SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ १९६ • आगमाद् गुण-पर्यायाऽभेदसाधनम् । २/१२ प किञ्च, औदयिकादिभाव-क्रिया-गुण-पर्याय-भेदादीनां क्रमाऽक्रमभाविनां परिणामपदवाच्यत्वाऽला विशेषादभेद एवैष्टव्यः, तथैव जिनागमवचनपद्धत्युपलब्धः। इदमेवाभिप्रेत्य श्यामाचार्येण प्रज्ञापनायां on પરિણામપત્રે “નવપરિણામે જે અંતે ! કૃતિવિષે પન્નત્તે ? જોયા ! સવિશે પન્ના તે નદી - (9) * તિરિ, (૨) પિરિઅને, (૩) વસીયરિગને, (૪) નૈસાપરિણામે, (૧) નોનપરિણાને, (૬) 37 3વો/પરિણામે, (૭) VIMરિને, (૮) હંસાપરિળને, () ચરિત્તપરિણામે, (૧૦) વેરિમે (પ્રજ્ઞા.93/ 9૮૨)નીવપરિણામે તું મેતે ! યતિવિષે પન્નત્તે ? જોયા ! વિષે પન્નત્તે ! તેં નહીં - (9) વંધપરિમે, (૨) અતિપરિણામે, (રૂ) સંઠાનપરિણામે, (૪) મેઢપરિણામે, (૧) વUપરિણામે, (૬) સંઘપરિણામે, !! (૭) રસપરિણામે, (૮) પાસપરિણામે, (૧) પુરુત્તદુપરાને, (૧૦) સપરિમે” (પ્રજ્ઞા./૦૮૪) का इत्युक्तमिति भावनीयम् । છે દસ પ્રકારના પરિણામ : પ્રજ્ઞાપનાસૂત્ર જ ( વિષ્ય.) વળી, બીજી મહત્ત્વની એક વાત એ છે કે ઔદયિક આદિ ભાવો, ક્રિયા, ગુણ, પર્યાય, ભેદ વગેરે પદાર્થો ક્રમભાવી અને અક્રમભાવી હોવા છતાં તે તમામને જિનાગમમાં “પરિણામ' શબ્દના અર્થ તરીકે જણાવેલ છે. તેથી “પરિણામ' શબ્દથી વાચ્યપણું તે તમામમાં એકસરખું છે. માટે પરિણામશબ્દવાચ્યત્વરૂપે તે બધામાં અભેદ જ માનવો જોઈએ. જિનાગમના વચનોનો પ્રબંધ તે જ પ્રકારે ઉપલબ્ધ થાય છે કે તે બધા “પરિણામ' પદથી જ પ્રતિપાદ્ય છે. આવા જ અભિપ્રાયથી શ્યામાચાર્ય નામના શ્વેતાંબર આચાર્ય ભગવંતે પ્રજ્ઞાપનાસૂત્રના ૧૩ મા “પરિણામ' પદમાં જણાવેલ છે કે પ્રશા- “હે ભગવંત! જીવના પરિણામ કેટલા પ્રકારના બતાવેલા છે ? હિસાર:- હે ગૌતમ ! જીવપરિણામ દસ પ્રકારના બતાવેલા છે. તે આ પ્રમાણે - (૧) ગતિ a પરિણામ, (૨) ઈન્દ્રિય પરિણામ, (૩) કષાય પરિણામ, (૪) લેશ્યા પરિણામ, (૫) યોગ પરિણામ, (૬) ઉપયોગ પરિણામ, (૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શન પરિણામ, (૯) ચારિત્ર પરિણામ અને શ (૧૦) વેદ પરિણામ. પ્રશા- હે ભગવંત! અજીવપરિણામ કેટલા પ્રકારના બતાવેલા છે ? ઉતર :- હે ગૌતમ ! અજીવપરિણામ દસ પ્રકારના બતાવેલા છે. તે આ રીતે - (૧) બંધન પરિણામ, (૨) ગતિ પરિણામ, (૩) સંસ્થાન પરિણામ, (૪) ભેદ પરિણામ, (૫) વર્ણ પરિણામ, (૬) ગંધ પરિણામ, (૭) રસ પરિણામ, (૮) સ્પર્શ પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પરિણામ.” આના તાત્પર્યને શાંતચિત્તે ભાવિત કરવું. અષ્ટતા:- પન્નવણાસૂત્રના ઉપરોક્ત પ્રબંધમાં જ્ઞાનાદિ ગુણો અને ગતિ, કષાય આદિ પર્યાયો 1. નવપરિણામ: મત્ત ! તિવિધ: પ્રજ્ઞતા? ગૌતમ ! દ્રશવિધઃ પ્રજ્ઞત | ત થ - (૧) ગતિરિણામ:, (૨) ન્દ્રિયરનામ:, (૩) વાયરિણામ:, (૪) સૈશ્યા પરિણામ:, (૬) યોરિણામ:, (૬) ૩૫યોરિણામ:, (૭) જ્ઞાનાિમ:, (૮) સર્જનપરિણામ:, (૬) વારિત્રપરિણામ:, (૧૦) વેરિણામ:L 2. નવપરિણામ: i મત્ત ! તિવિધ: પ્રજ્ઞતઃ ? નૌતમ ! સશવિધ પ્રજ્ઞતા તત્ યથા – (૧) વન્ય પરિણામ:, (૨) અતિપરિણામ:, (રૂ) સંસ્થાનપરિણામ:, (૪) મેરિણામ:, () વર્ણપરિણામ:, (૬) કન્યપરિણામ:, (૭) સપરિણામ:, (૮) રૂપરિણામ:, (૨) ગુરુપુપરિણામ:, (૨૦) શરિણામ:
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy