SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ર/ર ० पञ्चविंशतिगुणपदार्थप्रकाशनम् 0 १०७ __(२२) क्वचिद् भावार्थे गुणपदम्, यथा राजप्रश्नीयवृत्तौ “गुणप्रधानोऽयं निर्देशः परिमण्डलं = પરિમાઇgી” (રા.ક.99 વૃ.) ત્યત્રી (२३) क्वचिद् ज्ञानार्थे गुणशब्दः, यथा अनुयोगद्वारसूत्रे, व्यवहारसूत्रनियुक्ती, आवश्यकनियुक्ती, .. શનિવનિર્ગુણો ર “વર-કુદ્ધિો સાદૂ” (અનુ..રૂ૪૧, વ્ય..૧૦/૦૪૦, સા.નિ.9૬૩૭, ર.વે.નિ.૦૧૦). " (૨૪) “પુતો ટાપુને” (થા.૧/૩/૪૪૧) રૂતિ થાના સૂત્રે ઉપકારાર્થેડ િTrશબ્દો દૃશ્યતા ને (२५) क्वचिच्च स्वाभाविकधर्मवाचकार्थे गुणशब्दः, यथा भगवतीसूत्रादौ "गुणओ उवओगगुणे” # (भ.सू.२/१०/११८) इत्यादिकमागमानुसारेणाऽत्राऽनुयोज्यम् । तेभ्य इह रूपादिवाचको गुणशब्दो ग्राह्यः । । अथ गुणलक्षणानि दर्श्यन्ते । न्यायदीपिकायां “यावद्रव्यभाविनः सकलपर्यायानुवर्तिनो गुणा वस्तुत्व , -પ-રસ-શ્વે-સ્પર્શાવ:” (ચા. ઢીરૂ/૭૮/૦૨૬) રૂલ્યવં પુપત્નક્ષvi તિમ્ તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધ “કન્વયનો છે] गुणाः” (त.सू.स.सि. ५/३८/३०९/५) इत्येवं गुणलक्षणं देवनन्द्याचार्येण पूज्यपादाचार्यापराभिधानेन दर्शितम् । का अन्वयिनो यावद्रव्यभावित्वाद् गुणात्मकतेति तदाशयः । (૨૨) ક્યાંક ગુણશબ્દ ભાવવાચક છે. જેમ કે રાજપ્રશ્નીયવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિજીએ ‘પરિમંડલશબ્દનો નિર્દેશ ગુણપ્રધાન = ભાવપ્રધાન હોવાથી પરિમંડલ = પારિમાંડલ્ય અર્થ સમજવો” આમ જણાવેલ છે. અહીં ગુણશબ્દ ભાવવાચક છે. (૨૩) ક્યાંક ગુણશબ્દ જ્ઞાનવાચક છે. જેમ કે અનુયોગકારસૂત્ર, વ્યવહારસૂત્રનિર્યુક્તિ, આવશ્યકનિર્યુક્તિ અને દશવૈકાલિકનિયુક્તિ ગ્રંથમાં 'વર-ટ્ટિકો સાÉઅહીં ગુણશબ્દ જ્ઞાનદર્શક છે. “ચારિત્રાચારમાં અને જ્ઞાનમાં સ્થિર હોય તેને સાધુ કહેવાય' - આવો અર્થ ત્યાં માન્ય છે. (૨૪) ““TUતો ટાપુને' - આ સ્થાનાંગસૂત્રમાં ઉપકાર અર્થમાં પણ “ગુણ' શબ્દ દેખાય છે. મેં (૨૫) તથા ક્યાંક ગુણશબ્દ સ્વાભાવિક ધર્મનો વાચક છે. જેમ કે ભગવતીસૂત્ર વગેરેમાં “ગુણની અપેક્ષાએ જીવ ઉપયોગગુણવાળો છે' - આવું જણાવેલ છે. ત્યાં “ગુણ' શબ્દનો અર્થ સ્વાભાવિકધર્મ . થાય છે. ઈત્યાદિ બાબત આગમ મુજબ અહીં જોડવી. આ અર્થોમાંથી પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયની વિચારણામાં “ગુણ” શબ્દ રૂપ, જ્ઞાન આદિ અર્થનો વાચક લેવો અભિપ્રેત છે. આ વાત ધ્યાનમાં રાખવી. છે ગુણલક્ષણ : દિગંબર સમ્પ્રદાયમાં છે (સ.) હવે ગુણના લક્ષણો દર્શાવાય છે. જેમ કે ન્યાયદીપિકામાં જણાવેલ છે કે “જે યાવદ્રવ્યભાવી હોય તથા સઘળા પર્યાયોની સાથે જ રહે તે ગુણ કહેવાય છે. વસ્તુત્વ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ ગુણ છે.” તત્ત્વાર્થસૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા દિગંબર દેવનંદી આચાર્યે રચેલ છે. તેમનું બીજું નામ પૂજ્યપાદસ્વામી હતું. તેમણે તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિમાં જણાવેલ છે કે “અન્વયી હોય તે ગુણ કહેવાય.” જુદીજુદી શબ્દાવલિ દ્વારા તેઓ ગુણની વ્યાખ્યા કરી રહ્યા છે. અન્વય = હાજરી. અન્વયી એટલે જે કાયમ હાજર હોય, યાવદ્ દ્રવ્યભાવી હોય છે. જ્ઞાનાદિ ગુણ આત્મદ્રવ્યમાં કાયમ હોય છે. સ્પર્શ-રૂપાદિ ગુણ પુદ્ગલદ્રવ્યમાં કાયમ હોય છે. માટે તે ગુણ કહેવાય. આવું તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિકારનું તાત્પર્ય જણાય છે. 1. પરબ-મુસ્થિતઃ સાપુ! 2. ગુણત: : 3. ગુગત ૩૫યોગુણ |
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy