવાય. માટે ગુણ અન્વયી પણ કહેવાય છે. અન્વય શબ્દનો બીજો અર્થ છે સત્તા = હાજરી. જે હંમેશા દ્રવ્યમાં હાજર જ હોય તે અન્વયી કહેવાય. દ્રવ્યમાં ગુણ સદા વિદ્યમાન હોવાથી ગુણ અન્વયી = અન્વયવાળા (= હાજરીવાળા = હાજર) કહેવાય છે. અંશ, ભાગ વગેરે પણ પર્યાયશબ્દના જ પર્યાયસ્વરૂપ છે. તેથી જ રાજમલે પંચાધ્યાયી પ્રકરણમાં જણાવેલ છે કે “(૧) અંશ, (૨) પર્યાય, (૩) ભાગ, (૪) હાર, (૫) વિધા, (૬) પ્રકાર, (૭) ભેદ, (૮) છેદ અને (૯) ભંગ - આ શબ્દો એક જ અર્થને જણાવનાર છે.”
શંકા :- દ્રવ્ય, ગુણ, પર્યાય અંગે આટલા બધા શાસ્ત્રપાઠોનો અહીં ખડકલો કરવાની શી જરૂર છે? એક-બે શાસ્ત્રપાઠ દર્શાવો તો ચાલે. વળી, અન્ય દર્શનના સંદર્ભોને પણ થોકબંધ રીતે જણાવવાની આવશ્યકતા શી છે ? આ રીતે તો આ ગ્રંથ ક્યારે પૂરો થશે ? સ્વ-પરદર્શનશાસ્ત્રસંદર્ભોનો ઢગલો ગ્રંથવાંચનમાં અરુચિ ઊભી કરી દે તેમ લાગે છે.
# વિવિધ શાસ્ત્રસંદર્ભથી બોધની વ્યાપકતા અને વિશદતા * સમાધાન :- (.) ભાગ્યશાળી ! સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય. અનેકાન્ત શાસ્ત્રના ગૂઢ તત્ત્વોને સમજવા સર્વે દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. એક જ સ્થળે સ્વદર્શન-પરદર્શનસંબંધી શાસ્ત્રોના અનેકવિધ સંદર્ભોને લખવાનું પ્રયોજન એ છે કે જેઓ ઊંડાણથી તત્ત્વને સમજવા ઝંખી રહેલા હોવા
Page #305
--------------------------------------------------------------------------
________________
૨/૨
० प्रदेशाऽविभागाद् द्रव्य-गुणाद्यभेदः ०
१२१ ઈમ દ્રવ્યાદિક ૩ ભિન્ન છઈ લક્ષણથી, અભિન્ન છઈ પ્રદેશના અવિભાગથી. એક-એક ત્રિવિધ છઈ. એ युज्यन्ते तीव्रधारणाशक्तिविकलानां तत्त्वजिज्ञासूनाम् इत्यालोच्य सविस्तरमिदं व्याख्यायतेऽस्माभिः प इति नाऽत्राऽरुचिः विधेया, बहूपयोगित्वात्, झटिति शास्त्रान्तरप्रबोधकत्वाच्च । प्रकृते “एकस्मिन्नपि यस्येह शास्त्रे लब्धास्पदा मतिः। स शास्त्रमन्यदप्याशुयुक्तिज्ञत्वात् प्रबुध्यते ।।" (च.सं.सिद्धिस्थान-अ.१२/ દ્દા.૧૭૨) ત ઘરવેરાસંદિતઃિ યોગ્ય |
तन्त्रान्तराऽवलोकनादितो बुद्धि-मेधाऽऽविर्भावोऽपि सम्पद्यते । तदुक्तं चक्रपाणिदत्तेन द्रव्यगुणसङ्ग्रहे of “सन्तताऽध्ययनं वादः परतन्त्राऽवलोकनम् । तद्विद्याऽऽचार्यसेवा च बुद्धि-मेधाकरो गणः ।।” (द्र.गु.स.मिश्रवर्ग:૪૬-પૃ.૭૦૮) તિા વમગ્રેડ વધ્યા .
द्रव्य-गुण-पर्यायात्मकः पदार्थः भिन्नाऽभिन्नः, भिन्नः लक्षणभेदात्, अभिन्नश्च प्रदेशाऽविभागात् । र्णि तथा एकः हि = एव पदार्थः द्रव्य-गुण-पर्यायरूपैः त्रिधा भवति। तदुक्तं तत्त्वार्थस्वोपज्ञभाष्ये “सर्वं છતાં પ્રબળધારણાશક્તિ ન ધરાવતા હોય તેવા આત્માર્થી જીવોને આ ગ્રંથસંદર્ભો આ જ ગ્રંથમાં આગળ અન્ય સ્થળોમાં તેમજ બીજા શાસ્ત્રોમાં પણ ખૂબ ઉપયોગમાં આવે તેમ છે. આમ વિચારીને વિસ્તારપૂર્વક અમે પ્રસ્તુત ગ્રંથની વ્યાખ્યા કરી રહ્યા છીએ. તેથી વિજ્ઞવાચકવર્ગ અહીં અરુચિ ન કરવી. કેમ કે આવી વિવરણશૈલી ખૂબ ઉપયોગી છે તથા અન્ય શાસ્ત્રોના સૂક્ષ્મ બોધને ઝડપથી ઉત્પન્ન કરનારી છે. અહીં ચરકસંહિતાના એક શ્લોકનું અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “પ્રસ્તુતમાં એક પણ શાસ્ત્રમાં જેની બદ્ધિ પગપેસારો કરે તો યુક્તિઓની જાણકારી મળવાથી તે વ્યક્તિ અન્ય શાસ્ત્રને પણ પ્રકૃષ્ટ રીતે જાણવા માટે શક્તિમાન થાય છે.” આ શ્લોક અહીં વ્યવસ્થિત રીતે લાગુ પડે તેમ છે. '
પરદર્શનઅભ્યાસાદિથી બુદ્ધિ વગેરેનો પ્રાદુર્ભાવ % (તન્ના.) અન્યદર્શનશાસ્ત્રોના અવલોકન વગેરે દ્વારા બુદ્ધિ, મેધા પણ પ્રગટ થાય છે. આ અંગે પણ ચક્રપાણિદત્ત નામના વૈદ્યમહોપાધ્યાયે દ્રવ્યગુણસંગ્રહ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “(૧) સતત શાસ્ત્રાભ્યાસ, (૨) વાદ, (૩) અન્ય દર્શનોનું અવલોકન, (૪) તે-તે વિદ્યાના જાણકાર આચાર્યની સેવા - આ ચાર વસ્તુનો સમૂહ ખરેખર બુદ્ધિ અને મેધા પ્રગટાવે છે.” આ રીતે આગળ પણ સ્વ -પરદર્શનના અનેક શાસ્ત્રસંદર્ભ જણાવેલ હોય ત્યાં ઉપરોક્ત પ્રયોજન સમજી લેવું.
ધ ભિન્ન-અભિન્નસ્વરૂપ પદાર્થ છે | (દ્રવ્ય.) જૈનદર્શનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પ્રત્યેક પદાર્થ ભિન્ન-અભિન્નભિયસ્વરૂપ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણ જુદા જુદા હોવાથી પદાર્થ ભિન્નસ્વરૂપ છે. તથા જ્યાં દ્રવ્ય જણાય છે ત્યાં જ ગુણ અને પર્યાય જણાય છે. ઘટદ્રવ્ય ભૂતલમાં હોય તથા તેના રક્તવર્ણ વગેરે ગુણો તળાવમાં હોય અને તેની નવી-જૂની અવસ્થાસ્વરૂપ પર્યાયો પાતાળમાં હોય તેવું બનતું નથી. એક જ સ્થળે, સમાન પ્રદેશોમાં જ દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપલબ્ધ થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના પ્રદેશોમાં કોઈ વિભાગ નથી. માટે ૦ લા.(૨)માં “લક્ષણ થકી’ પાઠ. સિ.+કો.(૯+૧૧)માં “લક્ષણાદિકે પાઠ. જે સિ.+કો.(૯)+આ.(૧) “એકલોલી ભાવિ અભિન્ન પાઠ. પુસ્તકોમાં “એક એક' નથી. કો.(૯)+સિ.માં છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
* त्रिविध-नवविधपदार्थप्रकाशनम्
રાર
નવવિધ છઈં ઉપચારઇં; એક એકમાં ૩ ભેદ આવઇ, તેહથી. તથા ત્રિલક્ષણ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છઈં. એહવો એક પદાર્થ જૈન શાસનમાંહિં યુક્તિ પ્રમાણŪ પામ્યો.
એ *દ્વાર રૂપ *એ બે* પદઽ જાણવાં. ॥૨/૨/
१२२
ત્રિત્વમ્, દ્રવ્ય-ગુળ-પર્યાયાવરોધા” (તા.મૂ.૧/રૂપ મા.) કૃતિ “હિ હેતાવવધારને” (વૈ.જો.૮/૭/૬) કૃતિ वैजयन्तीकोशे यादवप्रकाशवचनादत्राऽवधारणे हि योजितः ।
रा
द्रव्यादिषु प्रत्येकम् अन्यद्रव्याद्युपचाराद् नवविधो भवति पदार्थः । तथाहि - ( १ ) म द्रव्येऽन्यद्रव्योपचारः, (२) गुणेऽन्यगुणोपचारः, (३) पर्यायेऽन्यपर्यायोपचारः, (४) द्रव्ये गुणोपचारः, st (૧) દ્રવ્ય પર્યાયોપચારઃ, (૬) મુળે દ્રવ્યોપચાર:, (૭) પર્યાયે દ્રવ્યોપચારઃ, (૮) મુળે પર્યાયોપચારઃ, (९) पर्याये गुणोपचारः इति असद्भूतव्यवहारोपनयनिरूपणावसरे सप्तम्यां शाखायां षष्ठादिश्लोकेषु क दर्शयिष्यते। तथा द्रव्यादिपदार्थ: त्रिकलक्षणः उत्पाद-व्यय-ध्रौव्यस्वरूपो भवति । त्रैलक्षण्यं णि नवम्यां शाखायां विवरिष्यते । इत्थञ्चाऽनुपचारेण त्रिविधत्वम् उपचाराच्च नवविधत्वम् एकस्मिन् उत्पाद-व्यय-ध्रौव्यात्मके पदार्थे युक्ति-प्रमाणतः सम्पद्यते जिनशासने ।
द्वाररूपौ इमौ द्वौ श्लोकौ ज्ञेयौ । द्वारार्थ एव अग्रे सर्वत्र दर्शयिष्यते इत्यवधेयम् । દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પદાર્થ અભિન્ન પણ છે. તથા એક જ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે ત્રણ પ્રકારનો થાય છે. તત્ત્વાર્થસૂત્રના સ્વોપન્ન ભાષ્યમાં જણાવેલ છે કે ‘સર્વ વસ્તુ ત્રણ પ્રકારે છે. કેમ કે દ્રવ્ય -ગુણ-પર્યાયથી સર્વ વસ્તુ વ્યાપ્ત છે.' વૈજયન્તીકોશમાં યાદવપ્રકાશજીએ હેતુ અને અવધારણ અર્થમાં ‘દિ’ શબ્દ દર્શાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં ‘ફ્રિ’ શબ્દ અવધારણ (= જકા૨) અર્થમાં યોજેલ છે. આ ઉપચારથી નવવિધ પદાર્થ
=
સુ
Cu
(વ્યા.) તથા દ્રવ્યાદિ પ્રત્યેકમાં અન્ય દ્રવ્યાદિનો ઉપચાર કરવાથી દ્રવ્યાદિરૂપે ત્રિવિધ એવો પદાર્થ પણ ઉપચારથી નવવિવધ બને છે. તે આ રીતે સમજી શકાય છે. (૧) દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ઉપચાર, (૨) ગુણમાં અન્ય ગુણનો ઉપચાર, (૩) પર્યાયમાં અન્ય પર્યાયનો ઉપચાર, (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર, (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર, (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર, (૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર, (૮) ગુણમાં પર્યાયનો ઉપચાર અને (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર. સાતમી શાખામાં અસદ્ભુતવ્યવહાર ઉપનયનું નિરૂપણ કરવાના અવસરે છ થી અગિયાર શ્લોકમાં આ નવ ભેદો દેખાડવામાં આવશે. તથા દ્રવ્ય-ગુણ -પર્યાય પ્રત્યેક પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રૈલક્ષણ્યનું વિસ્તૃત વિવરણ નવમી શાખામાં થશે. આ રીતે ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ એક જ પદાર્થ ઉપચાર વિના ત્રણ પ્રકારનો તથા ઉપચારથી પદાર્થ નવ પ્રકારનો બને છે' - તેવું યુક્તિ અને પ્રમાણ દ્વારા જિનશાસનમાં સિદ્ધ થાય છે.
(દ્વાર.) આ બે શ્લોક દ્વારગાથારૂપ સમજવા. આ દ્વારોનો અર્થ જ આગળ સર્વત્ર દેખાડવામાં
- ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે. * સિ.+કો.(૯)માં એ દ્વારનો જ અર્થ સર્વ આગલે ગ્રંથે ચાલસેં' પાઠ. * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૭) + લી.(૧+૨) + લા.(૨)માં છે. I ઐ પદ પાલિ.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨/૨ ० स्वात्मतोषकृते द्रव्यादिज्ञानं प्राप्यम् ।
૨૨૩ इह स्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् बुधैः शोधनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – स्वेतरद्रव्येभ्यः स्वात्मद्रव्यं ज्ञानदृष्ट्या पृथक्कृत्य शुद्धगुण- 1 प्रकटीकरणस्य सत्पर्यायनिर्मलीकरणस्य च प्रणिधानं सुदृढतया कार्यम् । स्वात्मद्रव्यध्रौव्यज्ञानाद् रा जन्म-जरा-मरणभयानि विलीयन्ते, 'निजात्मद्रव्यम् अनन्तसद्गुणनिधिः' इति ज्ञानात् चेतःप्रसादो म लभ्यते । गुणावरणदूरीकरणेन गुणा लभ्यन्ते इति कृत्वा निजपर्यायधवलीकरणे निरन्तरं यतनीयम् ।। तदर्थम् उपादेयभावेन निजशुद्ध-ध्रुवात्मद्रव्यदिदृक्षा सम्पादनीया। ततः आत्मपर्याया निर्मलीभवन्ति, श आवरणानि विलीयन्ते, गुणाः प्रादुर्भवन्ति आत्मानन्दश्चाऽनुभूयते । इत्थं क्रमेण कार्येन क सर्वगुणाविर्भावलक्षणं “धर्मक्षमी धर्ममृदुः धर्मर्नुः धर्मसंयमः। धर्मसत्यो धर्मतपा धर्मब्रह्मा शुचिस्ततः ।।” (सि.स.ना.२/५) इति सिद्धसहस्रनामकोशदर्शितं सिद्धस्वरूपं द्रुतं लभ्यते । एतत्सर्वं मनसिकृत्य स्वात्मरमणतोपलब्धिकृते एव द्रव्य-गुण-पर्यायपरिज्ञानं प्राप्तव्यम् ।।२/२ ।। આવશે. આ વાતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. (દ.) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં કાંઈક અલના થયેલ છે. પંડિતોએ તેનું સંશોધન કરવું.
શ્રી જાતને ખોલવાની સાધના કરીએ છીએ આધ્યાત્મિક ઉપનયા - પોતાના સિવાયના બીજા દ્રવ્યોમાંથી આપણું આત્મદ્રવ્ય જ્ઞાનદૃષ્ટિથી અલગ તારવી સહભાવી શુદ્ધ ગુણોને પ્રગટ કરવાનું તથા વિદ્યમાન ક્રમભાવી પર્યાયોને નિર્મળ કરવાનું પ્રણિધાન સુદઢ કરવું આવશ્યક છે. આત્મદ્રવ્ય ત્રિકાળધ્રુવ છે. આ હકીકતની જાણકારી આપણને જન્મ-જરા -મરણના ભયથી મુક્ત કરે છે. જન્મ-જરા-મરણ શરીરના છે, આત્માના નહિ. આત્મદ્રવ્ય તો શાશ્વત છે, સ્થિર છે, શાન્ત છે. “આત્મા ગુણોનો ભંડાર છે' - આ હકીકત જાણવાથી અંદરમાં અનેરી ઠંડક રુ. થાય. ગુણો તો આત્મામાં અનંતા છે. પરંતુ તે ગુણો વર્તમાનમાં કર્મથી આવરાયેલા છે. આપણે આવરણને દૂર કરીએ તો ગુણો પ્રગટ થાય. ગુણોને લાવવાનો પ્રયત્ન કરવાનો નથી, ગુણોને ખીલવવાના છે. 13. તે માટે આપણી જાતને ખોલવાની છે. જાતને ખોલવાની એટલે આત્મપર્યાયોને ઉજ્જવળ કરવાની સાધના કરવાની. આપણી દૃષ્ટિને ઉપાદેયપણે શુદ્ધ ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક સ્થાપિત કરીએ એટલે રસી આત્મપર્યાયો ઉજળા બનવા માંડે, આવરણો હટવા માંડે, ગુણો પ્રગટવા લાગે. આત્માના આનંદનો અનુભવ પણ થવા માંડે. આ ક્રમથી પૂર્ણાનંદ-પરમાનંદ અને પરિપૂર્ણપણે સઘળા ગુણો પ્રગટે તેનું નામ મોક્ષ. મુક્તાત્માનું ગુણમય સ્વરૂપ જણાવતાં સિદ્ધસહસ્રનામકોશમાં કહેલ છે કે “સિદ્ધ ભગવંત ધર્મક્ષમાવાળા (ઉત્કૃષ્ટ ક્ષમામય), ધર્મમૃદુતામય, ધર્મઋજુતાગુણાત્મક,ધર્મસંયમસ્વરૂપ,ધર્મસત્યયુક્ત, ધર્મતપસ્વી, ધર્મબ્રહ્મચર્યમય તથા પરમ પવિત્ર હોય છે.' ઉપકાર-અપકાર-વિપાક-વચન-ધર્મ (= સ્વભાવ) ભેદથી પાંચ પ્રકારે ક્ષમાદિને ષોડશક, વિશિકા પ્રકરણ વગેરેમાં જણાવેલ છે. તેમાંથી ધર્મક્ષમા વગેરે સ્વભાવાત્મક ઉત્કૃષ્ટગુણ છે. તે સિદ્ધમાં હોય છે. આવું સિદ્ધસ્વરૂપ ઉપરોક્ત ક્રમે મળે છે. આ હકીકતને ધ્યેયગત કરી, સ્વમાં ઊંડા ઉતરી જવા માટે જ દ્રવ્ય-ગુણ-પર્યાયની જાણકારી મેળવવાની છે. (૨૨)
Page #308
--------------------------------------------------------------------------
________________
१२४
० मुक्तावलीदृष्टान्तविमर्श: તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ ૨ પ્રકારઈ યુક્તિ દેખાડઈ થઈ – જિમ મોતી-ઉજ્વલતાદિકથી, મોતીમાલા અલગી રે; ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્યશક્તિ તિમ વલગી રે /૩ (૧૨) જિન.
“જિમ મોતીની માલા, મોતી થકી તથા મોતીના ઉજ્વળતાદિક ધર્મથી અળગી છઈ; મોતીની માલા સૂત્રે ગૂંથ્યા માટઈ એક કહેવાઈ છઈ પણિ તે જુદી જ જાણવી. “તિમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યકિતથી અલગી प तत्राऽऽदाविह द्रव्य-गुण-पर्यायभेदं युक्तियुग्मेनावेदयति - ‘मुक्तात' इति ।
मुक्तातस्तद्गुणेभ्यश्च यथा मुक्तावली पृथक् ।
દ્રવ્યશસ્તિથા થા, પુન-પર્યાયવ્યતિપાર/રૂા. प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा मुक्तातस्तद्गुणेभ्यश्च मुक्तावली पृथग् (भवति), तथा गुण ૨ -પર્યાયવ્યતિઃ દ્રવ્યશક્સિ: (પૃથ) શૈયા તાર/રૂા. a “યથા’ ‘તથા' સાયાર્થે, “વ વા યથા થેવું લાગે” (ગ..૩/૪/૮) રૂતિ સમરોશવનાત્ | * ततश्च यथा = एकसूत्रग्रथितत्वाद् एकत्वेन व्यपदिश्यमानाऽपि मुक्तावली मुक्तातः = स्वानुस्यूत* मौक्तिकेभ्यः तद्गुणेभ्यश्च = उज्ज्वलतादिभ्यश्च मौक्तिकगुणेभ्यः पृथग् = भिन्ना भवति तथा का द्रव्यशक्तिः खलु गुण-पर्यायव्यक्तितः पृथग् = भिन्ना स्वसमानाधिकरणैकप्रदेशसम्बन्धेन च अनुस्यूता
અવતરણિકા - દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદભેદ છે.આ વાત આગળના શ્લોકમાં જણાવેલ છે. તેમાં સૌપ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે રહેલા ભેદને બે યુક્તિથી ગ્રંથકારશ્રી જણાવે છે -
જ દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ છે. | શ્લોકાર્થ :- જેમ મોતીથી અને મોતીના ગુણોથી મુક્તાવલી (=મોતીની માળા) જુદી હોય છે છે તેમ ગુણવ્યક્તિથી તથા પર્યાયવ્યક્તિથી દ્રવ્યશક્તિ જુદી સમજવી. (૨/૩)
વ્યાખ્યાથે - “વ, વા, યથા, તથા, વ, ઉર્વ - આ શબ્દો દષ્ટાંતાદિમાં સમાનતાને સૂચવવામાં L' વપરાય' - આ મુજબ અમરકોશના વચન અનુસાર મૂળ શ્લોકમાં રહેલા “વથા-તથા શબ્દો દૃષ્ટાંત A -દાષ્ટબ્લિક વચ્ચે સમાનતાને દર્શાવનારા જાણવા. તેથી પ્રસ્તુતમાં અર્થઘટન એવું થશે કે જેમ મોતીઓ
અનેક હોવા છતાં એક દોરામાં ગૂંથેલા હોવાના લીધે મોતીની માળા એક કહેવાય છે. છતાં પણ પોતાનામાં વણાયેલા મોતીઓથી તથા મોતીના ઉજ્વળતા વગેરે ગુણોથી મોતીની માળા જુદી છે તેમ ગુણવ્યક્તિથી અને પર્યાયવ્યક્તિથી દ્રવ્યશક્તિ ખરેખર જુદી છે તથા સ્વસમાનાધિકરણ એકપ્રદેશસંબંધથી દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યક્તિથી વણાયેલી પણ છે - એમ સમજવું. “પ્રદેશ” શબ્દથી અહીં ઉપાદાનકારણ સ્વરૂપ અવરચ્છેદકનું ગ્રહણ કરવું અભિપ્રેત છે. તેથી સ્વસામાનાધિકરણ્યસમાનઅવચ્છેદ–સંબંધથી દ્રવ્ય અને • પુસ્તકોમાં “ર પ્રકારઈ નથી. કો.(૯)-સિ.માં છે. જે આ.(૧)માં “યુક્તિ' ના બદલે “પ્રકાર” પાઠ. કો.(૧૨)માં યુક્ત’ પાઠ. જે સિ.માં “જિમ એક મોતીની માલામાંહિ મોતી તે અલગાં તિમ...” પાઠ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
• एकप्रदेशपदप्रयोजनोपदर्शनम् ।
१२५ છઇ, તથા સ્વસમાનાધિકરણ એકપ્રદેશસંબંધઈ વલગી છઈ – ઈમ જાણો. | મોતી પર્યાયનઇ ઠામ, ઉજ્વલતાદિક ગુણનઈ ઠાર્મિ, માલા દ્રવ્યનઈ કામિ, ઈમ દષ્ટાંત જોડવો. ज्ञेया। प्रदेशपदेन अत्र उपादानकारणात्मकाऽवच्छेदकग्रहणमभिप्रेतम् । तथा च स्वसामानाधिकरण्य-- समानावच्छेदकत्वसम्बन्धेन = समानावच्छेदकावच्छिन्नस्वसामानाधिकरण्यसम्बन्धेन अनुस्यूतत्वं ज्ञेयम् । स्वपदेन गुण-पर्यायव्यक्तिग्रहणम्, तत्सामानाधिकरण्यञ्च द्रव्यशक्तौ बोध्यम् । अवच्छेदकभेदेन । एकस्मिन्नधिकरणे वर्तमानयोः वर्त्तमानानां वा अनुविद्धत्ववारणाय ‘एकप्रदेश निवेशो बोध्यः। इह म नानाविधानि मौक्तिकानि पर्यायस्थानीयानि, उज्ज्वलतादयो गुणोपमाः माला च द्रव्यपदार्थाभिषिक्तेति । दृष्टान्तयोजना।
न च मौक्तिकानां पर्यायस्थानीयत्वे उज्ज्वलतादीनां च गुणोपमत्वे द्रव्ये गुण इव पर्याये अपि क गुणः सिध्येदिति वाच्यम्, ગુણ-પર્યાયમાં અનુસૂતતા જાણવી. તાત્પર્ય એ છે કે સમાનાવચ્છેદકાવચ્છિન્ન સ્વસામાનાધિકરણ્યસંબંધથી દ્રવ્ય તથા ગુણ-પર્યાયમાં અનુવિદ્ધપણું જાણવું. અહીં સ્વ = ગુણ-પર્યાયવ્યક્તિ. તેના અને દ્રવ્યશક્તિના સામાનાધિકરણ્યના અવચ્છેદક સમાન છે, એક છે. તે છે માટીદ્રવ્ય. તેથી સમાનઅવચ્છેદકીભૂત માટીદ્રવ્યથી અવચ્છિન્ન એવી ગુણ-પર્યાયવ્યક્તિનું સામાનાધિકરણ્ય દ્રવ્યશક્તિમાં રહે છે. તેથી સમાનાવદકાવચ્છિન્ન સ્વસામાનાધિકરણ્યસંબંધથી ગુણ-પર્યાયવ્યક્તિ દ્રવ્યશક્તિમાં રહેશે. આથી દ્રવ્યશક્તિ ગુણપર્યાયને વળગી છે, ગુણ-પર્યાયવ્યક્તિથી મિશ્રિત છે – તેમ કહેવાય. જુદા જુદા અવચ્છેદકથી એક જ અધિકરણમાં વિદ્યમાન છે બે કે બહુ પદાર્થોમાં પરસ્પર અનુવિદ્ધપણું માન્ય નથી. તેથી તેના નિવારણ માટે “એકપ્રદેશ' શબ્દનો સંબંધકુક્ષિમાં પ્રવેશ કરેલો છે. તથા અહીં અનેક પ્રકારના મોતીઓ પર્યાય તરીકે સમજવા. ઉજ્વલતા || વગેરેને ગુણતુલ્ય જાણવા. તથા મુક્તાવલી દ્રવ્યપદાર્થરૂપે જોડવી. આ રીતે દષ્ટાન્તની સંગતિ કરવી.
સ્પષ્ટતા - વ્યક્તિ એટલે કાર્યરૂપે પ્રગટ વસ્તુ તથા શક્તિ એટલે કારણ તરીકે રહેલ વસ્તુ. દ્રવ્ય ગુણ-પર્યાયનું કારણ છે. માટે ‘દ્રવ્યશક્તિ” આમ જણાવેલ છે. તથા દ્રવ્યમાં ગુણ અને પર્યાય પ્રગટે છે, વ્યક્ત થાય છે. માટે ગુણવ્યક્તિ અને પર્યાયવ્યક્તિ આવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જે દ્રવ્ય -ગુણ-પર્યાયના આધાર અને અવચ્છેદક વિભક્ત નથી, જુદા નથી તે દ્રવ્ય-ગુણ-પર્યાય એકબીજાથી અનુવિદ્ધ કહેવાય. આ અવિભક્તપ્રદેશત્વ હોવા છતાં લક્ષણથી અને કાર્યભેદથી દ્રવ્યનો ગુણ-પર્યાયથી ભેદ છે.
શંકા :- (ન ઘ.) મોતીઓને પર્યાયના સ્થાને ગોઠવવામાં આવે તથા ઉજ્વલતા વગેરેને ગુણ તરીકે માનવામાં આવે તો દ્રવ્યમાં જેમ ગુણ હોય છે તેમ પર્યાયમાં પણ ગુણની સિદ્ધિ થવાની આપત્તિ આવશે. કારણ કે મોતીમાં (પર્યાયમાં) ઉજ્વલતાદિ (ગુણ) હોય છે. D B(૨)માં “સ્વસમાનાધિકરણ' પાઠ છે. બીજી કોઈ પ્રતમાં નથી. કો.(૯)માં “અનેક મોતી સરખા પર્યાય, ઉજ્વલતા સરખા જે ગુણ તે વ્યક્તિથી દ્રવ્યશક્તિ માલા સરખી સર્વતઃ વલગી અને અલગી છે તે દ્રવ્યશક્તિ' પાઠ. આ.(૧)માં “અનેક મોતી સરખા પર્યાય, ઉજ્જવલતા સરખા જે ગુણ વ્યક્તિથી દ્રવ્ય તે શક્તિથી શક્તિ માલા સરખી સર્વ અલગી છે અને અલાધી છે. તે દ્રવ્યશક્તિ કહીઈ. દ્રવ્યશક્તિ વલગી પાઠ.
Page #310
--------------------------------------------------------------------------
________________
१२६ ० परिभाषान्तरप्रकाशनम् ०
૨/૨ y ‘मुखं चन्द्र इव' इत्यादिवत् प्रकृते मुक्तावलीनिष्ठमुक्ता-तद्गुणभेदांशे एव दृष्टान्तस्य अभिमतत्वात्, ' न तु सर्वथेति न दोषः। र व्यक्त्या गुण-पर्यायौ व्यपदेश्यौ शक्त्या च द्रव्यमित्यपि परिभाषान्तरम् । शक्तिस्तु व्यक्तिव्यापिका म व्यक्तितश्च भिन्ना । इदमत्राकूतम् - व्यक्तिपदेन कार्यस्वरूपावस्थालक्षणा अभिव्यक्तिरुच्यते शक्तिपदेन - च सुषुप्तावस्था कारणस्वरूपावस्थालक्षणा स्थितिरुच्यते । उपादानकारणं कालान्तरे कार्यमभिव्यनक्ति । - अतः उपादानं शक्तिरुच्यते उपादेयं च व्यक्तिरिति। व्यक्तिपदं सक्रियतां सूचयति शक्तिपदं च क निष्क्रियतां स्थितिलक्षणाम् । व्यक्तिपदम् उत्पाद-व्ययौ आह शक्तिपदञ्च ध्रौव्यम् । ध्रौव्यादेव द्रव्यमपि णि शक्तिपदेन उच्यते । द्रव्यव्यक्तत्वाद् गुण-पर्यायौ व्यक्तिपदेन प्रोच्यते । परमार्थतो द्रव्यं स्वाश्रितम्,
गुण-पर्यायास्तु द्रव्याश्रिताः। द्रव्यं विना गुणादेरवृत्तेः द्रव्यस्य तादात्म्यसम्बन्धेन व्यापकता गुण १ -पर्याययोश्च अपृथग्भावसम्बन्धेन स्वसमानाधिकरणैकप्रदेशत्वसम्बन्धेन वा व्याप्यतेत्यवधेयम् ।
& માળા દૃષ્ટાંત ભેદઅંશમાં ગ્રાહ્ય સમાધાન :- (‘મુd) અહીં મોતીની માળાનું દષ્ટાંત ગ્રહણ કરેલ છે તે સર્વ અંશે દાન્તિકમાં લાગુ પાડવાનું નથી પણ અમુક અંશે જ લાગુ પાડવાનું છે. માળાના દષ્ટાંતથી અહીં ફક્ત એટલું જ જણાવવું છે કે જેમ મોતીની માળા મોતીથી અને મોતીના ઉજ્વલતાદિ ગુણોથી ભિન્ન છે તેમ દ્રવ્ય પર્યાયથી અને ગુણથી ભિન્ન છે. જેમ કે “મુખ ચંદ્ર જેવું છે' - આ ઉપમા ચંદ્રગત સૌમ્યતા -આફ્લાદકતા-વર્તુલતા વગેરે અંશમાં જ અભિમત હોય છે, નહિ કે ચંદ્રગત કલંકિતતા-દૂરવર્તિત્વ આદિ અંશમાં. તે રીતે પ્રસ્તુતમાં સમજવું. તેથી પર્યાયમાં ગુણની સિદ્ધિ થવાની આપત્તિને અવકાશ નથી.
શક્તિ-વ્યક્તિનો વિચાર છે (વ્યવસ્થા.) “વ્યક્તિરૂપે ગુણ તથા પર્યાય કહેવાય તથા શક્તિરૂપે દ્રવ્ય કહેવાય' - આવી પણ વા એક પરિભાષા છે. શક્તિ વ્યક્તિને વ્યાપ્ત છે. અર્થાત્ વ્યક્તિને વ્યાપીને શક્તિ રહેલ છે. મતલબ
કે અવિનાભાવસંબંધથી શક્તિ વ્યક્તિની સાથે સંકળાયેલી છે. શક્તિ વ્યાપક છે. વ્યક્તિ વ્યાપ્ય છે. સ તેમ છતાં શક્તિ વ્યક્તિથી ભિન્ન છે. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે – વ્યક્તિ એટલે અભિવ્યક્તિ. કાર્યસ્વરૂપ અસ્થિરઅવસ્થા એટલે વ્યક્તિ. તથા શક્તિ એટલે સુષુપ્ત અવસ્થા. કારણસ્વરૂપ સ્થિરઅવસ્થા એટલે શક્તિ. તેથી “શક્તિ' શબ્દથી સ્થિતિ કહેવાય છે. ઉપાદાનકારણ કાલાન્તરમાં કાર્યને વ્યક્ત કરે છે. તેથી ઉપાદાન કારણ = શક્તિ. ઉપાદેય કાર્ય = વ્યક્તિ. “વ્યક્તિ” શબ્દ સક્રિયતાને દર્શાવે છે. શક્તિ' શબ્દ નિષ્ક્રિયતાને સ્થિરતાને દર્શાવે છે. વ્યક્તિ' શબ્દ ઉત્પાદ-વ્યયને જણાવે છે. “શક્તિ' શબ્દ ધ્રૌવ્યને જણાવે છે. દ્રવ્ય ધ્રુવ હોવાથી શક્તિશબ્દથી વાચ્ય છે. દ્રવ્યથી વ્યક્ત થતા હોવાથી ગુણ-પર્યાય વ્યક્તિપદથી વાચ્ય છે. દ્રવ્ય પરમાર્થથી સ્વાશ્રિત છે. ગુણ અને પર્યાય દ્વવ્યાશ્રિત છે. દ્રવ્ય વિના ગુણપર્યાય રહેતા નથી. માટે દ્રવ્ય વ્યાપક છે તથા ગુણાદિ વ્યાપ્ય છે. દ્રવ્યમાં જ ગુણ-પર્યાય હોય છે. અપૃથગુભાવ સંબંધથી અથવા સ્વસમાનાધિકરણ એકપ્રદેશ–સંબંધથી = સ્વસામાનાધિકરણ્યસમાનાવચ્છેદકસંબંધથી (આગળ બતાવી ગયા તે સંબંધથી) ગુણ-પર્યાય જ્યાં હોય ત્યાં તાદાભ્યસંબંધથી
Page #311
--------------------------------------------------------------------------
________________
१२७
૨/૨
. विशेषस्य गुण-पर्यायात्मकता 0 ઘટાદિક દ્રવ્ય પ્રત્યક્ષપ્રમાણઈ સામાન્ય-વિશેષરૂપ અનુભવિંઈ છઈ, તે સામાન્ય ઉપયોગઇ કૃત્તિકાદિ સામાન્ય જ ભાસઇ છઈ. વિશેષ ઉપયોગઇ ઘટાદિવિશેષ જ ભાસઇ છઇ. તિહાં સામાન્ય તે દ્રવ્યરૂપ ઋાણવું. ' વિશેષ તે ગુણ-પર્યાયરૂપ જાણવો. 1ર/all
घटादिद्रव्येषु सामान्य-विशेषरूपता हि प्रत्यक्षप्रमाणतोऽनुभूयते । तथाहि – व्यावहारिकसामान्यो- प पयोगपुरस्कारे तत्र प्रत्यक्षतो मृत्तिकादि सामान्यमेव प्रतिभासते। विशेषोपयोगार्पणायाञ्च प्रत्यक्षतो .. घटादिविशेष एव प्रतिभासते। तत्र सामान्यस्य द्रव्यरूपता विशेषस्य च गुण-पर्यायरूपता विज्ञेया। । तदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे वादिदेवसूरिभिः “विशेषोऽपि द्विरूपो गुणः पर्यायश्च” (प्र.न.त. ५/६)। म “TT: સદમાવી ઘર્મો યથા - આત્મનિ વિજ્ઞાન વ્યક્ટ્રિ-શસ્યા:(.ન.ત.૧/૭) / “પર્યાયતુ નમાવી વથા છે - તન્નેવ સુવ-દુઃવાઃિ (પ્ર.ન.ત.૧/૮) રૂઢિા
इह स्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् विबुधैः परिमार्जनीयम।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- द्रव्यदृष्टिपरिणमनकृते सामान्योपयोगार्पणया आत्मद्रव्यदर्शन-णि દ્રવ્ય હોય જ છે. આથી દ્રવ્યમાં ગુણાદિની વ્યાપકતા તથા ગુણ-પર્યાયમાં દ્રવ્યવ્યાપ્યતા ધ્યાનમાં રાખવી.
* કફ દ્રવ્ય સામાન્ય-વિશેષ ઉભયાત્મક 2. (ધરિ.) ઘટ-પટ વગેરે દ્રવ્યો સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે. આ વાત તો પ્રત્યક્ષપ્રમાણથી જ અનુભવાય છે. તે આ રીતે - વ્યાવહારિક સામાન્ય ઉપયોગને આગળ કરવામાં આવે તો ઘટાદિ દ્રવ્યમાં પ્રત્યક્ષપ્રમાણથી માટી વગેરે સામાન્યસ્વરૂપ જ જણાય છે. તથા વિશેષ ઉપયોગને મુખ્ય કરવામાં આવે તો પ્રત્યક્ષ પ્રમાણથી ઘટ-પટાદિ વિશેષ વસ્તુ જ જણાય છે. તેમાં સામાન્ય પદાર્થ દ્રવ્યાત્મક જાણવો તથા વિશેષ પદાર્થ ગુણ-પર્યાયસ્વરૂપ જાણવો. તેથી જ પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રંથમાં શ્રીવાદિદેવસૂરિજી મહારાજે જણાવેલ કે છે કે ‘વિશેષ વસ્તુ પણ બે સ્વરૂપે છે. ગુણસ્વરૂપે અને પર્યાયસ્વરૂપે. ગુણ એટલે દ્રવ્યની સાથે રહેનારો ગુણધર્મ. જેમ કે આત્મામાં વિજ્ઞાનવ્યક્તિ (= પ્રગટ જ્ઞાન), વિજ્ઞાનશક્તિ (= ઉત્તરકાલીન જ્ઞાનપરિણામની યોગ્યતા) વગેરે. પર્યાય તો વસ્તુગત ક્રમભાવી ધર્મ છે. જેમ કે આત્મામાં જ સુખ-દુઃખ આદિ.”
સ્પરતા :- આત્મલક્ષણસ્વરૂપ ઉપયોગ સામાન્ય અને વિશેષ એમ બે સ્વરૂપે છે. તેથી સામાન્ય ઉપયોગને આગળ કરીને કોઈ પણ પદાર્થને જોવામાં આવે છે ત્યારે પદાર્થ સામાન્યાત્મક જણાય છે. વિશેષ ઉપયોગને આગળ કરીને પદાર્થને જાણવામાં આવે ત્યારે પદાર્થ વિશેષરૂપે જણાય છે. સામાન્ય ઉપયોગને મુખ્ય કરવામાં આવે ત્યારે “આ માટી છે', “તે આત્મા છે' - આમ બોધ થાય છે. વિશેષ ઉપયોગને પ્રધાન બનાવીએ તો “આ લાલ ઘડો છે', “તે ભારે ચૂલો છે’, ‘તે જ્ઞાની માણસ છે', “પેલો બળદ છે' - આમ વિશેષરૂપે માટીનો અને આત્મદ્રવ્યનો બોધ થાય છે. (૪) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં કાંઈક અલના થઈ છે. તેનું પરિમાર્જન પંડિતોએ કરવું.
સામાન્ય-વિશેષ ઉપયોગનું પ્રયોજન છે. આધ્યાત્મિક ઉપનય :- મોતીની માળાના દૃષ્ટાંતને સમજી દ્રવ્યદૃષ્ટિને કેળવવા, દ્રવ્યાર્થિકનયને ન કો.(૭)માં “જાણિવૌ” પાઠ.
Page #312
--------------------------------------------------------------------------
________________
१२८
० द्रव्यदृष्टिः प्राप्तव्या 0
२/३ लीनतया आत्मार्थिना भाव्यम्। तत्र च पर्यायदृष्टिः बाधिका। विशेषोपयोगः पर्यायदर्शनद्वारा ५ रागादिकं जनयति। अत आत्मार्थिना विशेषोपयोगोपसर्जनेन सामान्योपयोगार्पणापरतया भाव्यम् । रा विशेषोपयोगस्य अनिवार्यत्वे तु रागाद्यपायपरिहारकृते तत्प्राधान्यं नैव कार्यम्, शत्रु-मित्रादिपर्यायाभनुपेक्ष्य ज्ञान-दर्शनादिगुणानां तद्गोचरता आपादनीया। । यथा रागदशातो वीतरागदशाऽऽरोहणाऽसम्भवे वैराग्यदशा आश्रीयते तथा पर्यायदृष्टितः 'द्रव्यदृष्टिसमारोहणाऽयोगे गुणदृष्टिः आत्मार्थिना आश्रीयते । इत्थञ्च सङ्क्लेशादिजनकपर्यायदृष्टिं के परिहृत्य गुणदृष्टिसमालम्बनेन द्रव्यदृष्टिप्राप्तौ आत्मार्थिना सर्वत्र सर्वदा अवश्यं यतितव्यम् । तत णि एव स्वरूपदर्शनोपलब्ध्या आत्मार्थी कृतार्थो भवति । अत्रार्थे “स्वरूपदर्शनं श्लाघ्यं पररूपेक्षणं वृथा। .. एतावदेव विज्ञानं परञ्ज्योतिःप्रकाशकम् ।।” (प.प.२०) इति परमज्योति:-पञ्चविंशतिकायां यशोविजयवाचकेन्द्रवचनं
चेतसि निधेयम् । तबलेन च “पुनर्जन्मादिरहितां सिद्धिगतिं” (द.वै.१०/२१ वृ.) दशवैकालिकसूत्रहारिभद्रीવૃત્તિવતામ્ ત્મિાર્થી રદ્ ત્તમત્તાર/રૂ . પરિણાવવા સામાન્ય ઉપયોગને કેન્દ્રસ્થાને ગોઠવી આત્મદ્રવ્યને જોવામાં લીન બની જવું તે પ્રત્યેક સાધકનું અંગત કર્તવ્ય છે. દ્રવ્યદૃષ્ટિને કેળવવામાં પર્યાયદષ્ટિ બાધક બને છે. વિશેષ ઉપયોગ પર્યાયના દર્શન કરાવવા દ્વારા રાગ-દ્વેષાદિના વિકલ્પો ઊભા કરે છે. માટે અધ્યાત્મનિષ્ઠ સાધકે ડગલે ને પગલે વિશેષ ઉપયોગનો આધાર લેવાના બદલે સામાન્ય ઉપયોગનો આશ્રય લેવા માટે કટિબદ્ધ બનવું. વિશેષ
ઉપયોગ અનિવાર્યપણે આવી જ જતો હોય તો તેના નુકસાનથી બચવાના બે ઉપાય છે. (૧) વિશેષ { ઉપયોગ ઉપર બહુ મદાર ન બાંધવો. વિશેષ ઉપયોગ ઉપર મુસ્તાક ન બનવું. (૨) વિશેષ ઉપયોગનો
વિષય મનુષ્ય-બાલ-શત્રુ-મિત્રાદિ પર્યાયને બનાવવાના બદલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોને તેનો Cી વિષય બનાવવાની ભાવના રાખવી. તે મુજબ પ્રયત્ન કરવો.
0 ગુણદૃષ્ટિનો આશ્રય સપ્રયોજન , (યથા.) જેમ રાગદશામાંથી સીધે સીધા વીતરાગદશામાં પહોંચી શકાતું ન હોય ત્યારે વૈરાગ્યદશાનો આશ્રય લેવામાં આવે છે તેમ પર્યાયદષ્ટિમાંથી સીધે સીધા દ્રવ્યદૃષ્ટિમાં પહોંચી શકાતું ન હોય ત્યારે ગુણદષ્ટિનો આશ્રય લેવો ઉચિત છે. આ લક્ષ રાખી આઘાત-પ્રત્યાઘાતને ઊભી કરનારી પર્યાયદૃષ્ટિને તિલાંજલિ આપી ગુણદષ્ટિના માધ્યમે દ્રવ્યદૃષ્ટિને આત્મસાત્ કરવા આત્માર્થી સાધકે સતત સર્વત્ર પ્રયત્નશીલ રહેવું અત્યંત જરૂરી છે. તેનાથી જ સ્વરૂપદર્શનની ઉપલબ્ધિ થવાથી આત્માર્થી સાધક કૃતાર્થ થાય છે. આ બાબતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પરમજ્યોતિ પંચવિંશતિકામાં જે વાત જણાવેલ છે, તે અતઃકરણમાં દઢ કરવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે “આત્મસ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરરૂપદર્શન ફોગટ છે. આટલું જ વિજ્ઞાન પરમજ્યોતિનું પ્રકાશક છે.” તેના બળથી સિદ્ધિગતિને આત્માર્થી ઝડપથી મેળવે છે. દશવૈકાલિકસૂત્રવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પુનર્જન્માદિથી શૂન્ય સ્વરૂપે સિદ્ધિગતિ વર્ણવેલી છે. (૨૩)
Page #313
--------------------------------------------------------------------------
________________
૨/૪
० द्विविधसामान्यस्वरूपविमर्शः ।
१२९ સામાન્ય તે દ્રવ્ય કહિયઉં. તે ઊર્ધ્વતા સામાન્ય, તિર્યસામાન્ય ભેદઈ ર પ્રકારઈ છે. તે દેખાઈ છઈ –
ઊર્ધ્વતા સામાન્ય શક્તિ તે, પૂર્વ-અપર ગુણ કરતી રે; પિંડ-કુસૂલાદિક આકારઈ, જિમ માટી અણફિરતી રે /૪ો (૧૩) જિન.
'ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્ય શક્તિ તેહ કહીયે, જે પૂર્વ કહતાંપહિલા, અપર કહેતાં આગિલા, તે ગુણ કહેતાં વિશેષ, તેહનઈ કરતી તેહ સર્વમાંહઈ એકરૂપ રહઈ. પૂર્વપશ્ચાત્ કાલભાવી જે પર્યાય તેહના ઉપાદાનકારણરૂપ ત્રિકાલાનુગત જે દ્રવ્યશક્તિ તે ઊર્ધ્વતા સામાન્ય કહિએ. જિમ પિડ-કુસૂલાદિક
सामान्योपयोगविषयीभूतं सामान्यं द्रव्यरूपमुक्तम्। तच्च ऊर्ध्वतासामान्य-तिर्यक्सामान्यरूपतो દિતિ રતિ - “ચ્ચે તિા
ऊर्ध्वसामान्यशक्तिः सा पूर्वाऽपरगुणादिकम् ।
पिण्डादिकं प्रकुर्वाणा विविधं मृदिव स्थिरा।।२/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सा ऊर्ध्वसामान्यशक्तिः (या) विविधं पूर्वाऽपरगुणादिकं प्रकुर्वाणा । (૫) સ્થિરા, (થા) વિવિઘ વિવિઇ (પ્રા ) મૃત્ ર/૪
ऊर्ध्वसामान्यशक्तिः = ऊर्ध्वतासामान्यरूपा द्रव्यशक्तिः सा उच्यते या पूर्वाऽपरगुणादिकं = क पूर्वोत्तरकालीनविशेषधर्मं प्रकुर्वाणा अपि सर्वत्र स्थिरा = एकस्वरूपा तिष्ठति । पूर्व-पश्चात्कालभाविनां र्णि पर्यायाणाम् उपादानकारणात्मिका त्रिकालानुगता या द्रव्यशक्तिः सा ऊर्ध्वतासामान्यतया व्यवह्रियते .. जिनप्रवचने । दृष्टान्तमाह - मृदिव = यथा मृत्तिका पिण्डादिकं = मृत्पिण्ड-कुशूलादिकं विविधम्
જિન - ત્રીજા શ્લોકમાં સામાન્ય ઉપયોગના વિષયભૂત સામાન્યને દ્રવ્યસ્વરૂપ જણાવેલ. તેના બે પ્રકાર છે. (૧) ઊર્ધ્વતાસામાન્ય અને (૨) તિર્યસામાન્ય. આ બાબત ગ્રંથકારશ્રી જણાવે છે :
ઊર્ધ્વતાસામાન્યનો વિચાર છે વોકાણ :- ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ શક્તિ તે કહેવાય છે કે જે પૂર્વાપર વિવિધ ગુણાદિને ઉત્પન્ન કરવા છતાં સ્થિર હોય છે. જેમ કે વિવિધ મૃતપિંડાદિ આકારને ઉત્પન્ન કરતી સ્થિર માટી. (રાજ)
વાર :- ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ તેને કહેવાય છે કે જે પૂર્વોત્તરકાલીન વિશેષ પ્રકારના ગુણધર્મને ઉત્પન્ન કરવા છતાં પણ સર્વત્ર એકસરખા સ્વરૂપે સ્થિર રહે. આગળ-પાછળના સમયમાં તે ઉત્પન્ન થનારા પર્યાયોના ઉપાદાનકારણ સ્વરૂપ ત્રિકાળઅનુગત જે દ્રવ્યશક્તિ હોય તેનો ઊર્ધ્વતા સામાન્ય તરીકે જિનશાસનમાં વ્યવહાર થાય છે. આનું ઉદાહરણ આપતા ગ્રંથકારશ્રી જણાવે છે કે મૃત્પિડ, કસૂલ • પુસ્તકોમાં “ઊર્ધ્વતાસામાન્ય તિર્યક. ભેદઈ પાઠ નથી. કો.(૯)માં છે. જે પુસ્તકોમાં “ઊરધતા” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે શાં.+મ.માં. “પૂરવ' પાઠ. અહીં આ.(૧)+કો.(૩)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં “આકારિ પાઠ. કો.(૪+૫)માં “આકારે પાઠ કો.(૭)નો પાઠ લીધો છે. .. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. જે પુસ્તકોમાં કહીઈ પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં “કહિઈ પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકો નથી. કો.(૯)સિ.+આ.(૧) માં છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
१३०
0 पतञ्जलिमतानुसारेण द्रव्यनिरूपणम् ।
૨/૪ પૂર્વાપર પર્યાયની મૃદ્રવ્યરૂપ ઊર્ધ્વતાસામાન્ય શક્તિ કહીએ. ૩ોગ્ય - ‘પૂર્વાપરસધાર દ્રવ્યમ્ = ઉર્ધ્વતાશી સામાન્યમિતિ (પ્ર.ન.ત./૫) સૂત્ર* પિંડ કહેતાં માટીનો પિંડ, કુસૂલ કહેતા કોઠી. તે (આદિક=) પ્રમુખ સે અનેક મૃત્તિકાના આકાર ફિરઇ છઇ, પણિ તેહમાદ્ધિ માટી (અણફિરતી=) ફિરતી નથી. તે પિંડ-કુર્લાદિક
આકારનું ઊર્ધ્વતાસામાન્ય કહિયઈ. प = अनेकरूपं प्रकुर्वाणा अपि स्थिरा = एकस्वरूपैव = अनुगतैव भवति। पिण्ड-कुशूलादीनां - मृदाकाराणां भेदेऽपि तत्र मृत्तिका न भिद्यते। तदुक्तं पाणिनीयव्याकरणमहाभाष्ये पतञ्जलिनाऽपि " “एवं हि दृश्यते लोके मृत् कयाचिदाकृत्या युक्ता पिण्डो भवति, पिण्डाऽऽकृतिमुपमृद्य घटिकाः क्रियन्ते म घटिकाकृतिमुपमृद्य कुण्डिकाः क्रियन्ते ।.... आकृतिरन्या चान्या च भवति, द्रव्यं पुनस्तदेव। आकृत्युपमर्दैन
द्रव्यमेवाऽवशिष्यते” (पा.व्या.भा., पस्पशा, वा.२) इति । अतो जैन्या परिभाषया पूर्वापरकालभाविपिण्ड
-स्थास-कोश-कुशूलाद्याकाराणामूर्ध्वतासामान्यं शक्तिस्वरूपम् अनुगतं मृद्रव्यमुच्यते । तदुक्तं क प्रमाणनयतत्त्वालोकालङ्कारे वादिदेवसूरिभिः “पूर्वाऽपरपरिणामसाधारणं द्रव्यम् = ऊर्ध्वतासामान्यम्, कटक ff - Mઘનુકમિવાળ્યુનવ” (.નત.૧/૫) તિા
આદિ અનેકવિધ આકારોને/પર્યાયોને ઉત્પન્ન કરવા છતાં પણ માટી તો એકસરખા સ્વરૂપવાળી જ હોય છે, પૂર્વાપર પર્યાયોમાં માટી અનુગત જ હોય છે. માટે માટી દ્રવ્ય કહેવાય છે, ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. માટીનો પિંડો, કુશૂલ, કપાલ વગેરે આકારો બદલાય છતાં પણ તે આકારોમાં રહેલી માટી બદલાતી નથી. તેથી પાણિનીયવ્યાકરણભાષ્યમાં મહર્ષિ પતંજલિએ પણ જણાવેલ છે કે “આ પ્રમાણે જ દુનિયામાં જોવા મળે છે કે માટી અમુક પ્રકારના આકારવાળી હોય તો પિંડ સ્વરૂપ બને છે. માટીના પિંડાકારનું
ઉપમર્દન (વિસર્જન) કરીને નાનો કે મોટો ઘડો કરવામાં આવે છે. ઘટ-ઘટિકા સ્વરૂપ આકૃતિનું ઉપમર્દન જ કરીને કુંડી કરવામાં આવે છે... આ રીતે આકૃતિ જુદી-જુદી બને છે. પરંતુ દ્રવ્ય તો તે જ રહે છે. વા તે તે આકારોનું ઉપમર્દન (વિસર્જન) કરવાથી દ્રવ્ય જ બાકી રહે છે. માટે જૈન પરિભાષા મુજબ " વિચાર કરવામાં આવે તો પૂર્વાપરકાલભાવી પિંડ આકાર, સ્થાસ આકાર, કોશ આકૃતિ, કુશૂલ આકાર, ૨ કપાલ આકાર વગેરેમાં શક્તિસ્વરૂપે અનુગત ઊર્ધ્વતાસામાન્ય મૃદ્રવ્ય કહેવાય છે. તેથી જ પ્રમાણનયતત્ત્વાલીકાલંકાર નામના ગ્રંથમાં વાદિદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “પૂર્વોત્તરકાળમાં સાધારણ = અનુગત જે દ્રવ્ય હોય તે ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. જેમ કે કટક, કંકણ વગેરે આકારોમાં અનુગત (=વ્યાપ્ત) સુવર્ણ.
જ માટી ઊર્ધ્વતાસામાન્ય જ પિતા :- માટીમાંથી ઘડો બને તે પૂર્વે માટી અનેક અવસ્થામાંથી પસાર થાય છે. કુંભારના ચાકડા ઉપર સૌ પ્રથમ માટીનો પિંડ મૂકવામાં આવે છે, પછી છીછરો રકાબી જેવો આકાર થાય છે જેને સ્થાસ કહેવામાં આવે છે. પછી ઉભો કોઠી જેવો આકાર થાય છે જેને સંસ્કૃત ભાષામાં કોશ કહેવામાં આવે છે. પછી થોડો મોટો કોઠી જેવો આકાર થાય તેને કુશૂલ કહેવામાં આવે છે. આ ક્રમથી આકારો . ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧) માં છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨/૪
• बौद्धमतप्रवेशापत्तिविचारः । - જો પિંડ-કુસૂલાદિક પર્યાયમાંહઈ અનુગત એક મૃદ્ધવ્ય ન કહિયંઈ તો ઘટાદિપર્યાયમાંહિ અનુગત રી ઘટાદિ દ્રવ્યપણિ ન કહવાઈ. તિવારઈ સર્વરૂપ વિશેષરૂપ થાતાં ક્ષણિકવાદી બૌદ્ધનું મત આવઈ. સ.
यदि पिण्ड-स्थास-कोश-कुशूलादिषु नानापर्यायेषु पूर्वोत्तरकालभावित्वात् साधारणम् = अनुगतम् । एकं मृद्रव्यं नाऽभ्युपगम्यते तदा घटादिपर्यायेष्वपि श्याम-रक्तादि-नव-पुराणादिलक्षणेषु समनुगतमेकं घटादि द्रव्यतया नैव व्यवहर्त्तव्यं स्यात्, पूर्वक्षणविशिष्टस्य घटादेः उत्तरकालमसत्त्वात् । एवञ्च रा सति क्षणिकवादिबौद्धमतप्रवेशः प्रसज्येत, पिण्ड-स्थास-कोश-कुशूलादीनामिव घटादिपर्यायाणामपि म भिन्नत्वेन सर्वेषां पर्यायाणां विशेषरूपतायाः स्वलक्षणस्थानीयाया अप्रत्याख्येयत्वात् । ततश्च । पूर्वोत्तरकालभाविपर्यायेषु अनुगतैकद्रव्यविरहेण आदानप्रदानादिव्यवहारस्मरण-प्रत्यभिज्ञान-संस्काराद्यनुपपत्तिः बौद्धमते प्रसज्यते । अत एव बौद्धमतैकान्तः परमार्थतः नाभ्युपगन्तुमर्हति । इत्थञ्च आदान બદલાતા જાય છે અને અંતે ઘડો તૈયાર થાય છે. આ બદલાતા આકારમાં માટી તો તેની તે જ હોય છે. તે માટીને જૈન દર્શનમાં ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે.
શ્રી. બૌદ્ધમતપ્રવેશ આપત્તિનું નિવારણ થી (રિ.) જો પિંડ, સ્થાસ, કોશ, કુસૂલ વગેરે પર્યાયો (=આકારો) પૂર્વોત્તરકાલભાવી હોવાથી તેમાં એક અનુગત માટી દ્રવ્ય સ્વીકારવામાં ન આવે તો ઘટાદિના શ્યામ-રક્તાદિ પર્યાયોમાં અને નવીનત્વ -પુરાતન–ાદિ ક્રમભાવી પર્યાયોમાં પણ એક અનુગત ઘટાદિનો દ્રવ્યરૂપે વ્યવહાર સંભવી જ નહીં શકે. કારણ કે પૂર્વેક્ષણવિશિષ્ટ ઘટાદિ ઉત્તરકાલમાં ગેરહાજર છે. તથા આવું માનવામાં આવે તો ક્ષણિકવાદી બૌદ્ધ લોકોના મનમાં પ્રવેશ થવાની સમસ્યા સર્જાશે. આનું કારણ એ છે કે માટીના પિંડ, કુસૂલ વગેરે પર્યાયો જેમ જુદા જુદા છે તેમ ઘટાદિ પર્યાયો પ્રતિક્ષણ જુદા જુદા છે. પ્રથમક્ષણવિશિષ્ટઘટ પર્યાય એ બીજી ક્ષણે હાજર હોતો નથી. તેથી તમામ પર્યાયો વિશેષતાને ધારણ કરે છે. કોઈ પણ બે પર્યાયો સરખા હોતા નથી. બૌદ્ધ લોકોની માન્યતા એવી છે કે દરેક પદાર્થો સ્વલક્ષણાત્મક છે. અર્થાત્ સર્વે | પદાર્થો પરસ્પર અત્યંત વિલક્ષણ છે. માટે બૌદ્ધમત મુજબ માટીના પિંડ, કુસૂલ વગેરે પર્યાયની જેમ ઘટાદિ તમામ પર્યાયો પણ પરસ્પર સર્વથા વિલક્ષણ (=સ્વલક્ષણ) સિદ્ધ થશે. આ વાતનો અમલાપ રસો કરી શકાય તેમ નથી. તેથી બૌદ્ધમતમાં પ્રવેશ થવાની આપત્તિ ન આવે તે માટે મૃપિંડ, સ્થાસ, કોશ, કુસૂલ વગેરે વિવિધ પર્યાયો પૂર્વોત્તર કાલમાં ઉત્પન્ન થવા છતાં પણ તે તમામ પર્યાયમાં અનુગત એક મૃદ્રવ્ય માનવું અનિવાર્ય છે. કહેવાનો આશય એ છે કે બૌદ્ધમતે સર્વ પદાર્થ ક્ષણભંગુર છે. કેમ કે સર્વ પદાર્થ પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ બીજી ક્ષણે સર્વથા નાશ પામે છે. તથા તમામ પદાર્થો પરસ્પર સર્વથા વિલક્ષણ છે - આવું બૌદ્ધમતનું મંતવ્ય છે. કારણ કે પૂર્વોત્તરકાલભાવી પર્યાયોમાં એક અનુગત કોઈ પણ દ્રવ્યને બૌદ્ધ વિદ્વાનો માનતા નથી. કોઈ એક અનુગત દ્રવ્ય ન હોવાથી લેવડ –દેવડ વગેરે વ્યવહાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, સંસ્કાર, પૂર્વોત્તર કાલનું અનુસંધાન વગેરે વસ્તુઓ બૌદ્ધમતમાં પ્રામાણિકપણે સંગત થઈ શકતી નથી. માટે જ એકાન્તવાદી બૌદ્ધમત પરમાર્થથી સ્વીકાર્ય ૪ મો.(૧) “ઈતિ વિચારઈ પાઠાન્તર. * પુસ્તકોમાં “રૂપ નથી. કો.(૭) પાઠ લીધો છે. 1 લી.(૧) “રૂપથી તો પાઠ.
Page #316
--------------------------------------------------------------------------
________________
१३२ ० परापरोर्ध्वतासामान्यस्वरूपप्रकाशनम् ०
૨/૪ અથવા સર્વ દ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઈ. તે માટઈ ઘટાદિક દ્રવ્ય અનઇ તેહનાં સામાન્ય મૃદાદિ t" દ્રવ્ય, અનુભવનઈ અનુસારઇ પરાપર ઊર્ધ્વતા સામાન્ય અવશ્ય માનવાં. ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયનઈ સ વ્યાપઈ છઈ અનઈ મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાયનઈ. -प्रदानादिव्यवहारादिसङ्गतिकृतेऽनुगतैकद्रव्यमूर्ध्वतासामान्यरूपमभ्युपगन्तव्यमिति फलितम् ।
अथवा स्थास-कोश-कुशूल-घट-कपाल-मृत्तिकादिषु पृथक् पृथगूर्ध्वतासामान्यरूपताम् अपलप्य र स्थास-कोशादिद्रव्येषु 'इदं मृद्रव्यम्, इदं मृद्रव्यम्' इति प्रतीतिसापेक्षोर्ध्वतासामान्यात्मकमृद्रव्यवत् म सर्वद्रव्येषु 'इदं द्रव्यम्, इदं द्रव्यम्' इति प्रतीतिसापेक्षम् एकमेव द्रव्यम् ऊर्ध्वतासामान्यविधया - स्वीक्रियेत तदा द्रव्यैक्यं प्रसज्येत । तस्माद् मृदादिद्रव्येषु घटादिद्रव्येषु चानुभवानुसारेण पराऽपरोवंता" सामान्यरूपताऽवश्यम् अङ्गीकर्तव्या। घटादिद्रव्याणामपरोचंतासामान्यरूपता, अल्पपर्यायव्यापित्वाद् क मृदादिद्रव्याणां च परोर्ध्वतासामान्यरूपता, बहुपर्यायव्यापित्वात् । यद्वा मृदादिद्रव्याणामपरोतासामान्यपि रूपता, बहुपर्यायव्यापित्वाद् औदारिकादिद्रव्याणां च परोर्ध्वतासामान्यरूपता, बहुतरपर्यायव्यापि
त्वात् । यद्वा औदारिकादिद्रव्याणामपरोतासामान्यरूपता, बहुतरपर्यायव्यापित्वात् पुद्गलद्रव्यस्य च परोर्ध्वतासामान्यरूपता, बहुतमपर्यायव्यापित्वादिति । બની શકતો નથી. આમ ઉપરોક્ત વ્યવહાર આદિની સંગતિ માટે આગળ પાછળ ઉત્પન્ન થનારા વિવિધ પર્યાયોમાં એક અનુગત ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્ય માનવું જરૂરી છે. તેમ ફલિત થાય છે.
૪ ઊર્ધ્વતાસામાન્યના બે પ્રકાર « (અથવા) અથવા સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ, કપાલ, માટી વગેરેમાં જે અલગ-અલગ ઊર્ધ્વતાસામાન્યરૂપતા રહેલી છે, તેનો અપલાપ કરીને, જેમ સ્થાસ, કોશ વગેરે દ્રવ્યોમાં “આ માટીદ્રવ્ય છે. સ આ માટીદ્રવ્ય છે' - આવી પ્રતીતિને સાપેક્ષ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ માટીદ્રવ્ય સ્વીકારવામાં આવે છે,
તેમ સર્વ દ્રવ્યોમાં “આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે.' - આવી પ્રતીતિને સાપેક્ષ એવું માત્ર એક જ દ્રવ્ય dી જો ઊર્ધ્વતા સામાન્યસ્વરૂપે સ્વીકારવામાં આવે તો દ્રવ્યઐક્યની સમસ્યા સર્જાશે. પરંતુ આવું કોઈને
માન્ય નથી. માટે અભ્રાન્ત અનુભવ મુજબ ઘટાદિ દ્રવ્યો અપરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ તથા માટી વગેરે જ દ્રવ્યો પરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ છે – તેમ બન્ને પ્રકારના ઊર્ધ્વતાસામાન્યને અવશ્ય સ્વીકારવા પડશે.
ઘટાદિ દ્રવ્યને અપરઊર્ધ્વતા સામાન્ય રૂપ કહેવાનું કારણ એ છે કે ઘટાદિ દ્રવ્ય અલ્પપર્યાયવ્યાપી છે તથા માટી વગેરે દ્રવ્યને પરઊર્ધ્વતા સામાન્ય કહેવાનું કારણ એ છે કે માટી વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી છે. અથવા માટી વગેરે દ્રવ્ય અપરઉર્ધ્વતાસામાન્યરૂપ છે. કારણ કે માટી વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી છે. જ્યારે ઔદારિક દ્રવ્ય પરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ છે. કેમ કે ઔદારિક આદિ દ્રવ્ય બહતરપર્યાયવ્યાપી છે. અથવા ઔદારિક આદિ દ્રવ્ય અપરઊર્ધ્વતાસામાન્ય રૂપ છે. કેમ કે ઔદારિક આદિ દ્રવ્ય બહુતરપર્યાયવ્યાપી છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય પરઊર્ધ્વતાસામાન્ય રૂપ છે. કેમ કે પુદ્ગલ દ્રવ્ય બહુતમપર્યાયવ્યાપી છે. .. ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ ધામાં નથી.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨/૪
० विविधसामान्यग्राहकनैगमनयमतप्रकाशनम् ॥
१३३ ઇમ નર-નારકાદિકદ્રવ્ય જીવદ્રવ્યનો પણિ વિશેષ જાણવો. એ સર્વ નૈગમનયનું મત. શુદ્ધસંગ્રહનયનઈ મતઈ તો સદસ્વૈતવાદઈ એક જ દ્રવ્ય આવઈ તે જાણવું.' રાજા
एवं बाल-युवादिनरद्रव्याणामपरोर्ध्वतासामान्यरूपता अल्पपर्यायव्यापित्वात्, नर-नारकादिद्रव्याणां च परोर्ध्वसामान्यरूपता बहुपर्यायव्यापित्वात् । यद्वा नर-नारकादिद्रव्याणामपरोर्ध्वसामान्यरूपता, बहुपर्यायव्यापित्वात्, जीवद्रव्यस्य च परोर्ध्वसामान्यरूपता, बहुतरपर्यायव्यापित्वात् । नरादिद्रव्याणां रा बाल-युवाद्यवस्थापेक्षया परोतासामान्यरूपता जीवापेक्षया चाऽपरोर्ध्वसामान्यरूपतेत्याशयः। इत्थं न पुद्गल-जीवद्रव्येषु बहु-न्यूनपर्यायव्यापित्वापेक्षया पराऽपरोर्ध्वसामान्यरूपता स्थूल-सूक्ष्मादिभेदग्राहकनैगमनयमतेऽवगन्तव्या। ___ सर्वपदार्थाऽभेदग्राहकशुद्धसङ्ग्रहनयमते तु सर्वं द्रव्यम् एकमेव, द्रव्यत्वाऽविशेषात् । द्रव्यमेव क
જ અપેક્ષાભેદથી એકત્ર પર-અપર ઊર્ધ્વતાસામાન્યરૂપતા પર સ્પષ્ટતા - કાળો ઘડો, લાલ ઘડો વગેરે પર્યાયોમાં ઘટ દ્રવ્ય ફેલાયેલું છે. મૃપિંડ, સ્થાસ, કોશ, કુસૂલ વગેરે પર્યાયોમાં ઘટ દ્રવ્ય ફેલાયેલ નથી. પરંતુ મૃદ્રવ્ય તે અવસ્થાઓમાં ફેલાયેલ છે. આમ મૃદ્રવ્ય કરતાં ઘટદ્રવ્ય અલ્પ પર્યાયમાં ફ્લાયેલું છે. જ્યારે ઘટાદિ દ્રવ્યની અપેક્ષાએ મૃદ્રવ્ય અનેક પર્યાયોમાં ફેલાયેલું છે. તેથી ઘટદ્રવ્ય અપરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ (ન્યૂનદેશવૃત્તિ સ્વરૂપ) છે. તથા મૃદ્રવ્ય પરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ (અધિકદેશવૃત્તિસ્વરૂપ) છે. પરંતુ માટી અને ઔદારિક વર્ગણાને વિચારવામાં આવે તો માટી અપરસામાન્યસ્વરૂપ અને ઔદારિક વર્ગણા પરસામાન્યસ્વરૂપ થશે.
નૈગમનચ મુજબ દ્રવ્યભેદ છે. (á.) જડ દ્રવ્યમાં પર-અપર ઊર્ધ્વતા સામાન્યની વાત કરી ગયા. હવે ચેતન દ્રવ્યમાં પર-અપર છે ઊતાસામાન્યને જાણીએ. બાલ, યુવાન, વૃદ્ધ વગેરે મનુષ્યો (નર દ્રવ્ય) અપરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ ધા છે. કારણ કે નર-નારક દ્રવ્યની અપેક્ષાએ બાલ, યુવાન આદિ મનુષ્ય દ્રવ્ય અલ્પપર્યાયવ્યાપી છે. તેની અપેક્ષાએ મનુષ્ય-નરક વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી હોવાથી પરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ છે. અથવા મનુષ્ય સ -નરક વગેરે દ્રવ્ય અને જીવ દ્રવ્ય વચ્ચે વિચાર કરવામાં આવે તો નર-નારક વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી હોવાથી અપરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ છે. જ્યારે જીવ દ્રવ્ય બહુતરપર્યાયવ્યાપી હોવાથી પરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ છે. આશય એ છે કે બાલ, યુવાન આદિ અવસ્થાની અપેક્ષાએ મનુષ્ય વગેરે દ્રવ્ય પરઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ છે તથા જીવની અપેક્ષાએ મનુષ્ય, નરક વગેરે અપરઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ છે. આ રીતે સ્થૂલ, સૂક્ષ્માદિ ભેદને ગ્રહણ કરનાર નૈગમનયના મત અનુસારે પુદ્ગલ અને ચેતન દ્રવ્યમાં બહુપર્યાયવ્યાપિ– ગુણધર્મની અપેક્ષાએ પરઊર્ધ્વતાસામાન્યરૂપતા તથા અલ્પપર્યાયવ્યાધિત્વ ગુણધર્મની અપેક્ષાએ અપરઊર્ધ્વતાસામાન્યરૂપતા જાણવી.
(સર્વ) શુદ્ધસંગ્રહનય તો સર્વ પદાર્થમાં અભેદનું ભાન કરે છે. તેથી તેના મતે તો સર્વ દ્રવ્ય એક જ છે. તેના મતાનુસાર અનુમાનપ્રયોગ નીચે મુજબ થઈ શકે છે. સર્વ દ્રવ્યમ્ છમ્, દ્રવ્યત્વવિશેષાંત, '.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો. (૯)માં નથી.
જાગતી
Page #318
--------------------------------------------------------------------------
________________
१३४
• शुद्धसङ्ग्रहनयमते द्रव्यविमर्श:
૨/૪ प परमार्थसत्, त्रैकालिकत्वात् । द्रव्यस्य गुण-कर्मादिभ्यः सत्पदार्थेभ्यः अभिन्नत्वेऽपि वन्ध्यापुत्र
-शशशृङ्गादिभ्यः असत्पदार्थेभ्यो नाऽभिन्नत्वं शुद्धसङ्ग्रहनयमते समाम्नातम्, अन्यथा द्रव्यस्य " तुच्छरूपतापत्तेः। तथा च सत्तैव परोर्ध्वतासामान्यम्, तन्मते अन्येषाम् स्वातन्त्र्येण असत्त्वात् । म् गुणादीनां द्रव्याभिन्नतयैव सत्त्वम्, नाऽन्यथा। इत्थं तस्य सद्वैतवादप्रवणत्वं ज्ञेयम् । र्श प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - द्रव्याकारपरावृत्तौ अपि मूलस्वरूपतः द्रव्यं न जातु परावर्तते -- इति चेतसिकृत्य अनुकूलताप्रतिकूलता-सुखदुःख-यशोऽयशः-सौभाग्यदुर्भाग्य-मानाऽपमानाद्यवस्थायामपि " ऊर्ध्वतासामान्यशक्त्या अपरिवर्तनशीलशुद्धात्मद्रव्ये निजदृष्टिं स्थापयित्वा रत्यरति-रागद्वेषादिपरिहारेण ण शुद्धसमत्वयोगम् आत्मार्थी आरोहति। ततश्च “अष्टप्रकारककर्मबन्धवियोगो मोक्षः” (द.वै.१/नि.५९/ का वृ.पृ.१५६) दशवैकालिकनियुक्तिहारिभद्रीवृत्तिदर्शितः सुलभः स्यात् ।।२/४ ।। વટ-૩૧મવત્ ! તે જ રીતે - દ્રવ્ય જ પારમાર્થિક તત્ત્વ છે. કેમ કે દ્રવ્ય તૈકાલિક છે. શુદ્ધસંગ્રહનયના મતે ગુણ, કર્મ વગેરે સત્ પદાર્થોથી દ્રવ્ય અભિન્ન હોવા છતાં પણ વંધ્યાપુત્ર, શશશૃંગ વગેરે અસત્ પદાર્થોથી દ્રવ્ય અભિન્ન નથી. બાકી તો અસત્પદાર્થથી અભિન્ન બનવાથી દ્રવ્ય તુચ્છ થવાની આપત્તિ આવે. આ રીતે ફક્ત સત્તા જ પરઊર્ધ્વતાસામાન્ય છે. કારણ કે શુદ્ધ સંગ્રહનયના મતે ગુણ વગેરે
પદાર્થો પણ દ્રવ્યઅભિન્ન સ્વરૂપે જ સત્ = વાસ્તવિક = વિદ્યમાન છે. દ્રવ્યથી ભિન્ન સ્વરૂપે ગુણાદિનું શું અસ્તિત્વ નથી. આ રીતે શુદ્ધસંગ્રહનયને સદ્અદ્વૈતવાદમાં પ્રવીણ સમજવો.
સ્પષ્ટતા:- નૈગમન પૂલ, સૂક્ષ્મ વગેરે અનેક અભિપ્રાયો ધરાવે છે. માટે તેના મતે ઊર્ધ્વતાસામાન્ય CL (સ્વરૂપ દ્રવ્ય)ના પર અને અપર અર્થાત્ વ્યાપ્ય અને વ્યાપક એવા બે ભેદ પાડવામાં આવે છે. જ્યારે શુદ્ધ સંગ્રહનય તો તમામ પદાર્થોમાં અભેદને માને છે. તેથી પર-અપર ઊર્ધ્વતાસામાન્ય કે તિર્યસામાન્ય સ્વરૂપે દ્રવ્યનું વિભાજન કરવાના બદલે તેમાં રહેલ દ્રવ્યત્વ સ્વરૂપ અનુગત ગુણધર્મને મુખ્ય કરીને તમામ દ્રવ્યોમાં અભેદને તે સિદ્ધ કરે છે. માટે તેના મત મુજબ દ્રવ્ય એક સ્વરૂપ જ છે. શુદ્ધસંગ્રહનય સત્પદાર્થોમાં અભેદને સિદ્ધ કરે છે. તેથી તે સદ્દઅદ્વૈતવાદમાં કુશળ કહેવાય છે.
હ9 ઊર્ધ્વતાસામાન્યનો ઉપયોગ હS આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યના આકાર-અવસ્થા-દશા બદલાય તો પણ દ્રવ્ય પોતાના મૂળભૂતસ્વરૂપે બદલાતું નથી. ઊર્ધ્વતા સામાન્ય આ હકીકતને દર્શાવે છે. આ વાત સતત સાધકની નજર સામે હોય તો અનુકૂળતા-પ્રતિકૂળતા, સુખ-દુઃખ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, માન-અપમાન, ચડતી-પડતી આદિ અનેક અવસ્થામાં પણ પરિવર્તનશીલ શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને કેન્દ્રિત કરવાથી રતિ-અરતિના કે રાગ-દ્વેષના તોફાનમાં તણાવાના બદલે કે આઘાત-પ્રત્યાઘાતના વમળમાં ફસાવાના બદલે શુદ્ધ સમવયોગમાં સાધક આરૂઢ થાય છે. તેનાથી દશવૈકાલિકનિયુક્તિહારિભદ્રી વૃત્તિમાં દર્શાવેલ આઠેય પ્રકારના કર્મબંધનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૨૪)
Page #319
--------------------------------------------------------------------------
________________
१३५
૨/૨
० घटत्वशक्ति: तिर्यक्सामान्यम् । ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશક્તિ જગિ દાખઈ રે;
તે તિર્યસામાન્ય કહી જઈ, જિમ ઘટ ઘટ પણ રાખઈ રે 1ર/પા (૧૪) જિન. ભિન્ન વિગતિમાં = ભિન્નપ્રદેશી વિશેષમાંહઈ, જેહ દ્રવ્યની શક્તિ (જગિ = જગતમાં) એકરૂપ = રી "એકાકાર એજ જેહનઈ" (દાખઈ=) દેખાડઈ છઇ, તેહનઈ તિર્યસામાન્ય કહિયઈ. જિમ ઘટ ઘટ પણ 2 = ઘટવ રાખઈ છઈ. “સર્વ ઘટમાંહિ ઘટપણું રાખતો = અનુગત ઘટાકાર પ્રતીતિ વિષય થાતો ઘટવ તે તિર્યસામાન્ય. एतावता सामान्यस्य प्रथमो भेद उक्तः । साम्प्रतं सामान्यस्य द्वितीयं भेदमाह - 'द्रव्येति।
द्रव्यशक्तिरनेकत्र दर्शयत्येकमेव सा।
तिर्यक्सामान्यमित्युक्तं घटत्वं हि घटेष्विव ।।२/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – (या) द्रव्यशक्तिः अनेकत्र एकमेव दर्शयति, सा तिर्यक्सामान्यमित्युक्तम्, ग घटेषु हि घटत्वम् इव ।।२/५।। ___ या द्रव्यशक्तिः अनेकत्र = विभिन्नप्रदेशिषु भिन्नव्यक्तिविशेषेषु एकमेव = निर्देशस्य भावप्रधानत्वाद् ... एकाकारतामेव दर्शयति सा तिर्यक्सामान्यम् इति उक्तं शास्त्रकृद्भिः । दृष्टान्तमाह - घटत्वं हि घटेषु इव इति । सर्वघटेषु घटाकारतां रक्षयद् अनुगतं घटत्वं प्रतीतिविषयीभवत् तिर्यक्सामान्यम् ण
અવતરણિત - ચોથા શ્લોકમાં જે વિવેચન કરવામાં આવ્યું તેના દ્વારા સામાન્યનો પ્રથમ ભેદ બતાવ્યો. અર્થાત્ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્યનું નિરૂપણ આગળના શ્લોકમાં થઈ ગયું. હવે પાંચમા શ્લોકમાં સામાન્યના બીજા ભેદનું અર્થાત્ તિર્યસામાન્યનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે :
છે તિર્યક્ર સામાન્યનો વિચાર છે લોકાથી:- જે દ્રવ્યશક્તિ અનેક વ્યક્તિમાં એકરૂપતાને જ દેખાડે છે તે તિર્યસામાન્ય તરીકે કહેવાય છે. જેમ કે અનેક ઘડાઓમાં “ઘટત્વ' તિર્યસામાન્ય કહેવાય. (૨/૫)
વ્યાખ્યા :- જે દ્રવ્યશક્તિ જુદા જુદા પ્રદેશવાળી = વ્યક્તિગત રીતે દ્રવ્યથી અલગ અલગ ઉપાદાન- હા કારણવાળી વિભિન્ન વ્યક્તિઓમાં (=કાર્યોમાં) એકાકારતાને જ દેખાડે તે દ્રવ્યશક્તિ તિર્યસામાન્ય છેઆ પ્રમાણે જૈન શાસ્ત્રકાર ભગવંતો કહે છે. યદ્યપિ તમામ મુમય ઘડા માટીસ્વરૂપ એક જ ઉપાદાનકારણથી શ નિર્મિત છે. તેથી અનેક ઘડાઓના ઉપાદાન અલગ-અલગ ન કહેવાય. પણ એક ઘડો જે માટીમાંથી બનેલ છે તે માટીના પ્રદેશો = એવયવો બીજા ઘડાના ઉપાદાનથી પૃથર્ છે. તેથી તમામ ઘડાનું ઉપાદાનકારણ વ્યક્તિગત રીતે અલગ-અલગ કહેવાય. અહીં અલગપણું ભેદસ્વરૂપ નથી પરંતુ પ્રવિભક્તપ્રદેશ–સ્વરૂપ છે, પૃથક્વરૂપ છે. પ્રસ્તુતમાં મૂળ ગાથામાં “ વ” આ પ્રમાણે જે નિર્દેશ કરેલ છે તે ભાવપ્રધાન છે. માટે એક = એકતા = એકાકારતા આ પ્રમાણે વ્યાખ્યામાં અર્થઘટન કરવામાં આવે છે. ગ્રંથકારશ્રી તિર્યસામાન્યનું દષ્ટાંત આપતા કહે છે કે અનેક વિભિન્ન ઘટ વ્યક્તિઓમાં
આ.(૧)માં “એકાકીરૂપ પાઠ છે..* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. આ ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩+૪+૯+૧૧)+સિ.+આ.(૧) માં છે. ઉપયોગી હોવાથી લીધેલ છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
प्रतिव्यक्ति तुल्यपरिणतेः तिर्यक्सामान्यरूपता
२/५ જે જે રૂપે એકત્વ નિયમ તે તે રૂપ સામાન્ય કહીએ *વિવારે નિ માવો* ર હિવઈ કોઈ ઈમ કહિસ્યાં જે “ઘટાદિક ભિન્ન વ્યક્તિમાં જિમ ઘટતાદિક એક સામાન્ય છઇ, સ તિમ પિંડ-કુસૂલાદિક ભિન્ન વ્યક્તિમાં મૃદાદિક એક સામાન્ય છઈ તો તિર્યસામાન્ય-ઊર્ધ્વતાસામાન્યનો
સ્યો વિશેષ છે ?” प उच्यते। येन येन रूपेण एकत्वनियमनं तत् तद् रूपं सामान्यं कथ्यते इत्याशयः। यथा नील-पीत
-रक्तादिषु विभिन्नप्रदेशिषु घटविशेषेषु घटत्वम् एकरूपतामेव दर्शयति तथा शबल-शाबलेय-बाहुलेयादिषु ____ भिन्नप्रदेशिषु गोपिण्डविशेषेषु गोत्वलक्षणं तिर्यक्सामान्यं हि समानाकारतामेवोपदर्शयतीति भावः ।
तदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे वादिदेवसूरिभिः “प्रतिव्यक्ति तुल्या परिणतिः = तिर्यक्सामान्यम् शबल -શાયત્તે વિષેિપુ નોર્વ પ્રથા” (પ્ર.ન.ત.૧/૪) રૂતિ. क ननु यथा नील-पीत-रक्तादिघटादिषु व्यक्तिविशेषेषु घटत्वादिकमेकमेव सामान्यं तथा पिण्ड
-कुशूलादिषु व्यक्तिविशेषेषु मृदादिकमप्येकमेव सामान्यमिति को विशेषः तिर्यक्सामान्योर्ध्वतासामान्यઘટત્વસ્વરૂપ શક્તિ જ એકાકારતાની = ઘટાદારતાની પ્રતીતિ કરાવતી હોવાથી ઘટત્વસ્વરૂપ શક્તિ એ તિર્યસામાન્ય કહેવાય. તમામ ઘડાઓ જુદી જુદી માટીમાંથી બનેલા હોવાથી જુદા જુદા છે. તેમ છતાં તે વિભિન્ન ઘડાઓમાં ઘટાદારતાને જણાવનારું કોઈ તત્ત્વ હોય તો તે ઘટત્વ છે. તમામ ઘડાઓમાં અનુગતરૂપે ઘટાકાર જણાય છે. માટે તમામ ઘડાઓમાં અનુગત ઘટત્વ તે જ તિર્યસામાન્ય કહેવાય
છે. તાત્પર્ય એ છે કે જે સ્વરૂપે પદાર્થોમાં એકત્વનું = એકાકારનું નિયમન થઈ શકે તે તે સ્વરૂપ તે વ્યવહારથી સામાન્ય કહેવાય છે. ઘટવરૂપે તમામ ઘડાઓમાં એકાકારતાની પ્રતીતિનું નિયમન થતું હોવાથી
ઘટવ સ્વરૂપ દ્રવ્યશક્તિ સામાન્ય (અહીં તિર્યસામાન્ય) કહેવાય છે. જેમ વિભિન્ન અવયવોમાં રહેનારા C નીલ-પીત-રક્ત વગેરે જુદા જુદા ઘડાઓમાં ઘટત્વશક્તિ એકરૂપતાને જ દેખાડે છે, તેમ શબલ (=
કાબરચીતરી), કાળી, ધોળી વગેરે ગાયો જુદા જુદા અવયવોમાં રહેતી હોવાથી જુદી જુદી છે. તેમ છતાં તે વિલક્ષણ ગોપિંડમાં “ગોત્વસ્વરૂપ તિર્યસામાન્ય ખરેખર સમાનાકારતાને જ દેખાડે છે અર્થાત વિભિન્ન વર્ણોવાળી તમામ ગાયોને ગાયસ્વરૂપે જણાવવાનું કાર્ય ગોત્વસ્વરૂપ તિર્લફસામાન્ય કરે છે. તેથી જ પ્રમાણનયતત્તાલોકાલંકારમાં વાદિદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “દરેક જુદી જુદી વ્યક્તિમાં સમાન એવી પરિણતિ તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે કાબરચીતરી, કાળી, ધોળી વગેરે ગામોમાં ગોત્વસ્વરૂપ સમાન પરિણતિને તિર્યસામાન્ય કહે છે.”
શકા :- (ન.) જેમ ભૂરા-પીળા-લાલ વગેરે જુદા જુદા ઘડાઓમાં ઘટતસ્વરૂપ એક જ અનુગતધર્મ સામાન્ય કહેવાય છે. તેમ મૃતપિંડ-સ્થાસ-કોશ-કુશૂલ વગેરે વિભિન્ન વસ્તુઓમાં માટી પણ અનુગત એવું એક જ સામાન્ય તત્ત્વ છે. તો પછી તિર્લફસામાન્યમાં અને ઊર્ધ્વતા સામાન્યમાં શું તફાવત છે? અનુગત ઘટત્વને તિર્યસામાન્ય કહેવાય તો અનુગત મૃદ્રવ્યને પણ તિર્યસામાન્ય જ કહેવું જોઈએ. અથવા * સિ.માં “સામાન્ય કહી વ્યવહરિ ઈ પાઠ. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩+૪+૯+૧૧)+ સિ.આ.(૧) માં છે....' ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૩)માં નથી. • હિવઈ = હવે. આધારગ્રંથ- આનંદઘનબાવીસી સ્તબક (જ્ઞાનવિમલસૂરિકત), કુસુમાંજલિ (જિનરાજસૂરિકૃત), નેમિરંગરત્નાકરછંદ, હરિવિલાસ રાસલીલા.
Page #321
--------------------------------------------------------------------------
________________
२/५
* देशभेदेन कालभेदेन च अनुगतप्रतीतिप्रकाशनम्
१३७
તેહનઈં કહિઈ જે “દેશભેદŪ જિહાં એકાકારઈં પ્રતીતિ ઊપજઈ, તિહાં તિર્યસામાન્યઽ કહિયઈ; । જિહાં કાલ-ભેદઈં અનુગતાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં ઊર્ધ્વતાસામાન્ય કહિયઈં.”
योरिति चेत् ?
प
अत्रोच्यते - देशभेदेन यत्रैकाकारा प्रतीतिरुपजायते तत्र स्थितं सामान्यं तिर्यक्सामान्यम् उच्यते यथा नील-पीतादिघटेषु घटत्वम् । यत्र च कालभेदेनाऽनुगताकारा प्रतीतिरुपजायते रा तत्रोर्ध्वतासामान्यमुच्यते यथा पिण्ड - कुशूलादिषु मृद्रव्यम् इति तयोर्भेदोऽनाविल एव । इत्थम् म् ऊर्ध्वतासामान्ये कालभेदोऽस्ति, देशभेदो नास्ति । तिर्यक्सामान्ये च देशभेदोऽस्ति कालभेदो र्श नास्ति। ततश्च कालाऽभेदेनानुगतप्रतीतिजनकं तिर्यक्सामान्यम्, देशाऽभेदेनानुगतप्रतीतिजनकञ्चोर्ध्वतासामान्यम्। एतावता 'कालभेदेऽपि देशाऽभेदेन अनुगतप्रत्ययजनकम् ऊर्ध्वतासामान्यमुच्यते, देशभेदेऽपि कालाऽभेदेन अनुगतप्रत्ययकारणञ्च तिर्यक्सामान्यमुच्यते' इति फलितम् ।
મૃદ્રવ્યને જેમ ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે તેમ ઘટત્વને પણ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ માનવું જોઈએ. * તિર્યામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય વચ્ચે તફાવત
发布
णि
સુ
એમાધાન :- (ગો.) સામાન્યસ્વરૂપે ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્ય એકસરખા જણાવા છતાં પણ બન્નેમાં એક મહત્ત્વનો તફાવત રહેલો છે. જે પદાર્થમાં ક્ષેત્ર (ચાહે ઉપાદાનકારણ સ્વરૂપ કે ચાહે આધારભૂત આકાશપ્રદેશાદિ) બદલાવા છતાં સમાન આકારવાળી પ્રતીતિ ઉત્પન્ન થાય તે પદાર્થમાં રહેલ સામાન્યને તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે નીલ-પીત વગેરે ઘડાઓમાં ઘટત્વ. તથા જે પદાર્થમાં કાલભેદથી અનુગત આકારવાળી પ્રતીતિ ઉત્પન્ન થાય છે તે પદાર્થમાં રહેલ સામાન્યને ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. જેમ કે મૃપિંડ-સ્થાસ-કોશ-કુશૂલ વગેરે પદાર્થમાં રહેલ મૃદ્રવ્ય. આથી ઊર્ધ્વતાસામાન્યમાં અને તિર્યક્સામાન્યમાં તફાવત એકદમ સ્પષ્ટ જ છે. મતલબ કે એક જ માટી જુદા-જુદા કાળે જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા છતાં અનુગત સ્વરૂપે જણાય છે. માટે તેને ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. તથા જુદા જુદા ક્ષેત્રમાં રહેલા લાલ-પીળા-કાળા વગેરે જુદા જુદા ઘડાઓમાં ઘટત્વરૂપે એકાકારતાનું ભાન થાય છે. માટે ઘટત્વ તિર્યસામાન્ય કહેવાય છે. તેથી ઊર્ધ્વતાસામાન્યમાં કાળ બદલાય છે પણ માટી (ક્ષેત્ર-ઉપાદાનકારણ) બદલાતી નથી. જ્યારે તિર્યક્સામાન્યમાં માટી બદલાય છે પણ કાળ બદલાતો નથી. તેથી એક જ કાળમાં અનુગત પ્રતીતિને ઉત્પન્ન કરનાર તિર્યક્સામાન્ય છે. તથા એક જ દ્રવ્યમાં (માટીમાં) અનુગત પ્રતીતિને ઉત્પન્ન કરનાર ઊર્ધ્વતાસામાન્ય છે. મતલબ કે કાળ બદલાય પણ ઉપાદાનકારણ ન બદલાય (=અપૃથક્ હોય) અને અનુગત પ્રતીતિ ઉત્પન્ન કરાવે તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. તથા કાળ ન બદલાય પણ ઉપાદાનકારણ બદલાય (=પૃથક્ હોય) અને અનુગત પ્રતીતિ ઉત્પન્ન કરાવે તે તિર્યક્સામાન્ય કહેવાય છે આ પ્રમાણે પ્રસ્તુતમાં ફલિત થાય છે.
7 લી.(૩)માં ‘સામાન્યનો સ્યો વિશેષ' અશુદ્ધ પાઠ.
Page #322
--------------------------------------------------------------------------
________________
१३८
0 ऊर्ध्वताप्रचय-तिर्यक्प्रचयविचार: ०
२/५ શું કોઈક દિગંબરાનુસારી ઇમ કહઈ છઈ, જે “પ દ્રવ્યનઇં કાલપર્યાયરૂપ *ઊર્ધ્વતાપ્રચય છઈ. કાલ Sા વિના પાંચ દ્રવ્યનઈં અવયવસઘાતરૂપ તિર્યકપ્રચય છઈ.”
कश्चिद् दिगम्बरानुसारी आह - धर्मास्तिकायादिषु षड्द्रव्येषु कालपर्यायरूप ऊर्ध्वताप्रचयो ' वर्तते, कालं विना पञ्चास्तिकायेषु अवयवसङ्घातरूपः तिर्यक्प्रचयो भवति ।
तदुक्तं कुन्दकुन्दाचार्यकृतप्रवचनसारस्य तत्त्वप्रदीपिकावृत्तौ अमृतचन्द्राचार्येण “प्रदेशप्रचयो हि तिर्यक्म प्रचयः समयविशिष्टवृत्तिप्रचयस्तूर्ध्वप्रचयः। तत्राऽऽकाशस्याऽवस्थिताऽनन्तप्रदेशत्वाद्धर्माधर्मयोरवस्थिताऽसङ्ख्ये- यप्रदेशत्वाज्जीवस्याऽनवस्थिताऽसङ्ख्येयप्रदेशत्वात् पुद्गलस्य द्रव्येणाऽनेकप्रदेशत्वशक्तियुक्तैकप्रदेशत्वात्पर्यायेण श द्विबहुप्रदेशत्वाच्चास्ति तिर्यक्प्रचयः। न पुनः कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात् । ऊर्ध्वप्रचयस्तु
* ઊર્ધ્વતાપ્રચય - તિર્થસ્પ્રચય : દિગમ્બર 9 (શ્વ,) દિગમ્બર મતને અનુસરનાર કોઈક વિદ્વાન એવું કહે છે કે “ધર્માસ્તિકાય આદિ ૬ દ્રવ્યમાં કાળપર્યાયસ્વરૂપ ઊર્ધ્વતાપ્રચય છે. તથા કાળ સિવાયના પાંચ અસ્તિકામાં અવયવસઘાતસ્વરૂપ તિર્યપ્રચય હોય છે.”
સ્પષ્ટતા - ઊર્ધ્વતાપ્રચય દિગમ્બરમતમાં કાળપર્યાયસ્વરૂપ છે. ત્રણેય કાળમાં છ દ્રવ્યની સ્પર્શના હોવાથી છ દ્રવ્યમાં ઊર્ધ્વતાપ્રચય નામનો પર્યાય હોય છે. તથા તિર્યપ્રચય નામનો પર્યાય અવયવસમૂહ સ્વરૂપ છે. અર્થાત્ જે અવયવી દ્રવ્યના અનેક અવયવો એકબીજા સાથે જોડાયેલા હોય તે દ્રવ્યમાં તિર્યપ્રચય નામનો પર્યાય હોય. નિરવયવ દ્રવ્યમાં કોઈ પણ અવયવ ન હોવાને લીધે અવયવસમૂહ સ્વરૂપ તિર્યપ્રિચય
ન સંભવે. દિગમ્બરમતે લોકાકાશના પ્રત્યેક આકાશપ્રદેશમાં છૂટા છૂટા કાલાણ રહેલ છે. આ કાલાણુઓ નું સ્વતંત્ર છે. અર્થાત્ તે બધા કોઈ એક દ્રવ્યના અવયવસ્વરૂપ નથી. માટે કાળ દ્રવ્યમાં અવયવસઘાત
સ્વરૂપ તિર્યફપ્રચય દિગમ્બર મત મુજબ સંભવી શકતો નથી. દિગમ્બરમત મુજબ કાળ દ્રવ્યનું સ્વરૂપ ન કેવું છે ? - આ બાબતની વિશેષ જાણકારી ૧૦મી શાખાના ૧૪મા શ્લોકમાં આવશે.
હS કાલાણમાં તિર્થસ્પ્રચય અમાન્ય - દિગંબરમત 68 | (તકુ.) કુંદકુંદસ્વામીએ રચેલ પ્રવચનસાર નામના ગ્રંથની તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યામાં અમૃતચન્દ્ર નામના દિગમ્બર આચાર્ય આ બાબતમાં એમ કહે છે કે “પ્રદેશોનો = અવયવોનો સમૂહ તિર્યપ્રચય કહેવાય છે. તથા સમયવિશિષ્ટ વૃત્તિઓનો સમૂહ ઊર્ધ્વપ્રચય કહેવાય છે. છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય અવસ્થિત (સ્થિર) અનંતપ્રદેશવાળું છે. તથા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અવસ્થિત અસંખ્યપ્રદેશવાળા છે. જીવ દ્રવ્ય અનવસ્થિત (અસ્થિર) અસંખ્યપ્રદેશ છે. તથા પુદ્ગલ (ભવિષ્યમાં કવણુકાદિ અનેકપ્રદેશી સ્વરૂપે પરિણમવાના હોવાથી) દ્રવ્યતઃ (= દ્રવ્યની અપેક્ષાએ) અનેકપ્રદેશત્વશક્તિથી યુક્ત હોવા છતાં વર્તમાનકાળે તે પરમાણુ વગેરે મુદ્દગલ) એકપ્રદેશવાળા છે. તથા પર્યાયતઃ (= કચણુકાદિ પ્રગટ પર્યાયની અપેક્ષાએ) તે પુદ્ગલ બે કે અનેક પ્રદેશવાળા છે. માટે પુદ્ગલમાં પરમાણુ-ચણકાદિની અપેક્ષાએ શક્તિ -વ્યક્તિથી તિર્યપ્રચય (અનેકપ્રદેશ) છે. પરંતુ કાળમાં તિર્યક્રપ્રચય નથી. કારણ કે કાળદ્રવ્ય શક્તિની અને વ્યક્તિની અપેક્ષાએ એકપ્રદેશવાળું છે. ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યમાં અનિવાર્ય જ છે. કારણ કે * પુસ્તકોમાં “ઊર્ધ્વતાસામાન્યપ્રચય' પાઠ છે. કો.(+૧+૧૧)નો પાઠ અહીં લીધો છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
२/५ ० परमाणुषु तिर्यक्प्रचयाभावापादनम् ।
१३९ તેહનઈ મતઈ “તિર્યપ્રચયનો આધાર ઘટાદિક તિર્યસામાન્ય થાય છે. પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું રી, આધાર ભિન્ન થાઈ(સ્થાયી) દ્રવ્ય જોઈયઈ.” તે માટઈ ૫ દ્રવ્યનઈં ખંધ-દેશ-પ્રદેશભાવઇ એકાનેક વ્યવહારગ त्रिकोटिस्पर्शित्वेन सांशत्वाद् द्रव्यवृत्तेः सर्वद्रव्याणामनिवारित एव। अयं तु विशेषः समयविशिष्टवृत्तिप्रचयः प शेषद्रव्याणामूर्ध्वप्रचयः, समयप्रचयः एव कालस्योर्ध्वप्रचयः। शेषद्रव्याणां वृत्तेहि समयादर्थान्तरभूतत्वादस्ति । સમવિશિષ્ટત્વમ્ | છાત્રવૃતુ સ્વતઃ સમયમૂતત્વીત્તન્નતિ” (પ્ર.સા.ત.5.989) ઊંતિ ા
तन्मते तिर्यक्प्रचयाधारस्य घटादेः तिर्यक्सामान्यवत्त्वं स्यात् किन्तु यथा अप्रचयपर्यायाधारतया अतिरिक्तं कालाणुद्रव्यं दिगम्बरैः कल्प्यते तथा पुद्गलपरमाणुस्वरूपभूतस्य अप्रचयपर्यायस्य आधारतया । षड्द्रव्यातिरिक्तं स्थायि द्रव्यं दिगम्बरैः कल्पनीयं स्यात्, द्रव्यपञ्चकस्य तिर्यक्प्रचयाश्रयत्वात्, पुद्गलपरमाणोश्च आशाम्बरमते अप्रचयपर्यायाश्रयकालाणुभिन्नत्वात् ।
न चैवं सप्तमद्रव्यकल्पना युज्यते, अपसिद्धान्ताऽऽपातात् । तस्मात् पञ्चास्तिकायेषु स्कन्ध र्णि ભૂત-વર્તમાન-ભવિષ્ય આમ કાળની ત્રણ કોટિની દ્રવ્યવૃત્તિ (દ્રવ્યવર્તના) સ્પર્શના કરે છે. માટે દ્રવ્યવૃત્તિ અંશયુક્ત છે. પરંતુ તફાવત એટલો છે કે સમયવિશિષ્ટવૃત્તિઓનો પ્રચય કાળ દ્રવ્યને છોડીને બાકીના બધા દ્રવ્યમાં ઊર્ધ્વપ્રચય સ્વરૂપ છે. તથા સમયોનો પ્રચય એ જ કાળદ્રવ્યનો ઊર્ધ્વપ્રચય છે. કેમ કે કાળ સિવાયના પાંચ દ્રવ્યની વૃત્તિ સમયથી ભિન્ન છે. માટે દ્રવ્યપંચકવૃત્તિ સમયવિશિષ્ટ છે. જ્યારે કાળવૃત્તિ તો સ્વતઃ સમયસ્વરૂપ છે. માટે કાળવૃત્તિ સમયવિશિષ્ટ નથી.”
આ દિગંબરમત સમીક્ષા | (તન્મત્તે.) ઉપર જણાવેલ દિગંબરમત વ્યાજબી જણાતો નથી. કારણ કે તેમના મત મુજબ વિચારીએ તો તિર્યપ્રચયનો આધાર ઘટાદિ દ્રવ્ય તિર્યસામાન્યનો આશ્રય બની શકશે. પરંતુ અપ્રચયપર્યાયના આધાર તરીકે જેમ દિગંબરો પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાલાણુ દ્રવ્યની કલ્પના કરે છે, તેમ પરમાણુસ્વરૂપભૂત અપ્રચય પર્યાયના આધાર તરીકે છ દ્રવ્યથી ભિન્ન = સ્વતંત્ર, સ્થાયી દ્રવ્યને દિગંબર વિદ્વાનોએ પણ સ્વીકારવું પડશે. કારણ કે ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો તો તિર્યપ્રચયપર્યાયનો આધાર છે. તથા દિગંબરમતે અપ્રચયપર્યાયના આશ્રયભૂત કાલાણુદ્રવ્ય કરતાં પુદ્ગલપરમાણુ દ્રવ્ય તો ભિન્ન છે. તેથી કાલાણુભિન્ન અપ્રચયપર્યાયાશ્રયભૂત પુદ્ગલને પંચાસ્તિકાયથી પણ ભિન્ન માનવાની આવશ્યકતા ઊભી થશે. તેથી અપ્રચયપર્યાયાધાર પુગલને સાતમું દ્રવ્ય માનવાની સમસ્યા આવશે.
-દિગંબરોને સાત દ્રવ્યની આપત્તિ છે. (૨ ૨.) પરંતુ આ રીતે સાતમા દ્રવ્યની કલ્પના કરવી વ્યાજબી નથી. કારણ કે તેવું સ્વતંત્ર સાતમું દ્રવ્ય માનવામાં દિગંબરોને અપસિદ્ધાંત દોષ લાગુ પડશે. દિગંબર સંપ્રદાયમાં ધર્માસ્તિકાય આદિ છ જ દ્રવ્ય માનવામાં આવેલા છે, નહિ કે સાત દ્રવ્ય. માટે ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકામાં સ્કન્વરૂપે જ એકત્વ અને દેશ-પ્રદેશસ્વરૂપે અને ત્વનો વ્યવહાર સંગત કરવો જોઈએ. પરંતુ તિર્યપ્રચય 0 પુસ્તકોમાં અહીં ‘તથા પાઠ છે. કો.(૧૪)માં નથી. જે પુસ્તકોમાં થાઈ નથી. કો.(૧૧)માં છે. 8 ધ.માં “અનેકાનેક' અશુદ્ધ પાઠ.
Page #324
--------------------------------------------------------------------------
________________
१४०
20 जयसेनाचार्यमतनिरसनम् । રણ ઉપપાદવો પણિ તિર્યપ્રચય નામાંતર ન કહેવું. *તિર્થક્સામાન્ય કહીયઈ, જિમ ઘટઈ ઘટપણ તે સ જાણવું. ર/પા. प -देश-प्रदेशभावेनैव एकाऽनेकत्वव्यवहार उपपादनीयः परन्तु 'तिर्यक्प्रचय' इति नामान्तरं न वाच्यम् _ 'तिर्यक्सामान्यमि’त्येव कथनीयम्, घटे घटत्ववदिति ज्ञेयम् ।
यद्यपि प्रवचनसारस्य तात्पर्यवृत्तौ जयसेनाचार्येण “तिर्यक्प्रचयः इति तिर्यक्सामान्यमिति विस्तारसामान्यम मिति अक्रमानेकान्त इति च भण्यते ।.... ऊर्ध्वप्रचय इति ऊर्ध्वसामान्यमित्यायतसामान्यमिति क्रमानेकान्त - इति च भण्यते” (प्र.सा.ता.वृ.२/५०) इत्युक्त्या तिर्यक्प्रचय-तिर्यक्सामान्यपदयोः एकार्थता दर्शिता
तथापि परमार्थतो न तयोः पर्यायवाचिता सम्भवति, परमाणुपुद्गलेषु श्वेताम्बरसम्मतपरमाणुत्वलक्षणक तिर्यक्सामान्यान्वितेषु प्रदेशप्रचयलक्षणस्य तिर्यक्प्रचयस्य असम्भवात्, दिगम्बरैः अनभ्युपगमाच्च ।
એવું અલગ નામ કહેવું વ્યાજબી નથી. માટે “તિર્યક્સામાન્ય’ શબ્દ પ્રયોગ કરવા યોગ્ય છે. જેમ કે ઘટમાં ઘટત્વ એ તિર્યસામાન્ય છે. આમ વિદ્વાનોએ સમજવું.
સ્પષ્ટતા - શ્વેતાંબર જૈન આગમમાં ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકામાં સ્કન્ધપરિણામ, દેશપરિણામ અને પ્રદેશ પરિણામ માનવામાં આવેલ છે. દા.ત. અખંડ ધર્માસ્તિકાય દ્રવ્ય = સ્કન્ધ, તેનો એક ખંડ = દેશ અને તેનો નિરવયવ અંશ = પ્રદેશ. પુદગલાસ્તિકાયમાં નિરવયવ અંશ સ્કન્ધથી કે દેશથી છૂટો પડે તો તેને પરમાણુ કહેવામાં આવે છે. આ વાત નવતત્ત્વના અભ્યાસી માટે સુપરિચિત છે.
શ્વેતાંબર જૈન સંપ્રદાય સિદ્ધાંત મુજબ, ધર્માસ્તિકાય દ્રવ્ય સ્કલ્પરૂપે એક છે તથા દેશ-પ્રદેશરૂપે અનેક સું છે. આવું શ્વેતાંબર જૈનાચાર્યોનું મંતવ્ય તિર્યકપ્રચયના સ્વીકાર તરફ નહિ પણ તિર્યક્સામાન્યના સ્વીકાર તરફ આપણું ધ્યાન દોરે છે. બાકીની વિગત સ્પષ્ટ છે.
* તિર્યફ સામાન્ય = તિર્યફ પ્રચય સ (વિ.) જો કે જયસેન નામના દિગંબર આચાર્ય ભગવંતે પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની
વ્યાખ્યામાં જણાવેલ છે કે “તિર્યદ્મચયને તિર્યસામાન્ય, વિસ્તારસામાન્ય અને અક્રમ-અનેકાંત પણ કહેવાય છે. તથા ઊર્ધ્વપ્રચયને ઊર્ધ્વસામાન્ય, આયત સામાન્ય અને ક્રમઅનેકાંત પણ કહી શકાય છે” મતલબ કે તિર્યપ્રચય અને તિર્યસામાન્ય એનાર્થ છે. તેથી તિર્યપ્રચય માનવું નહિ અને તિર્યસામાન્ય માનવું તે અસ્થાને જણાય છે. તેમ છતાં પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય એ છે કે તિર્યપ્રચય અને તિર્લફસામાન્ય આ બન્ને શબ્દોને પર્યાયવાચી તરીકે પરમાર્થથી સ્વીકારી શકાય એમ નથી. કારણ કે પરમાણમાં પરમાણુત્વસ્વરૂપ તિર્યસામાન્ય શ્વેતાંબરને માન્ય છે. પરંતુ દિગંબરોને સ્વતંત્ર પુદ્ગલ પરમાણુમાં કે કાલાણુમાં તિર્યસામાન્ય માન્ય નથી. માટે દિગંબરમાન્ય અવયવસંઘાતસ્વરૂપ તિર્યક્રપ્રચય અને શ્વેતાંબરમાન્ય એકાકારપ્રતીતિજનક તિર્યસામાન્ય આ બન્ને જુદા સિદ્ધ થાય છે. માટે “તિર્લફસામાન્ય * કો.(૧૧)માં “તિર્યફ એહના અર્થનો ભેલો સંબંધ છે પાઠ. *...* ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે. .. ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૩)માં નથી.
Page #325
--------------------------------------------------------------------------
________________
ર/પ ० तिर्यक्सामान्योपयोगप्रद्योतनम् ।
१४१ तस्मात् तिर्यक्सामान्यपदप्रयोग एव अर्हतीति ध्येयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – जैनदर्शने सर्वे आत्मानः स्वतन्त्राणि द्रव्याणि । स्कन्धपरिणामा- प पन्नेषु लोकाकाशप्रमिताऽसङ्ख्यातात्मप्रदेशेषु प्रतिस्कन्धम् आत्मानः स्वतन्त्रतया व्यवह्रियन्ते । सर्वेषाम् ... आत्मनां प्रदेशा अपि पृथगेव सन्ति । मोक्षमार्गसाधकेषु अपि जायमाना भेदबुद्धिः परत्व-परकीयत्वपरिणत्याधानतः जीवान् ममता-विषमताकर्दमे निमज्जयति । ___ एतद्दोषपरिहाराय तिर्यक्सामान्यस्वरूपा द्रव्यशक्तिः सञ्जीवनीतुल्या। अनुकूल-प्रतिकूलव्यवहार-ज कारिषु अपि जीवेषु आत्मत्वन्तु एकमेव । ‘सर्वे आत्मानः आत्मत्वेन रूपेण तुल्या एव' इति । एकाकारप्रतीत्याधानद्वारा तिर्यक्सामान्यलक्षणा द्रव्यशक्तिः जीवं रागादिद्वन्द्वाद् उद्धरति, मैत्रीभावनोद्यानशैत्यम् अनुभावयति, सर्वेषु आत्मसु परमात्मतुल्यताप्रतीतिं सम्पादयति, असङ्गदशाशिखरञ्च णि समारोहयति। ततः “आत्मवान् वेदवान् विष्णुः ब्रह्मवान् ब्रह्मसम्भवः। सूक्ष्मः परात्परो जेता जयी का सर्वमलोज्झितः ।।” (सि.स.ना.१/१४) इति सिद्धसहस्रनामकोशप्रदर्शितं सिद्धस्वरूपमाविर्भवति ।।२/५।। શબ્દપ્રયોગ જ વ્યાજબી છે, નહિ કે “તિર્યપ્રચય' શબ્દનો પ્રયોગ - આવું ફલિત થાય છે.
ક ભેદભાવ નિવારીએ છ આધ્યાત્મિક ઉપનય :- દરેક આત્માઓ જૈનદર્શન મુજબ સ્વતંત્ર દ્રવ્ય છે. લોકાકાશપ્રમાણ અસંખ્ય આત્મપ્રદેશો સ્કંધપરિણામને પામેલા હોતે છતે દરેક સ્કંધમાં જીવ તરીકેનો વ્યવહાર થાય છે. તેમ છતાં તે તમામ આત્મપ્રદેશો અને જીવો એકબીજાથી જુદા છે, સ્વતંત્ર છે. એક જીવના આત્મપ્રદેશ અને બીજા જીવના આત્મપ્રદેશ પણ જુદા છે. મોક્ષમાર્ગ વિકાસ સાધવામાં તત્પર થયેલા એવા પણ જીવોમાં થતી ભેદબુદ્ધિ “આ ભિન્ન છે, પારકું છે.” આવા ભેદભાવનો પરિણામ ઊભા કરવા દ્વારા મમતાના ગ્ર અને વિષમતાના વમળમાં જીવોને ગરકાવ કરી દે છે.
જ તિર્લફસામાન્યનો આધ્યાત્મિક ઉપયોગ જ | (રૂ.) અનાદિ કાળના આ વિષમ રોગમાંથી બચવા માટે તિર્યસામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ સંજીવની ઔષધિ સમાન છે. કોઈ જીવ અનુકૂળ વ્યવહાર કરે, કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે, કોઈ માન આપે, સ કોઈ અપમાન કરે તેમ છતાં તે તમામ જીવોમાં આત્મત્વ તો એક જ છે. અર્થાત્ “તમામ જીવો આત્મતત્ત્વરૂપે સમાન જ છે' - આવી એકાકાર પ્રતીતિને કરાવવા દ્વારા તિર્યસામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ જીવને રાગવૈષના તોફાનમાંથી આબાદ રીતે ઉગારી લે છે અને મૈત્રી ભાવનાના ઉપવનની શીતળતાનો અનુભવ કરાવી દરેક જીવોમાં પરમાત્મતુલ્યતાની પ્રતીતિ કરાવી અસંગદશાના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર બાદ “આત્મવાનું, વેદવાક્ (= આગમવાનું), વિષ્ણુ (= જ્ઞાન દ્વારા સર્વવ્યાપક), બ્રહ્મયુક્ત, બ્રહ્મજન્મા, સૂક્ષ્મ, સર્વશ્રેષ્ઠ, વિજેતા, જયી (= કર્મવિજયી), સર્વકર્મમલશૂન્ય આ પ્રમાણે સિદ્ધસહસ્રનામકોશમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ પ્રગટે છે. (૨/૫)
વી
Page #326
--------------------------------------------------------------------------
________________
૨
१४२
• शक्तिद्वितयविमर्श: 0 - હિવઈ ઊર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેખાડેઈ છઇ -
શક્તિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણ-પર્યાયની લીજઈ રે; કારયરૂપ નિકટ દેખીનઈ, સમુચિત શક્તિ કહી જઈ રે ૨/૬ (૧૫) જિન.
દ્રવ્ય સર્વની આપ આપણા ગુણ-પર્યાયની શક્તિમાત્ર લીજઇ, તે ઓઘશક્તિ કહિયાં. અનઈ જે (કારયરૂપ) કાર્યનું રૂપ નિકટ કહેતાં ઠુંઠું થાતું દેખીયઈ, તે કાર્યની અપેક્ષાઇ તેહને સમુચિત શક્તિ . अधुनोर्ध्वतासामान्यस्य प्रकारद्वितयमुपदर्शयति - ‘गुणे'ति ।
गुण-पर्याययोरोघशक्तिर्द्रव्येऽखिले ध्रुवम्।
कार्याऽऽसत्तौ हि शक्तिस्तु समुचिताऽभिधीयते ।।२/६।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - अखिले द्रव्ये गुण-पर्याययोरोघशक्तिः ध्रुवम् (अस्ति)। समुचिता शक्तिस्तु कार्याऽऽसत्तौ हि अभिधीयते।।२/६।।।
अखिले = सर्वस्मिन् द्रव्ये गुण-पर्याययोः = स्व-स्वगुण-पर्याययोः अतीतानागतवर्तमानकालक व्यापिनोः ध्रुवम् = अवश्यं शक्तिमात्रं भवति । सा हि ओघशक्तिः उच्यते । ओघशक्ति-सामान्यशक्ति णि -स्वरूपयोग्यता-सामान्ययोग्यतादिपदानि पर्यायनामानि ज्ञेयानि । का कार्याऽऽसत्तौ = प्रातिस्विकगुणादिलक्षणकार्यनैकट्ये तु नियतकार्यस्य आसन्नोत्पत्तिदर्शनात् तत्तत्कार्यापेक्षया हि = एव तत्तद्रव्ये समुचिता शक्तिः अभिधीयते। समुचिता नाम तत्तत्स्वरूपेण અવતરણિકા - હવે ગ્રંથકારશ્રી ઊર્ધ્વતાસામાન્યના બે પ્રકારને જણાવે છે :
ક ઓઘશક્તિ અને સમુચિતશક્તિ . શ્લોકાથી - તમામ દ્રવ્યમાં ગુણની અને પર્યાયની (૧) ઓઘશક્તિ રહેલી છે. (૨) સમુચિતસ શક્તિ તો કાર્યનું સ્વરૂપ નજીકમાં આવે ત્યારે કહેવાય છે. (૨/૬)
વ્યાખ્યાર્થ - સર્વ દ્રવ્યમાં અતીત, અનાગત અને વર્તમાનકાળમાં વ્યાપીને રહેનારા પોતાના અનેક લા ગુણ-પર્યાયોને પ્રગટ કરવાની શક્તિ અવશ્ય હોય છે. પોતાના ચોક્કસ પ્રકારના ગુણ-પર્યાયને પ્રગટ કરાવનાર
દ્રવ્યનિષ્ઠ આ શક્તિ ઓઘશક્તિ કહેવાય છે. ઓઘશક્તિ કહો કે સામાન્યશક્તિ કહો કે સ્વરૂપયોગ્યતા કહો સ કે સામાન્યયોગ્યતા કહો – અર્થમાં કોઈ ફરક પડતો નથી. કેમ કે આ બધા શબ્દો પર્યાયવાચી છે.
(ાર્યા.) ચોક્કસ પ્રકારના ગુણ-પર્યાયસ્વરૂપ કાર્યને પ્રગટ થવાનો અવસર નજીક આવે ત્યારે નિયત કાર્યની નિષ્પત્તિ નજીકના સમયમાં દેખાવાના લીધે, તે તે ગુણ-પર્યાયસ્વરૂપ કાર્યની અપેક્ષાએ જ તે તે દ્રવ્યમાં સમુચિતશક્તિ કહેવાય છે. સમુચિતશક્તિ એટલે તમામ લોકોને તે તે સ્વરૂપે વ્યવહાર કરવા • કો.(૪)માં સર્વથી' પાઠ. જે સિ.+કો.(૯)+P(૨)આ(૧)માં ટબાર્થ આ મુજબ છે “દ્રવ્ય એક તે અતીતાનાગત વર્તમાન સર્વ ગુણ-પર્યાયની સામાન્યશક્તિ કહીએ અને જે કાર્યરૂપ નિકટ કહતાં ઢુંકડું થાતું દેખાઈ તેહની અપેક્ષાઈ સમુચિત શક્તિ કહીઈ.’ ૪ પુસ્તકોમાં ‘વહિલું ઉપજતું” પાઠ છે. સિ.કો.(૯)+P(૨)+આ.(૧)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં ‘તેહની' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે. કો.(૧૧+૧૨)માં “તેહનઈ પાઠ.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨/૬
7
' ના૧/૬Tી
० नयलताऽतिदेशः । કહિયાં. સમુચિત કહેતાં વ્યવહારયોગ્ય. /ર/દી सार्वजनीनव्यवहारयोग्या व्यापारयोग्या च । समुचितशक्ति-सहकारिशक्ति-व्यवहार्यशक्ति-समुचितयोग्यता -सहकारियोग्यता-विशेषयोग्यता-विशिष्टयोग्यता-फलाभिमुखयोग्यतादीनि पदानि अनर्थान्तराणि ज्ञेयानि। प यथा चैतत् तथा दर्शितमस्माभिः नयलताभिधानायां द्वात्रिंशिकाप्रकरणवृत्तौ (द्वा.द्वा.१०/१७ पृ.७०५-७०७)। रा
___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रत्येकं भव्यात्मसु मोक्षजनिका योग्यताऽपराऽभिधाना शक्तिः वर्तते । चिरकालतः मोक्षगामिषु मोक्षजनिका ओघशक्तिः क्षिप्रं मोक्षगामिषु च मोक्षजनिका समुचितशक्तिः वर्तते । मोक्षजनिकाया ओघशक्तेः समुचितशक्तिरूपेण परिणमनमेव मोक्षोद्यमः। भगवद्भक्ति श -गुरुसमर्पण-शास्त्रसंनिष्ठता-साधुसेवादिना व्यवहारनयसम्मतापवर्गसाधनेन भावैकाकिताऽऽर्यमौन-ध्यान के -कायोत्सर्ग-भेदविज्ञानपरिणति-समुचितासङ्गसाक्षिभावसंवेदनादिलक्षणेन च नैश्चयिकोपासनामार्गेण ... स्वगतापवर्गजनकौघशक्तेः समुचितशक्तिरूपेण परिणामनमेव नः प्रधानं कर्तव्यम् । ततश्च “सर्वथा ॥ નિરુપદ્રવો મોક્ષ:” (શા ..૮/જોય-૨ ) શાન્ત સુધારવૃત્તિશિતઃ સુનમ: ચાતાર/દા. યોગ્ય અને તે તે સ્વરૂપે કાર્યની નિષ્પત્તિમાં જોડવા યોગ્ય એવી શક્તિ. (૧) સમુચિતશક્તિ, (૨) સહકારિશક્તિ, (૩) વ્યવહારયોગ્ય શક્તિ, (૪) સમુચિતયોગ્યતા, (૫) સહકારિયોગ્યતા, (૬) વિશેષયોગ્યતા, (૭) વિશિષ્ટયોગ્યતા, (૮) ફલાભિમુખયોગ્યતા વગેરે શબ્દો એકાWક જાણવા. આ બધા પદો જે રીતે પર્યાયવાચક છે, તે બાબતને મહોપાધ્યાય યશોવિજયગણિવિરચિત દ્વાત્રિશિકા (બત્રીસ -બત્રીસી) ગ્રંથની નયેલતા વ્યાખ્યામાં અમે વિસ્તારથી બતાવેલ છે. જિજ્ઞાસુવર્ગ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
સ્પષ્ટતા :- જંગલમાં રહેલ દંડ-માટી વગેરેમાં ઘડો બનાવવાની સ્વરૂપ યોગ્યતા = ઓઘશક્તિ રહેલી છે. તથા કુંભારના હાથમાં રહેલ દંડ અને ચાકડા ઉપર ચઢેલી માટીમાં ઘડો બનાવવાની સ. સમુચિતશક્તિ રહેલી છે. ટૂંકમાં લાંબા સમય પછી કાર્યને ઉત્પન્ન કરનારા કારણમાં કાર્યજનક ઓઘશક્તિ રહે છે તથા ટૂંક સમયમાં કાર્યને ઉત્પન્ન કરનારા કારણમાં કાર્યજનક સમુચિતશક્તિ રહે છે. ઘી,
એ તાત્વિક સાધનામાર્ગની સમજણ છે.
ઉપનય :- દરેક ભવ્ય આત્માઓમાં મોક્ષે જવાની યોગ્યતા રહેલી હોય છે. કોઈક ને મોક્ષે વહેલા જાય છે. કોઈક મોક્ષે મોડા જાય છે. દીર્ઘ સમય પછી મોક્ષે જનારા ભવ્યાત્મામાં મોક્ષજનક ઓઘશક્તિ રહેલી હોય છે. તથા ટૂંક સમયમાં મોક્ષે જનાર ભવ્યાત્મામાં મોક્ષજનક સમુચિતશક્તિ રહેલી છે. મોક્ષજનક ઓઘશક્તિને સમુચિતશક્તિમાં રૂપાંતરિત કરવી તેનું નામ સાધના છે. પ્રભુભક્તિ, ગુરુસમર્પણ, શાસ્ત્રનિષ્ઠા, સાધુસેવા વગેરે વ્યવહારનયસંમત સાધનાના માધ્યમ દ્વારા એકાંતવાસ = તાત્ત્વિક એકાકીપણું, આર્ય મૌન, ધ્યાન, કાયોત્સર્ગ, ભેદવિજ્ઞાનપરિણતિ અને સમુચિત અસંગ સાક્ષીભાવની સંવેદના સ્વરૂપ નિશ્ચયનયમાન્ય ઉપાસના માર્ગમાં ઠરીને આપણામાં રહેલ મોક્ષજનક ઓઘશક્તિને તથાવિધ સમુચિતશક્તિરૂપે વહેલી તકે પરિણાવી દેવી તે આપણું અંગત અને આવશ્યક કર્તવ્ય છે. તેનાથી ગંભીરવિજયજીએ શાંતસુધારસવૃત્તિમાં વર્ણવેલ સર્વથા ઉપદ્રવશૂન્ય મોક્ષ સુલભ બને. (ર) ૦ લા.(૧૨)માં “વ્યાપારયોગ્ય' પાઠ.
Page #328
--------------------------------------------------------------------------
________________
ચ
સ
१४४
क
En
* घृतशक्तिविचारः ☼
प
घृतशक्तिर्यथा शस्ये ज्ञायतेऽपि न कथ्यते ।
रा
दुग्धादौ कथिता सा तु लोकचित्ते विराजते ।।२/७ ॥
અન્
प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा शस्ये घृतशक्तिः ज्ञायते अपि तु न कथ्यते, दुग्धादौ कथिता र्श तु सा लोकचित्ते विराजते । ।२/७ ।।
યથા = येन प्रकारेण शस्ये
ઇહાં વલી દૃષ્ટાન્ત કહઇ છઇ :
મૃતની શક્તિ યથા તૃણભાવઈ જાણી પણિ ન *કહાઇ રે;
*દુગ્ધાદિક ભાવઈ તે જનનઈ ભાખી ચિત્તિ સુહાઈ રે ।।૨/૭ા (૧૬) જિન. (યથા=) જિમ ધૃતની ▸ ધૃત કરવાની શક્તિ તૃણભાવઈ = તૃણપર્યાયઈ પુદ્ગલમાંહિ છઈં. નહીં તો તૃણઆહારથી ધેનુ દૂધ દિઇ છઇં, તે દૂધમાંહિં ધૃતશક્તિ કિહાંથી આવીઈ ? ઈમ અનુમાન પ્રમાણŪ
-
–
इह दृष्टान्तं कथयति - 'घृते 'ति ।
घृतशक्तिः
तृणादिपर्यायाऽऽक्रान्ते पुद्गले घृतपरिणामस्वरूपयोग्यत्वेन घृतनिष्पादनसामर्थ्यं विद्यते, अन्यथा तृणाद्याहारभोजिधेनुप्रदत्तदुग्धे घृतशक्तिः कुतः स्यात् ? अत्र च प्रयोग एवम् - तृणं घृतशक्तिमत्, तृणप्रयुक्तदुग्धादौ घृतशक्त्यन्यथानुपपत्तेः। અવતરણિકા :- ઓધશક્તિને અને સમુચિતશક્તિને વિશે ગ્રંથકારશ્રી ઉદાહરણને જણાવે છે :ઓઘશક્તિના અને સમુચિતશક્તિના ઉદાહરણ
શ્લોકાર્થ :- ઘાસમાં ઘી બનવાની શક્તિ જણાય છે પણ કહેવાતી નથી. પરંતુ ‘દૂધ વગેરેમાં ઘી બનવાની શક્તિ છે' - તેવું કહેવામાં આવે તો તેવી ધૃતશક્તિ લોકોના મનમાં જચે છે. (૨/૭) :- ઘાસ વગેરેને ગાય-ભેંસ વગેરે ખાય તો તેમાંથી કાલાન્તરે દૂધ, દહીં, છાસ, માખણ
વ્યાખ્યા
ૐ અને ઘી નિષ્પન્ન થાય છે. માટે ઘાસ વગેરે પર્યાયથી યુક્ત એવા પુદ્ગલ દ્રવ્યોમાં ઘીસ્વરૂપે પરિણમવાની સ્વરૂપયોગ્યતા રહેલી છે. માટે ઘાસ-પાંદડા વગેરેમાં ધૃતશક્તિ ધૃતજનનસામર્થ્ય રહેલું છે - એવું સિદ્ધ થાય છે. ઘાસ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાનું જે સામર્થ્ય છે તે જૈનદર્શનની પરિભાષા મુજબ । ધૃતજનક ઓધશક્તિ કહેવાય. જો ઘાસમાં ઘીને ઉત્પન્ન કરવાની ઓધશક્તિ માનવામાં ન આવે તો ઘાસ વગેરેને ખાનાર ગાય-ભેંસ વગેરે પ્રાણીઓએ આપેલ દૂધમાં ઘીને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ક્યાંથી આવે ? દૂધ-છાસ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તો સહુ સુજ્ઞજનોને માન્ય છે. માટે ઘાસ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાની શક્તિ માનવી જ જોઈએ. પ્રસ્તુતમાં અનુમાનપ્રયોગ આ રીતે કરી શકાય. ‘ઘાસ ઘીજનક શક્તિયુક્ત છે. જો તેમ ન માનીએ તો ઘાસ ખાવા દ્વારા તૈયાર થયેલ દૂધ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાની શક્તિ અસંગત બની જાય.'
૨/૭
=
=
♦ પુસ્તકોમાં ‘પિણ’ પાઠ છે. પા. + P(૨+૩+૪)માં ‘પણિ' પાઠ છે. બન્નેનો અર્થ ‘પણ’ થાય છે. કો.(૩)માં ‘પણ' પાઠ છે. ♦ કો.(૧૦)માં ‘કહવાઈ’ પાઠ. ↑ શાં.ધ.માં ‘દુગધા...’ પાઠ. અહીં કો(૨)નો પાઠ લીધેલ છે. ૦ પુસ્તકોમાં ‘ચિત્ત’ પાઠ. કો.(૬+૭+૮+૧૧)નો પાઠ લીધો છે. ... ચિહ્નદ્ઘયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+ આ.(૧) માં છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
ર/૭ • ओघशक्ते: अव्यवहार्यता 0
१४५ તૃણમાંહિ જાણી, પણિ' વૃતશક્તિ વ્યવહારયોગ્ય ભાવઈ" (કહાઈ=) કહવાઈ નહીં. તેહ માટઈ તે
ઓઘશક્તિ કહિયઇ. અનઇ તત્કાર્યો સમુચિતશક્તિ કહિઈ. શૉરેવ તાર્યશreત્વવ્યવદરતુ સત રા एव "शक्तयः सर्वभावानां कार्याऽर्थापत्तिगोचराः' (सम्मतिवृत्ति १/१ पृ.५४, उपदेशपदवृत्ति-३४३) इति प्रवादः।* स. ___ यद्वा तृणं घृतजननशक्तिमद्, घृतशक्तिमद्दग्धादिप्रयोजकत्वात् । यन्नैवं तन्नैवम्, अम्बरवत् । प इत्थञ्चानुमानप्रमाणेन तृणे घृतशक्तिः ज्ञायते, अपि तु न कथ्यते = नैव व्यवह्रियते। न हि तृणादौ व्यवहारयोग्यभावरूपेण घृतशक्तिरुच्यमाना शिष्टसमुदाये शोभते । अतः तृणादौ घृतस्यौघशक्तिः एव मन्तव्या, न तु समुचितशक्तिः।।
तथा तत्कार्ये दुग्धादौ समुचितशक्तिः कथ्यते, समुचितशक्तेरेव तत्कार्यशक्तत्वव्यवहारहेतुत्वात् । ॐ મત “શpયઃ સર્વમાવાનાં કાર્યાડપત્તિનોવર(સ.ત.9/9/9.4૪, ૩.૫.રૂ૪૩ પૃ.પૃ.૪૧૪) રૂચેવું : સમ્મતિવૃત્તો ઉદ્દેશવૃત્ત , “શયઃ સર્વમાવાના ફાર્યા સ્થપત્તિસાધના” (પ્ર.ત.રૂ૪૬, ત.સ. ૧૮૮) : इति च प्रमालक्षण-तत्त्वसङ्ग्रहयोः प्रवादः प्रसिद्धः।
આ તૃણાદિમાં વૃતાદિશક્તિ અવ્યવહાર્ય છે | (દા.) અથવા તો એમ પણ કહી શકાય કે કૃતજનનશક્તિવિશિષ્ટ એવા દૂધ વગેરેનું પ્રયોજક હોવાથી ઘાસમાં ધૃતજનક શક્તિ રહેલી છે. જેમાં ધૃતજનકશક્તિવિશિષ્ટ દૂધ વગેરેની પ્રયોજકતા ન હોય તેમાં ધૃતજનન સામર્થ્ય પણ ન હોય, જેમ કે આકાશ. આ રીતે અનુમાન પ્રમાણથી ઘાસમાં ઘીની ઓઘશક્તિ જાણી શકાય છે પણ “ઘાસમાંથી ઘી ઉત્પન્ન થાય છે' - આવો વ્યવહાર કરી શકાતો નથી. ખરેખર “ઘાસ વગેરેમાં ધૃતજનક શક્તિ છે” – આવું કહેવામાં આવે તો શિષ્ટ પુરુષોના સમાજમાં આ વાત શોભતી નથી. કારણ કે ઘાસની અવસ્થામાં વૃતશક્તિ વ્યવહાર કરવા યોગ્ય પરિણામરૂપે ર. રહેતી નથી. તેથી “ઘાસ વગેરેમાં ઘી બનવાની ઓઘશક્તિ માનવી, નહિ કે ઘી બનવાની સમુચિતશક્તિ - એવું સિદ્ધ થાય છે.
& કાર્યનિમિત્તક અથપત્તિથી શક્તિની સિદ્ધિ & (તથા) તથા ઘાસ ખાવાથી તૈયાર થયેલ દૂધમાં ઘી બનવાની સમુચિતશક્તિનો વ્યવહાર થાય છે. કારણ કે સમુચિતશક્તિ જ તે તે કારણોમાં તે તે કાર્યને ઉત્પન્ન કરવાના સામર્થ્યના વ્યવહારનો હેતુ છે. અર્થાત “દૂધમાં ઘીને ઉત્પન્ન કરવાની શક્તિ છે' - આ પ્રકારે જે લોકવ્યવહાર થાય છે તેમાં દૂધગત ધૃતજનક સમુચિતશક્તિ જ નિમિત્ત બને છે. માટે જ દાર્શનિક જગતમાં એવો પ્રવાદ છે કે “દરેક ભાવોમાં (પદાર્થોમાં) રહેલી શક્તિઓ કાર્યનિમિત્તક અર્થપત્તિથી સિદ્ધ થાય છે' - આ પ્રવાદ સમ્મતિતર્કવ્યાખ્યામાં, મુનિચંદ્રસૂરિકૃત ઉપદેશપદવૃત્તિમાં (ગા.૩૪૩) તથા થોડાક શાબ્દિક ફેરફાર સાથે જિનેશ્વરસૂરિરચિત પ્રમાલક્ષણમાં અને શાંતરક્ષિતરચિત તત્ત્વસંગ્રહમાં પ્રસિદ્ધ છે.
પુસ્તકોમાં “પિણ' પાઠ છે. પા.માં “પણિ’ પાઠ છે. બન્નેનો અર્થ “પણ” થાય છે. કો.(૩)માં “પણ” પાઠ છે....' ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧) માં છે. ન કો.(૯)માં “પિણ વ્યવહાર યોગ્યતા વિના કહી ન જાઈ પાઠ. 8. * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.માં છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
ર૭.
. अनन्तर-परम्परकारणयोः समुचितौघशक्ती 2 ગ તૃણનઈ દુગ્ધાદિક ભાવઈ = દુગ્ધ-દધિ પ્રમુખ પરિણામઈ ધૃતશક્તિ કહીયઈ. તે ભાખી થકી જનનઈ
= લોકનઈ ચિત્તિ સુહાઈ = ગમેં વ્યવહારતુસમ્પ . તે માટઈ તે સમુચિતશક્તિ કહિયઇ. અનંતર cી કારણમાંહઈ સમુચિતશક્તિ, પરંપર કારણમાંહઈ ઓઘશક્તિ એ વિવેક. प यथोक्तं मीमांसाश्लोकवार्त्तिके कुमारिलभट्टेन अपि "शक्तयोऽपि च भावानां कार्याऽर्थापत्तिकल्पिताः। गग प्रसिद्धाः पारमार्थिक्यः प्रतिकार्यं व्यवस्थिताः ।।” (मी.श्लो.वा. शून्यवाद-२५४) इति । ओघशक्तिमदपि - तृणादिकं न सर्वदा स्वकार्यम् आरभते किन्तु शक्त्यभिव्यञ्जकं सहकारिणम् अपेक्षते। ततश्च " सहकारिवशात् कालान्तरे तृणादेरेव दुग्धादिपरिणामे सति दुग्धादौ = दुग्ध-दधिप्रमुखे परिणाम घृतशक्तिः श कथ्यते । सा तु एवं कथिता सती लोकचित्ते विराजते, उक्तव्यवहारहेतुसम्पत्तेः। तस्माद् दुग्धादौ क घृतशक्तिः समुचितशक्तिः प्रोच्यते । अनन्तरकारणे समुचितशक्तिः परम्परकारणे चौघशक्तिरिति विवेकः ।
પસા:- હમણા જે પ્રવાદની વાત કરી ગયા તેનું તાત્પર્ય એ છે કે “કારણ દ્વારા નિષ્પન્ન થતાં કાર્યને જોઈને તે કારણમાં વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે' - તેવું અર્થપત્તિ પ્રમાણથી સિદ્ધ થતું હોય છે. જેમ કે દૂધમાં ઘીને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ન હોય તો દૂધ દ્વારા ઘી ઉત્પન્ન ન થઈ શકે. અન્યથાઅનુપપત્તિના માધ્યમથી મીમાંસકો જે અર્થપત્તિપ્રમાણ વડે અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ કરે છે તે જ અર્થપત્તિપ્રમાણ દ્વારા પ્રસ્તુતમાં દૂધનિષ્ઠ ધૃતજનક સમુચિતશક્તિની સિદ્ધિ થાય છે. જેમ ‘તિવાડમોની વીનો ફેવદ્રત્તઃ સત્રો મુ, તિવાડમોનિનઃ વીનત્વાન્યથાનુપત્તેિ' - આ પ્રકારે અર્થપત્તિ
પ્રમાણથી દિવસે નહીં જમનાર પુષ્ટ શરીરવાળા દેવદત્તમાં રાત્રિભોજનકારિત્વ સિદ્ધ થાય છે તેમ ‘દુધાદ્રિ ગ ધૃતશક્તિમત્, વૃતાવિનન્માન્યથાનુપપત્ત:' - આ અર્થપત્તિથી દૂધમાં ઘીજનક સમુચિતશક્તિ સિદ્ધ થાય છે.
જ સહકારીકારણ ઓઘશક્તિના અભિવ્યંજક છે TI (ચો.) મીમાંસાશ્લોકવાર્તિક ગ્રંથમાં મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટે પણ જણાવેલ છે કે “ભાવોમાં
= કારણોમાં ચોક્કસ પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવાની પારમાર્થિક શક્તિઓ રહેલી હોય છે. કાર્યનિમિત્તક શું અર્થપત્તિ પ્રમાણથી તે તે પ્રસિદ્ધ શક્તિઓની કલ્પના કરવામાં આવે છે.” તૃણ વગેરેમાં ધૃતજનક
ઓઘશક્તિ હોવા છતાં પણ તે સર્વદા ઘીને ઉત્પન્ન કરતું નથી. પરંતુ પોતાનામાં રહેલી ઓઘશક્તિના અભિવ્યંજક એવા સહકારી કારણની તે અપેક્ષા રાખે છે. તેથી ઘાસ-પાંદડા વગેરે પુદ્ગલ દ્રવ્ય જ કાલાન્તરમાં સહકારીકારણના સાન્નિધ્યને પામીને જ્યારે દૂધ વગેરે પરિણામને પામે ત્યારે દૂધ-દહીં વગેરે પરિણામમાં ધૃતજનકશક્તિ વ્યવહારમાં કહી શકાય છે. આ રીતે “દૂધ વગેરેમાં ધૃતજનન સામર્થ્ય રહેલું છે' - એવું કહેવામાં આવે તો તે સમુચિતશક્તિ લોકોના મનમાં જચે છે. કારણ કે ઉપરોક્ત વ્યવહાર કરવામાં નિયામક સમુચિતશક્તિ ત્યાં વિદ્યમાન છે. તેથી દૂધ વગેરેમાં જે ધૃતજનક શક્તિ છે તે સમુચિતશક્તિ કહેવાય છે. ટૂંકમાં શક્તિનો અને સમુચિતશક્તિનો ભેદ સમજાવવો હોય તો કહી શકાય કે નજીકના કાળમાં સમુચિતશક્તિ હોય છે અને દૂરના કાળમાં ઓઘશક્તિ હોય છે. 0 સિ.આ.(૧)માં પર્યાય’ પાઠ.. * ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯)+આ.(૧) માં છે. પુસ્તકોમાં Stવ્યવહારતુસમ્પ” પાઠ નથી. ફક્ત સિ.માં છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨/૭
० मोक्षसमुचितशक्तिप्रादुर्भावप्रेरणा 0
१४७ એહ રનું જ અન્યકારણતા* ૧. પ્રયોજકતા ૨. એહ બિ બીજાં નામ તૈયાયિક કહઈ છઇ, તે જાણવું. ૨/૭ી.
समुचितशक्तिः अन्त्यकारणता, ओघशक्तिस्तु प्रयोजकता इति नामान्तरेण कथ्यते नैयायिकेन।।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - मोक्षजनकौघशक्तिसत्त्वेऽपि 'अहं मुक्तिगामी' इत्युच्चारणेऽपि च स्वस्य उत्कटकामोद्रेक-क्रोधावेश-रसलोलुपता-तीव्रमहत्त्वाकाङ्क्षा-भोगतृष्णा-सप्तव्यसनग्रस्तता-यथा- रा च्छन्दतादिदोषग्रस्तत्वे तु तादृशोच्चारणस्य हास्यास्पदत्वमेव सम्पद्यते, तदानीं स्वकीयमोक्षजनक- म समुचितशक्तेः अज्ञायमानत्वात्, लोकव्यवहारस्य च ज्ञायमान-समुचितशक्त्यधीनत्वात् । अतः स्वस्मिन् । मोक्षजनकौघशक्तिं विज्ञाय तत्समुचितशक्तिप्रादुर्भावाय यथाशक्ति यतनीयम् । तत्कृते तु जप-तपस्- । त्याग-स्वाध्याय-भगवद्भक्ति-साधुसेवादिसमाचारपरतया सरलता-सौम्यता-सहिष्णुता-सद्गुरुसमर्पण-वैराग्यौदार्य के -गाम्भीर्य-दाक्षिण्य-पापभीरुत्वादिसद्गुणपरतया च भाव्यम् । इत्थमेवापवर्गजनकौघशक्तेस्समुचितशक्ति-णि रूपेण परिणमनात् “कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मको मोक्षः” (स्या.म.का.८/वृ.पृ.५०) स्याद्वादमञ्जरीदर्शितः उपलभ्येत सौकर्येण ।।२/७ ।।
) શક્તિ અંગે નૈચારિક પરિભાષા ) (1) જુદી પરિભાષામાં તૈયાયિક લોકો અંત્યકારણતા અને પ્રયોજકતા શબ્દથી ઉપરની બે શક્તિને જ જણાવે છે. તેથી બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સમુચિતશક્તિ = અત્યકારણતા તથા ઓઘશક્તિ = પ્રયોજતા = પરંપરકારણતા.
મોક્ષની સમુચિતશક્તિને પ્રગટાવવી . મક ઉપનય :- “આપણે ભવ્ય હોવાથી મોક્ષમાં જવાના છીએ' - તે વાત શાસ્ત્રકારની દૃષ્ટિએ સાચી છે. કારણ કે ભવ્યત્વ નામની મોક્ષજનક ઓઘશક્તિ આપણા આત્મામાં શાસ્ત્રકારોએ માન્ય કરેલ છે. પરંતુ “હું મોક્ષે જવાનો છું – એવું બોલવા છતાં ઉત્કટ કામવાસના, ક્રોધાદિના આવેગો, ખાવાની . લાલસા, પ્રબળ મહત્ત્વાકાંક્ષા, ભોગતૃષ્ણા, ફેશન-વ્યસનપરસ્તતા, ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા આદિ દોષોના અને દુરાચારના વમળમાં આપણે ખૂંચેલા હોઈએ તો “હું મોક્ષે જવાનો છું - આવી આપણી વાત લોકોમાં પણ હાંસીપાત્ર જ બને. કેમ કે આપણામાં મોક્ષની સમુચિતશક્તિ તેવા સમયે લોકોને જણાતી નથી. તથા લોકવ્યવહાર તો જ્ઞાયમાન સમુચિતશક્તિના આધારે જ થાય છે. માટે આપણામાં મોક્ષની ઓઘશક્તિને જાણ્યા પછી મોક્ષની સમુચિતશક્તિને પ્રગટાવવા પ્રામાણિક પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે. તે માટે જપ, તપ, ત્યાગ, સ્વાધ્યાય, સાધુસેવા, ભગવદ્ભક્તિ આદિ સદાચારોને કેળવવાનો ઉત્સાહ રાખવો જોઈએ. તથા સરળતા, સૌમ્યતા, સહનશીલતા, સદ્ગુરુસમર્પણ, વૈરાગ્ય, ઔદાર્ય, ગાંભીર્ય, દાક્ષિણ્ય, પાપભીરુતા આદિ સદ્ગણોને આત્મસાત્ કરવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. આવું થાય તો જ મોક્ષની ઓઘશક્તિ મોક્ષની સમુચિતશક્તિમાં રૂપાંતરિત થવાથી સરળતાથી ટૂંક સમયમાં આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. સ્યાદ્વાદમંજરીમાં સર્વકર્મક્ષયજન્ય પરમસુખસંવેદનસ્વરૂપ મોક્ષ જણાવેલ છે. (૨૭)
* પુસ્તકોમાં “અન્ય કારણતા” પાઠા. ૧. ઈષ્ટ સાધનતા, પ્રયોજનતા. પાલિ. * મ.માં “નૈયાયિક' શબ્દ નથી. ધ.માં છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
* धर्मशक्तिद्वितयविमर्शः
પુદ્ગલદ્રવ્યઈયેં ઉદાહરણ દેખાડી આત્મદ્રવ્યમાંહઈં એ ૨ શક્તિ ફેલાવઇ છð –
ધરમશક્તિ પ્રાણીનઈ પૂરવ પુદ્ગલનઇ આવર્તઉં રે;
ઓઘઉં સમુચિત જિમ વલી કહિયઈ છેહલઈ તે આવર્ત્તઉં રે ॥૨/૮૫ (૧૭) જિન. शक्तिद्वितयं पुद्गलद्रव्ये प्रदर्श्य साम्प्रतम् आत्मद्रव्ये सङ्गमयति – 'प्राचीने 'ति । प्राचीनपुद्गलावर्ते धर्मस्य शक्तिरोघतः ।
समुचिता तु सा प्रोक्ता चरमावर्तकालतः । । २/८॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - प्राचीनपुद्गलावर्ते धर्मस्य ओघतः शक्तिः । सा समुचिता तु चरमावर्तकालतः प्रोक्ता । । २ / ८ ।।
णि
पुद्गलानां विशेषप्रकारेण ग्रहणं पुद्गलपरावर्त उच्यते । पुद्गलपरावर्तः, पुद्गलावर्तः, पुद्गल - कं परिवर्तः इत्यनर्थान्तरम् । तत्स्वरूपञ्च “पुद्गलानां रूपिद्रव्याणामाहारकवर्जितानाम् औदारिकादिप्रकारेण ग्रहणतः एकजीवापेक्षया परिवर्त्तनं सामस्त्येन स्पर्शः पुद्गलपरिवर्तः, स च यावता कालेन भवति स कालोऽपि पुद्गलपरिवर्त्तः, स चानन्तोत्सर्पिण्यवसर्पिणीरूपः” (स्था.सू. ३/४/१९७ वृ. पृ.२६७) इति स्थानाङ्गसूत्रवृत्तौ व्यक्तम् । स च सप्तधा भवति । तदुक्तं भगवतीसूत्रे द्वादशशतके
का
શ
प
*?tory
१४८
=
२/८
અવક્ષણિકા :- પુદ્ગલદ્રવ્યમાં ઓધશક્તિને અને સમુચિતશક્તિને આગળના શ્લોકમાં બતાવી. હવે આત્મદ્રવ્યમાં ઓઘશક્તિનું અને સમુચિતશક્તિનું સંયોજન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે :ધર્મની ઓઘશક્તિ અને સમુચિતશક્તિ
શ્લોકાર્થ :- પૂર્વના પુદ્ગલપરાવર્ત કાળમાં જીવની અંદર ધર્મની ઓધશક્તિ હોય છે. તથા ધર્મની સમુચિત શક્તિ તો ચરમાવર્તકાળથી માંડીને કહેવાય છે. (૨/૮)
# પુદ્ગલપરાવર્તની સમજ #
al
સ
ae :- પુદ્ગલોનું વિશેષ પ્રકારે ગ્રહણ તે પુદ્ગલપરાવર્ત કહેવાય. પુદ્ગલપરાવર્ત કહો કે પુદ્ગલાવર્ત કહો કે પુદ્ગલપરિવર્ત કહો અર્થમાં કોઈ ફરક નથી. તેનું સ્વરૂપ સ્થાનાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે આ પ્રમાણે બતાવેલ છે કે ‘આહારકવર્ગણા સિવાયના તમામ રૂપી પુદ્ગલદ્રવ્યોનું ઔદારિકાદિ વર્ગણાસ્વરૂપે ગ્રહણ કરીને એક જીવની અપેક્ષાએ તેનું પરિવર્તન કરવું - સંપૂર્ણતયા સ્પર્શ કરવો તે પુદ્ગલપરાવર્ત કહેવાય. એક જીવ ઔદારિકાદિ સાત વર્ગણાના પુદ્ગલોને શરીરાદિરૂપે જેટલા સમયમાં પરિણમાવે તે કાળ પણ પુદ્ગલપરાવર્ત કહેવાય. તે અનંત ઉત્સર્પિણી -અવસર્પિણીસ્વરૂપ હોય છે.' આ પુદ્ગલપરાવર્ત સાત પ્રકારે હોય છે.
=
(તલુ.) ભગવતીસૂત્રના બારમા શતકમાં પ્રશ્નોત્તરરૂપે આ વાત નીચે મુજબ જણાવેલ છે.
. ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧) માં છે. * મ.ધ.+શાં. માં ‘છેહલિં’ પાઠ. કો.(૪)માં ‘ઐહલૈ’ પાઠ.કો.(૩)નો પાઠ લીધેલ છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૨/૮ ० सप्तविधपुद्गलपरावर्तप्रज्ञापना 0
१४९ જિમ પ્રાણીનઈ = ભવ્ય જીવનઈ, પૂરવ કહઈતાં પહિલા પુદ્ગલપરાવર્ત અનંતઈ વતા. શ
1“कतिविहे णं भंते ! पोग्गलपरियट्टे पन्नत्ते ? गोयमा ! सत्तविहे पन्नते, तं जहा - ओरालियपोग्गलपरियट्टे, प વેલ્વિયપ તિપરિય, પર્વ તૈયા-ન્મ-મ-વડું-પાપો નારિયરું(મ.ફૂ.૭૨/૪/૧૬) તિા તથા “સે केणऽटेणं भंते ! एवं वुच्चइ - ओरालियपुग्गलपरियट्टे ?, गोयमा ! जेणं जीवेणं ओरालियसरीरत्ताए गहियाइं । जाव णिसट्ठाई भवंति, से तेणऽटेणं गोयमा ! एवं वुच्चइ - ओरालियपुग्गलपरियट्टे" (भ.सू. १२/४/४७) म इति । एवं शेषा अपि वाच्या।
सर्वेषामेव जीवानामेतादृशाः पुद्गलपरावर्ता अतीतकाले अनन्ता व्यतीताः । तत्र भव्यानामात्मनां धर्मस्य शक्तिः = योगधर्मशक्तिः प्राचीनपुद्गलावर्ते = अचरमपुद्गलपरावर्ते ओघतः = सामान्यत क एवास्ति, न तु समुचितरूपेण ।
પ્રશ્ન :- “હે ભગવંત ! પુદ્ગલપરાવર્ત કેટલા પ્રકારનો બતાવેલ છે ?'
ઉત્તરી :- “હે ગૌતમ ! પુદ્ગલપરાવર્ત સાત પ્રકારે બતાવેલ છે. તે આ પ્રમાણે (૧) ઔદારિક પુદ્ગલપરાવર્ત, (૨) વૈક્રિય પુદ્ગલપરાવર્ત, (૩) તૈજસ પુદ્ગલપરાવર્ત, (૪) કાર્મણ પુદ્ગલપરાવર્ત, (૫) મન પુદ્ગલપરાવર્ત, (૬) ભાષા પુદ્ગલપરાવર્ત, (૭) આનપાન (શ્વાસોચ્છવાસ) પુદ્ગલપરાવર્ત.” તથા ત્યાં જ આગળ ઔદારિક પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ પ્રશ્નોત્તરરૂપે નીચે મુજબ જણાવેલ છે.
પ્રશ્ન :- “હે ભગવંત ! “ઔદારિક પુદ્ગલાવર્ત’ આ પ્રમાણે શા માટે કહેવાય છે ?”
ઉત્તર :- “હે ગૌતમ ! જે કારણે જીવે સર્વ પુગલોને ઔદારિકશરીરરૂપે ગ્રહણ કરીને છોડેલા આ હોય છે તે કારણે હે ગૌતમ ! “ઔદારિક પુદ્ગલપરાવર્ત” એમ કહેવાય છે.” આ પ્રમાણે બાકીના છે વૈક્રિય, વગેરે પુગલપરાવર્તો પણ બતાવવા. | (સર્વે.) બધા જ જીવોના આવા પુદ્ગલપરાવર્તો ભૂતકાળમાં અનંત પસાર થયેલા છે. તેમાંથી જે ભવ્ય જીવો છે તેઓમાં યોગધર્મશક્તિ હોય છે. પૂર્વના અનંતા પુદ્ગલપરાવર્તો અચરમપુદ્ગલપરાવર્ત સ કહેવાય છે. આ અચરમપુગલપરાવર્તમાં ભવ્યાત્મામાં જે યોગધર્મની શક્તિ રહેલી છે તે ઓઘથી જ = સામાન્યથી જ હોય છે, નહીં કે સમુચિતરૂપે. અર્થાત અચરમાવર્તકાળમાં ભવ્યાત્મામાં ધર્મની ઓઘશક્તિ હોય છે પરંતુ સમુચિતશક્તિ હોતી નથી.
68 પુદ્ગલપરાવર્તની સમજણ હશે ક્ષરતા :- જૈનદર્શન મુજબ પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રકારના વર્ગોમાં વિભાજિત થાય છે. તેના માટે ‘વર્ગણા' નામનો પારિભાષિક શબ્દ પ્રયોજાય છે. ચોક્કસ પ્રકારના જથ્થામાં રહેલ પુદ્ગલ દ્રવ્ય
કો.(૯)+આ.(૧)માં ‘પૂર્વપુદ્ગલ = જે ચરમ પુદ્ગલપરાવર્તથી પાછલા સર્વ પુદ્ગલ પરાવર્ત તેમાંહિ પ્રાણીનઈ ધર્મશક્તિ ભવ્યતારૂપ ઓઘઈ કહીં = સામાન્ય ઈ કહીયે.” પાઠ. જે પુસ્તકોમાં ‘પૂર્વ પાઠ. કો.(૧૦+૧૧)સ્લા.(૨)નો પાઠ લીધો છે. 1. તિવિધ: જે મદ્રત્ત ! પુત્ર રિવર્ત: પ્રજ્ઞતિઃ ? ગૌતમ ! સંવિધ: પ્રજ્ઞતિઃ તત્ યથા – औदारिकपुद्गलपरिवर्त्तः, वैक्रियपुद्गलपरिवर्त्तः एवं तेजः-कर्म-मन:-वचः-आनपानपुद्गलपरिवर्तः। 2. अथ केनार्थेन एवम् उच्यते - औदारिकपुद्गलपरिवर्तः ? गौतम ! येन जीवेन औदारिकशरीरत्वेन गृहीतानि... यावद् निःसृष्टानि भवन्ति। अथ तेनार्थेन गौतम ! एवम् उच्यते-औदारिकपुद्गलपरिवर्तः ।
Page #334
--------------------------------------------------------------------------
________________
१५० • सत्कार्यवादविचार:
ર/૮ રી તેહમાંહઈ પણિ ઓઘઈ = સામાન્ય છે, (ધરમશક્તિક) ધર્મશક્તિ કહીયઈ", નહીં તો છેહલઈ ગ પુદ્ગલપરાવર્તઇ તે શક્તિ કેન આવઈ. “નાડતો વિદ્યતે ભાવ:” (મ.ગીતા સ. ૨.૭૬) ફુચા િવવનાત્ |
अचरमपुद्गलपरावर्तकाले भव्यात्मनां योगधर्मगोचरा ओघशक्तिः अस्ति एव, अन्यथा चरमपुद्गलपरावर्ते समुचितशक्तिः नैव प्रादुर्भवेत्, “नाऽसतो विद्यते भावो नाऽभावो विद्यते सतः । १ उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोः तत्त्वदर्शिभिः ।।” (भ.गी.२/१६) इति भगवद्गीतावचनात् । तदुक्तं सत्कार्यवादચોક્કસ પ્રકારની વિલક્ષણતાને ધારણ કરે છે. તેના પ્રભાવે ચોક્કસ પ્રકારના કાર્યો કરવાની ક્ષમતા તે પુદ્ગલ દ્રવ્યમાં આવે છે. આવા પ્રકારના પ્રતિનિયત પુદ્ગલ દ્રવ્યના જથ્થાને વર્ગણા કહેવાય છે. આવી વર્ગણાઓ પણ અનેક છે.તેમ છતાં સામાન્યથી આઠ વર્ગણાઓ પ્રસિદ્ધ છે. (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા, (૩) આહારક વર્ગણા, (૪) તૈજસ વર્ગણા, (૫) ભાષા વર્ગણા, (૬) શ્વાસોચ્છવાસ વર્ગણા, (૭) મનોવર્ગણા અને (૮) કામણવર્ગણા. આ આઠ વર્ગણા પૈકી આહારક સિવાયની સાત વર્ગણામાંથી કોઈ પણ એક વર્ગણા તરીકે રહેલા વિશ્વવર્તી તમામ પુલોને એક જીવ શરીર-ઈંદ્રિય આદિ રૂપે પરિણમાવે તેમાં જેટલો જંગી સમય લાગે તેટલા સમયનો સંપૂર્ણ જથ્થો એટલે એક સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્તકાળ. તથા ગમે તે વર્ગણારૂપે સર્વપુદ્ગલોને ભોગવે તેટલો સમય એટલે સ્કૂલ દ્રિવ્યપુદ્ગલપરાવર્ત. અસંખ્યવર્ષ
= ૧ પલ્યોપમાં વા ૧૦ કોટાકોટિ પલ્યોપમ
= ૧ સાગરોપમ. ૧૦ કોટાકોટિ સાગરોપમ
= ૧ અવસર્પિણીકાળ ૧૦ કોટાકોટિ સાગરોપમ
= ૧ ઉત્સર્પિણી કાળ ૧ અવસર્પિણી કાળ + ૧ ઉત્સર્પિણીકાળ = ૧ એક કાળચક્ર. એક કાળચક્ર
= ૨૦ કોટાકોટિ સાગરોપમ. અનંતા કાળચક્ર
= ૧ પુદ્ગલપરાવર્ત. આવા અનંતા પુદ્ગલપરાવર્તકાળ પ્રત્યેક જીવે ભૂતકાળમાં પસાર કરેલા છે. પૂર્વના તમામ પુદ્ગલપરાવર્તકાળમાં ભવ્યાત્માની અંદર યોગધર્મની ઓઘશક્તિ હોય છે.
૪ અસતુ કદાપિ સત ન બને ૪ (વ.) અચરમ પુદ્ગલપરાવર્તકાળમાં ભવ્યાત્માની અંદર યોગધર્મની ઓઘશક્તિ હોય જ છે. જો અચરમ પુદ્ગલપરાવર્ત કાળમાં ભવ્યાત્મામાં મોક્ષયોજક ધર્મ સંબંધી ઓઘશક્તિ માનવામાં ન આવે તો ચરમ પુદગલપરાવર્ત કાળમાં યોગધર્મની સમુચિતશક્તિ ભવ્યાત્મામાં ન જ પ્રગટી શકે. કારણ કે ભગવદ્ગીતામાં જણાવેલ છે કે “જે સર્વથા અસતું હોય તેની ક્યારેય પણ ઉત્પત્તિ કે અભિવ્યક્તિ થઈ શકતી નથી. તથા જે સત = વિદ્યમાન હોય તે પદાર્થનો ક્યારેય પણ સર્વથા ઉચ્છેદ પણ થઈ
...ચિતદ્વયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લી.(૧+૨+૩) + લા.(૨) + B(ર) + કો.(૯+૧૨+૧૩) + P(૨+૪) + પા.માંથી લીધેલ છે. 3 મો.(૨)માં “ન' ના બદલે ‘કિહાંથી પાઠ.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨/૮ • आइन्स्टाइन-भर्तृहरिप्रभृतिमतप्रकाशनम् ।
१५१ निरूपणावसरे कुमारिलभट्टेन अपि मीमांसाश्लोकवार्तिके “न हि शक्त्यात्मना किञ्चिदसज्जन्म प्रपद्यते" (मी.श्लो.वा. उपमानपरिच्छेद-३३) इति। तद्विवरणे न्यायरत्नाकरे पार्थसारथिमिश्रेण अपि “यद् यत्र प सूक्ष्मरूपेण न विद्यते न तद् उत्पत्तुमर्हति, शशविषाणवत् । अतः सर्वकार्याणि सूक्ष्मात्मना कारणेषु सन्त्येव” (સ્નો.વા.૩૫માં.રૂરૂ ચારિત્ના.. પૃ.૪૪૩) ન્યુમ્ |
तदुक्तं कुन्दकुन्दस्वामिना पञ्चास्तिकायसङ्ग्रहे '“भावस्स णत्थि णासो, णत्थि अभावस्स चेव उप्पादो" न (प.स.१५)। यथोक्तं समन्तभद्रस्वामिना अपि बृहत्स्वयम्भूस्तोत्रे “नैवाऽसतो जन्म सतो न नाशः” (પૃ.સ્વ.તા.૨૪).
થોરું કરીને પશુપટલ્લે “નાડતો વિઘતે માવો નાગુમાવો વિદ્યતે સત્ત:(.૬.૫.૮૩) રૂત્તિા तदुक्तं वाक्यपदीये भर्तृहरिणा अपि “नाऽभावो जायते भावो नैति भावोऽनुपाख्यताम्" (वा.प.३/३/६१) पण इति। आधुनिकभौतिकविज्ञानशास्त्रिणाम् आइन्स्टाइनप्रभृतीनाम् अपि शक्तीनां रूपान्तरणं सम्मतम्, का न तु सर्वथा नाशादिकम् । શકતો નથી. તત્ત્વદર્શીઓએ આ બન્નેનો નિર્ણય જોએલો છે.” મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટ પણ સત્કાર્યવાદનું નિરૂપણ કરવાના અવસરે મીમાંસાશ્લોકવાર્તિકમાં જણાવેલ છે કે “શક્તિરૂપે અવિદ્યમાન કોઈ પણ વસ્તુ જન્મને ધારણ નથી જ કરી શકતી.” મીમાંસા શ્લોકવાર્તિકની ન્યાયરત્નાકર વ્યાખ્યામાં (commentary) પાર્થસારથિમિશ્રજીએ પણ ઉપરોક્ત બાબતની સ્પષ્ટતા કરતા જણાવેલ છે કે “જે વસ્તુ જ્યાં સૂક્ષ્મરૂપે પણ વિદ્યમાન ન હોય તે વસ્તુ ત્યાં ઉત્પન્ન થવા યોગ્ય હોતી નથી. જેમ કે સસલાનું શિંગડું. સસલાનું શિંગડું સૂક્ષ્મરૂપે પણ ક્યાંય વિદ્યમાન નથી. માટે તેની ઉત્પત્તિ અશક્ય છે. માટે માનવું જોઈએ કે સર્વ કાર્યો સૂક્ષ્મસ્વરૂપે પોતાના કારણમાં વિદ્યમાન જ હોય છે.”
(તદુર્જ) કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયસંગ્રહમાં જણાવેલ છે કે “ભાવનો નાશ નથી તેમજ અભાવનો છે ઉત્પાદ નથી.' બૃહતસ્વયંભૂસ્તોત્રમાં સમંતભદ્રસ્વામીજીએ પણ જણાવેલ છે કે “સર્વથા અસત્ વસ્તુનો વ જન્મ થતો નથી તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા નાશ થતો નથી.”
(ચો.) પશુપટલ નામના પૌષ્કર આગમમાં પણ જણાવેલ છે કે “સર્વથા અવિદ્યમાન વસ્તુનું સ જગત્માં અસ્તિત્વ હોતું નથી. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા ઉચ્છેદ થતો નથી.” વાક્યપદયમાં ભર્તુહરિએ પણ જણાવેલ છે કે “અભાવ કયારેય ભાવરૂપે બનતો નથી તથા ભાવ નિરુપાખ્યતાને (-તુચ્છતાને = અસપણાને) પામતો નથી.' આલ્બર્ટ આઈન્સ્ટાઈન વગેરે આધુનિક ભૌતિકવિજ્ઞાનશાસ્ત્રીઓને પણ શક્તિઓનું રૂપાંતરણ, પરિવર્તન માન્ય છે. શક્તિઓનો સર્વથા નાશ કે એકાંતે અસતનો ઉત્પાદ તેઓને માન્ય નથી.
સ્પષ્ટતા :- વંધ્યાપુત્ર, આકાશપુષ્પ વગેરે પદાર્થો સર્વથા અવિદ્યમાન છે. માટે તેની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેની ઉત્પત્તિ થાય છે તેવા પદાર્થો કોઈકને કોઈક સ્વરૂપે પોતાના ઉપાદાનકારણમાં રહેલા હોય છે. તલમાં અવ્યક્તરૂપે તેલ વિદ્યમાન હોવાથી જ ઘાણીમાં પીલવાને લીધે તે પ્રગટ થઈ શકે 1. भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः ।
Page #336
--------------------------------------------------------------------------
________________
કર
૨૮
० संसारिषु सिद्धत्वं सत् । प प्रकृते “नाऽसतः सर्वथा भावो न नाशः सर्वथा सतः” (उ.सि.६) इति उत्पादादिसिद्धिप्रकरणे ग चन्द्रसेनसूरिवचनम्, “न च नाशोऽस्ति भावस्य, न चाऽभावस्य सम्भवः” (ज.क.ल.१/२४) इति जल्पकल्पलतायां .रत्ननन्दिवचनमपि न विस्मर्तव्यम् ।
ननु कृत्स्नकर्मक्षयात् सिद्धत्वमसदेव जायत इति चेत् ? श न, तस्याऽपि आत्मनि कथञ्चित् सत्त्वात् । तिरोभूतस्य तस्य तत एव आविर्भावाऽभ्युपगमात् । क तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “आत्मनः स्वाभाविकं सत् सिद्धत्वम् अनादिकर्माऽऽवृतं तदावरणf, विगमेन आविर्भवत्येव, न पुनरसदुपजायते इति प्रतिपत्तव्यम्, असतः खरविषाणस्येव जन्माऽयोगाद्”
છે. તલમાં તેલ ન હોવા છતાં ઘાણીમાં પીલવાથી તેલ ઉત્પન્ન થતું હોય તો રેતીને પીલવાથી પણ તેલ નીકળવું જોઈએ. પરંતુ તેવું બનતું નથી. માટે માનવું જોઈએ કે પૂર્વે પણ તલમાં સૂક્ષ્મરૂપે કે અવ્યક્તરૂપે તેલ વિદ્યમાન છે, પણ રેતીમાં વિદ્યમાન નથી. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા નાશ થતો નથી પરંતુ તેનું કોઈકને કોઈક સ્વરૂપે રૂપાંતર થાય છે. જેમ કે બરફનું પાણીમાં, પાણીનું વરાળમાં અને વરાળનું પાણીમાં રૂપાંતર આવો ક્રમ ચાલ્યા કરતો હોય છે. Nothing can never become something and something can never become nothing. You can only change it. ઉષ્ણાગતિશાસ્ત્ર (થર્મોડાયનેમિક્સ) નો પ્રથમ નિયમ એ છે કે The law of conservation of mass-energy states that mass -energy can never be created nor destroyed. Only energy is converted into a different form. Electrical mass energy is changed to light and heat mass-energy in the bulb.
Chemical mass-energy in batteries is changed to electrical mass-energy in a flashlight C - આવા શબ્દોમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન જણાવે છે કે વૈશ્વિક ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય છે. ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે.
(1) ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણમાં શ્રીચન્દ્રસેનસૂરિએ “સર્વથા અસતું હોય તેનું અસ્તિત્વ ન સંભવે તથા સત્ હોય તેનો સર્વથા નાશ ન થાય' આ પ્રમાણે જણાવેલ છે. જલ્પકલ્પલતામાં શ્રીરત્નનન્દિજીએ પણ આ જ વાત જણાવેલ છે. તે પણ અહીં ભૂલવી નહીં.
શંકા :- (ના) સર્વ કર્મના ક્ષયથી આત્મામાં જે સિદ્ધત્વ ઉત્પન્ન થાય છે. તે તો પૂર્વે અવિદ્યમાન જ હોય છે ને ! તેથી “અસની ઉત્પત્તિ ન થાય' - એવો નિયમ ક્યાં રહ્યો ?
! સંસારી જીવમાં પણ સિદ્ધત્વ છે 0 સમાધાન :- (ર.) ના. તમારી શંકા વ્યાજબી નથી. કેમ કે સિદ્ધત્વ પણ પૂર્વકાળે આત્મામાં કથંચિતુ. વિદ્યમાન જ હોય છે. ફક્ત તિરોભૂત એવું તે સિદ્ધત્વ સર્વકર્મક્ષયથી આત્મામાં પ્રગટ થાય છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં મલધારી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સિદ્ધત્વ આત્માનો સ્વાભાવિક ગુણધર્મ છે. તે સંસારી અવસ્થામાં આત્મામાં વિદ્યમાન હોવા છતાં અનાદિકાલીન કર્મથી આવરાયેલ છે. તેથી જ્યારે કર્મસ્વરૂપ આવરણનો ક્ષય થાય છે ત્યારે તે આત્મામાં પ્રગટ થાય જ છે. પરંતુ “સંસારીદશામાં અવિદ્યમાન એવું સિદ્ધત્વ મોક્ષમાં ઉત્પન્ન થાય છે' - તેવું નથી. આ વાત માન્ય કરવી પડે તેમ જ છે. કેમ કે સર્વથા અસતુ વસ્તુનો તો ગધેડાના શીંગડાની જેમ ક્યારેય જન્મ થઈ શકતો
Page #337
--------------------------------------------------------------------------
________________
૨/૮
☼ चरमावर्तकालप्रभावप्रतिपादनम्
१५३
અનઇ (જિમ વલી) છેહલઈ (તે) પુદ્ગલપરાવર્ત ધર્મ કરવાની સમુચિત શક્તિ “એવ કહિયઈ. તત્ત્વ અચરમ પુદ્ગલપરાવર્ત ભવબાલ્યકાલ કહિઓ છઈ, અનઈં છેહલો પુદ્ગલપરાવર્ત ધર્મયૌવનકાલ કહિઓ છઈ.
अचरमपरिअट्टेसु कालो भवबालकालमो भणिओ ।
સુ
ઘરમાં ૩ ધર્મનુવળવાનો તચિત્તમેોત્તિ || (વિ. પ્ર. ૪/૧૬) વીસીમધ્યે *કહ્યું છઈ.* ॥૨/૮॥ (વિ.ના.મા.૨૦૨૧ રૃ.) રૂત્યવધેયમ્।
प
रा
चरमावर्तकालतः = अन्त्यपुद्गलपरावर्तकालमाश्रित्य सा = योगधर्मगोचरा शक्तिः तु समुचिता प्रोक्ता । “तु पादपूरणे भेदे समुच्चयेऽवधारणे । पक्षान्तरे नियोगे च प्रशंसायां विनिग्रहे । । ” (मे.को. अव्यय १९/पृ.१८०) इति मेदिनीकोशवचनानुसारेणाऽत्र तुः पक्षान्तरोपदर्शनार्थमुक्तः । अत एव अचरमपुद्गलपरावर्तो भवबालकालः कथितः चरमपुद्गलपरावर्त्तश्च धर्मयौवनकालः कथितः । तदुक्तं विंशिकाप्रकरणे शु हरिभद्रसूरिभिः “अचरिमपरिअट्टेसुं कालो भवबालकालमो भणिओ । चरमो उ धम्मजुव्वणकालो तहचित्तभेओत्ति।।” (विं.प्र.४/१९) इति । अयमाशयः - मल-मूत्रादिना स्वशरीरं यथा बालः खरण्टयति तथा
''
भोगतृष्णाकर्दमेन स्वात्मानम् अचरमावर्तकालवर्ती जीवो मलिनयतीति अचरमावर्तकालः जीवस्य ि बालदशा भण्यते। चरमावर्तकालप्राप्तौ संज्ञिदशायां सद्गुरु-कल्याणमित्रादियोगेन 'एतद्भवसाफल्यं का નથી.” આમ સિદ્ધત્વ પણ સંસારીજીવમાં વિદ્યમાન જ છે - આ વાત વાચકવર્ગે ખાસ ખ્યાલમાં રાખવી. ધર્મચૌવનકાળને ઓળખીએ /
(ચરમાવર્ત.) છેલ્લા પુદ્ગલપરાવર્તકાળને આશ્રયીને યોગધર્મસંબંધી શક્તિ તો સમુચિતશક્તિ કહેવાય છે. “પાદપૂર્તિ, ભેદ, સમુચ્ચય, અવધારણ, પક્ષાન્તર, નિયોગ, પ્રશંસા અને વિશેષ પ્રકારે નિગ્રહઆટલા અર્થમાં ‘તુ’ વપરાય” - આ મુજબ મેદિનીકોશમાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં દર્શાવેલ ‘તુ’ શબ્દ ઓઘશક્તિ સિવાયનો બીજો પક્ષ જણાવવાના અર્થમાં પ્રયોજેલ છે. માટે જ al અચરમપુદ્ગલપરાવર્ત કાળ સંસારનો બાલકાળ કહેવાય છે તથા ચરમપુદ્ગલપરાવર્ત કાળ ધર્મનો યૌવનકાળ કહેવાય છે. માટે જ વિશિકાપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “અચ૨માવર્ત સ અવસ્થામાં જે કાળ હોય તે સંસારનો બાલકાળ કહેવાય છે. તથા ચરમપુદ્ગલપરાવર્ત ધર્મયૌવનકાળ કહેવાય છે. આ ચરમાવર્તકાળના તથાવિધ અનેક ભેદ-પ્રભેદ હોય છે.” આશય એ છે કે મળ-મૂત્ર વગેરેથી પોતાના શરીરને ખરડવાનું કામ જેમ બાળક કરે છે. તે જ રીતે ભોગતૃષ્ણાના કાદવથી આત્માને મલિન કરવાનું કાર્ય અચરમાવર્તમાં રહેલ જીવ કરે છે. માટે અચરમાવર્ત અવસ્થા એ સંસારી જીવની બાળદશા છે. જીવ જ્યારે ચ૨માવર્તકાળમાં પ્રવેશ કરે છે, સંશી પંચેન્દ્રિય અવસ્થાને મેળવે છે, સદ્ગુરુના
૦ પુસ્તકોમાં ‘ધર્મથી’ અશુદ્ધ પાઠ. લી.(૧+૨+૩) + P(૩)માં ધર્મની સમુ...’ શુદ્ધ પાઠાત્તર. આ.(૧)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘એવ' નથી. કો.(૭)માં છે. ... ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ ફકત કો.(૧૧)માં છે. 1. अचरमपरावर्तेषु कालः भवबालकालः भणितः । चरमः तु धर्मयौवनकालः तथाचित्रभेदः इति । ।
Page #338
--------------------------------------------------------------------------
________________
१५४ • धर्मयौवनकालारम्भद्योतनम् ।
૨/૮ प कस्मिन् ?' इति जिज्ञासा प्रादुर्भवति भोगतृष्णा-कषायावेशादिकं च स जुगुप्सति । एतावता धर्ममग यौवनकालारम्भो द्योत्यते।
यथा यथा तारकस्थानाऽद्वेष-तत्त्वजिज्ञासा-स्वात्मकल्याणरुचि-गुणसाधनोत्साहादिकं प्रादुर्भवति 7 तथा तथा धर्मयौवनं कात्स्न्यून विकसति चरमावर्ते । चरमावर्तसहकारेण जीवः विभिन्नकालावच्छेदेन श ग्रन्थिभेदतः पञ्चमादिगुणस्थानकमारोहतीति चरमावर्तकालो विचित्रभेदः सम्पद्यते। धर्मयौवनकालत्वादेव क चरमावर्त्तकाले आगमवचनं परिणमति लोकोत्तरतत्त्वसम्प्राप्तेश्चाधिकारोऽपि लभ्यते । तदुक्तं षोडशके * श्रीहरिभद्रसूरिभिरेव “तस्माच्चरमे नियमादागमवचनमिह पुद्गलावर्ते। परिणमति तत्त्वतः खलु स चाधिकारी ભવસ્થા : II” (પો./૮) રૂક્તિા
इदञ्चात्रावधेयम् - समुचितशक्तिं विना निरतिचारचारित्रक्रियाप्राचुर्येऽपि ओघशक्तिमात्रान्न કે કલ્યાણમિત્રના પડખા સેવે છે ત્યારે “આ જીવનની સાર્થકતા શેમાં?' - આ પ્રકારે એક જિજ્ઞાસા ઉભી થાય છે અને ભોગતૃષ્ણા, કષાયના આવેશ વગેરે માટે તેના અંતરમાં ઊંડે ઊંડે અણગમો ઉપજે છે. આ અવસ્થા સૂચવે છે કે ધર્મની યુવાની જીવમાં પ્રગટ થઈ રહી છે.
જ ચરમાવર્તમાં જિનવચન પરિણમે , (થા.) જેમ જેમ તારકસ્થાનનો અદ્વેષ, તત્ત્વની જિજ્ઞાસા, આત્મકલ્યાણની રુચિ, ગુણોની સાધના કરવાનો ઉત્સાહ વગેરે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે તેમ તેમ જીવમાં ધર્મયૌવન સોળે કળાએ ખીલી સ ઉઠે છે. અને ચરમાવર્તકાળના સહયોગથી જીવો ભિન્ન ભિન્ન કાળમાં ગ્રંથિભેદ કરી, જિનવચનને આ પરિણાવી દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ગુણસ્થાનકોના પગથિયાં ચઢે છે. તેથી ચરમાવર્તકાળ વિવિધ વા પ્રકારવાળો ફલિત થાય છે. ચરમાવર્તકાળ એ ધર્મની યુવાનીનો સમય હોવાના લીધે જ ચરમાવર્તકાળમાં આગમવચન પરિણમે છે. તથા લોકોત્તર તત્ત્વની સંપ્રાપ્તિનો અધિકાર પણ ચરમાવર્તમાં જ મળે છે. આ અંગે ષોડશક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “નિયમા ચરમ પુદ્ગલપરાવર્તમાં જિનવચન જીવમાં પરમાર્થથી પરિણમે છે. તથા ચરમાવર્તવર્તી જિનવચનપરિણતિવાળો જીવ જ ખરેખર લોકોત્તર તત્ત્વસંપ્રાપ્તિનો અધિકારી બને છે.”
ક લોકોત્તરતન્દ્રપ્રાપ્તિની વિચારણા છે સાતા - લોકોત્તર તત્ત્વની સંપ્રાપ્તિની અહીં જે વાત કરી છે તે આ મુજબ છે. “આહારસંજ્ઞા આદિ દશ પ્રકારની સંજ્ઞાઓનું નિયંત્રણ, આગમવચનનું પરિણમન, સમ્યગુબોધ, પરહિતપરાયણતા, ગંભીરતા, ઉદારતા, દાન-શીલ આદિ ધર્મમાં વિધિનું પાલન, ગુરુસમર્પણભાવ, સર્વત્ર ઔચિત્યસેવન, ન્યાયસંપન્નવૈભવ, મહાદાન, આદયુક્ત વિધિપૂર્વક ભગવદ્ભક્તિ, વિવેકપૂર્ણ ગુરુસેવા તથા અન્ય આવશ્યક યોગોમાં મુશ્કેલી ન આવે તે રીતે ધર્મની સાધના કરવી. આ લોકોત્તર તત્ત્વસંપ્રાપ્તિ છે.”
) અચરમાવતમાં ઓઘશક્તિ અકિંચિકર ) (ગ્યા) અહીં આ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે સમુચિતશક્તિ વિના, નિરતિચાર ચારિત્રક્રિયાનું પ્રાચુર્ય હોવા છતાં પણ માત્ર ઓઘશક્તિથી પરમમુક્તિ સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. માટે જ
Page #339
--------------------------------------------------------------------------
________________
१५५
૨/૮
• ओघशक्तेः न फलोपधायकत्वम् । परममुक्तिलक्षणं कार्यमुत्पत्तुमर्हति । अत एवाऽचरमावर्तकाले न योगधर्मसम्भवः। न हि तृणादेव घृतोत्पत्तिः सम्भवति। तदुक्तं योगबिन्दौ हरिभद्रसूरिभिः “तृणादीनाञ्च भावानां योग्यानामपि नो यथा। प तदा घृतादिभावः स्यात् तद्वद् योगोऽपि नाऽन्यदा ।।” (यो.बि.९५) इति । 'योग्यानामपि = ओघशक्तिमतामपि', ग शिष्टं स्पष्टम् । ‘सहैव दशभिः पुत्रैः भारं वहति गर्दभी' इति न्यायेन निरतिचारधर्मक्रियाप्राचुर्येऽपि ओघ-समुचितशक्तिद्वयशून्यत्वेन अभव्यस्य शाश्वतिकं कर्मभारवाहित्वं भावनीयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – योगधर्मीघशक्तेः तत्समुचितशक्तिरूपेण परिणामने साफल्यप्राप्तौ श 'वयं चरमावर्तवर्तिन' इति निश्चयम् । शत्रुञ्जयतीर्थदर्शन-भव्याभव्यत्वशङ्कादिना स्वस्य भव्यत्व-क सुनिश्चयमात्रेण नैव कृतकृत्यता सम्पद्यते । एतावता इदं फलितं यदुत शुष्कः तत्त्वनिर्णयः न कार्यसाधकः किन्तु तत्त्वनिश्चयोत्तरं संवेदनशीलचेतसा सद्धर्मव्यवहारमार्गे निरन्तरं गमनाय सोत्साह- .. तया भाव्यम् । इत्थं सततं समादरपूर्वं जिनाज्ञापालनयोगे चरमावर्तकालसाचिव्यम् आवश्यकम् ।
અચરમાવર્તકાળમાં યોગધર્મ નિષ્પન્ન થવાની સંભાવના નથી. અચરમાવર્ત કાળમાં ભવ્યાત્મામાં યોગધર્મની ઓઘશક્તિ હોવા છતાં સમુચિતશક્તિનો અભાવ હોય છે. તેથી ગમે તેટલી ઉગ્ર સાધના કરવામાં આવે તો પણ અચરમાવર્તકાળમાં ભવ્યાત્મા યોગધર્મને પ્રગટાવી શકતો નથી કે મોક્ષે જઈ શકતો નથી. ઘીની ઓઘશક્તિ ઘાસમાં હોવા છતાં પણ ઘાસ માત્રથી ઘીની ઉત્પત્તિ થતી નથી. તેથી તો યોગબિન્દુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “ઘી બનવાની ઓઘશક્તિવાળા ઘાસ વગેરે પદાર્થોમાંથી ઘાસ અવસ્થામાં ઘી વગેરે જેમ ઉત્પન્ન થઈ શકતું નથી તેમ યોગધર્મની ઓઘશક્તિને ધરાવનારા ભવ્યાત્મામાં સે. અચરમાવર્તકાળની અંદર યોગધર્મ પણ ઉત્પન્ન થઈ શકતો નથી.” અભવ્ય જીવ પાસે તો ધર્મની ઓઘશક્તિ કે સમુચિતશક્તિ - બેમાંથી કશું હોતું નથી. તેથી તે પુષ્કળ નિરતિચાર ધર્મક્રિયા કરે તો પણ તે કાયમ થી કર્મના ભારબોજને વેંઢારે જ રાખે છે. “દશ દીકરા હોવા છતાં તેની સાથે જ ગઘેડી ભારને સદા વહન કરે છે' - આ ન્યાયથી ઉપરોક્ત બાબતની વિભાવના કરવી.
5 કાળનો મહિમા પરખીએ મીન નથી - યોગધર્મની ઓઘશક્તિનું સમુચિતશક્તિમાં રૂપાંતર કરવા માટે જો આપણે સફળ થઈએ તો આપણે ચરમાવર્તકાળમાં આવેલા છીએ તેમ નક્કી સમજવું. શત્રુંજયતીર્થના દર્શન કરવાથી કે “હું ભવ્ય છું કે નહિ ?' - આવી શંકા થવાથી પોતાનામાં ભવ્યત્વનો અસંદિગ્ધ નિર્ણય થઈ જવા માત્રથી કાંઈ આત્માનું કાર્ય પૂર્ણ થઈ જતું નથી. આનાથી ફલિત થાય છે કે કોરો તત્ત્વનિશ્ચય કાર્યસાધક નથી પરંતુ તત્ત્વનિશ્ચય થયા બાદ સંવેદનશીલ હૃદયથી સદૂધર્મવ્યવહારમાર્ગે સતત ચાલવા માટે ઉલ્લસિત થવું એ અત્યંત અનિવાર્ય કર્તવ્ય છે. આવા સાતત્યપૂર્ણ, આદરયુક્ત આજ્ઞાપાલન યોગમાં ચરમાવર્તકાળનો સહયોગ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. આવું ઉપરોક્ત શ્લોક દ્વારા ફલિત થાય છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
१५६ • कालप्रभावप्रतिपादनम् ।
૨/૮ છાનમાઘોતિઃ ૧) “કથા તિઃ તથા મતિઃ', (૨) “યથા ભવઃ તથા ભાવ:', (૩) યથા નિયતિઃ તથા સતિઃ ', (૪) “સનાતવાનઃ સામ્રતાને સ્વચ્છાયાં શ્રેષતિ', (૧૫) ‘ાનપરિપાવે કાર્યકરવુદ્ધિઃ સપૂતે', (૬) “છાને કૃતમ્ કૃતં ચાત', (૭) વાનસ્ય म लक्षणानि जन्मतः, वधूनां लक्षणानि द्वारतः' इत्यादिकाः लोकोक्तयोऽपि प्रकृते स्मर्तव्याः।
चरमावर्त्तकालसाचिव्येन जिनाज्ञापरिपालनतः “सव्वण्णु सव्वदरिसी निरुवमसुहसंगओ उ सो तत्थ । " जम्माइदोसरहिओ चिट्ठइ भयवं सयाकालं ।।” (प.व.१७००) इति पञ्चवस्तुकवर्णितं सिद्धस्वरूपं क जवादाविर्भवति ।।२/८ ।।
આ કહેવતોનું શાણપણ સમજીએ આ (નિ.) કાળ તત્ત્વના આવા પ્રભાવને સૂચવનારી કહેવતો પણ જાણવા મળે છે. જેમ કે :(૧) “જેવી ગતિ તેવી મતિ.' (૨) “જેવો ભવ તેવો ભાવ.” (૩) “જેવી નિયતિ તેવી સંગતિ.” મરણપથારીએ રીબાતા એવા કાલસૌકરિક કસાઈનું ઉદાહરણ
અહીં વિચારવું. (૪) “ભવિષ્યકાળ પોતાનો પડછાયો વર્તમાનકાળે મોકલી આપે છે.” (૫) “કાળ પાકી ગયો હોય ત્યારે કામ કરવાનું સૂઝે.” (૬) “અકાળે કરેલું કાર્ય ન કર્યા સમાન છે.” (૭) “પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં.”
આવી લોકોક્તિઓ પણ કાળના પ્રભાવનું અલગ અલગ રૂપે વર્ણન કરે છે. તેને અહીં યાદ કરવી. ચરમાવર્તકાળના સહયોગથી જિનાજ્ઞાના પૂર્ણ પાલનથી પંચવસ્તકમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે “સિદ્ધગતિમાં સદા કાળ સિદ્ધ ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપમસુખયુક્ત, જન્માદિબંધનમુક્ત સ્વરૂપે રહે છે.” (૨.૮)
લખી રાખો ડાયરીમાં.....
• જડનો ત્યાગ સાધનાદર્પણમાં પ્રતિબિંબિત થાય છે.
દા.ત. શિવભૂતિ-બોટિક. તમામ જીવોનો સ્વીકાર ઉપાસનામાં પ્રતિબિંબિત થાય છે.
દા.ત. અરિહંતની કરુણા.
1. सर्वज्ञः सर्वदर्शी निरुपमसुखसङ्गतः तु स तत्र। जन्मादिदोषरहितः तिष्ठति भगवान् सदाकालम् ।।
Page #341
--------------------------------------------------------------------------
________________
२/९
* उपाधिभेदे उपहितभेदः
“ કાર્યભેદઈ શક્તિભેદ’-ઇમ વ્યવહારિ વ્યવહરિઈ રે;
*
શ
નિશ્ચય- “નાના કારય-કારણ એકરૂપ” તે રિઇ રે ॥૨/૯ (૧૮) જિન. (ઈમ=) એમ કાર્યભેદઈ તત્ર (કારણે) કાર્યનિરૂપિત સમુચિતશક્તિનો ભેદ (વ્યવહારિ=) વ્યવહારનયે વ્યવહારીઈ. શક્તિભેદનિરૂપક ઉપાધિભેદ છઈં તે માટઈ. જિમ એક જ આકાશŪ ઘટાઘુપાધિભેદેં ‘ઘટાકાશ', સ ‘પટાકાશ’, ‘મઠાકાશ' ઈત્યાદિ ભેદ જાણીઈ.
व्यवहार-निश्चयनयाभ्यां शक्तिं विवेचयति - 'कार्ये 'ति ।
१५७
प
कार्यभेदे हि शक्तिस्तु भिद्यते व्यवहारतः । नानाकार्यैकशक्तिस्तु द्रव्यभावो हि निश्चये ।।२/९ ।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् - व्यवहारतस्तु कार्यभेदे शक्तिः भिद्यते हि । निश्चये तु नानाकार्येक- म् शक्तिः हि द्रव्यभावः ।।२/९ ।।
र्श
क
कार्यभेदे कारणे कार्यनिरूपितसमुचितशक्तेः भेदो व्यवहारनयेन व्यवह्रियते, शक्तिभेदनिरूपकस्य उपाधिभेदस्य सत्त्वात्, उपाधिभेदे उपहितभेदस्य न्याय्यत्वात् । यथा एकस्मिन्नेव आकाशे घटाद्युपाधिभेदाद् ‘घटाकाशः’, ‘पटाकाशः’, ‘मठाकाश' इत्यादयो भेदा विज्ञायन्ते व्यवह्रियन्ते च । तदुक्तं शिवादित्येनाऽपि णि सप्तपदार्थ्यां “आकाशादित्रयं तु वस्तुत एकमेव उपाधिभेदाद् नानाभूतम्” (स.प.१७/पृ.२२) इति। का ‘आकाशादित्रयम् = आकाश-काल-दिग्लक्षणं द्रव्यत्रितयम्', 'एकमेव एकैकमेव' इति । अधिकं અવતરણિકા :- હમણાં આપણે ઓઘશક્તિની અને સમુચિતશક્તિની વાત કરી ગયા. તે શક્તિ અંગે સ્પષ્ટ સમજણ મેળવવા માટે વ્યવહારનયનું અને નિશ્ચયનયનું મંતવ્ય જાણવું જરૂરી બની જાય છે. માટે ગ્રંથકારશ્રી વ્યવહારનય અને નિશ્ચયનય દ્વારા તે શક્તિનું વિવેચન કરે છે :કાર્યભેદ શક્તિભેદસાધક : વ્યવહારનય
સુ
Cu
=
શ્લોકાર્થ :- વ્યવહારનયથી કાર્ય બદલાતા શક્તિ અવશ્ય બદલાય છે. નિશ્ચયનયના મતે તો અનેક કાર્યોને કરવાની એક શક્તિ એ જ દ્રવ્યનો સ્વભાવ છે. (૨/૯) :- વ્યવહારનય આ રીતે વ્યવહાર પ્રતિપાદન કરે છે કે કાર્ય બદલાય તો કારણમાં રહેલી કાર્યનિરૂપિત = કાર્યસાપેક્ષ સમુચિતશક્તિ બદલાઈ જાય છે. કારણ કે શક્તિભેદનિરૂપક ઉપાધિભેદ કાર્યભેદ તે સ્થળે વિદ્યમાન છે. ઉપાધિ બદલાય એટલે ઉપાધિસાપેક્ષ વસ્તુ પણ બદલાઈ જાય આ વાત યુક્તિસંગત જ છે. જેમ કે એક જ આકાશમાં ઘટ-પટ આદિ ઉપાધિઓ (=નિમિત્તો) બદલાય તો એક જ આકાશમાં ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ વગેરે ભેદો વિશેષજ્ઞોને જણાય છે અને આકાશમાં તેવા ભેદોનો વ્યવહાર પણ થાય છે. વૈશેષિકદર્શનાનુયાયી શિવાદિત્યમિત્રે પણ સપ્તપદાર્થી ગ્રંથમાં જણાવેલ છે કે “આકાશ, કાળ અને દિશા - આ ત્રણેય દ્રવ્ય વાસ્તવમાં એક-એક જ છે. તેમ છતાં ઉપાધિભેદથી અનેકવિધ બને છે.” આ બાબતમાં વિશેષ છણાવટ ૧૧મી શાખાના નવમા શ્લોકમાં કરવામાં આવશે. પુસ્તકોમાં ‘કારય...’ પાઠ.કો.(૪)માં ‘કારજ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ આ.(૧)માં ‘રૂપે' પાઠ. - ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે.
=
=
-
શ
Page #342
--------------------------------------------------------------------------
________________
१५८
* व्यवहार - निश्चयनयसम्मतशक्तिविमर्शः
२/९
ઈમ એકેક કાર્યની ઓધ-સમુચિતરૂપ અનેક શક્તિ એક *દ્રવ્યની ઉપામિયઈં, તે વ્યવહારનયÛ કરીનઈં* વ્યવહરિઈ. તે નય કાર્ય-કારણભેદ માનŪ છઇં.
(તે) નિશ્ચયનયથી નાના કારય-કારણ એકરૂપ=) 'નાનાજાતીય નાનાદેશીય નાનાકાર્યકરણपु तु एकादशशाखायां वक्ष्यते (११/९)।
रा
=
एवं प्रतिद्रव्यं प्रतिनियतप्रत्येककार्यसम्बन्धिन्यः ओघ - समुचितरूपा नानाशक्तयो लभ्यन्ते । इत्थं व्यवहारतः = व्यवहारनयं पुरस्कृत्य तु कार्यभेदे शक्तिः भिद्यते नानात्वमापद्यते तन्मते हि म् कार्यभेदे कारणभेदात् । "तु स्याद् भेदेऽवधारणे” (अ.को ३/४/२४२) इति अमरकोशवचनादत्र तुः भेदे बोध्यः । व्यवहारनयमाश्रित्यैव स्थानाङ्गसूत्रवृत्तौ श्री अभयदेवसूरिभिः " न हि समानहेतोः कार्यवैषम्यं મુખ્યતે, સર્વત્ર બનાશ્વાતપ્રસન્” (સ્થા.મૂ.૨/૧/૧૩૩/૬.પૃ.૧૮) હ્યુમિત્વવધેયમ્। निश्चयनयेतुः पक्षान्तरेः नानाकार्येकशक्तिः
र्श
निश्चये
રા
સ
=
=
—
नानाकार्यकरणैकशक्तिको हि
=
છ સમાનકારણથી કાર્યવૈષમ્યનો અસંભવ છે
(i.) આમ દરેક દ્રવ્યમાં ચોક્કસ પ્રકારના તમામકાર્યસંબંધી વિભિન્ન પ્રકારની ઓધશક્તિ અને સમુચિતશક્તિ પ્રાપ્ત થાય છે. આ વાત વ્યવહારનયને આગળ કરીને સમજવી. આમ કાર્ય બદલાય એટલે કારણગત શક્તિ બદલાઈ જાય છે. કારણ કે વ્યવહારનયના મતે કાર્ય બદલાય એટલે કારણ અવશ્ય બદલાય છે. “ભેદ અને અવધારણ અર્થમાં ‘તુ’ વપરાય” - આવું અમરકોશમાં જણાવેલ છે તે મુજબ અહીં ભેદ ભિન્નતા અર્થમાં ‘તુ’ સમજવો. વ્યવહારનયની અપેક્ષાએ જ ઠાણાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી જણાવે છે કે ‘સમાન કારણથી ઉત્પન્ન થતા કાર્યમાં વિષમતા-વિવિધતા ન સંભવે. જો એક સરખા કારણથી અત્યંત વિલક્ષણ કાર્ય ઉત્પન્ન થાય તો ક્યાંય પણ કોઈને વિશ્વાસ નહિ બેસે.' મતલબ કે ‘ભોજનથી ચૈત્રની ભૂખ ભલે મટી ગઈ, પણ મારી ભૂખ ભોજનથી વધી જશે તો ?' આવી શંકાથી ભૂખ્યો માણસ ભોજન નહિ કરી શકે. આવું સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. સ્પષ્ટતા :- કાર્યભેદ કારણભેદનું સાધક છે. ઘટ, પટ વગેરે કાર્યો જુદા જુદા છે. તેથી તેના
qui
સ્ કારણોમાં પણ ભેદ માનવો જરૂરી છે. આ વાત સમજી શકાય છે. પરંતુ એક જ કારણ અનેકવિધ કાર્યોને ઉત્પન્ન કરે તો પણ વ્યવહારનય કારણમાં રહેલી કાર્યજનકશક્તિમાં ભેદ માને છે. દા.ત. :કુંભારના હાથમાં રહેલ જે દંડ દ્વારા ઘડો ઉત્પન્ન થાય. તે જ દંડ જો તોફાની છોકરાના હાથમાં આવે તો ઘડાનો નાશ થાય છે.તેથી ઘટનિષ્પત્તિ અને ઘટનાશ સ્વરૂપ બન્ને કાર્ય કરવાની એક જ દંડમાં બે શક્તિ માનવી પડે. ઘટોત્પાદક શક્તિથી ઘટનાશરૂપી કાર્ય ઉત્પન્ન થઈ ના શકે. તેથી ઘટનિષ્પત્તિ અને ઘટધ્વંસ રૂપી કાર્ય બદલાતા કાર્યનિરૂપિત દંડગત સમુચિતશક્તિ પણ બદલાય - તેવું સિદ્ધ થાય છે. અનેકકાર્યકારી એક શક્તિ : નિશ્ચયનચ
(નિશ્ચયે.) મૂળ શ્લોકનો ‘તુ’ શબ્દ વ્યવહારનય કરતાં જુદો પક્ષ દેખાડવા માટે છે. નિશ્ચયનયના
ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ ૧.માં નથી. 7 પુસ્તકોમાં ‘પાસિઈં’ પાઠ છે. કો.(૭) + લા.(૨)નો પાઠ લીધો છે. ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે. છુ પુસ્તકોમાં ‘...કાર્યકારણ....' પાઠ. લી.(૨+૩) + P(૨+૩)નો પાઠ લીધો છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
१५९
૨/૨
० शक्ति-तदाश्रययोः ऐक्यम् । એકશક્તિસ્વભાવ જ દ્રવ્ય હૃદયમાંહિ ધરિયઈ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ.
'अत एव नैतन्नये स्थिरपक्षे क्षणभङ्गपक्षे वा कार्यभेदे कारणस्वभावभेदः, क्रमिकाऽक्रमिक- रा. नानाकार्यकरणैकस्वभावक्रोडीकृतत्वात् ।
તે તે દેશ-કાલાદિકની અપેક્ષાઈ એકનઈ અનેકકાર્યકરણસ્વભાવ માનતાં કોઈ દોષ નથી. एव द्रव्यभावः = द्रव्यस्वभावः। अध्यात्मसारानुसारेण (१८/५७) शक्तिश्च द्रव्याऽभिन्नैव । प्रकृत- प निश्चयनयाभिप्रायेण वाक्यपदीये भर्तृहरिणा बोधपञ्चदशिकायां च अभिनवगुप्तेन “शक्तिश्च शक्तिमद्रूपाद् रा વ્યતિરે ન વાછતિા તાવાચનનોર્નિત્યં વનિ વાહિયરિવા” (વા.૫.૨/૨/૬ર, વો.વ.4.રૂ) રૂત્યુ ન ___ निश्चयनयानुसारेण नानाजातीय-नानादेशीय-नानाकार्यकरणैकशक्तिस्वभावं द्रव्यं चेतसि निधेयम्, " अन्यथा = कार्यभेदे कारणभेदाभ्युपगमे नानाकार्यकरणस्वभावभेदेन द्रव्यभेदापातात्, एकमपि कारणीभूतं श द्रव्यं तत्तत्कार्यकरणस्वभावभेदेन भिद्यतेति यावत् तात्पर्यम् । तथा चैकं द्रव्यमेकमेव कार्यं क जनयेदित्यापद्येत । न चैतदिष्टम् । तस्मात् तत्तद्देश-कालाद्यपेक्षया एकस्मिन्नपि द्रव्येऽनेककार्यकरणैक-की મતે તો અનેક પ્રકારના કાર્યને કરવાની એક શક્તિ જ દ્રવ્યનો સ્વભાવ છે. તથા અધ્યાત્મસારમાં જણાવ્યા મુજબ શક્તિ દ્રવ્યથી અભિન્ન છે. નિશ્ચયનયના અભિપ્રાયથી જ વાક્યપદયમાં ભર્તૃહરિએ તથા બોધપંચદશિકામાં અભિનવગુપ્ત જણાવેલ છે કે “શક્તિમાનથી શક્તિ પાર્થક્યને ઈચ્છતી નથી. જેમ અગ્નિ અને દાહિકા શક્તિ - આ બન્ને વચ્ચે હંમેશા તાદામ્ય છે, તેમ શક્તિ અને શક્તિમાન પદાર્થના સ્વરૂપ વચ્ચે કાયમ તાદાભ્ય હોય છે.”
હશે નિશ્વયનચથી દ્રવ્ય એકશક્તિરવભાવયુક્ત છે (નિશ્વ.) નિશ્ચયનયના મત મુજબ અલગ અલગ જાતિવાળા વિભિન્ન સ્થળમાં વિવિધ કાર્યોને કરવાની એક શક્તિ એ જ દ્રવ્યનો સ્વભાવ છે - એવું મનમાં સ્થાપિત કરવું. અન્યથા કાર્યભેદે કારણભેદ છે માનવામાં આવે તો એક જ દ્રવ્ય વિવિધ કાર્યને ઉત્પન્ન કરતું હોય તેવા સ્થળે અનેકવિધ કાર્ય કરવાનો છે સ્વભાવ વિભિન્ન પ્રકારનો હોવાથી તેના સ્વભાવના આધારભૂત દ્રવ્ય પણ અનેક માનવા પડશે. મતલબ એ છે કે “કાર્ય બદલાય એટલે કાર્ય કરવાનો સ્વભાવ પણ બદલાય. તથા કાર્યકરણસ્વભાવ બદલાય ગ તે સ્વભાવના આધારભૂત કારણ પણ બદલાય' - આવું વ્યવહારનયનું મંતવ્ય માનવામાં આવે તો જે સ્થળે એક જ ઉપાદાનકારણભૂત દ્રવ્ય દ્વારા અનેક પ્રકારના કાર્યો ઉત્પન્ન થતાં હોય તે સ્થળે તે કાર્યને કરવાનો સ્વભાવ વ્યવહારનયના સિદ્ધાંત મુજબ બદલાઈ જશે. તેથી તથાવિધ સ્વભાવભેદથી કારણભૂત દ્રવ્ય એક હોવા છતાં તેને અનેક માનવાની સમસ્યા સર્જાશે. તેથી “એક દ્રવ્ય એક જ કાર્યને ઉત્પન્ન કરી શકે, નહિ કે અનેક કાર્યને' - આવી આપત્તિ આવશે. પરંતુ “એક કારણ એક જ કાર્યને ઉત્પન્ન કરે” – આવું કોઈને પણ માન્ય નથી. એક જ માટીમાંથી મૃપિંડ, ઘડો, ઠીકરાં, રમકડાં વગેરે અનેક કાર્યો ઉત્પન્ન થાય છે. માટે “એક જ કાર્યને એક કારણ ઉત્પન્ન કરે’ - તે વાત વ્યાજબી નથી. તેથી '... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧)માં છે. *..ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.()સિ.માં છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
१६०
० कारणान्तरापेक्षाविचारः । ૨ કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિ જ અંતર્ભત છઇ. તેણઈ તેહનું પણિ વિફલપણું ન હોઈ. - स्वभावाभ्युपगमे दोषलवोऽपि नास्तीति मन्तव्यम् । अत एव नैतन्नये स्थिरपक्षे क्षणभङ्गपक्षे वा ' कार्यभेदे कारणस्वभावभेदः, क्रमिकाऽक्रमिकनानाकार्यकरणैकस्वभावक्रोडीकृतत्वात्।। रा न चानेककार्यकरणैकस्वभावाभ्युपगमे द्रव्यस्य कारणान्तरापेक्षा न स्यात्, समर्थस्याऽन्यानपेक्षणाम दिति वाच्यम्,
कारणान्तरापेक्षाया अपि द्रव्यस्वभावे एवाऽन्तर्भूतत्वात् । अयमेव द्रव्यस्वभावो यदुत कारणान्तरसन्निधाने एव तेन कार्यं जननीयमिति न कारणान्तरवैफल्यम् । અલગ અલગ સ્થળ અને વિભિન્ન કાળ વગેરેની અપેક્ષાએ એક જ દ્રવ્ય અનેક પ્રકારના કાર્યને કરવાનો એકસ્વભાવ ધારણ કરે છે - તેવું માનવામાં આંશિક પણ દોષ આવતો નથી. આમ માનવું જરૂરી છે. માટે જ પ્રસ્તુત નિશ્ચયનયના મત મુજબ એકાંત નિત્યપક્ષમાં કે સર્વથા ક્ષણિકદર્શનમાં કાર્યભેદે કારણનો સ્વભાવ બદલાય તેવું માન્ય નથી. કેમ કે નિશ્ચયનયે ક્રમિક કે અક્રમિક અનેક કાર્ય કરવાના એકસ્વભાવને ધારણ કરનાર કારણને સ્વીકારેલ છે.
સમર્થ કારણ અન્યનિરપેક્ષ શંક:- (રા.) કાર્ય બદલાવા છતાં જો કારણ બદલાતું ન હોય અને અનેક પ્રકારના કાર્યને કરવાનો એક જ સ્વભાવ ઉપાદાનકારણમાં માનવામાં આવે તો અનેક પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવા સ માટે ઉપાદાનકારણભૂત દ્રવ્યને નિમિત્તકારણ વગેરેની અપેક્ષા ન હોઈ શકે. મતલબ કે અનેક કાર્યને
કરવાનો એક જ દ્રવ્યનો સ્વભાવ હોય તો અનેક કાર્યને ઉત્પન્ન કરવા માટે ઉપાદાનકારણ અન્ય સહકારિTી કારણોની શા માટે અપેક્ષા રાખે ? કારણ કે સમર્થ હોય તે પોતાના કાર્યને ઉત્પન્ન કરવા માટે બીજાની અપેક્ષા ન રાખે. કુંભાર ઘડો બનાવવા માટે વણકર, સુથાર વગેરેની અપેક્ષા રાખતો નથી.
એ અનેક કાર્યોત્પત્તિ આપત્તિનું નિરાકરણ છે સમાધાન - (ર.) પોતાના પ્રતિનિયત અનેકવિધ કાર્યને ઉત્પન્ન કરવાનો ઉપાદાનકારણમાં એક જ સ્વભાવ હોવા છતાં એક જ કારણથી અનેક કાર્ય ઉત્પન્ન થવાની સમસ્યાને અવકાશ નથી. કેમ કે અન્ય સહકારી કારણોની અપેક્ષા પણ ઉપાદાનકારણભૂત દ્રવ્યના સ્વભાવમાં જ અંતર્ભત છે. માટે નિમિત્તકારણોની ગેરહાજરીમાં એકલા ઉપાદાનકારણથી કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. ઉપાદાનકારણભૂત દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે જરૂરી સહકારી કારણોની હાજરીમાં જ ઉપાદાનકારણે પોતાના કાર્યને ઉત્પન્ન કરવું. માટે સહકારી કારણોને અકિંચિકર બનવાની સમસ્યાને અવકાશ રહેતો નથી.
જ કારણાન્તરકુત ઉપકારની મીમાંસા છે | શકો :- જો ઉપાદાનકારણને અન્ય સહકારી કારણોની અપેક્ષા રહેતી હોય તો “સહકારી કારણો દ્વારા ઉપાદાનકારણ ઉપર કોઈક પ્રકારનો ઉપકાર થાય છે' - તેવું માનવું જરૂરી બની જાય છે. બાકી તો ઉપાદાનકારણ શા માટે પોતાના કાર્યને ઉત્પન્ન કરવામાં તથાવિધ સહકારી કારણોની અપેક્ષા રાખે? જ કો.(૧૨)માં “કારણાંતરથી પાઠ. કો.(૧૦)માં ‘વિકલ...' પાઠ.
Page #345
--------------------------------------------------------------------------
________________
० कारणान्तरवैफल्यापत्तिनिवारणम् ।
१६१ તથા શુદ્ધ નિશ્ચયનયનઈ મતઈ કાર્ય મિથ્યા છઈ, “સાલાવર્તે ઘ ાસત્તિ, વર્તમાનેકવિ તત્તથા” રણ
न वा कारणान्तरकृतोपकारभेदाऽभेदविकल्पेन मूलकारणीभूतद्रव्यभेदप्रसङ्गो लब्धावकाशः, प सहकारिसन्निधौ कार्यकरणस्वभावस्य अपर्यनुयोज्यत्वात् ।
तथा शुद्धनिश्चयनयमते तु कार्यमानं मिथ्या; “आदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत्तथा। रा હવે પ્રશ્ન એ છે કે કાર્યને ઉત્પન્ન કરવા માટે સહકારી કારણો દ્વારા ઉપાદાનકારણો વિશે થતો ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો એ ઉપકાર ઉપાદાનકારણથી સર્વથા ભિન્ન હોય તો તેવા ઉપકારથી પણ કોઈ પ્રયોજન સરતું નથી. જેમ હિમાલયથી વિંધ્યાચલ ભિન્ન હોવાથી વિંધ્યાચલ દ્વારા હિમાલય પર્વતનું કોઈ પ્રયોજન હાંસલ કરી શકાતું નથી તેમ નિમિત્તકારણ દ્વારા થતો ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન હોવાથી તેવા ઉપકાર દ્વારા ઉપાદાનકારણનું કોઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. માટે નિમિત્તકારણો દ્વારા થતો ઉપકાર ઉપાદાનકારણથી અભિન્ન માનવો જરૂરી બની જાય છે. પોતાના કાર્યને ઉત્પન્ન કરવા માટે સહકારી કારણો દ્વારા થતો ઉપકાર ઉપાદાનકારણથી અભિન્ન હોવાને લીધે ઉપકાર કરનાર નિમિત્તકારણ દ્વારા નવું જ ઉપાદાનકારણ ઉત્પન્ન થવાની સમસ્યા આવશે. કેમ કે ઉપકાર = ઉપાદાનકારણ. માટે ઉપકારજનક = ઉપાદાનકારણજનક. આવું બનવાથી તો અનેકવિધ કાર્યને ઉત્પન્ન કરનાર મૂળ ઉપાદાનકારણભૂત દ્રવ્ય જ બદલાઈ જવાની સમસ્યા સર્જાશે. આમ નિમિત્તકારણો દ્વારા થતા ઉપકારને ઉપાદાનકારણથી ભિન્ન કે અભિન્ન માનવાના બન્ને પક્ષમાં ઉપરોક્ત રીતે અનિષ્ટપત્તિ સર્જાશે. તથા સહકારી કારણો ઉપાદાનકારણ ઉપર ઉપકાર કરતા ન હોય તો અનેકવિધ કાર્યોને કરવાનો એક સ્વભાવ ધરાવનાર ઉપાદાનકારણ નિમિત્તકારણો વિના જ અનેક કાર્યોને ઉત્પન્ન , કરી લેશે. આવી સમસ્યા સર્જાશે. માટે સહકારી કારણ જો ઉપાદાનકારણ ઉપર ઉપકાર ન કરે તો પણ તકલીફ અને ઉપકાર કરે તો પણ તકલીફ નિશ્ચયનયના મતમાં આવશે.
દ્રવ્યભેદ આપત્તિનું નિરાકરણ છે થાધાન :- (વા.) અનેક કાર્ય કરવાનો એક જ સ્વભાવ ઉપાદાનકારણમાં માનવામાં આવે તો પણ ઉપરોક્ત સમસ્યાને કોઈ અવકાશ નથી - એવું નિશ્ચયનયનું કહેવું છે. કારણ કે અનેક કાર્યને કરવાનો એક સ્વભાવ ઉપાદાનકારણમાં હોવા છતાં આ સ્વભાવ એવો છે કે વિવક્ષિત કાર્યના અન્ય સહકારીકારણો આવે ત્યારે જ વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરે છે. જેમ કે મૃપિંડ, સ્થાસ, કોશ, કુશૂલ, ઘડો, ઠીકરાં, રમકડાં વગેરે અનેકવિધ કાર્યોને કરવાનો સ્વભાવ માટીમાં એવા પ્રકારનો છે કે દંડ, ચક્ર, કુંભાર આદિ અન્ય સહકારી કારણોની હાજરીમાં જ ઉપરોક્ત કાર્યોને માટી ઉત્પન્ન કરે. દંડ, ચક્ર આદિની ગેરહાજરીમાં ઘડા વગેરેને બનાવવાનો સ્વભાવ માટીમાં નથી. આવું નિશ્ચયનયનું મંતવ્ય છે. માટે “સહકારીકારણ દ્વારા ઉપાદાનકારણમાં ઉપકાર થાય છે કે નહિ? તથા તે ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન છે કે અભિન્ન ?' ઈત્યાદિ પ્રશ્નો અહીં અસ્થાને છે. સહકારીકરણના સાન્નિધ્યમાં પોતાના કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ ઉપાદાનકારણમાં માનવામાં કોઈ દોષ નથી. કારણ કે સ્વભાવ અપર્યનુયોજ્ય (=પ્રશ્ન કરવા માટે અયોગ્ય) હોય છે.
૬ કાર્ય માત્ર મિથ્યા : શુદ્ધ નિશ્ચયનય (તથા.) વળી, શુદ્ધ નિશ્ચયનયના મતે તો તમામ કાર્ય મિથ્યા છે. આ હકીકતનું સમર્થન કરવા
Page #346
--------------------------------------------------------------------------
________________
१६२
• मिताक्षरावृत्तिसंवादोपदर्शनम् । શે. (૫૪.૭૩/૬૮) રૂતિ વયના पवितथैः सदृशाः सन्तोऽवितथा इव लक्षिताः।।” (मा.उप.का.१/६) इति माण्डूक्योपनिषत्कारिकावचनात् । ग गौडपादाचार्यकृता मिताक्षराभिधाना तद्वृत्तिस्त्वेवम् – “यद् आदावन्ते च नास्ति वस्तु मृगतृष्णिकादि - तन्मध्येऽपि नास्तीति निश्चितं लोके । तथा इमे जाग्रदृश्या भेदा आद्यन्तयोरभावाद् वितथैरेव मृगतृष्णिकादिभिः
सदृशत्वाद् वितथा एव। तथाऽप्यवितथा इव लक्षिता मूढः अनात्मविद्भिः। ‘घट: सन्नि'तिप्रतीतिस्तु ‘सद् शे गन्धर्वनगरमि'तिवदापातकीति भावः” (मा.उप.का.१/६ पृ.१६) इति । कालवृत्त्यत्यन्ताभावाऽप्रतियोगित्वमेव क परमार्थसत्यत्वमिति प्रकृते तात्पर्य शुद्धद्रव्यार्थिकनयावलम्बिसम्प्रदायकुशलानाम् ।
માટે માડૂકયઉપનિષત્કારિકા નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જે વસ્તુ પ્રારંભમાં ન હોય અને પાછળ પણ ન હોય તે વસ્તુ મધ્યકાળમાં પણ ન હોય અર્થાત્ અસતું હોય. જગતના ભાવો તુચ્છ પદાર્થ જેવા હોવા છતાં અતુચ્છ જેવા જણાય છે.”
() માડૂક્યઉપનિષત્કારિકા ઉપર ગૌડપાદ નામના આચાર્ય દ્વારા મિતાક્ષરા નામની વ્યાખ્યા રચાયેલી છે. ઉપરોક્ત શ્લોકની સ્પષ્ટતા કરતા તેમણે ત્યાં જણાવેલ છે કે “જે વસ્તુ પ્રારંભમાં ન હોય તથા પાછળ પણ ન હોય તે વસ્તુ મધ્યકાળમાં પણ નથી હોતી. આ વાત દુનિયામાં નિશ્ચિતરૂપે માન્ય છે. દા.ત. ઉનાળાના દિવસોમાં રણપ્રદેશમાં દૂરથી મૃગજળને જોઈને તૃષાતુર હરણ તે દિશામાં A દોટ મૂકે છે. પરંતુ તેને પાણી મળતું નથી. તે પાણી ત્યાં ત્યારે અસત્ છે. હરણ દોડે તે પૂર્વે ત્યાં છે પાણી અસત્ હતું. હરણની દોટ પૂરી થયા પછી પણ ત્યાં પાણી અસત્ છે. તથા હરણ જ્યારે દોડી વા રહ્યું છે તે વચગાળાના સમયે પણ ત્યાં પાણી અસત્ જ છે. તેમ જાગ્રત અવસ્થામાં જણાતા દુન્યવી
ભેદભાવો પણ આગળ કે પાછળ (અર્થાત્ નિદ્રાઅવસ્થા કે મરણદશામાં) ગેરહાજર હોવાથી, તુચ્છ સે મૃગજળ જેવા જ હોવાથી તુચ્છ જ છે. તેમ છતાં આત્માને નહિ જાણનારા મૂઢ જીવો દુન્યવી ભાવોને સાચા હોય તેમ જાણે છે. “ઘડો સત્ છે' - એવી પ્રતીતિ તો “ગંધર્વનગર સત છે' - એવી પ્રતીતિની જેમ પ્રતિભાસિક છે. એવો અહીં ભાવ છે.” માડૂક્યોપનિષત્કારિકા અને મિતાક્ષરા વૃત્તિના રચયિતા શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું આલંબન લઈને ઉપરોક્ત વાત જણાવી રહ્યા છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું અવલંબન લેનાર સંપ્રદાયમાં કુશળ એવા ઉપરોક્ત ગ્રંથકારોનું પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે પરમાર્થ સત્ય એને જ કહેવાય કે જે કાળવૃત્તિ અત્યંતાભાવનો અપ્રતિયોગી જ હોય.
ફ પરમાર્થસત્ય અંગે વિચારણા ફ પષ્ટતા - જે વસ્તુ ક્યારેક જ હોય તે પરમાર્થથી અસત્ કહેવાય. જે સર્વદા હોય તે જ વસ્તુ પરમાર્થથી સત્ કહેવાય. જેનો કોઈ પણ કાળે અભાવ ન હોય તે વસ્તુ કાળનિષ્ઠ અત્યંતાભાવની પ્રતિયોગી બનતી નથી. તથા જે વસ્તુ કોઈક કાળે ગેરહાજર પણ હોય તે વસ્તુ કાળનિષ્ઠ અત્યંતભાવની પ્રતિયોગી બને છે. આથી કાળવૃત્તિ અત્યંતાભાવથી નિરૂપિત પ્રતિયોગિતાનો અભાવ = પરમાર્થ સત્યત્વ. આ પ્રમાણે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું તાત્પર્ય, નવ્યન્યાયની પરિભાષામાં, સ્પષ્ટ થાય છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
☼ सदसत्स्वभावकार्यतुच्छताविचारः
१६३
प
=
इदमेवाभिप्रेत्य महोपाध्याययशोविजयैः अपि शुद्धसङ्ग्रहनयात्मकशुद्धद्रव्यार्थिकमतानुसारेण नयोपदेशे “आदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत्तथा । वितथैः सदृशाः सन्तोऽवितथा इव लक्षिताः । । ” (नयो. १४) इत्युक्तम्। तद्वृत्तिः नयामृततरङ्गिणी तु प्रकृते “ आदावन्ते च यद् वस्तु नास्ति, तद् मध्येऽपि रा मध्यमकालेऽपि न तथा = नास्तीत्यर्थः । न हि प्रागभाव-ध्वंसानवच्छिन्नकालसम्बन्धः सत्तेत्यभ्युपगन्तुं शक्यम्, म उत्पत्ति-विनाश्यतासमययोः उत्पत्ति-विनाश-व्यापारव्यग्रयोरन्वयिव्यवहारात् । न च तद्विवेके मध्यभागः कश्चिदवशिष्यते इक्षुदण्डस्येव सकलमूलाऽग्रभागच्छेदे ।
किञ्च, पूर्वं पश्चाच्चासत्स्वभावस्य कथं मध्यमक्षणे सत्स्वभावत्वम्, स्वभावविरोधात् । ‘मध्यक्षणे सन्नेव पर्यायः पूर्वाऽपर-कालयोरसद्व्यवहारकारीति न स्वभावविरोधः' इति चेत् ? तर्हि पूर्वाऽपरकालयोरसत्स्वभाव एवायं मध्यक्षणसम्बन्धेन सद्व्यवहारकारीत्येव किं न स्वीक्रियते । (મેવ.) આ જ બાબતને લક્ષમાં રાખીને નયોપદેશ નામના ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પણ શુદ્ધસંગ્રહનયસ્વરૂપ શુદ્ધદ્રવ્યાર્થિકનયના મત મુજબ જણાવેલ છે કે “પ્રારંભમાં અને પ્રાન્તે જે વસ્તુ નથી હોતી તે વસ્તુ વચલા સમયે પણ નથી હોતી. જગતના ભાવો તુચ્છ વસ્તુ જેવા હોવા છતાં પણ અતુચ્છ જેવા જણાય છે.” નયોપદેશ ગ્રંથ ઉપર ઉપાધ્યાયજી મહારાજે નયામૃતતરંગિણી નામની વ્યાખ્યા રચેલ છે. ઉપરોક્ત શ્લોકના તાત્પર્યની સ્પષ્ટતા કરતા તેમણે ત્યાં જણાવેલ છે કે “શરૂઆતમાં અને અંતે જે વસ્તુ નથી હોતી તે વસ્તુ વચલા સમયે પણ નથી હોતી. આનું કારણ એ છે કે ‘પ્રાગભાવથી અને પ્રÜસાભાવથી અનવચ્છિન્ન એવા વર્તમાન કાળનો સંબંધ ‘સત્તા’ · આવું સ્વીકારવું શક્ય નથી. કેમ કે ઉત્પત્તિસમયે અને વિનાશ્યતાસમયે ક્રમશઃ ઉત્પત્તિવ્યાપારમાં અને વિનાશવ્યાપારમાં વ્યગ્ર હોય તેવા પદાર્થમાં જ અન્વયી (સત્) તરીકેનો વ્યવહાર થાય છે અને ઉત્પત્તિ સુ -વિનાશનો વિવેક કરવામાં આવે તો વચલો કોઈ ભાગ બાકી રહેતો નથી. (કેમ કે પ્રતિસમય ઉત્પાદ -વ્યય ચાલુ જ હોય છે) જેમ શેરડીના સાંઠાનો સઘળો મૂળનો ભાગ અને સઘળો અગ્ર ભાગ છેદી નાખવામાં આવે તો શેરડીના સાંઠામાં વચ્ચે કશું બાકી રહેતું નથી.
-
al
જે સત્-અસત્ સ્વભાવમાં વિરોધ
(વિઝ્યુ.) વળી, આગળ અને પાછળ જેનો સ્વભાવ અસત્ હોય તે પદાર્થ મધ્યમ ક્ષણમાં કઈ રીતે સત્ હોય ? કારણ કે સત્ત્વભાવમાં અને અસત્વભાવમાં પરસ્પર વિરોધ છે. જે વસ્તુનો સ્વભાવ સત્ હોય તેનો સ્વભાવ અસત્ ન હોઈ શકે. જેનો સ્વભાવ અસત્ હોય તેનો સ્વભાવ સત્ ન હોઈ શકે. માટે આગળ અને પાછળ અસત્સ્વભાવવાળી વસ્તુનો સ્વભાવ વચ્ચે પણ અસત્ જ હોય તેવું સિદ્ધ થાય છે. :- (‘મધ્ય.) વચલી ક્ષણોમાં સત્ત્વભાવને ધારણ કરનારો જ પર્યાય પૂર્વ કાળમાં અને પશ્ચાત્ કાળમાં (અસત્ત્વભાવને ધારણ કર્યા વિના જ) પોતાના વિશે અસત્ તરીકેનો વ્યવહાર કરાવે તેવું માનવામાં વિરોધને અવકાશ નથી. અહીં પૂર્વ-પશ્ચાત્-મધ્યમ ક્ષણમાં સ્વભાવભેદ સ્વીકારવામાં આવતો નથી. આ વિનિગમના વિરહ
२/९
=
(પ્રત્યુત્તર :- (તĚિ.) તમારી માન્યતામાં વિનિગમનાવિરહ દોષ લાગુ પડે છે. કેમ કે ‘મધ્યમ ક્ષણમાં સત્ સ્વભાવને ધારણ કરનારો પર્યાય આગળ-પાછળની ક્ષણમાં અસત્ વ્યવહારને કરાવે છે' - આ
क
AL
Page #348
--------------------------------------------------------------------------
________________
• आद्यन्तकालाऽविद्यमानार्थाऽसत्त्वख्यापनम् । ए तस्मान्न निरपेक्षपारमार्थिकसत्तावन्तः पर्यायाः, किन्तु वितथैः शशविषाणादिभिः काल्पनिकत्वेन सदृशाः सन्तः
अनादिलौकिकव्यवहारवासनातः अवितथा इव लक्षिता लोकैरिति शेषः” (नयो.१४, वृत्ति) इत्येवं वर्तते । _ “शुद्धद्रव्यास्तिकनयमते गुणाः पर्यायाश्च खल्वौपचारिकत्वाद्, “आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि પ્રમાણે માનવાના બદલે પૂર્વ-પશ્ચિાત્ કાળમાં અસત્ સ્વભાવને જ ધારણ કરનારો પર્યાય મધ્યમ ક્ષણમાં સદ્વ્યવહારને કરાવે છે' - આવું શા માટે સ્વીકારતા નથી ? તમારી વાતનો સ્વીકાર કરવામાં અને અમારી વાતનો અસ્વીકાર કરવામાં કોઈ નિર્ણાયક તર્ક જણાતો નથી. માટે પર્યાયો નિરપેક્ષ એવી પારમાર્થિક સત્તાને ધારણ કરતા નથી. સસલાના શિંગડા જેવા તે કાલ્પનિક છે. મિથ્યા હોવા છતાં અનાદિ લૌકિક વ્યવહારના સંસ્કારને લીધે લોકો જાણે કે પર્યાય વાસ્તવિક હોય તેવી રીતે જુએ છે અને વર્તે છે.”
ઉઈ શેરડીના સાંઠાનું ઉદાહરણ છે પિતા :- નયોપદેશ ગ્રંથની નયામૃતતરંગિણી વ્યાખ્યામાં મહોપાધ્યાયજી મહારાજે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનું મંતવ્ય કેન્દ્રસ્થાનમાં રાખી તેનું સમર્થન કરનારી યુક્તિઓને ઉપરમાં જણાવી છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયને અનુસરતા વિદ્વાનો પારમાર્થિક સત્તાને કાળથી નિરપેક્ષ માને છે. અર્થાત્ “અમુક સમયમાં વસ્તુની સત્તા હોય અને અમુક સમયમાં સત્તા ન હોય' - એવું તેમને માન્ય નથી. મતલબ કે “પ્રાગભાવથી અવચ્છિન્ન કાળ = ભવિષ્ય કાળ અને પ્રધ્વસથી અવચ્છિન્ન કાળ = અતીત કાળ. તથા પ્રાગભાવથી અને પ્રધ્વસથી
અનવચ્છિન્ન કાળ = વર્તમાનકાળ. તેનો સંબંધ એટલે સત્તા. આવી સત્તા પર્યાયમાં પણ રહેલી છે. છે તેથી મધ્યકાલમાત્રવર્તી પર્યાયને પણ સત્ કહી શકાય.” આ પ્રમાણે પર્યાયાર્થિકનયનું મંતવ્ય છે. પરંતુ વા શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું અવલંબન લેનારા વિદ્વાનો ઉપરોક્ત કથનને પર્યાયની સત્તા (સાણા) અંગે સ્વીકારતા જ નથી. આનું કારણ એ છે કે ઉત્પત્તિસમયે પર્યાય પોતાની ઉત્પત્તિ કરવામાં વ્યગ્ર હોય છે. તથા વિનાશસમયે આ પર્યાય પોતાનો વિનાશ કરવામાં વ્યગ્ર હોય છે. આવી અવસ્થામાં જ દરેક પર્યાયનો અન્વય (હાજરી)
જોવા મળે છે અને તે પ્રમાણે વ્યવહાર થાય છે. ઉત્પત્તિ-વિનાશને છોડીને વચલો કોઈ સમય પર્યાયનો હોતો નથી. જેમ શેરડીના સાંઠામાં આગળનો ભાગ અને પાછળનો = ગાંઠવાળો મૂળનો ભાગ સંપૂર્ણપણે કાઢી નાંખવાનો હોય તો શેરડીના સાંઠાનો મૂળથી જ નાશ થઈ જાય છે. શેરડીમાં મૂળભાગને કાઢો તો અગ્રભાગ આવે. તથા અગ્રભાગને પણ કાઢીએ તો મૂળભાગ (ગાંઠવાળો ભાગ) આવે. આ રીતે શેરડીનો જ ઉચ્છેદ થઈ જાય. તેમ આગળના અને પાછળના સમયમાં જે અસત્ હોય તેના બધા જ સમયો કાં તો આગળના સમયમાં (=ઉત્પત્તિવિશિષ્ટ સમયમાં) સમાઈ જશે અથવા પાછળના સમયમાં (=વિનાશવિશિષ્ટ સમયમાં) સમાઈ જશે. કારણ કે સર્વત્ર પ્રતિસમય ઉત્પાદ-વિનાશ ચાલુ જ હોય છે. ઉત્પત્તિ-વિનાશશુન્ય એવી કોઈ મધ્યમ ક્ષણ છે જ નહીં. એથી કાર્ય માત્ર મિથ્યા છે. મૂળભૂત ઉપાદાનકારણ શાશ્વત હોવાથી પરમાર્થ સત્ છે. આવું શુદ્ધ નિશ્ચયનયનું મંતવ્ય છે. “બ્રહ્મ સત્યં નવું મિથ્યા' - આ વેદાંતી સિદ્ધાંતનું તાત્પર્ય આ જ દિશામાં છે.
# ગુણ-પર્યાયો ઔપચારિક : નિશ્ચયનય 8 (“શુદ્ધદ્રવ્યા.) “શુદ્ધ દ્રવ્યાસ્તિકનયના મતે ગુણ અને પર્યાયો ખરેખર અસત્ જ છે. કારણ કે ગુણ -પર્યાયો ઔપચારિક છે. “જે પ્રારંભમાં ન હોય અને જે અંતમાં ન હોય તે વર્તમાનકાળમાં પરમાર્થથી
Page #349
--------------------------------------------------------------------------
________________
• गुण-पर्यायप्रतिक्षेपः । तत् तथा” (पञ्चदशी-१३/६८) इत्यादिन्यायाद् द्रव्यव्यतिरेकेण तेषामनुपलम्भाच्च असन्त एव” (अने.व्य.नैगमनय- प पृ.६१) इति व्यक्तमुक्तम् अनेकान्तव्यवस्थाप्रकरणे यशोविजयवाचकवरेण्यैः ।
प्रकृते शुद्धसङ्ग्रहनयात्मकशुद्धद्रव्यार्थिकनय-शुद्धनिश्चयनययोः अभिप्रायैक्यम्। तथा च न । द्रव्य-गुण-पर्यायरासस्तबकाऽनेकान्तव्यवस्थाप्रकरणयोः विरोध इति विज्ञेयम् । ___ द्रव्यास्तिकनयमतप्रदर्शनरूपेण श्रीशान्तिसूरिभिः उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ “यद् आद्यन्तयोः असद् मध्येऽपि ॥ तत् तथैव, यथा मरीचिकादौ जलादि। न सन्ति च कुशूल-कपालाद्यवस्थयोः घटादिपर्यायाः। ततो द्रव्यमेव । आदि-मध्याऽन्तेषु सत् । पर्यायाः पुनः असत्यैः आकाशकेशादिभिः सदृशा अपि भ्रान्तैः सत्यतया लक्ष्यन्ते । क ન હોય' - આ પ્રમાણેના ન્યાય (=સમીકરણ) મુજબ વિચાર કરવામાં આવે તો ગુણ, પર્યાય પૂર્વ તથા પશ્ચાત્ કાળમાં અવિદ્યમાન હોવાથી ઉપચાર માત્ર સ્વરૂપ છે. અર્થાત્ પરમાર્થથી ગુણ અને પર્યાય અસત્ છે. વળી, ગુણ-પર્યાય પરમાર્થથી અસત્ હોવાનું બીજું કારણ એ છે કે દ્રવ્ય વિના સ્વતંત્રપણે ગુણ-પર્યાયો જોવા મળતા નથી. અર્થાત્ દ્રવ્યથી સ્વતંત્રપણે ગુણ-પર્યાયનું અસ્તિત્વ કે વ્યક્તિત્વ શક્ય ન હોવાથી દ્રવ્ય જ પરમાર્થ સત્ છે, ગુણ-પર્યાય નહિ” - આ પ્રમાણે અનેકાંતવ્યવસ્થાપ્રકરણ ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે.
જ સ્વતંત્ર પર્યાય મિથ્યા : નિશ્ચયનય સ્પષ્ટતા :- નિશ્ચયમતે જોવા મળે છે તે દ્રવ્ય જ છે; ગુણ કે પર્યાય નહિ. દ્રવ્યના આધારે ગુણ તથા પર્યાય રહે છે; નહીં કે ગુણના તથા પર્યાયના આધારે દ્રવ્ય. દરિયાના આધારે મોજાઓ રહે છે; સુ નહિ કે મોજાંઓના આધારે દરિયો. દરિયા વિના મોજાનું અસ્તિત્વ જોખમાય છે; મોજા વિના દરિયાનું અસ્તિત્વ જોખમાતું નથી. તેમ દ્રવ્ય વિના ગુણ-પર્યાયનું અસ્તિત્વ જોખમાય છે; ગુણ-પર્યાય વિના દ્રવ્યનું ધી અસ્તિત્વ જોખમાતું નથી. માટે દ્રવ્ય જ સત્ છે. ગુણ-પર્યાય દ્રવ્યથી સ્વતંત્રપણે અસત્ છે.
! શુદ્ધનિશ્ચય અને શુદ્ધદ્રવ્યાર્થિકનો સમાન અભિપ્રાય ! (પ્રશ્નો.) “ગાવી અન્ને જ આ કારિકા વિશે શુદ્ધસંગ્રહનયાત્મક શુદ્ધદ્રવ્યાર્થિકનયનો અને શુદ્ધનિશ્ચયનયનો અભિપ્રાય સમાન જ છે - તેમ જાણવું. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ ટબામાં શુદ્ધનિશ્ચયનયનો ઉલ્લેખ તથા અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમાં શુદ્ધદ્રવ્યાસ્તિકનયનો ઉલ્લેખ જોઈને વ્યામોહ ન પામવો.
છે કાદાચિક હોય તે અસત્ ઃ શ્રી શાંતિસૂરિજી છે (દ્રવ્યસ્ત.) ઉત્તરાધ્યયનસૂત્ર બૃહદ્રવૃત્તિમાં વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે દ્રવ્યાસ્તિકનયનો મત દેખાડવા રૂપે જણાવેલ છે કે “જે વસ્તુ પૂર્વ-પશ્ચિાત્ કાળમાં અસતુ હોય તે વસ્તુ વચલા સમયગાળામાં પણ અસત્ જ હોય. જેમ કે ઝાંઝવાના જળ. તેમાં જે જળદર્શન થાય છે તે પ્રતિભાસિક છે, વાસ્તવિક નથી. કારણ કે ત્યાં આગળ-પાછળના સમયમાં પાણી હોતું નથી. તે જ રીતે કુશૂલ વગેરે પૂર્વ અવસ્થામાં તથા કપાલ વગેરે પાછલી અવસ્થામાં ઘટાદિ પર્યાયો અસતું હોય છે. તેથી ઘટાદિ અવસ્થામાં (વચલા સમયે) પણ ઘટાદિ પર્યાયો અસત્ જ છે. માટી દ્રવ્ય જ ત્રિકાલ અનુગત હોવાથી સત્ છે. આ દષ્ટાંત અનુસારે વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે આદિ, મધ્યમ અને અંત સમયે વિદ્યમાન હોવાથી દ્રવ્ય જ પરમાર્થથી સત્ છે. પર્યાયો તો ગગનકેશ-ગગનકુસુમ-શશશૃંગ વગેરે મિથ્યા પદાર્થો જેવા છે. મિથ્યા હોવા
Page #350
--------------------------------------------------------------------------
________________
१६६
० पर्यायतुच्छताप्रस्थापनम् । यथोक्तम् - “आदावन्ते च यन्नास्ति, मध्येऽपि हि न तत् तथा। वितथैः सदृशाः सन्तोऽवितथा इव જ્ઞાતા: II” (મા.૩૧.વા.9/૬) રૂત્તિ” (ઉત્ત.૨૮/૬ પૃ..પૃ.૧૬૭) ન્યુનત્યવધેય
રૂમધ્યત્રીંડવધેયં યહુત “કાવાવજો ર” (મ.જી.ર/૧૨, .T.I.વૈ.૬) રૂતિ ઋરિકા ભવનાથા: काशीभाण्डागारस्थायां हस्तप्रतौ द्वितीयाध्याये गौडपादकारिकायाञ्च वैतथ्यप्रकरणे वर्तते । ___एतन्नयमनुसृत्य पञ्चदश्यां विद्यारण्यस्वामिनाऽपि “न व्यक्तेः- पूर्वमस्त्येव न पश्चाच्चाऽपि नाशतः । ૨ બાવાવજો ઘ ચન્નતિ વર્તમાને િતત્ તથા TI” (:૮.૭૩/૬૮) રૂત્યુમ્ | ‘વ્ય: = મધ્ય:', क कार्यमिति गम्यते । इदमत्र वेदान्त्याकूतम् – “बहु स्यां प्रजायेय” (तै.उप./वल्ली-२/अनुवाक-६) इति
तैत्तिरीयोपनिषद्वचनाद् ब्रह्मतत्त्वप्रादुर्भूतं दृश्यं जगद् 'अहं ब्रह्मास्मि' इति अपरोक्षानुभूत्या ब्रह्मरूपेण
सम्पद्यते । यथोक्तं ब्रह्मबिन्दूपनिषदि “तदेव निष्कलं ब्रह्म निर्विकल्पं निरञ्जनम् । तद् ब्रह्माऽहमिति ज्ञात्वा का ब्रह्म सम्पद्यते ध्रुवम् ।।” (ब्र.बि.८) इति । अभिव्यक्तेः पूर्वं विलयोत्तरकालं च दृश्यं जगद् नास्ति ।
अतः मध्यकाले ब्रह्मतत्त्वस्वातन्त्र्येण प्रतिभासमानं दृश्यं जगद् मिथ्येति।। છતાં પણ સત્યરૂપે પર્યાયનું ભાન ભ્રાન્ત પુરુષોને થાય છે. પરંતુ ભ્રાન્ત પુરુષને જે સત્યરૂપે જણાય તે સત્ય હોતું નથી. તેથી તો માણૂકયોપનિષત્કારિકામાં જણાવેલ છે કે “આદિમાં ને અંતમાં જે ન હોય તે વચલા સમયે પણ ન હોય. મિથ્યાપદાર્થ જેવા હોવા છતાં પણ દુન્યવી ભાવો જાણે સાચા હોય તેવું મૂઢ લોકોને જણાય છે. માટે દ્રવ્ય જ પરમાર્થ સત્ છે; નહિ કે ગુણ તથા પર્યાય.”
૪ ઐતિહાસિક સંશોધિત તથ્ય | (મ) અહીં એ પણ ધ્યાનમાં રાખવું કે માંડૂક્યોપનિષત્કારિકાની “કાવાવન્ત ઘ...” કારિકા ભગવદ્ગીતામાં પણ મળે છે. ભગવદ્ગીતાના પ્રચલિત પુસ્તકોમાં આ કારિકા નથી મળતી. પણ કાશીના જ્ઞાનભંડારની હસ્તપ્રતોની પોથીઓમાંથી પાર્શ્વમાત્રાના ભોજપત્ર ઉપર ૭૪૫ શ્લોકવાળી ભગવદ્ગીતામાં છે બીજા અધ્યાયના ૧૯મા શ્લોક તરીકે ઉપરોક્ત કારિકા તે મળે છે. (જુઓ - ભુવનેશ્વરી પ્રકાશન, ગોંડલપ્રકાશિત @ા શ્રીમદ્ ભગવદ્ગીતા - પૃ.૫૪+૯૮) તથા ગૌડપાદકારિકામાં વૈતથ્યપ્રકરણમાં પણ આ કારિકા મળે છે.
૪૪ દશ્ય જગત મિથ્યા : વિધારસ્થસ્વામી ૪ સ (.) દ્રવ્યાસ્તિકનયને અનુસરીને પંચદશી નામના ગ્રંથમાં વિદ્યારણ્યસ્વામી નામના વેદાંતી
આચાર્ય જણાવે છે કે “કાર્યભૂત જગત્ અભિવ્યક્તિની પૂર્વે નથી હોતું અને નાશ થયા પછી પણ નથી હોતું. માટે દેશ્ય જગતસ્વરૂપ કાર્ય મિથ્યા છે. કારણ કે આદિમાં અને અંતમાં જે ન હોય તે વસ્તુ વર્તમાન કાળમાં પણ ન હોય.” કહેવાનો આશય એ છે કે વેદાંતીમતે બ્રહ્મ તત્ત્વમાંથી દશ્ય જગતનો આવિર્ભાવ થાય છે. આવું જણાવવા માટે તૈત્તિરીય ઉપનિષદ્દમાં કહેલ છે કે “વહુ ચાં પ્રનાથે' - બ્રહ્મ તત્ત્વમાંથી આવિર્ભાવ પામેલું કાર્યસ્વરૂપ દશ્ય જગત “દં બ્રહ્માંડ'િ - આ પ્રમાણે અપરોક્ષ અનુભૂતિ થતાં બ્રહ્મમાં વિલીન થાય છે. આ અંગે બ્રહ્મબિન્દુ ઉપનિષદ્ધાં જણાવેલ છે કે “તે બ્રહ્મતત્ત્વ રસ-પ્રાણાદિ કલાઓથી રહિત, નિર્વિકલ્પ (માયારહિત) અને નિરંજન (મલન્ય) છે. “આવું બ્રહ્મતત્ત્વ એ જ હું છું – આવું જાણીને સાધક નિશ્ચિતપણે બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે.” દશ્ય જગતસ્વરૂપ કાર્ય પૂર્વે કે પશ્ચાત્
Page #351
--------------------------------------------------------------------------
________________
कार्य-कारणताशून्यं परमार्थसत्
કાર્ય-કારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છઇ, તેહ જાણવું.* ॥૨/૯
શ
प्रतिभासमात्रसत्ताकत्वात् कार्य प
इत्थञ्च सावधिकतया पिण्ड - कुशूलादिकार्याणां मिथ्यात्वात् = -कारणभावकल्पनाऽतीतं शुद्धं निरवधि ध्रुवं द्रव्यमेव परमार्थसत् शुद्धनिश्चयनयदृष्ट्येत्यवधेयम् ।
अयमत्र परमार्थः - व्यवहारनयमते वस्तु सखण्डं निश्चयनयमते चाऽखण्डम् । अतो व्यवहारनयः कार्यभेदे कारणभेदं कारणस्वभावभेदं कारणनिष्ठशक्तिभेदं वाऽभिमन्यते । निश्चयस्तु नानाकार्य- म करणैकाखण्डस्वभावशालि वस्तु मन्यते । निश्चयनयं वेदान्ती व्यवहारनयमतं च नैयायिकोऽनुसरति । र्श शक्त्यनभ्युपगमेऽपि स्वरूपयोग्यता - कारणतावच्छेदकधर्मप्रयोगं नैयायिकः करोत्येव । एकैव मृद् द्रव्यत्वेन सामान्यगुणस्य, पृथिवीत्वेन गन्धस्य, मृत्त्व - कपालत्वादिना च घटस्य कारणमिति मन्यते नैयायिकः व्यवहारनयानुसारेण ।
२/९
१६७
' જે
(ગય.) અહીં તાત્પર્યાર્થ એ છે કે વ્યવહારનયના મતે વસ્તુ સખંડ છે. જ્યારે નિશ્ચયનયના મતે વસ્તુ અખંડ છે. તેથી વ્યવહારનય કાર્યભેદે કારણભેદને, કારણસ્વભાવભેદને અથવા કારણગતશક્તિભેદને માને છે. જ્યારે નિશ્ચયનય અનેક કાર્યો કરવાનો વસ્તુનો એક અખંડ સ્વભાવ સ્વીકારે છે. વ્યવહારનયના મંતવ્યને નૈયાયિક અનુસરે છે. તથા નિશ્ચયનયના મંતવ્યને વેદાંતી અનુસરે છે. યદ્યપિ તૈયાયિક વિદ્વાનો શક્તિનો સ્વીકાર નથી કરતા. પરંતુ શક્તિના સ્થાને ‘સ્વરૂપયોગ્યતા’ કે ‘કારણતાઅવચ્છેદક ધર્મ' શબ્દનો પ્રયોગ કરે જ છે. એક જ માટી દ્રવ્યત્વરૂપે સામાન્યગુણજનક, પૃથ્વીત્વરૂપે ગંધજનક, મૃત્ત્વરૂપે કે કપાલત્વરૂપે ઘટાદિજનક બને છે - આવું નૈયાયિક સ્વીકારે છે. આમ કાર્યભેદે કારણતાઅવચ્છેદકધર્મભેદનો સ્વીકાર કરીને
* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે.
S
Ter
નથી હોતું. માટે વચલા સમયગાળામાં પણ બ્રહ્મ તત્ત્વથી સ્વતંત્રરૂપે જણાતું દશ્ય જગત પરમાર્થથી મિથ્યા છે - આવું વેદાંતીઓનું માનવું છે.
જી નિરવધિ દ્રવ્ય પરમાર્થસત્
(ત્થ૨.) આ રીતે મૃતપિંડ, કુશૂલ, ઘટ વગેરે કાર્યો પરમાર્થથી મિથ્યા સિદ્ધ થશે. કારણ કે નૃસ્પિડ વગેરે કાર્યો કાલિક અવધિવાળા છે. ‘અમુક સમયમાં પોતાનું હોવું, અને અમુક સમયમાં પોતાનું ન હોવું' - આ પ્રમાણે જે પદાર્થો કાળની સાથે સંતાકૂકડી રમતાં હોય તે પદાર્થો કાલિક અવિધવાળા કહેવાય. આવા પદાર્થોનું અસ્તિત્વ પ્રાતિભાસિક હોય છે. ઉનાળાના દિવસોમાં રણપ્રદેશમાં દૂરથી દેખાતું મૃગજળ પ્રાતિભાસિક હોય છે, વાસ્તવિક નહીં. અર્થાત્ ફક્ત પોતાનો પ્રતિભાસ (આભાસ) કરાવવા પૂરતું જ જેનું અસ્તિત્વ છે, નહીં કે કોઈ નક્કર કામ કરાવવામાં ઉપયોગી એવું અસ્તિત્વ. આમ મૃપિંડ, કુશૂલ, ઘટ વગેરે કાર્યો કાલિક અવધિવાળા હોવાથી મિથ્યા છે, પ્રાતિભાસિક છે. જ્યારે દ્રવ્ય એ જ પરમાર્થ સત્ છે. આનું કારણ એ છે કે કાર્ય-કારણભાવની કોઈ પણ કલ્પનાને શુદ્ઘ દ્રવ્ય સ્પર્શતું નથી. તેથી શુદ્ઘ દ્રવ્ય કાલિક અવધિ વિનાનું ધ્રુવ હોય છે. આમ શુદ્ધનિશ્ચયની દૃષ્ટિથી કાર્ય-કારણભાવ રહિત, શુદ્ધ, નિરવધિ, ધ્રુવ દ્રવ્ય જ પરમાર્થ સત્ છે. આ વાત ધ્યાનમાં રાખવી.
શ
વ્યવહારનયગામી તૈયાયિક - નિશ્ચયનયગામી વેદાંતી
Page #352
--------------------------------------------------------------------------
________________
१६८
. वेदान्ति-नैयायिकमतभेदोपदर्शनम् । प वेदान्ती त्वाह - एकस्मादेव अखण्ड-परिपूर्ण-शुद्ध-ब्रह्मतत्त्वाद् अनिर्वचनीयैकस्वभावात् सचराचरं
दृश्यं जगद् उत्पद्यते । इत्थमनेककार्यकरणैकस्वभाववादिनिश्चय-नयाभिप्रायं वेदान्ती अनुयाति । “ब्रह्म । सत्यं जगन्मिथ्या” (निरा.२९) इति निरालम्बोपनिषदुक्त्या जगत् प्रपञ्चरूपं मन्वानो वेदान्ती कार्यमात्रम मिथ्यात्ववादिशुद्धनिश्चयराद्धान्तमनुसरति। एवं निश्चय-व्यवहारविवेको वेदान्ति-नैयायिकदर्शनभेदेन - વિજ્ઞાતિવ્ય | से बौद्धदर्शनसम्मतनिरंशवस्तुवादिशुद्धनिश्चयनयाभिप्रायस्त्वत्रैवम् – “प्रतिभासमानं वस्तु अवयवद्वारेण क वा प्रतिभासेत अवयविद्वारेण वा ? (१) तत्र न तावद् अवयवद्वारेण प्रतिभासनम् उत्पद्यते, निरंशपरमाणूनां P प्रतिभासनाऽसम्भवात् । सर्वाऽऽरातीयभागस्य च परमाण्वात्मकत्वात् तेषां च छद्मस्थविज्ञानेन द्रष्टुमशक्यत्वात् ।
तथा चोक्तम् – “यावद् दृश्यं परस्तावद्भागः, स च न दृश्यते। निरंशस्य च भागस्य नास्ति छद्मस्थફર્શન II” () રૂત્યાદિ.
(२) नापि अवयविद्वारेण, विकल्प्यमानस्य अवयविन एवाभावात् । तथाहि - असौ स्वावयवेषु (A) નૈયાયિકો ઉપરોક્ત વ્યવહારનયના મંતવ્યને અનુસરે છે.
(વેવા.) જ્યારે વેદાંતી એમ કહે છે કે “એક અખંડ પરિપૂર્ણ શુદ્ધ બ્રહ્મ તત્ત્વમાંથી સચરાચર વિલક્ષણ દશ્ય જગત ઉત્પન્ન થાય છે. બ્રહ્મ તત્ત્વ એક જ અનિર્વચનીય સ્વભાવથી અનેક કાર્યને ઉત્પન્ન કરી શકે છે.” આવું કહેવા દ્વારા પૂર્વોક્ત અનેકકાર્યકરણ એકસ્વભાવવાદી એવા નિશ્ચયનયના અભિપ્રાયને તે અનુસરે છે. તથા નિરાલંબ ઉપનિષદ્દા આધારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા' – આવું કહીને જગતને પ્રપંચરૂપે માનનારા વેદાંતીઓ કાર્યમાત્રને મિથ્યા માનનારા શુદ્ધ નિશ્ચયનયના સિદ્ધાંતને અનુસરે છે. આમ નિશ્ચયનયના અને વ્યવહારનયના તફાવતને વેદાન્તી અને નૈયાયિક દર્શનના ભેદથી સ્પષ્ટપણે જાણવો.
કાર્યદ્રવ્ય મિથ્યા - બૌદ્ધમત (વ.) “ઘટાદિ બાહ્ય દેશ્ય વસ્તુઓ મિથ્યા છે” – આ બાબતમાં બૌદ્ધદર્શનસંમત નિરંશવસ્તુવાદી શુદ્ધ વા નિશ્ચયનયનો અભિપ્રાય આ પ્રમાણે છે કે “જે વસ્તુ જણાય છે તે અવયવ દ્વારા જણાય કે અવયવી દ્વારા
જણાય ? આવા બે વિકલ્પ ઉપસ્થિત થાય છે. (૧) “પોતાના અવયવ દ્વારા ઘટાદિ વસ્તુનું જ્ઞાન ઉત્પન્ન એ થાય છે' - આવો પ્રથમ વિકલ્પ યોગ્ય નથી. કારણ કે વસ્તુના અંતિમ અવયવસ્વરૂપ પરમાણુઓ નિરંશ
= નિરવયવ હોવાથી તેનું પ્રત્યક્ષ આપણને થઈ ન શકે. પરમાણુનું પ્રત્યક્ષ ન થવાથી તેના દ્વારા ઘટાદિ વસ્તુનું જ્ઞાન થવું અસંભવ છે. “પરમાણુઓનું પ્રત્યક્ષ ન થવા છતાં અવયવી દ્રવ્યના આગળના ભાગનું તો પ્રત્યક્ષ થઈ શકે છે ને !' - આવી દલીલ વ્યાજબી નથી. કારણ કે ઘટાદિ વસ્તુનો સૌથી આગળનો સૂક્ષ્મ ભાગ તો પરમાણુસ્વરૂપ છે તથા છબસ્થ જીવને પરમાણુઓનું પ્રત્યક્ષ થવું અશક્ય છે. તેથી જ તો અન્યત્ર પણ જણાવેલ છે કે જે કોઈ વસ્તુ જોવા યોગ્ય છે તેનો જે પાછળનો ભાગ છે તે તો દેખાતો નથી. તથા તેનો જે સૌથી આગળનો ભાગ = સૂક્ષ્મ સપાટી છે તે નિરંશ પરમાણુસ્વરૂપ હોવાથી છદ્મસ્થ = અસર્વજ્ઞ જીવને તેનું પ્રત્યક્ષ થઈ શકતું નથી.'
(રાપ) તથા (૨) “વસ્તુનું અવયવી દ્વારા જ્ઞાન થાય' - આવો બીજો વિકલ્પ પણ સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે “અવયવી = કાર્યદ્રવ્ય ક્યાં રહે છે ?” તે વિચાર કરીએ તો “અવયવી જ નથી” –
Page #353
--------------------------------------------------------------------------
________________
ર/૧
T
• कार्यमिथ्यात्वसमर्थनम् 0 પ્રત્યે સામત્યેન વા વર્તોત?, (B) શશિમાવેન વા? (A) સામર્ચન, વિવિવદુત્વપ્રસન્T (B) ૫ नाऽप्यंशेन, पूर्वविकल्पाऽनतिक्रमेण अनवस्थाप्रसङ्गात् । तस्माद् विचार्यमाणं न कथञ्चिद् वस्तु आत्मभावं लभते ।
ततः सर्वमेव एतद् माया-स्वप्नेन्द्रजाल-मरुमरीचिकाविज्ञानसदृशम् । तथा चोक्तम् – “यथा यथाऽर्थाः । चिन्त्यन्ते, विविच्यन्ते तथा तथा। यद्येतत् स्वयमर्थेभ्यो रोचन्ते तत्र के वयम् ?" ( ) इत्यादि” (सू.कृ. म શ્ર..૨/.૧/.૭૨/9.રૂ૭૭) રૂતિ વ્યરૂં સૂત્રતાસૂત્રવૃત્તો
યુષ્ય વારસૂત્રે “નસ સ્થિ પુરે પછા, મન્ને તરૂ ગો સિયા ?” (ક.રૂ.૪/૪/૧૪૬) इत्युक्तं तत् प्रकृतसकलप्रबन्धमूलरूपेण बहुश्रुतैः अवसेयम् । તેમ સિદ્ધ થાય છે. તે આ રીતે – “અવયવી દ્રવ્ય જો રહે તો પોતાના અવયવોમાં જ રહી શકે, અન્યત્ર નહિ - આટલી બાબત તો નિર્વિવાદ છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે (A) અવયવી પોતાના જેટલા પણ અવયવો છે તે તમામમાં સંપૂર્ણપણે રહે છે કે (B) આંશિકપણે રહે છે ? (A) જો સ્વકીય તમામ અવયવોમાં અવયવી દ્રવ્ય સંપૂર્ણપણે વ્યાપીને રહે તો જેટલા અવયવો છે તેટલા અવયવીદ્રવ્યો ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. દા.ત.૧૦૦ તંતુઓ દ્વારા પટનું નિર્માણ થાય અને તે પટસ્વરૂપ અવયવી પ્રત્યેક તંતુમાં સંપૂર્ણપણે વ્યાપીને રહે તો તંતુ ૧૦૦ હોવાથી ૧૦૦ પટ ઉત્પન્ન થવાની આપત્તિ આવે. તથા (B) પોતાના સર્વ અવયવોમાં અવયવી દ્રવ્ય આંશિકપણે રહે તે પણ શક્ય નથી. કેમ કે અહીં પણ ફરીથી પ્રશ્ન ઉપસ્થિત થશે કે “અવયવીનો એક દેશ = અંશ પણ પોતાના અવયવોમાં આંશિકપણે રહેશે કે સંપૂર્ણતયા?” અહીં પણ જો એકદેશથી = આંશિકપણે રહે તો ફરીથી તે જ પ્રશ્નની પરંપરા એવી લાંબી ચાલશે કે જેનો અંત જ ન આવે. આ રીતે અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. આ રીતે વિચારણા કરવામાં આવે તો અવયવી નામની છે વસ્તુ કોઈ પણ પ્રકારે પોતાના અસ્તિત્વને ધારણ કરી શકતી નથી.
આ પદાર્થવિચારથી પદાર્થવિલય . | (તા.) તેથી જે દેખાય છે તે બધું જ માયાજાળ સમાન, સ્વમતુલ્ય, ઈન્દ્રજાળ જેવું, મૃગજળજ્ઞાન દેશ છે જ છે. તેથી જ તો અન્ય ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જેમ જેમ બાહ્ય પદાર્થોના અસ્તિત્વની વિચારણા કરવામાં આવે છે તેમ તેમ તે પદાર્થો વીખરાતા જાય છે, યુક્તિથી અસંગત બનતા જાય છે. જો પદાર્થોને જ આ પ્રમાણે સ્વયં વીખરાઈ જવું પસંદ હોય તો તેને અટકાવનારા આપણે કોણ?' મતલબ કે અમને કાર્યદ્રવ્ય - અવયવીદ્રવ્ય પ્રત્યે કોઈ ષ નથી કે અમે તેનો અમલાપ કરીએ, તેના અસ્તિત્વનો ઈન્કાર કરીએ. પણ ઘટાદિ પદાર્થોને જ પોતાનું અસ્તિત્વ ધારણ કરવું ઉપરોક્ત રીતે પસંદ નથી. તેથી બાહ્ય વસ્તુ = અવયવી દ્રવ્ય અસત છે, મિથ્યા છે - તેમ સિદ્ધ થાય છે.” આ પ્રમાણે શ્રીશીલાંકાચાર્યજીએ સૂત્રકૃતાંગસૂત્રવ્યાખ્યામાં બૌદ્ધદર્શનસંમત નિરંશવસ્તુવાદી શુદ્ધનિશ્ચયનયનો અભિપ્રાય જણાવે છે.
૪ આચારાંગમાં મૂળ ઉદ્ભવસ્થાન x (વ્ય.) આચારાંગસૂત્રમાં જેનું આગળ કે પાછળ અસ્તિત્વ ન હોય, તેનું વચ્ચે પણ ક્યાંથી હોય? 8 प्रमाणवार्तिके “यथा यथाऽर्थाश्चिन्त्यन्ते विशीर्यन्ते तथा तथा" (प्र.वा.२/२०९ उत्तरार्धः)। “यथा यथा विचार्यन्ते, વિશીર્યને તથા તથા ચતત વયમર્ચે રોરતે તત્ર વયમ્ ?” તિ વિજ્ઞાન દ્ધતમ્ (આ.મ.૨૭/૧૨૬) 1, થી નાસ્તિ પુર: પુણ્યાત્, મગે તી ત: થાત્ ?
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૭૦ . सात्त्विकादिशक्तिकार्यप्रतिपादनम् ।
२/९ इह स्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् विपश्चिद्भिः परिमार्जनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – नरकादिगतिगामिनि रौद्रध्यानादिग्रस्ते एकस्मिन्नेव आत्मनि ' व्यवहारनयतो विविधाः तामसादिशक्तयः सन्ति । तामसशक्तेः कार्यं नरकगति-रौद्रध्यानादिकम्, । राजसशक्तेः कार्यं तिर्यग्गति-कुमानुष्य-कुदेवाऽऽर्तध्यानादिकम्, सात्त्विकशक्तेः कार्यं वैमानिकादिदेवम गति-मनुष्यगति-धर्मध्यानादिकम्, आध्यात्मिकशक्तेश्च कार्यं शुक्लध्यान-क्षपकश्रेणि-सिद्धिगत्यादिकम् ।
तामस-राजसशक्तिकुण्ठनेन सात्त्विकशक्तिस्फुरणतः आध्यात्मिकशक्तिजागरणमेव तात्त्विकमोक्षमार्गः इति * વ્યવહારનયમપ્રાય क निश्चयनयतस्तु चतुर्गतिभ्रमण-सिद्धिगतिगमनादि-विविधकार्यकरणैकाऽखण्डस्वभाववान् आत्मा वर्तते । णि क्रमिकानेककार्यकरणैकाऽखण्डस्वभावत्वाद् वस्तुपर्यायाः क्रमबद्धाः सन्ति। अतः प्रादुर्भवत्पर्याय___ प्रतिरोध-परिवर्तनादिकरणाधिकारः परमार्थतः आत्मनि नास्ति । यदा यत्र यथा ये पर्यायाः प्रादुर्भवन्ति 'तदसङ्गसाक्षिभावसाधनमेव निश्चयतः तात्त्विकः ज्ञानपुरुषकारः। क्रमबद्धप्रादुर्भवत्पर्यायगोचररत्यरतिकरणप्रयासः व्यर्थ एव, अनर्थक एव । क्रमबद्धपर्यायशृङ्खलाप्रतिरोधादिसम्भवे वस्तुस्वभावा- આમ જે જણાવેલ છે, તે પ્રસ્તુત સમસ્ત પ્રબંધના મૂળ સ્વરૂપ બહુશ્રુત વિદ્વાનોએ જાણવું. (૪) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં થોડીક અલના થઈ છે. પંડિતોએ તેનું પરિમાર્જન કરવું.
* વ્યવહાર-નિશ્વયનું પારમાર્થિક પ્રયોજન 8 આધ્યાત્મિક ઉપનય - એક જ આત્મા નરક, તિર્યંચ વગેરે વિવિધ ગતિઓમાં ભટકે છે અને આર્ત-રૌદ્ર ધ્યાન આદિમાં અટવાય છે. આ વાતને લક્ષમાં રાખી વ્યવહારનય કહે છે કે :- એક જ
આત્મામાં સાત્ત્વિક, રાજસિક, તામસિક અને આધ્યાત્મિક શક્તિ રહેલી છે. (૧) આત્મનિષ્ઠ તામસિક શું શક્તિનું કાર્ય એટલે નરક ગતિ, રૌદ્ર ધ્યાન આદિ. (૨) જીવગત રાજસિક શક્તિનું કાર્ય એટલે તિર્યંચગતિ,
હલકી દેવગતિ, આર્તધ્યાન વગેરે. (૩) આત્મગત સાત્ત્વિક શક્તિનું કાર્ય એટલે ઊંચી દેવગતિ, 04. મનુષ્યગતિ, ધર્મધ્યાન વગેરે. તથા (૪) આત્મવર્તી આધ્યાત્મિક શક્તિનું કાર્ય એટલે શુક્લ ધ્યાન,
ક્ષપકશ્રેણિ, સિદ્ધગતિ વગેરે. આપણામાં રહેલી તામસિક અને રાજસિક શક્તિને નિષ્ક્રિય બનાવી સાત્ત્વિક શક્તિને સક્રિય કરી આધ્યાત્મિક શક્તિનું જાગરણ કરવું એ જ તાત્ત્વિક સાધના છે.
(નિશ્વ.) જ્યારે નિશ્ચયનય કહે છે કે - ચતુર્ગતિભ્રમણ અને મોક્ષગમન આદિ વિવિધ કાર્ય કરવાનો ભવ્ય આત્માનો એક અખંડ સ્વભાવ છે. ક્રમશઃ તથાવિધ અનેક કાર્ય કરવાનો વસ્તુનો સ્વભાવ એક અને અખંડ હોવાથી વસ્તુના પર્યાય ક્રમબદ્ધ છે. તેથી ઉત્પન્ન થનારા પર્યાયોને રોકવાનો કે પર્યાયની ફેરબદલી કરવાનો જીવને પરમાર્થથી કોઈ અધિકાર નથી. જ્યારે જ્યાં જે રીતે જે પર્યાય પ્રગટે તેના અસંગભાવે સાક્ષી બની જવું એ જ નિશ્ચયનયના મતે તાત્ત્વિક જ્ઞાનપુરુષાર્થ છે. ક્રમબદ્ધ ઉત્પન્ન થનારા પર્યાયોમાંથી અમુક પર્યાય પ્રત્યે ગમો અને અમુક પર્યાયો પ્રતિ અણગમો કરવાનો પ્રયાસ વ્યર્થ છે, અનર્થકારી છે. પર્યાયોની ક્રમબદ્ધ શૃંખલામાં ફેરફાર થઈ શકતો હોય તો વસ્તુના સ્વભાવની અખંડિતતા ખંડિત થવાની અનિષ્ટ સમસ્યા સર્જાય. આવું જાણતા હોવાથી તીર્થંકર પરમાત્માઓ છેલ્લા ભવમાં પણ
Page #355
--------------------------------------------------------------------------
________________
૨/૨ ० स्वभूमिकोचिताचरणपरायणतया भाव्यम् ।
१७१ ऽखण्डितता खण्डिततामापद्येत । एतेन तीर्थकृतां राज्याऽऽरोहण-विवाहादिप्रवृत्तिरपि व्याख्याता, निकाचितकर्मोदय-भवितव्यतादिवशतः अपेक्षिताऽसङ्गभावेनैव तत्र प्रवृत्तौ अपि कर्मजन्यपरिणाम-प्रवृत्त्यादेः प मिथ्यात्व-तुच्छत्वाऽसारता-निरर्थकतादिकं विज्ञाय आदरेण शुद्धात्मतत्त्वे निजदृष्टिं स्थिरीकृत्य आत्मरमणता ग -मग्नता-स्थिरतादिसाधनात् ।
इत्थं परममाध्यस्थ्यभावगर्भिततत्त्वदृष्ट्या आत्मरमणतादिकं प्रसाध्य केवलज्ञानं प्राप्तव्यम्, न तु भोगतृष्णाकर्दमे निमज्जनीयम् । इदमेवात्र शुद्धनिश्चयनयतात्पर्यम्। शुद्धनिश्चयनयभूमिकायां श स्थित्वा कर्मोदयजन्यपदार्थ-परिस्थिति-परिणति-प्रवृत्तिप्रभृतेः सततं तुच्छत्वासारत्वाशरणत्वाऽनित्यत्वा-क ऽशुचित्वाऽन्यत्व-प्रातिभासिकत्व-निरर्थकत्वादिपरिचिन्तनात् तदाकर्षणमुन्मूल्यते, मोहविभ्रमेण नाऽयं , जीवः वञ्च्यते । एतत्सर्वं चेतसिकृत्य, व्यवहार-निश्चय-शुद्धनिश्चयनयतात्पर्यं हृदि निधाय स्वभूमिकोचितबाह्याऽभ्यन्तरसदनुष्ठानपरायणतया भाव्यम् । ततश्च '“अच्चंतेगंतसुहं अव्वाबाहं निरुवमं परमं । का अयलमरूवमणंतं सिवसासयमक्खयसरूवं ।।” (ज.च.१६/३६९/पृ.२१९) इति जम्बूचरिते श्रीगुणपालोक्तं सिद्धस्वरूपमञ्जसाऽऽविर्भवतीत्यवधेयम् ।।२/९ ।। નિકાચિત કર્મોદય, ભવિતવ્યતા આદિથી જન્ય રાજ્યારોહણ, લગ્ન આદિ પ્રવૃત્તિમાં અપેક્ષિત અસંગભાવે જ જોડાય છે. કેવલ કર્મોદયાદિજન્ય તથાવિધ પ્રવૃત્તિમાંથી અને પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં પણ શુદ્ધ આત્મતત્ત્વ ઉપર દષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરી કર્મજન્ય પરિણામ, પ્રવૃત્તિ વગેરેને મિથ્યા સમજી શુદ્ધ નિશ્ચયનયની પારમાર્થિક ભૂમિકામાં રહી આત્મરમણતામાં લીન થવાનું લક્ષ્ય તેઓ ચૂકતા નથી.
થી શુદ્ધ નિશ્ચયનયનું તાત્પર્ય સમજીએ તો (€.) આ રીતે પરમ માધ્યશ્મભાવગર્ભિત તત્ત્વદષ્ટિથી પ્રયુક્ત આત્મરમણતા-મગ્નતા-સ્થિરતા -લીનતા-વિલીનતા કેળવી કેવલજ્ઞાન સંપ્રાપ્ત કરવું. પરંતુ ભોગતૃષ્ણાના કાદવમાં ડૂબવું નહિ. પ્રસ્તુતમાં છે. શુદ્ધ નિશ્ચયનયનું તાત્પર્ય આ જ છે. કર્મોદયજન્ય પદાર્થ, પરિસ્થિતિ, પરિણતિ, પ્રવૃત્તિ વગેરેની તુચ્છતા, ! અસારતા, નિરાધારતા, અનિત્યતા, અશુચિતા, આત્મભિન્નતા, કાલ્પનિકતા, નિરર્થકતા આદિને શુદ્ધ નિશ્ચયનયની ભૂમિકામાં રહીને વિચારવાથી બાહ્ય ઝાકઝમાળનું આકર્ષણ મરી પરવારે છે. માટે આવા સે જીવને મોહરાજાની ભૂલભૂલામણીમાં ફસાવાની કોઈ શક્યતા રહેતી નથી. આ બાબતને ગંભીરપણે સમજી, નિર્દભપણે-પ્રામાણિકપણે વ્યવહારનયના, નિશ્ચયનયના અને શુદ્ધનિશ્ચયનયના તાત્પર્યને સ્વીકારી પોતાની ભૂમિકા મુજબ બાહ્ય-આંતરિક તાત્ત્વિક આત્મસાધનામાં લીન રહેવું. આ અહીં તાત્પર્ય છે. તેના લીધે જંબૂચરિતમાં શ્રીગુણપાલ મુનિએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં સિદ્ધસ્વરૂપ આ મુજબ જણાવેલ છે કે “મોક્ષમાં (૧) અત્યન્ત સુખ છે, (૨) એકાંતે સુખ છે. મોક્ષ (૩) પીડારહિત, (૪) અનુપમ, (૫) પ્રકૃષ્ટ, (૬) અચલ, (૭) રૂપશૂન્ય, (૮) અન્તશૂન્ય, (૯) કલ્યાણસ્વરૂપ, (૧૦) શાશ્વત અને (૧૧) અક્ષયસ્વરૂપ છે. આ બાબતને ખ્યાલમાં રાખવી. (૨૯) 1. अत्यन्तैकान्तसुखम् अव्याबाधं निरुपमं परमम् । अचलमरूपमनन्तं शिव-शाश्वतमक्षयस्वरूपम् ।।
Page #356
--------------------------------------------------------------------------
________________
પરમ
१७२ ० शक्तिस्वरूपगुणविचारः 0
૨/૨૦ ઈમ શક્તિરૂપઇ દ્રવ્ય વખાણિઉં. હવઈ વ્યક્તિરૂપ ગુણ-પર્યાય વખાણ છ0 – ગુણ-પર્યાય વિગતિ બહુ ભેદઈ, નિજ નિજ જાતિ વરતઈ રે;
શક્તિરૂપ ગુણ કોઇક ભાખઈ, તે નહી મારગિ નિરતઈ રે /ર/૧૦. (૧૯) જિન. સ ગુણ-પર્યાય (વિગતિ ) વ્યક્તિ બહુ ભેદઈ = અનેક પ્રકારઈ, નિજ નિજ જાતિ = સહભાવિ ક્રમભાવિ કલ્પનાકૃતુ આપ આપણાઁ સ્વભાવઇ વર્તઇ છઇં.
કોઇક = દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાખઈ છઈ, “Tળવિાર પ્રયા(ઝાના.પુ.) इत्थं शक्तिरूपं द्रव्यं व्याख्यातम् । साम्प्रतं व्यक्तिरूपौ गुण-पर्यायौ व्याख्यानयति - विविधा' इति ।
विविधा गुण-पर्याया वर्तन्ते स्व-स्वभावतः।
शक्तिरूपं गुणं कश्चिद् भाषते न स सत्पथे।।२/१०।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - विविधा गुण-पर्यायाः स्वस्वभावतः वर्तन्ते । कश्चिद् गुणं शक्तिस्वरूपं ન ભાવતી (વિન્નુ) સ ર સત્વ ર/૧૦
-પર્યાયા: = -પર્યાયવ્યmયો વિવિધા = પ્રારા: સ્વ-સ્વમાવતઃ = નિના १ -निजसहभावि-क्रमभावित्वजाति कल्पनासहकृताम् आश्रित्य वर्तन्ते। णि कश्चिद् दिगम्बरानुसारी शक्तिरूपं गुणं भाषते । “गुणविकाराः पर्यायाः” (आ.प.पृ.३) इति
અવતરણિા - આ રીતે ૪ થી ૯ શ્લોક સુધીમાં શક્તિસ્વરૂપ દ્રવ્યની વ્યવહારનયથી અને નિશ્ચયનયથી વ્યાખ્યા કરી. હવે ગ્રંથકારશ્રી વ્યક્તિ સ્વરૂપ ગુણ-પર્યાયની વ્યાખ્યા કરે છે :
જ ગુણ-પચ વ્યક્તિ સ્વરૂપ ઃ શ્વેતાંબર જ લોકાઈ - વિવિધ પ્રકારના ગુણ-પર્યાય પોતાના સ્વભાવ મુજબ વર્તે છે. કોઈક દિગંબર ગુણને શક્તિ સ્વરૂપ કહે છે. પરંતુ તે સાચા માર્ગે નથી. (ર/૧૦) શું વ્યાખ્યાર્થી :- દ્રવ્યના ગુણ અને પર્યાય શક્તિસ્વરૂપ નથી, વ્યક્તિ સ્વરૂપ છે, અભિવ્યક્તિ સ્વરૂપ A છે, કાર્યાત્મક છે. વ્યક્તિ સ્વરૂપ ગુણ અને પર્યાય અનેક પ્રકારના હોય છે. આવા ગુણ-પર્યાયો પોતપોતાના CH! સ્વભાવને અનુસરીને વર્તે છે. ગુણવ્યક્તિ દ્રવ્યસહભાવી હોય છે તથા પર્યાયવ્યક્તિ ક્રમભાવી હોય A છે – તેવું માનવામાં આવે છે. તેથી ગુણવ્યક્તિ કલ્પનાસકૃત પોતાની સહભાવિત્વ જાતિને અવલંબીને વર્તણૂક કરે છે. તથા પર્યાયવ્યક્તિ કલ્પનાસકૃત પોતાની ક્રમભાવિત્વ જાતિને અવલંબીને વર્તે છે. આ પ્રમાણે શ્વેતાંબર જૈન સંપ્રદાયના શાસ્ત્રકારો માને છે.
5 ગુણ શક્તિસ્વરૂપ દેવસેનાચાર્ય . (ષ્યિ) દિગંબર સંપ્રદાયને અનુસરીને કોઈક વિદ્વાન ગુણને શક્તિસ્વરૂપ કહે છે. કારણ કે • પાંઠા દ્રવ્ય શક્તિરૂપ. ભા# કો.(૯)+સિ.આ. (૧)માં “દ્રવ્ય તે શક્તિરૂપ થયું. ગુણ પર્યાય તે વ્યક્તિરૂપ છઈ.” પાઠ. કો.(૪)માં “જાતેં પાઠ. કો. (૯)માં “દિગંબર ગુણને પણિ શક્તિરૂપ કહે છે.” પાઠ. આ.(૧)માં “દિગંબર દેવસેનજી નયચક્રક પાઠ. '..' ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ. માં છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૨/૨૦ 0 प्रकृति-विकृतिरूपौ गुण-पर्यायौ ।
१७३ સેવન વવના ‘વિકાર તે વ્યક્તિ. પ્રકૃતિ તે શક્તિ' - એ જગતપ્રસિદ્ધ છે. જે માટઈ તે ઇમ! કહઈ છઈ જે “જિમ દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિમ ગુણપર્યાયનું કારણ ગુણ. દ્રવ્યપર્યાય = દ્રવ્યનો અન્યથા શ ભાવ, જિમ નર-નારકાદિક. અથવા ચણક-ચણકાદિક. ગુણપર્યાય = ગુણનો અન્યથાભાવ, જિમ મતિ, શ્રુતાદિ વિશેષ. અથવા ભવસ્થ સિદ્ધાદિકેવલજ્ઞાન વિશેષ. ઇમ દ્રવ્ય (૧), ગુણ* (૨), એ જાતિ શાશ્વત્ | અનઈ પર્યાયથી અશાશ્વત, ઇમ આવ્યું.” आलापपद्धतौ देवसेनवचनात् । 'विकारस्तु व्यक्तिः, प्रकृतिश्च शक्तिः' इति प्रसिद्धमेव । स ह्येवं । वक्ति यदुत ‘यथा द्रव्यपर्यायकारणं द्रव्यं तथा गुणपर्यायकारणं गुणो भवति । द्रव्यपर्यायो हि द्रव्यस्याऽन्यथाभावः, यथा आत्मद्रव्यपर्यायो नृ-नारकादिः अथवा पुद्गलद्रव्यपर्यायो व्यणुक । -त्र्यणुकादिः। एवं गुणपर्यायो हि गुणस्याऽन्यथाभावः, यथा ज्ञानगुणपर्यायो मति-श्रुतादिविशेषः । म यथोक्तम् आवश्यकनियुक्तौ “आभिणिबोहियनाणं सुयनाणं चेव ओहिनाणं च। तह मणपज्ज्वनाणं केवलनाणं ई च पंचमयं ।।” (आ.नि.१) इति । अथवा सिद्धकेवलज्ञान-भवस्थकेवलज्ञानादिविशेषः । यथोक्तं स्थानाङ्गसूत्रे 2“केवलनाणे दुविहे पन्नत्ते । तं जहा - भवत्थकेवलनाणे चेव सिद्धत्थकेवलनाणे चेव” (स्था.२/१/७१/ पृ.८०) क इति। [यथा चैतत् तथा नवमशाखायां विस्तरतो वक्ष्यते (९/१४)]। इत्थं द्रव्ये गुणे च जात्या र्णि આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે “પર્યાયો ગુણના વિકાર છે.” વિકાર હોય તે વ્યક્તિ કહેવાય અને પ્રકૃતિ હોય તે શક્તિ કહેવાય. આ વાત તો પ્રસિદ્ધ જ છે. વિકાર = કાર્ય, પ્રકૃતિ = કારણ. તેથી પર્યાયને ગુણના વિકાર કહેવાથી “ગુણ એ પર્યાયની પ્રકૃતિ છે' - એવું સિદ્ધ થાય છે. તથા પ્રકૃતિ (કારણ) = શક્તિ. માટે પર્યાયપ્રકૃતિસ્વરૂપ ગુણ એ શક્તિરૂપ છે - તેવું દેવસેનજીનું મંતવ્ય ફલિત થાય છે. દેવસેનજી કહે છે કે “દ્રવ્યના પર્યાયનું કારણ જેમ દ્રવ્ય હોય છે તેમ ગુણના પર્યાયનું કારણ છે ગુણ હોય છે. દ્રવ્યનો પર્યાય એટલે દ્રવ્યની અન્યથા પરિણતિ (=અવસ્થા). જેમ કે મનુષ્ય, નરક વગેરે પરિણામ આત્મદ્રવ્યના પર્યાય કહેવાય. અથવા યમુક, ચણક વગેરે અવસ્થા પુદ્ગલ દ્રવ્યના પણ પર્યાય કહેવાય. તે જ રીતે ગુણની અન્યથા પરિણતિ ગુણનો પર્યાય કહેવાય. જેમ કે મતિ, શ્રુત આદિ વિશેષ પરિણતિ એ જ જ્ઞાનગુણનો પર્યાય છે. આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “(૧) આભિનિબોધિક જ્ઞાન (=અતિજ્ઞાન), (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન તથા (૫) પાંચમું કેવલજ્ઞાન છે.” અથવા સિદ્ધ કેવળજ્ઞાન, ભવસ્થ કેવળજ્ઞાન આદિ અવસ્થા જ્ઞાનગુણના પર્યાયરૂપે કહી શકાય. જેમ કે સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે કેવલજ્ઞાન બે પ્રકારે બતાવાયેલ છે. તે આ રીતે - (૧) ભવસ્થ કેવલજ્ઞાન તથા (૨) સિદ્ધસ્થ કેવલજ્ઞાન.” [આ અંગે ૯/૧૪માં વિસ્તારથી કહેવાશે.] આમ દ્રવ્ય અને '.“ ચિહ્નમેધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ. માં છે. . ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯)+સિ.માં નથી. આ ધ.માં “ઇમ' નથી. { B(૨)માં “નહિ અશુદ્ધ પાઠ છે. પુસ્તકોમાં “ભવસ્થ’ પદ નથી. કો.(૧૦+૧૨)+ લી.(૧+૨) +P(૨+૩+૪)+પા.માં છે. * કો.(૧૧)માં “ગુણપર્યાય' પાઠ. 1. आभिनिबोधिक ज्ञानं श्रुतज्ञानं चैव अवधिज्ञानं च। तथा मनःपर्यवज्ञानं केवलज्ञानं च पञ्चमकम् ।। 2. केवलज्ञानं द्विविधं प्रज्ञप्तम्। तद् यथा - भवस्थकेवलज्ञानं चैव सिद्धस्थकेवलज्ञानं चैव।।
Page #358
--------------------------------------------------------------------------
________________
१७४
० भवभ्रमणचिह्नप्रदर्शनम् ।
૨/૨૦ સ એવું કહઈ છઇ, તે નિરતઈ = રૂડઇ માર્ગઈ નહીં, જેહ માટઈ એ કલ્પના શાસ્ત્ર તથા યુક્તિ થ ન મિલઈ. *એકવી શ્રીજિનની વાણી ભવિક પ્રાણી તે તુણ્ડ આરાધું.* ર/૧૦ના - नित्यत्वं पर्यायतश्चाऽनित्यत्वमागतम् ।'
न स = दिगम्बरो देवसेनः सत्पथे = शोभने मार्गे वर्तते, यतः शक्तिरूपो गुणो न रा जिनप्रवचने प्रतिपादितः, न वा युक्त्या सङ्गच्छते। भोः ! भव्यजनाः ! एतादृशी जिनवाणी म आदरेण आराध्या। ही प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुण-पर्याया निजस्वभावानुसारेण प्रवर्तन्ते परं मूढो जीवः
तथाप्रवर्तमानान् तान् प्रतिरुध्य विभावदशाभिमुखं प्रवर्तयति। स्वविमलस्वभावानुसारेण प्रवर्तमानानां क गुण-पर्यायाणां प्रातिकूल्येन जीवप्रवर्तनं भवभ्रमणचिह्नम्, आनुकूल्येन जीवप्रवर्तनं मोक्षमार्गयात्राचिह्नम् । मी अतो निजनिरुपाधिकस्वभावानुसारेण प्रवृत्तिशीलानां गुण-पर्यायाणाम् आनुकूल्येन प्रवर्तनलक्षणः
अन्तरङ्गमोक्षमार्गोद्यमः साधकेन सर्वत्र सर्वदा कर्तव्यः। ततश्च शत्रुञ्जयमाहात्म्ये श्रीहंसरत्नगणिदर्शितं ૧ “ાર્યાન્તિઝમનુત્તર મોક્ષસુવ” (શ..ઇ.૧/9.9૧૬) Hસન્નતાં ચાર/૧૦. ગુણ જાતિથી (પ્રકૃતિથી) નિત્ય તથા પર્યાયથી અનિત્ય સિદ્ધ થાય છે.”
2 દેવસેનમત સમીક્ષા ( 1) દિગંબર દેવસેન સત્યમાર્ગમાં વર્તતો નથી. કારણ કે શક્તિસ્વરૂપ ગુણ જિનાગમમાં બતાવેલ નથી. તથા યુક્તિસંગત પણ નથી. હે ભવ્યજનો ! આવી શ્રીજિનવાણીને તમે આદરથી આરાધો.
સ્પષ્ટતા :- અહીં આવશ્યકનિર્યુક્તિ, સ્થાનાંગસૂત્ર વગેરેના સંવાદ જણાવેલ છે, તે ખોટા નથી. પરંતુ તેના આધારે દેવસેન ગુણને શક્તિ તરીકે અને ગુણવિકારને પર્યાય તરીકે દર્શાવે છે, તે વાત યોગ્ય નથી. આ પ્રમાણે સમજવું. દેવસેનમત કઈ રીતે વ્યાજબી નથી? તે બાબત આગળના શ્લોકોમાં સ્પષ્ટ થતી જશે.
[, નિરુપાધિક સ્વભાવનુસાર પરિણમન હિતકારી છે. આધ્યાત્મિક ઉપનય :- “ગુણ અને પર્યાય પોતાના સ્વભાવ મુજબ પ્રવર્તે છે – આ વાત આધ્યાત્મિક " દૃષ્ટિએ ખૂબ ઉપયોગી છે. જીવ આત્મભાનને ભૂલી મોહદશામાં મૂઢ થઈ પોતાના ગુણને કે પર્યાયને એ તેના સ્વભાવ મુજબ પ્રવર્તતા અટકાવી વિભાવદશાને અભિમુખ પ્રવર્તાવે છે. આ જ જીવની ગંભીર
ભૂલ છે. પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ પ્રવર્તતા ગુણ-પર્યાયને અટકાવવા એ ભવભ્રમણની નિશાની છે. તથા પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ ગુણ-પર્યાયને પ્રવર્તાવવા જાગૃતિ રાખવી, સહાય કરવી તે મોક્ષમાર્ગની યાત્રાની નિશાની છે. માટે સાધકે પોતપોતાના નિરુપાધિક સ્વભાવ મુજબ પરિણમતા ગુણ-પર્યાયના કાર્યમાં અવરોધક બનવાના બદલે ઉદ્દીપક બનવા સતત પ્રયત્નશીલ રહેવું તેનું નામ અંતરંગ મોક્ષપુરુષાર્થ છે. તેનાથી શ્રીહંસરત્ન ગણીએ શત્રુંજયમાહાભ્યમાં વર્ણવેલ આત્યંતિક અને સર્વોત્તમ એવું મોક્ષસુખ અત્યંત નજીક આવે છે. (૨/૧૦) * નિરતઈ = ચોખા, સ્પષ્ટ (જુઓ - કુસુમાંજલિ - જિનરાજસૂરિકૃત). D પુસ્તકોમાં “શાસિં' પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફકત લા.(૨)માં છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
તું
કે
, ન
Rબ
२/११ ० गुण-पर्यायतुल्यतास्थापनम् ।
१७५ પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખિઓ, સમ્મતિ ગ્રંથિં વ્યક્તઈ રે; જેહનો ભેદ વિવક્ષાવશથી, તે કિમ કહિઈ શક્તિઈ રે ૨/૧૧] (૨૦) જિન. પર્યાયથી ગુણ ભિન્ન કહતાં જુદો ભાખિઓ નથી, સમ્મતિ ગ્રંર્થિ વ્યક્તિ = પ્રકટ અક્ષરઇં. તથાદિ'परिगमणं पज्जाओ, अणेगकरणं गुण त्ति तुल्लट्ठा। तह वि ण गुण त्ति भण्णइ, पज्जवणयदेसणा जम्हा।। (स.त.३.१२) एतदेव स्पष्टयति - ‘पर्याय'ति ।
पर्यायान्यो गुणो न स्याद् भाषितं सम्मतौ स्फुटम्।
यस्य भेदो विवक्षातः स शक्तिरुच्यते कथम् ?।।२/११॥ __प्रकृते दण्डान्वयस्त्वेवम् – 'पर्यायान्यो गुणो न स्यात्' (इति) सम्मतौ स्फुटं भाषितम् । यस्य ". મેઃ વિવક્ષાતઃ સઃ શઃિ મુચ્યતે ?ગાર/૧૧T
पर्यायान्यः = क्लृप्तपर्यायव्यतिरिक्तो गुणः = गुणपदप्रतिपाद्यो न = नैव स्यात् = सम्भवेद् इति स्फुटं = व्यक्तं भाषितं सिद्धसेनदिवाकरसूरिपादैः सम्मतौ = सम्मतितर्के । तदुक्तं तत्र “परिगमणं पज्जाओ अणेगकरणं गुण त्ति तुल्लत्था । तह वि ण 'गुण' त्ति भण्णइ पज्जवणयदेसणा जम्हा ।।” (स.त.३/ १२) इति । अभयदेवसूरिकृता तवृत्तिस्त्वेवम् “परि = समन्तात् सहभाविभिः क्रमभाविभिश्च भेदैः वस्तुनः का
અવતરલિકા :- ‘ગુણ શક્તિસ્વરૂપ છે' - આ પ્રમાણે દેવસેનજીનો મત કઈ રીતે અસંગત છે? આ વાતની સ્પષ્ટતા ગ્રંથકાર ૧૧માં શ્લોકમાં કરે છે :
પર્યાયભિન્ન ગુણ અવિધમાન શ્લોકાથ:- ‘પર્યાયથી ભિન્ન કોઈ ગુણ નથી” – આ પ્રમાણે સમ્પતિતર્ક ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલ છે. જેનો ભેદ વિવક્ષાથી હોય તેને શક્તિ સ્વરૂપ કઈ રીતે કહી શકાય ? (૨/૧૧)
સંમતિ ગાથાની વ્યાખ્યા એક વ્યાખ્યાર્થી:- પ્રમાણસિદ્ધ હોવાથી પર્યાયનો સ્વીકાર અવશ્ય કરવો પડે તેમ છે. પરંતુ પ્રમાણસિદ્ધ પર્યાયથી ભિન્ન “ગુણ’ શબ્દથી વાચ્ય (ગુણ પદાર્થ) સંભવી શકતો જ નથી. આ પ્રમાણે સંમતિતર્ક પ્રકરણમાં વા. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી ભગવંતે સ્પષ્ટપણે જણાવેલ છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “પર્યાય પરિગમનસ્વરૂપ તથા ગુણ અનેકકરણ સ્વરૂપ છે. માટે પર્યાય અને ગુણ શબ્દના અર્થ સમાન છે. છતાં પણ ગુણાર્થિકનય 1 ભગવાને જણાવેલ નથી. કારણ કે દેશના પર્યાયનયની હતી.” સંમતિતર્કની આ મૂળ ગાથાના અર્થને વિસ્તારથી સમજાવતા સંમતિવૃત્તિકાર તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “પર્યાય = પરિગમન. “પરિગમ' શબ્દમાં રહેલ પરિ' શબ્દનો અર્થ છે સહભાવી અને ક્રમભાવી એવા અનેક પ્રકારોથી પરિણત વસ્તુ તથા ગમન = નિશ્ચય. તેથી ક્રમાક્રમભાવી અનેક પ્રકારથી પરિણત વસ્તુનો • મ.+શાં.માં “વિગતિ પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. # મ.માં ‘શક્તિ' પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. 1. परिगमनं पर्यायः, अनेककरणं गुणः इति तुल्याएँ। तथापि न 'गुणः' इति भण्यते पर्यायनयदेशना यस्मात् ।।
Page #360
--------------------------------------------------------------------------
________________
२/११
१७६
0 गुणार्थिकनयाऽप्रदर्शनम् । श परि = समन्तात् सहभाविभिः क्रमभाविभिश्च भेदैः वस्तुनः गमनं = पर्यायः। अनेकरूपतया प परिणतस्य गमनं = परिच्छेदो यः स पर्यायः, विषय-विषयिणोरभेदात् । अनेकरूपतया वस्तुनः करणं = ___ करोतेर्ज्ञानार्थत्वाद् ज्ञानम्, विषय-विषयिणोरभेदादेव गुणः इति तुल्यार्थी गुण-पर्यायशब्दौ, तथापि न ‘गुणार्थिकः' । इत्यभिहितः तीर्थकृता, पर्यायनयद्वारेणैव देशना यस्मात् कृता भगवता” (स.त.३/१२ वृत्तिः) इति । म यदि गुण-पर्यायौ मिथो भिन्नौ स्याताम्, स्यादेव तर्हि गुणार्थिक-पर्यायार्थिकनयद्वयप्रतिपादनं
भगवदागमे । किन्तु भगवता पर्यायार्थिकनयेनैव देशना व्याकृता, न गुणार्थिकनयेन । अनेन सिध्यतीदं __ यदुत गुण-पर्याययोरभेद एव वस्तुतः। यथा द्रव्याद् भिन्नः पर्यायः तथा न गुणादिति सम्मति
व्याख्याकृदभिप्रायोऽत्र विज्ञातव्यः । ण माण्डलादिभाण्डागारसत्के द्रव्य-गुण-पर्यायरासस्तबकहस्तादर्श अस्याः सम्मतितर्कगाथाया महोपाध्यायका यशोविजयगणिकृता व्याख्या तु एवम्प्राया “परि = समन्तात् सहभाविभिः क्रमभाविभिश्च भेदैः वस्तुनः
જે સમ્યફ બોધ તે (જ્ઞાનાત્મક) પર્યાય છે. યદ્યપિ “તે બોધનો વિષય પર્યાય છે' - તેમ કહેવું જોઈએ. તથાપિ વિષય-વિષયીના અભેદ ઉપચારથી “બોધ એ પર્યાય છે' - એવું કહેવામાં કોઈ વાંધો નથી. તથા ગુણ' શબ્દનો અર્થ છે એક વસ્તુને અનેકરૂપે કરે. “કરે એટલે કે જાણે. અર્થાત્ અનેકરૂપે વસ્તુનું જ્ઞાન = ગુણ. “જ્ઞાન” શબ્દનો મતલબ અહીં જ્ઞાનનો વિષય સમજવો. કારણ કે વિષય-વિષયી વચ્ચે અભેદ ઉપચાર કરવામાં આવે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અનેક પ્રકારે પરિણત વસ્તુ (પર્યાય)
અને અનેકરૂપથી જ્ઞાત થનારી વસ્તુ (ગુણ) - આ બે અર્થમાં કોઈ ભેદ ન હોવાથી “ગુણ-પર્યાય શબ્દયુગલ સ સમાનાર્થક જ છે. છતાં પણ તીર્થકર ભગવંતોએ ગુણનું અર્થાત ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરેલુ નથી. તીર્થકર ભગવંતોએ તો પર્યાયનય દ્વારા જ દેશના કહેલી છે. માટે ગુણાર્થિકનયને અવકાશ નથી.”
& ગુણ-પર્યાયમાં અભેદઃ સંમતિતર્કવૃત્તિતાત્પર્ય & (.) જો ગુણ અને પર્યાય પરસ્પર જુદા હોય તો “ગુણાર્થિક નય અને પર્યાયાર્થિક નય” આ સ રીતે આગમમાં નયોનું પ્રતિપાદન તીર્થકર ભગવંતોએ કરવું જોઈએ. પરંતુ ભગવાને તો પર્યાયાર્થિક
નયથી દેશના આપેલી છે. ગુણાર્થિક નયથી દેશના આપી નથી. માટે સિદ્ધ થાય છે કે ગુણ અને પર્યાય વસ્તુતઃ એક જ છે. મતલબ કે દ્રવ્ય કરતાં પર્યાય જે રીતે જુદો છે તે રીતે પર્યાય કરતાં ગુણ જુદો નથી. આવું સંમતિ વ્યાખ્યાકારનું મંતવ્ય છે. આ પ્રમાણે અહીં જાણવું.
૦ સમ્મતિ ગાથાની અન્ય વ્યાખ્યા છે (મા.) માંડલાદિના જ્ઞાનભંડારમાં રહેલ દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના સ્તબકની હસ્તપ્રતમાં ઉપરોક્ત સંમતિતર્કની ગાથાની વ્યાખ્યા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ પ્રમાણે જણાવેલ છે કે “પરિ = ચારે બાજુ અર્થાત્ તમામ પ્રકારે. ગમન = જ્ઞાન અથવા પ્રાપ્તિ. સહભાવી, ક્રમભાવી એવા સઘળા ભેદોથી વસ્તુના સ્વરૂપની જાણકારી કે પ્રાપ્તિ = પર્યાય. અનેકરૂપે વસ્તુનું કરણ = ગુણ. આ પ્રમાણે '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)સિ.માં ઉપરોક્ત પાઠ ૧૨મી ગાથાના ટબાર્થમાં પરિણામ (સ.ત.રૂ/૧ર) ગાથાસહિત છે. પરંતુ મ.શા.ના પાઠ મુજબ ઉપરોક્ત પાઠ ૧૧મી ગાથાના ટબાથમાં લીધો છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
२/११ ० नयविभाजकोपाधिद्वारा नयविभागप्रदर्शनम् ।
१७७ वस्तुनः करणं = गुणः इत्यनयोः तुल्यार्थत्वेऽपि यथा धृतिः (?) हरिपदे पशुत्वं प्रयोगोपाधिः यथा वा धेनुपदे गोत्वं तथा गुणपदे सहभाविधर्मत्वं इति गुणपदात् तेन रूपेण उपस्थितेः। सामान्यग्रहाय । गुणार्थिको नयो नोच्यते । उक्तविशेषग्रहाय च न गुणार्थिकप्रयोगादरः, मूलनयविभाजकोपाधेरेव प्रस्तुतत्वात् स तदवान्तरभेदानां च नैगमत्वाधुपाधिनैवाभिधानस्य साम्प्रदायिकत्वादिति परमार्थः । गमनं = पर्यायः । अनेकरूपतया वस्तुनः गुणनं = करणं = गुणः इत्यनयोः तुल्याऽर्थत्वेऽपि यथा (धृतिः?) प हरिपदे पशुत्वं प्रयोगोपाधिः यथा वा धेनुपदे गोत्वं तथा गुणपदे सहभाविधर्मत्वम् इति गुणपदात् तेन .. रूपेण उपस्थितेः। वस्तुपरिणामस्य सामान्यस्वरूपेण ग्रहाय गुणार्थिको नयो नोच्यते । उक्तविशेषस्वरूपेण । ग्रहाय च न गुणार्थिकप्रयोगादरः, मूलनयविभाजकोपाधेरेव प्रस्तुतत्वात् तदवान्तरभेदानां च नैगमत्वाधुपाधिनैवा- म ડમિધાની સામ્રાજિત્વાિિત પરમાર્થ ” (દ્ર મુ.પૂ.રા.ત.૨/99) તિ
इदमत्र महोपाध्यायाकूतम् - द्रव्यपरिणामानां पर्यायत्वेऽपि सहभावित्वे अर्पिते गुणपदप्रतिपाद्यतेति । गोत्वस्य गोपदप्रवृत्तिनिमित्तत्वमिव द्रव्यसहभाविधर्मत्वस्य गुणपदप्रवृत्तिनिमित्तत्वम् । अतः 'गुण' क પર્યાય’ અને ‘ગુણ’ શબ્દનો વ્યુત્પત્તિઅર્થ વિચારવામાં આવે તો “ગુણ’ અને ‘પર્યાય’ શબ્દયુગલ સમાનાર્થક છે. તો પણ આગમોમાં ગુણાર્થિક નય કહેવાયેલો નથી. જેમ “હરિ પદમાં પશુત્વ શબ્દપ્રયોગની ઉપાધિ ( પદપ્રવૃત્તિનિમિત્ત) છે અથવા તો “ધેનુ' શબ્દમાં ગોત્વ જેમ પદપ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે તેમ “ગુણ” શબ્દમાં પદપ્રવૃત્તિનિમિત્ત સહભાવિધર્મત્વ બને છે. કારણ કે “ગુણ' શબ્દથી સહભાવિધર્મત્વ રૂપે ગુણ પદાર્થની ઉપસ્થિતિ થાય છે. પરંતુ સહભાવિધર્મસ્વરૂપ વિશેષસ્વરૂપે તેનો બોધ કરાવવાના બદલે વસ્તુધર્મત્વરૂપ સામાન્યસ્વરૂપે તેનો બોધ કરાવવો ઈષ્ટ હોવાથી આગમમાં ગુણાર્થિક નય બતાવવામાં આવેલ નથી. સહભાવિધર્મસ્વરૂપ ગુણના વિશેષ સ્વરૂપનો બોધ કરાવવા માટે ગુણાર્થિક નયનો પ્રયોગ, સ ઉપયોગ કરવાની આવશ્યકતા શાસ્ત્રકારોને જણાયેલ નથી. કેમ કે મૂળ નયની વિભાજક ઉપાધિ (દ્રવ્યાર્થિત્વ-પર્યાયાર્થિકત્વસ્વરૂપ મૂલન વિભાજ્યતાઅવચ્છેદક ગુણધર્મો જ અહીં પ્રસ્તુત છે. તથા શ્રોતાને ઘી વસ્તુગત પરિણામોના વિશેષ-અવાન્તર વિશેષ સ્વરૂપની જિજ્ઞાસા થાય તો નૈગમત્વ, સંગ્રહત્વ વગેરે અવાન્તરનયવિભાજક ઉપાધિ (ગુણધર્મ) દ્વારા જ નવિભાગનું નિરૂપણ કરવું - એવી શ્વેતાંબર સ જૈનાચાર્યોની પરંપરા છે. આ પ્રમાણે ઉપરોક્ત સમ્મતિતર્કપ્રકરણની ગાથાની વ્યાખ્યાનો પરમાર્થ જાણવો.”
ગુણ-પર્યાયના સ્વરૂપની અધિક સ્પષ્ટતા જ (રૂ.) પ્રસ્તુત નિરૂપણ કરવાની પાછળ મહોપાધ્યાયજી મહારાજનો આશય એ છે કે દ્રવ્યના પરિણામો (= ગુણધર્મો) એ પર્યાય કહેવાય છે. પરંતુ તેના પરિણામો જો દ્રવ્યસહભાવી તરીકે વિવક્ષિત હોય તો તેને ગુણ કહેવાય છે. જેમ “ધેનુ' શબ્દથી ગોત્વરૂપે ગાયનું ભાન થાય છે, તેમ “ગુણ' પદથી દ્રવ્યસહભાવિધર્મસ્વરૂપે ગુણ પદાર્થનું ભાન થાય છે. તેથી ગોત્વ જેમ ધનુપદપ્રવૃત્તિનિમિત્ત છે તેમ દ્રવ્યસહભાવિધર્મત્વ ગુણપદપ્રવૃત્તિનિમિત્ત છે. તેથી “ગુણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો સામાન્ય'... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં ઉપરોક્ત પાઠ ૧૨મી ગાથાના ટબાર્થમાં રિામાં (સ.ત.૩/૧૨) ગાથાસહિત છે. પરંતુ મ.શા.ના પાઠ મુજબ ઉપરોક્ત પાઠ ૧૧મી ગાથાના ટબાર્થમાં લીધો છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
१७८
अवान्तरविशेषद्वारा मूलनयविभजनम् अप्रामाणिकम् २ २/११ 2 “જિમ ક્રમભાવીપણું પર્યાયનું લક્ષણ છઈ તિમ અનેક કરવું તે પણિ પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય - इत्युक्तौ विशिष्य वस्तुपरिणामो ज्ञायते । मूलनयमीमांसायां तु वस्तु-तत्परिणामयोः सामान्यरूपेण ' बोधः स्यात् तथा शब्दः प्रयोक्तव्यः न तु विशेषरूपेणेति मूलनयविभागप्रदर्शनावसरे द्रव्यार्थिक रा -गुणार्थिकनयप्रतिपादने तु वस्तुपरिणामस्य सामान्यरूपेण बोधः न स्यात् किन्तु विशेषरूपेण । अतो म वस्तुपरिणामस्य सामान्यरूपेण = व्यापकरूपेण प्रतिपादनकृते गुणार्थिकनयं विहाय पर्यायार्थिकनयेन . भगवता वस्तुपरिणामदेशना व्याकृता।
न च विशेषरूपेण तद्बोधनाय गुणार्थिकनयदेशनावश्यकता, मूलनयविभागप्रदर्शनावसरे विशेषक रूपेण अवान्तरविशेषरूपेण वा वस्तुपरिणामप्रतिपादनस्याऽसाम्प्रतत्वात् । तथाजिज्ञासायां तु नैगमादिणि सप्तनयविभागालम्बनस्यैवोचितत्वात्, तत एव तथाजिज्ञासोपरमात् । इत्थं गुणार्थिकनयदेशनाया अनावश्यकतेति फलितम् ।
लीम्बडीभाण्डागारसत्के हस्तादर्शान्तरे तु “यथा परिगमनं = क्रमभावित्वं पर्यायलक्षणं तथा अनेककरणमपि ધર્મસ્વરૂપે (વ્યાપકધર્મરૂપે) બોધ થવાના બદલે વિશેષ સ્વરૂપે (વ્યાખ્યરૂપે = સંકુચિતરૂપે) વસ્તુગત પરિણામનો બોધ થાય. પરંતુ મૂળ નયની વિચારણા જ્યારે થતી હોય ત્યારે વસ્તુનો અને વસ્તુના પરિણામનો સામાન્યસ્વરૂપે બોધ કરાવનાર શબ્દનો પ્રયોગ થવો જોઈએ, નહિ કે વસ્તુપરિણામગત અવાન્તરવિશેષરૂપે વસ્તુપરિણામનો બોધ કરાવનાર શબ્દનો પ્રયોગ. જો મૂળનયવિભાગ પ્રદર્શનના
અવસરે દ્રવ્યાર્થિકનય અને ગુણાર્થિકનય - એમ બે મૂળ નય બતાવવામાં આવે તો વસ્તુપરિણામનો » ગુણાર્થિકનય દ્વારા સામાન્યસ્વરૂપે બોધ થવાના બદલે વિશેષ સ્વરૂપે બોધ થવાની સમસ્યા આવે. તેથી છે વસ્તુગત પરિણામનો શ્રોતાને સામાન્યસ્વરૂપે = વ્યાપકસ્વરૂપે બોધ કરાવવા માટે ગુણાર્થિકનયના બદલે વા પર્યાયાર્થિકનયથી ભગવાને વસ્તુના પરિણામનું નિરૂપણ કરેલું છે.
( ૪) “વસ્તુપરિણામનો વિશેષ સ્વરૂપે બોધ કરાવવા માટે તો ગુણાર્થિકનયનો પ્રયોગ થવો જોઈએ સ ને ?” – આવી શંકા અહીં અસ્થાને છે. કેમ કે મૂળનયના વિભાગમાં વિશેષ સ્વરૂપે કે અવાત્તરવિશેષસ્વરૂપે વસ્તુપરિણામની જાણકારી આપવાનું શાસ્ત્રકારોને ઈષ્ટ હોતું નથી. વસ્તુપરિણામની વિશેષ
સ્વરૂપે કે અવાન્તરવિશેષસ્વરૂપે જિજ્ઞાસા જ્યારે ઉદ્ભવે ત્યારે દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક – એમ દ્વિવિધ નયવિભાગના બદલે નૈગમ, સંગ્રહ આદિ સવિધ ન વિભાગનું જ આલંબન લેવું જરૂરી છે. કારણ કે તેના દ્વારા તથાવિધ જિજ્ઞાસાનું શમન થઈ શકે છે. માટે વસ્તુનો કે વસ્તુપરિણામનો સામાન્યરૂપે બોધ કરાવવા માટે દ્રવ્યાર્થિકનયનું અને પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન ઉચિત છે. તથા તે બન્નેનો વિશેષરૂપે બોધ કરાવવા માટે નૈગમ, સંગ્રહ આદિ સાત નયોનું નિરૂપણ વ્યાજબી છે. પરંતુ ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરવાની કોઈ પણ આવશ્યકતા પ્રસ્તુતમાં જણાતી નથી - તેવું ફલિત થાય છે.
88 સમતિ ગાથાની ત્રીજી વ્યાખ્યા છે. (નીવુ.) મહોપાધ્યાયજીરચિત દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબાની લીંબડી ભંડારમાં અન્ય હસ્તપ્રત
લી(૧)માં “ક્રમપણું ભાવીપણું” પાઠ.
Page #363
--------------------------------------------------------------------------
________________
१७९
२/११
• गुण-पर्याययोः औपचारिकभेदः । તો* એક જ છઈ, જ્ઞાન-દર્શનાદિક ભેદ કરઈ છઈ, તે પર્યાય જ છઇ, પણિ ગુણ ન કહિયાં. જેહ માટઈ દ્રવ્ય-પર્યાયની દેશના ભગવંતની છઇ, પણિ દ્રવ્ય-ગુણની દેશના નથી.” એ ગાથાર્થ.
એ. “જો ઈમ ગુણ પર્યાયથી ભિન્ન નથી તો દ્રવ્ય-ગુણ-પર્યાય એ ૩ નામ કિમ કહો છો ?” ઈમ કોઈ સ કહૌં, તેહનઈ ઈમ કહિયછે જે “વિવક્ષા કહિયઈ ભેદનયની કલ્પના, તેહથી. पर्यायलक्षणं भवति । आत्मद्रव्यस्यैकत्वेऽपि ज्ञान-दर्शनादिभेदं कुर्वाणः पर्याय एव कथ्यते न तु गुणः, यस्माद् द्रव्य-पर्यायदेशना तीर्थकृता कृता न तु द्रव्य-गुणदेशना” इति तदीया तद्व्याख्या अपभ्रंशगिरा वर्तत इत्यवधेयम् ।
ननु पर्यायव्यतिरिक्तगुणाऽभावे 'द्रव्य-गुण-पर्याया' इति त्रीणि नामानि कथमुच्यन्ते इति चेत् ? म
अत्रोच्यते - केवलं विवक्षावशतः गुणः पर्यायाद् अतिरिक्ततया ज्ञायते । यस्य = गुणस्य र्श पर्यायाद् भेदः केवलं विवक्षातः = सहभावित्व-क्रमभावित्वग्राहकभेदनयकल्पनातः भासते स गुणः । शक्तिः = शक्तिस्वरूपः कथमुच्यते ? यथा घट-कुम्भयोः भेदः समभिरूढादिभेदनयेन प्रतिभासते. परं स न व्यावहारिकः तथा गुण-पर्याययोः भेदो भेदनयसापेक्षः प्रातिभासिकः, न तु व्यवहर्तव्यः। र्णि મળે છે. તેમાં જીરાન વાળી સમ્મતિતર્કગાથાની વ્યાખ્યા સંક્ષેપમાં અપભ્રંશ ભાષામાં જુદા સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. તે આ મુજબ છે. “જેમ પરિગમન = ક્રમભાવિત્વ પર્યાયલક્ષણ બન્યું છે, તેમ અનેકકરણ = અનેકરૂપકરણ પણ પર્યાયલક્ષણ બને છે. આત્મદ્રવ્ય તો એક જ છે. તેમ છતાં પણ જ્ઞાન, દર્શન આદિ વિશેષને (ભેદને) કરનારું તત્ત્વ તો પર્યાય જ કહેવાય, ગુણ નહિ. કેમ કે તીર્થકર ભગવંતોએ દ્રવ્યદેશના અને પર્યાય દેશના આપેલ છે પરંતુ દ્રવ્યદેશના અને ગુણદેશના આપેલ નથી.”
જ વિવક્ષાવશ ગુણ - પર્યાયમાં ભેદ : શ્વેતાંબર શૈક્ષ :- () જો પર્યાયથી ભિન્ન ગુણ નામનો પદાર્થ ન હોય તો દ્રવ્ય, પર્યાય - એમ બે સ જ પદાર્થનું નિરૂપણ થવું જોઈએ, નહિ કે દ્રવ્ય-ગુણ-પર્યાય - એમ ત્રણ પદાર્થનું. પર્યાય કરતાં સ્વતંત્રપણે ગુણનું અસ્તિત્વ માન્ય ન હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ત્રણ નામ કઈ રીતે કહી શકાય ? વા.
મિશન - (ત્રો.) પર્યાય કરતાં ગુણ ફક્ત વિવક્ષાથી જુદો ભાસે છે. વિપક્ષા પ્રસ્તુતમાં ભેદનયની કલ્પના સ્વરૂપ સમજવી. મતલબ કે વસ્તુના પરિણામમાં રહેલ સહભાવિત્વ અને ક્રમભાવિત્વ ધર્મવિશેષને શું મુખ્યરૂપે જોનાર ભેદનયની માન્યતા મુજબ પર્યાય કરતાં ગુણ જુદો ભાસે છે. ભેદનય વસ્તુપરિણામત્વ સ્વરૂપ સામાન્ય ગુણધર્મને ગૌણ કરી- સહભાવિત્વ, ક્રમભાવિત્વ સ્વરૂપ વિશેષધર્મને મુખ્ય બનાવતો હોવાથી તેની માન્યતા મુજબ પર્યાય કરતાં ગુણ જુદો છે. તેથી પર્યાય કરતાં ગુણની એકાંતે સ્વતંત્રતા = ભિન્નતા કેવળ નયસાપેક્ષ છે પરંતુ વ્યાવહારિક નથી, વ્યવહર્તવ્ય નથી. જેમ ઘટ અને કુંભ વચ્ચેનો ભેદ સમભિરૂઢ-એવંભૂત નય બતાવે છે. પણ તે ભેદ વ્યાવહારિક નથી, વ્યવહર્તવ્ય નથી. તેમ ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ એ સમભિરૂઢ વગેરે નયોને માન્ય હોવા છતાં પણ તે ભેદ વ્યાવહારિક નથી, વ્યવહર્તવ્ય નથી. માટે ફક્ત ભેદનયઅભિપ્રાયને સાપેક્ષ એવી સ્વતંત્રતા ધરાવનાર ગુણને * કો.(૧૦)માં “તે' પાઠ.
Page #364
--------------------------------------------------------------------------
________________
१८० ० उपचरितभेदोऽभीष्टकार्याऽसाधकः ।
૨/૧૨ જિમ “સૈનસ્ય ધારા” ઇહાં તેલ નઈ ધારા ભિન્ન કહી દેખાડ્યાં, પણિ ભિન્ન નથી. તિમ સહભાવી ર -ક્રમભાવી કહીનઈ ગુણ-પર્યાય (વિવક્ષાવશથી =) વિવક્ષાઈ જ ભિન્ન કહી દેખાડ્યા, પણિ પરમાર્થઈ સ ભિન્ન નથી. ઈમ જેહનો ભેદ ઉપચરિત છઇં તે ગુણ શક્તિ કિમ કહિ ? જિમ ઉપચરિત ગાઈ
દુઝઈ નહીં, તિમ ઉપચરિત ગુણ શક્તિ ન ધરઈ.” प यथा वा 'तैलस्य धारा' इत्यत्र षष्ठ्याः प्रयोगात् तैल-धारयोः औपचारिको भेद उच्यते, परं
वस्तुतः तयोः भेदो नास्ति। न हि तैलातिरिक्ता धारा काचिदुपलभ्यते। तथा ‘सहभावी गुणः क्रमभावी च पर्यायः' इत्युक्त्या गुण-पर्याययोः विवक्षात औपचारिकः भेद उक्तः, परं परमार्थतः म तयोः भेदो नास्ति । न हि पर्यायाऽतिरिक्तो गुणः कश्चित् क्वचिदप्युपलभ्यते । of इत्थञ्च गुणे औपचारिक एव पर्यायभेदः, न तु पारमार्थिकः । ततश्च कथं गुणः द्रव्यवत्
शक्तिरूपतयोच्यते ? न हि सहस्रशोऽपि गोत्वेनोपचरितः षण्ढः पयसा पात्री प्रपूरयति । तस्मात् १ पर्यायाद् औपचारिकभेदवति गुणे स्वातन्त्र्येण गुणत्वेन रूपेण शक्तिरूपता नैव सम्भवतीति फलितम् ।
શક્તિસ્વરૂપ કઈ રીતે માની શકાય ? અથવા એમ પણ કહી શકાય કે જેમ “તેલની ધારા આવા શબ્દપ્રયોગમાં છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થયેલ હોવાથી તેલ અને ધારા વચ્ચે ભેદ જણાવાય છે. કારણ કે ષષ્ઠી વિભક્તિનો અર્થ ભેદ છે. (જેમ કે દેવદત્તનું ધન', અહીં છઠ્ઠી વિભક્તિ દ્વારા દેવદત્ત અને ધન વચ્ચેનો ભેદ દર્શાવાય છે.) પરંતુ તેલ અને તેલની ધારા વચ્ચે વાસ્તવિક કોઈ ભેદ નથી. કેમ કે તેલશૂન્ય કોઈ તેલધારા પ્રાપ્ત નથી. (દેવદત્તની ગેરહાજરીમાં ધન મળે છે અને ધન વિનાનો પણ દેવદત્ત કયારેક જોવા મળે છે. માટે દેવદત્ત અને ધન બન્ને સ્વતંત્ર કહેવાય છે. તેવું તેલ અને તેલધારા આ વચ્ચે નથી.) માટે તેલ અને તેલધારા વચ્ચે રહેલો ભેદ ઔપચારિક જ કહેવાય છે. તેમ ‘દ્રવ્યનો
સહભાવી પરિણામ ગુણ કહેવાય અને ક્રમભાવી પરિણામ પર્યાય કહેવાય' - આવા વાક્યપ્રયોગ દ્વારા U ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ વિવક્ષાવશ ઔપચારિક જ કહેવાય છે. પણ પરમાર્થથી તે બન્ને વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી. કારણ કે પર્યાયથી સ્વતંત્રપણે કોઈ પણ ગુણ કયાંય જણાતો નથી.
૪ ગુણ-પચમાં ભેદ ઔપચારિક, અભેદ પારમાર્થિક જ (ઉત્થ.) આ રીતે ફલિત થાય છે કે ગુણમાં પર્યાયનો ઔપચારિક જ ભેદ છે, વાસ્તવિક નહિ. પર્યાય કરતાં ગુણમાં સ્વતંત્રતા (ભિન્નતા) ન હોવાથી ગુણને દ્રવ્યની જેમ શક્તિરૂપે (પ્રકૃતિરૂપે) કઈ રીતે કહી શકાય ? ઔપચારિક વસ્તુ કાર્યને કરી શકતી નથી. આખલામાં ગાય તરીકેનો ઉપચાર હજારો વખત કરવામાં આવે તો પણ આખલો તપેલીને દૂધથી છલકાવી દેતો નથી. માટે પર્યાયથી ઔપચારિક રીતે ભિન્નતાને ધરાવનાર ગુણમાં સ્વતંત્રતયા ગુણત્વરૂપે શક્તિરૂપતા સંભવતી નથી. ઔપચારિક ગાય દૂધને ન આપે તેમ ઔપચારિક પર્યાયભેદયુક્ત ગુણ” પદાર્થ શક્તિરૂપતાને ધારણ ન કરે. જ શાં.માં તેવ’ અશુદ્ધ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. . ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. * સિ.કો.(૯)આ.(૧)માં “જેહ ગુણનો ભેદ પર્યાયથી સહભાવી ક્રમભાવીને વિવફાઈ જ કહ્યો તે ગુણ શક્તિ કિમ કહીઈ ?
Page #365
--------------------------------------------------------------------------
________________
१८१
૨/૨
• गुणशब्दस्य पारीक्ष्यम् । 'अत्र गाथा - 'स्व-रस-गंध-फासा असमाणग्गहणलक्खणा जम्हा। तम्हा दव्वाणुगया गुणत्ति ते केइ र इच्छंति।। 'दूरे ता अण्णत्तं गुणसद्दे चेव ताव पारिच्छं। किं पज्जवाहिए होज्ज पज्जवे चेव गुणसण्णा।। स __ यत्तु पूर्वोक्त(२/२)रीत्या तत्त्वार्थसूत्रवृत्तौ सिद्धसेनगणिवरैः “गुणाः = शक्तिविशेषाः” (त.सू.५/३७ प सि.पृ.४२८) इत्युक्त्या गुणानां शक्तिरूपत्वमावेदितं तत्तु गुणानां यावद्द्व्यभावित्वबोधनायैवावगन्तव्यम्, न तु पर्यायभिन्नत्वबोधनाय, अन्यथा तैः “तद्भावः परिणामः” (त.सू.५/४१) इति तत्त्वार्थसूत्रस्य वृत्तौ । “गुण-पर्याययोः एकत्वाद्” (त.सू.५/४१ वृ.पृ.४३७) इत्युक्तमनुपपन्नं स्यात् । यद्वा केवलज्ञानादीनाम् में आत्मसहभावित्वेऽपि यावन्तं कालं नाविर्भावः तावन्तं कालं ते शक्तिरूपतयाऽवतिष्ठन्ते इति र्श द्योतनाय तदुक्तमिति विभावनीयम् ।
तदुक्तं सम्मतितर्के '“रूव-रस-गंध-फासा असमाणग्गहणलक्खणा जम्हा। तम्हा दव्वाणुगया गुणत्ति ते । केइ इच्छंति ।।, दूरे ता अण्णत्तं, गुणसद्दे चेव ताव पारिच्छं। किं पज्जवाहिए होज्ज पज्जवे चेव गुणसण्णा ।।” णि
( શ્રીસિદ્ધસેનગણિવરના તાત્પર્યનું નિવેદન લઇ (7) પૂર્વે (૨૨) જણાવ્યા મુજબ શ્રીસિદ્ધસેનગણિવરે તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં “ગુણો શક્તિવિશેષસ્વરૂપ છે' - એવું જે કહેલ છે તે “ગુણો યાવદ્રવ્યભાવી છે' - આમ જણાવવા માટે કહેલ છે, નહિ કે “ગુણો પર્યાયથી ભિન્ન છે, સ્વતંત્ર છે' - આવું જણાવવા માટે. “ગુણો પર્યાયથી સ્વતંત્ર છે' - આવું જણાવવા માટે તેમણે ગુણોને શક્તિસ્વરૂપ દર્શાવેલ છે - આ પ્રમાણે જો માનવામાં આવે તો તેમણે ત્યાં દ્રવ્યનો ભાવ એ પરિણામ છે' - આ બાબતને જણાવનાર તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં “ગુણ અને પર્યાય એક છે' આ પ્રમાણે જે દેખાડેલ છે, તે સંગત નહિ થાય. અથવા એમ પણ કહી શકાય કે “કેવલજ્ઞાન-કેવલદર્શન સ વગેરે આત્માના સહભાવી હોવા છતાં પણ જ્યાં સુધી તે પ્રગટ ન થાય ત્યાં સુધી તે આત્મામાં શક્તિરૂપે રહે છે' - આવું જણાવવા માટે સિદ્ધસેનગણિવરે તત્ત્વાર્થવૃત્તિમાં ગુણોને શક્તિવિશેષસ્વરૂપ કહેલા છે Qા - તેમ સમજવું. આ વિષયમાં વાચકવર્ગે હજુ આગળ વિચારવિમર્શ કરવો જોઈએ. એવું જણાવવા વિભાવનીયમ્' આ શબ્દનો દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.
- 9 પર્યાયવરૂપ જ ગુણ - સિદ્ધસેન દિવાકરજી ૯s | () માટે જ સમ્મતિતર્ક પ્રકરણમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે જણાવેલ છે કે “જે કારણે રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું ગ્રહણ ( જ્ઞાન) તથા લક્ષણ વિલક્ષણ છે, તે કારણે કેટલાક લોકો ગુણને દ્રવ્યાશ્રિત - દ્રવ્યભિન્ન માને છે. પ્રસ્તુતમાં ગુણ-ગુણીમાં ભિન્નત્વ (= અન્યત્વ = ભેદ) તો દૂર રહો, સૌપ્રથમ ગુણ શબ્દની જ પરીક્ષા (સમીક્ષા) કરવી જોઈએ કે – શું પર્યાયથી અતિરિક્તમાં “ગુણ” સંજ્ઞાનો પ્રયોગ થાય છે કે પર્યાયમાં જ “ગુણ' સંજ્ઞાનો પ્રયોગ થાય છે ?”
- ઉપરોક્ત સમ્મતિતર્કની બન્ને ગાથાનું વિવરણ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજના શબ્દોમાં '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯) + આ.(૧)માં છે. 1. રૂપ-રસ-ન્ય-સ્પર્શી સસમાનપ્રતિક્ષા यस्मात् । तस्माद् द्रव्यानुगताः गुणाः इति तान् केचिद् इच्छन्ति।। 2. दूरे तावद् अन्यत्वं गुणशब्दे एव तावत् पारीक्ष्यम् । किं पर्यवाधिके भवेत् पर्यवे एव गुणसंज्ञा।।
Page #366
--------------------------------------------------------------------------
________________
१८२ ० तत्त्वार्थवृत्तिकृन्मतप्रदर्शनम् ।
२/११ (સ.ત.૩/૮-૨) એહનો અર્થ :- જે આગમોક્ત રૂપ, રસ, ગંધ, સ્પર્શ અણસરખું ગ્રહણ જ્ઞાનલક્ષણ છઈ આ જેહનું એહવા છે. તે માટે દ્રવ્યાશ્રિત ગુણ દ્રવ્યથી ભિન્ન છે. એમ કેટલાઈક વૈશેષિકાદિક અન્યતીર્થી તથા
સ્વતીર્થી પણિ સિદ્ધાન્તાનભિજ્ઞ માને છે તિહાં દૂર રહો. ગુણનિ દ્રવ્યથી અન્યપણું ગુણશબ્દ જ પહિલા એ પારીસ્ય કહિતાં પરીક્ષા કરીશું. પર્યાયથી અધિકને વિષે ગુણસંજ્ઞા હોઈ? અપિતુ ન હોય જ. તો ચૂં?
પર્યાયને વિશે જ ગુણસંજ્ઞા હોઈ. ર/૧૧ प (स.त.३/८-९) इति। माण्डलाऽऽग्रा-कोबासत्कभाण्डागारस्थहस्तादर्शानुसारेण द्रव्य-गुण-पर्यायरासस्तबके
अपभ्रंशभाषायां तदर्थवृत्तिलेशस्त्वेवम् “आगमोक्ता रूप-रस-गन्ध-स्पर्शाः द्रव्याद् असमानग्रहणलक्षणा यस्मात्, । तस्माद् 'द्रव्याश्रिता गुणा द्रव्यभिन्ना' इति केचन वैशेषिकाद्याः, स्वयूथ्या वा सिद्धान्तानभिज्ञा अभ्युपगच्छन्ति । म तत्र दूरे अस्तु गुण-गुणिनोरेकान्तेनाऽन्यत्वम्, गुणशब्दे एव तावत् पारीक्ष्यमस्ति किं पर्यायादधिके गुणशब्दः? । उत पर्याय एव प्रयुक्त इति ? अभिप्रायश्च न पर्यायादन्यो गुणः” (द्र.गु.प.रास-२/११) । व तदुक्तं तत्त्वार्थसूत्रवृत्तौ सिद्धसेनगणिवरैः अपि “व्यवहारनयसमाश्रयणेन तु गुणाः पर्याया इति वा क भेदेन व्यवहारः प्रवचने, युगपदवस्थायिनो गुणा रूपादयः, अयुगपदवस्थायिनः पर्यायाः। वस्तुतः पर्याया - TUT રૂટ્યાભ્ય” (ત.ફૂ.૧/રૂ૭, વૃત્તિ-પૃ.૪૨૮) તિ
માંડલના જ્ઞાનભંડારની, આગ્રાના જ્ઞાનભંડારની તથા કોબાના જ્ઞાનભંડારની ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબા'ની હસ્તપ્રતના આધારે આ પ્રમાણે છે - “આગમમાં બતાવેલ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું જ્ઞાન દ્રવ્યના જ્ઞાન કરતાં જુદી રીતે થાય છે. તથા તેનું લક્ષણ પણ જુદું છે. દ્રવ્યનું જ્ઞાન ચક્ષુ અને સ્પર્શન - એમ બે ઈન્દ્રિયો દ્વારા થાય છે, જ્યારે રૂપાદિ ગુણનું જ્ઞાન ચક્ષુ આદિ એક-એક ઈન્દ્રિય દ્વારા જ થાય
છે. આ કારણથી વૈશેષિક આદિ જૈનેતર દાર્શનિકો અથવા આપણા જૂથના કેટલાક દિગંબરો કે જેમને કે વાસ્તવિક સિદ્ધાંતની જાણકારી નથી તેઓ કહે છે કે ‘દ્રવ્યમાં રહેનારા ગુણો દ્રવ્યથી ભિન્ન છે.” તેઓનું તા તાત્પર્ય એ છે કે ગુણ દ્રવ્યાશ્રિત જરૂર છે પરંતુ તે દ્રવ્યમય, દ્રવ્યસ્વરૂપ (= દ્રવ્યથી અભિન્ન) નથી.
પ્રસ્તુતમાં ગુણ-ગુણીનો એકાંતે ભેદ (સિદ્ધ થવાની વાત) તો દૂર રહો પરંતુ “ગુણ'શબ્દને વિષે જ સૌપ્રથમ સ પરીક્ષા કરવા યોગ્ય છે કે શું પર્યાય કરતાં ભિન્ન વસ્તુમાં “ગુણ' શબ્દનો પ્રયોગ થાય છે? કે પર્યાયમાં જ “ગુણ” શબ્દનો પ્રયોગ થાય છે?” આશય એ છે કે પર્યાયથી ભિન્ન કોઈ ગુણ નથી.”
# ગુણ-પર્યાયમાં અભેદ : સિદ્ધસેન ગણિવર – (.) તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે પણ જણાવેલ છે કે “વ્યવહારનયનો આશ્રય કરવામાં આવે તો “ગુણ” અથવા “પર્યાય' આમ ભિન્નરૂપે જિનશાસનમાં વ્યવહાર પ્રવર્તે છે. દ્રવ્યની સાથે યુગપદ્ રહેનારા રૂપાદિ ગુણો કહેવાય છે. તથા અયુગપદ્ અવસ્થાયી વસ્તુપરિણામ પર્યાય કહેવાય છે. આ પ્રમાણે ગુણમાં અને પર્યાયમાં પરસ્પર ભેદનો વ્યવહાર થાય છે. વાસ્તવમાં તો પર્યાય કહો કે ગુણ કહો, કોઈ જ ફરક નથી. તે બન્નેનું સ્વરૂપ એક જ છે.” '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯) + આ.(૧)માં છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૨/૧૨
० औपचारिकभेदापन्नः गुणः । एतावता गुण-पर्याययोः व्यावहारिको भेद औपचारिकः, नैश्चयिकोऽभेदः पुनः वास्तविक प इति फलितम् ।
इदमेव अभिप्रेत्य श्रीहरिभद्रसूरिभिः तत्त्वार्थसूत्रवृत्तौ “क इत्थमनयोः विशेषः ? उच्यते, तत्त्वतो न कश्चित्, द्रव्यस्यैव ह्येते परिणतिविशेषाः, न त्वेभ्यः केचिदन्ये गुणपर्याया इति। केवलं ‘सहभाविनो गुणाः . क्रमभाविनः पर्याया' इति अवस्था” (त.सू.५/३८, वृत्ति) इत्युक्तम् । 'अनयोः = गुण-पर्याययोः।' श
इदमत्र श्रीहरिभद्रसूरितात्पर्यं ज्ञायते यदुत कुण्डलि-दण्डिप्रभृतिदशायां ‘अयं कुण्डली, अयं क दण्डी' इत्यादिव्यवहारभेदेऽपि सर्पस्तु स एव । कुण्डल्यादिशब्दास्तु भुजङ्गमस्य अवस्थाभेदमेव र्णि दर्शयन्ति, न तु अहिभेदम् । अतः कुण्डलि-दण्डिप्रभृतिषु भेद औपचारिक एव । एवमेव सहभावि
! વ્યાવહારિક ભેદ, નૈૠયિક અભેદ છે, (તા.) ગુણ અને પર્યાય વચ્ચે વ્યવહારનયથી ભેદ છે. પરંતુ વસ્તુલક્ષી નિશ્ચયનયથી તે બન્ને વચ્ચે અભેદ છે. આ પ્રમાણે તત્ત્વાર્થવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે જે જણાવ્યું, તેનાથી ફલિત થાય છે કે ગુણ અને પર્યાય વચ્ચે વ્યવહારનયથી સંમત એવો ભેદ ઔપચારિક છે, જ્યારે નિશ્ચયસંમત તે બન્નેનો અભેદ વાસ્તવિક છે.
અવસ્થાભેદથી ગુણ-પચમાં ભેદ જ (ફ્લેમેવ.) આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “આ રીતે ગુણ અને પર્યાય વચ્ચે ક્યો તફાવત છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે પરમાર્થથી ગુણ અને પર્યાય વચ્ચે કોઈ ભેદ નથી. દ્રવ્યની જ વિશેષ પ્રકારની પરિણતિ ગુણ અને પર્યાય છે, નહિ કે શું દ્રવ્યપરિણતિવિશેષ કરતાં જુદા ગુણ અને પર્યાય. ફક્ત “સહભાવી = ગુણ, ક્રમભાવી = પર્યાય આ વસ્તુના પરિણામની વિશેષ અવસ્થા છે. એવું કહેવા માત્રથી વસ્તુપરિણતિવિશેષ કરતાં તદન સ્વતંત્ર એવા ગુણ કે પર્યાય સિદ્ધ થતા નથી.”
(રૂ.) પ્રસ્તુતમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું તાત્પર્ય એવું જણાય છે કે “એક જ સાપ ગોળ કુંડલું વાળીને રહેલો હોય ત્યારે તેને કુંડલી” કહેવામાં આવે છે. તે જ સાપ દંડની જેમ સીધો રહેલો હોય ત્યારે તેને “દંડી' કહેવામાં આવે છે. તે જ સાપ જ્યારે પોતાની ફેણને ફૂલાવીને રહેલો હોય ત્યારે તેને “ઉત્કણ' કહેવામાં આવે છે. તથા પોતાની ફેણને સંકેલીને તે જ સાપ બેસેલો હોય ત્યારે તેને “વિફણ” કહેવામાં આવે છે. અહીં કુંડલી, દંડી, ઉત્કણ, વિફણ અવસ્થાઓ બદલાય છે પરંતુ સાપ તો તેનો તે જ છે. કુંડલી, દંડી વગેરે શબ્દો તો ફકત સાપની જુદી જુદી અવસ્થાને દર્શાવે છે, નહિ કે જુદા જુદા સાપને. માટે કુંડલી, દંડી, ઉત્કણ, વિફણ વચ્ચે ઔપચારિક ભેદ કહેવાય, ત્યાં વાસ્તવિક ભેદ નથી. બરાબર આ જ રીતે સહભાવી અને ક્રમભાવી એવી અવસ્થામાં રહેલા
Page #368
--------------------------------------------------------------------------
________________
१८४ ० पर्यायवैविध्योपदर्शनम् ।
૨/૧૨ प -क्रमभाविवस्तुपरिणामोपदर्शनाय गुण-पर्यायशब्दौ प्रयुज्यते किन्तु वस्तुपरिणामविशेषातिरिक्तौ गुण रा -पर्यायौ न स्तः। क्रमिकवस्तुदशायाम् अनुभूयमानः वस्तुपरिणामो हि पर्यायतया व्यपदिश्यते, - अक्रमदशायां तु गुणत्वेनेति औपचारिक एव गुण-पर्याययोः भेदः, न तु वास्तव इति ।
यच्च कोट्याचार्येण “सर्वमेव वस्तु सपर्यायम्, पर्यायश्च द्वेधा केचिद् युगपद्भाविनः केचित्क्रमभाविनः । र उभयेषामपि केचिदर्थपर्यायाः केचिद् व्यञ्जनपर्यायाः, तेषामपि सर्वेषां केचित् स्वपर्यायाः केचित्परपर्यायाः, क तेषामपि केचित्स्वाभाविकाः केचिदापेक्षिकाः, तेषामेकैकः अतीतानागतवर्तमानकालविशेषितः” (वि.आ.भा.२६७६) णि इति विशेषावश्यकभाष्यवृत्तौ उक्तम्, ततोऽपि गुण-पर्याययोरभेद एव सिध्यति, युगपद्भाविवस्तुपरिणामानां का पर्यायपदेन प्रतिपादनादित्यवधेयम् ।
વસ્તુપરિણામોને સૂચવવા “ગુણ’ અને ‘પર્યાય' એવા અલગ અલગ શબ્દનો પ્રયોગ થાય છે. પરંતુ તે છે તો વસ્તુના વિશેષ પ્રકારના પરિણામો જ. વસ્તુના વિશેષ પ્રકારના પરિણામો કરતાં જુદા કોઈ પદાર્થ ગુણ કે પર્યાય નથી. વસ્તુની ક્રમિક અવસ્થામાં અનુભવાતા પરિણામનો પર્યાય તરીકે વ્યવહાર થાય છે. તથા વસ્તુની અક્રમિક અવસ્થામાં અનુભવાતા પરિણામનો ગુણ તરીકે વ્યવહાર થાય છે. આથી ગુણ અને પર્યાય વચ્ચે ભેદ ઔપચારિક છે, વાસ્તવિક નથી.”
ગુણ પર્યાયભિન્ન નથી કોઢ્યાચાર્ય : (ચત્ર.) શ્રીજિનભદ્રગણક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્ય રચેલ છે. તેના ઉપર કોટટ્યાચાર્યજીએ વ્યાખ્યા | લખેલી છે. તેમાં તેઓશ્રીએ જે વાત કરેલ છે તેનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવા જેવું છે. ત્યાં તેમણે જણાવેલ
છે કે “બધી જ વસ્તુઓ પર્યાયથી યુક્ત હોય છે. તથા પર્યાયના બે પ્રકાર છે. (૧) કેટલાક પર્યાયો L' વસ્તુમાં એકી સાથે ઉત્પન્ન થતા હોય છે તથા (૨) કેટલાક પર્યાયો કાળક્રમે ઉત્પન્ન થતા હોય છે. આ a બન્ને પ્રકારના પર્યાયોમાં પણ કેટલાક અર્થપર્યાય હોય છે. તથા કેટલાક વ્યંજનપર્યાય હોય છે. તે બધા
જ પર્યાયોમાં પણ કેટલાક વસ્તુના સ્વપર્યાય હોય છે તેમજ કેટલાક વસ્તુના પરપર્યાય હોય છે. તે સ્વપરપર્યાયોમાં પણ અમુક સ્વાભાવિક = અન્યનિરપેક્ષ પર્યાય અને અમુક સાપેક્ષ પર્યાય હોય છે. તે બધા પર્યાયોમાં પણ પ્રત્યેકના અતીત, અનાગત અને વર્તમાનકાળના ભેદથી ભેદ પડે છે. કારણ કે તે દરેક પર્યાય અતીતાદિ કાળથી વિશિષ્ટ બને છે. અહીં પણ ઉલ્લેખનીય બાબત એ છે કે યુગપભાવી વસ્તુપરિણામોનો પણ કોટ્યાચાર્યજીએ “ગુણ' શબ્દથી ઉલ્લેખ કરવાના બદલે પર્યાય' શબ્દથી જ ઉલ્લેખ કરેલ છે. તેનાથી ફલિત થાય છે કે વસ્તુસહભાવી પરિણામ સ્વરૂપ ગુણ પણ તેમને પર્યાય તરીકે જ માન્ય છે. આથી પર્યાયથી ભિન્ન ગુણ નામનો કોઈ પદાર્થ નથી. તેવું તેમના મત મુજબ પણ સિદ્ધ થાય છે. આ પર્યાયોને કોઇક સ્વરૂપે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવેલ છે તે સ્પષ્ટ જ છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
२/
• कोष्ठकरूपेण पर्यायवैविध्यप्रदर्शनम् ।
कोट्याचार्यमते पर्यायनिरूपणम्
पर्यायः
क्रमभावी
युगपद्भावी
अर्थपर्यायः
व्यञ्जनपर्यायः
N
स्वपर्यायः
परपर्याय:
स्वपर्यायः
परपर्यायः
.
स्वाभाविकः सापेक्षः
स्वाभाविक: सापेक्षः स्वाभाविकः सापेक्षः
स्वाभाविकः सापेक्षः
अतीतः अतीतः अनागतः अनागतः वर्तमानः वर्तमानः
अतीतः अतीतः अतीतः अतीत: अनागतः अनागतः अनागतः अनागतः । वर्तमानः वर्तमानः वर्तमानः वर्तमानः
अतीतः अतीतः अनागतः अनागतः वर्तमानः वर्तमानः
अर्थपर्याय:
व्यञ्जनपर्याय:
स्वपर्यायः
परपर्यायः
स्वपर्यायः
परपर्यायः
स्वाभाविकः सापेक्षः स्वाभाविकः सापेक्षः स्वाभाविकः सापेक्षः स्वाभाविकः सापेक्षः
अतीतः अतीतः अनागत:- अनागतः वर्तमानः वर्तमानः
अतीतः अतीतः अतीतः अतीतः अनागतः अनागतः अनागतः अनागतः । वर्तमानः वर्तमानः वर्तमानः वर्तमानः
अतीतः अतीतः अनागतः अनागतः वर्तमानः वर्तमानः
Page #370
--------------------------------------------------------------------------
________________
२/११
૨૮૬
• शास्त्रदीपिकासंवादोपदर्शनम् । प अथ 'नीलो घटः', 'नूतनो घट' इति विलक्षणप्रयोगदर्शनाद् द्रव्य-गुण-पर्यायत्रितयकल्पन__ मर्हति इति चेत् ?
न, एवं सति अतिरिक्तजाति-क्रियादिकल्पनापत्तेः, तत्पुरस्कारेणाऽपि प्रयोगोपलब्धेः। तदुक्तं म पार्थसारथिमिश्रेण शास्त्रदीपिकायाम् “जाति-द्रव्य-गुण-क्रिया-नामभिः पञ्चधा सविकल्पकेन विकल्प्यते - (१)
“રયમ્', (૨) “vs યમ્', (3) “શવસ્તોડયમ્, (૪) “ચ્છતિ વયમ્', (૫) ડિલ્યોડમતિ” (શા. " दी.पृ.६५) इति । ततश्च शब्दप्रयोगानुसारेण पर्यायातिरिक्तगुणाभ्युपगमेऽतिरिक्तजाति-क्रियादिकल्पनाक पत्त्या द्रव्य-पर्यायलक्षणद्विविधतत्त्वकल्पनैवोचितीमर्हतीति।
દિગંબર :- (ક.) “નીલ ઘડો', “નવો ઘડો - આ પ્રમાણે વિલક્ષણ પ્રયોગો જગતમાં જોવા મળે છે. જે ઘડાનો વર્ણ નીલ હોય છે તે ઘડાને કાયમ માટે નીલ ઘડા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ “નવો ઘડો' - આ પ્રકારનો શબ્દપ્રયોગ પ્રારંભના સમયે જ થાય છે. અમુક સમય વીતી ગયા પછી તેને જૂના ઘડા તરીકે ઓળખવામાં આવે છે. તેથી નીલ આદિ વર્ણ કાયમી હોવાથી તેને ગુણ સ્વરૂપે માનવામાં આવે છે. તથા નૂતનપણું, પુરાતનપણું વગેરે પરિણામો કાદાચિત્ક અને ક્રમભાવી હોવાથી તેને પર્યાય સ્વરૂપે માનવામાં આવે છે. આમ સાર્વલૌકિક અનુભવના આધારે અને વ્યવહારના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાય - આ પ્રમાણે ત્રણ પદાર્થની કલ્પના કરવી વ્યાજબી છે.
-- કેવળ શબ્દપ્રયોગ ભેદ-અસાધક ઃ શ્વેતાંબર - શ્વેતાંબર :- (ન, પર્વ.) ઉપરોક્ત દલીલ વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે કેવળ વિલક્ષણ વ્યવહારના આધારે પર્યાય કરતાં ભિન્ન એવા ગુણની જો કલ્પના કરવામાં આવે તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયની જેમ જાતિ, ક્રિયા વગેરે પણ સ્વતંત્ર છે' - તેવી કલ્પના કરવાની મુશ્કેલી સર્જાશે. કેમ કે ગુણની જેમ અને પર્યાયની જેમ જાતિ અને ક્રિયા વગેરેને પણ મુખ્ય બનાવીને શબ્દપ્રયોગો દુનિયામાં થતા હોય છે. મતલબ કે “લાલ ઘડો', “નવો ઘડો' વગેરે વ્યવહારની જેમ “તામ્ર ઘટ”, “સૌવર્ણ ઘટ', " (પવનથી) ‘હલતો ઘડો' વગેરે વ્યવહાર પ્રસિદ્ધ છે. માટે ગુણની જેમ અને પર્યાયની જેમ જાતિ (તાગ્રત્વ,
સૌવર્ણત્વ), ક્રિયા (હલનચલન) આદિને પણ સ્વતંત્ર પદાર્થ રૂપે માનવા પડશે. પાર્થસારથિ મિશ્ર નામના મીમાંસક વિદ્વાને શાસ્ત્રદીપિકા નામના ગ્રંથમાં જણાવેલ છે કે “(૧) જાતિ, (૨) દ્રવ્ય, (૩) ગુણ, (૪) ક્રિયા અને (૫) નામ દ્વારા પાંચ પ્રકારે વસ્તુની વિશેષ રીતે કલ્પના સવિકલ્પક જ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ પાંચેયના ક્રમશઃ ઉદાહરણ આ મુજબ છે. (૧) “આ ગાય છે', (૨) “આ દંડી છે', (૩) “આ શ્વેત છે', (૪) “આ જાય છે', (૫) “આ ડિથ છે' - આમ સમજવું.” તેથી જો શબ્દપ્રયોગના આધારે જ પર્યાયભિન્નરૂપે ગુણનો સ્વીકાર કરવો જરૂરી હોય તો પર્યાયભિન્ન સ્વરૂપે જાતિ, ક્રિયા આદિનો પણ સ્વીકાર ઉપર મુજબ આવશ્યક બની જશે. કેમ કે મીમાંસક, નૈયાયિક આદિ લોકો જાતિ, ક્રિયા આદિને મુખ્ય કરીને શબ્દપ્રયોગ કરતા હોય છે. પરંતુ દ્રવ્ય, ગુણ, પર્યાયની જેમ જાતિ, ક્રિયા આદિ તત્ત્વોની સ્વતંત્રરૂપે કલ્પના દિગંબરને પણ માન્ય નથી જ. માટે પંચવિધ કે ત્રિવિધ તત્ત્વના બદલે દ્રવ્ય-પર્યાયરૂપે દ્વિવિધ તત્ત્વની કલ્પના કરવી એ જ વધારે ઉચિત જણાય છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
२/११ 0 क्रमाऽक्रमभाविपर्यायप्रस्थापनम् ।
१८७ न च जात्यादीनां पर्यायविशेषरूपत्वात् तत्रैवाऽन्तर्भाव इति वाच्यम्, ___ तुल्ययुक्त्या गुणस्याऽपि पर्यायविशेषत्वात् तत्रैवान्तर्भावस्य न्याय्यत्वात् । इदमेवाऽभिप्रेत्य ... विशेषावश्यकभाष्यवृत्तौ मलधारिहेमचन्द्रसूरिभिः “सर्वमेव वस्तु तावत् सपर्यायम् । ते च पर्याया द्विविधा रूप-रसादयो युगपद्भाविनः, नव-पुराणादयस्तु क्रमभाविनः” (वि.आ.भा.२१८० मल.वृ.) इत्येवं कण्ठतो युगपद्भाविधर्माणां पर्यायतयैव निर्देशः कृत इत्यवधेयम् ।
स्याद्वादमञ्जाँ श्रीमल्लिषेणसूरिभिरपि “धर्माः = सहभाविनः क्रमभाविनश्च पर्यायाः” (अ.व्यव.द्वा.२२ । वृ.) इत्येवं सहभाविधर्माणामपि पर्यायत्वेनैव निर्देशोऽकारीत्यवसेयम् ।
एतेन “अत्थो दव्वं गुणो वाऽवि” (वि.आ.भा.३५९४) इति विशेषावश्यकभाष्यवचनमपि व्याख्यातम्, શિર :- (ઘ.) જાતિ વગેરે તો એક વિશેષ પ્રકારના પર્યાયસ્વરૂપ જ છે. પર્યાય કરતાં ભિન્ન નથી. માટે જાતિ વગેરેનો પર્યાયમાં જ સમાવેશ વધારે યોગ્ય છે. તેથી દ્રવ્ય, ગુણ, પર્યાય, જાતિ, ક્રિયા આદિ અનેકવિધ સ્વતંત્ર તત્ત્વની કલ્પના કરવાની સમસ્યાને અમારા મતમાં અવકાશ નથી.
છે જાતિ વગેરે પણ પર્યાપવિશેષરવરૂપ ઃ શ્વેતાંબર વેતાંબર :- (17) જો જાતિ વગેરે વિશેષ પ્રકારના પર્યાય સ્વરૂપ હોવાથી પર્યાયમાં જ અંતર્ભત થઈ જતા હોય તો તે જ યુક્તિથી ગુણનો પણ પર્યાયમાં અંતર્ભાવ કરવો ન્યાયસંગત બનશે. કેમ કે ગુણ પણ પર્યાયવિશેષ જ છે. તેથી “પર્યાય' શબ્દ દ્વારા જેમ જાતિ આદિનું ગ્રહણ થઈ શકે છે, તેમ ગુણનું પણ ગ્રહણ થઈ જાય છે. તો પછી શા માટે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય” આમ સ્વતંત્ર ત્રિવિધ તત્ત્વની કલ્પના કરવી ? તેથી દ્રવ્ય-પર્યાય' આમ દ્વિવિધ તત્ત્વની કલ્પના જ યુક્તિસંગત છે. આવા જ આશયથી હું વિશેષાવશ્યકભાષ્ય વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “બધી જ વસ્તુ પર્યાયયુક્ત હોય છે. તથા વસ્તુગત પર્યાયો બે પ્રકારના છે. રૂપ, રસ વગેરે યુગપલ્માવી પર્યાયો તથા નવા, પણ જૂના વગેરે ક્રમભાવી પર્યાયો.” અહીં આપણે જોઈ શકીએ છીએ કે મલધારી શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે યુગપભાવી વસ્તુ પરિણામનો સ્પષ્ટપણે પર્યાય તરીકે જ નિર્દેશ કરેલો છે. જો પર્યાય કરતાં ગુણ ની સ્વતંત્ર હોત તો પર્યાયના બે ભેદ (યુગપલ્માવી, ક્રમભાવી) બતાવવાના બદલે વસ્તુધર્મના (દ્રવ્યપરિણતિના) બે ભેદ (ગુણ અને પર્યાય) બતાવેલા હોત. આ વાત ધ્યાનમાં રાખવી.
સહભાવી પરિણામ પણ પર્યાય ઃ શ્રીમલિષેણસૂરિ છે | (ચા.) કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા નામનો સ્તુતિગ્રંથ રચેલ છે. તેના ઉપર શ્રીમલ્લિષેણસૂરિજી મહારાજે સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યા રચેલ છે. તેમાં તેમણે જણાવેલ છે કે “વસ્તુમાં રહેલા ગુણધર્મો એટલે સહભાવી અને ક્રમભાવી પર્યાયો.” આવું કહેવા દ્વારા તેમણે વસ્તુગત સહભાવી ગુણધર્મોને પણ પર્યાય તરીકે જ જણાવેલ છે.
વિશેષાવશ્યકભાષ્ય અંગે શંકા-સમાધાન છે. iા - (તેન) તમે ‘પર્યાયથી ભિન્ન ગુણ નામની કોઈ ચીજ નથી' - તેવું પ્રતિપાદન કરો છો. 1. અર્થો દ્રચું કુળો વાષિા
Page #372
--------------------------------------------------------------------------
________________
१८८ . देवसेनमतमीमांसा 0
२/११ Mવી પર્યાયપરત્વત્િ તદુt માવતીસૂત્રવૃત્તી પ (9) પર્વવા, (૨) TUI , () ઘર્મા, " (૪) વિશેષા ત્તિ પર્યાયા?(મ.ફૂ.ર૧/૧/૭૪૭ પૃ.૮૮૧) તિ र न केवलमस्माकं श्वेतपटानाम्, अपितु दिक्पटानामपि गुण-पर्यायाऽभेदः सम्मतः। यथोक्तं म तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कस्वामिना “गुणा एव पर्यायाः” (त.सू.५/३७ रा.वा.२ पृ.२४३) इति। तदुक्तं - विद्यानन्दस्वामिनाऽपि तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “गुणः पर्याय एव” (त.सू.१/३४ नयवि.२२) इति " देवसेनस्याऽपसिद्धान्तो दुर्वार एवेति ध्येयम् । क प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'द्रव्यस्य अवस्थाविशेषः पर्यायः गुणोऽपि पर्यायात्मक ति एवेति ज्ञात्वा आत्मार्थी निजपर्यायाणां समीचीनत्व-परिपूर्णत्वकृते बद्धकक्षो भवति । (१) ग्रन्थिभेदादि
द्वारा निजपर्यायसमीचीनीकरणं प्राथमिकसाधना, (२) क्षायोपशमिकसम्यग्दर्शनादेः क्षायिकभावेन ३। परिणमनं मध्यमसाधना, (३) कर्मावृतसम्यग्ज्ञानादिगुणात्मकपर्यायाणां क्षपकश्रेणिद्वारा अनावृतस्वरूपेण
પરંતુ વિશેષાવશ્યકભાષ્યમાં તો “પદાર્થ કાં તો દ્રવ્યાત્મક છે કાં તો ગુણાત્મક છે' - આવું કહીને ગુણ નામના સ્વતંત્ર પદાર્થનું વિધાન કરવામાં આવેલ છે. તેથી તેની સાથે તમારે વિરોધ આવશે.
સમાધાન :- (TI.) ના. તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે વિશેષાવશ્યકભાષ્યમાં જગતવર્તી તમામ પદાર્થનું દ્રવ્ય-ગુણરૂપે જે વિભાજન કરેલ છે તેમાં “ગુણ' શબ્દ દ્વારા પર્યાયનું જ પ્રતિપાદન કરવું અભિપ્રેત છે. વિશેષાવશ્યકભાષ્યકારના આવા તાત્પર્યને લક્ષમાં રાખીને જ વ્યાખ્યાકાર હેમચંદ્રસૂરિજીએ યુગપદ્ ભાવી રૂપ, રસ વગેરે ગુણધર્મોનો “પર્યાય' તરીકે ઉલ્લેખ કરેલો છે - આ વાત હમણાં આપણે A ઉપર જોઈ ગયા છીએ. ભગવતીસૂત્રવ્યાખ્યામાં પણ (૧) પર્યાય, (૨) ગુણ, (૩) ધર્મ, (૪) વિશેષ છે - આ ચારેય શબ્દોને પર્યાયવાચી = સમાનાર્થક જણાવેલ છે. વી
જ દિગંબર સંપ્રદાયમાં પણ ગુણ-પર્યાયમાં અભેદ જ (વ.) ફક્ત અમને શ્વેતાંબરોને નહિ પરંતુ દિગંબરોને પણ ગુણ અને પર્યાય વચ્ચેનો અભેદ એ સંમત છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંક નામના દિગંબરાચાર્યે જણાવેલ છે કે ‘ગુણો એ જ પર્યાય છે.” તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં નિયવિવરણમાં વિદ્યાનંદસ્વામીએ પણ જણાવેલ છે કે ‘ગુણ એ પર્યાય જ છે.' તેથી દિગંબર દેવસેનજીને અપસિદ્ધાન્ત દોષ પણ લાગુ પડશે જ – આ વાત ધ્યાનમાં રાખવી.
* ત્રણ પ્રકારની સાધના ૪ આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્યની વિશેષ પ્રકારની અવસ્થા પર્યાય છે અને ગુણો પણ પર્યાયસ્વરૂપ જ હોય છે' - આ હકીકત જાણીને આધ્યાત્મિક વ્યક્તિ પોતાના પર્યાયોને સમ્યફ કરવા અને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ બને છે. અનાદિ નિગોદ અવસ્થાથી માંડીને અત્યાર સુધી જ્ઞાનાદિ ગુણસ્વરૂપ
સ્વપરિણતિ = સ્વપર્યાય મલિન મિથ્યા હતા. (૧) તેને ગ્રંથિભેદ દ્વારા સમ્યફ બનાવવાનો પુરુષાર્થ થાય તે પ્રાથમિક કક્ષાની સાધના છે. (૨) તથા ક્ષયોપશમ ભાવમાં રહેલા સમ્યગૂ દર્શન આદિ પર્યાયોને ક્ષાયિક ભાવરૂપે પરિણાવવા એ મધ્યમ પ્રકારની સાધના છે. (૩) તથા કર્મથી આવૃત સમ્યગુ જ્ઞાન
Page #373
--------------------------------------------------------------------------
________________
२/११
* द्रव्यानुयोगमीमांसासाफल्यद्योतनम्
१८९
रा
परिणमनम् उत्कृष्टसाधना । संसारिपर्यायोच्छेदेन सिद्धत्वपर्यायप्रकटीकरणञ्च तत्फलम् । तच्चेतसिकृत्य प “निरस्ताऽपरसंयोगः स्वस्वभावव्यवस्थितः । सर्वौत्सुक्यविनिर्मुक्तः स्तिमितोदधिसन्निभः । । एकान्तक्षीणसङ्क्लेशो निष्ठितार्थो निरञ्जनः। निराबाधः सदानन्दो मुक्तावात्माऽवतिष्ठते । ।" (यो.सा. प्रा. मोक्षाधिकार - २८-२९) इत्येवं योगसारप्राभृते अमितगतिदर्शितसिद्धस्वरूपोपलब्धिकृते जिन - तच्छासन-प्रवचन - सङ्घ- सद्गुरु-स्वभूमिकोचित- म् सदाचारादिगोचराऽऽदर-समर्पणाद्यात्मसात्करणोद्यमे एव द्रव्यानुयोगमीमांसासाफल्यमिति।।२/११।। र्श આદિ ગુણાત્મક પર્યાયોને ક્ષપકશ્રેણિના માધ્યમથી અનાવૃત અવસ્થારૂપે પરિણમાવવા તે ઉત્કૃષ્ટ સાધના છે. તથા પોતાના સંસારી પર્યાયનો ત્યાગ કરી સિદ્ધત્વ પર્યાયને પ્રગટાવવો તે ઉત્કૃષ્ટ સાધનાનું ચરમ ફળ છે. આવી પરમ નિર્મળ અને પરિપૂર્ણ અવસ્થા પ્રગટ કરવામાં સહાયક બને તે બાબતને મનમાં રાખી, ‘મોક્ષમાં પરસંયોગરહિત, નિજસ્વભાવમાં વ્યવસ્થિત, સર્વ ઉત્સુકતાથી શૂન્ય, નિસ્તરંગસમુદ્રસમાન, સર્વથા સંક્લેશમુક્ત, કૃતકૃત્ય, નિષ્કલંક, પીડારહિત, સદાઆનંદસ્વરૂપ આત્મા રહે છે' - આ મુજબ યોગસારપ્રાભૂતમાં અમિતગતિ આચાર્યે જણાવેલ સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે જિનેશ્વર ભગવંત, જિનશાસન, સૈ જિનાગમ, જૈન સંઘ, સદ્ગુરુ, અને સ્વભૂમિકાયોગ્ય સદાચારસ્વરૂપ તારક તત્ત્વ પ્રત્યે અહોભાવ, સદ્ભાવ, સમર્પણભાવ અને વફાદારીને આત્મસાત્ કરવાનો પ્રામાણિકપણે પ્રબળ પુરુષાર્થ કરવામાં જ પ્રસ્તુત દ્રવ્યાનુયોગમીમાંસાની સાર્થકતા સમાયેલી છે. (૨/૧૧)
લખી રાખો ડાયરીમાં......S
સાધનામાર્ગ નીત-નવી આરાધનાને ખીલવે છે. દા.ત. વિષ્ણુકુમાર
ઉપાસનામાર્ગ નિર્મળ આરાધકભાવને પ્રગટાવે છે. દા.ત. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
• સાધનાને સામગ્રીના સદુપયોગમાં રસ છે.
ઉપાસનાને આત્માના નિર્મળ ઉપયોગમાં રસ છે.
• સાધનાનું ચાલકબળ છે સદાચારની રુચિ. દા.ત. વંકચૂલ
ઉપાસનાનું ચાલકબળ છે ગુણાનુરાગ. દા.ત. શ્વાનદંતપ્રશંસક શ્રીકૃષ્ણ
Page #374
--------------------------------------------------------------------------
________________
☼ आगमसम्मतं नयद्वित्वम्
હવઈ જે ગુણ પર્યાયથી ભિન્ન માનઈ છઈ તેહનઈં દૂષણ દિઇ છઈ -
=
જો ગુણ હોઈ ત્રીજો પદારથ, તો ત્રીજો નય લહિયઈ રે; દ્રવ્યાર્થ॰ પર્યાયાર્થ એ નય દોઇ જ *સૂત્રઈ કહિયઈ રે ૨/૧૨॥ (૨૧) જિન. જો ગુણ ત્રીજો પદાર્થ = દ્રવ્ય-પર્યાયથી જુદો ભાવ હોઈ તો તે ગ્રહવાનેં ત્રીજો નય લહીઈ પામિઇ, અનઈં સૂત્ર† તો દ્રવ્યાર્થ, પર્યાયાર્થ એહ (દોઈ=) *બિહુ જ નય (કહિયઈ=) કહિયા છઈ. ननु पर्यायशब्दः क्रमभाविधर्मवाचकः एव, गुणशब्दश्च सहभाविधर्मवाचक एव । तथा च गुणाः पर्यायेभ्योऽतिरिच्यन्त एवेत्याशङ्कायामाह - 'गुणस्ये 'ति ।
प
रा
શું
स.
१९०
गुणस्य ह्यतिरिक्तत्वे गुणार्थिको नयो भवेत् । द्रव्यार्थ - पर्ययार्थौ द्वौ नयौ तु सूत्रदर्शितौ । । २/१२।।
२/१२
र्श
प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणस्य हि अतिरिक्तत्वे गुणार्थिको नयो भवेत् । द्रव्यार्थ-पर्ययार्थी द्वौ तु नयौ सूत्रदर्शितौ ।।२/१२ ।।
=
र्णि
गुणस्य गुणपदप्रतिपाद्यस्य हि अतिरिक्तत्वे = क्लृप्तद्रव्यपर्यायभिन्नत्वे तीर्थकृदभिमते सति आग तृतीयो गुणार्थिको नयो दर्शितो भवेत् । न चैवमस्ति यतः द्रव्यार्थ पर्ययार्थी = द्रव्यार्थिक का - पर्यायार्थिकौ द्वौ तु = एव नयौ = मूलनयौ सूत्रदर्शिती = प्रज्ञापना- भगवतीसूत्र-सम्मतितर्कादिदर्शितौ ।
અવતરણિકા :- “ભાગ્યશાળી ! ‘પર્યાય' શબ્દ ક્રમભાવી વસ્તુધર્મનો જ વાચક છે. તથા ‘ગુણ’ શબ્દ સહભાવી પદાર્થપરિણામનો જ વાચક છે. આ વાત આગળ (૨/૨) વિચારેલ છે. તેથી ગુણો વસ્તુસહભાવીપરિણામત્વરૂપે પર્યાયો કરતાં સ્વતંત્ર જ છે.” આ શંકા થતાં ગ્રંથકારશ્રી જણાવે છે :* ગુણાર્થિક નયની આપત્તિ
સ
શ્લોકાર્થ :- જો ગુણ દ્રવ્ય-પર્યાયથી ભિન્ન ત્રીજો પદાર્થ હોય તો ગુણાર્થિક નય પણ હોવો જોઈએ. પરંતુ આગમમાં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ નયો દર્શાવ્યા છે. (૨/૧૨)
al
:- દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ બે સ્વતંત્ર પદાર્થ તો પ્રમાણસિદ્ધ જ છે. પરંતુ ‘ગુણ’ પદ દ્વારા જેનું પ્રતિપાદન કરવામાં આવે છે તે પણ પ્રમાણસિદ્ધ (વૃક્ષ) એવા દ્રવ્ય-પર્યાયથી ભિન્ન છે- તેવું જો તીર્થંકર ભગવંતને સંમત હોય તો આગમમાં ગુણાર્થિક નામનો ત્રીજો નય પણ દર્શાવેલ હોત. પરંતુ તેવું નથી. કારણ કે પ્રજ્ઞાપનાસૂત્ર, ભગવતીસૂત્ર, સંમતિતર્ક વગેરે ગ્રંથોમાં તો દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક - આમ બે જ મૂળ નય બતાવેલા છે. (દ્રવ્ય, ગુણ અને પર્યાય - આમ ત્રણ પદાર્થ જો માન્ય હોત તો દ્રવ્યાર્થિક, ગુણાર્થિક અને પર્યાયાર્થિક - એમ ત્રણ નય જિનાગમમાં દર્શાવેલ હોત.)
પુસ્તકોમાં ‘ત્રીજો હોઈ’ ક્રમ.કો.(૪+૧૦+૧૨+૭)નો ક્રમ લીધો છે. * પુસ્તકોમાં ‘દ્રવ્યારથ પર્યાયરથ’ પાઠ. અહીં કો.(૨)નો પાઠ લીધો છે. ♦ કો.(૪)માં ‘સૂત્ર’ પાઠ. મ.+ધ.માં ‘સૂત્રિ’ પાઠ. લા.(૨)+કો.(૩)નો પાઠ લીધો છે. * લા.(૨)માં ‘હઉથઈં' પાઠ. *...· ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. × કો.(૭+૧૦)માં ‘દ્રવ્યાર્થિકઃ પર્યાયાર્થિક' પાઠ. * કો.(૭)માં ‘બેહિ’ પાઠ.
Page #375
--------------------------------------------------------------------------
________________
० अशेषनयसङ्ग्राहकमूलनयद्वयोपदर्शनम् । ગુણ હોઈ, તો ગુણાર્થ નય પણિ કહિ જોઈઈ. તે માટઈ ગુણ પર્યાયથી ભિન્ન નથી.' उक्तं च सम्मती - 'दो उण णया भगवया, दव्वट्ठिय-पज्जवट्ठिया णियया ।।
*ત્તો ય 'વિલે, કુળફિલ્મનો વિ સુન્નતો || (સ.ત.રૂ.૧૦) “तु पादपूरणे भेदे समुच्चयेऽवधारणे” (मे.को.अव्यय-१९/पृ.१८०) इति मेदिनीकोशत: तुरवधारणे उक्तः। प
तदुक्तं प्रज्ञापनासूत्रवृत्तौ श्रीमलयगिरिसूरिभिः “नयाश्च नैगमादयोऽनेके । तेषां च समस्तानामपि ... સદવી પ્રવરને કી નથી. તાથા - (૧) દ્રવ્યક્તિન: પર્યાયાસ્તિવનગ્ન” (પ્રજ્ઞા.૧૩/૦૮૨/g.૨૮૪). इति। तदुक्तं सम्मतितर्केऽपि “तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी। दव्वढिओ य पज्जवणओ य म सेसा विगप्पा सिं ।।” (स.त.१/३) इति । देवसेनेनाऽपि नयचक्रे माइल्लधवलेन च बृहन्नयचक्रे "दो चेव र्श मूलणया भणिया दव्वत्थ-पज्जयत्थगया” (न.च.११, बृ.न.च.१८३) इत्युक्तम् । यदि द्रव्य-पर्यायाभ्यामन्यो । गुणः स्यात् द्रव्यार्थिक-पर्यायार्थिकवत् तृतीयो गुणार्थिकोऽपि नयो वचनीयः स्यात् । न चैवमस्ति।।
यथोक्तं सम्मतितर्के “दो उण णया भगवया दव्वविय-पज्जवट्ठिया नियया। एत्तो य गुणविसेसे णि પુષ્ક્રિયાસો વિ ગુબ્નતો (સત.રૂ/૧૦) તિા. પાદપૂર્તિ, ભેદ, સમુચ્ચય, અવધારણ અર્થમાં “તું” શબ્દ મેદિનીકોશમાં જણાવેલ છે. તે મુજબ અવધારણ (= જ) અર્થમાં અહીં “તુ' જણાવેલ છે.
(તડુ) પ્રજ્ઞાપના સૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિએ જણાવેલ છે કે “નૈગમ વગેરે નયો અનેક છે. તથા તે સમસ્ત નયોના સંગ્રાહક બે નય જિનાગમમાં બતાવેલ છે. તે આ પ્રમાણે- દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિકનય.” સંમતિતર્કમાં પણ જણાવેલ છે કે “તીર્થકર ભગવંતના વચનોનો વિષય દ્રવ્ય (=સંગ્રહ) અને પર્યાય (=વિશેષ) છે. તેનો વિસ્તાર કરનાર નરાશિ (=પ્રસ્તાર) છે. તેને સૌપ્રથમ છે. જણાવનાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બીજા નયો આ બે નયના વિકલ્પ (પ્રકાર) છે.” દેવસેનજીએ પણ નયચક્રમાં તથા માઈલધવલે બૃહદ્નયચક્રમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બધા બે જ મૂલનય (તીર્થકર દ્વારા) કહેવાયેલ છે.” જો દ્રવ્ય અને પર્યાય કરતાં જુદો ગુણ ત્રીજો પદાર્થ ગ હોત તો ગુણાર્થિક નામનો ત્રીજો નય કહેવો જોઈએ. પરંતુ તે જણાવેલ નથી.
છે ગુણાર્થિક નય અમાન્ય : સંમતિકાર છે | (ચો.) સંમતિતર્કમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ જણાવેલ છે કે “જિનેશ્વર ભગવંતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ ચોક્કસ પ્રકારના બે જ નય દર્શાવેલા છે. જો દ્રવ્ય-પર્યાય કરતાં ગુણ જુદો હોત તો ગુણાર્થિકનય પણ દર્શાવવો યુક્તિસંગત થાત.”
'... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. 1. તો પુન નો વિતા, વ્યાર્થિ -પર્યાર્થિવ નિયમિત મતબ્ધ વિગેરે મુસ્તિવનયોf યુગમાન: * મુદ્રિત પુસ્તકોમાં ન પુખ ગુણો વિ દુતો. 2. तीर्थकरवचनसङग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यार्थिकः च पर्यवनयः च शेषाः विकल्पाः एतयोः।। 3. द्वौ चैव मलनयौ भणितौ द्रव्यार्थ-पर्यायार्थगतौ।
Page #376
--------------------------------------------------------------------------
________________
२/१२
१९२
• नयानाम् अव्यापकत्वापादनम् ० છે. 'નં પુન રિઇયા” તેનું તેનું સુકું માર્યુi | સ “વર્નવસન નિયા*, વારિયા તેમાં પન્નાયા | (સત.રૂ.99)
अभयदेवसूरिकृता तद्वृत्तिस्त्वेवम् “द्वावेव मूलनयौ भगवता द्रव्यार्थिक-पर्यायार्थिको नियमितौ। तत्र * अतः = पर्यायाद् अधिके गुणविशेषे ग्राह्ये सति तद्ग्राहकगुणास्तिकनयोऽपि नियमितुं युज्यमानकः स्यात्, रा अन्यथा अव्यापकत्वं नयानां भवेत्, अर्हतो वा तदपरिज्ञानं प्रसज्येत” (स.त.३/१० वृ.) इति। न च म सर्वज्ञेन भगवता गुणास्तिकनय उक्तः। तस्माद् गुणः पर्याय एव । क तदुक्तं सम्मतितर्के “जं च पुण अरिहया तेसु तेसु सुत्तेसु गोयमाईणं। पज्जवसण्णा णियया वागरिया
તેના પન્નીયા T” (.7. રૂ/99) તિા તત્તિત્ત્વવત્ “તું પુનઃ પવિતા તસ્મિનું તસ્મિનું સૂત્રે વાન્ગવેર્દિ, क गंधपज्जवेहिं” (भगवतीसूत्र १४/४/५१३, जीवाजीवाभिगम - प्रतिपत्तिः ३/१/सू.७८, जम्बूद्वीपप्रज्ञप्ति - वक्ष.२/ णि सू.३६) इत्यादिना पर्यायसञ्ज्ञा नियमिता वर्णादिषु गौतमादिभ्यो व्याकृता। ततः पर्याया एव वर्णादयो, न TT રૂટ્યમપ્રાયઃ” (સ.ત.રૂ/99 વૃત્તિ) તા.
(મ.) આ ગાથાની વ્યાખ્યામાં તર્કસંચાનન શ્રીઅભયદેવસૂરિએ જણાવેલ છે કે “તીર્થકર ભગવંતે નિયમ બનાવેલ છે કે મૂળ નય બે જ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. નયના નિરૂપણમાં જો પર્યાયથી સ્વતંત્ર કોઈક ગુણ નામની વિશેષ વસ્તુ નય માટે ગ્રાહ્ય હોત તો તેના ગ્રાહકરૂપે ઉપરોક્ત નિયનિયમવિધાનમાં ગુણાર્થિક નયનો પ્રવેશ કરીને “મૂળ નય ત્રણ જ છે' - આ પ્રમાણે નિયમવિધાન કરવું યુક્તિસંગત થાત. જો આવું કરવામાં ન આવત તો નયનું નિરૂપણ ગુણના વિષયમાં અવ્યાપક = અપૂર્ણ થવાની સમસ્યા સર્જાત. અથવા “નયનિરૂપણ કરવાવાળા અરિહંત ભગવાનને ગુણાર્થિકનયનું જ્ઞાન ન હતું'
તેવા પ્રકારની ક્ષતિ આવીને ઉભી રહેત.” પરંતુ ભગવાન તો સર્વજ્ઞ જ હતા. તેમ છતાં તેમણે ગુણાર્થિક { નામનો ત્રીજો નય દર્શાવેલ નથી. માટે ગુણ પર્યાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે.
| (દુ) તેથી સંમતિતર્કમાં જણાવેલ છે કે “જે કારણે અરિહંત ભગવાને તે તે આગમોમાં ગૌતમસ્વામી | આદિ મહામુનિઓ સમક્ષ વર્ણ, ગંધ આદિનું પર્યાય’ શબ્દથી પ્રતિપાદન તથા નિયમન કરેલું છે તે કારણે વર્ણ, ગંધ આદિ પણ પર્યાય છે.” પ્રસ્તુત સંમતિતર્ક ગાથાની વ્યાખ્યામાં તર્કપચાનન શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “વળી, જે કારણે અરિહંત ભગવાને અલગ અલગ ભગવતીસૂત્ર, જીવાજીવાભિગમસૂત્ર, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર આદિ આગમોમાં “ગુણ' શબ્દનો પ્રયોગ છોડીને “વUપન્નવેટિં' (વર્ણપર્યાયોથી), ‘ધપક્ઝટિં' (ગંધ પર્યાયોથી) - આ પ્રમાણે ‘પર્યાય' શબ્દનો પ્રયોગ કરેલ છે. તથા તેવું કરવા દ્વારા વર્ણ, ગંધ આદિ પરિણામોમાં પર્યાય’ શબ્દનું નિયમન કરેલ છે. અર્થાત વર્ણ, ગંધ આદિ પરિણામો “પર્યાય' શબ્દથી વાચ્ય છે - આવું વિધાન સૂચિત કરેલ છે. તથા ગૌતમસ્વામી આદિ મહામુનિઓ સમક્ષ શ્રી મહાવીર સ્વામી ભગવાને વર્ણ, ગંધ, આદિ પરિણામોનું પર્યાયરૂપે પ્રતિપાદન કરેલ છે. તે કારણે વર્ણ, ગંધ આદિ પરિણામો પર્યાય જ છે, ગુણ નથી. આ પ્રમાણે * મુદ્રિત પુસ્તકોમાં “મવા ' પાઠ. * કો.(૭)માં “ઉજ્જવલા' પાઠ. * નિયમા. સ. પ્ર. 1. यत् च पुनः अर्हता तेषु तेषु सूत्रेषु गौतमादीनाम्। पर्यवसञ्ज्ञा नियता व्याकृता तेन पर्यायाः।। 2. वर्णपर्यायैः, गन्धपर्यायैः ।
Page #377
--------------------------------------------------------------------------
________________
२/१२ ० तत्त्वार्थश्लोकवार्तिकसंवादः ०
१९३ "એવં બિહું જ નય ભગવંતે નીમ્યા. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એ. પર્યાયથી અધિક ગુણ વિશેષ ગ્રાહ્ય છતેં તથ્રાહક ગુણાસ્તિકનય પિણ તિહાં નમ્યો જોઈયે. બીજું રૂપાદિકનઈ ગુણ કહી સૂત્રઈ બોલ્યા , નથી, પણિ “'avપન્નવા, પન્નવા” ઇત્યાદિક પર્યાયશબ્દઈ બોલાવ્યા છઇ; તે માટઈ તે પર્યાય કહિઍ, એ પણિ ગુણ ન કહિઈ. તે માટઈ ગુણ તે પર્યાય જાણવો. ૩ ઘ – ‘ગં કુળ ૩ર૪ તૈયુ સુલુ જોયમાળા પન્નવસMIS વારિક્ત તેના' ( )
इत्थञ्च भगवता द्वौ एव नयौ द्रव्यार्थिक-पर्यायार्थिकनामानौ दर्शितौ । यदि पर्यायाद् आधिक्यं प द्रव्य इव गुणे भगवतः सम्मतम् अभविष्यत् तर्हि तद्ग्राही तृतीयो गुणार्थिको नयोऽपि अदर्शयिष्यत्, सा गुणशब्दपुरस्कारेण वर्णादींश्च न्यरूपयिष्यत् । न चैवमस्ति। न हि भगवतीसूत्रादौ वर्ण-गन्धादयः .. વળાર્દિ, .” રૂત્યેવં પુત્વેનોપર્શિતા વિસ્તુ “વાપન્નવેદિં, પmટિં” ' इत्येवं पर्यायत्वेनेति तेषां पर्यायत्वमेव, न तु अतिरिक्तं गुणत्वम् ।
एतेन “गुणः पर्याय एवाऽत्र सहभावी विभावितः । इति तद्गोचरो नान्यः तृतीयोऽस्ति गुणार्थिकः ।।” के (ત.શ્નો.9/રૂ૪ન.વિ.૨૨) રૂત્તિ વિદાનઃસ્વામિનઃ તત્વાર્થમ્નોવર્તિ રવિવરgિ: ચાધ્યત્તિી || શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીનો અભિપ્રાય છે.”
છે વર્ણાદિ પરમાર્થથી પચચરવરૂપ છે | (સ્થ.) આ રીતે સ્પષ્ટ થાય છે કે તીર્થકર ભગવંતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે જ નય દર્શાવેલ છે. જેમ દ્રવ્યમાં પર્યાય કરતાં ચઢિયાતાપણું (કથંચિત્ ભિન્નપણું) તીર્થકર ભગવંતોને સંમત હોવાથી દ્રવ્યગ્રાહક દ્રવ્યાર્થિકનય બતાવેલ છે, તેમ ગુણમાં પર્યાય કરતાં ચઢિયાતાપણું જો તીર્થકર ભગવંતને સંમત હોત તો ગુણગ્રાહક ત્રીજો ગુણાર્થિક નય પણ ભગવાને બતાવ્યો હોત. તથા “ગુણ' શબ્દને આગળ કરીને વર્ણ, ગંધાદિ પરિણામોનું નિરૂપણ આગમોમાં કરેલું હોત. પરંતુ હકીકત આવી નથી. ભગવતીસૂત્ર વગેરેમાં સ વર્ણ, ગંધ વગેરે દ્રવ્યપરિણામો “વVITomટિં, બંધમુહિં.” આ રીતે ગુણ તરીકે જણાવેલા નથી. પરંતુ “વાપન્નદિ, ધાન્ગવેટિં આ રીતે પર્યાય તરીકે દર્શાવેલ છે. તેથી વર્ણ, ગંધ આદિ પરિણામો ભવ પર્યાયસ્વરૂપ જ છે, નહિ કે પર્યાયભિન્ન ગુણસ્વરૂપ. તેથી ‘પર્યાયનિષ્ઠ પર્યાયત્વ કરતાં અતિરિક્ત (ભિન્ન) ગુણત્વ નથી' - તેવું માનવું જરૂરી છે. માટે “ગુણ” શબ્દ અને “પર્યાય’ શબ્દનો અર્થ એક જ છે.
) ગુણાર્થિક નય અસંમત : વિધાનંદસ્વામી ) () દિગંબર વિદ્યાનંદસ્વામીજીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર શ્લોકવાર્તિક નામની વિસ્તૃત વ્યાખ્યા રચેલી છે. તેમાં નિયવિવરણ પ્રકરણમાં તેમણે જણાવેલ છે કે “ગુણ પર્યાય જ છે. પ્રસ્તુતમાં સહભાવી પર્યાય ગુણ' તરીકે સંમત છે. તેથી ગુણસંબંધી (= ગુણગ્રાહક) ત્રીજો ગુણાર્થિક નય શાસ્ત્રકારોએ દર્શાવેલ '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. ઈ કો.(૯)માં “વર્ણાદિ ગુણનઈ ભગવતી પર્યાયસંજ્ઞા જ કહી છઈ.” પાઠ. * કો.(૪)માં “સૂત્રે પાઠ. મ.પ.માં “સૂત્રિ પાઠ. લા.(૨)+કો.(૩)નો પાઠ લીધો છે. 1. વર્ચવા, ન્યપર્વવાદ બોલ્યા. પાલિ૦ + કો.(૭+૧૦)માં પાઠ. 2. ચત્ જ પુનઃ ગઈતા તેનુ સૂનુ નૌતમલીનામું પર્યવસાય ચયિતે તેના 3. વળી, અન્ય 4 afપર્વઃ, અશ્વપર્યા
Page #378
--------------------------------------------------------------------------
________________
१९४ ० वर्णादौ गुणपदावाच्यता 0
२/१२ જો “ગુણ” શબ્દ, “પર્યાય શબ્દ તુલ્યાર્થ છઈ તો તે ગુણ કહી કાં ન બોલાવ્યા? એમ કોઈ પૂછે છે. એ તેહને કહીયેં ગુણશબ્દની તિહાં રૂઢિ નથી. તિ માટઈ ગુણશબ્દ પ્રયોગ નથી. प अथ गुणशब्द-पर्यायशब्दयोः तुल्यार्थतैव तर्हि वर्णादयः कस्माद् गुणपदेन नोक्ताः ? ‘वण्णगुणेहिं ____ गंधगुणेहिं' इत्यादिना ते कथं नोक्ता भगवत्याम् इति चेत् ?
उच्यते, वर्णादिषु जैनागमे गुणशब्दरूढिः नास्ति। अतः यथा पङ्कजन्यकीटकादिषु म पङ्कजशब्दप्रयोगः न क्रियते तथा वर्णादिषु गुणपदप्रयोगः नाऽकारि भगवतेत्यवधेयम् ।
“यदि च गुणोऽप्यतिरिक्तः स्यात् तदा तद्ग्रहार्थं द्रव्यार्थिक-पर्यायार्थिकवद् गुणार्थिकनयमपि भगवानुपादेक्ष्यत् । નથી.” અમે જણાવેલ બાબત દ્વારા વિદ્યાનંદસ્વામીજીના વચનની વ્યાખ્યા થઈ જાય છે.
શી :- (થ) જો ગુણ શબ્દ અને પર્યાય શબ્દનો અર્થ સમાન જ હોય તો વર્ણ, ગંધ વગેરે દ્રવ્યપરિણામો ગુણ પદથી કેમ જણાવેલા નથી ? કારણ કે તમારા મંતવ્ય મુજબ તો “વUgોહિં, ધાર્દિ” એમ બોલવામાં આવે કે “વUપનહિં, ધMર્દિ...” એમ બોલવામાં આવે અર્થમાં તો કોઈ ફરક પડતો નથી. તો પછી શા માટે તીર્થકર ભગવંતોએ વUપmર્દિ, iધપmર્દિ... આવી શબ્દાવલીનો પ્રયોગ કર્યો ? વાર્દિ, ધાર્દિ... આવી શબ્દશૈલીનો ભગવાને ભગવતીજીસૂત્રમાં પ્રયોગ નથી કર્યો. આ જ બાબત સિદ્ધ કરે છે કે પર્યાય કરતાં ગુણ જુદો પદાર્થ છે.
* શિષ્ટ રૂઢિ પણ કવચિત અર્થનિર્ણાયક & સમાધાન :- (ઉ.) “ગુણ' શબ્દનો અને “પર્યાય' શબ્દનો અર્થ એક હોવા છતાં પણ વર્ણ, ગંધ મુ વગેરે પુદ્ગલપરિણામોમાં “ગુણ' શબ્દનો પ્રયોગ કરવાની રૂઢિ જૈન આગમમાં સ્વીકારવામાં આવેલ
નથી. માટે તીર્થકર ભગવંતે વર્ણ, ગંધ આદિ પુગલ પરિણામોને વિશે ગુણ શબ્દનો પ્રયોગ કરેલ નથી. C જેમ કાદવમાં ઉત્પન્ન થયેલ કીડામાં પંકજત્વ = પંકજન્યત્વ હોવા છતાં તેને કીડો જ કહેવાય, પંકજ
નહિ. કારણ કે પંકજ શબ્દ કમળમાં રૂઢ છે, કીડામાં નહિ. તેમ વર્ણાદિ પુદ્ગલપરિણામમાં ગુણત્વ * હોવા છતાં તેને પર્યાય જ કહેવાય, ગુણ નહિ. કારણ કે ગુણશબ્દ આત્માના મૌલિક પરિણામોમાં રૂઢ છે, પુદ્ગલપરિણામમાં નહિ. આ વાત ધ્યાનમાં રાખવી.
સ્પષ્ટતા :- “માતાજી” અને “બાપાની બાયડી' - આ બન્ને શબ્દના અર્થમાં કોઈ ફરક નથી. છતાં પણ આર્ય પુરુષો “પધારો માતાજી' - આવો શબ્દપ્રયોગ કરે છે. “આવ મારા બાપની બાયડી' - આવું બોલતા નથી. કારણ કે શિષ્ટપુરુષોની તેવા પ્રકારની સભ્ય શૈલી છે. તે જ રીતે “ગુણ' શબ્દના અને ‘પર્યાય' શબ્દના અર્થમાં ફરક ન હોવા છતાં પણ જિનશાસનની શૈલી એવી છે કે વર્ણ, ગંધ આદિ પુદ્ગલપરિણામોને વિશે પર્યાય’ શબ્દ પ્રયોજવો, “ગુણ” શબ્દ નહિ. હા, આત્માના મૌલિક પરિણામોનો ગુણ' શબ્દથી ઉલ્લેખ કરવાની રૂઢિ જિનશાસનમાં પ્રચલિત છે.
થી પર્યાયથી અતિરિક્ત ગુણ અમાન્ય હો (“ઢિ) શ્રીહરિભદ્રસૂરિ મહારાજે શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામનો પ્રૌઢ દાર્શનિક ગ્રંથ રચેલ છે. તેના '.. ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.કો.(૯)+આ.(૧)માં છે.
Page #379
--------------------------------------------------------------------------
________________
२/१२ ॐ देवसेनस्य अपसिद्धान्तः ।
१९५ न चैवमस्ति, रूप-रस-गन्ध-स्पर्शानामर्हता तेषु तेषु सूत्रेषु “वण्णपज्जवेहिं" (भगवतीसूत्र-१४/४/५१३, जीवाभिगम प १/३/७८, जम्बूद्वीपप्रज्ञप्ति-२/३६) इत्यादिना पर्यायसञ्ज्ञयैव नियमनात् । ‘गुण एव तत्र पर्यायशब्देनोक्त' इति । चेत् ? नन्वेवं गुण-पर्यायशब्दयोरेकार्थत्वेऽपि पर्यायशब्देनैव भगवतो देशना इति न गुणशब्देन पर्यायस्य रा तदतिरिक्तस्य वा गुणस्य विभागौचित्यम्” (शा.वा.स.७/३१ वृ.) इति व्यक्तं स्याद्वादकल्पलतायाम् । म
तत्त्वार्थश्लोकवार्तिके “पर्यायस्यैव सह-क्रमविवर्तनवशाद् गुण-पर्यायव्यपदेशाद्” (त.सू.श्लो.५/४२/३) इति वदन् दिगम्बरो विद्यानन्दोऽपि प्रकारान्तरेण गुणस्य पर्यायाऽनतिरिक्तत्वमेवाऽऽचष्टे। ततश्च पर्यायातिरिक्तशक्तिस्वरूपगुणवादिनो देवसेनस्य अपसिद्धान्तोऽपि सुदुर्निवार एव । ઉપર મહોપાધ્યાય યશોવિજયજીએ સ્યાદ્વાદકલ્પલતા નામની વિસ્તૃત વ્યાખ્યા રચેલી છે. નબન્યાયની પરિભાષાથી વણાયેલ હોવાથી તે વ્યાખ્યા અત્યંત દુરુહ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયના સાતમા સ્તબકના એકત્રીશમા શ્લોકની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં મહોપાધ્યાયજી મહારાજે ઉપરોક્ત બાબતને જણાવેલ છે, તેનો અમુક અંશ આ મુજબ છે. “જો ગુણ પણ અતિરિક્ત પદાર્થ હોત તો ભગવાને તેના જ્ઞાન માટે ગુણાર્થિકનયનો પણ બરાબર તે જ રીતે ઉપદેશ કરેલ હોત, જે રીતે દ્રવ્યના જ્ઞાન માટે દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયના જ્ઞાન માટે પર્યાયાર્થિકનયનો ઉપદેશ કરેલ છે. પરંતુ ભગવાને ગુણાર્થિકનયનો ઉપદેશ કર્યો નથી. જુદા જુદા આગમસૂત્રોમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ પુદ્ગલપરિણામોનું અરિહંત ભગવંતે વાપન્નવેદિ, fધપક્ઝર્દિ.. એમ ‘પર્યાય' શબ્દથી જ પ્રતિપાદન કરેલ છે. “ઉપરોક્ત આગમ સૂત્રોમાં છે પર્યાય’ શબ્દથી ગુણનું જ નિરૂપણ કરવામાં આવેલ છે' - આવી શંકા પ્રસ્તુતમાં અસ્થાને છે. એનું વા કારણ એ છે કે “ગુણ’ શબ્દ અને પર્યાય' શબ્દ સમાનાર્થક હોવા છતાં પણ તીર્થકર ભગવંતે પર્યાય શબ્દને આગળ કરીને પુદ્ગલપરિણામોનું કથન કરેલ છે, નહિ કે “ગુણ' શબ્દને આગળ કરીને. માટે છે. પર્યાય' શબ્દથી ગુણનું જ નિરૂપણ કરેલ છે – તેમ માની ન શકાય. આથી “ગુણ” શબ્દથી પુદ્ગલપર્યાયનું નિરૂપણ ઉચિત નથી અને પર્યાયથી અતિરિક્ત ગુણનો વિભાગ દર્શાવવો ઉચિત નથી.”
આ પર્યાય એ જ ગુણ : સ્વાર્થશ્લોકવાર્તિક (તસ્વાર્થ) ઉપરોક્ત શ્વેતાંબરમાન્ય શાસ્ત્રસંદર્ભોના આધારે તો સિદ્ધ થાય જ છે કે પર્યાય કરતાં ગુણ અતિરિક્ત નથી. પરંતુ દિગંબર ગ્રંથના આધારે પણ પર્યાયથી અતિરિક્ત ગુણ નથી' - એવું સિદ્ધ થાય છે. જેમ કે તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રન્થમાં દિગંબર વિદ્યાનંદસ્વામીજીએ જણાવેલ છે કે
સહવિવર્તનના આધારે અને ક્રમવિવર્તનના આધારે પર્યાયનો જ ક્રમશઃ ગુણ અને પર્યાય તરીકે વ્યવહાર થાય છે. પ્રસ્તુતમાં ‘દ્રવ્યસહભાવી પરિણમનના નિમિત્તે પર્યાય જ ગુણ તરીકે વ્યવહર્તવ્ય છે' - આ પ્રમાણે પ્રતિપાદન કરતા વિદ્યાનંદસ્વામી પણ જુદા પ્રકારની શબ્દશૈલીથી ‘ગુણ પર્યાયથી અતિરિક્ત નથી જ' - એવું દર્શાવે છે. માટે પર્યાય કરતાં અતિરિક્ત શક્તિસ્વરૂપ ગુણને બતાવનાર દેવસેનજીનું કથન અપસિદ્ધાંત દોષથી ગ્રસ્ત બનશે. આ દોષનું નિવારણ દેવસેનજી કરી શકે એમ નથી. 1. પર્યઃ
Page #380
--------------------------------------------------------------------------
________________
१९६
• आगमाद् गुण-पर्यायाऽभेदसाधनम् ।
२/१२ प किञ्च, औदयिकादिभाव-क्रिया-गुण-पर्याय-भेदादीनां क्रमाऽक्रमभाविनां परिणामपदवाच्यत्वाऽला विशेषादभेद एवैष्टव्यः, तथैव जिनागमवचनपद्धत्युपलब्धः। इदमेवाभिप्रेत्य श्यामाचार्येण प्रज्ञापनायां on પરિણામપત્રે “નવપરિણામે જે અંતે ! કૃતિવિષે પન્નત્તે ? જોયા ! સવિશે પન્ના તે નદી - (9) * તિરિ, (૨) પિરિઅને, (૩) વસીયરિગને, (૪) નૈસાપરિણામે, (૧) નોનપરિણાને, (૬) 37 3વો/પરિણામે, (૭) VIMરિને, (૮) હંસાપરિળને, () ચરિત્તપરિણામે, (૧૦) વેરિમે (પ્રજ્ઞા.93/
9૮૨)નીવપરિણામે તું મેતે ! યતિવિષે પન્નત્તે ? જોયા ! વિષે પન્નત્તે ! તેં નહીં - (9)
વંધપરિમે, (૨) અતિપરિણામે, (રૂ) સંઠાનપરિણામે, (૪) મેઢપરિણામે, (૧) વUપરિણામે, (૬) સંઘપરિણામે, !! (૭) રસપરિણામે, (૮) પાસપરિણામે, (૧) પુરુત્તદુપરાને, (૧૦) સપરિમે” (પ્રજ્ઞા./૦૮૪) का इत्युक्तमिति भावनीयम् ।
છે દસ પ્રકારના પરિણામ : પ્રજ્ઞાપનાસૂત્ર જ (
વિષ્ય.) વળી, બીજી મહત્ત્વની એક વાત એ છે કે ઔદયિક આદિ ભાવો, ક્રિયા, ગુણ, પર્યાય, ભેદ વગેરે પદાર્થો ક્રમભાવી અને અક્રમભાવી હોવા છતાં તે તમામને જિનાગમમાં “પરિણામ' શબ્દના અર્થ તરીકે જણાવેલ છે. તેથી “પરિણામ' શબ્દથી વાચ્યપણું તે તમામમાં એકસરખું છે. માટે પરિણામશબ્દવાચ્યત્વરૂપે તે બધામાં અભેદ જ માનવો જોઈએ. જિનાગમના વચનોનો પ્રબંધ તે જ પ્રકારે ઉપલબ્ધ થાય છે કે તે બધા “પરિણામ' પદથી જ પ્રતિપાદ્ય છે. આવા જ અભિપ્રાયથી શ્યામાચાર્ય નામના શ્વેતાંબર આચાર્ય ભગવંતે પ્રજ્ઞાપનાસૂત્રના ૧૩ મા “પરિણામ' પદમાં જણાવેલ છે કે
પ્રશા- “હે ભગવંત! જીવના પરિણામ કેટલા પ્રકારના બતાવેલા છે ?
હિસાર:- હે ગૌતમ ! જીવપરિણામ દસ પ્રકારના બતાવેલા છે. તે આ પ્રમાણે - (૧) ગતિ a પરિણામ, (૨) ઈન્દ્રિય પરિણામ, (૩) કષાય પરિણામ, (૪) લેશ્યા પરિણામ, (૫) યોગ પરિણામ,
(૬) ઉપયોગ પરિણામ, (૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શન પરિણામ, (૯) ચારિત્ર પરિણામ અને શ (૧૦) વેદ પરિણામ.
પ્રશા- હે ભગવંત! અજીવપરિણામ કેટલા પ્રકારના બતાવેલા છે ?
ઉતર :- હે ગૌતમ ! અજીવપરિણામ દસ પ્રકારના બતાવેલા છે. તે આ રીતે - (૧) બંધન પરિણામ, (૨) ગતિ પરિણામ, (૩) સંસ્થાન પરિણામ, (૪) ભેદ પરિણામ, (૫) વર્ણ પરિણામ, (૬) ગંધ પરિણામ, (૭) રસ પરિણામ, (૮) સ્પર્શ પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પરિણામ.” આના તાત્પર્યને શાંતચિત્તે ભાવિત કરવું.
અષ્ટતા:- પન્નવણાસૂત્રના ઉપરોક્ત પ્રબંધમાં જ્ઞાનાદિ ગુણો અને ગતિ, કષાય આદિ પર્યાયો 1. નવપરિણામ: મત્ત ! તિવિધ: પ્રજ્ઞતા? ગૌતમ ! દ્રશવિધઃ પ્રજ્ઞત | ત થ - (૧) ગતિરિણામ:, (૨) ન્દ્રિયરનામ:, (૩) વાયરિણામ:, (૪) સૈશ્યા પરિણામ:, (૬) યોરિણામ:, (૬) ૩૫યોરિણામ:, (૭) જ્ઞાનાિમ:, (૮) સર્જનપરિણામ:, (૬) વારિત્રપરિણામ:, (૧૦) વેરિણામ:L 2. નવપરિણામ: i મત્ત ! તિવિધ: પ્રજ્ઞતઃ ? નૌતમ ! સશવિધ પ્રજ્ઞતા તત્ યથા – (૧) વન્ય પરિણામ:, (૨) અતિપરિણામ:, (રૂ) સંસ્થાનપરિણામ:, (૪) મેરિણામ:, () વર્ણપરિણામ:, (૬) કન્યપરિણામ:, (૭) સપરિણામ:, (૮) રૂપરિણામ:, (૨) ગુરુપુપરિણામ:, (૨૦) શરિણામ:
Page #381
--------------------------------------------------------------------------
________________
२/१२ ० भगवत्यां गुणार्थिकदेशना सङ्ख्याऽभिप्रायेण २ १९७
અનઈં ?*HTMાન” (ભગવતીસૂત્ર-૫/૭/૨૧૭) ઇત્યાદિક કામઈ જે ગુણ શબ્દ છઈ, તે છે ગણિતશાસ્ત્રસિદ્ધ પર્યાયવિશેષરૂપ સંખ્યાવાચી છઇ, પણિ તે વચન ગુણાસ્તિકનયવિષયવાચી નથી. સ
ननु '“एगगुणकालए णं भंते ! पोग्गले कालओ केवचिरं होइ ? गोयमा ! जहन्नओ एगं समयं ।। उक्कोसेणं असंखेज्जं कालं, एवं दुगुणकालए.... जाव अणंतगुणकालए” (भ.सू.५/७/२१७) इत्येवं भगवतीसूत्रे गुणशब्देनाऽपि भगवतो देशना समस्त्येव इति कथं न गुणस्य पर्यायव्यतिरिक्तत्वमिति चेत् ? रा
सत्यम्, अस्त्येव गुणशब्देनापि भगवतो देशना किन्तु गणितशास्त्रसिद्ध-पर्यायविशेषस्वरूपसङ्ख्या- म वाचकगुणशब्दाभिप्रायेण सा, न तु गुणार्थिकनयप्रतिपादनाभिप्रायेण । येन च रूपेण विभाज्यताપરિણામ શબ્દથી દર્શાવ્યા છે. પરિણામ' શબ્દવાચ્યત્વ ગુણ-પર્યાયમાં તુલ્ય હોવાથી પરિણામરૂપે ગુણ અને પર્યાય વચ્ચે અભેદ છે. ગતિ, કષાય વગેરેને જીવના ઔદયિક પરિણામ સમજવા તથા ઈન્દ્રિય, ઉપયોગ વગેરેને જીવના ક્ષાયોપથમિક પરિણામ સમજવા.
પવાલ :- (ના) ભગવતીસૂત્રમાં “ગુણ” શબ્દને મુખ્ય કરવા દ્વારા પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ થાય જ છે. તે આ રીતે
પ્રશ્ન :- “હે ભગવંત ! એકગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલા લાંબા સમય સુધી રહે છે ?”
ઉત્તર :- “હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. આ રીતે દ્વિગુણ છે કાળા વર્ણવાળા પુદ્ગલ, ત્રિગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ... યાવત્ અનંતગુણ કાળા વર્ણવાળા પુદ્ગલની વા સ્થિતિ વિશે પણ આમ સમજવું.”
આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે આગમોમાં “વUCTVન્મદિં, જંઘપન્નવેટિં' - આ રીતે “પર્યાય' 4 શબ્દને મુખ્ય કરીને જેમ ભગવાનની દેશના ઉપલબ્ધ થાય છે તેમ “UTગુણવાન, કુમુછાના' - આ રીતે “ગુણ’ શબ્દને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના જિનાગમમાં ઉપલબ્ધ થાય છે. તો પછી ગુણ શા માટે પર્યાયથી ભિન્ન ન હોય? આગમમાં ગુણ અને પર્યાય બન્ને શબ્દ દ્વારા ધર્મદેશના ઉપલબ્ધ થતી હોવાથી ગુણ અને પર્યાય બન્ને જુદા જુદા પદાર્થો છે - એવું ફલિત થાય છે.
# ગુણશબ્દ સંખ્યાવિશેષવાચક જ ઉદારપક્ષ - (સત્યમ્.) ગ્રંથકારશ્રીએ પ્રયોજેલો “સત્ય શબ્દ અર્ધસ્વીકારનો સૂચક છે. મતલબ કે “ભગવતીસૂત્રમાં “પર્યાય’ શબ્દની જેમ “ગુણ' શબ્દને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના ઉપલબ્ધ થાય છે” – આ તમારી વાત સાચી છે. પરંતુ તેવી દેશના ગુણ નામના ત્રીજા પદાર્થને ગ્રહણ કરનાર ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી નથી. પરંતુ ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ પર્યાયવિશેષસ્વરૂપ તેવી સંખ્યાને
8 કો(૯) + સિ.માં “કોઈક કહયૅ જે ગુણ શબ્દિ પણ સિદ્ધાંતે અભિધાન છે'. તો ગુણાસ્તિકનય કિમ ન કહિઈ? તેહને કહીઈ જે તિહાં ગુણશબ્દ સંખ્યાધર્મવાચી છે પણિ નથવિશેષવિષયવાચી નથી.” પાઠ. grળાત્તક. 1. મુળત: णं भदन्त ! पुद्गलः कालतः कियच्चिरं भवति ? गौतम ! जघन्यतः एकं समयं उत्कृष्टेन असंख्येयं कालम्, एवं द्विगुणकालः... यावद् अनन्तगुणकालः।
Page #382
--------------------------------------------------------------------------
________________
१९८ ० पदार्थविभाजनकौशल्यदर्शनम् ।
२/१२ प वच्छेदकविभिन्नधर्ममूलकप्रतिपादनप्रवणनयग्राह्यता तेनैव रूपेण विभागः समीचीनः, अन्यथाविभागस्य मा सम्प्रदायविरुद्धत्वात्।
इदमत्राकूतम् - विभाज्यतावच्छेदकीभूतपदार्थांशग्रहणेन पदार्थविभाजनकौशल्यं सुनयानां प्रसिद्धम् । । तथाहि - ‘जीवा द्विविधाः संसारिणो मुक्ताश्च, त्रिविधाः स्त्री-पुरुष-नपुंसकभेदेन, चतुर्विधाः देव शे -नारक-तिर्यग्-मनुष्यभेदेन' इत्यादिरूपेण जीवविभाज्यतावच्छेदकधर्मपुरस्कारतः जीवविभागप्रतिपादनं – सम्यक, येनैव सिद्धत्व-संसारित्वादिरूपेण जीवः यन्नयविषयः तेनैव रूपेण तेन नयेन जीवविभजनात् ।
संसारित्व-मुक्तत्वलक्षणविभाज्यतावच्छेदकरूपेण जीवग्राही नयो यदि 'संसारि-मुक्त-मनुष्यभेदेन जीवाः त्रिविधाः' इत्येवं जीवान् विभजेत्, तदा तद् विभजनं सम्प्रदाय-शास्त्रविरुद्धं स्यात्, मनुष्यत्वस्य का प्रकृतविभाज्यताऽनवच्छेदकत्वात् । દર્શાવનાર “ગુણ” શબ્દના અભિપ્રાયથી ભગવાને “ગુણ' શબ્દથી ગર્ભિત દેશના ફરમાવેલી છે. મતલબ કે ગુજાન ઈત્યાદિ સંદર્ભ ભગવતીસૂત્રમાં એકગણો (= એકઅંશયુક્ત) કાળો વર્ણ, બમણો શક્તિશાળી (=Powerfull) કાળો વર્ણ, ત્રણ ગણો.... સંખ્યાતગણો, અસંખ્યાતગણો, અનંતગણો અધિક શક્તિશાળી કાળો વર્ણ ધરાવનાર પુદ્ગલની સ્થિતિ સંબંધી પ્રશ્ન-ઉત્તરને જણાવનાર છે. અહીં કોઈ જ્ઞાનાદિ ગુણની કે અગુરુલઘુ ગુણની વાત કરવામાં આવી નથી. તથા એકગણું, બેગણું, ત્રણગણું વગેરે શબ્દ સંખ્યા નામના પર્યાયની સાથે સંકળાયેલ છે. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ત્રણ પ્રકારના પદાર્થનો જે વિભાગ દિગંબરો
બતાવે છે તે વ્યાજબી નથી. કેમ કે જે સ્વરૂપે વિભિન્ન વિભાજ્યતાઅવચ્છેદક (વિભાજ્યતાથી અન્યૂન અને રસ અનતિરિક્ત) ધર્મ ઉપસ્થિત થાય તથાવિધ ધર્મમૂલક પ્રતિપાદન કરવામાં કુશળ એવા નયનો અહીં આશ્રય
કરવો જોઈએ. તથા તેવા પ્રકારના નિયથી ગ્રાહ્યતા પદાર્થમાં જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે પદાર્થનો વિભાગ Cી કરવો વ્યાજબી કહેવાય. તેનાથી વિપરીતરૂપે પદાર્થનો વિભાગ કરવો તે સંપ્રદાયવિરુદ્ધ છે.
જ વિભાગનિયામક ગુણધર્મનો વિચાર જ (રૂ.) પ્રસ્તુતમાં આશય એ છે કે વિભાજ્યતાઅવચ્છેદકીભૂત પદાર્થગત જુદા જુદા અંશોને લઈને પદાર્થનું વિભાજન કરવામાં સુનયો કુશળ હોય છે - આ વાત સુપ્રસિદ્ધ છે. દા.ત. જીવના બે પ્રકાર - સંસારી અને મુક્ત. જીવના ત્રણ પ્રકાર - પુરુષ, સ્ત્રી અને નપુંસક. જીવના ચાર પ્રકાર - દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય. આ રીતે જીવ નામના પદાર્થમાં રહેલ સંસારિત, સિદ્ધત્વ, સ્ત્રીત્વ, પુંસવ, નપુંસકત્વ, દેવત્વ, મનુષ્યત્વ વગેરે વિભિન્ન અંશોને (= ગુણધર્મોને = અવચ્છેદકધર્મોને = વિભાજ્યતાવચ્છેદકધર્મને) લઈને જીવ પદાર્થનું વિવિધ પ્રકારે વિભાજન જુદા જુદા નયો કરે છે. આ બધા વિભાગ વ્યાજબી હોવાનું કારણ એ છે કે જે સંસારિત્વ, સિદ્ધત્વ આદિ અવચ્છેદકગુણધર્મ સ્વરૂપે
જીવ' પદાર્થ જે નયનો વિષય બને છે તે જ સ્વરૂપે તે નય “જીવ' પદાર્થનું વિભાજન કરે છે. પરંતુ વિભાજ્યતાઅવરચ્છેદકીભૂત એવા સંસારિત્વ, સિદ્ધત્વ સ્વરૂપને મુખ્ય કરીને જીવને પોતાનો વિષય બનાવનાર નય “જીવના બે પ્રકાર - સંસારી અને સિદ્ધ” - આ પ્રમાણે જીવોના ભેદ બતાવવાને બદલે “જીવના સંસારી-સિદ્ધ-મનુષ્ય આ ત્રણ ભેદ છે” - આ પ્રમાણે જો જીવના ભેદોને જણાવે તો
છે
Page #383
--------------------------------------------------------------------------
________________
२/१२
० गुणत्वस्य पदार्थविभाज्यतानवच्छेदकता 0 ____ एवं पदार्थगतसामान्यधर्मपुरस्कारेण पदार्थविभजनावसरे द्रव्यत्वपर्यायत्वरूपेण पदार्थविभजनं प न्याय्यम्, तयोः पदार्थविभाज्यतावच्छेदकधर्मत्वात् । गुणत्वं तु विभाज्यतावच्छेदकीभूतपर्यायत्वापेक्षया ... न्यूनवृत्तित्वान्न विभाज्यतावच्छेदकमिति द्रव्यत्व-गुणत्व-पर्यायत्वरूपेण पदार्थविभजनं सम्प्रदायशास्त्रविरुद्धमेवेत्यवधेयम् ।
किञ्च, गुणशब्दपुरस्कारेण क्वचिद् भगवत्यादौ भगवतो देशनाश्रवणाद्धि गुणस्य पर्यायातिरिक्तत्वे श तु भावस्याऽप्यतिरिक्तत्वमभ्युपेयं स्यात्, भावार्थनयस्याऽपि भगवतोक्तत्वात् । तदुक्तं भगवतीसूत्रे ... જયમાં ! નીવા વ્યક્યાસાસયા, માવઠ્ઠયા, સાસયા” (મ.ફૂ.૭/ર/ર૭૪) તિા.
न च भावार्थनयस्य पर्यायार्थनयरूपत्वाद् न भावस्य पर्यायातिरिक्तत्वमिति वाच्यम,
एवं सति गुणस्यापि पर्यायानतिरिक्तत्वसिद्धेः । एवमेव गुणवद् व्यवच्छित्तिरपि पर्यायतोऽतिरिच्येत, का તે વાત સંપ્રદાયથી અને શાસ્ત્રથી વિરુદ્ધ ગણાય. કારણ કે મનુષ્યત્વ પ્રસ્તુતમાં વિભાજ્યતાઅવચ્છેદક નથી.
૪ દ્વિવિધ પદાર્થવિભાગનું સમર્થન આ (વં.) આમ પ્રસ્તુતમાં પદાર્થમાં રહેલા સામાન્ય અંશોને (ગુણધર્મોને) મુખ્ય કરીને પદાર્થનું વિભાજન કરવાના અવસરે દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ દ્વિવધ પદાર્થવિભાગ દર્શાવવો ઉચિત ગણાય. કારણ કે દ્રવ્યત્વ અને પર્યાયત્વ પદાર્થગત સામાન્ય ગુણધર્મ છે. જ્યારે “ગુણત્વ' તો પર્યાયત્વનો એક અવાન્તર વિશેષ (વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય = વિભાજ્યતાન્યૂનવૃત્તિ) ગુણધર્મ છે. માટે બે સામાન્ય ગુણધર્મ અને એક વિશેષ ગુણધર્મ લઈને ‘દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપે ત્રિવિધ પદાર્થ વિભાગ દર્શાવવો એ સંપ્રદાયથી અને શાસ્ત્રથી વિરુદ્ધ જ ગણાય - આ વાત ધ્યાનમાં રાખવી.
૪ ભાવાર્થનય આપાદન ક (શિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ભગવતીસૂત્ર વગેરેમાં ક્યાંક ગુણ શબ્દને આગળ કરીને ભગવાનની દેશનાને સાંભળવાથી જો ગુણને પર્યાયથી અતિરિક્ત માનવામાં આવે તો ભાવને પણ પર્યાયથી અતિરિક્ત માનવો પડશે. કારણ કે પર્યાયાર્થિનની જેમ ભાવાર્થનય પણ ભગવાને દર્શાવેલ છે. તેથી જ ભગવતીસૂત્રમાં કહે છે કે “હે ગૌતમ ! જીવો દ્રવ્યર્થનયથી શાશ્વત છે અને ભાવાર્થનયથી અશાશ્વત છે.”
શંકા - (ન ઘ.) ભાવાર્થનય તો પર્યાયાર્થિનય સ્વરૂપ જ છે. માટે ભાવને પર્યાયથી અતિરિક્ત (= સ્વતંત્ર = ભિન્ન) માની ન શકાય.
# વ્યવસ્થિતિનયાદિનો અભિપ્રાય જ સમાધાન :- (i) તો પછી ગુણ પણ પર્યાયથી અતિરિક્ત સિદ્ધ નહિ થાય. કેમ કે ગુણાર્થન પણ પર્યાયાર્થનય સ્વરૂપ જ બનશે. તથા ગુણને જે રીતે દિગંબરો પર્યાયથી અતિરિક્તરૂપે સિદ્ધ કરવા માટે ભગવાનની દેશનાનો આધાર લઈને પ્રયત્ન કરે છે, તે પદ્ધતિએ જો આગળ વધવામાં આવે તો 1. ગૌતમ ! નીવા: દ્રથાર્થતા જતા:, ભાવાર્થતા અશાશ્વતા:
Page #384
--------------------------------------------------------------------------
________________
૨ ૦ ૦
• व्यवच्छित्तिनयविषयोपदर्शनम् ।
२/१२ प तत्पुरस्कारेणाऽपि भगवतो देशनोपलब्धेः। तदुक्तं भगवत्यां “से केणटेणं भंते ! एवं वुच्चइ ‘नेरइया - सिय सासया सिय असासया ?' गोयमा ! अव्वोच्छित्तिणयट्ठाए सासया, वोच्छित्तिणयट्ठाए असासया” (भ.सू.७/ " રૂ/૨૮૦) તા વૃદન્સત્પમાળે (TI.9રૂ૫) પિ વ્યછિત્તિનયો નિર્વિષ્ટા
वस्तुतस्तु शब्दव्युत्पत्तिपुरस्कारेण परिणाम-पर्याय-भाव-गुणादीनां मिथः कथञ्चिद् भिन्नत्वेऽपि र्श व्यवहारतः तेषामभेद एवैष्टव्यः, श्रुतधर्म-तीर्थ-मार्ग-प्रावचन-प्रवचनशब्दाभिधेयानामिव सामान्यश्रुत+ ज्ञानत्वापेक्षयेति। एतेन “सुयधम्म तित्थ मग्गो पावयणं पवयणं च एगट्ठा" (आ.नि.१३०) इति
आवश्यकनियुक्तिवचनमपि व्याख्यातम् । ગુણની જેમ વ્યવચ્છિત્તિ (= ઉચ્છિત્તિ = ઉચ્છેદ = નાશ) પણ પર્યાય કરતાં અતિરિક્ત સિદ્ધ થઈ જશે. કારણ કે વ્યવચ્છિત્તિને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના આગમોમાં ઉપલબ્ધ થાય છે. જેમ કે ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે “હે ભગવંત ! ક્યા નયની અપેક્ષાએ આ પ્રમાણે કહેવાય છે કે નારકી જીવો કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે?” હે ગૌતમ! અવ્યવચ્છિત્તિનયના આદેશથી નરકના જીવો શાશ્વત છે તથા વ્યવચ્છિત્તિનયના આદેશથી નારકી જીવો અશાશ્વત છે.” બૃહત્કલ્પભાષ્યમાં પણ વ્યવચ્છિત્તિનય દર્શાવેલ છે.
2 ચૌગિક ભેદ, રૂટ અભેદ / (વસ્તુતતુ. વાસ્તવમાં તો શબ્દની વ્યુત્પત્તિની અપેક્ષાએ પરિણામ, પર્યાય, ભાવ,ગુણ વગેરે પદાર્થોમાં પરસ્પર કથંચિત્ ભેદ હોવા છતાં પણ વ્યવહારની અપેક્ષાએ તે બધામાં અભેદ જ માનવો જોઈએ. જેમ
કે શ્રતધર્મ, તીર્થ, માર્ગ, પ્રવચન અને પ્રવચન શબ્દના અર્થમાં શાબ્દિક વ્યુત્પત્તિની અપેક્ષાએ કથંચિત Aપરસ્પર ભેદ હોવા છતાં પણ સામાન્ય શ્રુતજ્ઞાન નામના ગુણધર્મની અપેક્ષાએ તે બધામાં અભેદ જ
છે. આવું કહેવાથી “શ્રતધર્મ, તીર્થ, માર્ગ, પ્રવચન અને પ્રવચન - આ પાંચ શબ્દો એકાર્થક = સમાનાર્થક છે” - આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિના વચનની પણ વ્યાખ્યા થઈ ગઈ તેમ સમજી લેવું.
(3) વ્યવચ્છિનિયથી ગુણ-પર્યાયમાં અભેદ છે સ્પષ્ટતા :- સમભિરૂઢ અને એવંભૂત નયની દષ્ટિએ કોઈ પણ બે શબ્દોના અર્થ એક નથી હોઈ શકતા. અર્થાત્ પ્રત્યેક શબ્દોના અર્થ જુદા જુદા હોય છે. તે દૃષ્ટિકોણથી પર્યાયવાચી = સમાનાર્થક શબ્દ વિશ્વમાં વિદ્યમાન નથી. તેમ છતાં ભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિર્યુક્તિમાં સામાન્ય શ્રુતજ્ઞાનના પાંચ પર્યાયવાચી શબ્દો જણાવેલા છે. આ પર્યાયવાચિતા = તુલ્યાર્થતા સામાન્ય શ્રુતજ્ઞાનત્વ નામના અનુગત ગુણધર્મની અપેક્ષાએ શ્રુતધર્માદિ પાંચ શબ્દોમાં તેઓશ્રીએ બતાવેલ છે. તેથી સમભિરૂઢ અને એવંભૂત નયની અપેક્ષાએ પરિણામ, પર્યાય, ભાવ, ગુણ વગેરે શબ્દોના અર્થ પરસ્પર ભિન્ન હોવા છતાં વ્યવચ્છિત્તિનયના વિષય બનવાની અપેક્ષાએ તે શબ્દોના અર્થમાં અભેદ સિદ્ધ થઈ શકશે. જે જે વસ્તુનો ઉત્પત્તિ-વિનાશ, આવિર્ભાવ-તિરોભાવ થતો હોય તે સર્વે વ્યવચ્છિત્તિનયના વિષય બનશે.
1. નાર્થેન મદ્રત્ત ! વમ્ ૩ીતે, “નરયિા: થાત્ શાશ્વતા:, ચા અશાશ્વતા: ?” નૌતમ ! અવ્યવછિત્તિનવાર્યતા शाश्वताः व्यवच्छित्तिनयार्थतया अशाश्वताः। 2. श्रुतधर्मः तीर्थं मार्गः, प्रावचनं प्रवचनं च एकार्थाः ।
Page #385
--------------------------------------------------------------------------
________________
* गुणान्यत्ववादिमतस्थापनम्
अत्थि समए एगगुणो दसगुणो अनंतगुणो ।
स्वाई परिणामो, भण्णइ तम्हा गुणविसेसो ।। (स.त. ३/१३ )
રા
વિદ્રવ્યગુણાન્યત્વવાદી જે છઈ સિદ્ધાન્તે ‘મુળાનપુ, કુમુળાત" ઈત્યાદિ વ્યપદેશ. તે માટઈં સ રૂપાદિક પરિણામ તેહ જ ગુણાર્થિકનયવિષય કહીઈ. તિહાં સિદ્ધાન્તવાદી કહેં છઈં.
२/१२
उक्तं च सम्मतौ
'નમંતિ
२०१
1
2u
तदुक्तं साक्षेप - परिहारं सम्मतितर्के “ जंपन्ति - अत्थि समये एगगुणो दसगुणो अनंतगुणो । रुवाई प પરિખામો માર્ફ, તમ્ના મુળવિસેસો।।” (સ.ત.૩/૧૩) તિ। તવૃત્તિસ્ત્વવત્ “નત્પત્તિ દ્રવ્ય-ગુળાન્યત્વવાવિન: विद्यते एव सिद्धान्ते ‘ÇાનુળાતÇ.. दसगुणकालए” (भगवतीसूत्र ५ / ७ / २१७ ) इत्यादिः रूपादौ व्यपदेशः । तस्माद् रूपादिर्गुणविशेष एवेत्यस्ति गुणार्थिको नय उपदिष्टश्च भगवतेति” (स.त. ३/१३) । रूपादिपरिणाम म् एव गुणार्थिकयविषय इति द्रव्यगुणान्यत्ववाद्याशयः ।
र्श
અર્થાત્ પરિણામ, પર્યાય, ભાવ, ગુણ વગેરેના ઉત્પાદ-વ્યય, આવિર્ભાવ-તિરોભાવ થતા હોવાથી તે બધા વ્યવચ્છિત્તિનયના વિષય બનશે. આમ વ્યવચ્છિત્તિનયવિષયત્વ નામનો ગુણધર્મ તે બધામાં અનુગત બનશે. અનુગત ગુણધર્મ પોતાના આશ્રયોમાં પોતાની અપેક્ષાએ અભેદને સિદ્ધ કરે છે. માટે વ્યવચ્છિત્તિનયવિષયત્વ નામના ગુણધર્મની અપેક્ષાએ ગુણ, પર્યાય વગેરેમાં અભેદ સિદ્ધ થશે. * સંમતિતર્કમાં ગુણાર્થિકનયમીમાંસા
(તલુ.) સંમતિતર્ક નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે દ્રવ્ય-પર્યાય કરતાં ગુણ અતિરિક્ત છે કે નહિ ? આ અંગે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા સુંદર મજાની છણાવટ કરેલી છે. તે આ મુજબ છે. * ગુણ અતિરિક્ત છે ઃ પૂર્વપક્ષી *
પૂર્વપક્ષ :- ‘જિનાગમમાં એકગુણ, દશગુણ, અનંતગુણ રૂપાદિક પરિણામ કહેવાયેલ છે. માટે રૂપાદિ ગુણવિશેષ સ્વરૂપ જ છે.” (સંમતિતર્કની ગાથાનો પૂર્વપક્ષ તરફથી આ અર્થ સમજવો.) સંમતિતર્કની ઘા આ ગાથાના અર્થની સ્પષ્ટતા કરતાં વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે પૂર્વપક્ષના આશયને સ્પષ્ટ કરતા જણાવેલ છે કે “દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદને દેખાડનારા વિદ્વાનો કહે છે કે ‘ભગવતીસૂત્ર આદિ આગમોમાં રૂપાદિ માટે એકગુણ કાળું, દ્વિગુણ શ્યામ, દશગુણ કૃષ્ણ.....અનંતગુણ કાળું' આ પ્રમાણે શબ્દ નિર્દેશ કરવામાં આવેલ છે. આનાથી ફલિત થાય છે કે જેને તમે પર્યાય તરીકે દેખાડવા માંગો છો તે રૂપાદિ ગુણવિશેષ સ્વરૂપ જ છે. ‘પર્યાય’ શબ્દને બાજુ પર રાખીને ત્યાં ‘ગુણ’ શબ્દનો જે નિર્દેશ ભગવાને કરેલ છે તે ગુણાર્થિક નામના ત્રીજા નયના પ્રતિપાદન વિના અસંગત થઈ જશે. આમ અર્થાપત્તિ પ્રમાણથી એવું પણ સિદ્ધ થાય છે કે ભગવાને ત્રીજા ગુણાર્થિકનયનો પણ ઉપદેશ કર્યો છે.” તેથી રૂપાદિ પરિણામ એ જ ગુણાર્થિકનયનો વિષય છે - એવું સિદ્ધ થાય છે.” આ પ્રમાણે દ્રવ્યથી અને પર્યાયથી અતિરિક્ત ગુણને માનનારા વાદીનું મંતવ્ય છે.
. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯)માં છે. 1. ગત્પત્તિ – અસ્તિ સમયે મુળ વંશનુળઃ अनन्तगुणः। रूपादिः परिणामः भण्यते तस्माद् गुणविशेषः ।। 2. एकगुणकालः..... दशगुणकालः ।
વડનું
Page #386
--------------------------------------------------------------------------
________________
२०२
• सम्मतौ सिद्धान्तपक्षदर्शनम् । 'गुणसदमंतरेण वि, तं तु पज्जवविसेससंखाणं । ૨ સિક્સરૂ નવરં સંવાળસ્થળો ન ય ગુણો 7િ || (સ.ત.રૂ/૧૪). » રૂપાઘભિધાયી ગુણશબ્દ વિના તે વચન પર્યાયવિશેષ સંખ્યાવાચી સિદ્ધ થાઈ. કેવલ સંખ્યા ન કહેતાં ગણિતશાસ્ત્રધર્મ તે ગુણ છઈ. એહ જ અર્થ દૃષ્ટાન્નઈ દઢઈ. ગાથા -
प अत्राऽऽह सिद्धान्तवादी “गुणसद्दमंतरेणावि तं तु पज्जवविसेससंखाणं । सिज्झइ णवरं संखाणसत्थ- ઘમો ‘તરૂકુળો'ત્તિ ” (૪ત.રૂ/૦૪) તિ
तद्वृत्तिः “रूपाद्यभिधायिगुणशब्दव्यतिरेकेणाऽपि ‘एकगुणकालः' इत्यादिकं पर्यायविशेषसङ्ख्यावाचकं वचः म सिध्यति, न पुनर्गुणास्तिकनयप्रतिपादकत्वेन, यतः सङ्ख्यानं गणितशास्त्रधर्मः - ‘अयं तावद्गुणः' इति ‘તાવતાડધિવો ચૂનો વા ભાવ:' રૂત્તિ જીતશાસ્ત્રધર્મ–ાવચેત્યર્થ.” (સ.ત.રૂ/૧૪ ) તિા
9 ગુણ-પર્યાય અભિન્ન છે: સિદ્ધાન્તવાદી , ઉત્તરપક્ષ :- (ત્રા.) “ગુણ” શબ્દ વિના પણ પર્યાયવિશેષસ્વરૂપ સંખ્યા સિદ્ધ થાય છે. ફક્ત વાત એટલી જ છે કે “આટલા ગણો' આ પ્રકારે ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગુણધર્મ (ગુણાકાર) સ્વરૂપ અર્થને સૂચવનાર “ગુણ' શબ્દ ભગવતીસૂત્રમાં પ્રયોજાયેલ છે. (સંમતિતર્કની ગાથામાં સિદ્ધાન્તવાદી તરફથી
જે ઉત્તર અપાય છે તેનો આ ઉલ્લેખ છે.) . (ત) વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે સંમતિતર્કની પ્રસ્તુત ગાથાની છણાવટ કરતા જણાવેલ a છે કે “ભગવતીસૂત્ર આદિમાં પ્રાણવાન (ગુણવત્ત:) ઈત્યાદિ સૂત્રમાં રૂપ વગેરે માટે ‘ગુણ' શબ્દનો
પ્રયોગ માનવાની જરૂરત જ નથી. કારણ કે દ્રવ્યના પર્યાયવિશેષ સ્વરૂપ સંખ્યાને “વિવક્ષિત શ્યામ સ આદિ રૂપની શ્યામતા અન્ય શ્યામ દ્રવ્યની અપેક્ષાએ દશગણી કે અનંતગણી અધિક અથવા ન્યૂન છે' - આ પ્રમાણે દર્શાવવા માટે તથાવિધ વચનપ્રયોગ છે. આ વાત સર્વજનોને સંમત છે. માટે ભગવતીસૂત્રના પૂર્વોક્ત વચનને અર્થપત્તિથી ગુણાર્થિકનયનું પ્રતિપાદક માનવું નિરર્થક છે. સંમતિતર્કની મૂળ ગાથામાં પ્રયુક્ત “સંવાળ' શબ્દનો અર્થ છે ગણિતશાસ્ત્રવિષયભૂત ગુણધર્મ. તાત્પર્ય એ છે કે “આ આટલા ગણું છે આ પ્રકારે જે તાવગુણત્વસ્વરૂપ (તેટલા ગણું) ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ ધર્મ છે તેનો નિર્દેશ “Uાળવાના ઈત્યાદિ સૂત્રમાં કરેલ છે. “રૂપાદિ ગુણ સ્વરૂપ છે' - એવું સિદ્ધ કરવા માટે ઉપરોક્ત સૂત્રપ્રબંધ સમર્થ નથી. માટે રૂપાદિ ગુણને ગ્રહણ કરવા ગુણાર્થિકનયની માન્યતા નિરાધાર સિદ્ધ થાય છે.”
૪ આ.(૧)માં “દ્રવ્ય-ગુણાન્યત્વવાદી જે છે તે સિદ્ધાન્ત “ગુજરાત, તુ ન ઈત્યાદિ. માટે રૂપાદિપરિણામવત્ (વંત?) તે પર્યાયસંજ્ઞા જ કહી છે. તે માટે ગુણ તે પર્યાય જ જાણવો.” પાઠ.... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. 1. Tળશદ્ધમત્તેરે તત્ તુ પર્યાવિશેષાનમ્ શિષ્યતિ નવરં સહ્યાનશાસ્ત્રધર્મ ‘તાવUTE' રિા 2. અને વ્યવસ્થા “ર ૩ ગુત્તિ ' : દ્રવ્ય-બ-પથરા “ર Trો નિ' પત્રિકા
Page #387
--------------------------------------------------------------------------
________________
२/१२ ० तत्त्वार्थसूत्रेण सह विरोधोद्भावनम् ।
२०३ जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । अहियम्मि वि गुणसद्दे, तहेव एवं पि दट्ठव्वं ।। (स.त.३/१५)
दृष्टान्तद्वारेणाऽयमेवाऽर्थः सम्मतितकें “जह दससु दसगुणम्मि य एगम्मि दसत्तणं समं चेव। प अहियम्मि वि गुणसद्दे तहेय एवं पि दट्ठव्वं ।।” (स.त.३/१५) इत्येवमुक्तः। तवृत्तौ तु “यथा दशसु .. द्रव्येषु एकस्मिन् वा द्रव्ये दशगुणिते गुणशब्दातिरेकेऽपि दशत्वं सममेव तथैव एतदपि न भिद्यते । ‘परमाणुरेकगुणकृष्णादिः' इति एकादिशब्दाधिक्ये। गुण-पर्यायशब्दयोर्भेदः, वस्तु पुनस्तयोस्तुल्यमिति भावः । म न च गुणानां पर्यायत्वे वाचकमुख्यसूत्रम् - “गुण-पर्यायवद् द्रव्यम्” (तत्त्वार्था. ५-३७) इति विरुध्यते, युगपदयुगपद्भाविपर्यायविशेषप्रतिपादनार्थत्वात् तस्य ।
| “ગુણ” શબ્દ પર્યાયભિન્નનો અવાચક (ઉદાત્ત) “ગુણ' શબ્દ કોઈ અતિરિક્ત પદાર્થનો પ્રતિપાદક નથી. આ તથ્યને દૃષ્ટાંત દ્વારા દઢ કરવા માટે સંમતિતર્ક પ્રકરણમાં સિદ્ધાન્તવાદી તરફથી જણાવવામાં આવેલ છે કે “દશા અને દશગુણિત એક (=૧૦ x ૧) આ બન્નેમાં દશકત્વ સમાન છે. યદ્યપિ ગુણ શબ્દ અધિક છે. તે રીતે આ વાત પણ સમજી લેવી.” સંમતિતર્કની ગાથાનો આ અર્થ સમજવો. તેની સ્પષ્ટતા કરતા વ્યાખ્યાકાર મહર્ષિ શ્રીઅભયદેવસૂરિ મહારાજ જણાવે છે કે “ગણિતશાસ્ત્રના સમીકરણ સિદ્ધાંત મુજબ ૧૦ x ૧ = ૧૦ થાય છે. “દશગુણિત એક = દશે' - આવા વ્યવહારમાં પૂર્વાર્ધમાં દશ ઉપરાંત “ગુણ” શબ્દનો અધિક પ્રયોગ કરવાથી સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. કારણ કે બન્નેમાં (જવાબ રૂપે પ્રાપ્ત થતી) દશત્વ શું સંખ્યા સમાન છે. આ જ રીતે “ગુપછાત, પરમાણુ - આ પ્રયોગમાં પણ “એક શબ્દ જેની આદિમાં છે તેવા “ગુણ' શબ્દનો પ્રયોગ કરવાં છતાં પણ કોઈ નવા અર્થનું પ્રતિપાદન “ગુણ' શબ્દ દ્વારા થતું | નથી. “એક અંશ કાળા વર્ણવાલો પરમાણુ' અને “એકગુણિત એક અંશ કાળા વર્ણવાળો પરમાણુ'આવું કહેવામાં અર્થની અપેક્ષાએ કોઈ ન્યૂનતા કે અધિકતા પ્રાપ્ત થતી નથી. મતલબ એ છે કે “ગુણ” રો. શબ્દમાં અને પર્યાય' શબ્દમાં શબ્દભેદ જ છે. બન્નેના અભિધેયાર્થ તો સમાન જ છે.
દ્રવ્યલક્ષણ સૂત્રની મીમાંસા , શંકા :- (ન ઘ.) જો ગુણ અને પર્યાય એક જ હોય તો વાચકવર્ય શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજે બતાવેલ દ્રવ્યલક્ષણની સાથે તમારી માન્યતાનો વિરોધ આવશે. કારણ કે તેઓશ્રીએ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં દ્રવ્યનું લક્ષણ જણાવતા કહે છે કે “-પર્યાયવ દ્રવ્ય' અર્થાત્ જે પદાર્થ ગુણનો અને પર્યાયનો આધાર હોય તેને દ્રવ્ય કહેવાય. આ સૂત્રમાં પર્યાયની પહેલા “ગુણ' શબ્દનો પ્રયોગ સૂચિત કરે છે કે ગુણ અને પર્યાય વચ્ચે ભેદ છે. જો ગુણ અને પર્યાય એક જ હોય તો “ગુણવત્ દ્રવ્યમ્ અથવા પર્યાયવ દ્રવ્ય આ પ્રમાણે બેમાંથી કોઈ પણ એક સૂત્ર દ્રવ્યના લક્ષણરૂપે તેમને દર્શાવેલ હોત. પરંતુ તેવું કરેલ નથી. માટે ગુણને અને પર્યાયને જુદા માનવા વ્યાજબી છે.
| સમાધાન :- (યુ.) ઉપરોક્ત શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે ઉમાસ્વાતિજી મહારાજે 1. यथा दशषु दशगुणे च एकस्मिन् दशत्वं समं एव। अधिकेऽपि गुणशब्दे तथैव एतदपि दृष्टव्यम्। 2. यद्यपि सम्मतितर्कवृत्तौ ‘શશ..” ત્તિ પાટ તથાપિ અને વાત્ત વ્યવસ્થાન “ઇશઃ...' પતિઃ સમીવનઃ પ્રતિમતિ સ વાત્ર પૃહીત |
Page #388
--------------------------------------------------------------------------
________________
२०४
० गुण-पर्याययोः शब्दभेदः, अर्थाऽभेदः ।
२/१२ प न चैवमपि मतुष्प्रयोगाद् द्रव्यविभिन्नपर्यायसिद्धिः,
नित्ययोगेऽत्र मतुब्विधानात्, द्रव्य-पर्याययोस्तादात्म्यात् सदाऽविनिर्भागवर्तित्वात्, अन्यथा प्रमाणबाधोपपत्तेः । " सञ्ज्ञा-सङ्ख्या -स्वलक्षणार्थक्रियाभेदाद् वा कथञ्चित् तयोरभेदेऽपि भेदसिद्धेर्न मतुबनुपपत्तिः” (स.त.३/१५ म् वृत्ति) इति सिद्धान्तितं श्रीअभयदेवसूरिभिः । र्ष संज्ञादिभेदेऽपि परस्पराऽभिन्नत्वं तु दिगम्बराणामपि सम्मतम् एव । तदुक्तं कुन्दकुन्दस्वामिना તત્ત્વાર્થસૂત્રમાં યુગપલ્માવી (= દ્રવ્યસહભાવી) પર્યાયો માટે જ “ગુણ' શબ્દનો પ્રયોગ કરેલ છે. તથા અયુગપભાવી (= ક્રમભાવી) પર્યાયો માટે “પર્યાય' શબ્દનો પ્રયોગ દ્રવ્યલક્ષણપ્રદર્શન અવસરે કરેલ છે. માટે ‘ગુણ પર્યાયવિશેષસ્વરૂપ જ છે' - આવું સિદ્ધ થાય છે.
પણ “વ” પ્રત્યચાર્ય મીમાંસા શક:- (ર ) તત્ત્વાર્થસૂત્રકારીય દ્રવ્યલક્ષણમાં ગુણપર્યાય’ સમાસના છેડે વત્ પ્રત્યયનો પ્રયોગ કરેલ છે. તેનાથી સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને પર્યાય અલગ અલગ છે. કારણકે જે બે પદાર્થમાં ભેદ હોય ત્યાં જ “વત્' (મદ્ = મry) પ્રત્યય લગાડવામાં આવે છે. માટે દ્રવ્ય અને પર્યાય વચ્ચે સર્વથા ભેદ માનવો પડશે.
સમાધાન :- (નિત્ય.) ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વિશિષ્ટરૂપવત્ દ્રવ્યમ્' (= વિશિષ્ટસ્વરૂપવાળું દ્રવ્ય) - આવા પ્રયોગમાં જેમ વિશિષ્ટસ્વરૂપ અને દ્રવ્ય વચ્ચે સર્વથા 31 ભેદ ન હોવા છતાં પણ દ્રવ્ય અને તેનાથી અભિન્ન સ્વરૂપનો નિત્યયોગ (= નિત્યસંબંધ = નિત્યપ્રાપ્તિ)
સૂચિત કરવા માટે “વા પ્રત્યય પ્રયોજાય છે. તેમ દ્રવ્ય અને પર્યાય વચ્ચે સર્વથા ભેદ ન હોવા વા છતાં પણ તે બન્નેનો નિત્યયોગ સૂચિત કરવા માટે “વ” પ્રત્યય પ્રયોજાયેલ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે
નિત્ય તાદાભ્ય હોય છે. સદા પરસ્પર સંમિલિત થઈને રહે છે. દ્રવ્યથી પર્યાયને કે પર્યાયથી દ્રવ્યને છે કયાંય અલગ રાખી શકાતા નથી. માટે દ્રવ્યનો અને પર્યાયનો નિત્યયોગ કહેવામાં કોઈ અપસિદ્ધાંત દોષ લાગુ પડતો નથી. જો દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ માનવામાં આવે તો “વસ્ત્ર પીળું થઈ ગયું', પાણી બરફ થઈ ગયું, “સાડી બળીને રાખ થઈ ગઈ - ઈત્યાદિ અભેદગ્રાહક પ્રસિદ્ધ પ્રતીતિ પણ બાધિત થવાની સમસ્યા ઉભી થશે. અથવા ઉપરોક્ત સમસ્યાનું બીજું સમાધાન એ છે કે (૧) “દ્રવ્ય અને “પર્યાય - આ પ્રમાણે સંજ્ઞાભેદ (નામભેદ), (૨) એક દ્રવ્યના અસંખ્ય પર્યાય - આ પ્રમાણે સંખ્યાભેદ, (૩) દ્રવ્યના અને પર્યાયના પોતપોતાના લક્ષણમાં ભેદ, (૪) દ્રવ્ય અને પર્યાય - બન્નેની અર્થક્રિયામાં ભેદ – વગેરે સ્વરૂપ ભેદ હોવાથી દ્રવ્ય અને પર્યાય વચ્ચે કથંચિત્ અભેદ હોવા છતાં, કથંચિત્ ભેદ સિદ્ધ થાય છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે રહેલા પ્રસ્તુત કથંચિત્ ભેદને સૂચિત કરવા માટે વ” પ્રત્યયનો પ્રયોગ કરવામાં કોઈ અસંગતિ નથી.” આ પ્રમાણે સંમતિતર્કવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે સિદ્ધાન્તપક્ષનું સમર્થન કરેલ છે.
નામાદિભેદ અર્થભેદઅસાધક : કુંદકુંદ સ્વામી છે (સંજ્ઞા) નામ વગેરે ભિન્ન હોવા છતાં બે વસ્તુમાં પરસ્પર અભેદ તો દિગંબરોને પણ માન્ય જ
Page #389
--------------------------------------------------------------------------
________________
२/१२
☼ दशपदस्य सङ्ख्या-सङ्ख्येयवाचकत्वविमर्शः ☼
२०५
*જિમ દશ દ્રવ્યનેં વિષઈ અનઈં દશગુણિત એક દ્રવ્યનેં વિષે ગુણ શબ્દ વિના પણિ દશત્વ સરખું સરખું છે. તિમ ઈહાં ‘એગગુણકાલ દુગુણકાલ’ ઈત્યાદિ સૂત્રઈ પણિ જાણવું.
'दश घटाः' 'दशगुणो घट' इत्यनयोः अथैक्येऽपि आद्ये दशपदस्य दशत्वसङ्ख्यावानर्थः उत्तरत्र दशपदं दशत्वपरम्, गुणपदं सङ्ख्यावत्परम् ।
શ
સ
1,
पञ्चास्तिकायसङ्ग्रहे “ ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा । ते तेसिमणण्णत्ते अण्णत्ते यावि प विज्जंते।।” (प.स.४६) इति । ततो न नामादिभेदस्य गुण-पर्यायभेदसाधकत्वम् ।
रा
'दश घटाः', 'दशगुणो घट' इत्यनयोः अर्थैक्येऽपि आद्ये दशपदस्य दशत्वसङ्ख्यावान् अर्थः, उत्तरत्र च दशपदं दशत्वसङ्ख्यापरम्, गुणपदं तु सङ्ख्यावत्परम् । दशत्वस्य च तादात्म्येन सङ्ख्यायाम् अन्वयः ।
न च एकदेशे कथमभेदेनाऽन्वय इति शङ्कनीयम्,
-
{
છે. તેથી જ કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયસંગ્રહમાં જણાવેલ છે કે ‘નામ, આકાર, સંખ્યા અને વિષયો તો જુદા-જુદા ઘણા હોય છે. તે વિભિન્ન નામ વગેરે તો પદાર્થોના અન્યપણામાં તેમજ અનન્યપણામાં = અભિન્નપણામાં પણ હોઈ શકે છે.' તેથી નામાદિભેદ ગુણ-પર્યાયમાં ભેદને સિદ્ધ ન કરી શકે. ગુણશબ્દાર્થ : સંખ્યા તથા સંખ્યાવિશિષ્ટ
(‘વજ્ઞ.) ‘ગુણ’ શબ્દ ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી સંખ્યાથી વિશિષ્ટનો વાચક છે. આ વાત ભગવતી સૂત્રની જેમ લોકવ્યવહારમાં પણ પ્રસિદ્ધ જ છે. જેમ કે ‘દશ ઘડા’ અને ‘દશગુણા ઘડા’ આ બન્ને વાક્યોમાં અર્થની દૃષ્ટિએ કોઈ પણ ભેદ રહ્યો નથી.તેમ છતાં ‘દશ ઘડા' આ વાક્યમાં ‘દશ' શબ્દનો અર્થ દશત્વસંખ્યાવિશિષ્ટ સંખ્યેય છે તથા ‘દશગુણો ઘડો’ આ વાક્યમાં ‘દશ’ શબ્દ દશત્વસંખ્યાને જણાવે સુ છે. તથા ‘ગુણ’ શબ્દ સંખ્યાવિશિષ્ટને જણાવે છે. તેમજ દશત્વનો તાદાત્મ્યસંબંધથી સંખ્યામાં અન્વય કરવો. પાર્થઃ પવાર્થેન બન્યોતિ નિયમ વિચાર
qu
:- (૧ 7.) ‘દશગુણો ઘડો' - આ વાક્યમાં ‘દશ’ શબ્દને દશત્વસંખ્યાદર્શક તથા ‘ગુણ’।
પદને સંખ્યાવિશિષ્ટદર્શક માનવામાં આવે તો પદાર્થના એકદેશમાં અભેદસંબંધથી અન્વય કરવો પડશે. એટલે કે ‘દશ’ પદના વાચ્યાર્થનો (= દશત્વ સંખ્યાનો) ગુણ પદના વાચ્યાર્થના એક દેશમાં (=સંખ્યામાં) અભેદ સંબંધથી અન્વય કરવો પડશે. અર્થાત્ ‘દશગુણા ઘડા’ આ વાક્યનો ‘દશત્વસંખ્યાઅભિન્ન એવી સંખ્યાથી વિશિષ્ટ ઘડા' આવો અર્થ માનવો પડશે. પરંતુ આવો અર્થ શબ્દવ્યુત્પત્તિનિષ્ણાત એવા વિદ્વાનોને માન્ય નથી. કારણ કે ‘પવાર્થ: પવાર્થેન અન્વતિ, ન તુ પાર્થેવેશેન' આવો શાબ્દબોધસ્થલીય નિયમ છે. આ નિયમનો અર્થ એ છે કે ‘એક પદના અર્થનો બીજા પદના (સંપૂર્ણ) અર્થમાં જ અન્વય થાય છે, નહિ કે પદાર્થના એક દેશમાં.’ ઉપરોક્ત વાક્યમાં ‘દશ' પદના અર્થનો (= દશત્વસંખ્યાનો) ‘ગુણ’ પદના અર્થના (= સંખ્યાવિશિષ્ટના) એક દેશમાં (= ભાગમાં અર્થાત્ સંખ્યામાં) અભેદ અન્વય ▸ .- ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. શાં.+કો.(૯)+આ.(૧)માં છે. 1. વ્યવવેશઃ સંસ્થાનાનિ સફ્ળા વિષયાશ્વ भवन्ति ते बहुकाः । ते तेषामनन्यत्वे अन्यत्वे चाऽपि विद्यन्ते ।।
Page #390
--------------------------------------------------------------------------
________________
* पदार्थैकदेशेऽपि अभेदान्वयः
२/१२
एकदेशेऽप्यभेदेन अन्वयो व्युत्पत्तिवैचित्र्यात् । 'अस्माद् दशगुणरूपवान् अयम्' इत्यादौ तु 'एतद्वृत्तिरूपास्वधिकदशप्रकारोत्कर्षवद्रूपवान् अयम्' इत्यर्थः । दशप्रकारत्वञ्च बुद्धिविशेषविषयत्वमित्याद्यूह्यम् । यतः ‘चित्रगुः' इत्यादौ क्वचिद् एकदेशेऽपि अभेदेन अन्वयो व्युत्पत्तिवैचित्र्यात् सम्भवत्येव । यद्वा गुणपदं दशत्वसङ्ख्यावत्परम्, दशपदं तात्पर्यग्राहकमिति ।
‘अस्माद् दशगुणरूपवान् अयम्' इत्यादौ तु 'एतद्वृत्तिरूपावधिकदशप्रकारोत्कर्षवद्रूपवान् अयम्' इत्यर्थः। दशप्रकारत्वञ्च बुद्धिविशेषविषयत्वस्वरूपमवसेयम् । ततश्च प्रकृतेऽपि गुणशब्दः शुन पर्यायातिरिक्तगुणविशेषवाचकः । अतो ' अस्माद् दशगुणरूपवान् अयम्' इत्यादिलोकव्यवहारान्न पर्यायभिन्नगुणसिद्धिरित्याद्यूह्यम् ।
21
२०६
થાય છે. માટે ઉપરોક્ત નિયમ બાધિત થશે. તેથી ‘ગુણ' પદનો અર્થ સંખ્યાવિશિષ્ટ ન થઈ શકે. એક દેશમાં અભેદ અન્વય બોધ કવચિત્ સ્વીકાર્ય
સમાધાન :- (યતઃ.) ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પદાર્થમાં જેમ પદાર્થનો અભેદ અન્વય થાય છે તેમ પદાર્થના એક દેશમાં પણ પદાર્થનો અભેદ અન્વય કયાંક થઈ શકે છે. શાબ્દબોધસ્થલીય વિશેષપ્રકારની વ્યુત્પત્તિનો સહકાર હોય તો એક પદાર્થનો અન્ય પદાર્થના એક દેશમાં અભેદઅન્વય થઈ શકે છે. જેમ કે ‘ચિત્રપુઃ’ વગેરે શબ્દમાં એક દેશ સાથે પણ અભેદઅન્વયબોધ મુક્તાવલી ગ્રંથનો અભ્યાસ કરનાર માટે નવીન નથી. ‘ગો' પદના લક્ષ્યાર્થ ગોસ્વામીના એક દેશમાં ગાયમાં ‘ચિત્ર’ પદના અર્થનો અભેદઅન્વયબોધ ‘ચિત્રગુ’ પદ દ્વારા થાય છે. અર્થાત્ ‘ચિત્રઅભિન્ન ગોસ્વામી’ શું આવો શાબ્દબોધ ‘ચિત્રગુ’ પદ દ્વારા થાય છે. તેથી ‘વસ્તુળો ઘટ' આ વાક્ય દ્વારા ‘દશત્વથી અભિન્ન સંખ્યાથી વિશિષ્ટ ઘટ' આવો અભેદઅન્વયબોધ થવામાં કોઈ અનિષ્ટાપત્તિ આવતી નથી. કેમ કે ધી વ્યુત્પત્તિવિશેષ પ્રસ્તુતમાં સહકારી છે. અથવા તો ‘શત્રુનો ઘટઃ' વાક્યમાં રહેલ ‘ગુણ' પદની દશત્વસંખ્યાવિશિષ્ટમાં લક્ષણા કરીને અન્વયબોધ કરવો તથા દશપદને તાત્પર્યગ્રાહક તરીકે સમજવું.
=
* ‘દશગુણો રૂપાળો' વાક્યવિચાર
(‘સ્મા.) ‘સ્માર્ટૅશશુળવવાન્યમ્' ઈત્યાદિ વાક્યપ્રયોગ સ્થળે તો ‘ત્તવૃત્તિ માધિવશપ્રારોર્ષવદ્-સ્વવાન્ ઝયમ્' આવા પ્રકારનો શાબ્દબોધ થાય છે. ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ઉપરોક્ત વાતને એવી રીતે રજૂ કરી શકાય કે ‘આ માણસ પેલા માણસ કરતાં દશગુણો રૂપાળો છે' - - આવા વાક્યનો અર્થ એવો છે કે ‘પેલા માણસમાં રહેલ રૂપની અપેક્ષાએ દશપ્રકાર = દશગણા ઉત્કર્ષથી યુક્ત રૂપવાળો આ માણસ છે.' પ્રસ્તુતમાં દશપ્રકાર એક વિશેષ પ્રકારની બુદ્ધિનો વિષય છે. મતલબ કે (આ માણસના) રૂપમાં રહેલ ઉત્કર્ષમાં જે દશપ્રકારત્વ છે તે ચોક્કસ પ્રકારની (પેલા માણસના રૂપની અપેક્ષાએ ઉત્કર્ષનું અવગાહન કરનારી) બુદ્ધિની વિષયતા સ્વરૂપ છે. એથી ઉપરોક્ત સ્થળે પણ ‘ગુણ' શબ્દ પર્યાયભિન્ન ગુણવિશેષને દર્શાવતો નથી. તેથી પર્યાયથી અતિરિક્ત ગુણની સિદ્ધિ ઉપદર્શિત લોકવ્યવહારથી પણ થઈ શકતી નથી. આવા પ્રકારની અન્યવિધ બાબતોની વિચારણા વાચકવર્ગે સ્વયં કરી લેવી. આવી ગ્રંથકારશ્રીએ અહીં સૂચના આપેલ છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
२/१२ ० गुणशब्दः स्वाभाविकधर्मवाचकः ।
२०७ ગુણશબ્દિ સંખ્યા જ કહીઈ એ સંમતિ કહિઉં તે અમ્યુચ્ચયવાદ જાણવો. જે માટઈં “ગુણો ઉવોને”, જુનો છે” (માવતીસૂત્ર-૨/૧૦/99૮) ઈત્યાદિ સિદ્ધાંતઈ સ્વાભાવિક ધર્મવાચી રી ગુણશબ્દ દસઈ છઈ.
केवलं गुणशब्दस्य उक्तप्रयोगोपाधिमहिम्ना ‘गुण-पर्यायौ' इत्यत्र गो-बलिवर्दन्यायप्रवृत्तौ भेदाभिधानोपपत्तिः ।
यत्तु सिद्धान्ते गुणशब्दः सङ्ख्यामेव आहेति सम्मतितर्के (३/१४) निरूपितम्, तत्तु अभ्युच्च-प यवादरूपेण अवसेयम्, न तु समुच्चयवादरूपेण; जीव-पुद्गललक्षणनिरूपणावसरे “गुणओ उवओगगुणे”, “गुणओ गहणगुणे” इत्यादिरूपेण भगवत्यां (भ.सू.श.२/१०/११८ पृ.१४८) स्थानाङ्गसूत्रे (स्था.५/३/४७९) च स्वाभाविकधर्मवाचकस्य गुणशब्दस्य उपलब्धेः। अतो नाऽऽगमे सर्वत्र गुणपदस्य सङ्ख्या- म वाचकत्वनियमोऽभ्युपगन्तुं युज्यते ।
केवलं गुणशब्दस्य प्रसिद्धवाक्यप्रयोगौपयिकसहभावित्व-क्रमभावित्वलक्षणोपाधिमहिम्ना ‘गुण । -पर्यायौ' इति गो-बलिवर्दन्यायप्रवृत्तौ भेदाभिधानोपपत्तिः। अयमाशयः - यथा धेनु-बलिवर्दयोः गो-क
- શ્રી ગુણનિરૂપણમાં અભુચ્ચયવાદ થી (7) સિદ્ધાન્તમાં “ગુણ' શબ્દ સંખ્યાને જ જણાવે છે. આ પ્રમાણે સંમતિતર્કના ત્રીજા કાંડમાં જે જણાવેલ છે તે તો અભ્યશ્ચયવાદરૂપે જાણવું. અમ્યુચ્ચયનો મતલબ છે “નિયમ અન્વય કરવો – એવું નહિ.” અર્થાત્ યથાસંભવ અન્વય. “UITMવાના' - આ પ્રમાણે ભગવતીસૂત્રમાં જે “ગુણ' શબ્દ બતાવેલ છે તેનો યથાસંભવ સંખ્યાવાચક તરીકે અન્વય કરવાનું તાત્પર્ય સંમતિકારનું સમજવું. ત્યાં સમુચ્ચયવાદ બતાવવો અભિપ્રેત નથી. અર્થાત્ “આગમમાં જ્યાં જ્યાં “ગુણ' શબ્દ આવે ત્યાં ત્યાં ગુણ’ શબ્દને સંખ્યાવાચક તરીકે જ સમજવો” - આવો નિયમ બતાવવો સંમતિકારને અભિપ્રેત નથી. છે કારણ કે જીવ અને પુદ્ગલ દ્રવ્યની ઓળખાણ કરાવતા ભગવતીસૂત્રમાં અને ઠાણાંગસૂત્રમાં “ગુણો ઉવો IT', “પુણો દાપુને' ઈત્યાદિ જણાવેલ છે. અર્થાત્ ગુણની અપેક્ષાએ જીવ ઉપયોગગુણવાળો છે. તથા પુદ્ગલ દ્રવ્ય ગ્રહણગુણવાળું છે. અર્થાત્ ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકામાં પુદ્ગલાસ્તિકાય એ દ્રવ્ય એવું છે કે જેનું ઔદારિક આદિ સ્વરૂપે ગ્રહણ થઈ શકે છે અથવા તો ઈંદ્રિયો દ્વારા જ્ઞાન (= ગ્રહણ) પંચાસ્તિકાયમાંથી ફક્ત પુદ્ગલનું જ થઈ શકે છે. માટે પુદ્ગલ દ્રવ્ય ગ્રહણગુણવાળું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે “ગુણ' શબ્દ સંખ્યાવાચક નથી, પણ સ્વાભાવિક ધર્મનો વાચક છે. માટે આગમમાં સર્વત્ર “ગુણ' શબ્દને માત્ર સંખ્યાવાચક માનવાના નિયમનો સ્વીકાર યુક્તિસંગત ન સમજવો.
# ગો-બલિવઈ ન્યાય વિચાર # (વ.) આ રીતે અનેક શાસ્ત્રસંદર્ભોનો વિચાર કરવામાં આવે તો ગુણ પણ એક પ્રકારનો પર્યાય જ છે. ફક્ત વિશેષતા એટલી છે કે જે પર્યાયમાં દ્રવ્યસહભાવિત્વ રહેલું છે તે પર્યાય “ગુણ' કહેવાય છે. તથા જે પર્યાયમાં ક્રમભાવિત્વ રહેલું છે તે પર્યાય પર્યાયરૂપે ઓળખાય છે. ગુણનો અને પર્યાયનો અલગ-અલગ વાક્યપ્રયોગ થાય છે. આ વાત પ્રસિદ્ધ છે. આ વાક્યપ્રયોગમાં ઉપાયભૂત = નિમિત્તભૂત 1. મુળતા ૩૫થોડા ગુરુ, ગુગતઃ પ્રમુખ://
Page #392
--------------------------------------------------------------------------
________________
२०८ • गो-बलिवर्दन्यायेन उपपादनम् ।
૨/૧૨ श अत एव “गुण-पर्यायवद् द्रव्यम्” (त.सू.५/३७) इति वाचकमुख्यवचनस्य अविरोधः । ए शब्दवाच्यत्वेऽपि प्रातिस्विकरूपेण उभयबोधनाय ‘गावी गच्छतः' इति न प्रयुज्यते किन्तु ‘गो - -बलिवर्दी गच्छतः' इति प्रयुज्यते तथा सहभावि-क्रमभाविपरिणामयोः पर्यायशब्दवाच्यत्वेऽपि । प्रातिस्विकरूपेण उभयबोधनाय ‘पर्यायौ' इति न प्रयुज्यते किन्तु 'गुण-पर्यायौ' इति प्रयुज्यते । न म हि एतावता पर्यायशब्दस्य वस्तुसहभाविपरिणामलक्षणगुणाऽवाचकत्वमापद्यते । यथा बलिवर्दशब्दसान्निध्ये गोपदं केवलं धेनुवाचकं तथा गुणशब्दसन्निधाने पर्यायपदं केवलं क्रमभाविपरिणामप्रतिपादकमित्यवधेयम् ।
अत एव “गुण-पर्यायवद् द्रव्यम्” (त.सू.५/३७) इति तत्त्वार्थसूत्रे वाचकमुख्योमास्वातिवचनस्य नैव क विरोधः, यतः समभिरूढनयापेक्षया गुणात् पर्यायस्य भावान्तरत्वेऽपि संज्ञाभेद एव केवलम् ।
બને છે પ્રસ્તુત સહભાવિત્વ અને ક્રમભાવિત્વ નામની ઉપાધિ = પરિણામગત વિશેષતા. આ સહભાવિત્વ અને ક્રમભાવિત્વ રૂપ ઉપાધિઓના પ્રભાવે “શુ-પર્યાયી” અથવા “THપર્યાયવત્ દ્રવ્ય ઈત્યાદિ રૂપે ગુણનો અને પર્યાયનો પૃથફ પૃથફ નામોલ્લેખ સંગત થાય છે. દષ્ટાંત દ્વારા આ બાબતને સ્પષ્ટપણે સમજાવવા માટે એમ કહી શકાય કે “જો' શબ્દનો અર્થ ગાય અને બળદ બન્ને થાય છે. તેમ છતાં ગોત્વ, બલિવર્ધત્વ સ્વરૂપ પ્રત્યેક ગુણધર્મને આગળ કરીને “ગાય અને બળદ જાય છે' - આવો બોધ કરાવવા “વી છતા' - આવું બોલવામાં નથી આવતું. પરંતુ “-વત્તિવ છત:' - આ પ્રમાણેનો વાક્યપ્રયોગ કરવામાં આવે છે. તેમ “પર્યાય શબ્દ સહભાવી તથા ક્રમભાવી પરિણામોનો વાચક હોવા છતાં પણ સહભાવી
પરિણામોનો અને ક્રમભાવી પરિણામોનો પૃથક પૃથફ બોધ કરાવવા “-પર્યાયો’ આવો શબ્દપ્રયોગ શું કરવામાં કોઈ દોષ આવતો નથી. તથા “પર્યાય કરતાં ગુણ સ્વતંત્ર છે. પર્યાય’ શબ્દ કદાપિ
વસ્તુસહભાવિપરિણામ સ્વરૂપ ગુણનો વાચક નથી” - આવું ફલિત થવાની આપત્તિને પણ કોઈ અવકાશ Uા પ્રસ્તુતમાં રહેતો નથી. ઉપરોક્ત વિચાર વિમર્શના આધારે ત્રણ બાબત નીચે મુજબ ફલિત થાય છે. . (૧) “ગો'પદાર્થ = ગાય અને બળદ. (૧) “પર્યાયપદાર્થ = સહભાવી-ક્રમભાવી પરિણામ. જો (૨) -વત્તિવ = ગાય અને બળદ. (૨) પુન-પર્યાયી = સહભાવી-ક્રમભાવી પરિણામ.
(૩) “બલિવઈ શબ્દના સાન્નિધ્યમાં ‘ગો' (૩) “ગુણ’ શબ્દના સાન્નિધ્યમાં ‘પર્યાય શબ્દ કેવળ શબ્દ માત્ર “ગાય”નો વાચક.
“ક્રમભાવી પરિણામ'નો બોધક.
69 પર્યાવભિન્ન ગુણ અસિદ્ધ (ગત પુવ.) “પર્યાય’ શબ્દ સહભાવી અને ક્રમભાવી એવા દ્રવ્યપરિણામોનો વાચક હોવા છતાં ઉપરોક્ત જો –નિવર્વ ન્યાયથી શબ્દપ્રયોગ કરવામાં આવે તો ગુણનો અને પર્યાયનો અલગ અલગ નામોલ્લેખ કરવામાં પર્યાય કરતાં તદન ભિન્ન એવા ગુણની સિદ્ધિ થઈ જવાની આપત્તિને અવકાશ ન હોવાના લીધે જ ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં દ્રવ્યના લક્ષણ બતાવતા “TM-પર્યાયવત્ દ્રવ્ય - આ પ્રમાણે જે કથન કરેલું છે તેનો પ્રસ્તુતમાં = “ગુણ પર્યાયથી જુદો નથી એવી અમારી વાતમાં વિરોધ જણાતો નથી. કારણ કે સમભિરૂઢનયની અપેક્ષાએ ગુણ કરતાં પર્યાય ભાવાન્તરસ્વરૂપ હોવા
Page #393
--------------------------------------------------------------------------
________________
२०९
२/१२
० वाचकमुख्यवचनाऽविरोध: 0 ___सामान्यसञ्ज्ञा तु पर्यायपदेनैवेति नानुपपत्तिरिति युक्तं पश्यामः ।। इदमेवाऽभिप्रेत्य तत्त्वार्थवृत्तौ सिद्धसेनगणिवरेण “वस्तुतः पर्याया गुणा इत्यैकात्म्यम्” (त.सू.५/३८ वृ.पृ.४२८) प इत्युक्तम् इति पूर्वोक्तम् (२/११) अनुसन्धेयमत्र । क्रमभावि-सहभाविवस्तुपरिणामानां सामान्यसञ्ज्ञा तु पर्यायपदेनैव इति नानुपपत्तिरिति युक्तं पश्यामः इति महोपाध्याययशोविजयवाचकमतं कोबा । -माण्डलभाण्डागारस्थयोः द्रव्य-गुण-पर्यायरास-स्तबकहस्तादर्शयोः व्यक्तम् ।
म तदुक्तम् अनेकान्तव्यवस्थाप्रकरणे अपि “सहभाविधर्मवाचकगुणशब्दसमभिव्याहृतस्य पर्यायशब्दस्य । धर्ममात्रवाचकस्यापि ‘गो-बलिवर्द'न्यायेन तदतिरिक्तधर्मप्रतिपादकत्वे दोषाभावात् । न हि काल्पनिको गुण र -પર્યાયયોઃ મેવો વાસ્તવે તમેä વિરુદ્ધ” (ને.ચ.ઝ.પૃ.૭૬) તા.
किञ्च, पर्यायस्य गुणव्यतिरिक्तत्वे “द्रव्याश्रयाः निर्गुणाः गुणाः” (त.सू.५/४०) इति तत्त्वार्थसूत्रोक्तस्य ण છતાં તે બન્ને વચ્ચે ફક્ત નામભેદ જ છે, અર્થભેદ નથી. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે જણાવેલ છે કે “વાસ્તવમાં તો પર્યાય કહો કે ગુણ કહો - બન્ને એક જ છે.” પૂર્વે (૨/૧૧) આ વાત જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. તેથી તે રીતે તો પર્યાયભિન્ન ગુણની સિદ્ધિ થવાની આપત્તિને કે વિરોધને અવકાશ નથી. ક્રમભાવી અને સહભાવી વસ્તુપરિણામોની સામાન્ય સંજ્ઞા તો “પર્યાય શબ્દ જ છે. માટે કોઈ અસંગતિ નથી. આ વાત અમને યુક્તિસંગત જણાય છે - આ મુજબ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનું મંતવ્ય કોબાના અને માંડલના જ્ઞાનભંડારમાં રહેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ અને તેના સ્તબકની (=ટબાની) હસ્તપ્રતોમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ થાય છે.
ગુણ-પર્યાયમાં ભેદકલ્પનાનું પ્રયોજન (કુ) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અનેકાંતવ્યવસ્થાપ્રકરણમાં કહેલ છે કે “પ્રસ્તુતમાં ગુણ'શબ્દ દ્રવ્યસહભાવી પરિણામનો વાચક છે. તથા પર્યાય શબ્દ પરિણામમાત્રનો વાચક છે. અર્થાત્ | પરિણામ ચાહે ક્રમભાવી હોય કે સહભાવી હોય, તે તમામ પરિણામોનો વાચક “પર્યાય શબ્દ છે. પરંતુ ગુણ'શબ્દના પ્રયોગની સાથે જ્યારે પર્યાય શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે વસ્તુસહભાવી પરિણામ છે, કરતાં ભિન્ન એવા = ક્રમભાવી પરિણામનો તે પ્રતિપાદક બને છે. આવું પ્રતિપાદન “ગો-બલિવઈ ન્યાયથી થાય છે, તથા આવું માનવામાં કોઈ દોષ આવતો નથી. કેમ કે ગુણ અને પર્યાય વચ્ચે કાલ્પનિક ભેદ તે બન્નેમાં રહેલા વાસ્તવિક અભેદનો વિરોધ કરી શકતો નથી. તથા ગુણ અને પર્યાય વચ્ચે ભેદની કલ્પના કરવાનું પ્રયોજન તો તે તે સ્થળમાં વિશેષ પ્રકારની શાબ્દબોધસ્થલીય સમજણ આપવાનું જ છે.”
છે ભેદપક્ષમાં ગુણલક્ષણની અતિવ્યાતિ છે (વિશ્વ.) વળી, પર્યાય કરતાં ગુણને ભિન્ન માનવામાં આવે તો તત્ત્વાર્થસૂત્રમાં બતાવેલ ગુણના લક્ષણની પર્યાયમાં અતિવ્યાપ્તિ આવશે. તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે કે “જે દ્રવ્યમાં રહેલ હોય અને ગુણશૂન્ય હોય તેને ગુણ કહેવામાં આવે છે.” આ લક્ષણ તો પર્યાયમાં પણ જાય છે. કારણ કે પર્યાયો પણ દ્રવ્યમાં રહે છે અને ગુણરહિત હોય છે. માટે જો ગુણને પર્યાયથી સ્વતંત્ર માનીએ તો ગુણના લક્ષણની પર્યાયમાં અતિવ્યાપ્તિ આવશે. અલક્ષ્યમાં લક્ષણનું જવું તે અતિવ્યાપ્તિ કહેવાય. ગુણના લક્ષણનું ..' ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. શાં.+કો.(૯)+આ.(૧)માં છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
२१०
* राजवार्तिकसमीक्षा
२/१२
ઇમ ગુણ, પર્યાયથી પરમાર્થદષ્ટિ ભિન્ન નથી. તો તે દ્રવ્યની પëિ શક્તિરૂપ કિમ કહિઈં ? જિન. સ્ર ઇતિ ૨૧ ગાથાર્થ. ૨/૧૨॥
गुणलक्षणस्य पर्यायेऽतिव्याप्तिः प्रसज्येत, पर्यायाणामपि द्रव्याश्रितत्वे सति निर्गुणत्वात्।
एतेन “द्रव्याश्रया इति विशेषणात् तन्निवृत्तेः” (त.रा.वा. ५/४१/३) इति तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कोक्तिः निराकृता, पर्यायस्यापि द्रव्यमात्राश्रितत्वात्, गुणे पर्यायाऽनभ्युपगमात् । यथा चैतत् तथा पूर्वम् म (२/११) उक्तं वक्ष्यते च ( १४ / १७) अग्रेऽपि । इत्थं परमार्थदृष्ट्या पर्यायाद् भिन्नः गुण एव नास्ति, कथं तर्हि तस्य द्रव्यवत् शक्तिरूपत्वं कथ्यते ? इत्याशयः ।
ननु पञ्चकल्पभाष्ये “तिण्णि वि णया दव्वट्ठित पज्जवट्ठित गुणट्ठी” (प.क.भा.२२३५) इत्येवं क तृतीयो गुणार्थिकनयोऽपि निर्दिष्ट एवेति चेत् ?
मैवम्, तत्रैव “पज्जायविसेस च्चिय सुहुमतरागा गुणा होंति” (प.क.भा.२२३५) इत्येवम् अनुपदमेव गुणानां सूक्ष्मतरपर्यायविशेषेषु समावेशस्य निर्देशेन गुणार्थिकस्य परमार्थतः पर्यायार्थिकाऽनतिरेकसिद्धेः । शिष्यबुद्धिवैशद्यार्थमेव तत्र तस्य पार्थक्येन उपन्यासो ज्ञेयः इति दिक् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् प्रतिवस्तु द्वौ अंशौ वर्त्तेते (१) ध्रुवांशो द्रव्यम्, (२) લક્ષ્ય પર્યાય નથી. તેમ છતાં તે લક્ષણ અલક્ષ્ય એવા પર્યાયમાં રહે છે. માટે અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. - અકલંકમત નિરાકરણ
(તેન.) તત્ત્વાર્થસૂત્ર ઉપર રાજવાર્તિક વ્યાખ્યામાં દિગંબર અકલંકસ્વામીએ જણાવેલ છે કે “ગુણના લક્ષણની પર્યાયમાં આવતી અતિવ્યાપ્તિ ‘દ્રવ્યાશ્રયાઃ' આ પ્રમાણે ગુણનું વિશેષણ લગાડવાથી નિવૃત્ત થાય છે.” પરંતુ તેમની આ વાતનું અમારા ઉપરોક્ત કથન દ્વારા નિરાકરણ થઈ જાય છે. કેમ કે પર્યાય [] પણ માત્ર દ્રવ્યાશ્રિત છે. ગુણમાં પર્યાય સ્વીકારવામાં નથી આવતા. આ બાબત પૂર્વે (૨/૧૧) જણાવેલ
છે. તથા આગળ (૧૪/૧૭) પણ જણાવવામાં આવશે. આ રીતે પરમાર્થદૃષ્ટિથી પર્યાયથી ભિન્ન કોઈ મૈં ગુણ નામનો સ્વતંત્ર પદાર્થ છે જ નહિ, તો પછી કઈ રીતે તેને દ્રવ્યની જેમ શક્તિસ્વરૂપ કહી શકાય ? માટે ગુણને શક્તિસ્વરૂપ માનનાર દેવસેન આચાર્યનો મત વ્યાજબી નથી - એવું ફલિત થાય છે. શંકા :- (નનુ.) પંચકલ્પભાષ્યમાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયની જેમ ત્રીજો ગુણાર્થિક નય પણ જણાવેલ છે ને !
所
—
સમાધાન :- (મેવ.) પંચકલ્પભાષ્યમાં જ આગળ તરત જણાવેલ છે કે ‘ગુણો સૂક્ષ્મતર પર્યાય વિશેષ જ છે.' સૂક્ષ્મતર પર્યાયવિશેષમાં ગુણનો સમાવેશ ત્યાં કરેલ હોવાથી ગુણાર્થિકનય પરમાર્થથી પર્યાયાર્થિકનયથી સ્વતંત્ર સિદ્ધ થતો નથી. શિષ્યબુદ્ધિના વૈશઘ્ર-પરિકર્મ માટે જ ત્યાં ગુણાર્થિકનયનો પર્યાયાર્થિક કરતાં અલગ ઉલ્લેખ કરેલ છે તેમ જાણવું. આ દિગ્દર્શન મુજબ આગળ વિચારવું. રાગાદિ વિલય ઃ વિવિધનયપ્રયોજન
આધ્યાત્મિક ઉપનય :- દરેક વસ્તુના બે અંશ છે. ધ્રુવ અંશ અને અવ અંશ. જે ધ્રુવ અંશ
• પાઠા એ હિ જ પ્રકાર વલી દૃઢ કરઈ છઈ, દૃષ્ટાંતે કરીને વિસ્તાર નથી. પાલિ
1. त्रयोऽपि नयाः द्रव्यार्थिकः पर्यायार्थिको गुणार्थिकः । 2. पर्यायविशेषा एव सूक्ष्मतराकाः गुणाः भवन्ति ।
Page #395
--------------------------------------------------------------------------
________________
___२११
२/१२
0 सर्वनयाभ्यासप्रयोजनप्रदर्शनम् । अध्रुवांशश्च पर्यायः। अतो ध्रुवांशग्राही अभिप्रायो द्रव्यार्थिकनय उच्यते पर्यायांशग्राही चाभिप्रायः प पर्यायार्थिकनय इति । यथावदुभयांशग्रहणे एव परिपूर्णपदार्थपरिज्ञानं सम्पद्यते । अत उभयनयाभिप्रायतो वस्तुस्वरूपविज्ञानाय यतितव्यम् । अयञ्च यत्नः निर्भय-निःसङ्गात्मदशाप्राकट्य-परिपोषादिकृते एव कार्यः, न तु रागादिविभावदशापरिपुष्टये । ध्रुवात्मस्वरूपविचारणया द्रव्यार्थिकनयाभिप्राय- म परिणमने व्याधि-जरा-मरणादिभीतिः विलीयते । क्षणभङ्गुरपदार्थस्वरूपोहापोहतः पर्यायार्थिकनयाभि-र्श प्रायपरिणमने सम्पत्-स्वास्थ्य-सौन्दर्याद्यासक्तिः हीयते, कर्मवशतः तद्वियोगे चोद्वेगादिकं नोपजायते। .. इत्थं बाह्याभ्यन्तरसङ्क्लेशोपशमेन आदरतो विशुद्धात्मतत्त्वे निजदृष्टिस्थापनतः द्रुतं परममाध्यस्थ्यदशा । सम्प्राप्यते। ततश्च “जन्माऽभावे जरा-मृत्योरभावो हेत्वभावतः। तदभावे च निःशेषदुःखाभावः सदैव हि ।। ण परमानन्दभावश्च तदभावे हि शाश्वतः। व्याबाधाभावसंसिद्धं सिद्धानां सुखमिष्यते ।।” (शा.वा.स.११/५१ का -५२ + उ.भ.प्र. प्रस्तावः ८/२३८-२३९) इत्येवं शास्त्रवार्तासमुच्चये उपमितिभवप्रपञ्चायां च कथायां निर्मलकेवलिदेशनामध्ये दर्शितं सिद्धसुखं प्रत्यासन्नं स्यादित्यवधेयम् ।।२/१२ ।। છે તે દ્રવ્ય છે અને જે અદ્ભવ અંશ છે તે પર્યાય છે. ગુણ પણ એક પ્રકારનો પર્યાય જ છે. ધ્રુવ અંશને ગ્રહણ કરનાર અભિપ્રાય દ્રવ્યાર્થિકનય કહેવાય. તથા અદ્ભવ અંશને ગ્રહણ કરનાર અભિપ્રાય પર્યાયાર્થિક નય કહેવાય. પદાર્થના બન્ને અંશોનું સમ્યફ રીતે ગ્રહણ કરવામાં આવે તો જ પદાર્થની પરિપૂર્ણ ઉપયોગી જાણકારી મળી શકે. માટે પદાર્થનું સ્વરૂપ દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના યોગ્ય અભિપ્રાયથી જાણવાનો પ્રયત્ન જિજ્ઞાસુએ કરવો જોઈએ. ઉપરોક્ત બન્ને નયનો ઉપયોગ રાગ- 3 દ્વેષાદિ વિભાવ પરિણામોને પોષવા માટે નથી કરવાનો. પરંતુ નિર્ભય અને નિઃસંગ એવી આત્મદશાને પ્રગટાવવા માટે કરવાનો છે. ‘હું ધ્રુવ આત્મા છું' - આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણને આત્મસાત્ કરવાથી રોગ, ઘડપણ, મૃત્યુ વગેરેનો ભય ખતમ થાય છે. તથા ‘દુન્યવી પદાર્થો ક્ષણભંગુર છે' - 23 આ પ્રમાણે પર્યાયાર્થિકનયના અભિપ્રાયનો હાર્દિક સ્વીકાર કરવાથી સત્તા, સંપત્તિ, સ્વાથ્ય, સૌંદર્ય, સુખી પરિવાર, સુખના ભૌતિક સાધનો વગેરેનો સંગ કરવાની આસક્તિ શિથિલ થતી જાય છે. તથા કર્મવશ સત્તા, સંપત્તિ, સૌંદર્ય વગેરે રવાના થતાં જીવને કોઈ ખેદ કે ઉદ્વેગ થતો નથી. તનિમિત્તક વાદ-વિવાદ કે વિખવાદમાં જીવ ખેંચાતો નથી. આ રીતે બાહ્ય અને આંતરિક આઘાત-પ્રત્યાઘાતો શમી જતાં સ્વકીય વિશુદ્ધ આત્મતત્ત્વ ઉપર પોતાની દૃષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરી સાધક ઝડપથી પરમ મધ્યસ્થદશાને સંપ્રાપ્ત કરી શકે છે. તેનાથી સિદ્ધસુખ ખૂબ જ નજીક આવે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ઉપમિતિભવપ્રપંચા કથામાં નિર્મલકેવલીની દેશનામાં સિદ્ધસુખને દર્શાવતા એમ કહેલ છે કે “સિદ્ધોને જન્મ (=પ્રથમસમયવર્તી તે-તે દેહનો સંયોગ) હોતો નથી. જન્મ એ જ ઘડપણનું અને મરણનું કારણ છે. જન્મસ્વરૂપ કારણ ન હોવાથી સિદ્ધોને જરા-મરણ હોતા નથી. તે ન હોવાથી સદૈવ તમામ દુઃખનો અભાવ જ સિદ્ધોને હોય છે. તથા એક પણ દુઃખ ન હોય તો તેમને શાશ્વત પરમાનંદદશા જ હોય ને ! આ રીતે સર્વ પીડાના અભાવથી સમ્યફ પ્રકારે સિદ્ધ થયેલું એવું સિદ્ધોનું સુખ માન્ય છે.” (૨/૧૨)
Page #396
--------------------------------------------------------------------------
________________
२१२
० पर्याय: गुणानुपादेया “પર્યાયદલ માટઈ ગુણનઈ શક્તિરૂપ” કહઈ છઈ તેહનઈં દૂષણ દિયઈ છઈ -
જો ગુણ, દલ પર્યવનું હોવ, તો દ્રવ્યઈ ચૂં કીજઈ? રે; ગુણ-પરિણામપટંતર કેવલ, ગુણપર્યાય કહી જઈ રે ૨/૧૩ (૨૨) જિન.
જો ગુણ, પર્યાયનું દલ કહિતાં ઉપાદાનકારણ હોય, તો તદ્ગત પર્યાય તે ગુણપર્યાય કહીયે તો દ્રવ્યઈ ચૂં કીજઈ? "દ્રવ્યનો ચો અર્થ ?" દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં. તિ વારઈ ગુણ (૧), પર્યાય
(૨) જ પદાર્થ કહો. “બિઉં જ હોઈ પણિ ત્રીજો ન હોઈ. प ननु ‘पर्यायोपादानकारणत्वाद् गुणस्य द्रव्यवत् शक्तिरूपतोच्यते' इत्याशङ्कायामाह - 'द्रव्येणेति ।
द्रव्येणाऽलं गुणस्यैव पर्यायदलताऽस्ति चेत् ?।
गुणनामविशेषाद्धि गुणपर्यायसम्भवः ।।२/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणस्यैव पर्यायदलताऽस्ति चेत् ? द्रव्येणाऽलम् । गुणनामविशेषाद्धि र्श गुणपर्यायसम्भवः ।।२/१३।। क गुणस्यैव पर्यायदलता = पर्यायोपादानकारणता तद्गतपर्यायाणाञ्च गुणपर्यायता अस्ति चेत्? " तर्हि द्रव्येण = द्रव्यपदवाच्येन अलं = सृतम्, द्रव्यकार्यस्य गुणेनैव कृतत्वाद् द्रव्याभ्युपगमस्य Jण निष्प्रयोजनतैव । एवं सति ‘गुणः पर्याय' इति द्वौ एव पदार्थों स्याताम्, न तु द्रव्यम् । का इदञ्चाऽभ्युपगमवादेन द्रष्टव्यम्, यतः न खलु गुणस्य पर्यायोत्पत्तावुपादानत्वं क्वचिद् दृष्टम्,
અવતરલિકા :- “પર્યાયનું ઉપાદાનકારણ ગુણ છે. માટે ગુણને દ્રવ્યની જેમ અમે શક્તિસ્વરૂપ માનીએ છીએ' - આ પ્રમાણે દેવસેનજીની શંકાનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
પચચકારણ ગુણ નથી : શ્વેતાંબર જ ( શ્લોકાર્થ :- જો ગુણ જ પર્યાયનું ઉપાદાનકારણ હોય તો દ્રવ્યથી સર્યું. ગુણના પરિણામની વિશેષ હું કલ્પનાથી જ ગુણના પર્યાય સંભવે. (અર્થાત્ પર્યાયનું ઉપાદાનકારણ દ્રવ્ય જ છે.) (૨/૧૩)
વ્યાખ્યાથ :- જો ગુણ જ પર્યાયનું ઉપાદાનકારણ હોય તથા ગુણમાં રહેલા પર્યાયને ગુણપર્યાય પ' કહેવામાં આવે તો જેને દ્રવ્ય’ શબ્દથી કહેવામાં આવે છે તે દ્રવ્ય પદાર્થથી સર્યું. કારણ કે દ્રવ્યનું કાર્ય 1 ગુણ દ્વારા જ નિષ્પન્ન કરવામાં આવેલ છે. તેથી દ્રવ્યનો સ્વીકાર નિષ્ઠયોજન બની જશે. તથા આવું જો માન્ય હોય તો ગુણ અને પર્યાય બે જ પદાર્થ બનશે, દ્રવ્ય નામનો ત્રીજો પદાર્થ ઉચ્છેદ પામશે.
જ પ્રાચીન-અર્વાચીન સંવાદનો સમન્વય જ (ડ્યા.) અહીં જે વાત કરવામાં આવી છે તે અભ્યપગમવાદથી સમજવી. સામેની વ્યક્તિની વાત આપણને માન્ય ન હોવા છતાં પણ તેની માન્યતામાં રહેલા દોષને જણાવવા માટે તેની વાતનો એક • આ.(૧)માં “પરાજયનું પાઠ. ૪ પટંતર = ભેદ. જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (પૃ.૨૯૫) + નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ + વિક્રમચરિત્ર રાસ + સિંહાસન બત્રીસી (શામળભટકૃત). "...ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)સિ.+કો.(૯)માં છે. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(ર)માં છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
२/१३
☼ स्याद्वादकल्पलता- रत्नाकरसंवादः
२१३
एकस्मादेवोभयपर्यायनिष्पत्तिसम्भवात् पर्यायदलत्वेन गुणो वाऽऽद्रियतां द्रव्यं वा, किमुभयसम - रा “द्रव्यस्यैवान्तर्बहिर्वोपादानत्वोपपत्तेः” (शा.वा.स.५ / १२ / बृहद्वृत्तिः पृ. ५६ ) इति व्यक्तमुक्तं यशोविजयवाचकोत्तमैः प स्याद्वादकल्पलतायां स्याद्वादरत्नाकरानुवादरूपेण (स्या. रत्ना. १/१६/पृ.१७९) । रा
प्रकृते स्याद्वादरत्नाकरे स्याद्वादकल्पलतायां च संवादरूपेण समुद्धृता “त्यक्ताऽत्यक्तात्मरूपं यत् પૌર્વાપર્યેન વર્તતે। જાનત્રયેઽપિ તન્ દ્રવ્યમુવાવામિતિ સ્મૃતમ્।।” (સ્વા.ર.૧/૧/પૃ.૧૭૬, સ્થા.. ./૧૨/પૃ.૯૬) इत्यप्युक्तिः स्मर्तव्या ।
किञ्च, एकस्मादेवोभयविधपर्यायनिष्पत्तिसम्भवात् पर्यायदलत्वेन गुणो वा आद्रियतां द्रव्यं वा, क ઉપરછલ્લો સ્વીકાર કરવો તેને અભ્યુપગમવાદ કહેવામાં આવે છે. “જો ગુણને પર્યાયનું ઉપાદાનકારણ માનવામાં આવે.....” આ કથનને હકીકતરૂપે સમજવાના બદલે અભ્યપગમવાદરૂપે સમજવાનું કારણ એ છે કે ગુણ પર્યાયની ઉત્પત્તિમાં ઉપાદાનકારણ બને તેવું ખરેખર ક્યાંય પણ જોવા મળતું નથી. દ્રવ્યને જ અંદરમાં કે બહારમાં ઉપાદાનકારણ માનવાથી પ્રસિદ્ધ તમામ ઘટનાઓ સંગત થઈ શકે છે. તેથી ગુણને કોઈનું પણ ઉપાદાનકારણ માનવાની જરૂરત જ નથી રહેતી. આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા નામની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવેલ છે. તથા આ કથન પણ તેમની બુદ્ધિની નીપજ નથી પરંતુ વાદિદેવસૂરિ મહારાજે રચેલ સ્યાદ્વાદરત્નાકર નામના દાર્શનિક આકર ગ્રંથની એક પંક્તિને તેઓશ્રીએ ત્યાં અનુવાદરૂપે જણાવેલ છે.
* દ્રવ્યનું બીજું લક્ષણ
al
(ò.) પ્રસ્તુતમાં સ્યાદ્વાદરત્નાકર તથા સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં ઉદ્ધૃત કરેલ એક પ્રાચીન કારિકા પણ અનાયાસે સ્મૃતિપટ ઉપર છવાઈ જાય છે. તે કારિકાનો અર્થ આ મુજબ છે કે ‘જેણે પોતાનું સ્વરૂપ પૂર્વરૂપે છોડેલું છે અને પશ્ચાત્કાળમાં થના૨ ઉત્તરરૂપે નૂતનરૂપે પોતાનું સ્વરૂપ જેણે છોડેલ નથી અને ત્રણે ય કાળમાં જે વિદ્યમાન હોય છે તે દ્રવ્ય જ કહેવાય અને તે જ ઉપાદાનકારણ બને છે - આવું શાસ્ત્રકારોને સંમત છે.'
=
ષ્ટતા :- દ્રવ્ય પૂર્વસ્વરૂપે નિવૃત્ત થાય છે અને ઉત્તરસ્વરૂપે વ્યક્ત થાય છે તથા મૂળભૂત સ્વરૂપે સર્વ કાળમાં સ્થિર રહે છે. આવું દ્રવ્ય જ ઉપાદાનકારણ બને છે. કાર્યનું પરિણામીકારણ ઉપાદાનકારણ કહેવાય છે. શ્વેતાંબર જૈન દર્શન મુજબ કહો કે નૈયાયિક - વૈશેષિક દર્શનના સિદ્ધાંત મુજબ કહો કે મીમાંસકની માન્યતા મુજબ કહો કે સાંખ્યદર્શન-પાતંજલયોગદર્શનના અભિપ્રાય મુજબ કહો કે વેદાંતદર્શનના તાત્પર્ય મુજબ કહો જવાબ એક જ છે ‘દ્રવ્ય જ ઉપાદાનકારણ બને, ગુણ નહિ.' ગુણ જો પર્યાયનું ઉપાદાનકારણ બને તો દ્રવ્યને માનવાનું પ્રયોજન શું હોઈ શકે ? કોઈ જ નહિ. દ્રવ્ય અનાવશ્યક થવાની આપત્તિ જી
(વિઝ્ય.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે એક જ પદાર્થમાંથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય બન્ને પ્રકારના પર્યાયની નિષ્પત્તિ સંભવી શકે છે. તેથી પર્યાયના ઉપાદાનકારણરૂપે કં તો ગુણને સ્વીકારો, કં તો દ્રવ્યને સ્વીકારો. પરંતુ દ્રવ્ય અને ગુણ બન્નેને પર્યાયનું ઉપાદાનકારણ (= સમવાયિકારણ) માનવાની . ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
२१४
☼ कार्यतावच्छेदकभेदात् कारणभेदसिद्धिमीमांसा
२ वायिकारणकल्पनया । न च द्रव्य ( पर्यायत्व ) - गुणपर्यायत्वरूपकार्यतावच्छेदकभेदात् तदवच्छिन्नकारणभेदसिद्धिः, स कारणभेदविशेषिततद्भेदाश्रयणे अन्योऽन्याऽऽश्रयात्, कार्यगतजातिभेदस्य चानुभवाऽसिद्धत्वात्, किमुभयस्मिन् पर्यायसमवायिकारणत्वकल्पनया ।
प
न च द्रव्यपर्यायत्व-गुणपर्यायत्वरूपकार्यतावच्छेदकभेदात् तदवच्छिन्नकार्यतानिरूपितकारणताऽऽश्रयभेदसिद्धिः इति वाच्यम्,
२/१३
कारणभेदविशेषितकार्यतावच्छेदकभेदाश्रयणे अन्योऽन्याश्रयात्, कार्यगतजातिभेदस्य चाऽनुभवाશું જરૂર છે ? અર્થાત્ દ્રવ્ય, ગુણ ઉભયમાં પર્યાયની ઉપાદાનકારણતાની કલ્પના કરવાથી સર્યું. * કાર્યતાઅવચ્છેદકભેદથી અતિરિક્ત ગુણસિદ્ધિનો પ્રયાસ
:- (૧ વ.) દાર્શનિક જગતમાં નિયમ એવો છે કે કાર્યતાઅવચ્છેદકધર્મ બદલાય એટલે કારણતાઅવચ્છેદક ધર્મ પણ બદલાય અને વિભિન્ન કારણતાઅવચ્છેદક ધર્મથી વિશિષ્ટ એવા કારણ પણ બદલાય. આ નિયમના આધારે પ્રસ્તુતમાં દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત એવા ગુણની સિદ્ધિ થઈ શકશે. તે આ રીતે - જગતમાં પર્યાય બે પ્રકારના છે. દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય. તેથી આ બન્ને પર્યાય કાર્યસ્વરૂપ છે. તથા કાર્યમાં રહેલો અને કાર્યતાથી અન્યૂન, અનતિરિક્ત એવો ગુણધર્મ કાર્યતાઅવચ્છેદકધર્મ કહેવાય. તેથી દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ આ બન્ને કાર્યતાઅવચ્છેદક ધર્મ બનશે. દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ આ બન્ને ગુણધર્મો દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય રૂપ જુદા જુદા કાર્યમાં રહેલા છે તથા સ્વયં પણ જુદા જુદા છે. તેથી કાર્યતાઅવચ્છેદકઅવચ્છિન્ન એવી કાર્યતા બદલાય તથા કાર્યતાનિરૂપિત એવી કારણતા પણ બદલાશે. તથા તેવી વિભિન્નકારણતાના અવચ્છેદક ગુણધર્મો પણ બદલાશે. તેમજ વિભિન્ન કારણતાઅવચ્છેદક ધર્મના આશ્રય બનનાર કારણોમાં પણ ભેદ સિદ્ધ થશે. પ્રસ્તુતમાં દ્રવ્યપર્યાયત્વઅવચ્છિન્ન એવી કાર્યતાથી નિરૂપિત વિલક્ષણ કારણતાનો અવચ્છેદક ધર્મ દ્રવ્યત્વ છે તથા ગુણપર્યાયત્વથી અવચ્છિન્ન એવી કાર્યતાથી નિરૂપિત વિલક્ષણ કારણતાનો અવચ્છેદક ધર્મ તો દ્રવ્યત્વ કરતાં અતિરિક્ત ગુણત્વ બનશે. કેમ કે પ્રસ્તુતમાં કાર્યતાઅવચ્છેદક, કાર્યતા અને કારણતા ભિન્ન હોવાથી કા૨ણતાઅવચ્છેદક ધર્મને પણ ભિન્ન માનવો જરૂરી છે. તેમજ ગુણત્વના આશ્રયને દ્રવ્યત્વના આશ્રય એવા દ્રવ્યથી અતિરિક્ત માનવો જરૂરી છે. આમ ગુણ નામનો પદાર્થ અતિરિક્ત સિદ્ધ થશે. * અતિરિક્ત ગુણસિદ્ધિમાં અન્યોન્યાશ્રય દોષ
CII
સમાધાન :- (ર.) તમારી દલીલ વ્યાજબી નથી. કેમ કે કાર્યગત દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ નામના બે વિલક્ષણ ધર્મો હજુ સુધી સિદ્ધ થયા નથી. તેથી ઉપરોક્ત દલીલમાં અન્યોન્યાશ્રય લાગુ પડે છે. પર્યાયસ્વરૂપ કાર્યમાં રહેલ દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ - બે જુદી જાતિ અનુભવ દ્વારા સિદ્ધ થયેલ ન હોવાથી બે જુદા કાર્યતાઅવચ્છેદક ધર્મની પર્યાયમાં સિદ્ધિ થઈ શકતી નથી. આથી તે માટે વિભિન્ન કારણનિરૂપિત સાધારણ કાર્યતાના અવચ્છેદક ધર્મને વિભિન્ન કારણથી વિશેષિત (= વિશિષ્ટ) કરવો જરૂરી બનશે. આ પ્રકારે કાર્યતાઅવચ્છેદક ધર્મભેદની (આ રીતે ‘તૃણારણિમણિ’ ન્યાયથી જુદા જુદા કાર્યતાઅવચ્છેદક ધર્મની) સિદ્ધિ કરવાની પ્રણાલિકા ન્યાયદર્શનમાં પ્રસિદ્ધ છે. તેથી પ્રસ્તુતમાં દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત ‘ગુણ’ પદાર્થની સિદ્ધિ કરવા માટે દ્રવ્યવિશિષ્ટપર્યાયત્વ અને ગુણવિશિષ્ટપર્યાયત્વ
Page #399
--------------------------------------------------------------------------
________________
૨/૧૩ ० कार्यभेदात्कारणभेदविमर्श: 2
२१५ अन्यथा पर्यायजपर्यायस्वीकर्तुरपि मुखं न वक्रीभवेदिति न किञ्चिदेतत्।
કોઈ કહસ્યઈ “દ્રવ્યપર્યાય-ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ. તે માટઈં દ્રવ્ય (૧), ગુણ (૨) રૂપ રી બે કારણ ભિન્ન કલ્પિઈ” – તે જૂઠું, જે માટઈ કાર્યમાંહીં કારણ શબ્દનો પ્રવેશ છઈ તેણઈ કારણભેદઈ સ કાર્યભેદ સિદ્ધ થાઈ, અનઈ કાર્યભેદ સિદ્ધ થયો હોઈ તો કારણભેદ સિદ્ધ થાઈ. એહ અજોડન્યાશ્રય નામ છે ऽसिद्धत्वात्, अन्यथा द्रव्यजन्यपर्याय-गुणजन्यपर्यायवत् पर्यायजन्यपर्यायस्वीकर्तुरपि मुखं न वक्री- प भवेदिति न किञ्चिदेतत् ।
यत्तु 'अयं द्रव्यपर्यायः, स तु गुणपर्याय' इत्याकारेण कार्यभेदाद् द्रव्य-गुणौ कारणतया । भिन्नौ कल्प्येते, कार्यभेदे कारणभेदध्रौव्यादिति,
तदसत्, प्रकृते कार्ये कारणवाचकद्रव्य-गुणपदवाच्ययोः प्रवेशेन कारणपदार्थभेदसिद्धौ सत्यांश कार्यभेदसिद्धिः स्यात्, कार्यभेदसिद्धौ तु कारणभेदसिद्धिः स्यादित्यन्योऽन्याश्रयदूषणं प्रसज्येत। क આ બે જુદા ધર્મને કાર્યતાઅવચ્છેદક માનવામાં અન્યોન્યાશ્રય લાગુ પડશે. તે આ રીતે - દ્રવ્ય અને પર્યાય કરતાં ભિન્ન ગુણની સિદ્ધિ થાય તો જ દ્રવ્યવિશિષ્ટપર્યાયત્વ કરતાં અતિરિક્ત ગુણવિશિષ્ટપર્યાયત્વ નામના કાર્યતાઅવચ્છેદક ધર્મની સિદ્ધિ થઈ શકે. તથા દ્રવ્યવિશિષ્ટપર્યાયત્વ કરતાં ભિન્ન રૂપે ગુણવિશિષ્ટપર્યાયત્વ સિદ્ધ થાય તો જ દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત “ગુણ” પદાર્થની સિદ્ધિ થઈ શકે. આમ કાર્યતાઅવચ્છેદકધર્મભેદની સિદ્ધિ કારણભેદસિદ્ધિ ઉપર અવલંબે છે અને કારણભેદની સિદ્ધિ કાર્યતાઅવચ્છેદકધર્મભેદની સિદ્ધિ ઉપર અવલંબે છે. માટે જ્ઞપ્તિમાં અન્યોન્યાશ્રય સ્પષ્ટ છે. પ્રસ્તુતમાં દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત “ગુણ” પદાર્થની સિદ્ધિ કરવા જે કાર્યતાઅવચ્છેદકધર્મભેદનું આલંબન લેવાય છે, તે કાર્યતાઅવચ્છેદક ધર્મવિશેષ પણ પોતાની સિદ્ધિ માટે અતિરિક્ત ગુણ પદાર્થની સિદ્ધિનો આધાર રાખે છે. તથા અતિરિક્ત “ગુણ' પદાર્થ તો હજી સુધી પ્રમાણથી સિદ્ધ થયો જ નથી. માટે છે કાર્યતાઅવચ્છેદકધર્મભેદ પણ સિદ્ધ નહિ થાય. તથા જો કાર્યગત જાતિવિશેષનો અનુભવ ન થવા છતાં તેનો સ્વીકાર કરી શકાતો હોય તો દિગંબરો દ્રવ્યજન્ય પર્યાયની જેમ ગુણમાં પર્યાયનો (=ગુણજન્ય થી પર્યાયનો) જે રીતે સ્વીકાર કરે છે તે રીતે બીજા વિદ્વાન “પર્યાયમાં પર્યાય રહેલા છે”, “પર્યાયજન્ય પર્યાય છે” - આવું બોલે તો તેનું મોટું પણ વાકું નહિ થાય. માટે તેવું બોલવું વ્યર્થ છે.
# પ્રકારાન્તરથી અન્યોન્યાશ્રય આપાદન છે. (g) જે વિદ્વાન એમ કહે છે કે “પ્રસ્તુતમાં “આ દ્રવ્યનો પર્યાય છે. આ ગુણનો પર્યાય છે? - આ પ્રમાણે કાર્યનો ભેદ અનુભવસિદ્ધ હોવાથી તેના કારણ તરીકે દ્રવ્ય અને ગુણ એમ બે ભિન્ન પદાર્થોનું અનુમાન કરવામાં આવે છે. કેમ કે કાર્ય બદલાય તો અવશ્ય કારણ બદલાઈ જાય છે.”
(તસ). તે વિદ્વાનની વાત બરાબર નથી. કારણ કે પ્રસ્તુત કાર્યમાં કારણવાચક એવા દ્રવ્ય પદના અર્થનો અને “ગુણ” પદના અર્થનો પ્રવેશ થવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે. કેમ કે કારણભેદ = કારણવિશેષ (= વિલક્ષણ કારણ) સિદ્ધ થાય તો કાર્યમાં ભેદ સિદ્ધ થાય. તથા કાર્યમાં ભેદ સિદ્ધ થાય તો કારણભેદની = કારણવિશેષની (= વિશેષ પ્રકારના કારણની) સિદ્ધિ થાય. 8.8 ચિતૈયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે. જે પુસ્તકોમાં “બ” નથી. કો.(૭)માં છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
२१६
० स्वातन्त्र्येण गुणस्य पर्याय: नास्ति ।
२/१३ ર દૂષણ ઊપજઇ. તે માટે કેવલ ગુણપર્યાય જે કહિયાં, તે ગુણ પરિણામનો જે પટંતર = ભેદકલ્પનારૂપ, 2 તેહથી જ કેવલ સંભવઈ, પણિ પરમાર્થઇ નહીં.
तस्माद् ‘गुणपर्याय' इति यदुच्यते तत्तु गुणनामविशेषाद्धि = क्रमभावित्वस्वरूपगुणपरिणामकल्पनालक्षणाद् विशेषादेव केवलं सम्भवति, न तु परमार्थतः गुणपर्यायसम्भवः।
एतेन गुणपर्यायविरहे कथम् ‘इदं रूपं रक्तम्, एतद् रक्ततरम्, तद् रक्ततमम्' इति व्यवहारम सम्भवः ? इति प्रत्युक्तम्, of. रक्तरूपगुणाद् नीलरूपवद् रक्ततर-रक्ततमगुणयोः अतिरिक्तत्वात् । न तु द्रव्ये पर्याय इव
गुणे पर्यायः कश्चन अतिरिक्तः ततः सेत्स्यति । क न चैवं 'द्रव्य-गुण-पर्याया' इति नामत्रयकथनाऽसम्भवः स्यादिति शङ्कनीयम् ,
. (તસ્મા) માટે “ગુણનો પર્યાય - આમ જે કહેવાય છે, તે તો ફક્ત ગુણના ક્રમભાવિત્વસ્વરૂપ પરિણામની વિશેષ કલ્પના દ્વારા જ સંભવે છે. પરંતુ વાસ્તવમાં ગુણના પર્યાયનો સંભવ નથી.
પ્રી :- (ર્તન) જો ગુણના પર્યાય ન હોય તો “આ લાલ રૂપ છે, પેલું ઘેરું લાલ રૂપ છે, તે અત્યંત ઘેરું લાલ રૂપ છે' - આ પ્રમાણે વ્યવહાર કઈ રીતે સંભવે ? રૂપમાં આછી લાલાશ, ઘેરી લાલાશ, અત્યંત ઘેરી લાલાશ તો જ સંભવી શકે જો દ્રવ્યની જેમ ગુણના પણ પર્યાય માનવામાં આવે. અન્યથા ઉપરોક્ત ગુણની તરતમતાને દર્શાવનાર વ્યવહાર કઈ રીતે સંગત થઈ શકશે ?
$ “આછી લાલાશ - ઘેરી લાલાશ’ વ્યવહારનો વિચાર ૪ ઉત્તર :- (ર.) અમે ઉપર જે વાત જણાવી તેનાથી જ તમારી સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે. કારણ કે આછું લાલ, ઘેરું લાલ, અત્યંત ઘેરું લાલ રૂપ - આ પ્રકારે કલ્પના કરવા દ્વારા જ ઉપરોક્ત વ્યવહાર સંગત થઈ શકે છે. પરંતુ પરમાર્થથી લાલ રૂપના કોઈ સ્વતંત્ર પર્યાય નથી. સામાન્ય લાલ વર્ણ કરતાં થોડા તફાવતને ધારણ કરનાર લાલ રૂપ દ્વારા “રક્તતર” અને વધુ તફાવતવાળા - લાલ રૂપ દ્વારા “રક્તતમ' આ પ્રમાણે રૂપને વિશે વ્યવહાર થઈ શકશે. વાસ્તવમાં તો લાલરૂપથી , જેમ નીલરૂપ જુદું છે, સ્વતંત્ર છે. તેમ લાલરૂપથી = રક્તરૂપથી રક્તતરરૂપ અને રક્તતમરૂપ પણ ભિન્ન છે. અર્થાત્ નીલરૂપત્રની જેમ રક્તતરતા અને રક્તતમતા એ રક્તરૂપના પર્યાય નથી. મતલબ કે “આ નીલરૂપ છે, આ રક્તરૂપ છે, આ રક્તતરરૂપ છે, આ રક્તતમરૂપ છે' આ પ્રતીતિના વિષયીભૂત ચાર સ્વતંત્ર ગુણ છે. તેથી દ્રવ્યમાં જેમ અતિરિક્ત પર્યાય હોય છે તેમ ગુણમાં કોઈ અતિરિક્ત પર્યાય સિદ્ધ થશે નહિ. ટૂંકમાં, રક્તરૂપમાં રક્તતરત્વ અને રક્તતમત્વ જો રહે તો ગુણના પર્યાય સિદ્ધ થાય. પરંતુ તેવું નથી. માટીદ્રવ્યની સ્થાસ, કોશ, કુશૂલ વગેરે અવસ્થા છે તેમ રક્તરૂપની રક્તતરત્વ, રક્તતમત્વ એ અવસ્થા નથી. માટે “ગુણમાં કોઈ તાત્ત્વિક પર્યાય હોતા નથી' - તેમ સિદ્ધ થાય છે.
શંકા :- (ન હૈ.) જો ગુણ નામનો પદાર્થ વાસ્તવમાં ન હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ૩ પ્રકારના નામનું કથન કરવું કઈ રીતે સંભવશે ? કેમ કે પદાર્થ તો દ્રવ્ય-પર્યાયરૂપે વિધ જ છે. * પુસ્તકોમાં “કેવલ' પાઠ નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં “કેવલ ગુણપરિણામ જે કહિઈ છે તે ગુણપરિણામપટંતર છે” પાઠ.
Page #401
--------------------------------------------------------------------------
________________
२/१३ ० स्वातन्त्र्योपचारेण नामत्रितयसिद्धि: 0
२१७ અનઈ એ ૩ નામ કયાં છઈ, તે પણિ ભેદોપચારઈ* જ; ઈમ જાણવું.”
'તત્તગુણપરિણત દ્રવ્યપરિણામરૂપે તે છે. પણિ “ગુણ જુદો પદાર્થ, તેહનો પર્યાય તે ગુણપર્યાય એ મત સર્વથા ખોટો જાણવો.' i૨/૧૭ll
यतो 'द्रव्य-गुण-पर्याया' इति नामत्रितयकथनमपि सहभाविनि पर्याये क्रमभाविपर्यायात् प स्वातन्त्र्योपचारादेव ज्ञेयम्।।
इदञ्चात्रावधेयम् - तत्तद्गुणपरिणतद्रव्यपरिणामात्मक एव गुणपर्यायः ।
तत्तत्सहभाविपरिणामपरिणतद्रव्यावस्थैव गुणपर्याय इत्याशयः। परिणाम-परिणति-धर्म-गुणधर्म म -दशाऽवस्था-पर्याय-पर्यव-पर्ययादिशब्दानाम् एकार्थत्वमेव । किन्तु 'गुणो द्रव्य-पर्यायाभ्याम् अतिरिक्तः ॐ तत्पर्यायश्च गुणपर्याय' इति देवसेनमतं तु सर्वथैव मिथ्या । इहत्या अन्याः शास्त्रोक्तयः युक्तयश्चाऽग्रे .. (૧૪/૦૭) વક્ષ્યન્ત રૂત્યવઘેયમ્ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सर्वपर्यायोपादानकारणं द्रव्यमेवे ति कृत्वा 'स्वकीयराग णि
% ગુણના પર્યાય અપારમાર્થિક જ સમાધાન :- (તો) દ્રવ્ય-ગુણ-પર્યાય' આ ૩ પ્રકારે નામનું કથન પણ સહભાવી પર્યાયમાં ક્રમભાવી પર્યાયથી સ્વાતંત્ર્યનો = ભેદનો ઉપચાર કરવાથી જ સંભવે છે - તેમ જાણવું.
% ગુણપર્યાય અંગે મહત્ત્વનો ખુલાસો ૬ (રૂશ્વા.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે “ગુણનો પર્યાય' - આ પ્રમાણે જે કથન થાય છે ત્યાં તે તે ગુણથી પરિણત એવા દ્રવ્યના પરિણામ સ્વરૂપ જ ગુણપર્યાય છે.
જ પર્યાયના સમાનાર્થક શબ્દો (તત્ત) “પરમાર્થથી ગુણ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી'- એવું પોતાનું મંતવ્ય સ્પષ્ટપણે જણાવ્યા પછી પણ “તે તે ગુણથી પરિણત દ્રવ્યનો પરિણામ = ગુણપર્યાય” - આવું ગ્રંથકારશ્રીએ જણાવેલ | છે. તેનું અર્થઘટન આ પ્રમાણે સમજવું કે તે તે સહભાવી પરિણામોથી પરિણત થયેલ દ્રવ્યની અવસ્થા તે જ ગુણપર્યાય છે. પરિણામ, પરિણતિ, ધર્મ, ગુણધર્મ, દશા, અવસ્થા, પર્યાય, પર્યવ, પર્યય આ રા બધા શબ્દો એકાWક જ છે. પરંતુ “ગુણ એ દ્રવ્યથી અને પર્યાયથી સ્વતંત્ર છે અને તેનો પર્યાય ગુણપર્યાય કહેવાય' - આ પ્રમાણે જે દિગંબર દેવસેનજીનો મત છે, તે તો સર્વથા મિથ્યા જ જાણવો. આ અંગે અન્ય શાસ્ત્ર સંદર્ભો અને યુક્તિઓ ચૌદમી શાખાના સત્તરમાં શ્લોકની વ્યાખ્યામાં જણાવવામાં આવશે. આ બાબતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
- અધઃપતનમાં જવાબદારી આપણી છે આધ્યાત્મિક ઉપનય :- “તમામ પર્યાયનું ઉપાદાનકારણ ગુણ નથી, પરંતુ દ્રવ્ય જ છે' - આ વાત આધ્યાત્મિક જગતમાં અત્યંત ઉપયોગી છે. આપણા રાગ-દ્વેષ આદિ કે નરક, તિર્યંચ આદિ પર્યાયોનું * પુસ્તકોમાં “ચારાઈ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. •..ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+ સિ.કો.(૯)માં છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
२१८
० परकीयदोषारोपणनिराकरणं श्रेया ।
२/१३ -द्वेषादि-नरक-तिर्यग्गत्यादिपर्यायकारणं वयमेवेति निश्चेतव्यम् । तत्र अन्यजीव-काल-कर्म-क्षेत्रादिकं
न उपादानकारणतया व्यवहर्त्तव्यम् । एवं स्वकीयदृढवैराग्य-प्रशम-निर्मलज्ञानदशा-धवलाध्यवसाय ५ -शुभलेश्यादिप्रशस्तपर्याया अपि स्वात्मद्रव्यादेव प्रादुर्भविष्यन्ति । इत्थं बहिर्मुखात्मद्रव्यं मलिनपर्यायोश पादानकारणम् अन्तर्मुखात्मद्रव्यञ्च धवलपर्यायप्रवाहोपादानकारणम् । अतः सिद्धत्वपर्यायकामिभिः __ आत्मज्ञानेन आत्मनि अन्तर्मुखताशुद्धतादिप्राप्त्यर्थे सदा यतितव्यम् ।
પરં (૧) વાન વિષમ, (૨) નિમિત્તાનિ વિવિત્રણ, (૩) સંદન ટુર્વન, (૪) ધારા gિ: T કપ, () સદાયકા કુર્તમા, (૬) શનિ-યુગપ્રધાનવીનાં વિર, (૭) વેવા સન્નિહિતા , ૪ (૮) મત્રી સિન્તિ , (૨) ભવિતવ્યતા વિવિત્રી, (૧૦) મમ ન ટૂનિ, (૧૧) ને । कुसंस्कारवशता अप्रतिकार्या' इत्यादिकुविकल्पाऽऽवर्ते न निमज्जितव्यम् । मोक्षप्रणिधानं दृढतया
कार्यम्, आराधनाशक्तिः न निगूहनीया। स्वभूमिकायोग्यपञ्चाचाराः पालयितव्याः। आत्मद्रव्ये निजा का दृष्टिः स्थाप्या । इत्थं निर्मलसम्यग्दर्शनादिरत्नत्रयपर्यायाः प्रादुर्भावनीयाः। ततश्च “सिद्धस्य अनन्तज्ञान
-दर्शन-वीर्याऽऽनन्दरूपं सिद्धस्वरूपम्” (वि.म.भाग-२/गा.६० वृ.पृ.५८८) इति विवेकमञ्जाम् आसडकविदर्शितं सिद्धस्वरूपं सद्यः प्रादुर्भवेत् ।।२/१३ ।। કારણ આપણે પોતે જ છીએ. બીજી કોઈ વ્યક્તિને, કાળને, કર્મને, ક્ષેત્રને કે અન્ય કોઈ અદશ્ય શક્તિને ઉપાદાનકારણ તરીકે તેમાં જવાબદાર ગણાવી ન શકાય. મતલબ કે આપણા અધઃપતનમાં ફકત આપણે જ જવાબદાર છીએ. તેમજ ઝળહળતો વૈરાગ્ય, પ્રકૃષ્ટ ઉપશમભાવ, નિર્મળ જ્ઞાનદશા, ઉજ્જવળ
અધ્યવસાયો, શુભલેશ્યા આદિ પ્રશસ્ત પર્યાયો પણ આપણા જ આત્મદ્રવ્યમાંથી પ્રગટ થવાના છે. બહિર્મુખ શ આત્મદ્રવ્ય મલિન પર્યાયનું ઉપાદાનકારણ છે. તથા અંતર્મુખ શુદ્ધ આત્મદ્રવ્ય એ ઉજ્જવળ પર્યાયનું
ઉપાદાનકારણ છે. માટે સિદ્ધત્વદશા સ્વરૂપ સર્વોત્કૃષ્ટ શુદ્ધ પર્યાયને પ્રગટ કરવાની કામનાવાળા આત્માર્થી વી જીવે પોતાના આત્મદ્રવ્યને સમજણપૂર્વક અંતર્મુખ બનાવી શુદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું.
આ નિરાશાવાદમાંથી બહાર નીકળીએ 8 (૪) પરંતુ (૧) કાળ વિષમ છે. (૨) નિમિત્તો વિચિત્ર છે. (૩) સંઘયણ નબળું છે. (૪) યાદદાસ્ત કમજોર છે. (૫) સહાય કરનારા કોઈ મળતા નથી. (૬) કેવળજ્ઞાનીનો અને યુગપ્રધાનોનો વિરહ છે. (૭) દેવોનું સાન્નિધ્ય દુર્લભ છે. (૮) મંત્રનું ફળ પ્રત્યક્ષપણે મળતું નથી. (૯) ભવિતવ્યતા વિચિત્ર છે. (૧૦) મારું નસીબ વાંકે છે. (૧૧) કુસંસ્કારોનું મારા ઉપર જબરું વર્ચસ્વ છે - આવા નિરાશાવાદના વમળમાં ફસાવાને બદલે મોક્ષલક્ષિતા કેળવી, આરાધનાની શક્તિ છુપાવ્યા વિના સ્વભૂમિકાયોગ્ય પંચાચાર પાલનના માધ્યમે આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને રુચિપૂર્વક સ્થિર કરવામાં આવે તો નિર્મળ રત્નત્રયના પર્યાયો અચિરકાળમાં પ્રગટ થયા વિના રહે નહિ. તેનાથી વિવેકમંજરીમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ તાત્કાલિક પ્રગટે. ત્યાં આસડ કવિએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતનું સ્વરૂપ અનંતજ્ઞાન -અનંતદર્શન-અનંતશક્તિ-અનંતસુખમય છે.” (૨/૧૩)
Page #403
--------------------------------------------------------------------------
________________
२१९
૨/૧૪
. एकानेकस्वभावादिभिः भेदसिद्धि: । એક-અનેકરૂપથી ઈણિ પરિ, ભેદ પરસ્પર ભાવો રે; આધારાધેયાદિકભાવિં, ઈમ જ ભેદ મનિ લ્યાવો રે //ર/૧૪ (૨૩) જિન. રી
ઇણિ પરિં દ્રવ્ય એક, ગુણ-પર્યાય અનેક. એહ રૂપઈ શક્તિ વ્યક્તિ ભિન્ન ભિન્ન વિવક્ષા પ્રકારે સ પરસ્પર કહતાં માંહોમાંહિ ભેદ ભાવો = વિચારો. द्रव्याद् गुण-पर्यायभेदं समर्थयति - ‘एके ति ।
एकानेकस्वभावैर्हि मिथो भेदं विभावय।
आधाराधेयभावेन भेदमित्थं विभावय ।।२/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – एकानेकस्वभावैः हि मिथो भेदं विभावय । इत्थम् आधाराऽऽधेयभावेन म એવું વિમવયનાર/૧૪Tી
'द्रव्यम् एकम्, गुण-पर्यायास्त्वनेके' इति अनुभवाद् एकानेकस्वभावैः = एकत्वानेकत्वोपेतस्वरूपैः हि द्रव्य-गुण-पर्यायेषु शक्ति-व्यक्तिलक्षणविभिन्नविवक्षाप्रकारेण मिथः = परस्परं भेदं = क पार्थक्यं विभावय । “हि पादपूरणे हेतौ विशेषेऽप्यवधारणे ।। प्रश्ने हेत्वपदेशे च सम्भ्रमाऽसूययोरपि ।” d (મે.વો.કાવ્ય-૮૬/૮૭ પૃ.૭૮૬) તિ મેરિની વહોરાવરનાવત્ર પરંપૂરા દિઃ શેયર
इत्थम् = अनेनैव प्रकारेण आधाराऽऽधेयभावेन = आधाराऽऽधेय-हेतुहेतुमदादिस्वभावेन । અવતરરિકા :- ગુણમાં અને પર્યાયમાં જે દ્રવ્યભેદ છે, તેનું સમર્થન ગ્રંથકારશ્રી કરે છે :
મક દ્રવ્યથી ગુણ-પર્યાયમાં ભેદની વિચારણા કિસીકળી - દ્રવ્ય અને ગુણ-પર્યાયમાં એક-અનેક સ્વભાવથી પરસ્પર ભેદ રહેલો છે, તેની વિચારણા કરવી. આ જ રીતે આધાર-આધેયભાવથી તેમાં પરસ્પર ભેદની વિચારણા કરવી. (૨/૧૪)
જ દ્રવ્ય-ગુણાદિમાં એકાનેક સ્વભાવથી ભેદ છે. વ્યાખ્યાથ - દ્રવ્ય એક છે, જ્યારે ગુણ-પર્યાયો અનેક છે. આ રીતે અનુભવ થવાથી એકસ્વભાવ છે અને અનેકસ્વભાવ દ્વારા દ્રવ્યમાં અને ગુણ-પર્યાયમાં પરસ્પર ભેદની વિચારણા કરવી. તે જ રીતે દ્રવ્ય શક્તિરૂપ છે, જ્યારે ગુણ-પર્યાય વ્યક્તિરૂપ છે. માટે પણ તેઓ પરસ્પર જુદા છે. આમ ભિન્ન ભિન્ન વિવક્ષા કરવાની પદ્ધતિથી તેમાં પરસ્પર પાર્થક્ય વિચારવું. મેદિનીકોશમાં “(૧) પાદપૂર્તિ, (૨) હેતુ, (૩) વિશેષ, (૪) અવધારણ, (૫) પ્રશ્ન, (૬) હેતુઅાદેશ, (૭) સંભ્રમ અને (૮) અસૂયા અર્થમાં પણ “દિ' શબ્દ વપરાય છે” – આમ જણાવેલ છે. તે મુજબ અહીં પાદપૂર્તિ માટે “ઢિ' જાણવો.
પરસ્પર અવૃત્તિધર્મ ભેદસાધક It (ઉત્થ5) એ જ રીતે દ્રવ્ય આધાર છે, જ્યારે ગુણ-પર્યાય આધેય છે. આમ આધાર-આધેયભાવથી પણ તેમાં પરસ્પર ભેદ છે. દ્રવ્ય કારણ છે અને ગુણ-પર્યાય કાર્ય છે. આ રીતે હેતુ-હેતુમભાવથી 8 મો.(૨)માં “ભેદ પરભેદ' અશુદ્ધ પાઠ. • આ.(૧)માં “..ભાવુિં દીર્સ પાઠ. # કો.(૩+૧૧)માં “મન પાઠ. જ કો.(દ)માં “લ્યાવ્યો પાઠ. જે પુસ્તકોમાં ‘એણિ’ પાઠ. લા.(૨)+કો.(૧૦) નો પાઠ લીધો છે.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૭)સિ.માં છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
२२० ० विलक्षणस्वभावचतुष्कप्रणिधानम् ॥
२/१४ શું ઈમ જ આધાર-આધેય (આદિક=) પ્રમુખ ભાવ કહઈતા સ્વભાવ, તેણઈ કરી પણિ ભેદ જાણીનઈ સ (મનિઃ) મનમાંહિ લ્યાવો. જે માટઈ પરસ્પરઅવૃત્તિ ધર્મ પરસ્પરમાંહઈ ભેદ જણાવઈ.) ર/૧૪ ज अपि भेदं विज्ञाय द्रव्य-गुण-पर्यायेषु मिथो भेदं = पार्थक्यं मनसि विभावय, यतः परस्पराऽवृत्तिधर्मो મિથો મેટું જ્ઞાપતા
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - केवलज्ञानाद्यनेकगुण-संयतत्वाद्यनेकपर्यायजननशक्तिशालितया 7 एकस्मादपि आत्मद्रव्याद् निर्मलगुण-पर्याया अभिव्यज्यन्ते । अभिव्यक्तविशुद्धानेकगुणाद्याधारस्य आत्मनः शे स्वरूपत एकता वर्तते । इत्थमात्मनः गुण-पर्याययोश्च एकाऽनेकस्वभावाऽऽधाराऽऽधेयस्वभाव-शक्तिक व्यक्तिपरिणाम-हेतुहेतुमद्भावलक्षणं विलक्षणस्वभावचतुष्टयं चेतसिकृत्य निर्मलगुण-पर्यायाभिव्यक्तये 4. आत्मार्थिना यतितव्यम्, ध्रुवस्य आत्मनः स्वगुण-पर्यायतः कथञ्चिद् भिन्नत्वात् । ततो “यत्र
स्थिताश्चिदानन्दा राजन्ते सिद्धिगामिनः। यद् गत्वा न निवर्तन्ते जरा-जन्मविवर्जितम् ।।” (च.च.४/११) । इति श्रीचन्द्रराजचरित्रे अजितसागरसूरिदर्शितं सिद्धिसुखं प्रत्यासन्नं स्यात् ।।२/१४ ।। પણ તેમાં ભેદ રહેલો છે. આ રીતે ભેદને જાણીને દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પરસ્પર પાથેય વિચારવું. કારણ કે એકબીજામાં ન રહેલા ધર્મ એકબીજાની અપેક્ષાએ એકબીજામાં રહેલા ભેદને જણાવે છે.
સ્પષ્ટતા :- મનુષ્ય કરતાં પશુ ભિન્ન છે. કારણ કે મનુષ્યમાં પશુત્વ ધર્મ નથી રહેતો અને પશુમાં મનુષ્યત્વ ધર્મ નથી રહેતો. આમ એકબીજામાં ન રહેનાર પશુત્વ અને મનુષ્યત્વ ધર્મ જેમ મનુષ્ય અને પશુ વચ્ચે ભેદને સિદ્ધ કરે છે તેમ એકત્વ-અનેકત્વ, શક્તિ-વ્યક્તિ, આધારત્વ-આધેયત્વ, કારણ -કાર્યત્વ વગેરે ગુણધર્મયુગ્મ ક્રમશઃ કેવલ દ્રવ્યવૃત્તિ (ગુણ-પર્યાયઅવૃત્તિ) અને કેવલ ગુણ-પર્યાયવૃત્તિ (દ્રવ્યઅવૃત્તિ) હોવાથી દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પરસ્પર ભેદની સિદ્ધિ થશે.
હ નિર્મળ ગુણ-પર્યાય પ્રયત્નસાધ્ય જ આધ્યાત્મિક ઉપનય :- આત્મદ્રવ્ય એક હોવા છતાં કેવલજ્ઞાન-દર્શન આદિ અનેક ગુણોને અને CL સંયતત્વ, સિદ્ધત્વ આદિ અનેક પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આ શક્તિના આધારે એક
જ આત્મદ્રવ્યમાંથી પણ ઉપરોક્ત અનેક નિર્મળ ગુણ-પર્યાયોની અભિવ્યક્તિ થાય છે અને અભિવ્યક્ત - વિશુદ્ધ ગુણ-પર્યાયોનો આધાર બનનાર આત્મદ્રવ્ય સ્વરૂપથી એક જ છે. આ રીતે આત્મદ્રવ્યમાં અને
ગુણ-પર્યાયમાં ક્રમશઃ રહેલ એક-અનેકસ્વભાવ, આધાર-આધેયભાવ, શક્તિ-વ્યક્તિપરિણામ, હેતુ -હેતુમભાવ આ ચાર પ્રકારના વિલક્ષણ સ્વભાવોને ધ્યાનમાં રાખી નિર્મળ ગુણ-પર્યાયના પ્રવાહને અભિવ્યક્ત કરવા સાધકે કટિબદ્ધ બનવું. કારણ કે આત્મદ્રવ્ય કરતાં તેના નિર્મળ ગુણ-પર્યાયો કથંચિત ભિન્ન હોવાના કારણે આત્મદ્રવ્ય હાજર હોવા છતાં તે હાજર થઈ નથી જતા. તેથી ઉપરોક્ત વિશુદ્ધ ગુણ-પર્યાય પ્રવાહને અભિવ્યક્ત કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તેનાથી શ્રીચન્દ્રરાજચરિત્રમાં અજિતસાગરસૂરિજીએ વર્ણવેલ સિદ્ધિસુખ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધિગામી ચિદાનંદી સિદ્ધનો મોક્ષમાં શોભે છે. જરા-જન્મશૂન્ય મોક્ષમાં જઈને સિદ્ધો પાછા ફરતા નથી.” (ર/૧૪)
એ છેલ્લે જુન-પર્યાયા પાનેરૂHI: આ પાઠ આ.(૧)માં છે. અન્ય હસ્તપ્રતોમાં કે મુદ્રિત પુસ્તકોમાં આ પાઠ નથી.
Page #405
--------------------------------------------------------------------------
________________
२२१
२/१५
० नियताऽऽधाराऽऽधेयभावेन मिथोभेदसिद्धिः । તેહિ જ વિવરીનઈ દેખાડઈ છઈ – દ્રવ્ય આધાર ઘટાદિક દસઈ, ગુણ-પર્યાય આધેયો રે;
રૂપાદિક એકેંદ્રિયગોચર, દોહિં ઘટાદિક તેઓ રે ૨/૧પ (૨૪) જિન. દ્રવ્ય ઘટાદિક આધાર દીસઈ છ0; જે માટઈ “એહ ઘટઈ રૂપાદિક” ઈમ-જાણીયઈ છઈ. ગુણ-પર્યાય છે રૂપ-રસાદિક, નીલ-પીતાદિક આધેય = દ્રવ્ય ઊપરિ રહિયાં. ઈમ આધારાધેયભાવઈ દ્રવ્યથી ગુણ-પર્યાયનઈ ભેદ છઈ. તથા રૂપાદિક = રૂપ-રસ-સ્પર્શપ્રમુખ ગુણ-પર્યાય એક-એક ઈદ્રિયનઈ ગોચર કહિતાં વિષય एतदेव विवृत्य दर्शयति - ‘घटादी'ति ।
घटादि द्रव्यमाधार आधेयौ गुण-पर्ययो।
रूपायेकाक्षतो ज्ञेयं द्वाभ्यां वेद्यं घटादिकम् ।।२/१५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - घटादि द्रव्यमाधारः, गुण-पर्यायौ आधेयौ। रूपादि एकाक्षतो म જ્ઞયમ્, ઇટા િતામ્યાં વેદ્યાર/૧૧/
घटादि द्रव्यं हि आधारः = आधारतया दृश्यते, यतो 'घटादौ रूपादिकमिति ज्ञायते, न तु " 'रूपादौ घटादिकमि'ति । तथा गुण-पर्यायौ = रूपरसादिकगुण-श्याम-रक्तादिकपर्यायौ आधेयौ = १ द्रव्यनिष्ठो, न तु द्रव्यं तन्निष्ठं इति ज्ञायते । इत्थं प्रतिनियताऽऽधाराऽऽधेयस्वभावेन द्रव्याद् गुण र्णि -પર્યાયયો: મેવો વર્તતા
तथा रूपादि = रूप-रस-स्पर्शादि गुणपदवाच्यं श्याम-रक्तादिकञ्च पर्यायपदवाच्यं खलु एकाक्षतः " અવતરલિકા - ૧૪મા શ્લોકમાં કહેલી ૪ બાબતને વિવેચન કરવાપૂર્વક ગ્રંથકારશ્રી દેખાડે છે -
છે દ્રવ્ય-ગુણાદિગ્રાહક ઈન્દ્રિયમાં ભેદ છે હોકીથી:- ઘટાદિ દ્રવ્ય આધાર છે. તથા ગુણ-પર્યાય આધેય છે. રૂપાદિ એક ઈન્દ્રિયથી જાણી શકાય છે. તથા ઘટાદિ દ્રવ્ય બે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. (૨/૧૫)
ભાયાવી - ઘટાદિ દ્રવ્ય ખરેખર આધારરૂપે દેખાય છે. કારણ કે “ઘટાદિમાં રૂપ આદિ છે” - તેવું જણાય છે. પરંતુ “રૂપાદિમાં ઘટાદિ છે” - તેવું જણાતું નથી. માટે ઘટાદિ આધાર કહેવાય. ૪ તથા રૂપ, રસ વગેરે ગુણ અને (ઘટવર્તી) શ્યામ, રક્ત વર્ણ આદિ પરિવર્તનશીલ પર્યાય આધેય છે. કારણ કે “દ્રવ્યમાં તે ગુણ-પર્યાય રહેલા છે” - તેવું જણાય છે. પરંતુ “ગુણ-પર્યાયમાં દ્રવ્ય રહેલું છે” - તેવું જણાતું નથી. આમ સિદ્ધ થાય છે કે દ્રવ્ય જ આધાર બને તથા ગુણ-પર્યાય આધેય (આશ્રિત) જ બને. આમ પ્રતિનિયત આધાર-આધેયસ્વભાવથી ફલિત થાય છે કે દ્રવ્ય કરતાં ગુણ-પર્યાય ભિન્ન છે.
# નૈયાચિકમતાનુસાર દ્રવ્ય અને ગુણાદિમાં ભેદસિદ્ધિ 8 (તથા.) ગુણપદથી વાચ્ય એવા રૂપ, રસ, સ્પર્શ આદિ અને પર્યાયપદથી વાચ્ય (ઘટવર્તી) શ્યામ, '.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૭)સિ.માં છે. પુસ્તકોમાં “ઇન્દ્રિય’ પાઠ. કો.(૭+૧૦+૧૧) + લા.(૨)નો પાઠ લીધો છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
२२२
० द्रव्यस्य द्वीन्द्रियग्राह्यताविमर्श:०
२/१५ છઈ. જિમ રૂપ ચક્ષુરિંદ્રિયઈ જ જણાઇ, રસ તે રસનેન્દ્રિયે જ ઈત્યાદિક. અનઈ તદાધાર ઘટાદિક દ્રવ્ય એ છઈ, તે દોહિં = ચક્ષુરિન્દ્રિય અનઈ સ્પર્શનેન્દ્રિય એ ર ઇંદ્રિય ઈ કરીનઈ (ઓક) જાણો છો. દ્રવ્યગ્રાહક સ બે અને પર્યાયગ્રાહક એક ઈન્દ્રિય – એમ ભેદ જાણવો. ચક્ષુ-ત્વગિન્દ્રિય બે જ દ્રવ્યગ્રાહક. બીજી બાધેન્દ્રિય
દ્રવ્યાડગ્રાહક એ નઈયાયિકમત અનુસરીનઇ કહિયઉં. प = एकैकेन्द्रियतो ज्ञेयम्, यथा रूपं चक्षुरिन्द्रियेणैव गृह्यते, रसो रसनेन्द्रियेणैव, गन्धस्तु घ्राणेन्द्रियेणैव - स्पर्शश्च स्पर्शनेन्द्रियेणैव, घटादिकं तु तदाधारभूतं द्रव्यं द्वाभ्याम् इन्द्रियाभ्यां चक्षुः-स्पर्शनलक्षणाभ्यां - વેદ્ય = પ્રાહ્યમ્
न च मृद्रव्यस्य स्थास-कोश-कुशूलादयः पर्याया अपि द्वाभ्याम् इन्द्रियाभ्यां गृह्यन्ते इति बाध इति वाच्यम्,
घटवत् स्थास-कोश-कुशूलादीनामप्यत्र द्रव्यत्वेन निर्देशान्न पर्यायाणां द्वीन्द्रियग्राह्यता। इत्थम् १ एकानेकेन्द्रियग्राह्यस्वभावेनाऽपि द्रव्याद् गुण-पर्याययोः भेदो ज्ञेयः । द्रव्यग्राहके द्वे इन्द्रिये पर्यायग्राहकञ्च णि एकम् एव इन्द्रियमिति तद्भेदः स्पष्ट एव । चक्षुः-स्पर्शनेतरबहिरिन्द्रियैः द्रव्यं नैव गृह्यते । इदञ्च
द्वीन्द्रियग्राह्यत्वं नैयायिकमतमनुसृत्योक्तम् । રક્ત આદિ ખરેખર એક એક ઈન્દ્રિયથી જણાય છે. જેમ કે રૂપ ચક્ષુ ઈન્દ્રિયથી જ જણાય છે. રસ રસનેન્દ્રિયથી જ જણાય છે. ગંધ કેવલ ઘ્રાણેન્દ્રિયથી જ જણાય છે અને સ્પર્શ સ્પર્શેન્દ્રિયથી જણાય છે. જ્યારે રૂપાદિનો આશ્રય બનનાર ઘટાદિ દ્રવ્ય તો ચક્ષુ અને સ્પર્શન એમ બે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે.
શંકા :- (ર ) માટીદ્રવ્યની જેમ માટીના સ્થાસ, કોશ, કુશૂલ વગેરે પર્યાયોનું પણ આંખ અને સ્પર્શન ઈન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે. તેથી “પર્યાય માત્ર એક જ ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે' - આ બાબત બાધિત થશે. - સમાધાન :- (ર.) તમારી વાત સાચી છે. પરંતુ પ્રસ્તુતમાં ઘટાદિનો જેમ દ્રવ્ય તરીકે ઉલ્લેખ I થયો છે તેમ સ્થાસ, કોશ, કુશૂલ વગેરે પણ પ્રસ્તુતમાં પર્યાય તરીકે નહિ પણ દ્રવ્યરૂપે જ વિવક્ષિત LAS છે. તેથી પર્યાય બે ઈન્દ્રિયથી નહિ, પણ એક ઈન્દ્રિયથી જ ગ્રાહ્ય બનશે. તેથી અમારા નિરૂપણમાં
કોઈ દોષ નથી. આમ ગુણ-પર્યાયમાં એક ઈન્દ્રિયગ્રાહ્યતા છે. જ્યારે દ્રવ્યમાં અનેક ઈન્દ્રિયથી ગ્રાહ્યતા રહેલી છે. તેથી “એક ઈન્દ્રિય-અનેક ઈન્દ્રિયથી ગ્રાહ્યતા નામના સ્વભાવથી પણ દ્રવ્ય કરતાં ગુણ-પર્યાય ભિન્ન છે' - એવું જાણી શકાય છે. (જો દ્રવ્ય અને ગુણ-પર્યાય એક જ હોય તો દ્રવ્યની જેમ ગુણ -પર્યાય પણ બે ઈન્દ્રિય દ્વારા જણાવા જોઈએ અથવા ગુણ-પર્યાયની જેમ દ્રવ્ય પણ ફક્ત એક ઈન્દ્રિય દ્વારા જ જણાવું જોઈએ. પરંતુ આવું નથી. કારણ કે) દ્રવ્યગ્રાહક બે ઈન્દ્રિયો છે અને ગુણ-પર્યાયગ્રાહક એક જ ઈન્દ્રિય છે. માટે દ્રવ્ય અને ગુણ-પર્યાયનો ભેદ સ્પષ્ટ જ છે. ચક્ષુ અને સ્પર્શન ઈન્દ્રિય સિવાયની ત્રણ બહિરિન્દ્રિય દ્વારા દ્રવ્યનું જ્ઞાન નથી જ થતું. બે ઇન્દ્રિયથી જ ઘટાદિ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે. જો કે આ વાત અહીં નૈયાયિકમતને અનુસરીને કહેલી છે. ૪ પુસ્તકોમાં “રસનેન્દ્રિયના જ પાઠ. કો.(૧૦+૧૧)નો પાઠ લીધો છે. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
२/१५
० द्रव्यस्य रासनादिप्रत्यक्षस्थापनम् ०
२२३ જે માટઈ જિમ રૂપ-સ્પર્શપર્યાયાધાર દ્રવ્ય પ્રત્યક્ષ છે. તિમ રસ-ગંધાધાર પણિ પ્રત્યક્ષ છે. . પર્યાયપ્રત્યક્ષઈ દ્રવ્યાનુમાનવચન ઉભયત્ર તુલ્ય છેિ.* ___नैतत् कमनीयम्, यतो यथा रूप-स्पर्शपर्यायाऽऽधारविधया द्रव्यस्य चाक्षुषं स्पार्शनञ्च प्रत्यक्षं । भवति तथा रस-गन्धाऽऽधारविधया अपि द्रव्यस्य रासनं घ्राणजञ्च प्रत्यक्षं क्रमशो भवति एव । __अथ रसनेन्द्रियादिद्वारा द्रव्यं न गृह्यते किन्तु 'रस-गन्धौ साश्रयौ गुणत्वाद्, रूपवद्' रा इत्यनुमानेन साक्षात्क्रियमाणरसादितोऽनुमीयत इति चेत् ?
न, यतः तथा सति शक्यते हीत्थमपि वक्तुं यदुत स्पर्शनेन्द्रियादिद्वारा द्रव्यं न गृह्यते किन्तु । 'स्पर्शादयः साश्रया गुणत्वाद् रूपवद्' इत्यनुमानेन साक्षात्क्रियमाणस्पर्शादितोऽनुमीयते । विनिगमना । तु नैकत्राऽपि पक्षे विद्यते, अन्यथा एकेनाऽपीन्द्रियेण द्रव्याऽप्रत्यक्षात् सौत्रान्तिकमतप्रवेशापातात् । क
તૈયાચિકમતનું નિરાકરણ 69 (નેતન્.) પરંતુ આ વાત શોભનીય નથી. કારણ કે જેમ રૂપ અને સ્પર્શ પર્યાયના આધારભૂત એવા દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે, તેમ રસ અને ગંધ પર્યાયના આધારભૂત એવા દ્રવ્યનું પણ પ્રત્યક્ષ થાય જ છે. તાત્પર્ય એ છે કે જેમ રૂપપર્યાયના આધારરૂપે દ્રવ્યનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે અને સ્પર્શપર્યાયના આધારરૂપે દ્રવ્યનું સ્પાર્શન પ્રત્યક્ષ થાય છે, તેમ રસપર્યાયના આધારરૂપે દ્રવ્યનું રાસન પ્રત્યક્ષ અને ગંધ પર્યાયના આધારરૂપે દ્રવ્યનું પ્રાણજ પ્રત્યક્ષ થાય જ છે.
સૂફ રસાધારની અનુમિતિઃ નૈચાયિક કૂફ . નૈયાયિક :- (મ.) રસ અને ગંધ બન્નેનું ક્રમશઃ રસનેન્દ્રિય દ્વારા અને ધ્રાણેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થાય છે. તથા રસ અને ગંધ ગુણ (=પર્યાય) હોવાથી તે નિરાધાર ન રહી શકે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી ! જણાતા રસ અને ગંધના આશ્રય તરીકે દ્રવ્યની અનુમતિ કરી શકાય. પરંતુ દ્રવ્યનું રસનેન્દ્રિય દ્વારા વ! કે ધ્રાણેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થતું નથી. દ્રવ્યનું પ્રત્યક્ષ તો ફક્ત સ્પર્શન ઈન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય દ્વારા જ થઈ શકે. “રસ-ન્ય સાથી, પુત્વતિ, રૂપવ” - આ અનુમાનપ્રયોગ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી એ જણાતા રસ અને ગંધના આશ્રય તરીકે દ્રવ્યની સિદ્ધિ (= અનુમિતિ) થઈ શકે છે.
ક રસનેંદ્રિય પણ દ્રવ્યગ્રાહક ૬ જિન :- () ના, તમારી આ વાત વ્યાજબી નથી. કારણ કે “રસનેન્દ્રિય દ્વારા રસનું પ્રત્યક્ષ થયા પછી તેના આધારભૂત દ્રવ્યની ઉપરોક્ત અનુમાનપ્રયોગ દ્વારા અનુમિતિ કરી શકાય. પણ રસનેન્દ્રિય દ્વારા દ્રવ્યનું પ્રત્યક્ષ નથી થતું' - આવું જેમ તૈયાયિક દ્વારા કહેવામાં આવે છે, તેમ બીજા વિદ્વાન દ્વારા એમ પણ કહી શકાય છે કે “સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું પ્રત્યક્ષ થયા પછી તેના આધારભૂત દ્રવ્યની અનુમાન પ્રમાણ દ્વારા અનુમિતિ કરી શકાય. પણ સ્પર્શનેન્દ્રિય દ્વારા દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી.’ બન્નેમાંથી એક પણ પક્ષમાં વિનિગમના (= એકતરપક્ષપાતિની યુક્તિ) ન હોવાથી એકનો સ્વીકાર અને બીજાનો અસ્વીકાર કરી શકાય નહિ. તથા બન્નેનો સ્વીકાર કરવામાં આવે તો દ્રવ્યનું ક્યારેય પણ કોઈ પણ ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.()સિ.માં છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
E
* घ्राणादीन्द्रियस्याऽपि द्रव्यग्राहकता
२/१५
સ્વમતઈં ગંધાદિક પર્યાય દ્વારŪ ઘ્રાણેંદ્રિયાદિકઇં પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઈ, નહીં તો ‘કુસુમ ગંધું છું ઈત્યાદિક જ્ઞાનનઈં ભ્રાંતપણું થાઈ - તે જાણવું.
२२४
तस्मात् चक्षुरादिनेव रसनेन्द्रियादिनाऽपि द्रव्यं साक्षात्क्रियत इत्यभ्युपगन्तव्यम् ।
स्वमते तु गन्धादिपर्यायद्वारा घ्राणेन्द्रियादितोऽपि द्रव्यप्रत्यक्षं जायत एव, अन्यथा 'पुष्पं जिघ्रामि', 'फलं स्वादयामि' इत्यादिलक्षणानुव्यवसायज्ञानस्य भ्रमत्वं स्यात् ।
'पुष्पं जिघ्रामीत्यत्र घ्राधातोः घ्राणजसाक्षात्कारः, आख्यातस्य आश्रयत्वम्, द्वितीयायाश्च लौकिकविषयित्वम् अर्थः, सविषयकार्थबोधकधातुसमभिव्याहृतकर्मप्रत्ययस्य विषयितार्थकत्वनियमात् । ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થઈ નહિ શકે. આવું માનવામાં તો નૈયાયિકનો સૌત્રાન્તિક નામના બૌદ્ધના મતમાં પ્રવેશ થવાની આપત્તિ આવશે. કારણ કે તેઓ બાહ્ય અર્થનું પ્રત્યક્ષ માનતા નથી. પરંતુ આ તો નૈયાયિકને પણ ઈષ્ટ નથી. માટે માનવું જોઈએ કે ‘દ્રવ્યનું પ્રત્યક્ષ જેમ ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય દ્વારા થાય છે તેમ રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય દ્વારા પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે.'
(સ્વમતે.) જૈનદર્શનના મતે તો ગંધ આદિ પર્યાય દ્વારા ઘ્રાણેન્દ્રિય વગેરેથી પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય જ છે. જો ઘ્રાણેન્દ્રિય વગેરે દ્વારા પ્રત્યક્ષ ન થતું હોય તો ‘હું પુષ્પને સૂંઘું છું, ‘ફળને ચાખું છું' - આ પ્રમાણે જે અનુવ્યવસાય જ્ઞાન થાય છે, તેને ભ્રમ માનવો પડશે. કારણ કે ઉપરોક્ત અનુવ્યવસાયમાં તો ઘ્રાણેન્દ્રિય દ્વારા ગંધનું નહિ પણ પુષ્પદ્રવ્યના પ્રાણજ પ્રત્યક્ષનું અવગાહન થાય છે.
* વ્યવસાય
અનુવ્યવસાયની વિચારણા
સ્પષ્ટતા :- ઈન્દ્રિય દ્વારા વિષયનું સૌ પ્રથમ નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે. ત્યાર બાદ ઈન્દ્રિય દ્વારા વિષયનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે. સવિકલ્પક પ્રત્યક્ષને વ્યવસાય જ્ઞાન કહેવાય છે. તેમાં ફક્ત બાહ્ય વિષયનું જ્ઞાન થાય છે. પરંતુ બાહ્યવિષયઅવગાહી જ્ઞાનનું જ્ઞાન થતું નથી. બાહ્ય વિષયનું અવગાહન કરનાર જ્ઞાનના સ્વરૂપનો નિશ્ચય ક્યારેય પણ વ્યવસાય જ્ઞાન દ્વારા નથી થતો પરંતુ અનુવ્યવસાય જ્ઞાન દ્વારા થાય છે. આ અનુવ્યવસાય જ્ઞાનની ઉત્પત્તિ વ્યવસાય જ્ઞાન પછી થાય છે. આ પ્રમાણે નૈયાયિકની માન્યતા છે. તેથી તૈયાયિકની પૂર્વોક્ત માન્યતાનું નિરાકરણ કરવા માટે તેના ઉપરોક્ત સિદ્ધાંતને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે ‘રૂવં પુષ્પમ્' આવું વ્યવસાય જ્ઞાન થયા બાદ ‘પુછ્યું નિમિ’ આ પ્રમાણે થતો અનુવ્યવસાય સિદ્ધ કરે છે કે પૂર્વોત્પન્ન પુષ્પવિષયક વ્યવસાયજ્ઞાન પ્રાણજ પ્રત્યક્ષાત્મક જ છે. આમ “ઘ્રાણેંદ્રિયનો વિષય ‘પુષ્પ’ દ્રવ્ય છે” - તેવું સિદ્ધ થાય છે. આ જ રીતે ‘તં સ્વાવયામિ’ આવા અનુવ્યવસાયથી “ફળ દ્રવ્યનું સ્વાદેન્દ્રિય (= જીભ) દ્વારા રાસન પ્રત્યક્ષ થાય છે” – તેવું સિદ્ધ થાય છે. માટે ‘ચક્ષુ અને ત્વય્ ઈન્દ્રિયની જેમ નાક અને જીભ દ્વારા પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે' - આમ માનવું જરૂરી છે.
→ જૈનમતે ‘પુષ્પ નિશ્રામિ' વાક્યાર્થ વિચાર કે
(‘પુછ્યું.) ‘પુષ્પ નિષ્રામિ’ અર્થાત્ ‘હું ફૂલને ચૂંથું છું’ - આવા શબ્દપ્રયોગમાં ‘ઘ્રા' ધાતુનો અર્થ છે ઘ્રાણેન્દ્રિયજન્યસાક્ષાત્કાર. ‘મિ’ આખ્યાતનો અર્થ આશ્રયત્વ. ‘પુછ્યું’ પદમાં રહેલી દ્વિતીયા વિભક્તિનો અર્થ છે લૌકિકવિષયિતા. કારણ કે ‘સવિષયક અર્થને જણાવનાર ધાતુના સમભિવ્યાહારવાળા (સાંનિધ્યવાળા) કર્મપ્રત્યયનો = દ્વિતીયાવિભક્તિનો અર્થ વિષયિતા જ થાય' - આવો નિયમ છે. ‘જ્ઞા’ વગેરે ધાતુની જેમ
Page #409
--------------------------------------------------------------------------
________________
२/१५ . 'जिघ्रति'स्थले शाब्दबोधमीमांसा 0
२२५ “પ્રત્યયાનાં પ્રત્યર્થાન્વિતસ્વાર્થવો વત્વમ્” (યુ.વા.વા.9/g.રૂ૩) રૂતિ વ્યુત્પત્તિવાશિતવ્યુત્પજ્યનુસાર द्वितीयार्थे प्रकृत्यर्थस्य निरूपितत्वसम्बन्धेनाऽन्वयं कृत्वा प्रकृत्यान्वितद्वितीयार्थस्य धात्वर्थे आश्रयतासम्बन्धेन अन्वयः, ‘पदार्थः पदार्थेनाऽन्वेति, न तु तदेकदेशेने ति प्रसिद्धप्रामाणिकव्युत्पत्त्य- रा नुरोधात् । तथा च 'पुष्पं जिघ्रामी'त्यत्र ‘पुष्पनिरूपितलौकिकविषयिताऽऽश्रयघ्राणजप्रत्यक्षाऽऽश्रय- म तावान् अहमि'त्याकारकशाब्दबोधोदयेन घ्राणेन्द्रियस्य पुष्पात्मकद्रव्यग्राहकत्वं सिध्यतीत्याशयः।
यत्तु गदाधरेण व्युत्पत्तिवादे “घ्राधातोर्हि गन्धलौकिकप्रत्यक्षत्वं शक्यताऽवच्छेदकम् ‘घ्रा गन्धोपादाने' । इत्यनुशासनात् । तत्समभिव्याहृतद्वितीयायाश्चाऽऽधेयत्वमेवार्थः, तस्य च व्युत्पत्तिवैचित्र्येण गन्धादिरूपधात्वर्थंक- क देशेनाऽन्वयः। एवञ्च ‘पुष्पं जिघ्रती'त्यादितः ‘पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान्' इत्याकारक एव । शाब्दबोधः, न तु 'पुष्पनिरूपितलौकिकविषयिताशालिप्रत्यक्षाऽऽश्रय' इत्याकारकः” (व्यु.वा.का.२/पृ.२७५) इत्युक्तम्,
तन्न विचारसहम्, सविषयकार्थबोधकधातुसमभिव्याहृतकर्मप्रत्ययस्य विषयितार्थकत्वनियमसङ्कोचे का “પ્રા' ધાતુ સવિષયક એવા જ્ઞાનવિશેષને જ જણાવે છે. “વિભક્તિ વગેરે પ્રત્યયો હંમેશા પ્રકૃતિઅર્થથી વિશિષ્ટ એવા પોતાના અર્થને જણાવે છે - આ વ્યુત્પત્તિવાદદર્શિત નિયમ મુજબ અહીં દ્વિતીયા વિભક્તિના અર્થમાં પ્રકૃતિભૂત “પુષ્પ” શબ્દના અર્થનો નિરૂપિતત્વસંબંધથી અન્વય કરીને પ્રકૃતિઅર્થવિશિષ્ટ દ્વિતીયાવિભક્તિઅર્થનો = પુખનિરૂપિતલૌકિકવિષયિતાનો (=એક પદાર્થનો) “પ્રા' ધાત્વર્થમાં (= બીજા પદાર્થમાં) આશ્રયતા સંબંધથી અન્વય કરવો. કારણ કે “એક પદાર્થનો બીજા પદાર્થની સાથે અન્વય થાય પરંતુ અન્ય પદાર્થના એક અંશ સાથે અન્વય ન થાય' - આવી પ્રસિદ્ધ પ્રામાણિક વ્યુત્પત્તિ અહીં જાગૃત છે. તેથી “પુખ્ત નિબ્રાન’ આ સ્થળમાં હું પુષ્પનિરૂપિતલૌકિકવિષયિતાઆશ્રયવ્રાણજપ્રત્યક્ષઆશ્રયતાવિશિષ્ટ છું - આવો શાબ્દબોધ ઉત્પન્ન થાય , છે. અહીં પ્રત્યક્ષમાં રહેનારી વિષયિતા પુષ્પથી નિરૂપિત હોવાથી પ્રાણેન્દ્રિય દ્વારા પુષ્પસ્વરૂપ દ્રવ્યનો છે સાક્ષાત્કાર થાય છે - તેવું સિદ્ધ થાય છે. તેથી “આંખ અને સ્પર્શન ઈન્દ્રિય સિવાયની કોઈ પણ ઈન્દ્રિય ના દ્રવ્યગ્રાહક નથી” આ નૈયાયિકમત વ્યાજબી નથી. આ મુજબ અહીં આશય રહેલ છે.
નિત્તિ' સ્થળમાં ગદાધરમત જ (7) ગદાધર નામના નવ્યર્નયાયિકે વ્યુત્પત્તિવાદ નામના ગ્રંથમાં દ્વિતીયકારક પ્રકરણમાં “પુષ્પ નિતિ’ - Dલમાં પુષ્પ દ્રવ્યના બદલે પુષ્પનિષ્ઠગન્ધના પ્રત્યક્ષની વાત જણાવેલ છે. તે નીચે મુજબ સમજવી – “બ્રા ધાતુનો શક્યાર્થ ગન્ધનું લૌકિક પ્રત્યક્ષ છે. તેથી તેનો શક્યતાઅવચ્છેદક ગંધલૌકિકપ્રત્યક્ષત્વ બને છે. કારણ કે “ધ્રા ધાતુ ગન્ધને ગ્રહણ કરવાના અર્થમાં છે' - આવું પાણિનિએ અનુશાસન કરેલ છે. તેથી ધ્રાધાતુના સાન્નિધ્યમાં શબ્દને જે દ્વિતીયા વિભક્તિ લાગેલ હોય તે દ્વિતીયાનો અર્થ આધેયતા જ થાય. તથા અન્યત્ર સ્થળમાં દ્વિતીયાર્થનો અન્વય ધાત્વર્થમાં થતો હોવા છતાં પણ અહીં વિલક્ષણ વ્યુત્પત્તિના આધારે ધાત્વર્થના એક દેશ = એક અંશ ગંધાદિમાં દ્વિતીયાર્થનો અન્વય કરવો. તેથી “પુષ્પ નિપ્રતિ’ – વગેરે વાક્યથી શ્રોતાને “પુષ્પવૃત્તિગત્પવિષયકલૌકિકપ્રત્યક્ષઆશ્રયતાવિશિષ્ટ ચૈત્ર' આવા આકારવાળો જ શાબ્દબોધ થશે. પરંતુ તે વાક્યથી “પુષ્પનિરૂપિતલૌકિકવિયિતાવિશિષ્ટપ્રત્યક્ષાશ્રય ચૈત્ર ઈત્યાકારક શાબ્દબોધ નહિ થાય.”
a ગદાધરમતમીમાંસા રોડ (તન્ન.) વ્યુત્પત્તિવાદના બીજા કારકમાં ગદાધર નામના નવ્ય નૈયાયિકે ઉપરોક્ત રીતે જે વાત કરેલી
Page #410
--------------------------------------------------------------------------
________________
२२६ • व्युत्पत्तिवादमीमांसा 0
૨/૫ - ‘पदार्थः पदार्थेनाऽन्वेति, न तु तदेकदेशेन' इति नियमत्यागे च मानाभावात्; 'कर्पूरं जिघ्रति, न __पुष्पम्' इत्यादिप्रयोगाऽनुपपत्तेश्च ।
तथाहि - तत्र हि तन्मतानुसारेण 'पुष्पवृत्तित्वाऽभावविशिष्टकर्पूरवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान्' में इत्याकारक एव शाब्दबोधः कक्षीकर्तव्यः। स च न सम्भवति, गन्धे पुष्पवृत्तित्वाभावान्वयस्य श बाधात् । न हि गन्धः पुष्पाऽवृत्तिः। क 'कर्पूरं जिघ्रति, न पुष्पमि'त्यत्र उत्तरांशे ‘पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयत्वाऽभाववान्' - इत्याकारकाऽन्वयबोधस्याऽभ्युपगन्तुमशक्यत्वात्,
_ “यादृशसमभिव्याहारस्थले येन सम्बन्धेन यत्र धर्मिणि येन रूपेण यद्वत्त्वं नाऽसत्त्वे प्रतीयते, तादृशस्थले का नञा तद्धर्मिणि तादृशसम्बन्धाऽवच्छिन्न-तादृशधर्माऽवच्छिन्नप्रतियोगिताकतदभावबोधस्य व्युत्पत्तिसिद्धत्वाद्"
છે તે યુક્તિસંગત નથી. આનું કારણ એ છે કે “પુષ્પ નિતિ- સ્થળમાં દ્વિતીયા વિભક્તિનો અર્થ આધેયતા છે” – આમ કહીને “સવિષયકાર્થને જણાવનાર ધાતુના સાન્નિધ્યમાં શબ્દોત્તરવર્તી દ્વિતીયા વિભક્તિનો અર્થ વિષયિતા જ થાય' - આવા પ્રસિદ્ધ નિયમનો ગદાધરે “પુષ્પ નિતિ’ સ્થળમાં જે ત્યાગ કરેલ છે, સંકોચ કરેલ છે, તેમાં કોઈ પ્રમાણ નથી. તેમજ દ્વિતીયાર્થનો અન્વય ધ્રાધાત્વર્થમાં કરવાના બદલે તેના એક દેશસ્વરૂપ ગંધમાં કરવા દ્વારા “પદાર્થનો પદાર્થ સાથે અન્વય થાય, પદાર્થના એક દેશ સાથે અન્વય ન થાય' - આ શાબ્દબોધસ્થલીય પ્રસિદ્ધ નિયમનો ગદાધરે ત્યાગ કર્યો છે તેમાં પણ કોઈ પ્રમાણ નથી. તથા
Íર નિતિ, ન પુષ્ય ઈત્યાદિ પ્રયોગની અસંગતિ પણ ગદાધરમતમાં લાગુ પડશે. Rી
જ “પૂર નિતિ, ર પુષ્ય - સ્થળે ગદાધરમત બાધિત જ (તથાદિ.) તે અસંગતિ આ રીતે સમજવી. “Éર નિતિ, ન પુષ્પ - આ સ્થળમાં ગદાધરમત આ મુજબ તો “પુષ્પવૃત્તિત્વઅભાવવિશિષ્ટ-કપૂરવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષાશ્રયતાવિશિષ્ટ ચૈત્ર' આવા આકારવાળો ગજ શાબ્દબોધ માન્ય કરવો પડશે. પરંતુ તેવો બોધ સંભવી શકતો નથી. કારણ કે ગન્ધમાં પુષ્પનિરૂપિત
વૃત્તિતાનો અભાવ બાધિત છે. ગંધ તો પુષ્યવૃત્તિ જ છે. આમ ગદાધરમને ગન્ધમાં પુષ્પવૃત્તિત્વઅભાવનો અન્વય અયોગ્ય હોવાથી ઉપરોક્ત વાક્યપ્રયોગ અસંગત બનવાની આપત્તિ દુર્વાર છે.
શૈકા :- (‘) “હૂર નિતિ, ન પુH' સ્થળમાં અમે ઉત્તર અંશમાં “પુષ્પવૃત્તિત્વઅભાવવિશિષ્ટગન્ધલૌકિકપ્રત્યક્ષઆશ્રય ચૈત્ર' - આવો બોધ માનવાના બદલે “પુષ્પવૃત્તિગબ્ધગોચર લૌકિક પ્રત્યક્ષની આશ્રયતાથી શૂન્ય ચૈત્ર' - આવો બોધ માનશું. તેથી અન્વય અસંગત થવાનો દોષ નહિ આવે.
tઈ ગદાધરસિદ્ધાન્તથી ગદાધરમતનું નિરાકરણ છે સમાધાન - (“T) ના, તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ગદાધરે જ વ્યુત્પત્તિવાદ ગ્રંથના પ્રથમાકારકમાં જણાવેલ છે કે “નમ્ ગેરહાજર હોય તો જેવા પ્રકારના પ્રકૃતિ-પ્રત્યયના સમભિવ્યાહારવાળા સ્થળમાં જે (૪) સંબંધથી જે (૩) ધર્મીમાં જે (T) ધર્મ સ્વરૂપે જેની (5) હાજરીનું ભાન થાય તેવા સ્થળમાં નગ્ન દ્વારા તે (a) ધર્મમાં તે (૪) સંબંધથી અને તે (૧) ધર્મથી અવચ્છિન્ન એવી પ્રતિયોગિતાના નિરૂપક બને તેવા તેના (ઘ) અભાવનું ભાન થાય - તેવું શાબ્દબોધસ્થલીય નિયમથી
Page #411
--------------------------------------------------------------------------
________________
× ‘પૂર નિવ્રુતિ, ન પુમિ'તિ શાદ્દવોવિમર્શ ડ્ર
२/१५
(વ્યુ.વા.જા.૧/પૃ.૨૧) કૃતિ તેનૈવ તત્રેવોત્પાત્।
एतावता 'कर्पूरं जिघ्रति, न पुष्पमित्यत्र 'कर्पूरवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान् पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाश्रयत्वाऽभाववान्' इत्याकारकबोधोपगमोऽपि प्रत्याख्यातः,
२२७
-
वाक्यभेदाऽऽपत्तेश्च। 'घटं जानाति, पटं न' इत्यत्र 'पटनिरूपितविषयित्वाऽभाववद्घटज्ञानाश्रयश्चैत्रः’ इतिवत् 'कर्पूरं जिघ्रति, न पुष्पमित्यत्र 'पुष्पवृत्तित्वाऽभावविशिष्ट-कर्पूरवृत्ति- र्श गन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान् चैत्रः' इत्याकारकाऽखण्डवाक्यार्थबोध एव त्वया कक्षीकर्तव्यः । स बाधित इत्युक्तमेव ।
वस्तुतः 'कर्पूरं जिघ्रति, न पुष्पम्' इत्यत्र 'पुष्पनिरूपितविषयित्वाभावविशिष्टकर्पूरविषयकघ्राणजप्रत्यक्षाश्रयः चैत्र' इत्याकारक एव शाब्दबोधः स्वीकर्तव्यः ।
સિદ્ધ છે.’ સંક્ષેપમાં સાદી ભાષામાં ઉપરોક્ત બાબતને આ રીતે જણાવી શકાય કે ‘ન શબ્દની ગેરહાજરીમાં જે વાક્યથી જેની જ્યાં પ્રતીતિ થાય તેના અભાવની ત્યાં પ્રતીતિ તે જ વાક્યમાં ન ઉમેરવાથી થાય.' પ્રસ્તુતમાં ‘પુષ્ન નિવ્રુતિ' સ્થલમાં ‘7' શબ્દની ગેરહાજરીમાં ગદાધર પુષ્પવૃત્તિતાનું ભાન ગંધમાં માને છે. તેથી ગદાધરે ‘ન’ની ઉપસ્થિતિમાં પુષ્પનિરૂપિત વૃત્તિતાના અભાવનું જ ગંધમાં ભાન માનવું પડશે. તેથી ચૈત્રમાં પુષ્પવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષઆશ્રયત્વના અભાવનો બોધ ‘પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્' સ્થળમાં માની ન શકાય. બાકી ‘પૂર નિવ્રુતિ' આ પૂર્વાંશનો અર્થ લટકતો રહી જશે.
નૈયાયિક :- (તા.) ‘પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્' આ સ્થળે અમે પૂર્વાર્ધનો અર્થ લટકતો રહી ન જાય તે માટે અર્થઘટન નીચે મુજબ કરશું કે ‘કપૂરવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષની આશ્રયતાવાળો ચૈત્ર પુષ્પવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષની આશ્રયતાના અભાવવાળો છે.' આ રીતે શાબ્દબોધ માનવામાં અન્વયબાધ વગેરે કોઈ દોષ નહીં આવે.
-
* નૈયાયિકમતમાં વાક્યભેદઆપત્તિ
-
(વાય.) ના, તમારી વાત વ્યાજબી નથી. કારણ કે આ રીતે અન્વય કરવામાં બે વાક્યાર્થ થઈ જવાથી વાક્યભેદ દોષ પણ લાગુ પડે છે. જેમ ચૈત્ર ઘટનાનાતિ, ન પટ' આ સ્થળે ‘પનિરૂપિતવિષયિત્વઅભાવવિશિષ્ટ એવા ઘટજ્ઞાનનો આશ્રય ચૈત્ર’ - ઈત્યાકારક શાબ્દબોધ ગદાધરમતાનુસાર (વ્યુત્પત્તિવાદ પૃ.૨૭૩) થાય છે, તેમ “પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્’ – આ સ્થળમાં પણ ‘પુષ્પવૃત્તિત્વાભાવવિશિષ્ટ એવી કપૂરવૃત્તિ ગન્ધના લૌકિક પ્રત્યક્ષનો આશ્રય ચૈત્ર’ આવા આકારવાળો જ શબ્દબોધ ગદાધરે માન્ય કરવો પડશે. તો જ અખંડ વાક્યાર્થના બોધથી વાક્યભેદની આપત્તિ ટળી શકે. પરંતુ તે બોધ તો નૈયાયિમત મુજબ માન્ય કરી શકાય તેમ નથી. કારણ કે પુષ્પવૃત્તિત્વાભાવ ગંધમાં બાધિત છે આ બાબત તો હમણાં જ આપણે ઉપર જોઈ ગયા છીએ.
प
रा
स
(વસ્તુ.) વાસ્તવમાં તો ‘પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્’ - આ સ્થળમાં ‘પુષ્યનિરૂપિતવિષયિત્વાભાવવિશિષ્ટ એવા કપૂરવિષયક ઘ્રાણજ પ્રત્યક્ષનો આશ્રય ચૈત્ર છે' - આવો બોધ જ માનવો યોગ્ય છે. તથા તેવું માનવામાં આવે તો ‘ઘ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક છે' - આવું અનાયાસે સિદ્ધ થઈ જાય.
st
का
CI
Page #412
--------------------------------------------------------------------------
________________
२२८ 0 प्रतियोग्यभावान्वयौ तुल्ययोग-क्षेमौ ।
२/१५ - एतेन “अस्तु वा गन्धो लौकिकविषयिता प्रत्यक्षञ्च विशकलितमेव धातोरर्थः” (व्यु.वा.का.२/पृ.२७९) ____ इत्येवं तत्र यत् कल्पान्तरं गदाधरेण दर्शितं तदपि निराकृतम्, ।
___एवमपि 'पुष्पं जिघ्रति चैत्र' इत्यत्र आदर्शव्याख्याकर्तृसुदर्शनाचार्यदर्शितरीत्या 'पुष्पवृत्तिगन्धम निरूपितलौकिकविषयिताश्रयप्रत्यक्षवांश्चैत्र' इत्याकारकशाब्दबोधस्याऽभ्युपगन्तव्यतया ‘कर्पूर जिघ्रति, 9] ન પુષ્યમિત્યારનુપત્તેિ , “તિયોગમાવાય તુત્યયોગ-ક્ષેમી” (યુ.વા.વા.9/9.૨૮) રૂતિ વ્યુત્પત્તિવાके दर्शितन्यायेन गन्धे पुष्पवृत्तित्वाऽभावान्वयस्य कर्तव्यत्वात्, तस्य च बाधादित्युक्तोत्तरत्वात् ।
यच्च गदाधरेण तत्र “जिघ्रत्यर्थगन्धविषयितानिरूपकत्वमेव पुष्पादिनिष्ठं जिघ्रतिकर्मत्वम्” (व्यु.वा.का.२ (पृ.२८०) इत्युक्तम्, तच्चाऽपसिद्धान्तग्रस्तत्वाद् न चारुतरम्, तन्मते गन्धविषयितानिरूपकत्वस्य पुष्पादौ असत्त्वात्, घ्राणजलौकिकप्रत्यक्षविषयताया द्रव्येऽनभ्युपगमात् ।
ગદાધર :- (ર્તન.) અથવા તો “પ્રા' ધાતુના ત્રણ છૂટાછવાયા અર્થ માની શકાય છે. તે આ પ્રમાણે - (૧) ગંધ, (૨) લૌકિકવિષયિતા અને (૩) પ્રત્યક્ષ - આ ત્રણ અર્થમાં “પ્રા' ધાતુની ખંડશઃ શક્તિ રહેલી છે. આવું માનવામાં એકદેશઅન્વયનો દોષ નહિ આવે.
ખંડશઃ શક્તિની મીમાંસા જૈન :- (a.) ના, ગદાધરે વ્યુત્પત્તિવાદમાં ગન્જનિરૂપિતલૌકિકવિષયિતાશાલી પ્રત્યક્ષ પદાર્થમાં ધ્રા ધાતુની અખંડ એક શક્તિ માનવાના બદલે ત્રણ પદાર્થમાં ઉપરોક્ત રીતે ખંડશઃ શક્તિ માનવાનો જે અન્ય કલ્પ દેખાડેલ છે, તે પણ બરાબર નથી. કેમ કે તેવું માન્યા પછી પણ “TM નિતિ’ - Dલમાં તો ગદાધરે “પુષ્પવૃત્તિગત્પનિરૂપિતલૌકિકવિષયિતાઆશ્રયપ્રત્યક્ષવિશિષ્ટ ચૈત્ર' - આવો જ શાબ્દબોધ માનવાનો છે. આ વાત વ્યુત્પત્તિવાદની આદર્શ નામની વ્યાખ્યામાં સુદર્શનાચાર્યએ દેખાડેલ છે. તેથી છે તે રીતે “પુર્વ પદાર્થનો “પ્રા' ધાત્વર્થના એક દેશ ગંધમાં જ અન્વય કરવાનો હોવાથી “હૂર નિપ્રતિ, ન પુણ્યમ્' - આ સ્થળે શાબ્દબોધ અસંગત થવાની આપત્તિ આવશે. કેમ કે “પ્રતિયોગીનો અન્વય અને તેના અભાવના અન્વયે તુલ્ય યોગ-ક્ષેમવાળા છે' - આ પ્રમાણે વ્યુત્પત્તિવાદમાં ગદાધરે બતાવેલ નિયમ મુજબ “ન' ની ગેરહાજરીમાં પુષ્પવૃત્તિત્વનો જે ગંધમાં (ધાત્વર્થ એક દેશમાં) અન્વય થાય છે તે જ ગંધમાં પુષ્પવૃત્તિત્વાભાવનો અન્વય “ર” શબ્દ કરાવશે. તથા તેવો અન્વય તો બાધિત છે - આ વાત તો પૂર્વ જણાવેલ જ છે. તેથી “પ્રા' ધાતુની ત્રણ પદાર્થમાં ખંડશઃ શક્તિ માનવાની ગદાધરની વાતનો જવાબ પૂર્વે આવી જ ગયો છે.
| ગદાધરને અપસિદ્ધાન્ત દોષની આપત્તિ | (ચવ્ય.) વળી, ગદાધરે વ્યુત્પત્તિવાદમાં જે જણાવેલ છે કે “પુષ્ય નિતિ - માં પુષ્પ વગેરેમાં રહેનાર નિવૃત્તિ ધાતુનું કર્મત્વ એ તો “નિતિ' ના અર્થભૂત ગની વિષયિતાનું નિરૂપકત્વ જ છે” - તે બાબત તો અપસિદ્ધાન્તગ્રસ્ત હોવાથી વ્યાજબી નથી. કારણ કે ગદાધરના મત મુજબ ગન્જનિરૂપિત વિષયિતાનું નિરૂપકત્વ ગન્ધમાં જ હોય, પુષ્પ વગેરેમાં ન હોય. નિયાયિકો ધ્રાણેન્દ્રિયજન્ય લૌકિક પ્રત્યક્ષની વિષયતા દ્રવ્યમાં માનતા જ નથી. તેથી ગદાધરકથિત વાત અપસિદ્ધાંત દોષથી ગ્રસ્ત બને છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
२/१५
* गदाधरमतमीमांसा
२२९
यदपि “घ्राधातोर्हि गन्धलौकिकप्रत्यक्षत्वं शक्यताऽवच्छेदकम् “घ्रा गन्धोपादाने” (कातन्त्र-धातुपाठः प સ્વાવલઃ-૨૬૬) કૃત્યનુશાસના” (યુ.વા.વા.૨/પૃ.૨૭) ફત્તુ વાધરેળ તપિ ન સમ્ય, ‘બ્રામોવમુનિવ્રુતી’- ૫] त्यादेः अनुपपत्तेः, गन्धविशेषरूपाऽऽमोदपदार्थाऽऽधेयत्वस्य गन्धे बाधात्, गुणे गुणाऽसत्त्वात्।
मु
तत्र विषयिताया द्वितीयार्थत्वम् अभ्युपगम्य गन्धाद्यात्मकविषयानवच्छिन्ने घ्राणजप्रत्यक्षे घ्राधातोः लक्षणाऽङ्गीकारापेक्षया लाघवेन घ्राणजप्रत्यक्षमात्रे शक्त्यभ्युपगमस्यैव न्याय्यत्वात्, “ધ્રાં ગન્ધોવાવાને” (है. धा. पाठ धा. ३ / पृ. १, क.क. २ / ३) इति हैमधातुपाठे हर्षकुलगणिकृते च कविकल्पद्रुमे गन्धपदस्य घ्राणजोपलक्षकत्वात्। इत्थञ्च घ्राणजलौकिकप्रत्यक्षत्वस्यैव प्राधातुशक्यताऽवच्छेदकतया 'पुष्पंणि
ઊ ગામોઢું નિવ્રુતિ' સ્થળે ગદાઘરમત બાધિત ઊ
(યવૃત્તિ.) વ્યુત્પત્તિવાદમાં પૂર્વે ગદાધરે જે જણાવેલ છે કે “ઘ્રાધાતુનો શક્યતાઅવચ્છેદક ગન્ધલૌકિ– કપ્રત્યક્ષત્વ છે. કારણ કે ‘ધ્રા’ ધાતુ ગન્ધગ્રહણ અર્થમાં છે - આવું પાણિનિધાતુપાઠનું અનુશાસન છે” વાત પણ વ્યાજબી નથી. કારણ કે ‘બ્રામોવમ્ નિવ્રુતિ’ - વગેરે સ્થળમાં ગદાધરમતાનુસાર શાબ્દબોધ અસંગત થવાની આપત્તિ આવશે. કેમ કે ‘પુષં નિવ્રુતિ’ - સ્થલમાં ગદાધરે જેમ ‘પુષ્પવૃત્તિગવિષયકલૌકિકવિષયિતાશાલિપ્રત્યક્ષાશ્રય ચૈત્ર' - ઈત્યાકારક શાબ્દબોધ માન્યો છે તેમ ‘મોવમુનિવ્રુતિ’ - આ સ્થળે ‘આમોદવૃત્તિગવિષયકલૌકિકવિષયિતાશાલિપ્રત્યક્ષઆશ્રય ચૈત્ર’ - ઈત્યાકારક જ શાબ્દબોય માન્ય કરવો પડશે. પરંતુ તેવા શાબ્દબોધનો અર્થ તો બાધિત છે. કેમ કે આમોદ એક પ્રકારની ગંધ જ છે. તથા ગંધમાં ગંધ તો નૈયાયિકને પણ માન્ય નથી. કારણ કે ગુણમાં ગુણ રહેતા નથી. આમ ગંધમાં આમોદવૃત્તિત્વ ગવિશેષાત્મકઆમોદનિરૂપિત આધેયતા બાધિત હોવાથી ‘વ્ર’ ધાતુનો અર્થ ગંધલૌકિકપ્રત્યક્ષ માની ન શકાય. :- ‘ઞામોતમ્ ઉપનિવ્રુતિ' સ્થળમાં ‘ધ્રા’' ધાતુની ગન્ધસ્વરૂપ વિષયથી અનવચ્છિન્ન (= શૂન્ય) એવા પ્રાણજપ્રત્યક્ષમાં લક્ષણા માનશું. તથા દ્વિતીયા વિભક્તિનો અર્થ આધેયતા = વૃત્તિતા માનવાના સ બદલે વિષયિતા માનશું. તેથી અર્થ એવો ફલિત થશે કે ‘આમોનિરૂપિતવિષયિતાશ્રયપ્રત્યક્ષાશ્રય ચૈત્ર.’ આવો અર્થ માનવામાં પૂર્વોક્ત સમસ્યાને અવકાશ નહિ રહે.
CIL
=
આ ‘પ્રા' ધાતુનો શક્યાર્થ પ્રાણજ પ્રત્યક્ષ
સમાધાન :- (તંત્ર.) તમે આ રીતે દ્વિતીયા વિભક્તિનો અર્થ વિષયિતા માનીને ‘' ધાત્વર્થની વિષયવિનિર્મુક્ત પ્રાણજ પ્રત્યક્ષમાં લક્ષણા ‘ઞામોવમ્ પનિપ્રતિ’ સ્થળમાં માનો છો તેના કરતાં સર્વત્ર ‘ધ્રા’ ધાત્વર્થ તરીકે ઘ્રાણજ પ્રત્યક્ષનો જ સ્વીકાર કરો તે વધુ ઉચિત છે. મતલબ કે શ્રાધાતુની શક્તિ ગવિષયક લૌકિકપ્રત્યક્ષમાં અને લક્ષણા પ્રાણજ પ્રત્યક્ષમાં - આવું ગૌરવ ક૨વાના બદલે લાઘવથી સર્વત્ર ‘’ ધાતુની શક્તિ પ્રાણજ સાક્ષાત્કારમાં જ માનો એ વધુ ન્યાયોચિત છે. ‘ધ્રા ન્ધોવાવાને’ - આ પ્રમાણે હૈમધાતુપાઠમાં તથા હર્ષકુલગણિરચિત કવિકલ્પદ્રુમમાં ‘ગન્ધ’ પદને ઘ્રાણજનું ઉપલક્ષક માની શકાય છે. આશય એ છે કે ગંધ ઘ્રાણેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. તેથી ગંધોપાદાન પ્રાધાત્વર્થ છે' આ રીતે હૈમધાતુપાઠ કે પાણિનીયધાતુપાઠ કે કાતન્ત્રધાતુપાઠ સંગત થઈ શકે છે. આ રીતે પ્રાણજલૌકિકપ્રત્યક્ષત્વને જ ‘ધ્રા’ ધાતુના શક્યતાઅવચ્છેદક તરીકે સ્વીકારવાથી ‘પુષ્પ નિામિ' ઈત્યાદિ
= ગંધ સાક્ષાત્કાર = પ્રાણજ પ્રત્યક્ષ
Page #414
--------------------------------------------------------------------------
________________
२/१५
२३०
० घ्राधातुशक्यतावच्छेदकोपदर्शनम् । प जिघ्रामी'त्याद्यनुरोधेन घ्राणेन्द्रियस्य द्रव्यग्राहकत्वमनाविलमेव ।
___ 'चैत्रेण पुष्पम् आघ्रायते' इति कर्माऽऽख्यातस्थले तु आख्यातेन साक्षात् पुष्पादौ धात्वर्थ५ निरूपितविषयत्वमेव बोध्यते। तथा च तत्र 'चैत्रवृत्तिघ्राणजप्रत्यक्षनिरूपितविषयताऽऽश्रयः पुष्पम् म इत्याकारक एव बोधः सिध्यतीति घ्राणेन्द्रियस्य द्रव्यग्राहकत्वसिद्धिः, तत्र गन्धप्रवेशे गौरवात् ।
वस्तुतः ‘पुष्पमाऽऽघ्रायते' इत्यत्र गदाधरेणापि सुदर्शनाऽऽचार्योक्तरीत्या “प्रत्यक्षनिष्ठगन्धनिरूपित९ लौकिकविषयितानिरूपितविषयताऽऽश्रयः पुष्पम्” (व्यु.वा.का.२/पृ.२८०) इत्याकारकशाब्दबोधस्यैव क अभ्युपगन्तव्यतया घ्राणेन्द्रियस्य पुष्पद्रव्यग्राहकत्वं बलादाऽऽपतितम् ।
किञ्च, यथा 'नीलं घटं पश्यति' इत्यत्र गुण-गुणिनोः उभयोः एव चक्षुरिन्द्रियविषयता कक्षीक्रियते नैयायिकेन, न तु केवलं नीलरूपस्य तथैव ‘सुरभि पुष्पं जिघ्रति चैत्रः' इत्यत्राऽपि का सौरभ-पुष्पयोः उभयोः एव घ्राणविषयता स्वीकर्तव्यैव, युक्तेरुभयत्र तुल्यत्वात्, अन्यथा शाब्दबोधे પ્રસિદ્ધ સ્થલને અનુસરીને ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક તરીકે સિદ્ધ થાય છે. આમાં કોઈ જ શંકા નથી.
છે કર્મણિ પ્રયોગથી ધ્રાણેન્દ્રિયમાં દ્રવ્યગ્રાહકતાસિદ્ધિ છે (‘2.) “વત્રે પુષ્પમ્ કોટ્ટાયતે' - આ પ્રમાણે જે કર્મણિ પ્રયોગ થાય છે તેના દ્વારા તો સ્પષ્ટ રીતે ધ્રાણેજિયમાં દ્રવ્યગ્રાહકત્વની સિદ્ધિ થઈ જશે. તે આ રીતે - તે સ્થળમાં ‘તે” આખ્યાત દ્વારા સાક્ષાત પુષ્પમાં ધાત્વર્થનિરૂપિત વિષયતાનો જ બોધ કરાવાય છે. તેથી ત્યાં શાબ્દબોધનો આકાર એવો સિદ્ધ થશે કે “ચૈત્રવૃત્તિ પ્રાણજ પ્રત્યક્ષથી નિરૂપિત એવી વિષયતાનો આશ્રય પુષ્પ છે. અહીં પુષ્પમાં ધ્રાણેન્દ્રિયજન્ય
પ્રત્યક્ષની વિષયતા સિદ્ધ થવાથી “ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક છે' - એવું સિદ્ધ થાય છે. તે સ્થળે પ્રાણજ પ્રત્યક્ષની ર વિષયકોટિમાં તૈયાયિકમતાનુસાર ગંધનો પ્રવેશ કરાવીને શાબ્દ બોધ કરવામાં ગૌરવ છે.
# સુદર્શનાચાર્યવ્યાખ્યા ગદાધરને પ્રતિકૂળ (વસ્તુ) વાસ્તવમાં તો ગદાધરે પણ પુખમ્ લાદ્યાયતે” – સ્થળમાં સુદર્શનાચાર્યએ દેખાડેલી પદ્ધતિ 31 મુજબ “પ્રત્યક્ષનિષ્ઠગન્જનિરૂપિતવિષયિતાનિરૂપિતવિષયતાઆશ્રય પુષ્ય' આ પ્રમાણે જ શાબ્દ બોધ માનવો
પડશે. તથા તે રીતે શાબ્દ બોધ માનવા જતાં પુષ્પમાં ધ્રાણજપ્રત્યક્ષવિષયિતાનિરૂપિત વિષયતા આવવાથી ધ્રાણેન્દ્રિયને જબરજસ્તીથી દ્રવ્યગ્રાહક માનવી જ પડશે. કેમ કે પ્રત્યક્ષમાં રહેનારી લૌકિક વિષયિતાથી નિરૂપિત વિષયતા પુષ્પમાં તેમણે માન્ય કરેલ છે.
જ નૈચાયિકમતમાં આશ્રયઅનાવચ્છિન્ન રૂપપ્રત્યક્ષની આપત્તિ (શિષ્ય.) વળી, જેમ નૈયાયિકો “ની« ટૅ પુણ્યતિ’ - આ સ્થળે નીલ રૂપ નામના ગુણમાં અને ઘટ દ્રવ્યમાં ચક્ષુઈન્દ્રિયની વિષયતા સ્વીકારે છે તેમ “સુમ પુખ્ત નિતિ’ - સ્થળમાં સૌરભ ગુણમાં અને પુષ્પ દ્રવ્યમાં ધ્રાણેન્દ્રિયની વિષયતા માનવી જ પડશે. કેમ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. જો “સુરમ પુખ્ત નિતિ’ સ્થળમાં આશ્રયઅનવચ્છિન્ન કેવલ સૌરભગુણવિષયક પ્રત્યક્ષના ભાનને જ શાબ્દ બોધમાં નૈયાયિકો માન્ય કરે તો તુલ્ય યુક્તિથી “નીતું પરં પતિ' સ્થળમાં પણ નૈયાયિકે ઘટવિનિર્મુક્ત કેવલ નીલગુણવિષયક ચાક્ષુષ પ્રત્યક્ષનું જ અવગાહન કરનારા શાબ્દ બોધને સ્વીકારવાની આપત્તિ દુર્વાર બનશે. પણ તેવું તો નૈયાયિકને પણ માન્ય નથી. તેથી “સુમ પુખ્ત નિપ્રતિ’ સ્થળમાં
Page #415
--------------------------------------------------------------------------
________________
२/१५
* द्रव्यग्रहे सङ्ख्याग्रहाऽनियमः
२३१
*દ્રવ્યગ્રહે સંખ્યાદિ ગ્રહ થાઈં- એ પણિ નિયમ નથી. તિહાં બહુ-બહુવિધાદિ ક્ષયોપશમ નિયામક રી છિં તે પ્રીછવું.*
आश्रयाऽनवच्छिन्नगुणप्रत्यक्षभानाऽभ्युपगमे 'नीलं घटं पश्यति' इत्यत्राऽपि शाब्दबोधे घटविनिर्मोकेण प नीलरूपसाक्षात्कारभानाऽङ्गीकाराऽऽपत्तेः इति दिक् ।
रा यत्तु गन्धाद्याधारद्रव्यग्रहे सङ्ख्याग्रहोऽपि प्रसज्येत, येनेन्द्रियेण यद् द्रव्यं गृह्यते तद्गता सङ्ख्याऽपि तेनैवेन्द्रियेण गृह्यते इति नियमात्, चक्षुषा रूपाद्याधारघटादिग्रहे तद्गतसङ्ख्याग्रहवदिति मृ तत्तु जैनेन्द्रराद्धान्तानभिज्ञानद्योतकम्, स्वसमये सङ्ख्याख्यातौ अन्वयव्यतिरेकाभ्यां बहु-बहुविधादिक्षयोपशमस्यैव नियामकत्वात् ।
घ्राणेन्द्रियतः यस्य पुष्पप्रत्यक्षेऽपि पुष्पसङ्ख्या न ज्ञायते तस्य घ्राणेन्द्रियजन्यमतिज्ञानावरणीयबहु પુષ્પદ્રવ્યને પણ સાક્ષાત્ ઘ્રાણજ પ્રત્યક્ષનો વિષય માનવો જરૂરી છે. આમ ઘ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક પણ સિદ્ધ થશે. અહીં જે કહેવાયેલ છે તે એક દિગ્દર્શનમાત્ર છે. તે મુજબ ઘણું વિચારી શકાય તેમ છે. નૈયાયિક :- :- (ચત્તુ.) જો ઘ્રાણેંદ્રિય દ્વારા ગંધની જેમ ગંધના આધારભૂત પુષ્પાદિ દ્રવ્યનું પણ પ્રત્યક્ષ થતું હોય તો પુષ્પાદિ દ્રવ્યગત સંખ્યાનું પણ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે. કારણ કે એક નિયમ એવો છે કે જે ઈન્દ્રિય દ્રવ્યગ્રાહક હોય તે ઈન્દ્રિય દ્રવ્યગત સંખ્યાની પણ ગ્રાહક હોય જેમ કે રૂપનું અને રૂપના આધારભૂત ઘટાદિ દ્રવ્યનું પ્રત્યક્ષ કરાવનાર ચક્ષુ ઈન્દ્રિય દ્વારા ઘટાદિગત એકત્વ, દ્વિત્વ આદિ સંખ્યાનું પણ પ્રત્યક્ષ થતું હોય છે. તેથી ‘પુષં નિમિ’ - આવા અનુવ્યવસાયના બળથી ઘ્રાણેંદ્રિયને પુષ્પગ્રાહક માનવામાં આવે તો પુષ્પાદિગત સંખ્યાનું પણ ભાન થવાની આપત્તિ આવશે.
* સંખ્યાગ્રાહક ક્ષયોપશમવિશેષ : જૈન
:
(ત્તુ.) નૈયાયિકે આપેલી ઉપરોક્ત આપત્તિ જણાવે છે કે નૈયાયિકને જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોનું જ્ઞાન નથી. જૈન સિદ્ધાંત મુજબ તો સંખ્યાનું જ્ઞાન ઉત્પન્ન થવામાં તો અન્વય-વ્યતિરેકથી બહુબહુવિધ વગેરે ક્ષયોપશમ જ નિયામક છે. કહેવાનો આશય એ છે કે માણસોના ટોળાને જોઈને કોઈ વ્યક્તિને ‘સામે અનેક માણસો છે' – તેવું ઓઘથી જ્ઞાન થઈ જાય અને કોઈને ‘સામે ૨૫ માણસો છે’ - એવું ચોક્કસરૂપે જ્ઞાન થાય છે. તથા કોઈક વિચક્ષણ વ્યક્તિને ‘સામે ૫ ગુજરાતી, ૭ કચ્છી, ૯ મહારાષ્ટ્રીયન અને ૪ મદ્રાસી માણસો છે’ - આ પ્રકારે વધારે સ્પષ્ટપણે બોધ થાય છે. ઉપરોક્ત ત્રણેય વ્યક્તિની આંખમાં કોઈ તફાવત નથી, તેમ છતાં જનસંખ્યાનો નિર્ણય જુદી જુદી રીતે થાય છે. માટે સંખ્યાગ્રાહક ઈન્દ્રિય નથી, પણ વિશેષ પ્રકારનો ક્ષયોપશમ છે. જે વ્યક્તિને અનેકત્વનું ભાન થયું એનો ક્ષયોપશમ સામાન્ય છે. જેને ૨૫ સંખ્યાનું જ્ઞાન થયું તેનો બહુ-ક્ષયોપશમ છે. તથા જેને ‘૫ ગુજરાતી’ વગેરે રૂપે જનસંખ્યાનો નિર્ણય થાય છે તેનો બહુવિધ-ક્ષયોપશમ છે. આંખ તીક્ષ્ણ હોવા છતાં જેને બહુ-બહુવિધ ક્ષયોપશમ નથી હોતો તેને ઉપરોક્ત સ્થળે ચોક્કસ પ્રકારે જનસંખ્યાનો બોધ થતો નથી. આમ સ્પષ્ટપણે સંખ્યાના જ્ઞાન માટે બહુ -બહુવિધ આદિ (મતિજ્ઞાનાવરણનો) ક્ષયોપશમ નિયામક છે. આવું જૈનદર્શન માને છે.
(થ્રાને.) તેથી નાક દ્વારા પુષ્પનું પ્રત્યક્ષ થવા છતાં પણ પુષ્પગત સંખ્યાનો નિર્ણય જેને થતો નથી, ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે.
Page #416
--------------------------------------------------------------------------
________________
२३२
• घ्राणेन्द्रियस्याऽपि द्रव्यग्राहकता 0
२/१५ રી ઈમ એક-અનેક ઇંદ્રિય ગ્રાહ્યપણઇ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણ-પર્યાયનઈ માંહોમાંહાં સ ભેદ, તે સહભાવી-ક્રમભાવી એહ કલ્પનાથી જ ભાવવું *તિ ચતુર્વેિશતિ થાર્થ* /ર/૧પા - -बहुविधादिक्षयोपशमविरहोऽवसेयः । न हि कारणविरहे कार्यं जातुचिदुत्पद्यते । न चैतावता घ्राणेन्द्रियं पुष्पादिद्रव्याऽग्राहकमिति सिध्यति, अन्यथा 'पुष्पं जिघ्रामि' इत्याद्यनुव्यवसायस्य भ्रमत्वापत्तेः।
एतेन “न च लोके प्रतीतिः ‘गन्धवद् द्रव्यम् आघ्रातमिति, गन्ध एव आघ्रात इति तु लौकिकाः प्रतियन्ति” (ब्र.सू.२/३/१६ शा.भा.पृ.६१५) इति ब्रह्मसूत्रशाङ्करभाष्योक्तिरपि प्रत्यस्ता, 'सुरभि पुष्पं जिघ्रामी'ति अनुव्यवसायस्य सार्वलौकिकत्वात् । न च तस्याऽप्रामाण्यमभिमतमिति दर्शितानुव्यवसायबलेन श घ्राणेन्द्रियादेरपि द्रव्यग्राहकत्वमभ्युपगन्तव्यमेव । श्रोत्रस्याऽपि जैनमते शब्दद्रव्यग्राहकत्वमित्यवधेयम् । क इत्थम् एकानेकेन्द्रियग्राह्यतया द्रव्याद् गुण-पर्याययोः भेदः स्पष्ट एव ।
नैयायिकमते द्रव्यस्य चक्षुःस्पर्शनेन्द्रियग्राह्यत्वं जैनमते तु पञ्चभिः अपि इन्द्रियैः ग्राह्यत्वमिति {" विशेषेऽपि द्रव्यस्य अनेकेन्द्रियग्राह्यत्वं तूभयमतसिद्धमेवेत्यवधेयम् । का गुण-पर्याययोः मिथो भेदस्तु भेदनयोन्नीतसहभावि-क्रमभावित्वलक्षणात् काल्पनिकादेव विरुद्ध
તે વ્યક્તિ પાસે ધ્રાણેન્દ્રિયજન્યમતિજ્ઞાનાવરણ સંબંધી બહુ-બહુવિધ આદિ ભયોપશમ નથી - આમ સિદ્ધ થાય છે. કાર વિના કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. પરંતુ પ્રાણેન્દ્રિય પુષ્પાદિદ્રવ્યગ્રાહક નથી' – આવું સિદ્ધ થઈ શકતું નથી. અન્યથા “પુખ્ત નિદ્રામ' આવા અનુવ્યવસાયને ભ્રમાત્મક માનવો પડે.
જ બાસૂત્રશાંકરભાષ્યનું નિરાકરણ આ (ત્તે.) બ્રહ્મસૂત્રશાંકરભાષ્યમાં એવું જણાવેલ છે કે “લોકોને “ગંધયુક્ત દ્રવ્યને હું સૂછું છું’ - આવી પ્રતીતિ થતી નથી. પરંતુ “ગંધ જ સુંઘાઈ' - આ મુજબ લોકોમાં પ્રતીતિ થાય છે.” તે વાતનું નિરાકરણ ઉપરોક્ત ચર્ચાના આધારે થઈ જાય છે. કેમ કે “હું સુગંધી ફૂલને ચૂંથું છું' - આવી અનુવ્યવસાયાત્મક પ્રતીતિ તો સર્વ લોકોમાં પ્રસિદ્ધ છે. તથા અબાધિત અનુભવના આધારે “અનુવ્યવસાય જ્ઞાન ક્યારેય પણ ભ્રમાત્મક નથી હોતું' - આવું તો નૈયાયિક વગેરે વિદ્વાનો પણ માને છે. માટે પૂર્વોક્ત દ્વિવિધ અનુવ્યવસાયના બળથી ઘ્રાણેન્દ્રિયને અને રસનેન્દ્રિયને પણ ચક્ષુ અને ત્વગુ ઈન્દ્રિયની જેમ દ્રવ્યગ્રાહક માનવી જરૂરી છે. કર્ણ પણ શબ્દદ્રવ્યગ્રાહક છે. જૈનમતની આ વાત ધ્યાનમાં રાખવી.
જ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ (ત્ય.) આ રીતે એક ઈન્દ્રિયગ્રાહ્યતા અને અનેક ઈન્દ્રિયગ્રાહ્યતા સ્વરૂપ વિલક્ષણ ગુણધર્મના આધારે દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયનો ભેદ સ્પષ્ટપણે સિદ્ધ થાય છે.
(નયા) નૈયાયિકમતે ચઢ્યું અને ત્વગું – એમ બે ઈન્દ્રિયથી ઘટાદિ દ્રવ્ય ગ્રાહ્ય છે. જ્યારે જૈનદર્શન મુજબ પાંચેય ઈન્દ્રિયથી દ્રવ્ય ગ્રાહ્ય છે. આટલો તફાવત નૈયાયિકદર્શન અને જૈનદર્શન વચ્ચે હોવા છતાં પણ ‘દ્રવ્યમાં અનેક ઈન્દ્રિયગ્રાહ્યતા રહેલી છે' - આ બાબતમાં બન્ને દર્શનમાં કોઈ મતભેદ નથી.
(TI.) તથા ગુણ અને પર્યાય વચ્ચેનો પરસ્પર ભેદ તો ભેદનાયબોધિત દ્રવ્યસહભાવિત્વ અને ક્રમભાવિત્વ સ્વરૂપ કાલ્પનિક (= આરોપિત) વિરુદ્ધધર્માધ્યાસથી (= ધર્મભેદથી) સિદ્ધ થશે. કહેવાનો આશય એ છે કો.(૭)લા.(ર)માં પર્યાયનઈ પાઠ. * ફકત પાલિ.માં ‘ભાવવું” પાઠ. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફકત કો.(૧૧)માં છે.
ના
Page #417
--------------------------------------------------------------------------
________________
२/१५ 0 गुण-पर्याययोः काल्पनिका भेदः ०
२३३ धर्माध्यासात्, विभिन्नधर्माध्यासादिति यावत् । अयमाशयः - यथा समभिरूढनयोन्नीतेन्दन-शकनादि- ... लक्षणधर्मभेदेन इन्द्र-शक्रादीनां भेदः तथा भेदनयोन्नीतसहभावित्व-क्रमभावित्वलक्षणधर्मभेदेन गुण -પર્યાયયોઃ મેદ્ર તિા.
तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामी तु “गुणवद् द्रव्यमित्युक्तं सहाऽनेकान्तसिद्धये। तथा पर्यायवद् म દ્રવ્ય HISાન્તવિત્ત પા” (ત.શ્નો.વા./૩૨/૨/પૃ.૩૧૭) રૂત્વાદ |
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रतिसमयं क्षायोपशमिकसम्यग्दर्शनादिगुण-क्षायिककेवलज्ञानादिगुण- । संयतत्वादिक्षायोपशमिकपर्याय-सिद्धत्वादिक्षायिकपर्यायाधारतया योग्यमपि आत्मद्रव्यं बहिरात्मदशावशतः न तान् अभिव्यनक्ति । अत आत्मार्थिना स्वचित्तवृत्तिः आत्माभिमुखिनी कार्या। तदर्थं शुद्धगुणादिलिप्सा तदनुकूला च कृतिः कर्तव्या। ततश्च श्रीकोडिन्नादिकेवलिचरित्रे श्रीशुभवर्धनगणिदर्शितं “शिवपदं નિશ્રામાપ” (શ્રીકો.૮૭) ત્વરિત સમ્પર્ઘતાર/૧૧ી. કે જેમ ઈન્દન, શકન વગેરે ધર્મભેદથી ઈન્દ્ર અને શુક્ર વગેરેમાં સમભિરૂઢનય ભેદને જણાવે છે તેમ સહભાવિત્વ, ક્રમભાવિત્વ સ્વરૂપ ધર્મભેદથી ગુણ અને પર્યાય વચ્ચે ભેદનય ભિન્નતાને જણાવે છે - તેમ સમજવું.
9 સહઅનેકાન્ત-ક્રમ અનેકાન્તનો બોધ . (તસ્વા.) તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં દિગંબર વિદ્યાનંદસ્વામીએ ગુણ અને પર્યાય વચ્ચેના અપેક્ષિક ભેદને જણાવવા માટે કહેલ છે કે “ઉમાસ્વાતિજી મહારાજે સહભાવીઅનંતધર્માત્મક દ્રવ્યમાં રહેલ સહઅનેકાન્તને જણાવવા માટે “ગુણવત્ દ્રવ્યમ્ - આમ કહેલ છે. તથા ક્રમભાવીઅનંતધર્માત્મક દ્રવ્યમાં રહેલ ક્રમઅનેકાન્તને જણાવવા માટે “પર્યાયવ દ્રવ્ય - આવું કહેલ છે.” આવું કહેવા દ્વારા વિદ્યાનંદસ્વામીએ . ગુણો સહભાવી છે અને પર્યાયો કર્મભાવી છે' - આમ સૂચિત કરેલ છે.
ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરીએ છે . આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્ય આધાર છે અને ગુણ-પર્યાય આધેય છે' - આ વાતની મૂલવણી અધ્યાત્મ જગતમાં એ રીતે થઈ શકે કે સમ્યગદર્શન આદિ ક્ષાયોપથમિક ગુણોનો, કેવલજ્ઞાનાદિ ક્ષાયિક / ગુણોનો તેમ જ સંયતત્વ આદિ ક્ષાયોપથમિક પર્યાયોનો, સિદ્ધત્વ આદિ ક્ષાયિક પર્યાયોનો આધાર બનવા માટે આત્મદ્રવ્ય પ્રતિસમય તૈયાર જ છે. આત્મામાં તેવા પ્રકારની યોગ્યતા રહેલી જ છે. તેમ છતાં આત્મા જ્યાં સુધી પોતાની બહિર્મુખદશા છોડે નહિ ત્યાં સુધી તે તે વિશુદ્ધ ગુણ-પર્યાયો પ્રગટ થતાં નથી. બહિરાભદશા છૂટે તો જ નિર્મલ ગુણાદિ પ્રગટે. તેથી જરૂર છે ફક્ત ચિત્તવૃત્તિને આત્મદ્રવ્યની સન્મુખ કરી શુદ્ધ ગુણ-પર્યાયોને પ્રાપ્ત કરવાની ઝંખનાની અને સત્ પુરુષાર્થની. જેમ ભૂતલ ઘટનો આધાર બનવા સદા સજ્જ છે, જરૂર છે ફક્ત ઘટને ભૂતલ સન્મુખ કરી ત્યાં સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરવાની. તેમ ઉપરોક્ત બાબતને સમજવી. તે રીતે ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરવાથી, શ્રીકોડિત્રાદિકેવલિચરિત્રમાં શ્રી શુભવર્ધનગણીએ વર્ણવેલું, આત્માના નિત્ય ઐશ્વર્યોના ધામસ્વરૂપ શિવપદ -સિદ્ધપદ ઝડપથી પ્રાપ્ત થાય. (૨/૧૫)
Page #418
--------------------------------------------------------------------------
________________
२/१६
२३४
२ संज्ञादिभिः द्रव्य-गुणादिभेदः . સંજ્ઞા-સંખ્યા લક્ષણથી પણિ, ભેદ “એહોનો જાણી રે;
સુ-જસ-કારિણી શુભ મતિ ધારો, દુરમતિવેલી કૃપાણી રે ૨/૧૬ll (૨૫) જિન. ર તથા સંજ્ઞા કહિતનું નામ તેહથી ભેદ. “દ્રવ્ય” નામ ૧, “ગુણ” નામ ૨, “પર્યાય” નામ ૩. એ ૩ નામભેદે પણિ ભેદ છે. સંખ્યા = ગણના, તેહથી ભેદ. દ્રવ્ય ૬, ગુણ અનેક, પર્યાય અનેક साम्प्रतं द्रव्यादीनां प्रत्येकं मिथो भेदसाधने युक्त्यन्तरमाह - 'संज्ञेति ।
सञ्जा-सङ्ख्यादिभिश्चापि भेदमेषां विचिन्तय।
सुयशःकारिणी प्रज्ञां धारय ध्यान्ध्यहारिणी।।२/१६ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सञ्ज्ञा-सङ्ख्यादिभिश्चाऽपि एषां भेदं विचिन्तय। ध्यान्ध्यहारिणी शे सुयश:कारिणी प्रज्ञां धारय ।।२/१६।।
મો: ! ભવ્ય ! સંજ્ઞા-સંધ્યાિિમસ્થાપિ, “ર્દી-સમુથ્વય-પ્રશ્ન-શા-સમાવનાસ્વપિ” (.ક.રૂ/ . २४८) इति अमरकोशवचनानुसारेण ‘अपि'शब्दोऽत्र समुच्चयार्थः, आदिपदेन लक्षण-बुद्धि-स्थिति - -નિરપેક્ષતાઢિપ્રદ, ષ = દ્રવ્ય-કુળ-પર્યાયાનાં પ્રત્યેવં મિથો મેવું વિચિન્તયા તથઢિ – (૧) ઉચ્ચ का 'द्रव्यम्' इति नाम, अपरस्य 'गुण' इति अन्यस्य च ‘पर्याय' इति सज्ञाभेदेन एषां भेदः सिध्यति ।
અવતરણિકા :- અત્યાર સુધીના શ્લોકોમાં દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયને ભિન્નરૂપે સિદ્ધ કરવાનો ગ્રંથકારશ્રીએ પ્રયત્ન કરેલ છે. હવે દ્રવ્ય, ગુણ અને પર્યાય પ્રત્યેકમાં પરસ્પરનો ભેદ સિદ્ધ કરવા માટે નવા પ્રકારની યુક્તિઓને ગ્રંથકારશ્રી જણાવે છે :
A દ્રવ્ય-ગુણાદિમાં સંજ્ઞા, સંખ્યાદિથી ભેદસિદ્ધિ : શ્લોકાર્ચ - સંજ્ઞા, સંખ્યા વગેરેથી પણ દ્રવ્યાદિ ત્રણનો ભેદ વિચારો તથા મતિઅબ્ધતાને દૂર કરનારી અને સુયશને કરનારી પ્રજ્ઞાને ધારણ કરો. (૨/૧૬)
વ્યાખ્યાર્થ :- હે ભવ્ય આત્મા ! સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, બુદ્ધિ, સ્થિતિ, નિરપેક્ષતા વગેરે દ્વારા પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ પ્રત્યેકમાં પરસ્પર ભેદને વિચારવો. યદ્યપિ મૂળ શ્લોકમાં તો લક્ષણ આદિનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલ નથી તેમ છતાં શ્લોકમાં રહેલ આદિ શબ્દથી તે બધાનું ગ્રહણ કરી શકાય છે. “ગર્દી, સમુચ્ચય, પ્રશ્ન, શંકા, સંભાવના – અર્થમાં “પ” શબ્દ વપરાય” - આ મુજબ અમરકોશના આધારે અહીં મૂળશ્લોકમાં રહેલ “જિ”શબ્દ સમુચ્ચયને (= પૂર્વ યુક્તિઓના સંગ્રહને) દર્શાવે છે.
(૧) સંજ્ઞાભેદ આ રીતે (૧-ક) એક પદાર્થનું દ્રવ્ય એ પ્રમાણે નામ છે. (૧-ખ) બીજા પદાર્થનું ગુણ એમ અભિધાન છે. (૧-ગ) ત્રીજા પદાર્થની પર્યાય એ પ્રમાણે સંજ્ઞા છે. આમ ત્રણેય પદાર્થના નામો જુદા જુદા હોવાથી તે ત્રણેયમાં ભેદ સિદ્ધ થાય છે.
૧ કો.(૩)માં “એહનો પાઠ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)સિ.માં છે. જે સિ.કો.(૯)+આ.(૧)માં “અનંતા” પાઠ. 8 મો.(૨)માં “એક તે એક દ્રવ્યને માને પણ ગુણ-પર્યાય ન માને તે દ્રવ્યાદ્વૈતવાદી કહીઈ - અધિક પાઠ.
Page #419
--------------------------------------------------------------------------
________________
२/१६ o आचाराङ्गवृत्तिसंवादः .
२३५ "એમ પણ ભેદ જાણવા.“લક્ષણથી ભેદ - દ્રવન = અનેકપર્યાયગમન દ્રવ્યલક્ષણ. 'ત્તિ = તિ તૉસ્તાન પર્યાયનિતિ દ્રવ્યમ્ ૧. ગુખ્યત્વે = પૃથ વિયતે દ્રવ્ય દ્રાવ્ ચેતે !: ૨.૧ ગુણન = રી એકથી અન્યનઇ ભિન્નકરણ તે ગુણલક્ષણ. પરિગમન = સર્વતોવ્યાપ્તિ તે પર્યાયલક્ષણ. રિત્તિ = समन्तादायन्ति ते पर्याया।
(२) एवं धर्माऽधर्माऽऽकाशाऽऽत्म-पुद्गलास्तिकाय-कालरूपाणि द्रव्याणि षट् पञ्च वा सन्ति, प गुण-पर्यायाश्चानन्ताः। गुण-पर्याययोः औपचारिकभेदाऽवलम्बने तु अनन्तेभ्यो गुणेभ्यः पर्याया अनन्तगुणाः इति सङ्ख्याभेदेनैषां प्रत्येकं भेदः ।
(૩) તથા “વતિ = ચ્છતિ = તાન્ તાન પર્યાયાનું પ્રશ્નોતીતિ દ્રવ્યમતિ” (અનુ.ä.ફૂ.ર૭૭) તિ નું अनुयोगद्वारसूत्रवृत्तिदर्शितया व्युत्पत्त्या अनेकपर्यायगमनरूपं द्रवणं द्रव्यलक्षणम्, गुणनाद् = एकस्मादन्यस्य । भेदकरणाद् गुण उच्यत इति गुणनं गुणलक्षणम्, गुण्यते = पृथक्क्रयते द्रव्यं द्रव्याद् यैस्ते गुणा इति व्युत्पत्तेः। तदुक्तम् आचाराङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्येण “गुण्यते = भिद्यते = विशिष्यते अनेन १२ द्रव्यमिति गुणः” (आ.वृ.१/२/१/सू.६२/पृ.९८) इति पूर्वोक्तं (२/२) स्मर्तव्यम् । अनुयोगद्वारसूत्रवृत्तौ णि विशेषावश्यकभाष्यवृत्तौ च श्रीहेमचन्द्रसूरयस्तु “गुण्यन्ते = सङ्ख्यायन्ते इति गुणाः” (अनु.द्वा.सू.२१७ वृ... 9.969, વિ.સ.મ.TI.9 )) રૂતિ યોધતો વ્યાધ્યાતિવન્તઃ |
(૨) આ જ રીતે સંખ્યાના ભેદથી પણ તે ત્રણેયનો ભેદ સિદ્ધ થાય છે. તે આ રીતે (૨-ક) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ સ્વરૂપ છ દ્રવ્યો છે. અથવા કાળપર્યાયપક્ષમાં પાંચ દ્રવ્યો છે. (૨-ખ) જ્યારે ગુણ અને પર્યાયો અનંતા છે. (૨-ગ) તેમ જ ગુણ અને પર્યાય વચ્ચે રહેલા ઔપચારિક ભેદને ધ્યાનમાં રાખીએ તો ગુણો અનંતા છે અને પર્યાયો તેના કરતાં પણ અનંતગુણા છે. આથી સંખ્યાની દૃષ્ટિએ વિચારીએ તો પણ પ્રત્યેકમાં પરસ્પર ભેદ રહેલો છે.
! દ્રવ્યાદિના લક્ષણ વિભિન્ન છે (૩) તદુપરાંત ત્રણેયના લક્ષણ જુદા જુદા હોવાથી પણ ત્રણેયમાં ભેદ રહેલો છે. (૩-ક) દ્રવે તે છે. દ્રવ્ય. દ્રવે = તે તે પર્યાયોને પામે. આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રની મલધારવૃત્તિમાં જણાવેલ વ્યુત્પત્તિથી વ! અનેકપર્યાયપ્રાપ્તિસ્વરૂપ દ્રવણ દ્રવ્યનું લક્ષણ છે. (૩-ખ) ગુણન કરે તે ગુણ. એક દ્રવ્યથી બીજા દ્રવ્યનો ભેદ (= ગુણન) કરવાથી દ્રવ્યભેદક એવા તે ધર્મની ગુણ તરીકે ઓળખાણ થાય છે. તેથી “ગુણન” ગુણનું સ લક્ષણ છે. “એક દ્રવ્યને બીજા દ્રવ્યથી ગુણે = જુદું કરે તે ગુણ કહેવાય’ – આ પ્રમાણે “ગુણ' પદની વ્યુત્પત્તિ છે. તેથી જ આચારસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્ય ભગવંતે જણાવેલ છે કે “એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતાં જેના દ્વારા ગુણાય = ભેદાય = અતિરિક્ત સિદ્ધ થાય તેને ગુણ કહેવાય.” પૂર્વે (૨૨) આ સંદર્ભ દર્શાવેલ છે. અનુયોગદ્વારવ્યાખ્યામાં તથા વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ તો ગુણની ઓઘથી વ્યાખ્યા એવી કરી છે કે “જે ગણાય, જેની ગણતરી કરાય તે ગુણ કહેવાય.” '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
२३६
० पर्यायव्युत्पत्तिः । पर्यायलक्षणञ्च पर्येति = सर्वतो व्याप्नोति यद्वा परियन्ति = समन्तादायन्ति ते पर्यायाः इति व्युत्पत्त्या परिगमनं सर्वतो व्याप्तिरूपमिति लक्षणभेदेनैषां भेदः । ____ अनुयोगद्वारसूत्रमलधारवृत्तौ “(१) परि = समन्ताद् अवन्ति = अपगच्छन्ति, न तु द्रव्यवत् सर्वदैव अवतिष्ठन्त इति पर्यवाः (२) अथवा परि = समन्ताद् अवनानि = गमनानि द्रव्यस्याऽवस्थान्तरप्राप्तिरूपाणि पर्यवा एकगुणकालत्वादयः। (३) यत्र तु पर्याय इति पाठः तत्र परि = समन्ताद् आयन्ते = अपगच्छन्ति, रान पुनर्द्रव्यवत् सर्वदैव तिष्ठन्तीति पर्यायाः। (४) अथवा परि = सामस्त्येन एति = अभिगच्छति = व्याप्नोति वस्तु तान् इति पर्यायाः” (अनु.द्वा.सू.२२५ वृ.) इति यदुक्तं तदिहाऽनुसन्धेयम् ।
(४) एवं 'द्रव्यम्' इत्युक्ते द्रव्यत्वप्रकारिका बुद्धिरुपजायते, गुणशब्दाद् गुणत्वप्रकारिका पर्यायपदाच्च पर्यायत्वप्रकारिकेति बुद्धिभेदेनैषां भेदः, तत्र स्वतो भेदविरहे प्रतिभासभेदो न स्यात् । का तदिदमभिप्रेत्य भगवतीसूत्रवृत्ती भेदनयार्पणया “द्रव्य-पर्यायोश्चान्यत्वं तथाविधप्रतिभासभेदनिबन्धनत्वात्,
પચંચલક્ષણ પરામર્શ ૪ - (પ.) (૩-ગ) ચારે બાજુ ફેલાય તે પર્યાય અથવા “ચારે બાજુથી આવે તે પર્યાય' - આ વ્યુત્પત્તિથી ચોતરફ વ્યાપ્ત થવા સ્વરૂપ પરિગમન પર્યાયલક્ષણ છે. આમ લક્ષણ જુદા હોવાથી તે ત્રણેય જુદા છે.
પર્યાયના વિભિન્ન લક્ષણોનો વિચાર જ (અનુ.) અનુયોગદ્વારસૂત્રમલધારવૃત્તિમાં પર્યવ કે પર્યાય શબ્દને લક્ષમાં લઈને પ્રત્યેક શબ્દની બે -બે વ્યાખ્યા કરી છે. તેનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “(૧) પરિ+અવ = પર્યવ. પરિ = ચારે બાજુથી અવ = રવાના થાય તે પર્યવ. મતલબ કે જે દ્રવ્યની જેમ સર્વદા
રહે નહિ પણ પૂર્ણતયા રવાના થાય તેને પર્યવ કહેવાય. અથવા (૨) પરિ = ચારે બાજુથી આવન 2 = ગમન = અવસ્થાન્તરની પ્રાપ્તિ. મતલબ કે દ્રવ્યની જુદી-જુદી અવસ્થાની પ્રાપ્તિ એટલે પર્યવ.
એકગુણશ્યામવર્ણ, દ્વિગુણ શ્યામવર્ણ વગેરે જુદી-જુદી દ્રવ્યદશા એ જ પર્યવ કહેવાય. પર્યવના બદલે “પર્યાય' આવો જ્યાં પાઠ હોય ત્યાં આ રીતે વ્યાખ્યા સમજવી કે (૩) ચારે બાજુથી રવાના થાય પણ દ્રવ્યની જેમ સર્વદા રહે નહિ તે પર્યાય. પ્રથમ વ્યાખ્યામાં ‘વિત્તિ' ક્રિયાપદ આવે. આ વ્યાખ્યામાં “સાયન્ત' ક્રિયાપદ આવે. પરંતુ બન્નેનો અર્થ તો એક જ થાય છે. અથવા (૪) પરિ + ત = પર્યાય | અર્થાત્ વસ્તુ સંપૂર્ણતયા જે પરિણામોને મેળવે તે પરિણામો એટલે પર્યાય.” આ પ્રમાણે શ્રીમલધારી હેમચન્દ્રસૂરિજી મહારાજે “પર્યવ’ અને ‘પર્યાય' – આમ બન્ને શબ્દની વ્યુત્પત્તિ જણાવવા દ્વારા પર્યાયના જે વિવિધ લક્ષણો દર્શાવેલ છે, તેનું વાચકવર્ગે અહીં અનુસંધાન કરવું.
શ્રી દ્રવ્યાદિમાં પ્રતીતિભેદ છે (૪) આ જ રીતે બુદ્ધિભેદથી પણ દ્રવ્યાદિ ત્રણનો ભેદ છે. તે આ રીતે (૪-ક) “દ્રવ્ય આ પ્રમાણે બોલવામાં આવે તો દ્રવ્ય_પ્રકારક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. (૪-ખ) “ગુણ” આ પ્રમાણે બોલવામાં આવે તો ગુણત્વપ્રકારક બુદ્ધિ થાય છે. (૪-ગ) તથા પર્યાય' એ પ્રમાણે બોલવામાં આવે તો પર્યાયત્વપ્રકારક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આમ તે તે દ્રવ્ય આદિ પદના શ્રવણ પછી ઉત્પન્ન થતી બુદ્ધિ વિભિન્ન પ્રકારની હોવાથી દ્રવ્ય આદિ પદાર્થ પરસ્પર વિભિન્ન છે – તેવું સ્પષ્ટપણે જણાય છે. જો દ્રવ્ય અને ગુણ-પર્યાય
Page #421
--------------------------------------------------------------------------
________________
२/१६ • द्रव्यादित्रितयभेदसिद्धिः ।
२३७ घट-पटादिवत् । तथाहि - द्रव्यम् अनुगताऽऽकारां बुद्धिं जनयति, पर्यायाः तु अननुगताकाराम्” (भ.सू.१७/ प ર/૧૬૭) રૂત્યુમ્ |
न च द्रव्यादिभेदसिद्धौ प्रतीतिभेदसिद्धिः, ततश्च सेति परस्पराश्रय इति शङ्कनीयम्,
यतो द्रव्यादिभेदसिद्धिं विनाऽपि सार्वलौकिकतथाविधाभिधानभेदात् प्रत्ययभेदसिद्धेरिति न नान्योन्याश्रयः, अन्यथा घट-पटादिबुद्धिभेदेऽपि तथात्वापत्तेः ।
(५) एवं द्रव्यस्य एकरूपेण उत्कर्षतः स्थितिरनन्तकालं यावत्, गुणस्य नानारूपेण द्रव्यसहभावित्वम्, शुद्धपर्यायार्थिकनयाभिप्रायेण पर्यायस्य विनश्वरत्वमिति स्थितिभेदेनैषां भेदः । વચ્ચે સ્વતઃ ભેદ ન હોય તો તેઓમાં ભેદની પ્રતીતિ બધાને ન થઈ શકે. આ જ અભિપ્રાયથી ભેદનયની વિવેક્ષાથી ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ છે. કારણ કે તે બન્નેનું અવગાહન કરનારી પ્રતીતિમાં જે તફાવત પડે છે, તેનું તે કારણ છે. જેમ ઘટ, પટ વગેરેમાં ભેદ હોવાથી તેની પ્રતીતિમાં તફાવત પડે છે તેમ આ વાત સમજવી. તે આ રીતે – દ્રવ્ય અનુગતઆકારવાળી પ્રતીતિને ઉત્પન્ન કરે છે. જ્યારે પર્યાયો તો અનrગતાકારવાળી પ્રતીતિને ઉત્પન્ન કરે છે.” આ પ્રતીતિભેદથી દ્રવ્યાદિમાં ભેદ સિદ્ધ થાય છે.
અન્યોન્યાશ્રય શંકા-સમાધાન ૪ શંકા :- (ન ઘ.) આ રીતે કહેવામાં તો અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણ કે દ્રવ્ય-ગુણાદિમાં ભેદ સિદ્ધ થાય તો “આ દ્રવ્ય છે. તે ગુણ છે...” ઈત્યાદિ બુદ્ધિભેદ સિદ્ધ થાય. તથા તેવો બુદ્ધિભેદ જો સિદ્ધ થાય તો જ દ્રવ્યાદિભેદ સિદ્ધ થાય. આ અન્યોન્યાશ્રયથી તો એકની પણ સિદ્ધિ નહિ થાય.
સમાધાન :- (તો) ના. તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે દ્રવ્ય-ગુણાદિમાં ભેદની સિદ્ધિ શું = જાણકારી જેને નથી તેવી વ્યક્તિને પણ “આ દ્રવ્ય, તે ગુણ' આ પ્રમાણે સર્વલોકપ્રસિદ્ધ શબ્દપ્રયોગ સાંભળવાથી દ્રવ્ય-ગુણાદિમાં બુદ્ધિભેદ અનુભવાય જ છે. તથા તે અનુભૂયમાન પ્રતીતિભેદ દ્વારા || દ્રવ્ય-ગુણાદિમાં પણ ભેદની જાણકારી (= સિદ્ધિ) થશે. તેથી કોઈ દોષ નથી. બાકી તો ઘટ, પટ વગેરેની પ્રતીતિમાં જે ભેદ રહે છે, તેની સિદ્ધિમાં પણ અન્યોન્યાશ્રયની આપત્તિ આવશે. આ
) દ્રવ્યાદિમાં સ્થિતિભેદ ) (૫) આ જ રીતે સ્થિતિભેદ હોવાથી પણ દ્રવ્યાદિ ત્રણમાં ભેદ સિદ્ધ થાય છે. તે આ રીતે (પ-ક) સમાન સ્વરૂપે દ્રવ્યની સ્થિતિ ઉત્કર્ષથી અનંતકાળ સુધીની હોય છે. (પ-ખ) જ્યારે ગુણ વિભિન્ન સ્વરૂપે દ્રવ્યસહભાવી સ્થિતિને ધારણ કરે છે. આત્મા આત્માસ્વરૂપે અનંતકાળ સુધી રહે છે. જ્યારે જ્ઞાન ગુણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ વિભિન્ન સ્વરૂપે આત્મદ્રવ્યની સાથે રહે છે. દ્રવ્ય સહભાવિત્વ તો ગુણનું લક્ષણ છે. અર્થાત જ્યારથી માંડીને જ્યાં સુધી દ્રવ્ય હાજર છે ત્યારથી માંડીને ત્યાં સુધી અવશ્ય હાજર રહે તે ગુણ કહેવાય. જીવનો જ્ઞાન ગુણ કાયમ જીવની સાથે હોય છે. પણ તે ક્યારેક મતિઉપયોગ સ્વરૂપે, તો ક્યારેક શ્રુતઉપયોગ સ્વરૂપે હોય તો ક્યારે કેવલ (જ્ઞાન-દર્શન) ઉપયોગ સ્વરૂપે હોય. જ્ઞાન અજ્ઞાનરૂપે પણ પરિણમે છે. આમ જ્ઞાન વિભિન્નરૂપે દ્રવ્યસહભાવી છે, એકસરખા સ્વરૂપે નહિ. (પગ) જ્યારે પર્યાય તો વિનશ્વર છે. શુદ્ધ પર્યાયાર્થિકનયથી સર્વ પર્યાય ક્ષણિક છે. આમ દ્રવ્યાદિ ત્રણેયની
Page #422
--------------------------------------------------------------------------
________________
२३८
. पारमार्थिकौपचारिकभेदविचार:: 31 એ ૩ ભેદથી પૂર્ણપણિ ઈમ એહોનો = દ્રવ્ય-ગુણ-પર્યાયનો, માંહોમાંહિ ભેદ જાણીનઈ, 'સુજસ
=“ ઉત્તમ યશની (કારિણીક) કરણહાર શુભ = ભલી મતિ ધારો. “તે કહેવી છઇં ?' જે દુરમતિ કહિયઈ ર જે દ્રવ્યાદ્વૈતપક્ષની માઠી મતિ, તેહ રૂપિણી જેહ વેલી, તેહનઈ વિષઈ કૃપાણી = કુહાડી છઈ.
(६) एवं द्रव्यस्य स्वास्तित्वकृते न नियतगुण-पर्यायापेक्षा, गुण-पर्याययोस्तु स्वास्तित्वकृते नियतद्रव्यापेक्षेति निरपेक्षत्व-सापेक्षत्वलक्षणधर्मभेदेनाऽप्येषां भेदः सिध्यति ।
यद्यपि द्रव्यं गुणादियुक्तमेव वर्तते, गुणादयोऽपि सद्रव्या एव तथापि गुणादयः स्वाऽस्तित्वकृते स द्रव्यमपेक्षन्ते, न तु द्रव्यं स्वास्तित्वकृते गुणादिकम्, यथा वीचयः स्वास्तित्वकृते सागरमपेक्षन्ते, न - तु सागरः स्वास्तित्वकृते वीचीन इत्यवधेयम् ।
નિરુએવિવક્ષયેવ ઉનુયોગકારસૂત્ર “તિના તિવિદ્દે પન્નત્તે તે નદી - (૧) , (૨) क गुणणामे, (३) पज्जवणामे य” (अनु.द्वा.सू.२१७-पृ.१५१) इत्येवं त्रिनामनिरूपणमकारीति ध्येयम् । સ્થિતિ વિભિન્ન પ્રકારની હોવાથી તે દ્રવ્યાદિ ત્રણેયમાં ભેદ છે - તેવું નક્કી થાય છે.
જે દ્રવ્ય ગુણાદિથી નિરપેક્ષ, ગુણાદિ દ્રવ્યસાપેક્ષ છે (૬) તથા નિરપેક્ષત્વ અને સાપેક્ષત્વ સ્વરૂપ વિરુદ્ધધર્માધ્યાસથી પણ દ્રવ્યાદિ ત્રણનો ભેદ નિશ્ચિત થાય છે. તે આ રીતે : (૬-ક) દ્રવ્યને પોતાના અસ્તિત્વ માટે નિયત એવા ગુણની કે પર્યાયની અપેક્ષા નથી. (૬ ઇ-ગ) જ્યારે ગુણ અને પર્યાય બન્નેને પોતાના અસ્તિત્વ માટે નિયત દ્રવ્યની અપેક્ષા છે.
I ! સાગર તરંગનિરપેક્ષ, તરંગ સાગર સાપેક્ષ % સ (૧) જો કે દ્રવ્ય કાયમ ગુણ-પર્યાયયુક્ત જ હોય છે. તથા ગુણ-પર્યાય પણ કાયમ દ્રવ્ય સાથે છે જ રહે છે. તેમ છતાં ગુણ-પર્યાયને પોતાના અસ્તિત્વ માટે દ્રવ્યની અપેક્ષા રહે છે. જ્યારે દ્રવ્યને પોતાના Oા અસ્તિત્વને ટકાવવા ગુણ-પર્યાયની અપેક્ષા રહેતી નથી. ગુણ કે પર્યાય વિના દ્રવ્યનું અસ્તિત્વ જોખમાતું
નથી. જ્યારે દ્રવ્ય વિના ગુણ-પર્યાયનું અસ્તિત્વ અવશ્ય જોખમાય છે. દા.ત. :- દરિયામાં સદા મોજાઓ { આવે છે. મોજાઓ દરિયામાં જ રહેતા હોય છે. આમ દરિયો અને મોજા એકબીજાની સાથે સંકળાયેલા
છે. તેમ છતાં મોજા વિના દરિયાનું અસ્તિત્વ જોખમાતું નથી. જ્યારે દરિયા વિના મોજાનું અસ્તિત્વ અવશ્ય જોખમાય છે. માટે દરિયાને પોતાના અસ્તિત્વ માટે મોજાની અપેક્ષા નથી. પરંતુ મોજાને પોતાના અસ્તિત્વ માટે દરિયાની અપેક્ષા અવશ્ય રહે છે. સાગર જેમ મોજાથી નિરપેક્ષ છે તેમ દ્રવ્ય વાસ્તવમાં ગુણ-પર્યાયથી નિરપેક્ષ છે તથા મોજા જેમ સાગરસાપેક્ષ છે તેમ ગુણ-પર્યાય દ્રવ્યસાપેક્ષ છે.
આ અનુયોગદ્વારમાં દ્રવ્યાદિ વચ્ચે ભેદવિવક્ષા હૈ, (નિ.) ઉપર જણાવેલ ભેદની વિવલાથી જ અનુયોગદ્વારસૂત્રમાં ત્રણ નામનું નિરૂપણ કરવામાં આવેલ છે. ત્યાં આ અંગે જણાવેલ છે કે “ત્રણ નામ ત્રણ પ્રકારે છે. તે આ રીતે - (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (૩) જ કો.(૯)માં “એ લક્ષણભેદથી પણિ ભેદ જાણવો પાઠ. P... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે. 1 એકાંત એક દ્રવ્યર્ને માંનઇ, પણિ-ગુણ-પર્યાય ન માનઇ, તે દ્રવ્યાદ્વૈતવાદી કહિઇ 2.દિ.ભા. * આ.(૧)માં “કાતર’ પાઠ. લી.(૧) + લા.(૨)માં “કદાળી’ પાઠ. 1, ત્રિનામ ત્રિવિર્ષ પ્રજ્ઞતમા તથા - (?) દ્રવ્યનામ, (૨) કુળનામ, (૨) ર્થિવનામ |
Page #423
--------------------------------------------------------------------------
________________
२३९
० त्रिविधनामतात्पर्यप्रकाशनम् ० *એ ઢાલ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ ”દેખાડ્યો.**ર/૧દો
इत्थं भोः ! द्रव्य-गुण-पर्यायेषु मिथः पारमार्थिकौपचारिकभेदप्रसाधिका, अत एव ध्यान्ध्यहारिणी = द्रव्याद्वैतैकान्तवादलक्षणमत्यन्धताविषवल्लीकृपाणीम्, अत एव जगति सुयशःकारिणीम् = उत्तम- प ज्ञान-पूजा-समृद्धि-यशः-तेजोवृद्धि-सौभाग्यवृद्धि-शान्ति-शोभादिजननी प्रज्ञां धारय । सुपदेन ज्ञान-पूजा रा -સમૃદ્ધયો પ્રહ્યા, કુસ્તી જર્મમોક્ષે ર સન્ધાને વિનિવારા જ્ઞાને રથપણે વૈવ(M.T.HT.993) તિ एकाक्षरशब्दमालायां माधववचनात्, “सु पूजायां भृशाऽर्थाऽनुमति-कृच्छ्र-समृद्धिषु” (वि.प्र.ए.ना.मा.२१) इति । विश्वप्रकाशान्तर्गतकाक्षरनाममालायां महेश्वरवचनाच्च । 'य'पदेन यशः बोध्यम्, “यशो यः कथितः” । (ए.को. १६) इति एकाक्षरकोशे मनोहरवचनात् । 'श'कारेण तेजोवृद्धि-सौभाग्यवृद्धि-शान्ति-शोभादयो क ज्ञेयाः, “शकारं शङ्करं विद्यात्, तेजःसौभाग्यवर्धनम्” (आ.भ.क.ए.बी.ना.४५) इति आकाशभैरवकल्पान्तर्गतैकाक्षरबीजनाममालावचनात्, “शः परोक्षे समाख्यातः शान्तौ शोभा-वरेण्ययोः” (अ.ए.ना.३३) इति अभिधानाद्येकाक्षरीनाममालावचनाच्च । इत्थमिह शाखायां द्रव्य-गुण-पर्यायाणां मिथो भेदः समर्थितः।। પર્યાયનામ.' જો ગુણ-પર્યાય વચ્ચે ભેદની વિવક્ષા કરવામાં ન આવે તો ત્રણના બદલે બે નામ જ ત્યાં બતાવ્યા હોત. પણ બે નામના બદલે ત્રણ નામ ત્યાં જણાવેલ છે. તેથી ભેદવિવક્ષા ત્યાં મુખ્ય કરેલ છે તે ધ્યાનમાં રાખવું.
જ દ્રવ્યાàતનું નિરાકરણ . (ત્ય) દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે પરસ્પર પારમાર્થિક ભેદને અને ઔપચારિક ભેદને પ્રકૃષ્ટ રીતે નિશ્ચિત કરી આપનારી પ્રજ્ઞાને હે ભવ્યાત્મા ! ધારણ કરો. આ પ્રજ્ઞા દ્રવ્યાદિમાં પારમાર્થિક અને ઔપચારિક ભેદને સાધી આપનાર હોવાના લીધે જ દ્રવ્યઅદ્વૈતવાદ સ્વરૂપ એકાન્તવાદરૂપી મતિઅલ્પતા સ્વરૂપ વિષવેલને સ છેદવા માટે કુહાડી સમાન છે. માટે જ આવી પ્રજ્ઞા જગતમાં ઉત્તમ જ્ઞાન, પૂજા, સમૃદ્ધિ, યશ, તેજોવૃદ્ધિ, સૌભાગ્યવૃદ્ધિ, શાન્તિ, શોભા વગેરેને જન્માવનારી છે. તેથી આવી પ્રજ્ઞાને હે ભવ્યાત્મા ! ધારણ કરો. {| મૂળશ્લોકમાં “સુયશઃારિળ' આ પ્રમાણે પ્રજ્ઞાનું જે વિશેષણ જણાવેલ છે તેમાં સુ, અને શક શબ્દના જુદા -જુદા શબ્દકોશોના આધારે વિવિધ અર્થો લઈને ઉપરોક્ત રીતે અર્થઘટન કરેલ છે. તે આ રીતે સમજવું. ર, એકાક્ષરશબ્દમાલામાં માધવ મંત્રીએ (૧) ગર્ભમોચન, (૨) સંધાન, (૩) વિનિવારણ, (૪) જ્ઞાન અને (૫) રથમાર્ગ – અર્થમાં કુદર્શાવેલ છે. તથા વિશ્વપ્રકાશ કોશ અંતર્ગત એકાક્ષરનામમાલામાં મહેશ્વરકવિએ (૧) પૂજા, (૨) પ્રાચુર્ય, (૩) અનુમતિ, (૪) કુછુ અને (૫) સમૃદ્ધિ – અર્થમાં ‘જણાવેલ છે. આ બન્ને કોશના આધારે અહીં “' પદના અર્થ તરીકે જ્ઞાન, પૂજા અને સમૃદ્ધિ ગ્રહણ કરવા. તથા એકાક્ષરકોશમાં મનોહર પંડિતે ‘વ’ નો અર્થ યશ જણાવેલ છે. તે મુજબ અહીં ‘વ’ = યશ સમજવું. તથા “શ” ના અર્થ તરીકે તેજોવૃદ્ધિ, સૌભાગ્યવૃદ્ધિ, શાન્તિ, શોભા વગેરે અર્થ નીચેના શબ્દકોશોના આધારે ગ્રહણ કરવા. આકાશભૈરવકલ્પઅંતર્ગત એકાક્ષરબીજ નામમાલામાં “શ ના અર્થરૂપે શંકર, તેજોવૃદ્ધિ, સૌભાગ્યવૃદ્ધિ જાણવા'- આમ જણાવેલ છે. અભિધાનાદિએકાક્ષરી નામમાલામાં “શ ના અર્થરૂપે પરોક્ષ, શાન્તિ, શોભા, વરેણ્ય જાણવા'- આમ જણાવેલ *....* ચિહ્નયમધ્યવર્તી પાઠ ધામાં નથી. * લા.(૨)માં “વખાણ્યો’ પાઠ. * કો.(૧૨)માં ‘દ્રવ્ય ગુણ ગુણી પુગલદ્રવ્ય એ વ્યવસ્થા શાસ્ત્રપ્રસિદ્ધ છે પાઠ અધિક છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
२४०
० द्रव्यादिभेदसमर्थनोपसंहारः । प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'द्रव्य-गुणादयो मिथो भिन्नाः' इति सिद्धान्तं मनसिकृत्य
ध्रुवात्मद्रव्यभिन्नपूर्णगुण-शुद्धपर्यायाविर्भावाय प्रबलाऽन्तरङ्गोद्यमः कर्तव्यः। ततः सुशोभनादिना गृहमिव, । भूषणादिना शरीरमिव, पुण्योदयेन संसार इव, पूर्णगुण-शुद्धपर्यायैः आत्मा राजते। ततश्च નું શાન્તિસુધારવૃત્ત વતિ “સપનઝર વિ મોસં” (શા../ધ ) કુતિં તમાર/ઉદ્દા । इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न
पद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यक मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाणि ऽभिधानायां स्वरचितवृत्तौ द्वितीयशाखायां द्रव्य-गुण-पर्यायभेदसिद्धिनामको द्वितीयः अधिकारः ।।२ ।। છે. આ રીતે બીજી શાખામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે પરસ્પર ભેદનું સમર્થન કરવામાં આવેલ છે.
| સ્પષ્ટતા :- (I) દ્રવ્ય, ગુણ અને પર્યાય જો પરસ્પર સર્વથા અભિન્ન હોય તો તેઓમાં સંજ્ઞાભેદ વગેરે સ્વરૂપે વિરુદ્ધધર્માધ્યાસ સંભવે નહિ. પરંતુ વિરુદ્ધધર્માધ્યાસ તો જોવા મળે છે. માટે દ્રવ્યાદિમાં ભેદ માનવો જરૂરી છે. (I) બ્રહ્માદ્વૈતવાદી વેદાન્તી, શબ્દાદ્વૈતવાદી વૈયાકરણ, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ આ ત્રણેય એકાન્તવાદી છે. વેદાન્તીના મતે આત્મા એક જ હોવાથી એક આત્માની મુક્તિ થતાં સંસારનો ઉચ્છેદ થવાની અનિષ્ટ આપત્તિ આવશે. શબ્દાદ્વૈતવાદીના મતમાં શબ્દશૂન્ય નિર્વિકલ્પક
પારમાર્થિક સમાધિયોગ સંભવતો ન હોવાથી મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ થશે. તથા જ્ઞાનાદ્વૈતવાદીના મતમાં 2] જ્ઞાનભિન્ન સર્વ વસ્તુ મિથ્યા હોવાથી જગતના વ્યવહારોનો ઉચ્છેદ થશે. તેથી આ ત્રણેય વાદ મતિને છે અંધ કરનાર છે. આધ્યાત્મિક મૃત્યુનું કારણ હોવાથી વિષવેલી સમાન છે. માટે જ તેનું ઉમૂલન કરવા I દ્રવ્ય દ્રવ્યમાં પરસ્પર ભેદ, દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ અને ત્રણેયમાં પરસ્પર ભેદ માનવો જરૂરી છે. (I) “સુયશઃારિજી” શબ્દ દ્વારા ગ્રંથકારશ્રીએ પોતાનું નામ યશોવિજય છે એવું સૂચિત કર્યુ છે.
આધ્યાત્મિક ઉપનય :- “દ્રવ્યાદિ ત્રણમાં ભેદ છે” - આ બાબત અધ્યાત્મ જગતમાં એ રીતે - ઉપયોગી છે કે આત્મદ્રવ્ય ધ્રુવ હોવાથી સદા સંનિહિત જ છે. પરંતુ શુદ્ધ ગુણ અને પર્યાયો તેનાથી ભિન્ન હોવાથી તેને પ્રગટ કરવા માટે અંતરંગ પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા રહે છે. જેમ મકાન ટકાઉ સામગ્રી અને સુંદર સજાવટથી શોભે છે, શરીર દાગીનાથી શોભે છે, સંસાર પુણ્યથી શોભે છે, તેમ આત્મદ્રવ્ય પૂર્ણ ગુણો અને શુદ્ધ પર્યાયથી શોભે છે. તેના લીધે શાંતસુધારસવૃત્તિમાં વર્ણવેલા, રાગાદિ દોષના સમૂહથી શૂન્ય એવા મોક્ષને સાધક ઝડપથી મેળવે છે. (૨/૧૬) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજયગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા’ નામની સ્વરચિત વૃત્તિની દ્વિતીય શાખાના કર્ણિકાસુવાસ” નામના ગુજરાતી
વિવરણમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદસિદ્ધિ' નામનો
દ્વિતીય અધિકાર પૂર્ણ થયો. દ્વિતીય શાખા સમાપ્ત .
Page #425
--------------------------------------------------------------------------
________________
પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૩.
૪.
૧. દ્રવ્યમાં ગુણ-પર્યાયનો ભેદ બતાવવા ગ્રંથકાર કઈ યુક્તિઓ બતાવે છે ?
૨.
ઊર્ધ્વતા સામાન્ય, તેના અવાંતર પ્રકાર દષ્ટાંત સાથે સમજાવો. અને તેનો તિર્યક્ સામાન્યથી ભેદ જણાવો.
દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ કરો.
દ્રવ્યનું વ્યુત્પત્તિપ્રધાન, દ્રવ્યાનુયોગના અભિપ્રાયથી અને દ્રવ્યનિક્ષેપમાં ઉપયોગી બને તેવું એક એક લક્ષણ જણાવો.
૫.
૬.
શાખા - ૨ અનુપ્રેક્ષા
૭.
૮.
૯.
શક્તિ અંગે વ્યવહારનયનું મંતવ્ય જણાવો અને તેનાથી ભિન્ન એવું નિશ્ચયનયનું મંતવ્ય સિદ્ધ કરો.
‘પર્યાય કરતા ગુણ અતિરિક્ત નથી'
આ વાત શાસ્ત્ર સંદર્ભ દ્વારા સમજાવો. ઢાળ-૨ ની ગાથા ૧ થી ગાથા ૧૬ ના પદાર્થોનો સાર ૧૫ લીટીમાં જણાવો.
અનેક અર્થમાં વપરાતા ગુણ શબ્દ વિશે પાંચ ઉદાહરણ દ્વારા પાંચ વિવિધ અર્થ જણાવો.
પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો.
૧.
દ્રવ્ય કોને કહેવાય ?
૨.
“એક જ પદાર્થ ઉપચારથી નવવિવધ બને છે”- આ વાક્ય સ્પષ્ટ કરો.
૩. ‘વર્ગણા’ શબ્દની ઓળખાણ આપો.
૪.
૫.
૬.
૭.
‘પરિણામ' શબ્દના પર્યાયવાચી શબ્દો જણાવો.
૮.
વસ્તુગત પર્યાયોના બે પ્રકાર જણાવો.
૯.
શાંતિચંદ્ર ઉપાધ્યાયજીએ કરેલ પર્યાયની વ્યાખ્યા જણાવો.
૧૦. પંચાધ્યાયી પ્રકરણને આશ્રયીને પર્યાયના પર્યાયવાચી શબ્દ જણાવો.
२४१
ઓઘશક્તિ અને સમુચિત શક્તિની વ્યાખ્યા જણાવો, ઉદાહરણથી સમજાવો અને આત્મામાં તેનું સ્પષ્ટીકરણ કરો.
-
પૂજ્ય હરિભદ્રસૂરિ મ. ના દૃષ્ટિકોણથી ગુણ-પર્યાય વચ્ચે અભેદ સિદ્ધ કરો.
જીવના પાંચ પરિણામ અને અજીવના ત્રણ પરિણામ જણાવો.
દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયમાં પાર્થક્યને સિદ્ધ કરો.
પ્ર.૩ વાક્ય સાચુ છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો.
૧.
‘ઘરળ-ગુટ્ઠિો સાદુ' માં ‘ગુણ' શબ્દ વૈભવના અર્થમાં વપરાયેલ છે. સુખ એ આત્માનો ગુણ છે.
૨.
૩.
‘તિર્યક્ પ્રચય’ શબ્દ વાપરવામાં દિગંબરોને ‘અપસિદ્ધાંત' નામનો દોષ લાગુ પડે છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
જાતિ
૪
તીર્થ
२४२ ૪. ગુણ અને પર્યાય શક્તિસ્વરૂપ છે. ૫. “પરિણામ' શબ્દ ગુણ અને પર્યાયનો ભેદ સૂચવે છે. ૬. “T-પર્યાયવદ્ દ્રવ્યમ્ દ્વારા પર્યાયથી ભિન્ન એવા ગુણની સિદ્ધિ થાય છે. ૭. તિર્યંચ, મનુષ્ય વગેરે દેવના પર્યાય છે. ૮. ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર. ૯. શક્તિરૂપે વિદ્યમાન કોઈ પણ વસ્તુ જન્મને ધારણ નથી જ કરી શકતી. ૧૦. વાસ્તવમાં પર્યાય એ ગુણ કરતાં ફક્ત વિવલાથી જુદો ભાસે છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. દ્રવ્ય
(૧) સક્રિયતા ૨. વ્યક્તિ (૨) શ્વેત ૩. ઘાસ (૩) પુષ્પ નિશ્રામા
(૪) પૂજ્યપાદ પર્યાય (૫) ભાચિંતામણિ
(૬) વેદાંતકૌમુદી અનુવ્યવસાય ૮. ગાગાભટ્ટ (૮) પર્યાય ૯. દેવનદી આચાર્ય (૯) પ્રવચન ૧૦. રામદ્રય (૧૦) ઓઘશક્તિ પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. આકૃતિનું ઉપમર્દન કરવામાં આવે તો ----- જ બાકી રહે છે. (આત્મા, દ્રવ્ય, પર્યાય) ૨. જૈનદર્શન મુજબ શબ્દ ---- છે. (દ્રવ્ય, ગુણ, પર્યાય) ૩. ----- માં સત્ત્વ, રજસ અને તમસ્ આ ત્રણ ને ગુણ તરીકે જણાવેલ છે. (વેદાન્તકૌમુદી, મીમાંસા
દર્શન, સાંખ્યદર્શન). વિવિધ પર્યાયોના ઉપાદાનકારણ સ્વરૂપ ત્રિકાળાનુગત દ્રવ્યશક્તિને ----- કહેવાય. (ઊર્ધ્વતા
સામાન્ય, તિર્યક સામાન્ય, ઉપયોગ સામાન્ય) ૫. નયની પ્રરૂપણામાં ----- નયનો પ્રવેશ થતો નથી. (દ્રવ્યાસ્તિક, ગુણાસ્તિક, પર્યાયાસ્તિક)
નૈયાયિક મતે દ્રવ્ય ----- થી ગ્રાહ્ય છે. (ચક્ષુ, ઘાણ, જીભ). ----- ના મતે “કર્મભિન્નત્વ હોવાની સાથે દ્રવ્યાશ્રિતત્વ ગુણનું લક્ષણ છે.” (નારાયણાચાર્ય, મેઘનાદસૂરિ, પતંજલિ)
----- ગ્રંથના મતે “ભાવ નિરૂપાખ્યાતાને પામતો નથી.” (વાક્યપદીય, પશુપટલ, ન્યાયરત્નાકર) ૯. ----- માં “' શબ્દ કંદોરાનું સૂચક છે. (આચારાંગ, સૂયગડાંગ, સ્થાનાંગ)
ઈ
૪
- 8
S S |
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.
Page #427
--------------------------------------------------------------------------
________________
|2)
છે "
© :જ ર જ
અમૂલ્ય
લેખક દ્વારા રચિત-સંપાદિત-અનુવાદિત સાહિત્ય સૂચિ પુસ્તકનું નામ
ભાષા/વિષય
કિંમત રૂા. ) ન્યાયાલોક
(સંસ્કૃત + ગુજરાતી)
૧૭૦-૦૦ ભાષા રહસ્ય
(સંસ્કૃત + હિન્દી),
૧૬૦-૦૦ | સ્યાદ્વાદ રહસ્ય (ભાગ ૧ થી ૩)
(સંસ્કૃત + હિન્દી),
૪૩પ-૦૦ વાદમાલા
(સંસ્કૃત + હિન્દી)
૧૨૦-૦૦ ષોડશક (ભાગ ૧-૨)
(સંસ્કૃત + હિન્દી)
૨૦૦-૦૦ અધ્યાત્મોપનિષત્ (ભાગ ૧-૨)
(સંસ્કૃત + ગુજરાતી)
૧૯૦-૦૦ કાત્રિશત્ કાત્રિશિકા (ભાગ ૧ થી ૮)
(સંસ્કૃત + ગુજરાતી)
૨૦૦૦-૦૦ FRAGRANCE OF SENTIMENTS
ENGLISH
25-00 GLIMPSES OF SENTIMENTS
ENGLISH
30-00 ABUNDANT JOY OF SENTIMENTS
ENGLISH
25-00 WHAT IS SUPERIOR ? INTELLECT OR FAITH ? ENGLISH
10-00 LUST GETS DEFEATED, DEVOTION WINS... ENGLISH
10-00 93. WHAT IS SUPERIOR ? SADHANA OR UPASANA ? ENGLISH
10-00 ૧૪. | દ્વિવર્ણ રત્નમાલિકા
(સંસ્કૃત + ગુજરાતી)
અમૂલ્ય ૧૫. | વાસના હારે, ઉપાસના જીતે
(ગુજરાતી)
અમૂલ્ય | બુદ્ધિ હારે, શ્રદ્ધા જીતે
(ગુજરાતી)
અમૂલ્ય સાધના ચઢે કે ઉપાસના ?
(ગુજરાતી)
અમૂલ્ય સંવેદનની સુવાસ
(પરમાત્મભક્તિ ગુજરાતી) સંવેદનની ઝલક
(પરમાત્મભક્તિ ગુજરાતી) | સંવેદનાની મસ્તી
(પરમાત્મભક્તિ ગુજરાતી)
અમૂલ્ય | સંવેદનની સરગમ
(પરમાત્મભક્તિ ગુજરાતી)
અમૂલ્ય સંયમીના કાનમાં
(સાધુ-સાધ્વીજી ભગવંતો માટે)
અમૂલ્ય | સંયમીના દિલમાં
(સાધુ-સાધ્વીજી ભગવંતો માટે)
અમૂલ્ય ૨૪. સંયમીના રોમેરોમમાં
(સાધુ-સાધ્વીજી ભગવંતો માટે)
અમૂલ્ય સંયમીના સપનામાં
(સાધુ-સાધ્વીજી ભગવંતો માટે)
અમૂલ્ય | સંયમીના વ્યવહારમાં
(સાધુ-સાધ્વીજી ભગવંતો માટે)
અમૂલ્ય વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે વિચારણા
(ગુજરાતી)
૧૦-૦૦ विद्युतप्रकाश : सजीव या निर्जीव ?
(દિન્દી)
૨૦-૦ ૦ યશોવિજય છત્રીશી
(અભિનવ પ્રભુસ્તુતિ).
અમૂલ્ય प्रभु वीर की अंतिम देशना
(उत्तराध्ययनसूत्र सूक्ति चयन)
निःशुल्क | संवेदन की सुवास
(બુ મત્ત) ૩૨. | સંવેદન ની મસ્તી ૩૩. | સંવેદન શી ક્ષત્તિ.
(મજ) उ४. ] संवेदन की सरगम
(प्रभु भक्ति एवं अध्यात्मसाधना) ૧ ૦ ૦-૦ ૦ .| શ્રાવક દિનચર્યા
(ગુજરાતી)
અમૂલ્ય ૩૬. |દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ + દ્રવ્યાનુયોગપરામર્શ (ભાગ - ૧ થી ૭)
(સંસ્કૃત + ગુજરાતી)
૫000-00 (૩૭. |દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ + અધ્યાત્મઅનુયોગ (ભાગ-૧-૨)| (સંસ્કૃત + ગુજરાતી)
૧૦૦૦-૦૦ નોંધ: અધ્યયનશીલ સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જ્ઞાનભંડારોને ભેટ રૂપે મળેશકશે પ્રાપ્તિ સ્થાન :- દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. પીન-૩૮૭૮૧૦.
અમૂલ્ય
(
)
Page #428
--------------------------------------------------------------------------
________________
• દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ભાગ ૧ થી ૭ ની પૃષ્ઠભૂચિ ૦
ભાગ | (૧)
|
ઢાળ/શાખા
પૃષ્ઠ ૧ + ૨ ............
.... ૧-૨૪૨ ૧. દ્રવ્યાનુયોગ માહાભ્ય
....... ૧-૮૬ ૨. દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદસિદ્ધિ ......................... ..... ૮૭-૨૪૨ ૩ + ૪ + પ .................
.... ૨૪૩-૬ ૭૪ ૩. દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદસિદ્ધિ .................... ............. ૨૪૩-૩૫૮ ૪. દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદભેદસિદ્ધિ + સપ્તભંગી સ્થાપન ............... ૩૫૯-૧૬૨ ૫. નય-પ્રમાણસાપેક્ષ ભેદભેદસિદ્ધિ + દ્રવ્યાર્થિકનયનિરૂપણ ............. પ૬૩-૬૭૪ ૬ + ૭ + ૮
... ૬૭૫-૧૧૦૪ ૬. દિગંબરસંમત નયનું નિરૂપણ ..............
............. ૬૭૫-૮૧૪ ૭. ઉપનય પરામર્શ ....
.... ૮૧૫-૯૦૪ ૮. આધ્યાત્મિકનય નિરૂપણ + દેવસેનમત સમીક્ષા .................. ૯૦૫-૧૧૦૪ ૯ + ૧૦ ..............
........... ૧૧૦૫-૧૬૪૬ ૯. ઉત્પાદાદિ વિચાર
......... ૧૧૦૫-૧૩૮૪ ૧૦. દ્રવ્યભેદ નિરૂપણ.
....... ૧૩૮૫-૧૬૪૬ ૧૧ + ૧૨ .
......... ૧૬૪૭-૧૯૬૦ ૧૧. ગુણ + સામાન્યસ્વભાવ નિરૂપણ ................. .... ૧૬૪૭-૧૮૪૪ ૧૨. વિશેષસ્વભાવ નિરૂપણ ...
..... ૧૮૪૫-૧૯૬૦ ૧૩ + ૧૪ + ૧૫ ......
..... ૧૯૬૧- ૨૩૫૨ ૧૩. સ્વભાવમાં ન યોજના
૧૯૬૧-૨૧૧૦ ૧૪. વ્યંજનપર્યાય-અર્થપર્યાય નિરૂપણ ............................... ૨૧૧૧-૨૨૪૪ ૧૫. જ્ઞાન માહીભ્ય ............................................... ૨૨૪૫-૨૩પર ૧૬ + ૧૭ ........................................••••••
..... ૨૩૫૩-૨૮૩૪ ૧૬. દ્રવ્યાનુયોગપરિજ્ઞાન પ્રાધાન્ય .................
૨૩૫૩-૨૫૮૪ ૧૭. ગુરુપરંપરા પ્રશસ્તિ ..........
૨૫૮૫-૨૬ ૨૯ ૦ ૧ થી ૧૮ પરિશિષ્ટ .........
૨૬૩૦-૨૮૩૪ (* સંપૂર્ણ *
-
નોંધ :- ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ – આ પુસ્તકના કુલ સાત ભાગના પ્રકાશન સાથે જ “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ +
અધ્યાત્મ અનુયોગ' ભાગ ૧-૨ પણ પ્રકાશિત થયેલ છે. તે બન્ને ભાગમાં રાસટબો+પરામર્શ-શ્લોકાર્થ+આધ્યાત્મિક ઉપનય+પાઠાંતરાદિની ટિપ્પણી + દરેક શાખાનો ટૂંકસાર સમાવિષ્ટ છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
जिनपतिप्रथिताऽखिलवाङ्मयी, गणधराऽऽननमण्डपनर्तकी। गुरुमुखाम्बुजखेलनहंसिका, विजयते जगति श्रुतदेवता।।
नम:
શ્રુતઅધિષ્ઠાયિકા મા સરસ્વતી
Page #430
--------------------------------------------------------------------------
________________
इत्थं साम्प्रदायिकव्यामोहादिना साधु-श्रावकादिनिन्दादिकारिणः उग्रचारित्राचारपालनमपि अशुद्धानुष्ठानत्वेनाऽवसेयम् ।
(િિા-પૃ.૨૭)
સાંપ્રદાયિક વ્યામોહ વગેરેના કારણે
વિના સંકોચે જાહેરમાં સાધુ-શ્રાવક વગેરેની નિંદા કરનારના બહારથી ઉગ્ર દેખાતાં ચારિત્રાચાર અપરિશુદ્ધ અનુષ્ઠાન જ જાણવા.
(કર્ણિકા સુવાસ)
ZAN
Page #431
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય
ગુણ
પર્યાય
ફોન
Page #432
--------------------------------------------------------------------------
________________ પ્રકાશક છે. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ, ઇલ બધાનું પરિપૂર્ણ jપરિબળ પરમને પામવા વિ ગુણ 'પર્યાય ચનો રાસ MULTY GRAPHICS 02223873822 23Bg4zA ISBN : 978-81-9255326-7,