SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २/ २ ० अर्थलाभ-रस-प्राशस्त्य-कान्तिप्रभृतेः गुणशब्दवाच्यता 0 ૨૦૫ (૧૨) વવિદ્ અર્થપ્રાયાર્થે, કથા સમવાયાફ્રાસૂત્ર “ગુખદત્યા(.૨૨૧) તંત્ર ગુણ एव अर्थप्राप्त्यादिलक्षणो हस्त इव हस्तः प्रधानावयवो येषां ते तथा” (सम.२२१ वृ.) इत्येवं श्रीअभयदेवसूरिभिः प तत्र व्याख्यातम् । (१३) क्वचिद् रसविशेषार्थे, यथा भगवतीसूत्रे “गुणुप्पायणहेउं अन्नदव्वेण सद्धिं संजोएत्ता आहारमाहारेइ” (મ.યૂ.૭/૧/રૂ રૂ૬) રૂત્ર | (१४) क्वचित् प्राशस्त्यार्थे, यथा भगवतीसूत्रे कल्पसूत्रे च “लक्खण-वंजणगुणोववेयं” (भ.सू. # ११/११/५१८, क.सू.३/५१) इत्यत्र स्वस्तिकादिलक्षण-मषीप्रभृतिव्यञ्जनयोः गुणेन = प्राशस्त्येन उपेतम् ... રૂત્વર્થઃ | (૧૧) વાન્તર્થે, રથા જ્ઞાતાધર્મજથાસૂત્ર “વયળાના સોમ” (T.ધ.9/9/ર૦) રૂચત્રા || (१६) क्वचिद् विषयार्थे, यथा ज्ञाताधर्मकथासूत्रे “पंचसु कामगुणेसु सज्जति” (ज्ञा.ध.१/१५/१५७) का રૂત્યત્ર (૧૨) ક્યાંક ગુણ શબ્દનો અર્થ અર્થપ્રાપ્તિ છે. જેમ કે સમવાયાંગસૂત્રમાં 'પુણહત્યા' શબ્દપ્રયોગમાં ગુણશબ્દ અર્થપ્રાપ્તિવાચક છે. અહીં વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ અર્થ એવો કર્યો છે કે અર્થપ્રાપ્તિ વગેરે સ્વરૂપ ગુણ જેમનો હાથ છે. હાથ જેમ મુખ્ય અવયવ છે તેમ અર્થપ્રાપ્તિ મુખ્ય હોય છે. ગુરુદેવના વચનથી અર્થપ્રાપ્તિ થવાથી શિષ્યનું શંકાનિવારણ પ્રયોજન અવશ્ય સિદ્ધ થાય છે. (૧૩) ક્યાંક વિશેષ પ્રકારના રસને ગુણશબ્દ જણાવે છે. જેમ કે ભગવતીસૂત્રમાં “પJUાયાઉં.” ઈત્યાદિ પ્રયોગ મળે છે. તેમાં ગુણ શબ્દ રસવિશેષવાચક છે. ભગવતીસૂત્રની ઉપરોક્ત પંક્તિનો અર્થ એ છે કે “વિશેષ પ્રકારના રસને ઉત્પન્ન કરવા માટે (રોટલી વગેરે) અન્નને અન્ય (દાળ-શાક વગેરે) છે દ્રવ્યની સાથે મિશ્ર કરીને સાધુ વાપરે તો તેને સંયોજના દોષ કહેવાય'. (૧૪) ક્યાંક ગુણ શબ્દ “પ્રશસ્તતા' અર્થને દર્શાવે છે. દા.ત. ભગવતીસૂત્રમાં તથા કલ્પસૂત્રમાં બી. ત્તરવ-વંનવવે' - આ પ્રમાણે જે ઉલ્લેખ મળે છે તેમાં ગુણશબ્દ પ્રશસ્યને દર્શાવે છે. અર્થાત્ હાથ-પગમાં સ્વસ્તિક વગેરે લક્ષણોની તથા મસા-તલ વગેરે વ્યંજનોની પ્રશસ્તતાથી યુક્ત એવા પુત્રરત્નને આમ માતા જન્મ આપશે' - એવો તેનો અર્થ છે. (૧૫) કયાંક ગુણશબ્દ “કાન્તિ' અર્થને જણાવે છે. જેમ કે જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં “વન IIMાયસોમન્વે - આ પ્રયોગમાં “મોઢાની કાન્તિથી ઉત્પન્ન થયેલ સૌમ્યરૂપવાન' એવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ કાન્તિ-તેજ અર્થને દર્શાવે છે. (૧૬) ક્યાંક ગુણશબ્દ વિષયવાચક બને છે. જેમ કે જ્ઞાતાધર્મકથા નામના અંગસૂત્રમાં “પંરતુ વાયુનેસુ સન્નતિ' - આવા પ્રયોગ વડે કામવાસનાના પાંચ વિષયમાં પાપી જીવ આસક્ત થાય છે.” આવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ વિષયવાચક છે. 1. ગુણદસ્તા- I 2. ગુણોતાનહેતુન્ ગચંદ્રન સાદ્ધ સંયોગ માદારમ્ માદારયતિ 3. તક્ષા-વ્યગ્નના ખેતમ્ | 4. વન ગુણનિતીરૂપમ્ | 5. શ્વસુ મગુનેગુ સન્નતિના
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy