SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ २/१५ २३० ० घ्राधातुशक्यतावच्छेदकोपदर्शनम् । प जिघ्रामी'त्याद्यनुरोधेन घ्राणेन्द्रियस्य द्रव्यग्राहकत्वमनाविलमेव । ___ 'चैत्रेण पुष्पम् आघ्रायते' इति कर्माऽऽख्यातस्थले तु आख्यातेन साक्षात् पुष्पादौ धात्वर्थ५ निरूपितविषयत्वमेव बोध्यते। तथा च तत्र 'चैत्रवृत्तिघ्राणजप्रत्यक्षनिरूपितविषयताऽऽश्रयः पुष्पम् म इत्याकारक एव बोधः सिध्यतीति घ्राणेन्द्रियस्य द्रव्यग्राहकत्वसिद्धिः, तत्र गन्धप्रवेशे गौरवात् । वस्तुतः ‘पुष्पमाऽऽघ्रायते' इत्यत्र गदाधरेणापि सुदर्शनाऽऽचार्योक्तरीत्या “प्रत्यक्षनिष्ठगन्धनिरूपित९ लौकिकविषयितानिरूपितविषयताऽऽश्रयः पुष्पम्” (व्यु.वा.का.२/पृ.२८०) इत्याकारकशाब्दबोधस्यैव क अभ्युपगन्तव्यतया घ्राणेन्द्रियस्य पुष्पद्रव्यग्राहकत्वं बलादाऽऽपतितम् । किञ्च, यथा 'नीलं घटं पश्यति' इत्यत्र गुण-गुणिनोः उभयोः एव चक्षुरिन्द्रियविषयता कक्षीक्रियते नैयायिकेन, न तु केवलं नीलरूपस्य तथैव ‘सुरभि पुष्पं जिघ्रति चैत्रः' इत्यत्राऽपि का सौरभ-पुष्पयोः उभयोः एव घ्राणविषयता स्वीकर्तव्यैव, युक्तेरुभयत्र तुल्यत्वात्, अन्यथा शाब्दबोधे પ્રસિદ્ધ સ્થલને અનુસરીને ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક તરીકે સિદ્ધ થાય છે. આમાં કોઈ જ શંકા નથી. છે કર્મણિ પ્રયોગથી ધ્રાણેન્દ્રિયમાં દ્રવ્યગ્રાહકતાસિદ્ધિ છે (‘2.) “વત્રે પુષ્પમ્ કોટ્ટાયતે' - આ પ્રમાણે જે કર્મણિ પ્રયોગ થાય છે તેના દ્વારા તો સ્પષ્ટ રીતે ધ્રાણેજિયમાં દ્રવ્યગ્રાહકત્વની સિદ્ધિ થઈ જશે. તે આ રીતે - તે સ્થળમાં ‘તે” આખ્યાત દ્વારા સાક્ષાત પુષ્પમાં ધાત્વર્થનિરૂપિત વિષયતાનો જ બોધ કરાવાય છે. તેથી ત્યાં શાબ્દબોધનો આકાર એવો સિદ્ધ થશે કે “ચૈત્રવૃત્તિ પ્રાણજ પ્રત્યક્ષથી નિરૂપિત એવી વિષયતાનો આશ્રય પુષ્પ છે. અહીં પુષ્પમાં ધ્રાણેન્દ્રિયજન્ય પ્રત્યક્ષની વિષયતા સિદ્ધ થવાથી “ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક છે' - એવું સિદ્ધ થાય છે. તે સ્થળે પ્રાણજ પ્રત્યક્ષની ર વિષયકોટિમાં તૈયાયિકમતાનુસાર ગંધનો પ્રવેશ કરાવીને શાબ્દ બોધ કરવામાં ગૌરવ છે. # સુદર્શનાચાર્યવ્યાખ્યા ગદાધરને પ્રતિકૂળ (વસ્તુ) વાસ્તવમાં તો ગદાધરે પણ પુખમ્ લાદ્યાયતે” – સ્થળમાં સુદર્શનાચાર્યએ દેખાડેલી પદ્ધતિ 31 મુજબ “પ્રત્યક્ષનિષ્ઠગન્જનિરૂપિતવિષયિતાનિરૂપિતવિષયતાઆશ્રય પુષ્ય' આ પ્રમાણે જ શાબ્દ બોધ માનવો પડશે. તથા તે રીતે શાબ્દ બોધ માનવા જતાં પુષ્પમાં ધ્રાણજપ્રત્યક્ષવિષયિતાનિરૂપિત વિષયતા આવવાથી ધ્રાણેન્દ્રિયને જબરજસ્તીથી દ્રવ્યગ્રાહક માનવી જ પડશે. કેમ કે પ્રત્યક્ષમાં રહેનારી લૌકિક વિષયિતાથી નિરૂપિત વિષયતા પુષ્પમાં તેમણે માન્ય કરેલ છે. જ નૈચાયિકમતમાં આશ્રયઅનાવચ્છિન્ન રૂપપ્રત્યક્ષની આપત્તિ (શિષ્ય.) વળી, જેમ નૈયાયિકો “ની« ટૅ પુણ્યતિ’ - આ સ્થળે નીલ રૂપ નામના ગુણમાં અને ઘટ દ્રવ્યમાં ચક્ષુઈન્દ્રિયની વિષયતા સ્વીકારે છે તેમ “સુમ પુખ્ત નિતિ’ - સ્થળમાં સૌરભ ગુણમાં અને પુષ્પ દ્રવ્યમાં ધ્રાણેન્દ્રિયની વિષયતા માનવી જ પડશે. કેમ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. જો “સુરમ પુખ્ત નિતિ’ સ્થળમાં આશ્રયઅનવચ્છિન્ન કેવલ સૌરભગુણવિષયક પ્રત્યક્ષના ભાનને જ શાબ્દ બોધમાં નૈયાયિકો માન્ય કરે તો તુલ્ય યુક્તિથી “નીતું પરં પતિ' સ્થળમાં પણ નૈયાયિકે ઘટવિનિર્મુક્ત કેવલ નીલગુણવિષયક ચાક્ષુષ પ્રત્યક્ષનું જ અવગાહન કરનારા શાબ્દ બોધને સ્વીકારવાની આપત્તિ દુર્વાર બનશે. પણ તેવું તો નૈયાયિકને પણ માન્ય નથી. તેથી “સુમ પુખ્ત નિપ્રતિ’ સ્થળમાં
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy